Page #1
--------------------------------------------------------------------------
________________
श्री सुपार्श्वनाथ चरित्र
भाष १ जो.
ESSESS
EASEEmms
अनुवादकर्ता,
प्राचार्यश्रीअजितसागरजी महाराज..
Page #2
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના.
જેના નિર્મળ સંયમે જગતમાં જ્યોતિ પ્રસારી અહા ! કીર્તિકાનન કેશરી પ્રખરને વિદ્વાન જ્ઞાની મહા ! જેની લેખીનીએ લખ્યા અણમુલા ગ્રથો સુજ્ઞાને ભર્યા ! જ્ઞાની ! અંતર સદ્દગુરૂ નિવસ શ્રી બુદ્ધિસાગર સદા !
પાદરાકર.
''
સૌંદર્ય વિભૂષિત, સાહિત્ય સાગરના તરલ તરંગ ઉછાળનાર પદલાલિત્યના પરમ પ્રેમભર્યા પરાગ પરિમલથી વિશ્વને વિમુધ બનાવી દેનાર, ભવ્ય જનોને રસભર કથામૃતના પાન સાથેજ સજ્ઞાનની ગુટિકાનું સેવન કરાવનાર, શ્રી અભયદેવસૂરિના પ્રશિષ્ય શ્રી લક્ષ્મ
| ગણિજી વિરચિત શ્રી સુપાર્શ્વનાથ ચરિત્રના સરળ. અને સુન્દર અનુવાદના પ્રથમ વિભાગની પ્રસ્તાવના છ માસપર જ્યારે મેં લખી ત્યારે કલ્પનાયે ન હતી કે બીજો ભાગ પણ પ્રસ્તાવના માટે મારી પાસે આવશે. વ્યવસાયી અને સાહિત્ય સેવાના છંદવાળો હુંજ આ પુસ્તક પ્રકાશનના વિલંબનો કારણભૂત બન્યો ? ભાવનગર ગુર્જર સાહિત્ય પરિષદ્. પછી તુર્તજ જૈન સાહિત્ય પરિષદ્ ભરવાના કાર્યમાં ડૂબેલે અને તત્પશ્ચાત તેનો રિપોર્ટ તૈયાર કરવામાં ગુંથાયેલ મને આચાર્ય શ્રી અજીતસાગર સુરિજીએ ઘણે ટેક્યો છતાં ઉતાવળે હું નજ આ કામ ઉકેલી શક્યો અને તેથી આજે મેડો મોડોયે વાંચકના કરકમળમાં આવું છું. આવી સુન્દર કૃતિના રસમંદિર પર-મહારે મારું કથનટાંકણું મૃદુતાથીજ ફેરવવું પડે–તેમાં અવનવા રંગે પૂરવા મારી પીંછી આસ્તેથીજ ચલાવવી પડે એ જ્ઞાત છેજ-કે રખેને હું મૂળ વસ્તુને વિરૂપન કરી બેસે.
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રારંભમાં ચરિત્રના પ્રથમ પૃઇના મથાળે સૂરિજી પિતાના સદગુરૂ દેવના ચરણસરેજમાં વંદન કરતાં કથે છે કે –
॥ शास्त्रविशारद जैनाचार्य योगनिष्टाध्यात्मज्ञानदिवाकर सद्गुरु गच्छाधिराज श्रीमद् बुद्धिसागरसूरि चरणसरोजेभ्यो नमः ॥
વિનય અને વિવેકવડે વિભૂષિત આપણા ચરિત્ર લેખની લેખિની હવે ચરિત્ર લેખનના મેદાનમાં પૂર વેગથી ચાલે છે. આ લેખક આચાર્યશ્રીની લેખનશક્તિ પાંડિત્ય અને કવિત્વશક્તિનું પીછાન તે હું પ્રથમ ભાગમાં જ કરાવી ગયો છું. એટલે હવે કથાના રસકુંડમાંજ ડૂબકી મારવી રહે છે.
ધર્મ જીજ્ઞાસુ, પિતાના મનુષ્યભવને સફળ કરવાની મહેચ્છાવાળા શ્રાદ્ધજનોને નિત્ય સેવવાગ્ય-મુક્તિમાર્ગ દાતા ભગવતે ભાખેલ સમકત મૂલ બારવ્રત, તેના અતિચાર અને એના સેવનથી થતાં અનિષ્ટ તથા વ્રત પ્રતિપાલનથી થતાં ઉત્કૃષ્ટ ફળ નિર્દેશ આ ગ્રંથમાં ઉત્તમ રીત્યા વર્ણવ્યો છે. ને તે ઉમદા દષ્ટાતિવડે વિશાળતાથી કહેવામાં આવ્યો છે. વળી તે કથા વર્ણનમાં ચાતુર્ય–ઉત્તમ બુદ્ધિ વિલાસ, જનસ્વભાવ દર્શન, અદ્દભુત ગૂઢ ગંભીર તત્વજ્ઞાન પ્રરૂપણા, તત્સમયના લેકચાર ધાર્મિક-વ્યાવહારિક-સામાજીક, રાજકીય પરિસ્થિતિ, પ્રબળ વૈરાગ્ય ભાવના, અને સંસારની અસારતા આદિ વિકટ પ્રશ્નોના ઉકેલ સરળ અને સફળતાથી ક્યાં છે. વિદ્વાન અને સામાન્ય જ્ઞાન પામેલ મનુષ્યને વા ધર્મજીજ્ઞાસુ વનિતા વર્ગને પણ સુલભતાથી સહજ સમજાય તેવો આ ધર્મકથા ગ્રંથ છે.
લેખક મહાશય પોતાની સુરસ રસભર વર્ણન રેલી આ દિતીય વિભાગમાં પણ એક સરખી રીતે જ ચલાવ્યે જાય છે. વળી તેમ કરવા જતાં તેમાં કઈ જાતનો દેષ ન આવતાં ઉલટાં નવિન રસનાપૂર તેમાં છવાતા જાય છે, વાંચક તેમાં લિન બનતો જાય છે.
શ્રી સુપાર્શ્વનાથ પ્રભુને વંદન કરીને હવે મહા ભાગ્યવાન-તત્વજ્ઞાનના જીજ્ઞાસુ ? કાનીયું રાજી પ્રભુને ત્રીજા અવ્રતનું સ્વરૂપ જણાવવા વિનંતી કરે છે. ગ્રામ, આકર અને નગરાદિક સ્થાનમાં સચિન, અચિત્ત અને મિશ્ર એમ ત્રણ પ્રકારના વેર ન્યારોનું અલગ હેાય તેને
Page #4
--------------------------------------------------------------------------
________________
७
સર્વથા ત્યાગ કરવા–આ સ્થુલાદત્તદાન વિરમણ વ્રુત્ત ઉપર પ્રભુ દેવ યશનું દ્રષ્ટાંત આપે છે:—
"
સૂર્યપૂર નગર હજાર આમ્રવૃક્ષથી વિભૂષિત હતું. અત્યારના ક્ષુદ્ર જંગચાએ સાથે પૂર્વકાલીન સહસ્રામ્રવન સરખાવતાં તે સમયમાં વૃક્ષાનુ કેટલું પરિશીલન થતુ હશે ? ને મેધવૃષ્ટિ વૃક્ષાની વિપુલતા પર અવલ એ છે એમ કહેવાય છે તેથી મેધના અભાવ તત્સમયમાં આછેા સભવે છે તે સત્ય છે. મુનિસમાન નયસાર રાજા ” આ શબ્દોજ ભૂતકાળના નૃપતિએ ની ધર્મવૃત્તિ, ન્યાયપરાયણતા અને વિશુદ્ધતા સૂચવે છે. નયસાર=ન્યાયના સમસ્ત સારના જ્ઞાતા ! કેવું અર્થભાવપૂર્ણ સુન્દર નામાભિધાન ? શીલગુણમાં શિરામણિ સમાન સુરસુન્દરી રાણી પણ આદર્શપાત્ર છે. ધનાઢય શ્રેષ્ઠિની પત્ની પણ ‘ બહુ દયાળુ ' વર્ણવી છે. દેવયશ શ્રેષ્ઠિપુત્ર ! છનરાજ ભગવાનના વચનામાં દ્રઢ શ્રદ્ઘાળુ, વિવેક તેત્રાથી વિભૂષિત ! ગુણુ રત્નાને મહાનિધિ એવા ! તેની સ્ત્રો પ્રેમરસનું કુલભવન, જૈન મતની ઉત્તમ ભાવનાવાળી શ્રેષ્ઠ શ્રાવિકા ! દેવયશ શ્રાવક પણ બાર પ્રકારના શ્રાવક ધર્મ પાળતા, દરેક પર્વ દિવસે પૌષધ પ્રતિમાના અભ્યાસ કરનાર ને વિશુદ્ધાચારથી લાકમાં પ્રસિદ્ધ, શુદ્ધ વ્યાપારથી વિપૂલ દ્રવ્ય મેળવનાર ! આ કથાના આ આદર્શ પાત્રા તત્સમયની ધર્મભાવના પૂર્ણ ઉત્તમ ચારિત્ર, પરમ પ્રેમ પરબ્રહ્મનાં આરાધન કરનાર–ત્રતધારી અને ન્યાયેાપાત–દ્રવ્ય ઉપાર્જન કરી સુખપૂર્ણાંક જીવન જીવનાર જણાય છે. આજના છળ પ્રપંચથી યેન કેન પ્રકારેણુ જીવન ગાળનાર આપણાં કેટલાક બધુ ભગિનીઓને માટે ઉત્તમ ધદાયક આ પાત્રા ખરેખર છે.
એકદા દેવયશ જીનમંદિરે દર્શનાર્થે જતાં રાજમુદ્રિકા માર્ગમાં જણાતાં સર્પના ભયથી માર્ગને ત્યાગે તેમ તે માર્ગ બદલી અન્ય માર્ગે ગયા. લાવિવજિતનિઃસ્વાર્થ –પાપભીરૂ સત્પુરૂષો સર્વથા અદત્તવસ્તુથી વેગળા નાસી પેાતાનાં વ્રત ને શીલ સાચવે છે. દેવયશનુ આ વન નિઃસશય પ્રેક્ષણીય એવં આદરણીયજ ગણાય. તેને કુટિલમિત્ર ધનદેવ પિતરાઇભા થતા હાઇ દેવયશના તેજ દ્વેથી તેને આફતમાં લાવવા તે મુદ્રિકા લઇ ભાળા દેવયશને ત્યાં જમી—રહી તે મુદ્રિકા દેશયશની પેટીમાં સતાડી રાજાને જાહેર કરે છે. રાજા તેા તે મુદ્રિકા શેાધતા અભય
Page #5
--------------------------------------------------------------------------
________________
દાનનો પડહ વજડાવે છે ને પાંચ દિવસમાં મુદ્રિકા આવી જવા પ્રજાને સૂચવે છે નહી તે પછી ચારને દેહાંત દંડને ભય બતાવે છે. અહિં દેવયશને પૂછતાં ના કહેતાં–તપાસ થાય છે. ધનદેવ દેવયશની પેટીમાંથી મુદ્રિકા કાઢી બતાવે છે. પણ સાથે સાથે નવકાર મંત્રનું ફળ અને પરિગ્રહનું પ્રમાણપત્ર પણ નીકળે છે. રાજા દેવયશને વધસ્તંભ પર મોકલે છે. ધનદેવ રાજી થાય છે, રાજાને આદેશ તો સત્યજ છે. “ખુદ રાજાને પુત્ર હશે તે તેને પણ દેહાંત દંડની શિક્ષા કરવામાં આવશે !” આ પડહમાં રાજાની ન્યાયવૃત્તિ . જણાય છે. વળી પાંચ દિવસમાં જડેલી વસ્તુ પાછી આપી જનારને અભયદાન દેવાની રાજાની વૃત્તિને નૈતિ પણ ઉત્તમ ગણાય. દેવયશને રાજા જ્યારે મુદ્રિકા માટે પુછે છે ત્યારે તે તો સ્પષ્ટજ જણાવે છે કે, “આ લેક અને પરલોકમાં ત્રીજા વૃત ભંગથી ઉત્પન થયેલાં નરકાદિદુઃખનાં કારણભૂત પાપ ભોગવવાં પડે તેની શી ગતિ થાય ?” “પ્રાણ ત્યાગ થાય તો પણ આ ચોરીનું કામ તે હું ન જ કરૂં ?” દેવયશના આ શબ્દો ખરેખર એક ઉત્તમ પુરૂષને શોભે તેવાજ છે. ધર્મપરની અદભુત પ્રતીતિ–અને સત્ય પ્રતિજ્ઞાપાલનમાં ઉત્કટ આત્મબળ-છતાં નિડરતા ? અદભુત જણાય છે. દેવયશની પેટીમાંથી મુદ્રિકા નીકળે છે ત્યારે રાજા બોલે છે; “અમૃતમાંથી વિષ ઉત્પન્ન થયું ” હા! સપુરૂષોને આ શબ્દો જ અતિ ભયંકર શિક્ષા સમાન છે. દેવયશ માત્ર એટલું જ કહે છે “આ સર્વ દેવનું કર્તવ્ય
છે” વાહ શૈર્ય ને પૂર્વકર્મમાં અચળશ્રદ્ધા ! - સ્ત્રી એ પુરૂષની અર્ધાગના-સુખ દુઃખની ભાગીદાર છે. દેવયશ પર
આવેલ કષ્ટ જાણું તેની સ્ત્રી રૂકમણી મૂચ્છિત થાય છે ને પરિજનના શિપચારથી સહજ શાંતિ મળતા એટલાજ શબ્દ બોલે છે –“રે! પાપિષ્ટ દૈવ ! આવા ધાર્મિક પુરૂષના દેહ પર તું પ્રહાર કરતે કેમ અટક્તો નથી?” પોતાના પતિના ચારિત્ર પર કેટલે વિશ્વાસને શ્રદ્ધા ? હવે “કિમણિ” “હવે ખેદ કરવાથી શું ?” એમ જાણું “જે કરવાનું કરૂં” એવા નિશ્ચય પૂર્વક શુદ્ધ થઈ પૌષધશાળામાં જઈ હદયમાં શાસન દેવીનું સ્મરણ કરી, નાસિકાના અગ્રભાગ પર-દષ્ટિ રાખી, કાયોત્સર્ગ કરે છે. એટલે પંચ પરમેષિના ધ્યાનના પ્રભાવે શાસન દેવી પ્રકટ થાય છે ને ધીરજ આપે
Page #6
--------------------------------------------------------------------------
________________
છે. રૂકિમણીની પતિભક્તિ ધર્મશ્રદ્ધા પતિના કષ્ટ પ્રસંગે ન ગભરાતાં ધીરજ પૂર્વક ધર્મારાધન દ્વારા પતિના ઉદ્ધાર કરવાની શક્તિ અને તે રીતે શાસન દેવીની ન્હાય મેળવવામાં સ્ત્રીધની પરાકાષ્ટા બતાવે છે.
હવે શાસન દેવી દેવયશ જેવા ધર્મિષ્ઠ પુરૂષ પરના અસત્ય આરેાપથી ક્રોધિત બની તથા રૂકિમણી જેવી પવિત્ર પતિવ્રતાને સ્હાય કરવા અર્થે રાજ્યમાં ચમત્કારિક ઉપદ્રવ ઉપજાવે છે તે રાજભવનમાં અન્ન, જળ, તાંબૂલ આદિ અપહરી રાજાનાં નેત્ર ખાલે છે. રાજા સ્થગિધર પાસે તાંષુલ માંગે છે. એ સૂચવે છે કે, પૂર્વે પણ તાંબૂલ ચણુ વિધિ હાવા જોઈએ અને તે રાજ માન્ય ઉપહારનું ચિન્હ છે. ખીડી હુક્કો આદિને બદલે તાંબૂલભક્ષણ વધુ નિર્દોષ અને ઉપભાગ્ય પૂર્વે રાજાઓ પણ ગણતા હાય એમ લાગે છે. મંત્રીને ત્યાં પણ આવા જ ઉપદ્રવ જણાતાં મંત્રી રાજાને દેવયશની નિર્દેષતા હાય એમ લાગતુ જણાવે છે. એટલામાં ચામરધારિણીના શરીરમાં શાસનદેવી પ્રવેશી મત્રીને પા આપે છે, “ધર્મિષ્ઠપર જુલમ ગુજારનાર પોતાના સ્વામી ( રાજા ) ને અટકાવતા નથી. તે તું મત્રી શાના? x x x મંત્રીએ અસત્ય માર્ગે ચાલનાર રાજાની ઉપેક્ષા કરવી ન જોઇએ. ઇ ” આ પકામાં મત્રીધમ અને રાજધર્મનાં શાસન તરી ઉઠે છે. મંત્રીશ્વરે રાજાને દુષ્કૃત્ય કરતાં વારવેજ જોઇએ. નહિ તો તે મત્રીજ શાના ? આ માન્યતા અત્યારના મત્રીઓમાં હાત તા દેશી રાજ્યાની આવી દશા હાત નહીં. આ પછી દેવી ધનદેવનુ તમામ કપટ ખુલ્લુ કરે છે. ત્યાં આકાશમાંથી વિમાનારૂઢ દેવયશ આવે છે. ચામરધારિણી, રાજા, મંત્રી સૈા તેને માન આપે છે. રાજાએ તેને બહુમાન પૂર્વક પોતાના સિંહાસને બેસાડી અન્ય આસને સ્થાન લીધું. ગુણિ, નિર્દોષ, ધર્મિષ્ઠ, પુરૂષોનું રાજાએ પણ રાજમદ– અભિમાન ત્યાગી બહુમાન કરતા–પોતાના સિંહાસને પધરાવતા ને ધન્ય થતા. શાસનદેવી દેવયશને પ્રાર્થના પૂર્ણાંક કહે છેઃ—તુ જૈન મતા રાગી છે. તેમજ દયાધમાં અગ્રણી છે. વળી તે ઉત્કૃષ્ટ રીતે ગૃહીધા સ્વીકાર કયાં છે અને સર્વથા નિર્દોષ છે ! હું જૈન શાસનની રક્ષક દેવી. હારી 'સ્ત્રીએ કાયાત્સર્ગ કરી મને ખેલાવી છે. હું તને વિડંબના કરનારને શિક્ષા કરીશ. દેવમદદ પામનાર દેવયશ પોતાના ઉદારભાવને પ્રકટ કરતા દેવીને તેમ કરતાં વારે છે અને એ વિડંબના પોતાના અશુભકર્મને લીધે થઈ
Page #7
--------------------------------------------------------------------------
________________
જણાવે છે અને દુશ્મનના પ્રાણનો બચાવ એજ પોતાનું સ્વામિવાત્સલ્ય માને છે. મોટા મનના સપુરૂષોની સર્વદા સર્વત્ર આવી જ કૃતિ હોય છે.
રાજા પછી પોતાની પટરાણીને દેવયશની પત્ની રુકિમણી પાસે મોક્લી તેને પાલખીમાં તેડાવે છે ને પોતે તેને પગે પડે છે. તેને આશિષ આપતાં રુકિમણી કહે છે-“હે! નરાધીશ! આપ શ્રી કલ્યાણના પાત્ર થાઓ! ” રાજા રુકિમણુને પછી ભદ્રાસને પધરાવી હાથ જોડી-ધર્મભગિની” શબ્દ સંબોધી પોતાના ગુનાહની ક્ષમા યાચે છે ને સર્વ રાજ્યસંપત્તિ તેને ચરણે ધરે છે. ત્યાં દેવયશનો પુત્ર આવે છે ને પોતાના માતાપિતાને નમી સર્વનો સત્કાર કરે છે. રાજાનો વિવેક ને દેવયશના પુત્રનો વિનય ને માતપિતાની ભક્તિ આદરણીયજ ગણાય.
આ પછી દેવયશ સૌને લઈ ઉદ્યાનમાં આવેલા સૂરીન્દ્રને વંદન કરવા જાય છે. ને હળુકમી મહાભાગ દેવયશ સ્ત્રી સહિત દીક્ષા લેવા રાજા પાસે આજ્ઞા માંગે છે. દશ દિવસ પછી રાજા અને સંબંધી વર્ગની સમ્મતિ પૂર્વક ઠાઠમાઠથી–સર્વ નગરમાં અમારી ઘોષણું કરાવી–સનમાર્ગે દ્રવ્ય વ્યય કરાવી, ચતુર્વિધ સંઘની ભક્તિપૂર્વક દીન અનાથ દરિદ્રીઓને યથાચિત દાન દઈ પત્ની સહવર્તમાન દીક્ષા અંગીકાર કરી. રાજાએ બહુધન આપી તેના પુત્રને શ્રેષ્ઠી (નગરશેઠ) પદે સ્થાપન કર્યો. રાજાએ પણ) હીધર્મ સ્વીકાર્યો ને જેનશાસન બહુજ દીપવા લાગ્યું. દેવયશ મુનિ અને રુકિમણી સાળી સમ્યક્ પ્રકારે ચારિત્ર પાળી–કેવળજ્ઞાન પામી તદ્દભવે મુક્તિ પામ્યાં સ્થૂલાદત્તાદાન વિરમણ વ્રત પ્રતિપાલનથી આમ આ પવિત્ર દેવયશ મુનિ મુક્તિ પામ્યા.
