________________
ઉપદેશમાળા
३४७ નહિ. જે કદાચ જીહુવાના સ્વાદમાં લુબ્ધ થશે તે મારી જેમ પશ્ચાત્તાપ કરવાને વખત આવશે. આ પ્રમાણે પોતાના પૂર્વભવના શિષ્યોને ઉપદેશ આપીને તે યક્ષ અદશ્ય થયો. પછી તે સાધુઓ ચારિત્રનું પાલન કરીને સદ્ગતિને પામ્યા. આ દષ્ટાંત સાંભળીને સર્વ કેઈએ જિહ્વાના સ્વાદને ત્યાગ કરો. હવે તે યક્ષે જે પ્રમાણે શેક કર્યો તે નીચેની ગાથામાં બતાવે છે. નિમ્નતૂણ ધરાઓ, ન કઓ ધમ્મ મએ જિણકખાઓ ઈડુિંઢર સાયગુરુત્તણેણ, ન ય ચેઇઓ અપા ૧૯રા
અર્થ–“મેં ગૃહથી બહાર નીકળીને પણ નિવાસસ્થાન, વસ્ત્ર વિગેરેની દ્ધિથી ત્રાદ્ધિગારવ, મિષ્ટ આહારાદિકના રસથી રસગારવ અને કેમળ શાદિકના સુખથી સાતાગારવ–એમ એ ત્રણેને વિષે આદરપણુએ કરીને એટલે તેમનો આદર કરીને શ્રી જિનેશ્વરે કહેલ ધર્મ કર્યો નહીં (પાળ્યો નહિં), અને મારા આત્માને મેં ચેતિતસાવધાન કર્યો નહિં” ૧૯૨.
સન્નવિહારેણું, હા જ ઝીણુમિ આઉએ સર્વે ! કિં કાહામિ અહમ્નો, સંપઈ યામિ અખાણું ૧૯૩
અથ–“અરે! જે પ્રકારે ચારિત્રવિષયમાં શિથિલ વ્યવહાર કરવાવડે મારું સર્વ આયુષ્ય ઝીણું–ક્ષીણ થયું, તે હવે અધન્યનિર્ભાગ્ય એવો હું શું કરું? હવે તે માત્ર મારા આત્મામાં શેક જ કરું. ૧૯૩. હા જીવ પાપ મિહિસિ, જાઈણીયાઈ બહુયાઈ ભવસયસહસ્સહુલ પિ, જિણમયં એરિસંલબ્ધ ૧૯૪
અર્થ–“હે પાપી (દુરાત્મા) જીવ! સે હજાર (લાખ) ગાથા ૧૯૨-ગુરુયાણ-ગુરુકન-આદરવન !
ગાથા ૧૯૩-ઓસન્નવિહારીણું-ઉન્નવિહારે ચારિત્રવિષયે શિથિલવેન વ્યવહરણું તેના ઝીણું મિ = ક્ષણે ક્ષય ગમે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org