________________
ઉપદેશમાળા
૪૭૩
આ ( હકીકતા ઉપનય ઉપર જણાવેલી છીંકની હકીકત પરથી સમજી લેવા) વળી વિશેષ સ્પષ્ટ કરે છે— છજજીવિકાર્યાવરઆ, કાયયલેસેહિ સુહૈ ન હુ તરસ ઇમા લાગા, હવઇ સ્મેગા પર અથ છ જીવનિકાનુ મન ( વધ ) આસક્ત એવા તે તાપસાદિકને અતિશય મેાટા માસક્ષપણુ વિગેરે કાયકલેશેાએ કરીને આ લેાક હાતા નથી. પરંતુ તેને એક પરલેાક સારા થાય છે. કેમકે તેને અજ્ઞાનતપથી પરભવમાં રાજ્યાદિક સુખની પ્રાપ્તિ થાય છે.” ૪૪૧. નયનિરુદ્ધમણું, દડિયમાણુ વિયં સેયં ! બહુવાર્યામ્મ વિ દેહે, વિસુજઝમાણુસ્સે વર મરણુ ૫૪૪૨ા
અ—“નરકને વિષે આંધી છે ( ધારણ કરી છે ) મતિ જેઓએ એટલે નરકગતિગમન ચાગ્ય કાના કરનારા એવા મ`ત્રી વિગેરે રાજ્યચિંતા કરનારનું જીવિત એટલે જીવવું જ શ્રેય (સારું) છે. કેમકે પાપકર્મના આચરણને લીધે પરભવમાં અવશ્ય તેને નરકાદિક દુ:ખની પ્રાપ્તિ થાય છે, અને બહુરાગવાળા એટલે વેદનાને સહન કરવા અસમર્થ એવા દેહને વિષે રહ્યા સતા-વ્યાધિ સહન કરતાં છતાં પણ શુદ્ધ ધ્યાન કરનાર પુરુષનું મરણુ શ્રેષ્ઠ ( કલ્યાણકારી છે. કેમકે તેને પરભવમાં સદ્ગતિની પ્રાપ્તિ
થાય છે.” ૪૪૨.
તવનિયમડ્ડિયા, કલ્લાણું જીવિ પિ મરણું પિ । જીવંત જજતિ ગુણા, મયા વિ પુણુ સુગ્ગě જતિ ૫૪૪ગા
Jain Education International
ગુરુમહિ લાગા ૫૪૪૧૫
ગાથા ૪૪૧ -૫છવકાયમને વિશેષણ રતઃ । સ એગેા પરે લગા સ્સ =તસ્ય એગ:=એક: ! ગાથા ૪૪૨-મણું ! જીવી' સેય*=શ્રેય:। દડિયમાણુ =મંત્રિપ્રમુખાણાં । બહુવાય મિ વિ=બહુરાગસમુત્પન્નપિ !
ગાથા ૪૪૩–જીવિયા જતિ=અન્જયન્તિ। સેાગય।
For Private & Personal Use Only
કરવામાં વિશેષ એવા પંચાગ્નિ,
( ભવ ) સારા
www.jainelibrary.org