આ પ્રમાણે પ્રથમ કથા પ્રભુએ શ્રી દાનવીર્ય રાજાને સંભળાવી. હવે બીજી કથામાં પ્રભુ દાનવીર્યરાજને નાટ શ્રેણીની કથા કહે છે. ત્રીજા અણુવ્રતના પ્રથમ અતિચારનું સ્વરૂપ સમજાવતા પ્રભુ વિસ્તારે છે. દાનવીય રાજા અને બીજા સૌ જીજ્ઞાસુઓ આ પ્રભુ વચનામૃતનું પાન ચાતકની જેમ કરે છે –
વિશાળ લક્ષ્મીના કમલમન્દિર સમાન ભદ્દિલપુર નગરે સ્થિરદેવ શ્રેષ્ટિ અને કમલશ્રી તેની ભાર્યાં વસે છે. તેના લેભી અને ઉન્માર્ગગામી નાહટ નામે પુત્રને કોઈ તેને મિત્ર વ્યાપારને લેભ બતાવી નગર બહાર અનેક
Page #8
--------------------------------------------------------------------------
________________
મુનિગણથી પરવારેલા એક સૂરિ પાસે લઈ જાય છે અને વિનંતી કરતાં ધર્મને રોગ્ય જાણુ સૂરિ તે શ્રેષ્ઠીપુત્ર નાહટને પિતાની પાસેના કીંમતી રત્ન બતાવે છે. સમ્યત્વરૂપી મહા રત્ન તને પસંદ પડે તે ગ્રહણ કર. આ સમ્યકત્વ રત્ન જેન શાસનરૂપી ક્ષીર સાગરમાંથી પ્રકટ થયેલું છે. સર્વ ગુણેથી સંપૂર્ણ અને ચિન્તામણું રત્ન સમાન મને વાંચ્છિત અર્થ આપવામાં શ્રેષ્ઠ છે. વળી શુદ્ધ છે કાંતિ જેની એ આ બીજો પ્રાણવધ વિરતિનામે હાર છે. જેમાં મને વચન કાયા એમ ત્રણને ત્રણ ગુણ કરતાં નવ થાય એવી નવ સેરે રહેલી છે” વિગેરે યુક્તિપૂર્વક વચનોવડે મુનિ ધર્મ અને ગૃહિ ધર્મ વિસ્તારથી સંભળાવતાં તે બન્નેએ ગૃહિધર્મ સ્વીકાર્યોને પાલન કરવા લાગ્યા.
પણ લેભી એવો નાહટ પિતાના ત્રીજાવતને કલંક્તિ કરનાર દુષ્કૃત્યને આદરે છે ને મિત્રની વાર્યો છતાં ચોરેલો માલ ધન લેતાં પકડાઈ રાજ્યદંડ સહી કુલની કીર્તિ ધન વિગેરે સર્વસ્વ ગુમાવી પર્યાચના કર્યા સિવાય મરી નરકગમન કરે છે આમ ત્રીજાતના પ્રથમ અતિચારનું સ્વરૂપ પ્રભુ પ્રકાશે છે.
હવે ત્રીજા વ્રતના દ્વિતીયાતિચારનું સ્વરૂપ સંભળાવવાની દાનવીર્ય રાજાની નમ્ર વિનંતી ઉપરથી પ્રભુ દ્વિતીય સ્તન પ્રગતિચારપર મહનની કથા વિસ્તારથી સંભળાવે છે.
કુસુમપુર નગર અનેક ગુણિ પુરૂષવડે સેવાયેલું જણાવે છે. તેમાં વહન કર્યો છે પૃથ્વીને ભાર જેણે, દયાથી વ્યાપ્ત હૃદયવાળા-ઉત્તમ વંશમાં ઉત્પન્ન થયેલા પર્વત સમાન સ્થિર બુદ્ધિવાળા વૈરાચને રાજા રહે છે. આ રાજાના પુત્રનો મિત્ર મહાન છે. રાજકુમાર પ્રજા પાડી તેમનું ધન આદિ હરી લે છે આથી રાજા પુત્રને સખ્ત ઠપકે દેતાં કહે છે –“હે દુરાચારી ! મારું રાજ્ય છોડી ગમે ત્યાં ચાલ્યો જા ! તું મારે પુત્રજ નથી. મારા પૂર્વજોએ મહા યત્નથી પાળેલી પ્રજાને ક્રિયા વડે લુંટી મારી કીતિને તેં દુષિત કરી, પશુ અને પુત્રમાં સમાન રાજનીતિ રાખવા પંડિતે સત્યજ કહે છે. હું તારા ખુલ્લા દોષોને છુપાવી ગ્યદંડ નકરૂ તો નીતિ ભાગથી વિપરીત ચાલનાર ગણાઉ પિતાના રાજ્યમાં સર્વ જનેનું સમભાવ પૂર્વક નીતિથી પાલન કરવું તેજ લક્ષહેમ-સરવર કૂવા અને દેવમદિરાદિક બનાવવા સમાન ગણાય.”
Page #9
--------------------------------------------------------------------------
________________
૧૨
અહા ! પૂર્વના નૃપતિ ! કેવા ઉચ્ચાશય, નીતિ અને ધર્માંના તેમજ શાસનના પાલનકર્તા–પ્રખર સત્ય માર્ગોનુગામિ ? પુત્રને પણ પ્રજાથી વધુ પ્રિય ન ગણનાર ! પશુ અને પુત્રમાં સમાન નીતિ ધરનાર અને પ્રજા પાલનમાંજ લક્ષહેામનુ પુણ્ય માનનાર ! આવા ! ભૂતકાળના પુણ્ય શ્લાક નૃપતિએ ! આવા અત્યારે અમારા ભારત વર્ષમાં અને શિખવા અમારા વમાન નૃપતિઓને નૃપધર્મ-પ્રજાધમ !
રાજપુત્ર ચાલ્યા જાય છે તે રસ્તે એક મુનિનાં દર્શીન તથા કાઈ ઉત્તમ ચેાગ પામી ધર્મભાવનાવાળા થાય છે. ખાદ તેને બહુ પ્રકારે રાજ્ય લાભ વિગેરે થાય છે અને રાજ્ય સાથે પેાતાનું લીધેલું વ્રત યથાસ્વરૂપે પાળી મેાક્ષ સુખ વરે છે. જ્યારે મહન તે વ્રતના અપ્રતિપાલનથી રૌદ્રધ્યાનવડે મરી ત્રીજી નરકે જાય છે.
આ પછી ભગવાન સુપાર્શ્વ પ્રભુ શ્રી દાનવીર્ય રાજાને ત્રીજાવ્રતના તૃતીય વિરૂદ્ધ રાજ્યાતિક્રમાતિચાર ઉપર ઉદ્દયન શ્રેષ્ઠિની કથા કહી બતાવે છે.
તપશ્ચાત્ તૃતીય અણુવ્રતમાં ચેાથા અતિચારપર વરૂણવણિકની કથા વિસ્તારથી સંભળાવે છે. તેમાં ત્રીજું ધૃત ધારણ કરી જે કુટ ( ખાટાં ( વજન અથવા માનાદિકથી વ્યવહાર કરે છે તે ઉભય લાકમાં દુઃખી થાય છે તે પર આ કથાને અધિકાર છે. આ કથામાં રિવિક્રમ રાજા લાકાની ધ્યાને લીધે ( લોકા ધર્મ પાળે એ આશયથી ) ચૌટામાં ભરતચક્રવત્તિનું નાટક કરાવે છે ક્યાં આજના તરગાળા અને ભાંડ ભવૈયાઓના ક્ષુદ્ર અભિનયેાથી રીઝતા વર્તમાન નૃપતિએ તે ક્યાં પૂર્વના ગંભીર આશયવાળા ધર્મ ભાવનાભર્યો ઉત્તમ નાટકા ધર્મષ્ટિએ જોવાની લાલાસવાળા મહારાજાઓ. ?
ભરત નરેશના અરિસા ભવનના પ્રયાગ–આંગળીએથી એક મુદ્રિકા નીકળી જતાં ઉપજતા વૈરાગ્ય-તેથી ભાવના શ્રેણિએ ચઢતાં ઉજતુ કૈવલ્ય જ્ઞાન ને પાંચસેા રાજા સાથે મુનિવેશ લઈ ચાલી નીકળવું-આ સૌ તથા વૈરાગ્યે.પદેશક વચને સાંભળી ત્રેષ્ટિપુત્ર વજ્જુ વૈરાગ્ય રૂપી રંગશાળામાં ઉતરી પડી પોતાના જેવા સત્વહીન માટે કંઈ ધર્મપ્રાપ્તિના માર્ગો પુછે છે તે તેને સમ્યક્ત્યાદિ બાર પ્રકારનો ધર્મસભળા
Page #10
--------------------------------------------------------------------------
________________
-
૧૩
વવામાં આવે છે, પિતા સહિત વરૂણ વ્રત અંગીકાર કરે છે. પણ કુટ તોલાદિથી ધનપ્રાપ્તિમાં પડી જાય છે ને ત્રીજા અણુવ્રતના ચોથા અતિચારના દેષ કરે છે ને પિતા વારે છે છતાં માનતો નથી. તેના પિતા તેને ધનશ્રેષ્ટિનું દષ્ટાંત દઇ તેમાં ધનશ્રેષ્ટિનું સત્વયુક્ત ચારિત્ર બતાવે છે. અને કુટવાદીઓને થતાં દુઃખ દર્શાવે છે છતાં વરૂણ ન ડગ્યો.
એક વખતે કોઈ રાજપુરૂષ વરૂણને ત્યાંથી માલ ખરીદે છે ને તે વજનમાં ઓછો થતાં તેનાં કાટલાં–માપ વિગેરે રાજ દરબારમાં મંગાવી તપાસતાં અમાત્ય તેના પિતાની અર્ધી સંપત્તિ હરી લઈ મહા કષ્ટ તેને જીવતો છોડે છે. પણ દ્રઢબંધને પ્રથમ બંધાવાથી જર્જરિત થઈ તેની વેદનાથી અંત સમયે આર્તધ્યાન કરી મરી ભુંડ નિમાં અવતરી અનંત ભવભ્રમણ કરે છે.
હવે ત્રીજા અણુવ્રતે પંચમ તસ્મૃતિરૂપકવ્યક્ષેપોતિચાર ઉપર સાગરચંદ્ર ષ્ટિની કથા ભગવાન કહે છે. સાગરચંદ્ર માલમાં ભેળસેળ કરવાથી વધ બંઘનાદિ દુઃખ વેઠી વ્યંતર થાય છે તથા ગુણચંદ્ર વૃત્ત પ્રતિ પાલનમાં દ્રઢ રહી મોક્ષ પ્રાપ્ત કરે છે. આમ ત્રીજા અશ્વત પર ભગવાને પ્રથક પ્રથક કથાઓ દાનવીર્ય રાજાને સંભળાવી.
હવે પૃષ્ઠ ૫૦ થી ચોથા અણુવ્રતનું સ્વરૂપ પ્રભુ સમજાવે છે ને તે પર મહાસત્વવાન–સ્વદારા સંતોષી વિરકુમારની કથા કહે છે. તેમાં એક મુનીની આસપાસ સસલાં મૃગલાં પાડા ઘોડા હાથી સિંહ વાઘ આદિને પરસ્પર વૈરવાળાં છતાં નિર્ભયપણે ચિત્રભાવે બેઠેલાં જોઈ વીરકુમાર ચક્તિ થાય છે, સાધુઓમાં રહેલી દયાભાવભરી સાત્વિક વૃત્તિ અને તેને પ્રભાવ અહીં સાક્ષાત જણાય છે. ત્યાં કુમાર ઉપદેશ સાંભળી પ્રથમ પ્રથક વૃત ભે છે. ને તેને પરિવાર પણ ઉત્તમ વિચારવાળો થાય તેમાં શી નવાઈ ?
એકદા રાજા પિતાના કુમારની પરીક્ષા માટે “પંચાલ દેશનો અધિકારી વર્ષે દશ લાખ સોનૈયા ઉત્પન્ન કરાવી આપે છે, જ્યારે બીજો પંદર લાખ સોનૈયા ઉત્પન્ન કરાવી આપવા કહે છે તે પ્રથમના અધિકારીને જણાવતાં દશ લાખથી વધુ ઉત્પન્ન પોતે કરાવી શકશે નહીં એમ જણાવે છે તે હવે શું કરવું?” એવો પ્રશ્ન પુછે છે. સૌ રાજકુમારે પંદર લાખ
Page #11
--------------------------------------------------------------------------
________________
૧૪
પ્રાપ્ત કરાવી આપનારને ત્યાં નિમવા જણાવે છે, જ્યારે વીરકુમાર ને પૂછતાં તે પ્રથમના અધિકારીનેજ રાખવાને ન્યાય નીતિથીજ દ્રવ્ય ઉદ્ભન્ન કરવા મત આપી કેટલાંક ઉત્તમ રાજનીતિનાં મેધવચન કહે છે તે છેવટે એક શ્લાક કહે છેઃ—
दुग्धमादाय धेनूनां, मांसाय स्तनकर्तनम् । अत्युपादानमर्थस्य, प्रजाभ्यः पृथिवीभुजाम् ॥
અ. રાજાઓએ પ્રજા પાસેથી મર્યાદા ઉપરાંત કર લેવા તે • ગાયાનું દુધ લઇ લીધા પછી, તેનાં માંસ માટે સ્તન ( આંચળ ) કાપવા બરાબર છે. ” અહા હા ! કેવી ઉત્તમ સિદ્ધાંતેાની ખાણ જેવી શિક્ષાવલી ! રાજાઓને માટે આ શ્લોક સર્વોત્તમ ગણી શકાય તેવા આદર્શ છે. વર્તમાન કાળે આ બ્લેકનુ પ્રતિપાલન કરનાર રાજવીએ ભારત વર્ષમાં ક્યારે પાકશે ?
રાજા વીરકુમારને મહા બુદ્ધિશાળી ને સત્વવાન જાણી તેને વધુ કાિ સત્વ અને પ્રભાવ પ્રાપ્તિ અર્થે વિદેશ માકલી દે છે તે વિમલ મંત્રીપુત્ર સાથે તે વીરકુમાર દેશાટને ચાલ્યા જાય છે, ધીર વીર પુછ્યો પૃથ્વીપટે પર્યટન કરી ધન યશ અને સૌભાગ્ય પ્રાપ્ત કરી લાવે છે. કુમાર કાશલપુરમાં આવતાં ત્યાંની રાજકુમારી જે પુરૂષ દૂષિણી છે તેને પોતાના બુદ્ધિબળવડે પોતાની અનુગામિની કરી પરણે છે. રાજા રાજકુમારના રસાર્ડ માંસાદિથી રહિત રસવતી ભાળી તેનું કારણ પૂછતાં વીર કુમાર પોતાના માંસાદિ ત્યાગ નિયમ જણાવી વિવાહ નિમિત્તે માંસાદિ ત્યાગ કરાવે છે અને ઉપદેશાદિથી રાજાને પણ માંસાદિ ધ કરાવે છે.
એકદા દૂતી માતે રાજા મત્રી, નગરશેડ અને પ્રતિહારની સ્ત્રી કુમારને ભાગ વિલાસ માટે કહેણુ માકલે છે તેને ( રાજા સમક્ષ ) કુમાર ઉપદેશાદિથી પ્રતિખાધ આપે છે અને અનેક દૃષ્ટાંતે તે ચારેને સનમાર્ગે દોરી તેમને પરપુરૂષના ત્યાગ અને સમ્યકત્વ વ્રતના સ્વીકાર કરાવી જવા દે છે. આ પરથી આપણે ઘણા ઉત્તમ ધ લઇ શકીયે એમ છે. જરા જરામાં વિચલિત મની ઉડતી ચંચળ વૃત્તિ પર અંકુશ રાખવા—અતિ સુન્દર સ્વરૂપને ભાગ્યજ માની લેખ તેમાં અંધ બની જતાં, દિલને રાકવું—
•
Page #12
--------------------------------------------------------------------------
________________
રાજ લોભનો ત્યાગ કરે એ અતિ મુશ્કેલ છતાં સત્વવત ભાગ્યશાળીઓ, કેવી રીતે પ્રલેભનેને ઠોકરે મારે છે તે આ કથામાં જોવા જેવું છે.
છેવટે રાજા પ્રતિબંધ પામી કુમારને રાજ સોંપી રાણી સાથે દીક્ષા લે છે. કુમાર પણ વિનયશીલ એવા વિમલને રાજ્ય સોંપી પિતા પાસે જઈ તેમને સદુપદેશ દઈ–લઈ પિતા પ્રત્રજ્યા લેતાં ત્યાંનું રાજ પામી ચિરકાળ ભોગવી શ્રાવક ધર્મ નિરતિચારપણે પાળી દીક્ષારમણને વરીનાના પ્રકારના દેશરૂપી સરોવરમાં ભવ્ય પ્રાણીરૂપ કમલેને પ્રતિબોધ કરી સૂર્યની પેઠે મોક્ષ પામે છે. આમ યુવાન સર્વ સામગ્રી સહિત સત્તારૂપ લક્ષ્મીને સમયાનુકુલ સામગ્રી મળે છતે ચોથું વૃત નિરતિચારપણે પ્રતિપાલન કરવામાં આદર્શ એવા વીરકુમારની કથા પ્રભુએ કહી.
પ્રભુ તત્પશ્ચાત વર પરિગ્રહીતાગામનાતિચાર પર વજ વણિકની કથા વિસ્તારથી કહે છે. તેમાં દ્રવ્ય આપીને થોડા સમય માટે રાખેલી વેશ્યા
સ્ત્રી પણ પર સ્ત્રી ગણાય માટે તેને સંગ કરનાર પણું મહા પાપ કરી ઉભય લેકને બગાડે છે તેનું વર્ણન વજી વણિકને દ્રષ્ટાંત કહે છે.
દ્વિતીય અપરિગ્રહીતા ગમનાતિચાર પર દુર્લભ વણિકની કથામાં લટા અને અનાથ વિધવાઓ પરસ્ત્રી જ ગણાય તે પર વિસ્તાર પૂર્વક દુલભ વણિક આ વૃત ખંડનથી કેવાં મહાકષ્ટો પામો તે જણાવતાં પ્રભુ કેટલે ઉપદેશ આપે છે –“સર્વ લેકે ધનને માટે સંબ્રાંત થઈ ઉદ્યોગ કરે છે પણ ધનનું કારણ મુખ્ય ધર્મ છે ને તેને માટે તે સર્વ લેકે સદાકાળ નિરૂદ્યોગી રહે છે. જે ધર્મ વિના મનોવાંચ્છિત એમને એમ સિદ્ધ થતાં હતા તે સમસ્ત ટાણુ લેકમાં કોણ દુખી રહે ?”
ભદિલપુરના અરિકેસરી રાજાની માતૃહીના ગુણસુન્દરી નામે રાજ- . કુમારી વસ્ત્રાભૂષણથી વિભૂષિત બની પિતાને વંદન કરવા જતાં ત્યાં તમે કેના પ્રતાપે આ સુખ વૈભવ ભગવો છો ?” એવા રાજપ્રશ્નના જવાબમાં સૌ રાજના પ્રસાદે એમ કહેતાં રાજકુમારી તે પ્રશ્નના જવાબમાં પિતાનાં શુભાશુભ કર્મના પસાયને આગળ કરતાં ક્રોધે ભરાઈ રાજા તેને કોઈ દરિકી લાકડાની ભારી વેચનાર સાથે પરણાવી વસ્ત્રાભૂષણ લઈ લઈ જીર્ણ વસ્ત્ર સહિત દરિદ્રી સાથે રવાના કરી દે છે ને પૂર્વોપાર્જીત સુકૃત્યનો અનુભવ કરવા
Page #13
--------------------------------------------------------------------------
________________
૧૬
ફરમાવે છે. ગુણસુન્દરી પણ પતિ સાથે ચાલી જાય છે તે પોતાના ચતુરાઇ આદિ ગુણાવડે સદ્દામથી વિપુલ ધન વૈભવ પામી પિતાને મળી તેને ધર્મ સમજાવી વધુ ધ શ્રવણ માટે સદ્દગુરૂ પાસે લઇ જાય છે. તે ત્યાં રાજા ઉત્તમ એધ સાંભળી પોતાના ( કઢીયારા ) જમાઇ પુણ્યપાળને રાજ્ય સોંપી દીક્ષા લઇ અંતે મેાક્ષ પામે છે.. આ દૃષ્ટાંત સાંભળી પથી વણિક પિતા પુત્રે બાર પ્રકારના શ્રાવક ધર્મ અંગીકાર કર્યાં. પિતા તેા ઉદ્યમ પૂર્વક વ્રત પાળે છે પણ દુર્લભ કુલટા વિગેરે સાથે ક્રિડા કરે છે તે વાર્યા છતાં ચતુર્થાંવ્રત ખ ડીત કરી બીજા અણુવ્રતા પણ ખડે છે. પ્રાંતે એક ક્ષત્રિયની બાલ વિધવા દીકરી સાથે ચેષ્ટા કરવા જતાં. તેના પોકારથી તેના પરિ જતાના પ્રહારાદિથી તે મૃત્યુ પામી પ્રથમ નરકે ગયા. આમ અપરિગ્રહીતા સ્ત્રીને સર્વથા ત્યાગ કરવા પૂર્ણાંકના વિસ્તારથી અધિકાર પ્રભુએ પ્રકાશ્યા.
