________________
२६८
ઉપદંશમાળ ઈહલોએ આયાસં અજસ ચ કરંતિ ગુણવિણસં ચ | પસવંતિ પરલોએ સારીરમણોગએ દુખે છે ૧ર૭ | ' અર્થ-“રાગદ્વેષનાં ફળ કહે છે આ લોકમાં આયાસ કે. શરીર ને મન સંબંધી કલેશ તથા અપયશ અને ગુણ તે જ્ઞાન દર્શન ચારિત્ર તેને વિનાશ કરે છે અને પરલોકમાં શરીર સંબંધી ને મન સંબંધી દુઃખ પ્રસવે છે-આપે છે. અર્થાત્ રાગદ્વેષ નરકતિર્યંચ ગતિના આપનાર હોવાથી તેમજ અનર્થમૂળક હેવાથી પરલોકમાં પણ અનેક પ્રકારનાં દુખ પ્રાપ્ત થાય છે.” ૧૨૭. બ્રિદ્ધિ અહો અકજં, જે જાણતવિ રાગદેસેહિ ! ફલ મઉલ કડુઅરસં, સંચેવ નિસેવએ જ છે ૧૨૮.
અર્થ-“અહે મહા આશ્ચર્યકારી આ અકાર્ય છે! ધિક્કાર છે. ધિક્કાર છે આ જીવને! કે જે આ રાગ દ્વેષને (મહા અનર્થકારી છે એમ) જાણતે સતે અને તેનાં ફળ (વિપાક) અતુલ (વિસ્તીર્ણ) અને અતિ કડવાં છે એમ પણ જાણત તો તેને જ તે રાગદ્વેષને જ અથવા તેના ફળને જીવ (અમૃતરસની બુદ્ધિએ) ફરી ફરીને સેવે છે.” ૧૨૮ તેથી આ સંસારવાસી જીવોને ધિક્કાર છે! કે દુરકં પારિજજા, કવિ સુખેહિં વિહ્મઓ હજજા ! કે નવિ ભિષ્મ મુખ, રાગદાસા જઈ ન હુજજા ૧૨
અર્થ “જો રાગદ્વેષ ન હોત તે કેણ દુઃખ પામત? કેને સુખે કરીને વિસ્મય થાત? (કે અહો આ મહાસુખી છે) અને કોણ જીવ મોક્ષ ન પામત? અર્થાત્ સર્વે જીવ મોક્ષે જાત.” ૧૨૯. માણી ગુરપણિીઓ, અણુથ્થભરિઓ અમર્ગીચારીયા મેહં કિલેજા, સા ખાઈ જહેવ ગાલે ૧૩
ગાથા ૧ર) - કરં િ પર્વ તિ અ. ગાથા ૧ર૦—વિવુિં હો ! લસજજ | રાગદોસાં. ગાથા ૧૩૦ મધું વ્યર્થ છે ખાઈ ભુંકત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org