________________
ઉપદેશમાળા
૧૩
વિગેરે શું કરે ? અથવા એકલા અકાર્યને પુછુ કેમ પરિહરવા શક્તિમાન થાય ? અર્થાત્ ન થાય. માટે ગુરુકુળવાસમાં જ કહેવુ.” ૧૫૬.
કત્તો સુત્તથ્થાગમ, પડિપુચ્છડ઼ા ચાયણા ચ ક્કસ ! વિષ્ણુએ વૈયાવચ્ચ, આરાહયા ય મરણ તે ॥૧પણા
અ - એકલા મુનિને સૂત્રાની પ્રાપ્તિ પણ કથાંથી થાય ? પ્રતિસ્પૃચ્છા કે સંદિગ્ધનું. પૂછ્યુ' તે કાની પાસે કરે? ચેાયણા કે પ્રમાદમાં પડેલાને શિક્ષાદાન કાણુ આપે? એકલા વિનય કેના કરે? વૈયાવચ્ચ કાના કરે? અને મરણાંતે નમસ્કાર સ્મરણુ, અણુસાઢિ આરાધના પણ તેને કાણુ કરાવે? અર્થાત્ એટલા વાનાં (એટલા લાભ ) એને કથાંથી પ્રાપ્ત થાય ? ન થાય.” ૧૫૭. પિલ્લિન્જેસણ મિક્કો, પઇન્તપમયાજાઉ નિચ્ચ ભય' । કાઉ માવિ અકા, ન તરઇ કાઊણુ બહુ મમ્સે ॥ ૧૫૮ ॥
અથ-એકલા મુનિ એષણા જે આહારની શુદ્ધિ તેનુ પણ ઉલ્લ’ધન કરે છે, અર્થાત્ કદાચિત્ અશુદ્ધ આહાર પણ ગ્રહણ કરે છે, વળી પ્રકીણુ કે એકાકી એવા જે પ્રમદાજન-સ્ત્રીજન તેનાથી તેને નિર'તર ભય રહ્યા કરે છે; અને બહુ મુનિના મધ્યમાં તા અકાર્ય કરવાનુ મન પણ કરવાને શક્તિવાન થવાતુ નથી તા અકા કરે તા થૈનેાજ ? માટે સ્થવિરકપી મુનિઓને એકાકી વિહાર યુક્ત નથી.
,, ૧૫૮.
ઉચ્ચાર પાસવણ વત પિત્ત મુચ્છાઇ માહિએ ઇક્કો । સદ્દવ ભાયણ વિહથ્થા, ાિંખવઇ કુણુઈ ઉડ્ડાહ ૫૧પા અથ ઉચ્ચાર તે પુરીષ, પાસવણ તે પ્રશ્રવણ (લઘુનીતિ),
ગાથા-૧૫૭ સુતથાગમા પડિયુઋણ । ૫ । એસ! આગમઃ પ્રાપ્તિઃ । ગાથા ૧૫૯–નિખવઈ ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org