તત્પશ્ચાત્ તૃતીય અનંગ ક્રીડાતિચાર પર ધનદત્ત શ્રેષ્ઠિની કથા તથા ચતુર્થાં પરિવવાહાતિચાર પર દુર્ગાશ્રેષ્ઠિની કથા, પંચમ તીવ્રાભિલાષાતિચાર પર સુયશશ્રેષ્ઠિની કથા ઘણાજ વિસ્તાર પૂર્વક અને અતિ રસપ્રદ–દૃષ્ટાંતા સહિત, મધુર વાણીવડે કરી વિજનને હિતકારી જાણી દાનવીય રાજાને સંભળાવ્યાં છે- આ કથાઓમાં વિવિધ પ્રસંગના રંગનાં આલેખન લેખકે બહુજ ખુબીથી કર્યાં છે. પૃષ્ઠ ૧૦૧ થી સ્થૂલ પરિગ્રહ પરિમાણુ ઘૃત્ પર ઉપદેશ આપવા પ્રભુને દાનવીર રાજા વિનંતી કરતાં કહે છે કે હે ધર્મ રક્ષક ! જગદ્દગુરૂ ! પંચમ અણુવૃતનું સ્વરૂપ સમજાવે !
<
ક્ષેત્ર, હિરણ્ય, સુવર્ણ, ધન, ધાન્ય, મનુષ્ય, પશુ અને અન્ય ધાતુ વિગેરે વસ્તુઓનુ પરિમાણુ કરવું તે સ્થૂલ પરિગ્રહ પરિમાણ વ્રત કહે
વાય છે.
આ વ્રત પર પ્રભુ સુપાર્શ્વસ્વામિ સુન્દર એવં સક્ષેાધદાયક સેનશ્રેષ્ઠિની સવિસ્તર કથા કહે છે.
સુવર્ણમય ધ્વજ પતાકાઓથી સુશૅાભિત તથા અનેક જૈન મંદિરે જેમાં શાભી રહેલાં છે એવી કાંચી નામે નગરીમાં નરપાલ નામે રાજા રાજ્ય કરે છે. ભૂતકાળમાં સુવર્ણ ધ્વજાપતાકાએ ધનાઢયાની હવેલીઓ પર ફરકયાં કરતી હોય એમ જૈનમંદિરની વિપુલતા જણાય છે. આ વર્ણન
Page #14
--------------------------------------------------------------------------
________________
૧૭
ભુતકાળના ગત વૈભવા અને જૈનધમ પ્રચારની સ્થિતિ પ્રતિપાદન કરે છે. અહુ ધનાઢય એવા સેનશ્રેષ્ઠિની કમલની માલા સમાન સર્વગુણ સંપન્ન એવી કુવલયમાલા નામે પત્ની છે. આ નામ કેવુ સુન્દર છે ? . તેમને ત્રણ પુત્રા હિર, હર, બ્રહ્મા. તે સુવ સમાન કાંતિવાળા, સર્વ કલાઓના પારગામી અને નીતિશાસ્ત્રના નિધાન રૂપ હતા. તંદુરસ્ત અને ખાનદાન ઓલાદનાં સંતાનની કાંતિ સુવર્ણ સમાન હોય, સર્વ કલાઓના પારગામી ( ખી. એ, એલ, એલ, ખી કે એમ એ થાય તેજ વિદ્વાન અગર ક્લાધરા ગણાતા આ જમાનામાં કલાધરા ૬૪ કે ૭૨ કલાઓના પારગામી હશે ? ) અને નીતિશાસ્ત્રના નિધાન હેાય એમાં શી નવાઇ ?
આ કથામાં સેન શ્રેષ્ઠિની વ્રત પ્રતિપાલનની તિવ્ર અભિલાષા પૂર્વકની પ્રવૃત્તિ નિઃસ્વાર્થ અને સતાષવૃત્તિ, તથા વ્યંતર. સ્હાય છતાં રાજપ્રતિ વફાદારી અનુકરણીય છે. આમાં સેન ત્રેષ્ટિ રાજાની મદદથી રાજાનુ તથા વ્યંતરની મદદથી પાતે મેળવેલુ અનર્ગળ દ્રવ્ય સાતે ક્ષેત્રામાં વાપરી દીક્ષા લઇ કર્માં ખપાવી અંતે તે સિદ્ધિ પદ વરે છે. સતાષ રૂપી રસાયનનુ પાન એ આદર્શો આ કથામાં છે,
તપશ્ચાત્ પ્રભુ દાનવીર રાજાને તેમની અતિ વિનીત વિનતીથી પ્રથમ ક્ષેત્ર વસ્તુ પરિમાણતિક્રમાતિચાર પર નવધન શેઠની સુન્દર કથા વિસ્તારથી કહે છે.
દ્વિતીય રૌખ સુવર્ણ પરિમાણાતિક્રમાતિચાર પર ભરતશ્રેષ્ઠિની કથા બહુજ સુંદર રીતે સંભળાવી છે. જે પુરૂષ નરેદ્રાદિકની સ્હાય મેળવીને પરિગૃહીત નિયમથી વધારે દ્રવ્ય મેળવીને પછી તે દ્રવ્ય પોતાના મિત્રા વિગેરેને વહેંચી આપે છે તે દ્રવ્ય વિરતિનું વ્રત ખંડન કરે છે. આ ઉપર ભરત શ્રેષ્ઠિની કથા અતિશય મનન શીલ છે—આદરણીય છે.
ધાન્યખેટ નગરના માનવરાજ નામના નૃપતિના રાજ્યમાં શખશ્રેષ્ઠિને ક્ષેમિકા નામ પત્ની તથા ભરત અને રત્ન નામે બે પુત્રા હતા. સૌ કુટુંબ સ ંપીલું અને પરસ્પર સ્નેહભાવથી વનાર હતુ.
ઉદ્યાનમાં વિજયસૂરિ ગણિ પધારેલા. ત્યાં ક્રિડા અર્થે ગયેલા
ચાર જ્ઞાન સહિત ક્ષમાના સાગર સમાન બેઉ બધુઓએ તેમને જોયા-ભક્તિપૂર્વક
Page #15
--------------------------------------------------------------------------
________________
૧૮
વાંઘા ને સૂરિજીએ તેમને યથાયોગ્ય ઉપદેશ દીધો ને તેથી પ્રતિબંધીત બન્નેએ સમ્યક્ત મૂળ ગૃહીધર્મ સ્વીકાર્યો તથા પંચમવૃત વિશેષ વધુ સંકીર્ણતાથી લીધું. ગુરૂએ વારવા છતાયે જાણે તેની પરીક્ષા માટે હોય તેમ લક્ષ્મી દેવી તેના ના પાડવા છતાં કટિ દ્રવ્ય આપી જાય છે ને પોતાનાં સગાને વહેંચી આપવા જણાવે છે અને તે પ્રમાણે તે કરે છે. આ જોઈ રસ પિતાના ભાઈને શિખામણ દઈ દષ્ટાંત દે છે કે એક ધનશ્રેષ્ટિમિથ્યા દ્રષ્ટિ છતાં લક્ષ્મી દેવી જવાની રજા માગે છે ત્યારે તુર્ત ચાલી જવા જણાવે છે. તેથી પ્રસન્ન થઈ લક્ષ્મી વર માંગવા કહેતાં ધનશ્રેણિ “મારૂ કુટુંબ કેઈપણ સમયે દત કલેશથી છુટું ન પડે તેવા બબિસ્ત કરવા” જણાવે છે. કુટુંબસંપ હેય ત્યાંજ લક્ષ્મી વસે એ સૂત્ર બરાબર સમજનાર શ્રેષ્ટિની ચતુરાઈ સમજી જઈ ત્યાં જ વસી. છે. જો કે મિથ્થા દ્રષ્ટિ છતાં ધકે લક્ષ્મીને લેભનકર્યો ને તું જ્ઞાની, શ્રાવક ને પરિહગ્રના નિયમવાળો થઈ આ શું કરે છે? આથી ઉલટો ભરત તેને તિરસ્કાર કરી તેને નિબંસે છે ને રસ તેને કાંઈ ન કહેતાં જુદો રહે છે. અને વિધિપૂર્વક ધર્મ તથા વૃતારાધન કરે છે. ભરત વ્રત ભંગ કરતાં રાજદંડ પામે છે ને દડાઈ દરિદ્રાવસ્થા પામે છે, જ્યારે રસ ધન-વૈભવ સંપન્ન થાય છે.
એકદા કોઈ ચાડીયાના કહેવા પરથી ધનવાન રભસ પાસેથી નાણાં કઢાવવા રાજા યુક્તિ કરી તેને ત્યાં મંત્રીને મોકલે છે–મંત્રી પેટી ખાલી જુવે છે ને આશ્ચર્યચકીત બને છે. રાજા પાસે રભસને લઈ જતાં પોતે રૂપીઆ દશ હજાર હમણાંજ પેટીમાં મુકેલા છતાં ક્યાં ગયા તે સમજી શકતો નથી એમ જણાવે છે અને ગુપ્ત રહેલી દેવી આકાશવાણી કરી રાજાને રસની નિર્દોષતાની ખાત્રી આપી તે જૈનધર્મી છે ને તેને પીડવામાં આવશે ત્યાં તે તેના દ્રવ્ય કે કઈ વસ્તુપર બદનજર કરવામાં આવશે તે રાજાને સપરિવાર સુરેચુરા કરીશ એમ કહી તે ચાડી કરનારનું મુખ વાંકુ કરી છે તે પછી સર્વ દ્રવ્ય પાછું રભસનું જણાવા લાગ્યું. પછી રભસ પણ અનાથાદિને દાન આપવા લાગ્યો અને ધર્મારાધન કરી સમાધિ મરણવડે બ્રહ્મલોકમાં ઉપન્યો. અને ત્રીજે ભવે મોક્ષે જશે તથા ભરત પંચમ વ્રતને કલંકીત કરી નાગલેકમાં ઉત્પન્ન થઈ ઘણું કાળને અંતે મેક્ષ સુખ પામશે.
પૃષ્ટ ૧૨૫ થી શ્રી સુપાર્શ્વનાથ પ્રભુ દાનવીર્ય રાજાને ધન ધાન્ય
Page #16
--------------------------------------------------------------------------
________________
૧૯
પરિમાણાતિક્રમાતિચાર પર દેશળ શ્રાવકની કથા સંભળાવે છે તથા ચતુર્થ દ્વિપદ ચતુષ્પદ પરિમાણાતિ ક્રમાતિચાર પર દુર્લભ ગોપની કથા વિસ્તારથી વર્ણવે છે. પચમ મુખ્ય પરિમાણાતિક્રમાતિચાર ( એટલે પેાતાના મૂળ નિયમથી અધિક થ ગયેલી પાત્રાદિક વસ્તુ ભાંગીને ક્રીથી તેટલી સંખ્યા પૂર્ણ કરવી તે ) ઉપર માનદેવની કથા કહી બતાવે છે. અહીં પાંચે અતિચારનું સ્વરૂપ પૂર્ણ થાય છે. આ કથામાં આડ કથાઓ પણ રસમાં વૃદ્ધિ કરી ઉપદેશને વધુ રસાળ ને દ્રઢ કરે છે.
છઠ્ઠા દિગ્પરિમાણુવ્રત ( જે શ્રાવક ઉંચી નીચી અને તિક્દિશા સબધી ગમનાગમનથી યેાજન સંખ્યાનું પ્રમાણ કરે છે તે ચૌદ રજ્જુ પ્રમાણ લાકમાં રહેલા જીવાને અભયદાન આપવામાં હેતુભુત થાય છે) ઉપર મનેારથ વિણકની કથા કહે છે.
આમાં સુધન શ્રેષ્ટિની મહિમા પત્નીથી ઉત્પન્ન થયેલા મેધરથ અને મનારથ નામે બે પુત્રા એકદા આશ્રવનમાં ક્રીડાથે જતા હતા ત્યાં મહા પ્રભાવિક મુનીંદ્રને જોતાંજ તેમને નમી તેઓએ આવા ભર્ યૌવનમાં કાં દીક્ષા લીધી એમ પુછતાં વૈરાગ્ય ઉપરાંત એક રાજકન્યા પણ મારા વૈરાગ્યને હેતુભુત છે એ જણાવતાં તેનું ચરિત્ર પણ તેઓ પૂછે છે, તે મુનિ પેાતાનુ જીવન વૃત્તાંત ઉપકાર દષ્ટિએ કહે છે.
ધરણી તિલક નગરના રાજા મહેશ્વરની તિલાત્તમા નામની અતિ સુન્દર ને જ્ઞાની પુત્રીને રાજા પ્રશ્ન કરે છે—પુત્રી ! ત્યારે ભર્તા કાણુ થશે ? તેના જવાબમાં તે રાજકન્યા પેાતાના ભર્તા સુભટ, નૈમિત્તિક અથવા વિજ્ઞાનવેત્તા થશે એમ જણાવે છે. આ પરથી તસમયની લલનાઓની શૂરવીરતાપરની પ્રીતિ, નૈમિત્તિક જ્ઞાન તથા વિજ્ઞાન પરની ભક્તિ આસક્તિ પ્રકટ જણાય છે. આજની શુષ્ક કેળવણી અને તે સમયના જ્ઞાનમાં આત્માન જમીનના ક્ક આ પરથી અવમેાધાય છેજ.
હવે રાજા તેવા કેાઈ ગુણે વિભૂષિત વીર, નૈમિત્તિક કે વિજ્ઞાન શાસ્ત્રીને જામાતૃ તરીકે શોધી લાવવા અનુચરા પાવે છે. તે જુદે જુદે સ્થળે તપાસ કરવા મત્રી પ્રતિહાર આદિ નીકળી પડે છે મંત્રીને એક શૂરવીર નર મળે છે જે પેાતાનું અદ્દભુત વીરત્વ મત્રીને બતાવવા મંત્રીના હજાર
Page #17
--------------------------------------------------------------------------
________________
૨૦
સુભટને ક્ષણમાં હજાર ખાણા વડે એકલાજ પરાજિત કરે છે. આ ચતુરાઇ અને વીરતા જોઇ તેને પેાતાની સાથે જમાઇ તરીકે પસંદ કરી લઈ જાય છે. તે જોશીના કથનાનુસાર સાતમે દિવસે લગ્ન નક્કી કરે છે.
પ્રતિહારે એક વૈશ્ય વિજ્ઞાન શાસ્ત્રીને મહા પરિશ્રમે શેાધી કહાડી તેના અનાવેલા અદ્ભુત કારીગરીવાળા રથમાં બેસી તે સૂત્રધારને પોતાના સ્થળે જવા સૂચવતાં તે સૂત્રધાર તે યત્રાવાળા રથને આકાશમાર્ગે ભમાવી કીલિકાપ્રયાગવડે ધરણીતિલક રાજા પાસે લઈ ગયા. ત્યાં તેની તે કુમારીની મુલાકાત થઇ તે કુમારીએ તેને પસંદ કર્યાં તે તે સૂત્રધાર ત્યાંજ રહ્યો.
સ્થગિધરે ભ્રમણ કરતાં એક ત્રિકાળદર્શી સુદન નામે ઉત્તમ નૈમિત્તિકને શેાધી કાઢવો અને પોતેજ ત્યાં આવી તેણે સાતમે દિવસે લગ્ન નિધાર્યું. હવે સુભટ–થકાર ને નૈમિત્તિક એ ત્રણે કુમારીના ઉમેદવાર થયા.
એટલામાં કાઇક તે તિલાત્તમા કુમારીને હરી ગયા. રાજાએ નિમિતીઆને પુછતાં તેણે બતાવેલ સ્થળે રથકારના રથની મદદવડે તે સુભટ વિંધ્યારવીમાં ગયા તા ત્યાં એક પુરૂષ તે કન્યાને મધુર વચને વિનવતા જોયા. તેને આવાહન કરી હરાવી કન્યાને રાજા પાસે લાવવામાં આવે છે અને તે ત્રણે જણ કન્યાને પરણવા પરસ્પર લઢે છે. અંતે સૌએ પેાતાતાના પ્રભાવથી કન્યાને લાવવામાં કરેલી મદદ જણાવી પણ આખરે સુભટને તે કન્યા વરી તે બીજા એ વિલખા થઈ પાછા ફર્યા.
આમાં પૂર્વકાલીન કળાઓને આદર્શ આપણી સમક્ષ રજુ થાય છે. એકજ માણસ હજાર ખાણુ સામટાં છેડી દુશ્મનને પરાજીત કરી શકે એ ખળ–કળનું અદ્દભુત દન અહીં થાય છે. સૂત્રધાર યંત્રોદ્રારા શ્ બનાવી આકાશમાં ઉડાવી નિમેષમાત્રમાં ઇચ્છેલ ઠેકાણે પહેાંચે. એકલા કારીગરીના આદર્શ તથા નૈમિત્તિક જ્ઞાનથી કાણ કયાં હશે તેની ખબર મેળવી તે કામે લગાડી શકાય એ જ્ઞાનની વિશિષ્ટતા !
હવે રથકાર કુમારીને પામી ન શકવાથી પોતાનાં સ્વજન, સંપત્તિ, ધન, પરિજન કે વિજ્ઞાનને અફળ માનતા જીવિત પરિત્યાગ કરવા ઉંચા પર્વતના શિખર પર જતાં ત્યાં ધ્યાનસ્થ મુનિને જોતાં તેમની પાસે જઇ વંદન કરી બેસતાં મુનિએ પુછતાં સ` વૃતાંત તેમને સંભળાવી દે છે.
Page #18
--------------------------------------------------------------------------
________________
મુનિ એવા અકાર્યથી તેને.વારી મુનિ ધર્મનો ઉપદેશ આપી દીક્ષા આપે છે, તેજ મુનિ હું પોતે.
આ શ્રવણું કરી વૈરાગ્ય પૂર્વક પોતે મેઘરથ તથા તેને બંધુ સમ્યકત્વાદિ વૃત લે છે, તેમાં વિશેષ દિગવત ગ્રહણ કરે છે. અન્યદા બે ભાઈઓ દ્રવ્યોથે વિદેશ જતાં કરિયાણું વેચવા દૂર દેશાવર જવાના નિર્ણય પર આવવા ચર્ચા કરતાં મેઘરથ વ્રત ભંગ કરીને પણ જવા કટિબદ્ધ થતાં મને રથ સર્વમાલ તેને આપી દઈ નિવૃત્ત થાય છે ને મેઘરથ આગળ વધે છે. રસ્તે વારાણસીમાં દાણ ચેરી કરે છે ને અપમાન પામે છે. ને બજાર સે થઈ જતાં નુકશાનમાં આવી જઈ ધર્મથી પણ પતિત થાય છે.
અહીં મને રથ ઉજયનીમાં રહે છે. ત્યાં રાજપુત્રને સર્પદંશ થતાં ગારૂડીયોના ઘણા પ્રયત્ન વિષ નથી ઉતરતું, ત્યારે નગરમાં હાહાકાર બની જતાં પહ વજડાવે છે ને અધું રાજ્ય લઈ સર્પ ઉતારનારને આમંત્રે છે. મરથ પિતે જ્યાં રહે છે તે મહેન્દ્રસિંહની આજ્ઞા લઈ જવા તપ્તર થાય છે. ને ત્યાં જઈનષેધકીના ઉપચાર પૂર્વક પંચ પરમેષ્ટિ સ્તોત્રના
સ્મરણ પૂર્વક નમસ્કાર મંત્રથી રાજકુમારને સજીવન કરે છે. ત્યાં પરમેદિના શ્રવણથી રાજકુમારને પૂર્વભવનું જ્ઞાન થાય છે. ને મિથ્યાત્વ દૂર થાય છે. જે વ્યંતરે તે કુમારમાં સર્પપણે ડશી પ્રવેશ કરે તે વ્યંતર પૂર્વભવમાં દેશવિરતિ વ્રતથી ભ્રષ્ટ થયેલો હતો તેમ જણાય છે. તે વ્યંતર દેશાવિરતિ વૃતથી કેમ ચલિત થયો તે પિતાના પૂર્વભવની લંબાણ કથા કહે છે તેમાં ઘણું આડ કથાઓ આવે છે.
'રાજા મનોરથના આ મહા કાર્યથી પ્રસન્ન થઈ તેને પિતાનું રાજ્ય આપવા જણાવે છે પણ નિઃસ્પૃહ મનોરથ તે ન લેતાં રાજાને ધર્મમાં સ્થિર કરે છે ને રાજા તેને નગરશેઠના પદે નિયુક્ત કરે છે. ને તે જૈન ધર્મ પ્રતિપાલન કરતો થકે ત્યાં સુખપૂર્વક વસે છે.
વૈભવશાળી મને રથની હકીક્ત મેઘરથના જાણવામાં આવતાં દરિદ્રી થયેલ તે ભાઈના દ્વારે આવે છે ને મનોરથ પણ તેને પિતાને ત્યાં જ પિતાની જેમ રાખે છે ને પિતાના માતા પિતાને પણ બોલાવી સૌને ધર્મ,
Page #19
--------------------------------------------------------------------------
________________
૨૨
ધ્યાનમાં દ્રઢ કરે છે. આમ દિગ્ પરિમાણ વ્રતના પાલનનેા પ્રભાવ જો સૌ એ વ્રતમાં દ્રઢ બને છે. આ કથામાં તે લેખકે કમાલ કરી જણાય છે.
પછી પ્રભુ દાનવી રાજાને ભાગ પરિભાગ વિરમણ વ્રત પર વિશ્વસેન કુમારની કથા લંબાણુથી કહે છે. અને દ્વિતીય અણુવ્રતમાં લાગતા અતિચાર પર મદ્ય માંસ દ્યૂત અને રાત્રિભોજનપર દત્ત શ્રેષ્ઠિની કથા કરી સભળાવે છે. આ કથામાં તો મદ્ય માંસ વ્રતને રાત્રિભોજન પર અનેક કથાએ રસભર વણુના સહિત કર્તાએ બહુ સુંદર રીત્યા વર્ણવી જણાય છે.
