________________
૩૫૮
ઉપદેશમાળા
જ્ઞાનાવરણાદિ કર્મ ને આત્માના પ્રદેશ સાથે સ`શ્લિષ્ટ કરે છે, તેમ જ સ'સારને વૃદ્ધિ પમાડે છે. અને માયામૃષા એટલે માયા સહિત અસત્ય ભાષણ (સત્તરમુ. પાપસ્થાન) કરે છે; અર્થાત્ તેમ કરવાથી તે અનત સ'સારની વૃદ્ધિ કરે છે.” ૨૨૧.
જઇ ગિઇ વયલેાવા, અહવ ન ગિલ્ગુઇ સરીરવુચ્છે । પાસત્થસગમા વિય, વયલેાવા તેા વરમસગા ારા
**
અર્થ - જે પાસસ્થાએ આણેલા આહારાદિકને [ મુનિ ] ગ્રહણ કરે તે વ્રતના (પંચ મહાવ્રતના) લેાપ થાય છે, અથવા જો તે ગ્રહણ ન કરે તેા શરીરને બ્યુચ્છેદ---નાશ થાય છે (બંને રીતે કષ્ટ છે; ) પર`તુ જ્યારે પાસસ્થાના સંગ માત્ર કરવાથી જ વ્રતના લેાપ થાય છે, ત્યારે તા તે પાસસ્થાના અસંગ કરવા ( સંગ ન કરવા) તે જ શ્રેષ્ઠ છે.” ૨૨૨. અર્થાત્ શરીરને ન્યુચ્છેદ ભલે થાએ પણ પાસસ્થાના સંગ ન કરવા એ તાપય છે.
આલાવો સંવાસા, વીસભા સથયો પસંગેા આ હીણાયારેહિ સમ, સજિષ્ણુદેહિ ડિટ્ટો પરરણા
'
અથ− હીન આચારવાળા પાસસ્થાદિકની સાથે આલાએવાતચીત, સવાસ તેની ભેળા રહેવુ, વિસ*ભ-વિશ્વાસ રાખવા, સ‘સ્તવ-પરિચય કરવા, અને પ્રસંગ એટલે વજ્રાદિક લેવા દેવાના વ્યવહાર કરવા-તે સર્વના સવ જિને દ્રોએ ઋષભાદિ તીથ કરાએ નિષેધ કર્યાં છે, અર્થાત્ પાસથાર્દિકની સાથે મુનિએએ આલાપાકિ કાંઈ પણ કરવુ નહી’. ૨૨૩ અનુન્નજપિંઐહિ, હસિઉદ્ધસિઐહિ ખિપમાણા 1 પાસત્થમજબયારે, બલાવિ જ વાઉલી ઢાઇ ! ૨૨૪૫
ગાથા ૨૨૩–જિષ્ણુ દેહિ । પડિકુંઠ્ઠો નિષિદ્ર: 1 ગાયા ૨૨૪-અન્તાન । ખિúમાણ્ણાઅ-પ્રેમાણુઃ । હ્રસિદ્ધસિએહિ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org