________________
અગદિવસ પરિપુઓ, એજ જીવન
મુનિ એ
૩૧૪
ઉપદેશમાળા બાંત તે વમન અને પિત્ત મૂછ વિગેરે-આદિ શબ્દથી વાયુ વિકાર વિશુચિકાદિનું ગ્રહણ કરવું. એવા વ્યાધિથી–કષ્ટથી વ્યાકુળ થયેલ એકલો સાધુ પાણી સહિત જે ભાજન તેનાથી વ્યગ્રહસ્તવાળો હેતે તે જે તે ભાજને હાથમાંથી મૂકી દે તે સંયમ વિરાધના–આમવિરાધના થાય. અને જે તે ભાજન હાથમાં રહેવા દઈને ઉચ્ચાર (વડી નીતિ) વિગેરે કરે તે શાસનની ઉઠાહ (લઘુતા) થાય. તેથી મુનિને એકલા રહેવું કઈ રીતે ગ્ય નથી. ૧૫૯ એ દિવસેણુ બહુઆ, સુહાય અસહાય જીવપરિણામ ! ઈકો અસુહપરિણઓ, ચઈ જઝ આલંવણું લખું ૧૬ તે અર્થ–“એક દિવસમાં પણ જીવના પરિણામ શુભ અને અશુભ એવા બહુ પ્રકારના થાય છે, તેથી એકલો મુનિ અશુભ પરિણામવાળે થયે સતે કાંઈક આલંબન-કારણને પામીને ચારિત્રને તજી દે છે અથવા અનેક પ્રકારના દોષ લગાડે છે.” ૧૬૦. સવજિણપડિકુટું, અણુવસ્થા થેરકપભે ઈક્કો અ સુહાવત્તોવિ હણુઈ તવસંજમં અખા ૧૬૧
અર્થ—“એકાકીપણે વિચરવું સર્વ જિનેશ્વરોએ કરેલું છે. વળી તેથી અનવસ્થા કે મર્યાદાનો ભંગ થાય છે અને સ્થવિરોને કલ્પ જે આચાર તેને ભેટ થાય છે, તેથી એકાકી રહેવું અયુક્ત છે, વળી એટલે શુભ આયુક્ત કે ગાઢ આચારયુક્ત હોય તે પણ થોડા કાળમાં તપ અને સંયમને હળી નાંખે છે, અર્થાત્ તેમાં દેવ લગાડે છે. ૧૬૧. વેસ જન્મકુમારિ, પઉથ્થવઈએ બાલવિહરં ચ | પાસંડરોહ મસઈ નવતણિ થેરબજાં ચ ૧૬રા. ગાથા ૧૬૦–એકદિવસેણું ચદજજા ! ગાથા ૧૬૧-સુયાઉત્તવિ સુહાઉત્તેવિ પડિકુટું–નિષિદ્ધ અઈ-અચિરાત
નામ : -
કાન-~
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org