અનર્થ દંડ વિરમણ વ્રત— અનને માટે જે શસ્ત્ર અગ્નિ મુશળ વિગેરે ધાતક વસ્તુઓ. અન્યને આપવી—અપાવવી તે અનં દંડ) પર વિમળ શ્રાવક ત્રીજું ગુણવ્રત પાળીને સ્વર્ગ તેમજ મેાક્ષસુખ કેવીરીતે પામે છે તે દર્શાવે છે.
પ્રથમ કંદર્પીત્સપણ વચનાતિચાર પર ત્રીજું ગુણુવ્રત ધારણ કરી કામોદ્દીપક વચન ખેલે તે ) મિત્રસેનની તથા દ્વિતીય કાકુમ્યાતિચાર ( નેત્રાદિક અંગેાના નાના પ્રકારના વિકાર સહિત જે ચેષ્ટા કરવી તે ) પર સિંહવણિકની કથા પ્રભુએ સંભળાવી છે.
આ પછી પ્રભુએ દાનવીર્ય રાજાને અનુક્રમે નીચે પ્રમાણે કથાઓ સભળાવી છેઃ——
તૃતીય માખતિચાર—તે ત્રીજા ગુણવ્રતને ધારણ કરી જે શ્રાવક વાચાળપણાથી કાઇને મિથ્યા અપવાદ આપે તે ઉપર પદ્મવિણકની કથા.
ચતુર્થ અધિકરણાતિચાર—ટિ ખાંડણીયા સાંબેલુ વિગેરે દૂષિત સાધના જથ્થાબંધ ભેગાં કરી રાખવાં તે પર દુર્લભ વિણકની કથા.
પચમ ભાગાતિરેકાતિચાર—તે ત્રીજા ગુણવ્રતને ધારણ કરીને જે અતિશય ભાગ સાધનાનુ સેવન કરવું તે પર મુળદેવ વિણકની કથા. સામાયિક વ્રત—સાવદ્ય યાગના પ્રતિપક્ષી-ના સેવન પર નાગદત્ત કુમારની કથા.
મનાદુપ્રણિધાનાતિચાર સામાયિક લઈ મનમાં દુૉન કરવું તે-પર માન વણિકની કથા.
Page #20
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય વચન દુપ્રણિધાનાતિચાર–સામાયિક ગ્રહણ કરી અને ગ્ય વચન બોલવું તે-પર વિસઢ શ્રેષ્ટિની કથા.
તૃતીય ક્રયદુપ્પણિધાનાતિચાર–સામાયિકમાં રહી ઉપગ ન્ય થઈ અપ્રમાત સ્થાનમાં આસનાદિ કરવું તે-પર શ્યામલ વણિકની કથા.
ચતુર્થ અનવસ્થાનાતિચાર–સામાયિક ગ્રહણ કરી તેને મયદા યુક્ત સમય પૂર્ણ ન કરો વા સામાયિકમાં સ્વેચ્છા પ્રમાણે પ્રવૃત્તિ કરવી તે–પર વરૂણ શ્રેષ્ઠિની કથા.
પંચમ સ્મૃતિ વિહીનતાતિચાર–ચિત્તની શૂન્યતાને લીધે ગ્રહણ કરેલું સામાયિક શુન્યચિત્તે પાળવું તે-પર સોમ વણિકની સ્થા.
દેશાવકાશિક વૃત્ત–વિસ્તાર સહિત એવાં પણ દરેક વ્રતના ગ્રહણ કરેલા નિયમને પ્રાયે જે સંક્ષેપ કરવામાં આવે તેપર શંખકુમારની કથા.
પ્રથમ આનાયનાતિચાર ગ્રહણ કરેલા અવધિની બહારથી, ગ્રામ તથા ગૃહાદિકમાં રહેલી વસ્તુઓને જે બીજાની પાસે મંગાવે તે-પર વિંધ્ય વણિકની કથા.
દ્વિતીય પ્રેષણાતિચાર–દિગવકાશન નિયમ લઈ–પોતે ન જતાં બીજાને મોલ તે-પર સટ્ટ શ્રેષ્ટિની કથા.
તૃતીય શબ્દાતિચાર–દેશાવકાશિક વૃત લઈ કાસાદિક (ખુંખારાદિક) ના નિમિત્તે શબ્દ કરવા તે-પર અતિસાગર મંત્રિની કથા.
. ચતુર્થ સ્વરૂપ પ્રદર્શનાતિચાર–દેશાવકાશિક વ્રત ગ્રહણ કરી કઈ કાર્યને લીધે દૂર રહેલા પુરૂષને પિતાના સ્વરૂપનું ભાન કરાવવું તે-પર કૃષ્ણની કથા.
પંચમ પુદ્ગલ ક્ષેપોતિચાર—દેશાવકાશિક વ્રત ગ્રહણ કરી કાંકરા વિગેરે વસ્તુઓના પ્રક્ષેપવડે પોતાને જાહેર કરે તે-પર સમષ્ટિની કથા.
પષધવ્રત–ભવ્ય પ્રાણિઓએ આહાર-દેહસતકાર-બ્રહ્મચર્ય અને વેપાર એમ ચાર પ્રકારનું પૌષધવત દેશથી કિવા સર્વ પ્રકારે પાળવું તેપર મલયકેતુ રાજાની કથા.
Page #21
--------------------------------------------------------------------------
________________
૨૪
પાષધના પાંચ અતિચાર—પૌષધમાં રહી અમતિલેખિત, દુષ્કૃતિલેખિત, અપ્રમાત, અને દુષ્પ્રમાર્જીત શય્યાનુ સેવન કરવુ તેમજ સમ્યક્ પ્રકારે પૌષધ લઇ તેનું પ્રતિપાલન ન કરવું તે પર વૈશ્રમણ પુત્રાની કથા.
અતિથિ સંવિભાગ વૃતગૃહસ્થીએ શ્રદ્ધાવડે, વિશુદ્ધ, ન્યાયેાપાઈત દ્રવ્યવડે લાવેલું અને નિર્દોષ એવું ભાજનાદિક પેાતાને ત્યાં આવેલા સુપાત્ર મુનિઓને અર્પણુ કરવુ' તે; તેમજ પ્રફુલ્લમન વડે કરી રામાંચિત થઈ સત્પાત્ર સાધુઓને શુદ્ધ દાન આપવું તે-પર શાંતિમતીની કથા.
પ્રથમ સચિત્ત નિક્ષેપણાતિચાર—અતિથી સવિભાગના નિયમ લઇ દુષ્ટ ચિત્તવડે એનાદિક પદાર્થ સચિત્ત વસ્તુઓમાં મુકવા તેઉપર લક્ષ્મી શ્રાવિકાની કથા.
દ્વિતીય સચિત્ત પિધાનાતિચાર અતિથિ વિભાગના નિયમ લ દાન આપવા લાયક વસ્તુને સચિત્ત વસ્તુથી ઢાંકી દેવી તે-ઉપર વિજયા શેઠાણીની કથા.
તૃતીય કાલાતિક્રમણાતિચારદાનના નિયમ કરવા છતાં હૃદયમાં શઠતા રાખવી તે–ઉપર દેવચંદ્ર શ્રાવકની કથા.
ચતુર્થાં પરબ્યપદેશાતિચાર—અતિથિદાનનો નિયમ લઇ પોતાને ત્યાં સત્પાત્ર આવે છતાં પેાતાના દ્રવ્યને કપટથી પરાયું કહેવું તે-ઉપર સ્થવિરાની કથા.
પંચમ માત્સર્યાતિચાર—આ પણ દાન આપે છે તેા શું એનાથી પણ હુ અશક્ત છું ! એવા માત્મભાવથી જે દાન આપવું તે-ઉપર નંદવણની કથા.
આમ ત્રતા—અતિચારાદિકનુ દૃષ્ટાંત સમેત પ્રભુએ વિવેચન કરી સભળાવવાથી વિકસ્વર થયેલ રામવાળા દાનવીર્ય રાજા પ્રભુને અંજલી જોડી હવે કહે છે હું પતિત પાવન ! હે શૈલેાકય બંધુ ! યતિ અને શ્રાવક ધર્માનું સવિસ્તર સ્વરૂપ આપે સભળાવ્યુ` તેમજ દરેક વ્રતના અતિચાર પણ સદષ્ટાંત કથા. હવે તેા અંત સમયમાં સમાધિપૂર્વક મરણ થાય તેને વિધિ બતાવી અમને કૃતાર્થ કરો. આના પ્રત્યુત્તરમાં દયાના સાગર-અકારણ બંધુ જગદુદ્ધારક–પ્રભુ માલ્યા-હે ભૂપાળ જે શ્રાવકે બારવ્રત અંગીકાર
Page #22
--------------------------------------------------------------------------
________________
કરી વિધિ સહિત પાળ્યાં હોય, તેણે અંત સમયમાં ઉપયોગપૂર્વક સમાધિ મરણ માટે સંલેખના કરવી. આ ઉપર મલયચંદ્રનું દષ્ટાંત પ્રભુ કહે છે..
આ કથાવાળું પ્રકરણ અતિ ઉપયોગી છે. મનુષ્ય માત્રને મૃત્યુ આવવાનું જ છે. તે અંત સમયે જે ધર્મના આરાધનપૂર્વક સમાધિ મરણ પામવું તે દુર્લભ છે. સંલેખના ઉત્કૃષ્ટ બાર વર્ષની તથા જધન્યથી છ માસની છે. અને જે ધર્મધ્યાન–વ્રતપ્રતિપાલન–સમ્યકત્વમૂલ બારવ્રતનાં આરાધન આદિનો અભ્યાસ હોય તો છેવટે અભ્યાસથી પણ સમાધિ મરણ થાય. આ કથામાં મહાસેન રાજા અને મલયચંદ નામે તેને મિત્ર સ્વારી સહિત સુંદર અોપર બેસી ફરવા નીકળે છે. તે રાજાના સિદ્ધાર્થ નગરના વર્ણનમાં તે નગરના વૈભવ આદિના વર્ણનમાં લેખકે પાંડિત્યની પરાકાષ્ટા કરી છે. છતાં તત્સમયનાં નગર દર્શન કરાવી તે નગરનાં વખાણ કરવામાં અપૂર્વ ચાતુર્ય બતાવ્યું છે –
સિદ્ધાર્થનગર ! તેમાં બંધ તે કાવ્યમાં અને સરોવરની પાળમાંજ રહેલે છે ! અન્યમાં નહિ !'ચિંતા તે ધર્મ કાર્યમાંજ! રાગ તે મુનિઓ અને સર્જન ઉપરજ ! વ્યસન દાન આપવાનું જ ! વિલાસ ! વિલાસવતી સ્ત્રીઓના કેશ કલાપમાંજ ! વાહ વણન શૈલી ! અપ્રતિમ કલ્પનાના ભોગી રસતરંગોમાં વિહરતા, ધર્મરત્નના ઝવેરી આ ગ્રંથના આ લેખકને તે નમાજ પડાય છે. • ' રાજા તથા તેનો મિત્ર બને ઘોર જંગલમાં આવી પહોંચે છે. ઘોડાઓ વિરમતાં જ મૃત્યુ પામે છે. તૃષાતુર રાજા મલયચંદ્રને પાણીની શોધમાં મોકલે છે. ત્યાં મહામુનિને જોતાંજ પાણી બતાવવા વિનવતાં મહાન રાજાનું નામ દે છે. મુનિ તે મૌન રહે છે પણ ત્યાં બેઠેલી એક મૃગલી આ મહાસેન નામ સાંભળી ઉભી થઈ–મલયચંદ્રને સાન કરી દેરી જઈ પાણી અપાવે છે ને રાજા પાસે મલયચંદ્ર સાથે જાય છે. રાજા તથા મૃગલી સાથે મલયચંદ્ર ગુરૂદેવ પાસે આવી ધર્મશ્રવણ કરી રાજા મૃગલીને અધિકાર જાણવા મુનિને પુછતાં તે તેની પૂર્વભવની સ્ત્રી બંધુમતી છે એમ કહી તેનું પુર્ણ વૃત્તાંત જણાવે છે. પૂર્વભવમાં બંધુમતિનો રાજાએ અસત્કાર કરવાથી તેણી ઉપવનમાં જઈ ઉંચી ધર્મભાવનાઓ ભાવે છે અને આમ વિચારમાં
Page #23
--------------------------------------------------------------------------
________________
નિમગ્ન પ્રેમથી વંચિત પતિવિરહીતે છાતી કુટી ઈર્ષાથી મરણ પામી મૃગલી થાય છે. અને રાજાનું નામ સાંભળતાંજ તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થાય છે. આ પરથી રાજાને પોતાના પાપનું પ્રાયશ્ચિત કરવા તથા ધર્મશ્રવણ માટે આતુર દેખી ગુરૂદેવ તેને ધર્મનું સ્વરૂપ વિસ્તારથી સંભળાવે છે. સમ્યક્ત્વના ભેદ વિસ્તારથી કહી ગૃહીધર્મથી માંડી ઠેઠ સંલેખના પર્યત ગૃહિધર્મ સંભળાવે છે. સંખનાનું ઉત્કૃષ્ટ સ્વરૂપ સમજાવે છે. તથા જઘન્ય સંખના પણ જણાવે છે. આ સાંભળી રાજા, મલયચંદ્ર તથા મૃગલી સમ્યકત્વ સહિત દેશવિરતિ ધર્મને સ્વીકાર કરે છે. મૃગલી કાળ કરી સૌધર્મ દેવલોકમાં જશે.
રાજા તથા મલયચંદ્ર પાછી સ્વસ્થને આવે છે ને મલયચંદ્ર વ્યાર્ષિપ્રસ્ત થતાં અનશન વૃત ધારણ કરવા આજ્ઞા આપવા રાજને વિનવે છે. પ્રણ રાજા વૈદોની સારવાર કરવા જણાવે છે. એવામાં સુભાગ્યે તેજ સમયે ચારણ મુનિ આકાશેથી ઉતરી ત્યાં આવે છે. ને તેમને મલયચંદ્ર પાસે લઈ જવામાં આવે છે. ત્યાં મલયચંદ્રને મુનિ ધર્મોપદેશ દઈ અનશન વ્રત આપે છે ને વિશુદ્ધપણે નિરતિચાર પાળી સમાધિપૂર્વક કાળ કરી તે બ્રહ્મલેકમાં જાય છે.
રાજા શક પરિપૂરિત થતાં મુનિ તેને સંસારની અનિત્યતા સમજાવી શોક દૂર કરાવી ધર્મમાર્ગે વાળી ભવ્યજનોને પ્રતિબંધ આપી અન્યત્ર વિહાર કરી જાય છે.
અહિં રાજાને એક દુઃસ્વપ્ન આવે છે ને તેનું ફળ સ્વપ્ન પાઠકને પુછતાં તેઓ આ ગૂઢ સ્વનનો અર્થ ન કરી શકવાથી અકસ્માત આવી ચઢેલા સમયસાગરસૂરિને પુછતાં તેના ફળને તેઓ જણાવે છે કે તે રાજા કાળધર્મ પામી નિબંધ સ્થાનમાં જશે. આથી રાજા સમય ઓળખી ગુરૂ પાસે દીક્ષા લઈ કેવળજ્ઞાન પામી અલ્પ સમયમાંજ અચળ અને સર્વદા નિર્ભય એવા મોક્ષપદને પામે છે. ઈચ્છાનો ત્યાગ કરી જે પ્રાણી અનશન વ્રત ગ્રહણ કરે છે તે જીવ તેજ ભવમાં યાતે છેવટે પ્રાયે ત્રીજે ભવે સિદ્ધ થાય છે. આ કથા ઘણાજ અર્થભાવને ધારણ કરવાવાળી છે આદરણીય છે. .
ગ્રંથકાર હવે શ્રી સુપાર્શ્વપ્રભુના નિર્વાણવર્ણનને વર્ણવતાં વર્ણવતાં જાણે પરિશ્રમિત થયા હોય તેમ લાગે છે.
પ્રભુ દાનવીર્ય રાજાને કહે છે કે હે રાજન ! સમ્યકત્વ સહિત બાર
Page #24
--------------------------------------------------------------------------
________________
૨૭
પ્રકારનો શ્રાવકધર્મ સંલેખના પર્યત તથા અતિચારનું સ્વરૂપ સમ્યફ પ્રકારે દષ્ટાંત સહિત વિસ્તારથી તને કહ્યું. હવે તું નિરતિચાર ગૃહિધર્મ પ્રતિપાલનમાં સાવધાન થા. પછી રાજાની વિનંતીથી તેને વિધિ સહિત ધર્મદાન કરી પ્રભુ શ્રી નંદિવર્ધન નગરથી વિહાર કરી શત્રુંજય ગિરિનાં દર્શન કરી ગ્રામનગરપુર વિચરતા ધર્મદાન દેતા વિશ્વને ઉદ્ધરતાં વિચારવા લાગ્યા.
ભગવાનની સેવામાં પંચાણું ગણધરે, ત્રણ લાખ મુનિ, ચાર લાખ ત્રીસ હજાર સાધ્વી, બે લાખ સત્તાવન હજાર શ્રાવકે ને ચાર લાખ ત્રાણું હજાર શ્રાવિકાઓ, બે હજાર ને ત્રીશ ચૌદપૂર્વધર મુનિ, અગિયાર હજાર કેવળી મુનિ, પંદર હજાર ત્રણસો વૈક્રિય લબ્ધિવાળા, આઠ હજાર ચારસો વાદમુનિ, નવ હજાર અવધિજ્ઞાની, નવ હજાર એકસો પચાસ મન:પર્યવ જ્ઞાની હતા. અન્યત્ર વિહરતાં વિશ્વોપકાર કરતાં પ્રભુ જ્ઞાનવડે મેક્ષ સમય નજીક જાણી માસનું અનશન વ્રત લે છે. અને પ્રભુ રાશી લાખ વર્ષનું એક અંગ થાય તેમાં ચાર અંગ ન્યૂન એવું એકપૂર્વલક્ષ ચારિત્ર પર્યાય પાળી પત્યેક આસને વિરાજયા.
સુરાસુરે કે પ્રભુને મેક્ષાભિમુખ થયેલા જાણી આવ્યા ને પ્રભુની સ્તુતિ કરવા લાગ્યા. તેટલામાં તે જગદ્દગુરૂ સર્વ પાપકારોને રોધ કરનાર શૈલેશી ધ્યાનમાં સ્થિર થયા. અને સર્વથા કર્મથી મુકાયેલા પ્રભુ ફાગણ વદી સાતમના રોજ પાંચ મુનિ સાથે દેહ ત્યાગ કરી મોક્ષે ગયા.
દેવતાઓ પ્રભુ વિરહે અબુ સાથે પ્રભુને સંભારતા વિધિપૂર્વક શુદ્ધ સ્થાનમાં ગશીર્ષ ચંદન તથા અગુરૂ ચંદનની ચિતાઓ રચી એકમાં પ્રભુનાં તથા બીજીમાં પાંચ મુનિઓના કલેવર સ્થાપ્યાં. તે વિધિ સહિત ચિતામાં અસ્મીભૂત કર્યા. મેધકુમારેએ ભગવાનની ચિતા ઠારી દીધી.
ગ્રંથકાર પ્રશસ્તિમાં વિસ્તારથી ગ્રંથાલેખનનું કારણ સમય સ્થળાદિ જણાવે છે. છેવટે કુમારપાળ નૃપતિના સમયમાં તેમના રાજ્યમાં ગુરૂમંડલી (ગરીમાં શઆસુતના ઉપાશ્રયમાં વાસ કરતા શ્રીમાન લમણગણિએ વિ. સં. ૧૧૧૯ માં મહા સુદ ૧૦ મી અને ગુરૂવારે આ ચરિત્ર રચ્યાનું જણાવવામાં આવ્યું છે.
એકંદર અતિ રસાળ-રસ મંજરીઓ વડે સુવાસિત તરૂવરની જેમ
Page #25
--------------------------------------------------------------------------
________________
૨૮
અનેક ધમ ભાવનાભરી કથાઓના સમૂહથી વિભૂષિત આ ગ્રંથ અતિ વિશાળ અર્થભાવ-ગાંભીર્ય-રસ-કાવ્ય-કથા–દષ્ટાંત–આદિ શાખા પલ્લવ યુક્ત એવો અતિ મનોહર રચના યુક્ત રચાયો છે ને તેને અનુવાદ પણ શ્રી અજીતસાગર સૂરીશ્વરે અતિ કુશળતાથી રસને ક્ષત ન થવા દેતાં તેમાં ઓર વૃદ્ધિ કરવા પૂર્વક–પિતાના જ્ઞાન સામર્થ્યને પ્રકટ કરો છો તેમની કીતિ–પરાગ પરિમળને પ્રસાર એમ અદ્દભુત રીતે તૈયાર કર્યો જણાય છે. અને ખરેખર –
જેના સદ્દગુરૂરાજ, શ્રી શ્રી ધી નિધિ વિશ્વમાં! . ભવિજન તારણ ઝહાઝ, ભાનુપરે વિલસી રહ્યો! वक्ता ने कविराज अजितसूरि गुरु भक्त शा?
