Book Title: Updeshmala Bhashantar
Author(s): Dharmdas Gani
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 488
________________ ઉપદેશમાળા ૪૭૩ આ ( હકીકતા ઉપનય ઉપર જણાવેલી છીંકની હકીકત પરથી સમજી લેવા) વળી વિશેષ સ્પષ્ટ કરે છે— છજજીવિકાર્યાવરઆ, કાયયલેસેહિ સુહૈ ન હુ તરસ ઇમા લાગા, હવઇ સ્મેગા પર અથ છ જીવનિકાનુ મન ( વધ ) આસક્ત એવા તે તાપસાદિકને અતિશય મેાટા માસક્ષપણુ વિગેરે કાયકલેશેાએ કરીને આ લેાક હાતા નથી. પરંતુ તેને એક પરલેાક સારા થાય છે. કેમકે તેને અજ્ઞાનતપથી પરભવમાં રાજ્યાદિક સુખની પ્રાપ્તિ થાય છે.” ૪૪૧. નયનિરુદ્ધમણું, દડિયમાણુ વિયં સેયં ! બહુવાર્યામ્મ વિ દેહે, વિસુજઝમાણુસ્સે વર મરણુ ૫૪૪૨ા અ—“નરકને વિષે આંધી છે ( ધારણ કરી છે ) મતિ જેઓએ એટલે નરકગતિગમન ચાગ્ય કાના કરનારા એવા મ`ત્રી વિગેરે રાજ્યચિંતા કરનારનું જીવિત એટલે જીવવું જ શ્રેય (સારું) છે. કેમકે પાપકર્મના આચરણને લીધે પરભવમાં અવશ્ય તેને નરકાદિક દુ:ખની પ્રાપ્તિ થાય છે, અને બહુરાગવાળા એટલે વેદનાને સહન કરવા અસમર્થ એવા દેહને વિષે રહ્યા સતા-વ્યાધિ સહન કરતાં છતાં પણ શુદ્ધ ધ્યાન કરનાર પુરુષનું મરણુ શ્રેષ્ઠ ( કલ્યાણકારી છે. કેમકે તેને પરભવમાં સદ્ગતિની પ્રાપ્તિ થાય છે.” ૪૪૨. તવનિયમડ્ડિયા, કલ્લાણું જીવિ પિ મરણું પિ । જીવંત જજતિ ગુણા, મયા વિ પુણુ સુગ્ગě જતિ ૫૪૪ગા Jain Education International ગુરુમહિ લાગા ૫૪૪૧૫ ગાથા ૪૪૧ -૫છવકાયમને વિશેષણ રતઃ । સ એગેા પરે લગા સ્સ =તસ્ય એગ:=એક: ! ગાથા ૪૪૨-મણું ! જીવી' સેય*=શ્રેય:। દડિયમાણુ =મંત્રિપ્રમુખાણાં । બહુવાય મિ વિ=બહુરાગસમુત્પન્નપિ ! ગાથા ૪૪૩–જીવિયા જતિ=અન્જયન્તિ। સેાગય। For Private & Personal Use Only કરવામાં વિશેષ એવા પંચાગ્નિ, ( ભવ ) સારા www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532