________________
ઉપદેશમાળા
૨૦૫
જે પ્રમાણે અવ`તિસુકુમાલે ધને અર્થે પાતાના શરીરને ત્યાગ કર્યાં પરંતુ ગ્રહણુ કરેલા વ્રતના ભંગ કર્યો નહિ, તેવી રીતે અન્ય જર્નાએ પણુ ધવિષયમાં યત્ન કથાના ઉપદેશ છે.
કરવા, એવા આ
અછૂત સરીરઘરા અન્ના જ્વા સરીર મન્નતિ ! ધમ્મસ કારણે સુવિહિયા, સરીરપિ છ′તિ દલા
અંતજી દીધા છે શરીર રૂપી ઘરના માહ જેણે એવા સુવિહિતા–ઉત્તમ પુરુષો ધને કારણે ‘આ જીવ અન્ય છે અને શરીર અન્ય છે ’ એવી બુદ્ધિવડે કરીને શરીરને પણ તજી દે છે.'' ૮૯.
આ દેહના સ'ખ'ધ એક ભવના જ છે અને તે શરીર જન્મે જન્મમાં નવું નવું મળવાનુ છે, પણ ધર્મ જો તજી દીધા તે તે ફરીને પ્રાપ્ત થવા દુલ ભ છે, તેથી ઉત્તમ પુરુષા ધર્મને કારણે શરીરને તજે છે પણુ શરીરને કારણે ધમને તજતા નથી. માટે પ્રાણાંતે પશુ ધર્મને ન તજવા.
એક દિવસ'પિ જીવે, અનન્તમણેા । જવ ન પાવઇ મુખ, અવરસ વેમાણિએ હાઇ ૫૯૦
પવમુવાગ
અ - ચારિત્ર ધનુ' ફળ કહે છે-અનન્ય મનવાળા જીવ એક દિવસ પણ પ્રત્રયા (દીક્ષા) પ્રતિપન્ન કરે અર્થાત્ ભવપ્રાંતે એક દિવસ પણ શુદ્ધ દીક્ષા પાળે તેા તે ચાપ સહનન કાળાદિના અભાવથી-મેાક્ષ ન પામે, પરંતુ અવશ્ય વૈમાનિક દેવ તા થાય.’૯૦.
એક દિવસના વિશુદ્ધે મનયુક્ત ચારિત્રનુ' ફળ આ કાળમાં પણ વૈમાનિક દેવપણાની પ્રાપ્તિ થવા રૂપ છે.
ગાથા ૮૯–ઉલ્લુ, આછુ
ગાથા ૯૦-જઈ વિ. અવસ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org