Book Title: Updeshmala Bhashantar
Author(s): Dharmdas Gani
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 489
________________ ૪૭૪ ઉપદેશમાળા અર્થ “બાર પ્રકારના તપને વિષે અને નિયમ (ગ્રહણ કરેલા વ્રત) ને વિષે સુસ્થિત (દઢ) એવા સાધુઓનું જીવિત અથવા મરણ બંને કલ્યાણકારી છે. (કેમકે તેમને જીવતાં ધર્મની વૃદ્ધિ અને પરભવમાં સદ્દગતિની પ્રાપ્તિ થાય છે તે જ ઉત્તરાર્ધ વડે કહે છે.) કેમકે તેઓ (સાધુ) જીવતાં છતાં ગુણેને ઉપાર્જન કરે છે, અને મૃત્યુ પામ્યા સતા પણ સ્વર્ગ મોક્ષાદિક સદ્દગતિને પ્રાપ્ત કરે છે.” ૪૪૩. અહિયં મરણું ચ અહિઅં, છવિયં પાવક·કારણું તમસસિમ પડંતિ ભયા, વેર વઠ્ઠતિ જીવંતા ૪૮ અર્થ–પાપકર્મ કરનાર પુરુષોનું મરણ અહિતકારી (અધમ) છે, અને જીવિત (પ્રાણુનું ધારણ) પણ અહિતકારી છે. કેમકે તેઓ મરણ પામીને પરભવે તમરૂપ નરકકૂપને વિષે પડે છે (નરકે જાય છે). અને જીવતા હતા અનેક જીના વધ વડે કરીને તે તે જીવોની સાથે વૈરભાવને વૃદ્ધિ પમાડે છે.” ૪૪૪. અવિ ઈચ્છતિ અ મરણું, ન ય પરપીડે કરતિ મણસાવા જે સુવિઈપસુગઈયહા, સયરિયસુઓ જહા સુલ ૪૪પા અર્થ–“કાલસૌકરિકના પુત્ર સુલસની જેમ જેઓએ સુગતિને માર્ગ ભલી પ્રકારે જાણેલો છે તેઓ પોતાના મરણને પણ ઈચ્છે છે. પરંતુ મનવડે પણ પરને પીડા ઉત્પન્ન કરતા નથી જ. મનમાં પણુ પરને પીડા કરવાનું ચિતવતા નથી, તે પછી વચન અથવા કાયાએ કરીને તે કેમ જ ઈચછે? ન જ છે. જેમ સુલસે પરપીડા ન કરી તેમ બીજા પણ તેવા સુવિદિત પુરુષે પરપીડા કરતા નથી.” ૪૪૫. અહીં સુલસનું દષ્ટાન્ત જાણવું. ગાથા ૪૪૪–તમસસ્મિત્રતમસ, તમોરૂપે નરકે ગાથા ૪૪૫–સુવિઈઅસુગઇપહો સુવિદિતસુગતિપથાઃ સો અરિયસુઓ= કાલશૌકરિકસુતે ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532