________________
૧૯૨
ઉપદેશમાળા સુહુવિ ઉજજવમાણે, પંચે કરિંતિ રિત્તયં સમણું ! અપથઈ પરનિંદા, જિબ્બો વત્થા કમાયા ય છે ૭૨ છે
અર્થ “તપ સંયમ ક્રિયાને વિષે ભલે પ્રકારે ઉદ્યમવંત એવા સાધુને પણ ૧ આમસ્તુતિ, ૨ પરનિંદા, ૩ જીહા, ૪ ઉપસ્થ ઈદ્રિય અને ૫ કષાય એ પાંચ દેષ, ગુણથી રિક્તગુણ, રહિત કરે છે. અર્થાત્ તપ સંયમ ક્રિયાવાન હોય છતાં પણ જે આ પાંચ દોષમાંથી કોઈ દોષ હોય તે તે મુનિ ગુણરહિત થઈ જાય છે.” ૭૨.
આત્મસ્તુતિ તે પોતાની પ્રશંસા સ્વમુખે કરવી, પરનિંદા તે પારકા અપવાદ બલવા, જીહ્યાં શબ્દ સેંદ્રિયનું પરવશપણું, ઉપસ્થ શબ્દ પુરુષચિહ્ન યા સ્ત્રીચિહ્ન તેના વિષયનું અભિલાષીપણું અને કષાય તે ક્રોધાદિ ચાર–આ પાંચ પ્રકારના દોષથી ગુણરહિત થવાય છે. પર પરિવાયમઈ દૂસઈ વયહિ જેહિ દેહિં પરં તે તે પાવઈ દેસે. પર પરિવાઈ ઈએ અપિક છે હ૩ |
અર્થ-“પારકા અપવાદ બેલવામાં નિપુણ બુદ્ધિવાળો પુરુષ જે જે વચનેએ કરીને પરતે દોષવંત કરે છે તે તે દેષને પિતે પામે છે. એ હેતુ માટે પરંપરિવાદી પુરુષ અપેશ્ય-અદશનીય -ન જેવા લાયક છે, અર્થાત્ પરનિદાદાયક પુરુષનું મુખ પણ જેવા લાયક નથી.” ૭૩.
થદ્ધા બિલ્પેહી અવનવાઈ સયંમઈ ચવલા! વંકા કેહણશીલા, સીસા ઉબેઅગા ગુણે છે ૭૮ છે
અર્થ_“સ્તબ્ધ તે અનમ્ર-અભિમાની, છિદ્રાવેલી તે ગાથા ૭૨–સુવિ ઉજજમમાણું કરતિ અપશૂઈ. જિમ્ભાવસ્થા જિફવા
જમસ્યા: ગાથા ૭૭ --પર પરિવાય મઈય. અપિર છે અપે. ગાથા ૭૪–ઉવેઅગાઉ ગકારકા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org