Book Title: Updeshmala Bhashantar
Author(s): Dharmdas Gani
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 472
________________ ઉપદેશમાળા ૪પ૭ ચક્ષુમાત્રે કરીને (નેત્રથી જેવા માગું કરીને) અનુસરેલાં એટલે પિતે જ પિતાની મેળે (ગુરુનો વિનય કર્યા વિના) શીખેલાં જેવામાં આવતાં નથી અર્થાત્ પિતાની મેળે શીખેલાં તે લૌકિક શા પણ શેભા પામતાં નથી, તો પછી લોકોત્તર શાસ્ત્રોને માટે તે શું કહેવું ! ૪૧લ્લા જહ ઉજજમિઉ જાણુઈ, નાણી તવ સંજમે ઉવાયવિઊ તહ ચરકુમિત્તદરિસણુ, સામાયારી ન યાણુતિ ૪૨૦ અર્થ– “જેવી રીતે ઉપાયને જાણનાર જ્ઞાની તપ અને સંયમને વિષે ઉદ્યમ કરવાનું જાણે છે, એટલે જ્ઞાની પુરુષ સિદ્ધાન્તને જ્ઞાને કરીને જેવી રીતે ઉદ્યમ કરે છે, તેવી રીતે ચક્ષુમાત્રના દર્શનવડે કરીને એટલે ક્રિયાનુષ્ઠાનાદિક કરનારા એવા બીજાની સમીપે રહીને માત્ર જોવાથી (સામાચારી) શુદ્ધ આચાર જાણતા નથી. અર્થાત પોતાના જ્ઞાનથી જેવું જણાય છે તેવું બીજાને કરતાં જોવા માત્રથી જણાતું નથી.” ૪૨૦. સિપાણિ ય સત્કાણિ ય, જાણું તો વિ ન ય શું જઈ જે ૯ ! તેસિં ફલં ન ભુજઈ, ઇઅ અજયંને જઈનાણી પરના અર્થ–“શિ (ચિત્રકર્મ વિગેરે) અને વ્યાકરણાદિક શાસ્ત્રોને જાણ છતા પણ જે પુરુષ તેની યોજના નથી કરતે એટલે તે તે ક્રિયાઓની પ્રવૃત્તિ નથી કરતા, તે પુરુષ તે શિલ્પાદિકથી થનારા ધનલાભાદિક ફળને ભગવતે-પામતું નથી. તે જ પ્રમાણે સંયમમાં થતના (ઉદ્યમ) નહી કરનારા જ્ઞાનવાન એ યતિ (સાધુ) પણ મેક્ષરૂપ ફળને પામતો નથી.” ૪૨૧ ગારવતિયપાંડબદ્ધા, સંજમકરણુજજમંમિ સીમંતા ! નિમ્નકૂણ ગણાઓ, હિંડંતિ પમાયરનંમિ પરરા ગાથા ૪૨૦ ઉજજમિ-ઉદ્યમ કતું ઉપાયવિતા અવાયવિઊ . ગાથા ૪૨૧-વિ ય ન જુ જઈ જયંતિ ઇય યજયંતિ | ગાથા ૪૨૨–સીયતા ઘરાઓ રમિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532