________________
૧૬૨
ઉપદેશમાળા થયેલાઓનું વિવેકીઓએ આલંબન ન લેવું; આલંબન તે પૂર્વ પુરુષનું જ લેવું. વહ બંધ મારણ સેહણાઓ, કે પરિશ્મહે નથિ તે જઈ પરિઝ્મહુરિચય, જઈધો તે નણુ પવંચો પરા
વધ, બંધન, મારણ અને કદથનાઓ વિગેરે પરિગ્રહ મેળવામાં શું નથી જે બધું છે તે એમ જાણ્યા છતાં પણ પરિગ્રહ રાખવામાં આવે તે પછી નિશ્ચયે યતિધર્મ તે પ્રપંચવિડંબના માત્ર જ છે અર્થાત્ દ્રવ્ય રાખવું ને યાતિપણું બતાવવું તે તિ:કેવળ ઠગાઈ છે. ” પર. વિજmહરીહિં સહરિસં, નરિદહિયાહિં અહમહંતીહિં છે જે પથિજજઈ તઈયા, વસુદેવે તે તવસ્સ ફલં છે પ૩ છે
હર્ષ સહિત વિદ્યાધરીઓએ અને એક બીજાની સ્પર્ધવડે રાજપુત્રીઓએ તે અવસરે વસુદેવ કુમારની (પાણિગ્રહણ નિમિત્તે) જે પ્રાર્થના કરી તે તેણે પૂર્વ ભવે કરેલા (વૈયાવચ્ચરૂપ અત્યંતર) તપનું ફલ જાણવું. તે કારણ માટે પરિગ્રહને તજી દઈને બાહ્ય અર્થાતર તપ કરે તે જ શ્રેષ્ઠ છે.” પ૩. કિં આસિ નંદિસેણુક્સ, કુલં જ હરિકુલસ્સવિલિસ ! આસી પિયામહે સુચરિએણુ વસુદેવનામુત્તિ છે ૫૪
શું નદિષણનું કુળ હતું ? નહતું. તે તે દરિદ્રી તુચ્છ કુળવાળા બ્રાહ્મણ હતા. પરંતુ તે સદનુષ્ઠાનથી વિશાળ એવા હરિવંશ કુળના યાદને વસુદેવ નામે પિતામહ થયા તે કારણ માટે કુલથી શુ? સદનુષ્ઠાન જ આચરવા ગ્ય છે.” ૫૪.
અહીં નંદીનું દષ્ટાંત જાણવું. ૧૭ ગાથા પર–સેહણા કર્થના, પબ , પ્રપંચો. ગાથા પ–રિદુદુહિયાહિં,
અમમિક્યા. ગાથા ૫૪-વસુદેવે નામુત્તિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org