________________
ઉપદેશમાળા
૩૬૭
સાહૂણ કણિજ, જ નાવ દિન્ન ધીરા જહુત્તકારી, સુસાવગા ત ન
કહ્રપિ કિંચિ તહિં । ભુતિ ॥ ૨૩૯ ॥ અ— સાધુઓને કલ્પનીય-એષણીય ( શુદ્ધ ) એવું જે કાંઈ અન્નાદિક થાડું પણ કોઈપણ દેશકાળને વિષે તે સાધુએનિ નથી જ આપ્યુ. અર્થાત્ મુનિએ નથી લીધું એવા તે અન્નાદિકને ધીર ( સત્ત્વવાન ) અને યથાક્તકારી એટલે જેવા શ્રાવકના માર્ગ છે. તે જ પ્રમાણે વર્તનારા સુશ્રાવકા વાપરતા નથી; અર્થાત્ સાધુએને આપ્યા વિનાની કોઈપણ ચીજ પોતે વાપરતા નથી; જે વસ્તુ મુનિમહારાજ ગ્રહણ કરે તે વસ્તુ જ પાતે વાપરે છે. ૨૩. વસહીસયણાસણભત્તપાણભેસજજવત્થપત્તાઇ ।
""
૫
જઈ વિ નપજજત્તધણેા, થેાવાવ હું થાવય દેઈ ! ૨૪૦ ॥ અથ— યપિ ( જોકે ) નથી પર્યાપ્ત–સ'પૂણું ધન જેને એટલે સ`પૂર્ણ ધનવાન નહીં હાવાથી સ...પૂણૅ આપવાને અસમ એવા કેાઈ શ્રાવક હોય, તા તે પેાતાની પાસેના થેાડામાંથી પશુ થાડું' એવુ' વાસસ્થાન, શયન ( સુવાની પાટ), આસન ( પાદપીઠાદિક ) ભક્ત-અન્ન, પાન-જળ, ભૃષય—ઔષધ, વસ્ત્ર અને પાત્ર વિગેરે આપે છે, પણ અતિથિ સ`વિભાગ કર્યા વિના વાપરતા નથી. ,, ૨૪૦.
સવચ્છચાઉમ્માસિએસુ, અટ્ઠાહિયાસુ અ તિહીસુ । સવ્વાયરે લગ્નઇ, જિષ્ણુવરપૂયાતવગુણુંસુ ॥ ૨૪૧ ॥
અથ—“ વળી સુશ્રાવક સ‘વત્સરી પર્વમાં, ત્રણે ચાતુર્માસમાં, ચૈત્ર આસા વિગેરેની અઠ્ઠાઈમાં અને અષ્ટમી વિગેરે તિથિઓમાં (એ સર્વ શુભ દિવસેામાં ) વિશેષે કરીને સ આદરવડે (સવ ઉદ્યમવડે) જિનેશ્વરની પૂજા, છઠ્ઠાં માર્દિક તપ અને જ્ઞાનાદિક ગુણાને વિષે લાગે છે એટલે આસક્ત થાય છે.” ૨૪૧,
ગાથા ૨૯–ક્રુદ્ધિચિ કિંપિ તહિં !
ગાથા ૨૪૧ચાઉમાસિએન્નુ । તિહિસુ ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org