Book Title: Updeshmala Bhashantar
Author(s): Dharmdas Gani
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 443
________________ ૪૨૮ ઉપદેશમાળા જામિ દેહસ દેહયમિ, જયણાએ કિચિ સેવિન અહ પુણુ સન્તે અનિરુજ્જમે અ, તે સજમા કત્તો ૩૪પા અર્થ - સાધુએ દેહને વિષે સદેહ એટલે મહારાગાદિક કષ્ટ ઉત્પન્ન થાય ત્યારે યતના વડે ( સિદ્ધાંતની આજ્ઞાપૂર્વક ) કાંઈક ( સાવદ્ય-અશુદ્ધ આહારાદિક ) સેવન કરવુ', પણ પછીથી જયારે સજ્જ ( નીરાગી ) થાય ત્યારે પણ જે તે ( સાધુ ) નિશ્ર્ચમી થાય, એટલે શુદ્ધ આહારાદિક લેવામાં ઉદ્યોગ ન કરે અને અશુદ્ધ જ ગ્રહણ કરે, તા તેનુ સાયમ શી રીતે કહેવાય ? ન જ કહેવાય કેમકે આજ્ઞા વિરુદ્ધ આચરણ કરવાથી તેનુ' સયમ કહેવાય નહી. ૩૪૫. ,, મા કુઉ જઇ તિગિચ્છ, અહિયાસેઉણુ જઇ તરઇ સમ્મં! અહિયાતિમ્સ પુણા, જઇ સે બેગા ન હાંતિ ૫૩૪૬શા અ− જો ( સાધુ ) તે રાગે!ને સારી રીતે સહન કરવાને સમર્થ હોય, તથા જો રોગને સહન કરતા એવા તે સાધુના જોગા (પ્રતિલેખનાદિક ક્રિયા ) હીન ન થાય તેા યતિએ ચિકિત્સા ( રાગની પ્રતિક્રિયા-ઔષધ) ન કરવા; અર્થાત્ જો સ'યમની ક્રિયાઓ રાગને લીધે સીદ્દાતી હાય-શિથિલ થતી હાય તા ચિકિત્સા કરવી.” ૩૪૬. નિચ્ચ પવયસેાહાકરાણ, ચરગુ આણુ સાહૂણં ! સવિગ્મવિહારી, સવ્વપયત્તેણુ કાયા ૩૪૭ ।। અર્થ - નિત્ય પ્રવચનની ( જિનશાસનની ) શૈાભા (પ્રભાવના ) કરનારા, ચારિત્રને વિષે ઉદ્યમ કરનારા અને સવિગ્ન એટલે માક્ષની ગાથા ૩૪૫–જયણાધી ગાથા ૩૪૬-તિગિચ્છ =ચિકિત્સા । આહિયાસેઊણ = અધ્યાતુિ –અધિસે હું। અહિંયાસ તસ્સ ગાથા ૩૪૭-સેાહાગરાણુ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532