________________
૨૦૦
ઉપદેશમાળાં
યદૂંગભદ્રઃ સુરપરિદા ભૂષણાદ્ય દૌ યજાત જાયાપદપરિચિત' ક ંબલિરત્નજાતમ્ । પણ્ય યચ્ચાજનિ નરપતિ ચ્ચ સર્વાર્થસિદ્ધિસ્તદ્દાનસ્યાદ્દભુતłલમિદ શાલિભદ્રસ્ય સર્વમ્ ।।
“દેવતાઓમાં શ્રેષ્ઠ એવા ગાભદ્રે જેને ભ્રષણાદિ આપ્યાં, રત્નક ખલ જેની સ્રીઓના પગની સાથે પરિચયવાળાં થયાં. એટલે જેની સ્ત્રીએએ રત્નક બલ તા પગ લુછવામાં વાપર્યાં, જેને રાજા (શ્રેણિક ) કરિયાણા રૂપ બન્યા અને જેણે પ્રાંત સર્વાર્થસિદ્ધિ વિમાન પ્રાપ્ત કર્યું”—આ પ્રમાણે શાલિભદ્રને દાનનુ સર્વ પ્રકારનુ અદ્ભુત ફળ પ્રાપ્ત થયું.”
માપાલલીલાવતી
પાદાંભેાજરજ: પ્રમા નમિપ દુઃપ્રાપાદૂભુતરત્નક બલદલે લ્લભાનામભૂત ! નિર્માલ્ય નવહેમ મંડનમિપ કલેશાય યસ્યાવનીપાલાલિંગનમય્યસૌ વિજયતે દાનાત્સુભદ્રાંગજઃ ॥
“ જેની સ્ત્રીઓના ચરણકમલ ઉપર લાગેલી રજતુ પ્રમાન રાજાની રાણી લીલાવતીને પણ દુષ્પ્રાપ્ય એવા રત્નકખલના કકડાવડે થયું, જેને નવીન સુવર્ણનાં ઘરેણાંઓ પણુ દરેક દિવસે નિર્માલ્ય રૂપ થયા, અને જેને ભૂપતિનું આલિ‘ગન પણ કલેશને માટે થયું. એવા સુભદ્રાના પુત્ર શાલિભદ્ર પૂર્વે કરેલા દાનથી વિજય પામે છે.”
આવી શાલિભદ્રની સમૃદ્ધિ જોઈને શ્રેણિક રાજાએ પણ આ પ્રમાણે વિચાર કર્યા હતા કે---
નુહી મહાતરુત્તિ હન્રભાનુ ચાયતે । સારતેજોવિયાગે પિ નરદેવાર તથા
મા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org