पामो आत्म स्वराज्य स्वानुभवे जग दोह्यला.॥ - આ ગ્રંથમાં સર્વ પ્રકારના રસ–વૃત્તરૂપી રત્નોના હાર–અતિચાર નિવારણરૂપ વકવચ અને કથારૂપી રસાયન ભર્યું છે; છતાંયે તેમાં અધ્યાત્મજ્ઞાનનું અમૃત બિંદુ યોગ્ય પ્રમાણમાં મિશ્ર થયું છે તેથી મંદિરને શિખર ધ્વજા જેવો અમુલ્ય લાભ વિશ્વને આ પુસ્તકથી મળે તેમ છે તેમાં કંઈ ન્યૂનતા નથી. આ માટે શ્રીમદ્ આચાર્ય શ્રીમદ્દ અજિતસાગરસૂરિજીને અભિનંદન આપ્યા શવાય ચાલતું નથી. અધ્યાત્મજ્ઞાન ગગનમણિસાગરગચ્છાધિપતિ, ધર્મધુરંધર, કવિ ચૂડામણિગિરાજ, આચાર્ય મહારાજ શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજીને આવા શિષ્યરત્ન તૈયાર કરવા બદલ નમ્યા સિવાય રહી શકાતું નથી. અને એ ગરવા ગુરૂદેવને –
અધ્યાત્મજ્ઞાન ગગને, રવિણા પ્રકાશે, પંડિત જે પ્રખર વિશ્વ વિષે વિરાજે;
થે શતાધિક મહામૂલના વિકાસે, તત્વામૃત ભવજને જસનિય રાચે. પદર્શને નિપુણ જે અતિ ગૂઢ જ્ઞાને ખાખી સુધ્યાન તપ ત્યાગ વિરાગતાને!
Page #26
--------------------------------------------------------------------------
________________
૨૯
( એવા ) શ્રી વુદ્ધિસાગરસૂરિ મહાયોટિંગ રાજે ! જ્યાં તુચ્છ છે મળિ જયાં મહારાજ્ય સ્હેજે !
• વિશ્વમાં એકજ ! એમના હાથના વાસક્ષેપ જે શિરપર પડયા હાયએમના શિષ્ય થવાનું મહાન ગૌરવ જેમને સ ંપ્રાપ્ત થયું હોય, એમનાજ હાથે જે ગણિ અને આચાર્ય પદ પ્રાપ્ત કરી શકયા હાય, એમનીજ આજ્ઞામાં સદાદિત જેઓ વિહરતા હોય એવા, પ્રખર વક્તા, વ્યાખ્યાન વાચસ્પતિ સમા, સુન્દર કવિ, અને સુલલિત લેખક આચાય પ્રવર શ્રીઅજિતસાગર રિવરને આવા અણુમાલ ગ્રંથ તૈયાર કરી વિશ્વના કલ્યાણ અર્થે વિશ્વ સમુખ રજુ કરવા માટે ધન્યવાદ આપવા સિવાય રહી શકતા નથી.
શ્રી જૈન આત્માનંદ સભા આવા ગ્રંથાના પ્રકટીકરણ માંટે જે જે સુન્દર યત્નો સેવી રહી છે તે માટે તેના કાર્યકર્તા શ્રીયુત્ વલ્લભદાસ ત્રિભુવનદાસ ગાંધીને ધન્યવાદ ઘટે છે.
એકંદર આ મહા ગ્રંથ ઉપરથી ભારતવર્ષની જાજવલ્યમાન જાહેાજલાલી, જૈનધર્મની વિજયપતાકાનું વિશ્વમાં જયવંત વવું, રાજાએ પણ જૈન ધર્મને માનવાવાળા, નીતિવાન, ગુણિ, રસિક, કવિ-પડિતાના પૂજારી, રાણીએ પણ મહાપતિવ્રતા, ચતુર, રસિક, પેાતાના ધર્મને, સમજનારી રાજકુમારા પણ દક્ષ–શૂર, ધિનયી, ધર્મિષ્ઠ, સાહસિક ને જૈનધર્મીમાં રક્તચિત્ત હતા એમ અવોાષાય છે. નિષ્કારણુ બધુ એવા જ્ઞાનક્રિયા અને મેાક્ષમાર્ગના આરાધક, મુનિ વિશ્વના ઉદ્ધારાથે સ્થળે સ્થળે ભ્રમણ કરી પૃથ્વિીને પાવન કરી રહેલા. શ્રેષ્ટિ ( શેર્ડ ) જૈન વ્યાપારીજ ગણાતા અને તેમનુ વજન–માન=કીર્તિ–માભા રાજદરબારામાં અતિશય હતા. તત્સમયના શ્રેષ્ઠિ પુત્રા પણ ગભીર, સાહસિક-પરદેશમાં અટન કરવામાં રસીયા, વિનયી વિવેકી–ઉદાર અને રસિક હતા. મહા ધુરંધર, ગીતા, ચૌદપૂર્વ ધારી, કેવળજ્ઞાની, એવા મુનિરાજોના વિચરણથી જૈનધર્મના વિજયધ્વજ વિશ્વમાં નિર તર ફરફરતા હતા, તત્સમયમાં દિવ્ય વૈભવા છતાં સાદાઈ વિવેક—ગ ભીરતા, મર્યાદા, નીતિ, પ્રીતિ, ધર્મભાવના, પડિતાપરપ્રેમ, ક્લાએ પ્રતિ અતિ આદર, શૌર્ય, સંપ, અને વૃક્ષરાજીની વિપુલતા પ્રતિ એટલા બધા આદરભાવ પરિદ્રશ્યમાન થાય છે કે જેવા આજે ક્યાંય નથી. જણાતા. આવાં આવાં
Page #27
--------------------------------------------------------------------------
________________
૩૦
અનેક ગતકાલીન, વૈભવ-રીતિ–સ્થિતિ-ધર્મ-આદિનાં દર્શન કરાવતા આ અદભુત ગ્રંથ છે. એ વિશ્વમાં વિજયવંત વર્તે અને ભવિજનના હિતના અર્થે હે એમ ઈચ્છાય છે.
ઈલ વિસ્તરેણુ? આ શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર ગ્રંથ વિશ્વના તથા વિશ્વવાસીઓના આત્મિક અને વ્યાવહારિક કલ્યાણને અર્થે હે ને વિશ્વમાં ભાનુ-ચંદ્ર તપે ત્યાં સુધી વિજયવંત વાર્તા એ શુભાશા સહિત વિરમતાં પૂર્ણાહુતિ મંગળ કરું છું.
जेना गुणोज गणना जनथी न थाये। .. .
ना शेषनाग जीभथी गणतां गणाये ॥ जोडी द्वि हस्त शुभ आशिष नित्य याचं । ___ श्री बुद्धिसागर सूरि शरणुज साचुं ॥
ઉંૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
સદ્દગુરૂ પાદપદ્મ ભ્રમર
૨૦–૭-૨૪
પાદરા. (ગુજરાત)
/ મણિલાલ મેહનલાલ-પાદરાકર,
Page #28
--------------------------------------------------------------------------
________________
૩૧
સૂચના.
પ્રથમ આ ગ્રંથ પ્રસિદ્ધ કરવાને શ્રીયુત વિઠ્ઠલરાય જીવાભાઇ મી. એ. તૈયાર હતા; પરંતુ તે દરમ્યાન તેને જાપાન જવાનું થતાં આ ગ્રંથના અનુવાદક શ્રીમાન્ જૈનાચાર્ય અછતસાગરજી સૂરિ મહારાજને, જગતપ્રસિદ્ધ અને પ્રાચીન સાહિત્યને પ્રકાશમાં લાવનાર, તથા ùાળા પ્રચાર કરનાર શ્રી જૈન આત્માનંદ સભા ભાવનગર તરફથી તેના સેક્રેટરી ગાંધી વલ્લભદાસ ત્રિભુવનદાસે આ ગ્રંથ આ સભાને અર્પણુ કરવા અને સચ્ચારિત્ર ચૂડામણિ ગચ્છાધિપતિ શ્રીમાન સુખસાગરજી મહારાજના નામથી સીરીઝ તરીકે પ્રગટ કરવા વિંન ંતિ કરવાથી, ઉક્ત મહાત્માએ આ ગ્રંથ આ સભાને પેાતાના નામથી નહીં પરંતુ ઉપરાકત દાદા ગુરૂરાજની ભક્તિ નિમિત્તે તેઓશ્રીના નામ સ્મરણાર્થે તે મહાપુરૂષનુ નામ જૈન સમાજના સ્મરણુમાં રાખવા આ કાર્ય ઉકત સભાને તેના સેક્રેટરી મારફત સુપ્રત કરવામાં આવેલ છે. ૐ શાંતિઃ ૩
Page #29
--------------------------------------------------------------------------
________________
ખાસ આભાર.
--Xoxoto - પ્રાતઃસ્મરણીય સચ્ચારિત્ર ચૂડામણિ, શુદ્રક્રિયા પૂર્ણ
ગી, ગચ્છાધિપતિ, બાળબ્રહ્મચારી શ્રીમાન સુખસા | ગરજી મહારાજના શિષ્ય શાસ્ત્રવિશારદ જેનાચાર્યું
ગનિષ્ટાધ્યાત્મજ્ઞાન દિવાકર શ્રીમદ્ બુદ્ધિસાગરજી સૂરી- | શ્વરજી મહારાજના શિષ્ય જૈનાચાર્ય પ્રસિદ્ધવક્તા શ્રીમદ્ ! અજીતસાગરજી કે, જેઓ જ્ઞાનોદ્ધારનું કાર્ય કરવા સાથે જ પ્રસિદ્ધ વક્તા ઈ વર્તમાન જમાનાને અનુસરી જન સમૂહને ઉપદેશ દેવાનું મહત કાર્ય હાથમાં લઈ, ગુજરાત અને કાઠિયાવાડ વિગેરે દેશમાં અનેક સ્થાનેવિહાર કરી, દરેક સ્થળે ધાર્મિક અને સામાજિક ભાષણ દ્વારા
ઉપદેશ આપી ઉપકાર કરી રહ્યા છે. જેને સમાજ ધાર્મિક જ 1 જ્ઞાન કેમ વધારે પ્રાપ્ત કરે તેને માટે અનેક ઉપયેગી ગદ્ય 1
પદ્યોના ગ્રંથો લખીને પણ સમાજની ઉન્નતિ માટે અનેક પ્રયત્ન કરી રહ્યા છે. આ સભા ઉપર પણ તેઓશ્રીને
પ્રેમ હેવાથી આ શ્રી સુપાર્શ્વનાથ પ્રભુના ચરિત્રનું ત, ભાષાંતર ઘણેજ શ્રમ લઈ પોતે કરી આપી સાથે જ્ઞાને- !
દ્ધારના આ કાર્ય માટે ઉપદેશદ્વારા આર્થિક સહાય અપાવી આ ગ્રંથનો આ બીજો ભાગ ઉક્ત મહાત્માએ પિતાના દાદાગુરૂ શ્રી સુખસાગરજી મહારાજની ગુરૂ
ભક્તિ નિમિત્તે અને નામ સ્મરણાર્થે સભાના ધારા મુજબ આ સીરીઝ તરીકે પ્રકટ કરવાની આ સભાને આજ્ઞા કરી છે. છે જેથી આ અત્યુત્તમ ગ્રંથ પ્રકટ કરવા આ સભા છે 9 ભાગ્યશાલી થઈ છે. જેથી આ સભા ઉક્ત મહાત્માને 4 અત:કરણ પૂર્વક આભાર માને છે. ૩ શાંતિઃ |
Page #30
--------------------------------------------------------------------------
________________
વિષયાનુક્રમણિકા.
૨૪
૨ ૫
%
»
૩
Ø
વિષય.
પૃષ્ઠ. વિષય. ॥ तृतीय स्थूलादत्तादान કુમારની ધર્મજીજ્ઞાસા.
જમાલી પલ્લીપતિ. દેવયશ શ્રેણીની કથા. ૧ | પર્યાલચના. ધનદેવની ઈર્ષ્યા.
માક્ષ પદવી. ધનદેવનું કપટ.
तृतीय विरुद्ध राज्यातिकમુદ્રિકાને તપાસ
મરિવાર ઉદયન શ્રેણીની કથા. ૨૮ ધનદેવનું કાવતરું.
ત્રીજે અતિચાર. દેવયશને શિક્ષા.
એક બાળાનું દર્શન.
| બાળાનું ચરિત્ર. દેવયશની સ્ત્રીને મૂચ્છ. * ૮
બાળાને અભિપ્રાય. શાસનદેવીને ચમત્કાર.
ઉદયનનું કપટ. દેવીનું વચન.
चतुर्थ कूटतुला मानातिचार 34 ધનદેવને શિક્ષા.
| વરૂણ દૃષ્ટાંત. દેવયશની મેક્ષ ગતિ. - ૧૨
કેવળજ્ઞાન.
૩૫ प्रथम स्तेनाहत क्रयाति- ધનશ્રેણીનું દષ્ટાંત. चार नाहट श्रेष्ठीनी कथा. १३ એક આભીરની સ્ત્રી.
૩૮ નાહટ શ્રેણી દષ્ટાંત.
વરૂણને શિક્ષા. સૂરિદર્શન.
૧૪. પરમ તwતew pવ્યurમિત્રને ઉપદેશ.
तिचार નાહટની સ્થિતિ. ૧૮
સાગરચંદ્ર
ગુણચંદ્ર द्वितीयस्तेन प्रयोगातिचार
પિતા પુત્રને સમાગમ. महननी कथा. . ૧૨| સાગરચંદ્રને કદાગ્રહ.
१९ મહન દષ્ટાંત. . ૨૦ चतुर्थ परदारगमन विरલેકેનો પિકાર.
પત્રિત ૫૦ સિદ્ધપુત્રનો શાપ. ૨૨ વીરકુમારનું દષ્ટાંત.
*
૧૧
૩૫
૩૧૭
. ૫૦
Page #31
--------------------------------------------------------------------------
________________
વિષય.
પૃષ્ઠ. વિષય. આ પૃષ્ઠ. અદ્દભુત મુનિદર્શન. ૫૧ પુનઃ કાપાલિકનો સમાગમ. ૯૦ કુમારની પરીક્ષા.
ઉત્તમતામિત્રાતિજાર ૯૧ , વીર કુમારને પ્રવાસ.
૫૫ | સુયશ દષ્ટાંત. દૂતિનું આગમન. ૫૮ જુગારની સ્થિતિ. કુમારનું કર્તવ્ય.
વિદ્યાસિદ્ધિ. | રાજદીક્ષા.
વિદ્યાનો પ્રભાવે. વિર કુમારનો મેક્ષ. .
મેરને ચમત્કાર. . જઇઝ ઇયર રિસૃહીત - મેરધ્વજ રાજા. મનતિવાર. ૬૫
६ स्थूल परिग्रह परिमाणવજી દષ્ટાંત. ૬૫
ત્રત ૧૦૧ દેવનું આગમન.
૬૬ જગદ્ગુરૂ.
૧૦૧ વજનો દુરાચાર.
સેનશ્રેણીની કથા. ૧૦૧ બdય અપfથતા અમનાં નાની મત
૧૦૨ વિચાર.. દુર્લભ દષ્ટાંત.
કુટુંબ કલેશ. સેનને ઉપદેશ.
૧૦૪ ગુણસુંદરીની કથા
૧૦૫ સુવર્ણસિદ્ધિ.
વ્યંતર. દીક્ષા મહોત્સવ.
સેનશિક્ષા. | દુર્લભનો દુરાચાર.
प्रथम क्षेत्रषस्तु परिमा
णाति क्रमातिचार ૧૦૮ तृतीय अनंग क्रीडातिचार ધનશ્રેણીની કથા. ૭૮ | નવધન શેઠની કથા.
૧૦૯
શેકાણુની ચતુરાઈ. ૧૧૦ વૈરાગ્ય કારણ. ભુવનાનંદાની બુદ્ધિ.
મંત્રી વગેરેની વિડંબના. ૧૧૨ રાજાની પ્રવૃત્તિ.
સંપર શેઠાણીએ આપેલી
( શિખામણું ૧૧૫ પુત્રજન્મ. ધનવણિકને દુરાચાર.
શ્રી ચંદ્રમુનિ
૧૧૬ चतुर्थ परविवाहातिचार ८७ નવઘન પ્રમાદ. ૧૧૭ દુર્ગ દષ્ટાંત.
द्वितीय प्य सुवर्ण परि.. વિદ્યાસાધન.
૮૮ | મારિશમતિવાર ૧૧૮
૧૦૩
૧૦૭
Page #32
--------------------------------------------------------------------------
________________
૩૫
૧૧૯
૧૫૫
१२६
૧૨૭
१२८
વિષય.. પૃષ્ઠ. વિષય. ભરત શ્રેણીની કથા. ૧૧૮ પ્રથમ ગુજરાતવિર. વિજયસૂરિ * લક્ષ્મીદેવીનું આગમન. ૧૧૯ : મને રથ વણની કથા. ૧૪૬ રસને ઉપદેશ. ૧૨૦ વૈરાગ્ય કારણ.
૧૪૭ ધનશ્રેણી.
૧૨૧ મંત્ર્યાદિનું પ્રયાણ. ૧૪૮ ધર્મનો ચમત્કાર. ૧૨૩ રથકાર ચરિત્ર. ૧૫૧ तृतीय धनधान्य परिमा
મેઘરથ.
૧૫ર જાતિમતિવાર ૧૨૫
| મેઘરથ અને મનોરથ. ૧૫૩ દેશલ શ્રાવકની કથા. - ૧૨૫
મને રથને સદાચાર. કાર્યવ્યવસ્થા.
વિદ્યાને ચમત્કાર. ૧૫૬ બધુ વિવાદ.
વ્યંતરનો પૂર્વભવ. ૧૫ વૈશ્રમણ શેઠની બુદ્ધિ.
રાજનિયોગ.
૧૬૧ કેશલનો પ્રભાવ ૧૨૯
શિવભદ્રશ્રેણી.
૧૬૩ મંત્રીઓનું કપટ.
બાલપંડિતા. આજ્ઞાને ચમત્કાર.. ૧૩૨
ત્રિદંડી..
૧૬૬ દેશલનો અત્યાચાર. चतुर्थ द्विपद चतुष्पद परि..
વાસવદત્તા અને મંત્રીપુત્ર. ૧૬૮ મતિમતિવાર ૧૩૫
પુત્રજન્મ.
૧૬૯ દુર્લભ ગોપની કથા. ૧૩૫
મંત્રીપુત્રને સમાગમ. દેવનો પૂર્વભવ.
રાજાનો મોક્ષ
૧૭૧ ધર્મોપદેશ.
મહેંદ્રસિંહ.
૧૭૨ ૧૩૮ ધર્મને પ્રભાવ.
વ્યંતર દેવી.
૧૭૩ ગંધર્વને પશ્ચાત્તાપ.
૧૭૫ ગુણચંદ્ર. ૧૪૦
૧૭૬ पंचम कुप्य परिमाणाति
સુંદર વણિક. માતિવાર ૧૪૦
| યશશ્ચંદ્ર માનદેવ શ્રેણીની કથા. ૧૪૧શિવભકનો ઉપદેશ. ૧૭૯ વિદ્યાને ચમત્કાર. ૧૪૩ | મને રથ શ્રેણી. ૧૮૦ અમૃતલશ શ્રેણી, ૧૪૫ | મેઘરથ.
૧૮૧
૧૪
"૧૩૪
૧૭૦
૧૩૭
૧૩૮
१७८
Page #33
--------------------------------------------------------------------------
________________
૩ ૬
૧૮૩
૧/૪
૧૮૪
૧/૮
૧૯૧
૧૯૬
વિષય. | પૃષ્ઠ. વિષય.
પૃષ્ઠ. દ્વિતીય ગુણવ્રત મોગપસિમોન સભામાં સંગીત. રર૦ વિરમણ વ્રત.
રાક્ષસન પૂર્વભવ. ૨૨૦ વિશ્વસેન કુમારની કથા. સુલસને શિથિલ આચાર. ર૨૧ પુરંદર રાજા.
૧૮૪ | તુલસનું મરણ. રર૩ વિશ્વસેન કુમાર.
| વસુમિત્રનો વિલાપ. ૨૨૪ વિદ્યાધરને પશ્ચાત્તાપ.
દત્તને નિયમ. ર૨૪ દેવોનું સંગીત.
तृतीय गुणव्रत अनर्थ दंड . કુમારને ઉપદેશ. ૧૯ર વિરમણ વ્રત. ૨૨૬ વસંત ક્રીડા.
૧૯૩ વિમલ શ્રાવકની કથા. રર૭ પ્રછન્ન રૂપધારી વિદ્યાધર. ૧૫ મુનિદર્શન
૨૨૭ કનકશ્રીનો સમાગમ.
ધર્મ સેવન–પથિક સમાગમ. ર૨૯ કનકશ્રીનું ચરિત્ર. ૧૯૭ દીવ્ય સ્વરૂપ.
૨૩૧ ફરીથી વિદ્યાધરીનું આગમન. ૧૯૮ નગરમાં પ્રવેશ.
૨૩૨ ધર્મમહિમા.
૧૯૯
કુમારને સર્પદંશ. ૨૩૩ વિશ્વસેન ગૃહસ્થાશ્રમ. ૨૦૦
મણિનો પ્રભાવ. કનકકી.
૨૦૨ વિમલ અને રાજાની મુલાકાત. ૨૩૫ સુરસુંદરી.
રાજ્ય દાન.
૨૩૬ વિશ્વસેન રાજા.
प्रथम कंदपोत्सर्पण वचनाઉદ્યાનપાલનું આગમન. ર૦૫ તિવાર.
૨૩૮ મઘ માંસ ઘત રાત્રિભોજન. ૦૭ મિત્રસેનની કથા. ૨૩૮ દત્ત છીની કથા.
२०८ મિત્રસેનનો ચમત્કાર. ૨૩૯ : મુનિદેશના.
૨૦૮ | દુરાચારની શિક્ષા. ભોજાઈનું કપટ.
| Twતીશ કુરિવાર, ૨૪૧ અકસ્માત સંકટ.
સિંહવણિકની કથા. ૨૪૧ સુદર્શન શ્રેણી. ૨૧૨ મુનિદાસ શ્રેણી. ૧૪૨ રાત્રિભોજન.
