________________
૪૮૮
ઉપદેશમાળા વિષે ઉત્પત્તિ દુર્લભ છે, આર્ય દેશમાં ઉત્પત્તિ થયા છતાં પણ સુકુળ (ઉત્તમ કુળમાં જન્મ) દુર્લભ છે, સુકુળ પાયે સતે પણ સાધુસમાગમ દુર્લભ છે, સાધુને સંગ મળ્યા છતાં પણ સૂત્રનું (ધર્મનું) શ્રવણ (કરવું) દુર્લભ છે, શ્રવણું ક્ય છતાં પણ તેના પર શ્રદ્ધા થવી દુર્લભ છે, શ્રદ્ધા થયા છતાં પણ નીરગતા (દ્રવ્યભાવ આરોગ્યતા) રહેવી દુર્લભ છે અને નીરોગતા રહ્યા છતાં પ્રત્રજ્યા ગ્રહણ કરવી અતિ દુર્લભ છે.”. ૪૬૬. આઉં સંવિદંત, સિઢિલતે બંધણાઈ સવાઈ દેહઠિ મુર્ય, ઝાયઈ કલુણું બહું ૪૬ળા
અર્થ–“આયુષ્યનો સંક્ષેપ કરતે (ઓછું કરતે-ઘટાડ), સર્વ અંગે પાંગાદિક બંધનેને શિથિલ કરતો અને દેહની સ્થિતિને મૂકત એ આ ધર્મરહિત જીવ છેવટ અંતસમયે કરુણ (દીન) સ્વરથી ઘણે શેક કરે છે. હા! મેં ધર્મ કર્યો નહીં. એ પ્રમાણે અતિ શેક કરે છે.” ૪૬૭. ઇર્ક પિ નથિ જે સુકું, સુચરિયું જહઈમ બલં મઝા કે નામ દઢક્કારો, મરણ તે મંદપુન્નસ ! ૪૬૮
અર્થ– “એક પણ તેવું સુડુ (સારું) સુચરિત (સારું આચરણ) નથી, કે જે સુચરિત મારું બળ (આધારરૂપ) થાય. માટે મંદ પુણ્યવાળા એવા મારો મરણને અંતે કેણ આધાર થશે?”૪૬૮.
સૂલવિસઅહિવિસૂઈપાણીસસ્થગ્નિસંભમેહિં ચા દેહંતરસંકમણું, કરે ઇ જીવો મુહુત્તણુ! ૪૬૯ છે
અર્થ–“શૂલ (કુક્ષિમાં શુળ આવવું તે), વિષ (ઝેરને પ્રાગ), અહીં (સપનું વિષ), વિસૂચિકા ( અજીર્ણ) પાણી ગાથા ૪૬૭–સંવિલંત સંવિલંત = સંક્ષેપયન સેઢિલતે સેઢિલતે = શિથિલયના બંધાઈ સવ્વાઈ મુઈત ! મુસંતો કલુણં=કણું-દીનસ્વર ગાથા ૪૬૮-એકપિ સુદૃ દૃઢકારે દઢક્કાર=અબખુંભ આધાર ગાથા ૪૬૯-વિસૂઈઅ પાંણિઅને સચ્ચિ=શ ભાગ્નિ મહુણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org