________________
૪૫૪
ઉપદેશમાળા પણ અગીતાર્થને એ (પૂર્વોક્ત) દોષ લાગે છે, અગીતાર્થની નિશ્રાએ કરીને (વચને કરીને) તપ સંયમ કરતા એવા બીજાને પણ એ દેશે લાગે છે, વળી ગછના પ્રવર્તાવનાર (અગીતાર્થ)ને પણ એ રે લાગે છે; તથા જે અગીતાર્થને (મૂખને) ગણ (આચાર્યપદ) આપે છે–સેપે છે તેને પણ એ પૂર્વોક્ત દોષ લાગે છે.” ૪૧૧ અબહુસુઓ તવસ્સી, વિહરિઉકામો અજાણિઊણપહં. અવરાહપયસયાઈ, કાઊણુ વિ જે ન થાણે ૧૪૧
અર્થ “જે અબહુશ્રુત (અ૫ શાસ્ત્રને જાણ ) છતે તપસ્વી હોય એટલે ગાઢ તપસ્યા કરતે હોય, જે માર્ગને (મોક્ષમાર્ગને) જાણ્યા વિના વિહાર કરવાને ઈચ્છતે હોય, જે અપરાધ (અતિચાર)ના સેંકડે સ્થાનોને (સેંકડો અતિચારને) કરીને–સેવીને પણ જે અલ્પકૃત હેવાથી જાણતું ન હોય.” ૪૧૨ (સંબંધ આગલી ગાથામાં છે.) દેસિયરાયસેહિય, વયાઈયારે ય જે ન થાઈ ! અવિસુધ્ધસ્ય ન વહૃઇ, ગુણસેઢી તિત્તિયા હાઈ ૧૪૧૩ા
અર્થ–“ વળી જે દિવસ અને રાત્રિ સંબંધી અતિચારોની શુદ્ધિને તથા વ્રતના (મૂલત્તર ગુણેના) અતિચારોને જાણતા નથી, એટલે અપકૃત હોવાથી શુદ્ધ થતા નથી. તે અવિશુદ્ધ (પાપની શુદ્ધિરહિત એવા) પુરુષની ગુણશ્રેણી ( જ્ઞાનાદિક ગુની પરંપરા) વૃદ્ધિ પામતી નથી, જેટલી હોય તેટલી જ . રહે છે, અધિક થતી નથી. ” ૪૧૩. અપાગમ કિલિસઈ, જઈ વિ કરે છે અઈહુક્કરં તુ તવં સુંદરબુદ્ધી કઈ, બહુયં પિ ન સુંદર હાઈ ૪૧૮ના ગાથા ૪૧ર-અબહુસ્તુઓ કહુણ યાણે ગાથા ૪૧૩–સાહિં વયાઈવારેય થાઈ તરિયા તાવતી ગાથા ૪૧૪–કિલસ્સઈ દુક્કરતિ તવં બુદ્ધિએ કર્યા હેઈ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org