૨૧૬ શેઠનો દૃઢ નિશ્ચય ૨૪૩ સિદ્ધરાજ.
૨૧૭ | ધર્મભાવના. ' અસિતાક્ષ યક્ષ.
૨૧૮ | સૂરિનો ઉપદેશ. ૨૪૫
२३४
૨૦૩
२०४
૨૧૧
૨૧૧
- ૨૪૩
Page #34
--------------------------------------------------------------------------
________________
૨૪૮
૨૫૦
૨૮૬
- ૩૭ વિષય. પૃષ્ઠ. વિષય.
પૃષ્ઠ. કપદ યક્ષ.
૨૪૫ પશ્ચાત્તાપપૂર્વક વૈરાગ્ય. ર૭૧ પૂજા પ્રભાવે. ૨૪૬ હેનનો ઉપદેશ.’ ૨૭૪ એક વિટ પુરૂષ.
મૂળદેવની ઉદારતા. - ર૭૫ સિંહનું મરણ.
૨૭૫ શત્રુઓની ધાડ ૨૪૯
प्रथम शिक्षाव्रत सामायितृतीय मौखर्यातिचार. ૨૫૦ પદ્મ વણિકની કથા.
૨૭૭ ૨૫૦
વ્રત, વિજયપાળ.
૨૭૭ નાગૅદત કુમારની કથા.
૨૭૮ મંત્રીને ઉપદેશ. ૨૫૧
યુવતિને સમાગમ.
૨૮૦
શકુન વિચાર. લક્ષ્મીનું મરણ, ૨૫૧ નૃપવિલાપ. ૨૫૨,
૨૮૨ મુનિદર્શન.
ગૃહિધર્મને સ્વીકાર. . . મંત્રીની યુક્તિ. :
૨૮૫ ૨૫૨ રાજાના હુકમ.
૨૫૪
સામાયિકનું લક્ષણ. પદ્મવણિક
મલયકેતુની કન્યાઓ. ૨૮૬ કૃત્રિમ દેવીને સમાગમ. ૨૫૬
નગરવાસી યક્ષ. કપદ યક્ષ.
૨૮૮ चतुर्थ अधिकरणातिचार. २५८
રાજ્યભિષેક.
૨૮૯ દુર્લભ વણિક્તી કથા. ૨૫૮
રાજાનો ઉપદેશ.
૨૯૦ મુનિનો ઉપદેશ.
પ્રથમ મનોવૃષિાનાસાગરદત્ત શ્રેણી
૨૬૦
तिचार. કાર્પેટિકનું કપટ.
માન વણિકની કથા. સાગરદતને પશ્ચાત્તાપ. ૨૬૨
શિક્ષાપયોગી દેશના. દ્રવ્યની ફરીયાદ. વૈરાગ્ય ભાવના.
નિપુણ્યકને પશ્ચાત્તાપ. . २१४
ન્યાય સ્વરૂપ. દુર્લભ પ્રમાદ. ૨૬૫ ઉચ્ચ સ્થિતિ.
૨૯૬ નામાંક્તિ ખડ્રગ. ૨૬૬ દુર્ગાન.
૨૯૭ દુર્લભને શિક્ષા. ૨૬૭ ઉતીર વનgsfrષાपंचम भोगांगातिरेकाति- नातिचार.
૨૯૮ ર. .
૨૬૮ વિસઢ શ્રેણીની કથા. ૨૯૮ મૂળદેવ વણિકની સ્થા. - ૨૬૯ મુનિદર્શન.
૨૯૯ વૈરાગ્ય કારણ.
૨૭૦ દ્રવ્ય અને ભાવમાર્ગ. ૨૯૯
- ૨૫૫
૨૮૭
૨૫૯
૨૬૧
૨૯૬
૨૮૨ ૨૦૨
૨૬૩.
૨૮૪
૨૯૫
Page #35
--------------------------------------------------------------------------
________________
૩૮
(
o ૦
વિષય.
પૃષ્ઠ. વિષય. સામાયિકમાં શિથિલતા. ૩૦૦ | વિક્રમરાજા.
૩ર૭ શાંત શ્રેષિની નિષ્ફરતા. ૩૦૧ | આકાશચારી સુભેટ. ૩૨૮ સદાચારી નિષઢ. ૩૦૨ બંને સુભટને વિવાદ. 3२४ તવ યહુષિાના
રણસંગ્રામ.
૩૩૦ તિવાર.
૩૦૪ શંખ અને સુભટ. ૩૩૦ શ્યામલ વણિકની કથા. ૩૦૪
દેવનો ઉપદેશ.
૩૩૧ વિસંતઋતુ.
૩૦૪ દેશાવકાશિક વ્રત. ચારણ મુનિનું આગમન. ૩૦૫ | દેવની પ્રસન્નતા. - ૩૩૩ ચારણ મુનિનો ઉપદેશ. ૩૦૬ | અકસ્માત થવેદના. - ૩૩૪ શ્યામલનો પ્રમાદ. ૩૦૮ શંખરાજાને પ્રભાવ. ૩૩૫ चतुर्थ अनवस्थानातिचार.3०८ प्रथम आनायनातिचार. ३३७ વરૂણ છીની કથા. ૩૧૦ | વિધ્યવણિકની કથા. 33७
૩૩૮ ૩૧૦ | વિધ્યનો મહત્સવ. ચારણ મુનિને ઉપદેશ.
વિંધ્યની માંદગી, ચારભટ ક્ષત્રિય.
વિંધ્યની શિથિલતા. ३४० મોહનનું પરાક્રમ. ચારભટની વ્યગ્રતા.
વિંધ્યને શિક્ષા.
૩૪૧ ચારભટને બક્ષીસ.
| द्वितीय प्रेषणातिचार. पंचम स्मृतिविहीनता- સદ્દકીની કથા. ३४
૩૧૪ સટ્ટની દુર્દશા. . 3४ સેમ વણિકની કથા. ૩૧૪ મુનિદર્શન.
3४४ એક નવીન કથા. ૩૧૫ મુનિને પ્રશ્ન.
૩૪૫ બાળકે કરેલે ઉપકાર. ૩૧૬ મુનિનું ચરિત્ર.
३४१ કૃતન સોની. ૩૧૭ ધનનો પ્રભાવ.
३४७ ગારૂડીને પ્રત્યુપકાર. | દિવ્રતનો સંક્ષેપ. ३४७ દયાળુ બ્રાહ્મણ. ૩૧૯ લેખવાહક.
३४८ મુનિચરિત્ર. ૩૨૧ સદ્રને પશ્ચાત્તાપ.
३४८ સોમકીને પ્રસાદ ૩૨૩ ) વૃત તિવાર. - ૩૪૯ द्वितीय शिक्षाव्रतदेशा- મતિસાગર મંત્રીની સ્થા. ૩૪૯ Iણાત.
૩૨૬ સુયશાએ આપેલે ઉત્તર. ૩૫૧ શંખકુમારની કથા. ૩૨૬ | શ્રાવક ધર્મ.
૩૫૪
o *
*
%
૩૪૨
૩૧૮)
(
Page #36
--------------------------------------------------------------------------
________________
૩૫૬
૩૫૯
o
o
વિષય. ' પૃષ્ઠ. વિષય.
પૃષ્ઠ મંત્રીની કદર્થના. * ૩૫૪ | અદ્દભુત કથા. ૩૮૦ चतुर्थ स्वरूप प्रदर्शनाति- અમર ગુરૂની તપાસ. ૩૧
૩૫૬ બાલ પંડિતાનું લમ. ૩૮૩ કૃષ્ણની કથા.
પ્રશ્નનો ઉત્તર.
૩૮૪ મેરનું ચરિત્ર. ૩૫૭ દેવકૃત ઉપસર્ગ.
૩૮૬ સ્ત્રીની શોધ. ૩૫૮ રાજાનો મોક્ષ.
૩૮૮ સાર્થવાહને ઉપદેશ. | पौषधना पांच अतिचार. ३८८ કેવળી ભગવાન.
૩૬૦ વૈશ્રમણ પુત્રોની કથા. ૩૯૦ કૃષ્ણની શિથિલતા. ૩૬૦ વૈશ્રમણની માંદગી. ૩૯૦ અતિચારની વેદના.
મરણકાલ.
૩૯૧ पंचम पुद्गलक्षेपातिचार. 3१२
| કેવલી ભગવાન.
૩૯૧ સેમછીની કથા.
૩૯૨ ધર્મોપદેશ.
૩૬૩ સૌભાગ્યનો ઉપાય.
પ્રથમ, દ્વિતીય અતિચાર. ૩૯૪ ગુરૂમહારાજ.
ત્રીજો ચોથ, પાંચમો અતિધનશ્રી ઉપર દ્વેષ.
૩૯૫ એક પરિવ્રાજકા.
चतुर्थ शिक्षाव्रत अतिथि. . વિમલને અસત્ય વિચાર. . ૩૬૭
संविभाग व्रत.
૩૯૭ સ્ત્રી પ્રત્યે વિમલને ઉગાર. ૩૬૮ | શાંતિમતીની કથા. ૩૦૭ માબાપને શાક. १८ અભયદેવસૂરિ.
૩૯૮ સાથ્વીનો સમાગમ.
દાનશ્રદ્ધા.
૩૯૯ શ્રી પ્રભાની વેદના.
વર્ષાકાળ.
૩૯૯ વિમલને પશ્ચાત્તાપ. ૩૭૧ પ્રથમ જિનિuraધનશ્રીને ઉપદેશ. ૩૭૩
૪૦૧ વ્રતની વિરાધના. ૩૭૫ લક્ષ્મી શ્રાવિકાની કથા. ૪૧ तृतीय शिक्षाबत-पौषध જ્ઞાની મહાત્માને ઉપદેશ. ૪૦૨ લિ.
| લક્ષ્મીને કપટભાવ. ૪૦૪ મલયકેતુરાજાની કથા. - ૩૭૭ | જિલી જિજfષાનમુનિનું આગમન. ૩૭૮
તિવાર.
४०६ ધર્મ દેશના.
૩૭૮ વિજયા શેઠાણું કથા. ४०१ મલયકેતુ
૩૭૯ | વિજયાને પ્રતિબેધ.
ચાર.
o
o
૩૭૦
૩૭૦
૩૭૭
४०६
Page #37
--------------------------------------------------------------------------
________________
૪૩. ૦
૪૩૩
૪૧૦
૪૧૪
૪૩૭
૪૧૬
વિષય.
પૃષ્ઠ. વિષય. વિજયાની દાનભક્તિ. ૪૦૮ સમ્ય સ્વરૂપ. '
વય હતિ અતિ- ઉત્કૃષ્ટ-જધન્ય સલેખના. ૪૩૧ વર,
૪૦૯ મલયચંદ્રની ભાવના. ૪૩૨ દેવચંદ્ર શ્રાવકની કથા. ૪૧૦ અનશન વ્રત. સૂરનું આગમન.
રાજાને શેક.
૪૩૪ શષ્ય પ્રત્યે ગુરૂવચન. ૪૧૨ સ્વપ્નવિચાર.
૪૩૫ કૃપણતાનું ફળ. ૪૧૩ સ્વમને ઉત્તર.
૪૩૬ चतुर्थ परव्यपदेशातिचार४१४ સમયસાગરસૂરિ
૪૩૬ સ્થવિરાની કથા.
મહાસેન રાજાને મેક્ષ. મલયચંદ્રસૂરિ.
૪૧૫
निर्वाण वर्णन.. ૪૩૮ કપટવૃત્તિ.
તીર્થયાત્રા.
૪૩૮ पंचममात्सर्यातिचार. ૪૧૭
સુર તથા સૂરે દ્રોનું આગમન. ૪૩૯ નંદ વણિક્તી કથા. ૪૧૭
નિર્વાણપદ.
૪૪૦ કાયોત્સર્ગમાં રહેલા મુનિ.
વિરહભાવ.
४४० ધર્મદેશના. . ૪૧૯ નંદીશ્વરની યાત્રા. ૪૪૨ વૈરાગ્યનું કારણ. ૪૧૯ થવાની ઘર. ૪૪૩ પતંગનું મરણ.
શ્રી ગિરનાર મન શ્રી નેમિનાથ મુનિવેષ ધારણ.
સ્તવન. ૧ રાણુઓની પ્રાર્થના. ૪૨૧
શ્રી અજરામર પાર્શ્વનાથજીનું એક યક્ષ. ગુણચંદ્રસૂરિ. ૪૩
સ્તવન. ૨ નંદવણિક.
૪ર૪ મહુવા મંડન શ્રી મહાવીર જીન संलेखना.
४२६ -
સ્તવન. ૩ મલયચંદ્રની સ્થા. ૪ર૬ ગોધા મંડન શ્રી નવખંડા
૪ર૬ મહાસેનરાજા.
૪ર૭ ! પાર્શ્વઝન સ્તવન. ૪ મુનિદર્શન
૪ર૭ શ્રી અમીઝરા પાર્શ્વનાથનું સ્તવન. ૫ મૃગલી અને રાજાને સંબંધ. ૪૨૮ શ્રી મહાવીર જન સ્તવન.
'૪૧૮
' ૪૨૦
કર
૪૨૩
Page #38
--------------------------------------------------------------------------
________________
श्रीसुपार्श्वनाथचरित्र.
भाग २ ले.
Page #39
--------------------------------------------------------------------------
Page #40
--------------------------------------------------------------------------
Page #41
--------------------------------------------------------------------------
________________
साहित्य साधक
આચાર્ય શ્રી અજિતસાગરજી મહારાજ.
ધી ‘આન દ’ પ્રેસ-ભાવનગર.
Page #42
--------------------------------------------------------------------------
________________
॥ शास्त्रविशारदजनैमचार्ययोगनिष्ठाध्यात्मज्ञानदिवाकरसद्गुरुगच्छाधिराजश्रीमद्बुद्धिसागरसूरिचरणसरोजेभ्योनमः ॥
श्रीसुपार्श्वनाथ चरित्र.
દ્વિતીયવિભાગ.
( અનુવાદક-પ્રસિદ્ધવક્તા પન્યાસજી શ્રીઅજીતસાગરજી ગણી ) देवयशश्रेष्ठीनी कथा.
સ્થૂલાદત્તદાનવિરમણવ્રત.
દાનવીય રાજા એક્ષ્ચા, હે જગદ્ગુરૂ ! હવે ત્રીજા અણુવ્રતનું સ્વરૂપ અમને સમજાવો. શ્રીસુપાર્શ્વ પ્રભુ માલ્યા, હે રાજન! ગ્રામ, માકર . અને નગરાદિક સ્થાનામાં સચિત્ત, અચિત્ત અને મિશ્ર એમ ત્રણ પ્રકારની ચારી ચઢાવનાર એવું જે અદત્ત સ્થુલ દ્રવ્ય હોય તેના સથા ત્યાગ કરવા. તેમજ જે પુરૂષ પરદ્રવ્યને ઢેકું, પાષાણુ કે તૃણુ સમાન માને છે. તેના મ્હોટા યશરૂપી પટહુ દેવયશ શ્રાવકની માફક આ જગમાં વાગે છે.
આ ભરતક્ષેત્રમાં વજ્રમણીને ધારણ કરનાર, સુમનસ્ ( દેવ-પડિતા ) થી સેવાયેલું અને હજાર દેવયાનું દૃષ્ટાંત. આમ્રવૃક્ષ ( નેત્રા) વડે સહિત ઈંદ્રના શરીર સમાન `પુર નામે નગર છે.
Page #43
--------------------------------------------------------------------------
________________
( ૨ )
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર.
તેમાં ગજ અથવા ગત ( હસ્તી—ગયેલા } છે પરિગ્રહ જેના છતાં પણ સકલત્ર ( શ્રી સહિત ) સકલ પ્રાણીઓનું રક્ષણ કરનાર મુનિ સમાન નયસાર નામે રાજા છે. વળી તે કુબેર સમાન ઉદાર છે, છતાં પણ ગત (જ) દાનના અભાવવર્ડ ( હસ્તીના દાનવર્ડ ) વિખ્યાત છે. શીલગુણમાં શિરામણિ સમાન, તત્કાલ વિકસ્વર થયેલા કમલદલ સમાન છે નેત્ર જેનાં અને ગતિના વિલાસ વડે જેણે રાજહંસીનો પરાજય કર્યા છે એવી સુરસુંદરી નામે તેની સ્ત્રી છે. વળી તે નગરમાં ધનાઢ્ય નામે શ્રેણી રહે છે અને બહુ દયાળુ એવી મલયમતી નામે તેની સ્ત્રી છે. તેઓને દેવયશ નામે પુત્ર થયા. રૂપમાં કામ સમાન, જીન રાજ ભગવાનના વચનમાં હૃઢ શ્રદ્ધાળુ, વિવેકરૂપી નેત્રાથી વિભૂષિત અને ગુણુ રૂપી રત્નાના મહાનિધિ એવા તે ફ્રેયશ રાજાને બધુ સમાન પ્રિય હતા. તેની સ્ત્રીનું નામ રૂકમણી હતું. તે પણ પ્રેમરસનુ કુલભવન અને જૈનમતની ઉત્તમ ભાવનાવાળી શ્રેષ્ઠ શ્રાવિકા હતી. વળી ખાર પ્રકારના શ્રાવક ધર્મ પાળતા અને દરેક પર્વના દિવસેામાં રાષધ પ્રતિમાના અભ્યાસ કરતા તે દેવયશ શ્રાવક વિશુદ્ધ આચારથી લેાકમાં બહુ પ્રસિદ્ધ થયા. અને નિરંતર શુદ્ધ વ્યાપારથી તેણે ઘણું દ્રવ્ય મેળવ્યું.
સ્વભાવના કર એવા ધનદેવ નામે તેના પિત્રાઈ ભાઈ હતા, તે હમ્મેશાં તેના ઉપર ખડુ દ્વેષ કરતા ધનદેવની ઇર્ષ્યા. હતા. જેમ જેમ તેની પ્રશંસા સાંભળે તેમ તેમ કુક ના વશથી તે તેની બહુ નિંદા કરતા, તેમજ કોઇપણુ માણુસ તેના શુદ્ધ-વેપારની વાત તેની આગળ કરતા તેને એમજ કહેતા કે એ અધમ ફૂટબ્યવહારીનુ નામ મ્હારી આગળ ખેલવું નહીં. પાંચ દિવસ પછી એની મજા દેખશે કે શું થાય છે. હાલમાં તેા રાજાની મહેરમા
Page #44
--------------------------------------------------------------------------
________________
દેવયશશ્રેણીની કથા.
(૩) નીથી ધમધમાટ ફરે છે, ઠીક ફરવા . એના જેવા ઘણુ બદમાસ આ નગરમાં અમે જોયા. અને બહુ ઉસ્તાદો ધુળભેગાએ થઈ ગયા. એ પ્રમાણે દેવયશની પાછળ તે નિંદા કરતે હતે. અને તેની પાસે જાય ત્યારે તેના છિદ્રો શેધવાની દૃષ્ટિથી અનેક પ્રિય વચન બોલી તેને ખુશ કરતા હતા. છતાં પણ તે દેવયશ તે નેહથી પોતાના બંધુ તરીકે તેને જેતે હતે. અને બહુ પ્રીતિથી સંભાષણ પૂર્વક તેનું સન્માન કરે છે તે પણ તે ધનદેવ પિતાની કુટિલ પ્રકૃતિ છોડતું નથી. એક દિવસ દેવયશ વણિક દેવવંદન માટે ઉદાનમાં જૈનમ
દિર તરફ જતે હો. તેને જોઈ ધનદેવ ધનદેવનું કપટ, બેલ્યો, હે મિત્ર! મહારે પણ દર્શન માટે
આપની સાથે આવવું છે. માટે થોડીવાર તમે ઉભા રહે, તેટલામાં હું શુદ્ધ વસ્ત્ર પહેરી આવું છું. દેવયશ પણ ત્યાં ઉભે રહ્યા. તેવામાં રાજપાટમાંથી પાછા આવતા રાજાએ તેને ઉભેલે જે તેથી પૂછયું કે તું એકલે અહીં કેમ ઉભે છે? પ્રણામ કરી તે બે , હે નરેંદ્ર! હું દેરાસરમાં દર્શન માટે જાઉં છું. એમ દેવયશનું વચન સાંભળી રાજા પિતાને રસ્તે ચાલતા થયે. ધનદેવ હજુ સુધી ન આવ્યું. એટલે જે આવશે તે તે મહને જેનમંદિરમાં મળશે. એમ વિચાર કરી દેવયશ ચાલતે થયે. આગળ ચાલતાં ધુળમાં દબાએલી અને કંઈક ભાગ બહાર ચળકતો જેને દેખાતું હતું. એવી રાજાની મુદ્રિકા તેના જેવામાં આવી. સપના ભયથી જેમ કોઈ એકદમ રસ્તો છોડી ચાલ્યા જાય તેમ દેવયશ તે માર્ગ છેડી પાછા વળીને આગળ ચાલ્યા ગયે. પાછળ આવતા ધનદેવે તેને પાછો વળતે જોઈ વિચાર કર્યો કે શામાટે આ પાછો વળે? શું આ માર્ગમાં સર્પ હશે ? કે જેથી પાછો વળી આ અન્ય રસ્તે ચાલે ગયે. એમ સંશય કરતે.
