________________
૪૧૦
ઉપદેશમાળા બેલવા (ચિંતવવા) એ કરીને વર્જિત (રહિત) એ યતિ ભાષા સમિતિ એટલે બેલવામાં સાવધાન કહેવાય છે.” ર૭. બાયાલમેસણાઓ, યહુદીસે ય પંચ સહેઈ સો એસણાઈ સમિએ, આજીવી અન્નહા હેઈ છે ર૯૮
અર્થ–બજે બેંતાળીશ પ્રકારની એષણ (આહારના દેષ) ને તથા સંયોજના વિગેરે પાંચ પ્રકારના ભજનના દોષોને શુદ્ધ કરે છે, એટલે તેવા દોષરહિત આહાર કરે છે તે (સાધુ) એષણા ( આહાર) ને વિષે સમિત (ઉપગવાન) કહેવાય છે, (એષણાસમિત કહેવાય છે). અન્યથા એટલે અશુદ્ધ અને દોષથી દુષ્ટ થયેલે આહાર ગ્રહણ કરે, તો તે આજીવી–આજીવિકાકારી કહેવાય છે. એટલે સાધુને વેષ ધારણ કરીને તેના વડે આ જીવિકા (ઉદારનિર્વાહ) કરનાર કહેવાય છે.” ૨૯૮. પુવિચખૂ પરિખિય, પમજિજઉં જે કઈ ગિહુનાં વા આયાણભંડનિખખેવણાઈ, સમિઓ મુણી હાઈ રહ્યા
અર્થ–“જે (મુનિ) પ્રથમ વસ્તુ ગ્રહણ કર્યા પહેલાં ચક્ષુવડે પરીક્ષા કરીને (સારી રીતે જોઈને) પછી રજોહરણાદિક વડે પ્રમાર્જના કરીને (પુંજીને) કઈ પણ વસ્તુ ભૂમિ પર સ્થાપન કરે (મૂકે) છે, અથવા ભૂમિ પરથી ગ્રહણ કરે છે, તે મુનિ આદાન (ભૂમિ પરથી વસ્તુનું ગ્રહણ) અને ભાંડના (ઉપકરણના) નિક્ષેપ (પૃથ્વી પર સ્થાપન) ને વિષે સમિત (સાવધાન) હોય છે. અર્થાત્ યતના (જયણા) પૂર્વક કઈ પણ વસ્તુને ગ્રહણ કરતો અથવા મૂકતે સાધુ આદાન નિક્ષેપણસમિત કહેવાય છે.” ૨૯૯ ઉચ્ચારપાસવણખેલજલ્લસિંધાણ એ ય પાણુવિહી
સુવિવેએઈએસે, નિમિતે હાઇ સમિઓ ૩૦૦ ગાથા ૨૮૮-ભાયણદોસઈ ભોયણાદસેયા એસણાસમિએ એસણાઈસમિઓ ! ગાથા ૨૯૯-ચકખુ ગિgઈ. નિકખેવણાએ ગાથા ૩૦૦-સુવિઈએ-સુવિચિત-સમ્યફ ધિત છે -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org