Book Title: Updeshmala Bhashantar
Author(s): Dharmdas Gani
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 525
________________ ૫૧૦ ઉપદેશમાળા સારણચઈઆ જે ગÚનિમ્નયા વિહરતિ પાસત્યા જિણવયણબાહિરા વિ ય, તે અ પમાણું ન કાયવા પરપા અર્થ–“સારણ કે સ્મારણા–ભૂલી ગયેલાનું સ્મરણ આપવું એટલે આ કામ આવી રીતે કરવું એવી વારંવાર શિક્ષા આપવાથી ઉગ પામેલા અને તેથી કરીને ગચ્છ બહાર નીકળી ગયેલા (સ્વેચ્છાએ વતવા માટે ગચ્છ બહાર થયેલા) એવા જે પાસસ્થાઓ વેચ્છાએ વિહાર કરે છે તેઓ જિનવચનથી બાહ્ય છે, અર્થાત્ પ્રથમ શુદ્ધ ચારિત્રનું પાલન કરીને પછી પ્રમાદી થયેલા છે, તેઓએ પ્રમાણરૂપ ગણવા નહીં, એટલે સાધુપણામાં ગણવા નહીં. પર૫. હિમણુસ્સ વિશુદ્ધપર્વગસ, સંવિગ્ય પખવાયસ જા જા હવિજજ જયણુ, સા સા સે નિજજરા હેઈ પાપરા અર્થ—“વિશુદ્ધ પ્રરૂપણા કરનાર, અને સંવિગ્નને પક્ષપાત છે જેને એવા હીનની (ઉત્તરગુણમાં કાંઈક શિથિલ થયેલાની) જે જે યતના (બહુ દેલવાળી વસ્તુનું વર્જન અને અ૫ દોષવાળી વસ્તુનું ગ્રહણ કરવું તે રૂ૫ યતના) હોય છે, તે તે યતના તેને નિર્જરારૂપ કર્મને ક્ષય કરનારી) થાય છે.” પ૨૬. સુક્કાઇયપરિશુદ્ધ, સઈ લાભે કુણઈ વાણિઓ ચિ | એમેવ ય ગીયો , આયં દડું સમાયરઈ છે પર૭ | અથ–“શુલ્કાદિકે કરીને એટલે રાજાને કર (દાણ) વિગેરે આપવાએ કરીને શુદ્ધ અર્થાત્ દાણનું દ્રવ્ય તથા બીજે ખર્ચ ગાથા પરપ–સારણુએઈઆ સારણઈઆ બાહિરે તે અપ્પમાણું ગાથા પરફ-વાઈસ જઈશુ ગાથા પર૭ કાઈપરિસુદે-સંકાઈપરિશુદ્ધ શુલ્કાદિના રાજ્યદેવદ્રવ્યાદિના પરિશુદે દિઠ્ઠા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 523 524 525 526 527 528 529 530 531 532