Page #45
--------------------------------------------------------------------------
________________
(૪)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. ધનદેવ ત્યાં જઈ વિશેષ તપાસ કરવા લાગ્યા. ત્યાં સ્વચ્છ વાદળથી આચ્છાદિત, તેજસ્વી સૂર્યના બિંબ સમાન કાંતિમય અને ધુળથી દબાએલી, રાજાની મુદ્રિકા તેના જેવામાં આવી કે તરતજ આડું અવળું જોઈ કેઈન દેખે તેવી રીતે મુદ્રિકા લઈ પોતાના વસ્ત્રના છેડે બાંધી દીધી. પછી તે દેવયશની પાછળ ચાલ્યા અને જૈનમંદિરમાં ગયે. ત્યાં દેવયશની સાથે ભગવાનની પૂજા કરી, ચૈત્ય વંદનાદિક વિધિ સમાપ્ત કરી ત્યાંથી નિવૃત્ત થઈ, દૈવયશની સાથે તેને ઘેર ગયે. ભેજન પણ તેની સાથે કર્યું અને રાત્રિએ શયન પણ ત્યાં જ કર્યું. જ્યારે ઘરનાં સર્વ માણસો ઉંઘી ગયાં ત્યારે ધનદેવે વિચાર કર્યો કે, આને ઉચ્છેદ કરવાને આ સમય ઠક આવ્યો છે. એમ જાણે કઈ પણ ન જાણી શકે તેવી રીતે ચામડાના સાંધા તેડી તેની પેટીની અંદર તે મુદ્રિકા મૂકી દીધી.
હવે રાજાએ પિતાના મકાનમાં આવી સર્વ અલંકાર
ન ઉતાર્યા એટલે મુદ્રિકા તેના જેવામાં આવી મુદ્રિકાને તપાસ નહીં. તેથી તેણે જાણ્યું કે જરૂરી માર્ગમાં
- મુદ્રિકા પડી ગઈ. એમ જાણે તે વાત તેણે પિતાના સેવકને કરી. તેણે પણ માર્ગમાં આવતા જતા. માણને પૂછી બહુ ઉપાય સાથે રાજમાર્ગમાં બહુ શોધ કરા, તેમજ ધુળયા લેકેની પાસે સર્વ રેતી જેવરાવી, પરંતુ મુદ્રિકાને પત્તો લાગ્યા નહીં. એટલે તે વાત તેણે નરેંદ્રને જણાવી. તેથી રાજાએ પણ સર્વ નગરમાં પટહ ઘેષણ કરાવી કે જેને રાજમુદ્રિકા જડી હોય તેણે પાંચ દિવસની અંદર આપી જવી. અને તે મુદ્રિકા આપનારને હું અભયદાન આપું છું. છતાં ત્યારબાદ જે તે ચોર પકડવામાં આવશે તે તે ખુદ રાજાને પુત્ર હશે તો પણ તેને દેહાંત શિક્ષા કરવામાં આવશે. આ પ્રમાણે ઘોષણું સાંભળી દેવશે ધનદેવને બોલાવી કહ્યું કે મિત્ર. તે વખતે હૈ
Page #46
--------------------------------------------------------------------------
________________
દેવયશશ્રેણીની કથા.
(૫) રાજ મુદ્રિકા જેઈ હતી? ધનદેવ છે, તે વખતે એટલે કયારે? આવું સંબંધ વિનાનું તું શું બેલે છે ? એમ ઉલટું બોલી તેણે પિતાને અભિપ્રાય જણાવ્યું. ત્યારે દેવયશ બોલ્યા, જ્યારે તું મહારી પાછળ ઉદ્યાનમાં દર્શન માટે આવતા હતા. ત્યારે મહેં પણ તે મુદ્રિકા જેઈ હતી. માટે જે હેં લીધી હેય તે વેળાસર રાજાને આપી દે. નહીં તો પછી બહુ મુશ્કેલી થઈ પડશે. તેમજ આ હાર વંશને ચારને અસહ્ય અપવાદ લાગશે. ધનદેવ બોલ્યા, હેમિત્ર! હું જાણું છું કે હારા સંગથી સારૂં ફલ નથી જ મળવાનું. ઠીક, ઉપરથી ચોરીનું કલંક પણ તું મને આપે છે. ત્યારા જેવા સજજન તે કઈ ના જોયા. તારા સહવાસથી હવે સયું, એમ કહી પિતાના મનમાં આનંદ માનતે ધનદેવ પિતાને ઘેર ગયે. રાજાના પ્રતીહારને એકાંતમાં લાવી ધનદેવે કહ્યું કે ખાસ
કાર્યને લીધે રાજાને મહારે એકાંતમાં કંઈક ધનદેવનું કાવતરું કહેવાનું છે, માટે રાજાને મેળાપ તું મહને
કરાવ. ત્યારબાદ પ્રતીહાર તેને રાજા પાસે લઈ ગયો. ધનદેવ નમસ્કાર કરી બોલ્યા, હે નરદેવ ! આપની મુદ્રિકા દેવયશે લીધેલી છે અને તે વાત નકકી છે; વળી તેણે ધર્મના કપટથી લેકેને લુંટી લીધા છે, છતાં પણ હજુ તેઓ સમજતા નથી. વળી હે રાજન ! જે દિવસે આપની વીંટી પડી ગઈ હતી તે દિવસે દેવયશ જૈનમંદિરમાં જતા હતા, ત્યારે હું પણ તેની પાછળ ગયા હતા અને મહારા દેખતાં તેણે ગુપ્ત રીતે નીચે નમી જમીન ઉપરથી તે લઈ લીધી. તે જોઈ હુને સંશય આવવાથી તેણે તે વીંટી સંતાડી દીધી. અને તે મુદ્રિકા તેણે પોતાના શયનગૃહમાં પેટીની અંદર મૂકેલી છે. આપનું કાર્ય જાણીને જ આ વાત કરી છે. નહીંતે પિતાનું પેટ કેણ ચારે? કારણકે તે મારો ભાઈ થાય છે. ત્યાબાદ રાજાએ જાણ્યું કે આ વાત સત્ય છે. કારણકે
Page #47
--------------------------------------------------------------------------
________________
( ૬ )
શ્રી સુપા નાથ ચરિત્ર.
હું આવતા હતા તે સમયે દેવયશને મ્હે' પણ તે ઠેકાણે ઉભેલા જોયા હતા, એમ વિચાર કરી ધનદેવને કહ્યું કે તુ રાજભક્ત છે, તેથી હારી સેવાને ચેાગ્ય સત્કાર કરીશ. પરંતુ હાલમાં દ્વારપાળના કહ્યા પ્રમાણે ક્ષણમાત્ર તું બેસી રહે. એમ કહી તેને દ્વારપાલને સ્વાધીન કરી, કાટવાળને માકલી કાર્યાંતરના ઉદ્દેશથી દેવયશને ખેલાવરાવ્યેા. દેવયશ પણ તત્કાળ ત્યાં માન્યા એટલે એકાંતમાં તેને લઇ જઇ રાજાએ પૂછ્યું કે હે ભદ્ર ! જૈનમ ંદિરના માર્ગોમાં પડી ગયેલી મ્હારી મુદ્રિકા તે વખતે તને જડી છે, એમ અમારા સાંભળવામાં આવ્યુ છે. માટે જો એ વાત સત્ય હાય તા હાલ તે આપી દે. હજી પણ હું ત્હને અભયદાન આપુ છું અને કંઇપણ વ્હેને હરકત કરીશ નહી, તું પણ જાણે છે કે સત્યમાં સુખ છે, વળી અમ્હારી આ રાજ્ય સ્થિતિ પણ તે મુદ્રિકાના પ્રભાવથીજ ચાલી આવે છે. આ પ્રમાણે વિષમ વચન સાંભળી દેવયશ ખેલ્યા, 'હું નરેદ્ર'! આપની મુદ્રિકા મ્હે લીધી નથી. સેવકે ઉપર આપ સ્વાભાવિકજ દયાળુ છે. તેમજ આપની પ્રતિજ્ઞા સત્ય છે. જેથી મ્હને અભયદાન મળે તેમાં કઇ સંશય નથી. પરંતુ આ લેાક અને પરલેાકમાં ત્રીજા વ્રતના ભંગથી ઉત્પન્ન થયેલાં નરકાદિક દુ:ખના કારણભૂત પાપા ભાગવવાં પડે તેની શી ગતિ થાય ? માટે હું સ્વામિન્ ! પ્રાણના ત્યાગ થાય પણ આ ચારીનુ કામ હું નજ કરૂં. રાજા ખેાહ્યા, ત્હારૂ કહેવું સત્ય છે, પરંતુ ત્હારા શયન સ્થાનમાં પલંગ પાસે પેટીમાં તે વીંટી હું ગોપવી છે, એમ ધનદેવનુ કહેવુ છે. માટે તમે અહીં રહા અને તે પેટીને અમારા પુરૂષ! અહીં લાવે તેવી ગેાઠવણ કરા. વળી તેના તપાસ કરતાં જો મુદ્રિકા નહીં નીકળે તેા હું તે પિશાચ રૂપ અધમને ભૂતનુ બલિદાન કરીશ. ત્યારબાદ દેવયશે તે જ પ્રમાણે પેટી ત્યાં મગાવી,
Page #48
--------------------------------------------------------------------------
________________
વિયશશ્રેણીની કથા.
(૭) ત્યારબાદ તે પેટી ખુલ્લી કરી જોયું તે તેમાંથી પરિગ્રહનું
* પ્રમાણ અને નવકાર મંત્રનું ફલ જેમાં દેવયશને શિક્ષા લખેલું હતું એવું એકટિપ્પણનું કાગળીયું
રાજાના જોવામાં આવ્યું. તે વાંચવાથી રાજા સમજી ગયો કે જેના નિયમે આવા ઉત્કૃષ્ટ છે, તે માણસ આવું કાર્ય નજ કરે. તેથી દ્વારપાલને હુકમ કર્યો કે ધનદેવને તે જલદી અહીં લાવે, કારણકે તેણે આવી ખરાબ વાત શા માટે કરી? દ્વારપાળે તરતજ તેને દાખલ કર્યો. રાજા બોલ્યા, રે અધમ ! હારું કહેવું અસત્ય છે. એમ રાજાના કહેવાથી ધનદેવે તે પેટી ખંખેરી કે તરત જ તેમાંથી વીંટી નીચે પડી. તે જોઈ પાસે ઉભેલા લેક બેલ્યા, આ હેટું આશ્ચય છે કે અમૃતમાંથી વિષ ઉત્પન્ન થયું. ત્યારબાદ ભૂપતિએ કોપાયમાન થઈ દેવયશને બહ તિરસ્કાર પૂર્વક કહ્યું, રે ધૃષ્ટ ! ફૂટ ધાર્મિક ! આ શું? દેવયશ બે, હે રાજન ! આ સર્વ દૈવનું કર્તવ્ય છે. રાજા છે, તે વાત સત્ય છે. દૈવેજ ત્વને આવી બુદ્ધિ આપી હશે. એમ કહી રાજાએ બહુ વિડંબના પૂર્વક વધસ્થાને તેને લઈ જવાની આજ્ઞા આપી. આરક્ષકે તેને વૃદ્ધ ખર ઉપર બેસાડી, ગેરૂથી શરીર રંગી સુંદર લાલ કણેરના પુષ્પોની માલા હેના કંઠમાં પહેરાવી અને આગળ ડિંડિમ નગારાના ઘોષ સાથે બહુ ઠાઠથી નગરની અંદર કેઈ નવીન પ્રકારને વરઘોડે કાઢ્યો. તેમાં એક પુરૂષ પિતાના હસ્ત વડે ઉંચા વાંસડા ઉપર લટકાવેલી મુદ્રા રત્નને ભમાવે છે. તે જાણે અન્યાયને પોકાર કરવા માટે નગર લક્ષ્મીને ઉંચો કરેલો હાથ હેયને શું ? તેમ દેખાય છે. આ પ્રમાણે દેવયશને તિરસ્કાર જોઈ તેના સ્વજન અને પરિજનો રૂદન કરવા લાગ્યા, તેમજ વળી પશુ અને પક્ષિઓ પણ બહુ દુઃખી થઈ આકંદ કરવા લાગ્યા. તેમજ લોકોની વાણી શ્રવણ ગોચર થવા લાગી કે અહે ! રાજાએ
Page #49
--------------------------------------------------------------------------
________________
( ૮ )
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર.
આ બહુ મયુક્ત કર્યું. આવા ધાર્મિક પુરૂષને પણ દેહાંતદંડ કર્યો. આ અપરાધ એના સંભવતા નથી. પરંતુ પાપી ધનદેવનું જ આ કર્ત્તવ્ય છે. માટે આ ધી પુરૂષનું અશુભ કરવાથી દેશ, નગર, રાજ્ય કે રાજાના દેહનું જરૂર અનિષ્ટ થવાનુ છે. વળી ધનદેવ આવી વિડંખનાનું પાત્ર ખનેલા દેવયશને જોઇ ખેલ્યા, જે પુરૂષ પારકાનું અનિષ્ટ ચિંતવે છે તે તેના પેાતાના ઉપરજ આવી પડે છે.
રાજાની આજ્ઞાથી રાજપુરૂષોએ તેના ઘરના કમજો પેાતાને સ્વાધીન કર્યાં. આ પ્રણાણે રાજ્ય તરફથી અચિંત્ય ખલાત્કાર જોઇ તેમજ પેાતાના પતિની દુરવસ્થાને સાંભળી તેની સ્ત્રી એકક્રમ સૂષ્ઠિત થઈ ગઈ, પણ પરિજનના શીતાદિક ઉપચારથી સચેતન થઇ બહુ દુ:ખથી વિલાપ કરવા લાગી. રે પાપિષ્ઠ દેવ ! આવા ધાર્મિક પુરૂષના દેહ ઉપર તુ પ્રહાર કરતા કેમ અટકતા નથી, કેમકે જેએના હૃદયમાં કલંકની શંકા પણ નથી, તેઓને મ્હાં કલંક આપે છે. અથવા હુવે ખેદ કરવાથી શું ? અહીં જે કરવાનુ છે તે કરૂં. એમ નિશ્ચય કરી શુદ્ધ થઇ પાષધશાલામાં ગઇ. અને હૃદયમાં શાસન દેવીનું સ્મરણ કરી, નાસિકાના અગ્રભાગ ઉપર દ્રષ્ટિ રાખી, કાયાત્સ કર્યાં, એટલે પંચપરમેષ્ઠીના ધ્યાનના પ્રભાવથી તત્કાળ શાસન દેવી પ્રસન્ન થઇ એલી, હે વત્સે ! ખેદ કરીશ નહીં, સ` સારૂ થશે.
દેવયશની
સ્ત્રીને મૂર્છા
એમ કહી દેવીએ એકદમ પેાતાના ચમત્કાર બતાન્યા કે રાજભવનમાં અન્ન, જલ, તાંબુલાર્દિક વસ્તુશાસનદેવીના આના અપહાર કર્યા. તેમજ મંત્રી વિગેરેના ચમત્કાર ત્યાંથી પણ તેવીજ રીતે-જલાદિકના અભાવ
કર્યાં.
Page #50
--------------------------------------------------------------------------
________________
'દેવયશષ્ટીની કથા.
(૯) ત્યારબાદ રાજાએ પીવા માટે જલ માગ્યું, ત્યારે જલધરીયાએ ગાગર, ઘડા વિગેરે સર્વે જલપાત્ર જોયાં, પરંતુ બિંદુમાત્ર પણ જલ દેખ્યું નહીં, તેથી ભયભીત બની તેણે રાજાને જણાવ્યું કે, સર્વ જલપા ભરેલાં હતાં, તેમજ પાત્રમાં છિદ્ર પણ દેખાતું નથી. તેમ છતાં નામાલુમ શું થયું કે, કેઈ ઠેકાણે પાણીને છાંટે પણ દેખાતું નથી. ત્યારબાદ સ્થગિધરને કહ્યું કે એક પાનનું બીડું તૈયાર કરી લાવ. તેપણ પાનદાનીમાં હાથ નાંખી જુએ છે તે, અંદર એક પણ પાન મળે નહીં. એ પ્રમાણે જે જે વસ્તુઓ મંગાવી તે સર્વ નથી એમ જવાબ મળવાથી, રાજાએ મંત્રીને લાવી આ હકિકત જણાવી, એટલે મંત્રી બે, હે રાજન્ ! મહારે ઘેર પણ આજ બનાવ થઈ રહ્યો છે, તેમજ આપના સર્વ સેવકેને ત્યાં પણ આવી જ સ્થિતિ થઈ પડી છે. તે સાંભળી રાજા બોલ્યા, એકદમ આમ થવાનું શું કારણ? તેને તમે વિચાર કરે. ત્યારબાદ મંત્રી બે, હે રાજન ! દેવયશવણિક નિર્દોષ દેખાય છે, છતાં ધનદેવે આની ઉપર આરેપ કર્યો છે. વળી તે ધનદેવ બહુ દુષ્ટાત્મા છે, માટે તેનું જ દેષને આ કંઈક કુકૃત્ય છે. વળી આ દેવયશ પ્રાણાતે પણ આ કામ નજ કરે. એમ તેઓના વાતચિત ચાલતી હતી, તેટલામાં ચામરધારિણુના શરીરમાં પ્રવેશ કરી શાસતદેવી બેલી, રે મૂઢ! આ પ્રમાણે ધર્મિષ્ઠ ઉપર જુલમ ગુજારનાર પિતાના સ્વામીને પણ અટકાવતા નથી, તે તું મંત્રી શાન કહેવાય છે? વળી તું એમ કહી શકે કે આ કાર્યમાં હું કંઈ પણ જાણતા નથી અને રાજાએ પિતાની મેળે જ આ સાહસ કરેલું છે. માટે એમાં મહારે શામાટે વચ્ચે પડવું જોઈએ. એમ જે તું માનતે હોય તે તેપણ હારી મહેટી ભૂલ છે. કેમકે નીતિ શાસ્ત્રમાં કહ્યું છે કે તુવૃત્તવૃષ્યત્વેષ, यथा माता हितैषिणी । दुर्वृत्तेऽपि तथा राज्ञि, नोपेक्षा सचिवोऽर्हति ॥ અર્થ “જેમ દુરાચારી એવા પુત્રાદિક ઉપર પણ પોતાની માતા
યશવણિકરિચાર કરે
આરો
Page #51
--------------------------------------------------------------------------
________________
( ૧૦ )
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર.
હિતબુદ્ધિ રાખે છે, તેમ મંત્રીએ પણ અસત્ય માર્ગે ચાલનાર રાજાની ઉપેક્ષા કરવી ન જોઈએ. વળી ધનદેવે આ મુદ્રિકા કપટવૃ ન્નિવડે તે પેટીમાં નાંખી હતી તેમજ દેવયશની સાથે ઇર્ષ્યાને લીધે તે પાપીએ આ સમગ્ર કૃત્ય કર્યું છે. મા પ્રમાણે તે ચામરધારિણી સ્ત્રીનુ' વચન સાંભળી, આના શરીરમાં કાઇક દેવી આવેલી છે, એમ જાણી રાજા, મંત્રી વિગેરે લેાકેા નમસ્કાર કરી અનેક ઉપચારાવડે ક્ષમા માગતા હતા, તેવામાં અવળું થઇ ગયુ છે મુખ જેવુ એવા તે ધનદેવ, લગુડાદિક (લાકડી વિગેરે) ના પ્રહારવડેકૂટાએલાની માફક, સ્મૃતિ કરૂણ શબ્દોથી પોકાર કરતા ત્યાં આવ્યા અને ખેલ્યા કે; મ્હે પાપીએ દ્વેષબુદ્ધિથી સ્ફટિક સમાન શુદ્ધ એવા દેયશ ઉપર આ અકૃત્ય કર્યુ છે. એમ ત્યાં કાલાહલ થઇ રહ્યો છે, તેવામાં આકાશગામી વિમાનમાં બેઠેલેા, હર્ષાશ્રુને વહન કરતા અને સજ્જના જેની સ્તુતિ કરે છે એવા દેયશ પણ ત્યાં દેખાયા, તેથી તેની વિડંબના કરનારા આરક્ષક પુરૂષો ટ્વીન થઈ ગયા અને ઉંચા હાથ કરી ત્રાસજનક મેા પાડવા લાગ્યા.
તેટલામાં વિમાન રાજમહેલ ઉપર આવી પહોંચ્યું. દેવયશને વિમાનમાંથી નીચે ઉતરતા જોઇ ચામરદેવીનું વચન, ધારિણી ઝટ ઉભી થઇ. તેજ પ્રમાણે રાજા, મંત્રી વિગેરે અન્ય જનાએ પણ અભ્યુત્થાન આપ્યું. ત્યારબાદ તે સ્ત્રીએ દેવયશને પોતાના હસ્તનું અવલઅન આપી વિમાનમાંથી નીચે ઉતાર્યા. પછી રાજાએ પણ તેને અહુ માનપૂર્વક સિ’હાસન ઉપર બેસાડ્યો અને પેતે બીજા માસન ઉપર બેઠા. ત્યારબાદ શાસનદેવીએ દેવયશને પ્રાર્થના કરી કહ્યુ કે તુ જૈનમતના રાગી છે, તેમજ દયાધ માં અગ્રણી છે. વળી હૈં ઉત્કૃષ્ટ રીતે ગૃહિધના સ્વીકાર કર્યાં છે. અને સ`થા તુ નિદોષ છે, છતાં જે લેાકેાએ હારી આ પ્રમાણે વિડંબના
Page #52
--------------------------------------------------------------------------
________________
દેશછીની કથા.
