________________
૨૪૬
ઉપદેશમાળા
એગત નીયાવાસી, ધરસરણીઇસુ જઇ મમત્તપિ કહ નહિતિ કલિકલુસરોસદોસાણુ આવાએ ૫૧૧૧
(6
.
અથ - રાગાદિ કારણ વિના એકાંત નિત્યાવાસી કે॰ નિત્ય એક સ્થાને રહેનાર મુનિ, ઘર સજ્જ કરવા વગેરેમાં એટલે પાતે જે મકાનમાં રહેતા હાય તે મકાન દુરસ્ત કરવા વિગેરેમાં જો મમત્વપણુ ધારણ કરે છે તેા તે મુનિ કલિ કે કલેશ-કળહ, કલુષ તે મલિન આચરણ અને રાષ કે॰ ક્રોધ તપ અથવા તેના જે દોષ તેની આપઢામાં કેમ ન પડે ? અર્થાત્ પડે જ, અવિકિત્તિઊણુ જી વે કત્તો ધરસરણુગુત્તિસઠપ્પ । અવિકિત્તિઆઇ ત' તહ, પડીઆ અસ’જયાણુ પહે। ૧૧૨૫
,, ૧૧૧,
અ— જીવને હણ્યા વિના ઘરનું સમાન અને ઘર ફરતુ વાડ વગેરે નાખવા વડે સ‘રક્ષણ કયાંથી થાય ? ન જ થાય. તેથી તેવા પ્રકારના વૈષધારી જીવઘાતકે અસયતિના માર્ગોમાં પડેલા જ જાણવા. ,, ૧૧૨.
66
ઉપાશ્રયને ઘર કરી બેસનારા અને તેની સારસભાળ વિગેરે કરવા કરાવવા વાળા મુનિવેષધારીને માટે આ ઉપદેશ જાણવા. તેમને અસંયતિ જ જાણવા.
થવાવિ ગિહિપસંગો, જમણે સુહસ્ય પંક માવહઈ । જહ સે વિરત્તરિરસ, હસીએ પોઅનખણા ।। ૧૧૭ ।।
અથ.. થાઢા પણ ગૃહસ્થના પ્રસંગ શુદ્ધ મુનિને પણ પાપરૂપ પંક કે કમ-કાદવ લગાડે છે. જેમ તે વાંક નામના
ગાથા ૧૧૧-નીયાવાસ. ઘરસરણાનું, આવાગે આદિ. ગાથા ૧૧૨-અવિત્તિીણ, સરૃપ, અવિકત્તિઞય, પડિયા. અસ્સ જયાણ
અર્હત્યા વૃતિકા.
ગાથા ૧૧૬-ચૈવેવિ. વારિરિર્સિ. વાત્તિરિસિ. નરયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org