________________
૧૫૮
ઉપદેશમાળા
કરતી હતી. તેથી તેના રૂપ, લાવણ્ય, વિદ્યા વિગેરે અતિશયાથી માહિત થઈને રૂક્મિણીએ પ્રતિજ્ઞા કરી કે–‘ વસ્વામી સિવાય અન્યને હું પરણીશ નહિ.’તેણે પેાતાના પિતાને પણ કહ્યું કે ‘હું વાસ્વામી સિવાય અન્યને વરવાની નથી. ' આ પ્રમાણે કેટલેાક કાળ વ્યતીત થયા પછી વાસ્વામીનું આગમન સાંભળીને ધનાવહ શેઠ પુત્રી ઉપરના સ્નેહને લીધે ખીજે દિવસે અનેક કેટ રત્ના સહિત દેવાંગનાએનાં કરતાં પણ વધારે સુંદર એવી અને અલંકૃત કરેલી પોતાની પુત્રીને લઈને ભગવાન્ વસ્વામી પાસે આવ્યા. શેઠ હાથ જોડી ખેલ્યા કે− હું ભગવન્ ! પ્રાણથી પણુ અધિક વહાલી એક આ મારી કન્યાનું રત્નરાશિ સહિત પાણિગ્રહણ કરવા કૃપા કરો.' ભગવાન્ વજ્રસ્વામીએ કહ્યુ કે હે ભદ્રે ! આ કન્યા મુખ્ય છે. તે કઈ પણ સમજતી નથી. અમે તેા મુક્તિરૂપી કન્યાના આલિંગનમાં ઉદયુક્ત હાવાથી અશુચિથી ભરેલી એમાં રતિ પામતા નથી. સ્ત્રીનું શરીર મળમૂત્રની ખાણુ છે. તેને સ્પર્શ કરવા એ પણુ અનÖકારી છે. ” કહ્યુ છે કેજ્વલદયસ્તંભઃપરિર ભાવિધીયતે । ન પુનન રક્ત્રારરામાજધનસેવનમ્ ॥
66
,,
વર'
“ પ્રજવલિત લેાઢાના થાંભલાને આલિંગન કરવુ એ વધારે સારું' છે, પણ નરકના દ્વારરૂપ શ્રીના જઘનતુ' સેવન કરવુ' સારુ નથી. ' માટે આ માહના નિવાસરૂપ શ્રીના દેહ પ્રાણીઓને પાશરૂપ જ છે. કહ્યું છે કે—
આવ: સ`શયાનાવિનયભવન પત્તન સાહસાનાં દેાષાણાં સન્નિધાન કપટશનમય' ક્ષેત્રમપત્યયાનામ્ । સ્વદ્ભાસ્ય વિઘ્ન નરકપુરમુખ સમાયાકરડ સ્ત્રીયંત્ર કેન સૃષ્ટં વિષમમૃતમય પ્રાણિનામેકપાશઃ ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org