________________
૪૨૮
ઉપદેશમાળા
જામિ દેહસ દેહયમિ, જયણાએ કિચિ સેવિન અહ પુણુ સન્તે અનિરુજ્જમે અ, તે સજમા કત્તો ૩૪પા
અર્થ - સાધુએ દેહને વિષે સદેહ એટલે મહારાગાદિક કષ્ટ ઉત્પન્ન થાય ત્યારે યતના વડે ( સિદ્ધાંતની આજ્ઞાપૂર્વક ) કાંઈક ( સાવદ્ય-અશુદ્ધ આહારાદિક ) સેવન કરવુ', પણ પછીથી જયારે સજ્જ ( નીરાગી ) થાય ત્યારે પણ જે તે ( સાધુ ) નિશ્ર્ચમી થાય, એટલે શુદ્ધ આહારાદિક લેવામાં ઉદ્યોગ ન કરે અને અશુદ્ધ જ ગ્રહણ કરે, તા તેનુ સાયમ શી રીતે કહેવાય ? ન જ કહેવાય કેમકે આજ્ઞા વિરુદ્ધ આચરણ કરવાથી તેનુ' સયમ કહેવાય નહી. ૩૪૫.
,,
મા કુઉ જઇ તિગિચ્છ, અહિયાસેઉણુ જઇ તરઇ સમ્મં! અહિયાતિમ્સ પુણા, જઇ સે બેગા ન હાંતિ ૫૩૪૬શા
અ− જો ( સાધુ ) તે રાગે!ને સારી રીતે સહન કરવાને સમર્થ હોય, તથા જો રોગને સહન કરતા એવા તે સાધુના જોગા (પ્રતિલેખનાદિક ક્રિયા ) હીન ન થાય તેા યતિએ ચિકિત્સા ( રાગની પ્રતિક્રિયા-ઔષધ) ન કરવા; અર્થાત્ જો સ'યમની ક્રિયાઓ રાગને લીધે સીદ્દાતી હાય-શિથિલ થતી હાય તા ચિકિત્સા કરવી.” ૩૪૬.
નિચ્ચ પવયસેાહાકરાણ, ચરગુ આણુ સાહૂણં ! સવિગ્મવિહારી, સવ્વપયત્તેણુ કાયા ૩૪૭ ।।
અર્થ - નિત્ય પ્રવચનની ( જિનશાસનની ) શૈાભા (પ્રભાવના ) કરનારા, ચારિત્રને વિષે ઉદ્યમ કરનારા અને સવિગ્ન એટલે માક્ષની
ગાથા ૩૪૫–જયણાધી
ગાથા ૩૪૬-તિગિચ્છ =ચિકિત્સા । આહિયાસેઊણ = અધ્યાતુિ –અધિસે હું। અહિંયાસ તસ્સ ગાથા ૩૪૭-સેાહાગરાણુ!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org