________________
૪૧૫
ઉપદેશમાળા જે ભાસુરં ભુજંગ પયંડદાઢાવિસં વિઘટેઈ ! તો ચિય તરસંતો, રોસભઅંગોવામિણું ૩૧૧
અર્થ_“જે પુરુષ ભાસુર (રૌદ્ર-ભયંકર) અને જેની દાઢમાં પ્રચંડ વિશ્વ રહેલું છે એવા ભુજાંગ (સર્પ)નો (લાકડી વિગેરેથી) સ્પર્શ કરે છે, તો નિશે તે સર્ષથકી જ તે (પુરુષ)ને અંત (મરણ) થાય છે. આ રીદ્ર રોષ (કોપ) રૂપી ભુજંગનું અહીં ઉપમાન જાણવું એટલે કે રોષ ભુજંગને પણ સ્પર્શ કર્યો હોય તે તે સંયમ (ચારિત્ર) રૂપી જીવિતનો નાશ કરે છે. માટે દ્ર સપની જેમ તેને ત્યાગ કરવો. ” ૩૧૧. જે આગલે મત્ત, કયંતકાલવમ વગદં સો તેણું ચિય ગુજજઇ, માણગઈદેણુ ઈયુવમા ૩૧૨ા
અર્થ–“જે (અજ્ઞાની) પુરુષ મદોન્મત્ત અને કૃતાંતકાળ (મરણકાળ)ની જેને ઉપમા છે તેવા અતિ ભયંકર વનના ગજેન્દ્રનું આકર્ષણ કરે છે–ગ્રહણ કરે છે. તે મૂખ પુરુષ નિશ્ચ તે વનગજેન્દ્ર વડે ચૂર્ણ કરાય છે, અર્થાત્ હણાઈ જાય છે. એ પ્રમાણે અહીં માનને ગજેન્દ્રની સાથે ઉપમા જાણવી. એટલે કે માન રૂપી ગજેન્દ્ર પણ શમરૂપી આલાન (બંધન) સ્તંભના ભંગાદિક મોટા અનર્થને કરે છે, માટે તેને ત્યાગ કરવો.” ૩૧૨. વિસવલ્લીમહાગહણું, જે પવિસઈ સાવાયફરિસવિસં! સે અચિરેણુવિણસઈ, માયાબિશવલિગહણસમા ૩૧૩
અર્થ–“જે પુરુષ અનુકૂળ વાયુના સ્પર્શથી જ વિષવાળા
ગાથા-૩૧૧-ભુયંગ ભાસુ-રૌદ્ર રોસભુયંગ ! ગાથા ૩૧૨-આગલેઈ=આકર્ષયતિ-ગુહૂણાતિ વણગમંદ બુજઈ ગુજઈશ્વેશ્યતે–ચૂર્ણકિય તે માગયદેણ ઈલ્યમુપમાં ગાથા-૩૧૩ વિસવલ્લિ સાનુકૂલવાતસ્પર્શ વિષ વિષવલ્લીગહન વિષવલ્લીવન
તેન સમા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org