________________
૨૯૦
ઉપદેશમાળા
ત્ચ કર્યાં. પછી પ્રગટ થઈને પેટ્ટિલાદેવ
C
સવ ઉપાચા તે દેવે બેન્યા કે આ સઘળું મેં' કર્યુ” છે. તું શા માટે આત્મઘાત કરે છે? ચારિત્ર ગ્રહણુ કર.' તે સાંભળીને તેતલીપુત્ર પ્રધાને ચારિત્ર ગ્રહણ કર્યું. રાજા આવીને તેના પગમાં પડચો. ઘા કાળ પૃથ્વીપર વિહાર કરી, ચૌદ પૂર્વના અભ્યાસ કરી, ઘાતિક'ના ક્ષય થવાથી કેવળજ્ઞાન પામી, તેતલીપુત્ર મુનિ મેક્ષે ગયા. વિસયસુહરાગવસ, ધારો ભાયાવિ ભાયર' હતુઇ ! આહાવિ વહથ્થ’, જહુ બાહુબલિન્સ ભરહેવઈ ૫૧૪ના અથ -“ વિષયસુખને। જે રાગ તેના વશપણાથી ધાર કે (શાદિ ગ્રહણ કરેલા હાવાથી) ભયકર એવા ભાઈ પણ ભાઈ ને હણે છે. જેમ ભરતપતિ (ભરત ચક્રવતી) બાહુબલીના વધને માટે દોડથા હતા તેમ.” ૧૪૭. આ દૃષ્ટાંત પ્રથમ આવી ગયેલ છે. ભાવિ યિવિગાર-દોસનડિયા કરેઇ પછપાવ જહું સા પએસિરાયા, સૂરિયકતાઇ તહ વહુઓ ૫૧૪૮ાા
અથ ઇંદ્રિયાના વિકાર સબંધી દોષથી વિખિત થયેલી ભાર્યાં પણ પતિહિંસારૂપ-પતિને મારી નાખવારૂપ પાપને કરે છે. જેમ તે પ્રદેશી રાજાને તેની સૂરિકાંતા નામની રાણીએ વિષ દેવા વિગેરે વડે મારી નાંખ્યા તેમ સમજવુ.” ૧૪૮, આ સંબંધ પણ પૂર્વે આવી ગયેલ છે.
સાસયસુખતરસી, નિયઅંગસમુર્ભાવેણુ પિયપુત્તો । જહ સેા સેણિયરાયા, કાણિયરન્ના ખય` નિએ ૫૧૪ા અથ. હવે પુત્રના સ્નેહનુ' પણ વ્યપણુ' બતાવે છે. જેમ શાશ્વત સુખ મેળવવાને ઉત્સુક એવા તે શ્રેણિક રાજા ભગવંતનાં
ગાથા-ભાતર । આધાવિતા વધા। બાહુબલસ્સે । ગાથા—પયપાવ...! પતિપાપ'–પતિસિ હારૂપ પાપ, ગાથા ૧૪૯-સાવત્તસૌખ્યત્વરિત્તઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org