________________
४८०
ઉપદેશમાળા હિંયમપણે કરિ, કસ ન હોઈ ગરૂઓ ગુરુ ગણે અહિયં સમાયાંતે, કમ્સ ન વિપશ્ચઓ હેઈ છે ૪૫૪ છે
અથ>“આત્માને હિતકારક ધર્માનુષ્ઠાનાદિક કરતે મનુષ્ય કેને ગુરુસ્થાનીય (મુખ્ય) અને ગણ્ય (ગણના કરવા લાયકપૂછવા ગ્ય) એ ગુરુ ન થાય? અર્થાત્ સર્વના મધ્યે ગુરુ થાય છે; અને આત્માનું અહિત આચરણ કરનાર પુરુષ કોને વિપ્રત્યય એટલે અવિશ્વાસનું પાત્ર નથી થતું અર્થાત્ સર્વને અવિશ્વાસનું સ્થાન થાય છે.” ૪૫૪. જે નિયમસલતવસંજમેહિ, જુત્તો કરેઈ અહિયં સે દેવયં વ પુજે, સસે સિદ્ધOઓ બે જણે છે ૪૫૫
અર્થ–“વિનય (પ્રત્યાખ્યાન), શીલ (સદાચાર), તપ (છઠ્ઠ અઠ્ઠમ વિગેરે) અને સંયમ (ચારિત્ર), એટલાએ કરીને યુક્ત એ જે પુરુષ આત્માને હિતકારક એવું ઘર્માનુષ્ઠાનાદિક કરે છે તે પુરુષ દેવતાની જેમ પૂજ્ય થાય છે. તથા લેકના મળે તે સિદ્ધાર્થક (શ્વેત સરસવ) ની જેમ મસ્તકપર ચડે છે. અર્થાત્ જેમ સરસવને મનુષ્ય પોતાના મસ્તક પર ચઢાવે છે, તેમ લોકે તેની આજ્ઞાને મસ્તક પર વહન કરે છે–અંગીકાર કરે છે.” ૪૫૫.
સો ગુણહિ ગણે, ગુણાહિઅસ્સ જહ લોગવીરસ્સા સંભૂતમઉડવિડવો, સહસ્સાયણો સમય છે ૪૫૬ છે
અર્થ–“સર્વ જીવ ગુણવડે જ ગય (માનનીય) થાય છે. જેમકે સત્ત્વાદિક ગુણોથી અધિક અને લોકવીર કે લેક મળે પ્રસિદ્ધ એવા શ્રી મહાવીર સ્વામીને ચપળ છે મુકુટને પ્રાન્ત ભાગ જેને એ સહસ્ત્ર નેત્રવાળે ઈન્દ્ર પણ નિરંતર ગાથા ૪૫૪–હિય અપણો ગુરુ ગુસ્મનો હીંઈ વિપચ્ચ=વિપ્રત્ય
વિશ્રાસ્યઃ ગાથા ૪૫૫–નીયમ સિદ્ધાર્થક: સર્ષપદ જણે ગાથા ૪૫૬-ગુણહિયસ્યા સંબ્રાંતશ્ચપલે મુકુટવિટ મુકુટમાં યસ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org