(૧૧) કરી છે તેને હું શિક્ષા કરૂં છું. કારણ કે હું જેનશાસનની સેવા કરનારી દેવી છું. વળી હારી સ્ત્રીએ કાર્યોત્સર્ગ કરી મહિને
લાવી છે, એટલે હું તેઓને શિક્ષા કર્યા વિના રહીશ નહીં. આ પ્રમાણે દેવીનો અભિપ્રાય જાણ દેવયશ બોલ્યો, હે દેવિ? મહારા દુષ્કર્મને લીધે મહને આ વિડંબના થઈ છે. વળી આ દુ:ખ પડવાથી તે કર્મોનો નાશ કરવામાં હું સમર્થ થયે, તેમજ મહારા પ્રાણની રક્ષા થઈ અને દુષ્કીર્તિરૂપ કલંક પણ દૂર થયું. તે સર્વ હારા પ્રભાવથીજ થયું છે. એટલે દેવિ ! હવે મમ્હારી સેવા કરવામાં હું કંઈ પણ બાકી રાખ્યું નથી, છતાં પણ હવે આ સર્વ લોકોને ઉપદ્રવથી વિમુક્ત કર? એટલે તે પણ હારૂંજ વાત્સલ્ય થયું તેમ હું માનીશ. ત્યારબાદ દેવી તે પ્રમાણે સર્વને સ્વસ્થ કરી દેવયશની આજ્ઞા લઈ પોતાના સ્થાનમાં ગઈ. રાજાએ હુકમ કર્યો કે વિડંબનાપૂર્વક ધનદેવને દેહાંત શિક્ષા
ન કરે. તે સાંભળી દેવયશને દયા આવી ધનદેવને શિક્ષા. તેથી તેણે રાજાને કહી તેને મુક્ત કરાવ્યું.
- ત્યારબાદ રાજાએ પિતાની પટ્ટરાણીને દેવયશને ત્યાં મોકલી અને તેની સ્ત્રી રુકિમણુને પાલખીમાં બેસાડી પિતાને ત્યાં બોલાવરાવી. જ્યારે તે પિતાની નજીક આવી ત્યારે રાજા ઉભે થઈ તેના પગમાં પડ્યો એટલે રૂકિમ બેલી, હે નરાધીશ ! સર્વ કલ્યાણના પાત્ર આપ થાઓ. એમ આશીર્વાદ આપ્યા બાદ રાજાએ તેને ભદ્રાસન ઉપર બેસાડી. પછી કૃતજ્ઞ પુરૂષમાં શિરેમણિ સમાન રાજા હાથ જોડી સર્વ સભા સમક્ષ બોલ્યા, હે ધર્મભગિનિ? હું આપને ગુન્હેગાર છું તેમ છતાં આ પાપથી હવે હું મુક્ત કર્યો માટે હું ત્યારે મહટે ઉપકાર માનું છું. રાજ્ય અથવા આ દેહથી પણ તેને બદલો વાળવાને હું સમર્થ નથી. હવેથી આ સર્વ રાજ્ય સંપત્તિ હારી છે માટે
Page #53
--------------------------------------------------------------------------
________________
(૧૨)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. હને જેમ એગ્ય લાગે તેમ ત્યારે પોતેજ તેની વ્યવસ્થા કરવાની છે. તે પ્રસંગે દેવયશને પુત્ર જેને ધાન્ય ખેટ નામના ઉપનગરમાં સ્વજનેએ મૂક્યું હતું તે ત્યાં રાજદ્વારમાં આવ્યા અને દ્વાર પાલની સૂચનાથી રાજાએ તેને પિતાની પાસે બોલાવ્યું. તરતજ તે અંદર પ્રવેશ કરી રાજાને ન પછી પિતાનાં માતાપિતાને નમી સર્વને યથાગ્ય સત્કાર કર્યો. ત્યારબાદ રાજાએ તેને આલિંગન કરી પોતાના ખોળામાં બેસાડ્યો. પછી દેવયશ બેલ્ય, રાજાએ આ સમગ્ર રાજ્યાદિક સંપત્તિ રૂકમણને સ્વાધીન કરી છે. વળી તે સ્ત્રી મહારે સ્વાધીન છે. અને હું જૈન સિદ્ધાંતના જ્ઞાતા એવા સદગુરૂના સ્વાધીન છું. માટે હાલ ભજન કરી ચાલો આપણે તેઓને વંદન કરવા જઈએ, કારણ કે તેઓ આજે નંદનઉદ્યાનમાં આવેલા છે, તે વાત નક્કી છે, કેમકે વિમાનમાં બેસી
જ્યારે હું અહીં આવતા હતા ત્યારે તેમનાં દર્શન કરીને પ્રણામ પણ મોં કર્યા હતા. માટે પરમ ઉપકારી એવા તે મુનીંદ્રની આજ્ઞા રુકિમણી સહિત અમારે માન્ય કરવી જોઈએ. વળી હે રાજન ! આપે પણ યથાશક્તિ ધર્મસેવા અંગીકાર કરવી એગ્ય છે. ભેજન કર્યા બાદ રાજા મહાટા વિસ્તારથી દેવયશ, રુકિમણી
અને તેના પુત્ર સહિત સૂરદ્રની પાસે ગયે. દેવયશની તેમજ વિનયપૂર્વક વંદનવિધિ કરી તેઓ ત્યાં મેક્ષગતિ. બેઠા એટલે સૂરિએ ધર્મલાભ આપી યતિ
ધર્મ અને ગૃહિધર્મને ઉપદેશ આપે. તે સાંભળી નૃપાદિક સર્વે યથાર્થ બોધ પામ્યા. રૂકિમણી સહિત દેવયશે દીક્ષા લેવા માટે રાજાની આજ્ઞા માગી. રાજાએ.જવાબમાં જણાવ્યું કે તહારૂં કહેવું સત્ય છે. પરંતુ દશ દિવસ પછી તે કાર્ય સિદ્ધ થશે. શ્રેણીએ પણ તે પ્રમાણે કબુલ કર્યું. ત્યારબાદ ફરીથી વિધિપૂર્વક ગુરૂ મહારાજને વંદન કરી
Page #54
--------------------------------------------------------------------------
________________
નાહટશ્રેષ્ઠીની કચા.
(૧૩)
રાજા સર્વને સાથે લઇ પેાતાના સ્થાનમાં ગયા. ત્યાં રાજાએ તેની પાસે તેમના સર્વ સંબધીઓને ખેલાવી તેની સંમતિ લીધી. અને સર્વ નગરમાં અમારી ઘાણા કરાવી. તેમજ પેાતાના ખજાનામાંથી તેની ઇચ્છા પ્રમાણે જૈનમદિરામાં દ્રવ્ય અપાવરાવ્યું અને ચતુર્વિધ સંઘની બહુ ભક્તિ કરાવી તેમજ દીન, અનાથ અને દારિદ્રને યથાચિત્ત દાન દેવરાવ્યું. પછી તેના પુત્રને બહુ ધન આપી શ્રેષ્ઠીપટ્ટે સ્થાપન કર્યાં. ત્યારબાદ રાજાએ વિધિપૂર્વક તેને દીક્ષા અપાવી અને પેાતે પણ વૃદ્ધિધર્મના સ્વીકાર કર્યાં. તેથી જૈનશાસન બહુ દીપવા લાગ્યું. દેવયશ મુનિ અને કિમણી સાધ્વી અને સમ્યક્ પ્રકારે ચારિત્રપાળી કેવળ જ્ઞાન પામી તેજ ભવમાં સિદ્ધિપદ પામ્યાં.
॥ इति तृतीयायुव्रते देवयशः कथानकं समाप्तम् ॥
~*© —
नाह श्रेष्ठीनी कथा.
પ્રથમસ્તેનાહૃતક્રયાતિચાર.
દાનવીય રાજાએ પ્રશ્ન કર્યો કે, હે ભગવન્ ! આપના મુખારવિંદમાંથી નીકળતા ત્રીજા અણુવ્રતની કથારૂપ અમૃતનું પાન કરી અમે તૃપ્ત થયા છીએ, પરંતુ તેના મતીચારાની વ્યાખ્યા દ્રષ્ટાંત સહિત સંભળાવી અમને કૃતાર્થ કરો. શ્રી સુપાર્શ્વ પ્રભુ મેલ્યા, જે વિક ચારાએ અપહાર કરેલું ધન ગુપ્ત રીતે ગ્રહણ કરે છે તે નાહટની માફક ઉભય લેાકમાં વધ બંધનને પાત્ર થાય છે.
વિદ્રુમ-પરવાળાએ વડે મનેાહર, વિશાલ લક્ષ્મીનુ' કમલ
Page #55
--------------------------------------------------------------------------
________________
ભી અને નામે તે ભાયો હd
ભરી
છે તેના
(૧૪)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર મંદિર એવું સમુદ્ર સમાન ભદ્રિપુર નામે નાહટદષ્ટાંત. નગર છે. તેમાં સ્થિરેદેવ નામે શ્રેણી રહેતે
હતે. કમલશ્રી નામે તેની ભાર્યા હતી, તે શીલ ગુણમાં અગ્રણી હતી. નાહટ નામે તેઓને એક પુત્ર હતું. તે સ્વભાવથી લોભી અને વેપારમાં નિર્ભય હતે. એક દિવસ કોઈક તેના મિત્રે તેને લેભાવી કહ્યું કે બહુ કરીયાણું ભરી ઘણું વેપારી લોક નગરની બહાર આવ્યા છે. તે સાંભળી નાહટ પણ વેપારના લેજથી મિત્રની સાથે ત્યાં ગયે તે કેઈપણ વેપારી ત્યાં મળે નહીં, પછી તેણે પૂછયું કે, હેમિત્ર ! તે વેપારીઓ ક્યાં છે? તે જલદી બતાવ? આ સાંભળી અનેક મુનિઓથી પરિવૃત્ત ઉદ્યાનમાં બેઠેલા
સૂરિને તેણે બતાવ્યા. તે જોઈ નાહટ રિદર્શન. બે, આતે નિર્ગથ (ત્યાગી ) છે.
મિત્ર છે, હે ભદ્ર! પોતે મુનિ ધર્મમાં રહેલા છે. પરંતુ એમની પાસે બહુ અમૂલ્ય વસ્તુઓ છે. અને તે પણ બહુ મેંઘા ભાવે આપે છે. છતાં પણ જે તે વસ્તુઓ આપણને પ્રાપ્ત થાય છે, તેના પ્રતાપથી લાભ સહિત દારિદ્રરૂપી વૈતાલ નાશી જાય છે. આ પ્રમાણે નાહટને સમજાવીને તેને મિત્ર પ્રણામ કરી બે , હે સૂરીશ્વર ! આ વણિક પુત્ર
વ્યાપાર માટે આપની પાસે આવ્યો છે. માટે આપના હૃદય રૂપી ગાંઠડીમાં ધારણ કરેલી, બહુ કિંમતી રત્ન, મૈક્તિક વિગેરે કંઈપણ કિમતી વસ્તુઓ બતાવો. ગુરૂમહારાજ બોલ્યા, હારૂં કહેવું સત્ય છે. પરંતુ એને ખરીદવાનો વિચાર હોય તે બતાવીએ, નહીંતે નિરર્થક બેલવાથી શું વળે? કેમકે માત્ર બતાવીને પાછું મૂકવાથી ખેદ ઉત્પન્ન થાય. નાહટ બોલ્યા, ગ્રંથિઓ છેડીને રત્ન બતાવે. જેયા વિના માત્ર મુખે બેલ
Page #56
--------------------------------------------------------------------------
________________
નાહટણીની કથા.
(૧૫) વાથી કિમત કેવી રીતે થાય ? ત્યારબાદ કાનને અમૃત સમાન સુખદાયક ગંભીર વાણી વડે મુનીંદ્ર બોલ્યા, જે સમ્યક્ત્વ રૂપી મહારત્ન હને પસંદ પડે તે ગ્રહણ કર. આ સમ્યક્ત્વ રત્ન જેને શાસન રૂપી ક્ષીર સાગરમાંથી પ્રગટ થએલું છે. તેમજ સર્વ ગુણથી સંપૂર્ણ અને ચિંતામણી સમાન મનવાંછિત અર્થ આપવામાં શ્રેષ્ઠ છે. અને વળી શુદ્ધ છે કાંતિ જેની એ આ બીજે પ્રાણિવધ વિરતિ નામે હાર છે, જેની અંદર મન, વચન અને કાયા એમ ત્રણને ત્રણ કરણે ગુણતાં નવ થાય એવી નવસે રહેલી છે. વિગેરે યુક્તિપૂર્વક વચને વડે મુનિ ધર્મ તથા ગૃહિધર્મ પણ વિસ્તારપૂર્વક સંભળાવ્યું. કમના ક્ષપશમથી તે બન્ને જણાએ ગૃહિધર્મને સ્વીકાર કર્યો. ત્યારબાદ મુનિને નમસ્કાર કરી અને પોતપોતાના ઘેર ગયા. અને વિધિ પ્રમાણે તે ધર્મનું પાલન કરવા લાગ્યા. એક દિવસ નાહટ પિતાની દુકાનમાં કામ કરતે હતે
તેવામાં ત્યાં ચેર લેકે બહુ સુવર્ણાદિક ધન મિત્રને ઉપદેશ. લઈને આવ્યા. તેણે પણ કોઈ ન જાણે
તેવી રીતે યુક્તિપૂર્વક તે ધન લઈ તેના બદલામાં કંઈક આપી તેઓને વિદાય કર્યો. આ પ્રમાણે કૂટ વ્યવહાર કરતાં નાહટને તેના મિત્ર છે અને મિત્ર સમજી ગયે કે આ અવળે રસ્તે ચઢી ગયે છે એમ જાણી તેણે એકાંતમાં ઉપદેશ આપ્યો કે હે નાહટ ! તું આ કામ કરવું છોડી દે, આથી હારૂં ત્રીજી વ્રત કલંકિત થાય છે. તે સાંભળી નાહટ બોલ્યો કે, હે મિત્ર! અદત્તાદાનનું જ હે પ્રત્યાખ્યાન કર્યું છે. બીજા કાર્યને હું નિષેધ કર્યો નથી. મિત્ર છે, ગુરૂએ ત્રીજાવતમાં ચોરીનું ધન લેવું તેને અતિચાર (દોષ) કહેલ છે. માટે ચેરીનું ધન સર્વથા ન લેવું એ નિયમ કર. એમ કહી
Page #57
--------------------------------------------------------------------------
________________
(૧૬)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર.
તે પેાતાને ઘેર ગયેા. ત્યારમાદ નાહટ પેાતાના મનમાં વિચાર કરવા લાગ્યા કે ગુરૂએતા મુનિધના પણ ઉપદેશ આપ્યા હતા, તેથી તે પણ પાળવા જોઇએ ? હાય, તે તે તેમને કહેવાને અને આપણા સાંભળવાના ધર્મ છે. એમ માની પેાતાના દુષ્કૃતથી અટકયા નહીં. વળી એક દિવસ કાઇક ચાર રત્નાવલી હાર લઈ તેની પાસે આવ્યેા. એટલે તેણે પ્રથમની માફક સ્વલ્પ કિંમત આપી તે હાર લઇ લીધેા. તે સમયે વિમલ રાજાના કારભારી તેની દુકાને લેવડ–દેવડના સંબધ હાવાથી નાહટની પાસે આવી એલ્યા, હું શેઠ ! આજે હમારે રેશ્મી કાપડ લેવાનુ છે માટે ખતાવા તે ઠીક હાય તા લઈએ. તરતજ પાતે ઉભા થઈ ગાંશડી લઈ બહાર આવ્યેા. એટલે કેડમાં ખાસેલા હાર વજનના લીધે નીચે પડી ગયા. જે તરતજ તે કારભારીએ લઈ લીધેા અને તપાસ કરીને એલ્યે, હું શ્રેષ્ઠા ! આ શું ? નાહટ ગભરાઈ ગયા. અને કંઇ પણ જવાબ આપી શકયા નહીં. ત્યારે તેનેા હાથ પકડી કારભારી લ્યે, આ હારની સાથે ખીજા કુંડલાદિક મલ’કારા ગએલા છે, તે હારી પાસે છે ? તે સાંભળી નાહટ આયેા, દેશાંતરથી વેપારીએ આવ્યા હતા તેની પાસેથી લક્ષ સાનૈયા આપી આ રત્નાવલી હાર મ્હે લીધે છે. કારભારી ખેલ્યા, હે નાહટ ! હવે હું ખેલવાથી હાર્' કઇ વળે તેમ નથી. કારણકે મનેાહર પ્રાણપ્રિયાના સમાન રાજાને આ હાર બહુ પ્રિય છે. વળી આ હારમાં મડુ ગુણા રહેલા છે. માટે તું પોતેજ રાજાને વિનય પૂર્ણાંક આપી દે, નહીંતા રાજાને માલુમ પડશે તે ધન અને દેહથી પણ હારા છુટકારો થશે નહીં, એમ તેઓ ખેલતા હતા તેટલામાં એકદમ ત્યાં રક્ષક આવ્યા અને મારા, મારા, એમ ખાલી તીવ્ર ખડુના પ્રહાર કરીને તેને અવળા હાથે માંધ્યા, તેથી નાહટ બહુ દીન થઇ રૂદન
Page #58
--------------------------------------------------------------------------
________________
નાહટકથા.
(૧૭) કરવા લાગે. તે જોઈ કારભારીએ આરક્ષકને પૂછયું, એકદમ તેને બાંધવાનું શું કારણ? આરક્ષક છે , સાહેબ! એક ચેર અમારા ઝપાટામાં આવ્યા હતા. નાસતાં ભાગતાં તેણે કહ્યું કે ઘણાખરા રાજાના અલંકારે નાહટને ત્યાં છે. માટે એને રાજા પાસે લઈ જ ઉચિત છે. એમ કહી આરક્ષક રત્નાવલી હાર સહિત નાહટને નરેદ્રની પાસે લઈ ગયા. ત્યારબાદ બીજા ચેરેને પૂછવાથી તેઓએ પણ કહ્યું કે હે રાજન્ ! દરેક ચારેને માલ પોતે વણિક હોવા છતાં પણ તેણે હરીલઈને પિતાને ઘેર રાખ્યો છે. તે સાંભળી રાજાની કોપાયમાન દષ્ટિ મંત્રી તરફ પડી. મંત્રીએ પણ નાહટને એકાંતમાં બહુ સમજાવ્યું કે રાજાના તેમજ અન્ય લેકના દાગીના હારી પાસે જે હોય તે. વેળાસર આપી દે. નહીં તે આકડાના ફૂલની માફક તું ક્યાં ઉડી જઈશ, અને ભૂંડા હાલે મરી જઈશ. નાહટ બેલ્યા, એક હાર વિના હું જે દાગીના લીધેલા છે તે સર્વ પાછા આપું છું. માત્ર હાર મહારી પાસે નથી, કારણ કે હારી પાસેથી કપટ
3
. કરી તે હાર કોઈક માણસ લઈ ગયા છે. મંત્રી બોલ્યા, રે ધૂર્ત ! ત્રણ લોકનું તત્વ આ હારમાં રહેલું છે, તેથી જે તે તું નહીં આપે તે ત્યારે આ દેહ રહેવાને નથી એમ જરૂર સમજવું. એમ ધમકી આપી મેરબંધથી સજજડ બાંધીને ચાબુકના પ્રહાર કરવા માંડયા તે પણ તેણે હાર આપવાની વાત માની નહીં. જેથી મંત્રીએ તેના પિતાને બોલાવી કહ્યું કે તુમ્હારા પુત્રને આ વાત પૂછી જુઓ, નહીંતર આમાંથી તમ્હારે બહુ નુકશાન વેઠવું પડશે. એમ સાંભળી તેના પિતાએ નાહટને એકાંતમાં લઈ જઈ બહુ સમજાવ્યું અને કહ્યું કે અરે કુલદૂષક ! હું પ્રથમથી ના પાડતો હતો છતાં હું એની સાથે વેપાર
Page #59
--------------------------------------------------------------------------
________________
(૧૮)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. કર્યો તેનું આ ફળ આવ્યું. અતિ ભરૂપી ગ્રહવડે ગ્રહણ કરાયેલે તું કંઇપણ સમયે નહીં અને આ રાજવિરૂદ્ધ કાર્ય કર્યું. કાગડાની પેઠે પીંડ સામે દૃષ્ટિ કરી પણ પછવાડે લખોટાને પ્રહાર ન જે. ફૂટ વ્યવહારથી ઉપાર્જન કરેલું ધન અનર્થનું કારણ થાય છે. તેમજ તે આલોક અને પરલેકમાં અનેક દુઃખ આપે છે. વળી વિશ્વસ્ત જનને દુઃખી કરવાથી, ભેળા લેકેને છેતરવાથી અને પરપીડાજનક કઈ પણ કાર્ય કરવાથી નિર્દય ચિત્તવડે જે પારકું ધન ગ્રહણ કરવામાં આવે છે, તે ધન પૂર્વેપાર્જિત સંપત્તિને ક્ષય કરે છે. તેમજ ઘેર ભયજનક થાય છે. માટે હે પુત્ર! આ કાર્યથી જરૂર લ્હારૂં મૃત્યુ થવાનું છે. વળી જે ત્યારે જીવવાની ઈચ્છા હોય તો તે હાર જ્યાં હું મૂક્યા હોય અથવા કોઈને આવે છે તે કહી દે, જેથી ત્યારું રક્ષણ કરૂં. નાહટ બે, હે પિતાજી! હારની વાત કરવી જ નહીં, કારણકે તે હોર મહેં કેઈ હારા મિત્રને આપે છે. માટે દ્રવ્ય તથા કુટુંબ સહિત મહારા મિત્રને કઈ પણ જાતની હરકત ન થવી જોઈએ. કૂટનીતિથી વર્તનાર હું પાપી છું તેથી મહારે અને રાજાને જેમ થવું હોય તેમ ભલે થાય. આ પ્રમાણે પિતાના પુત્રને નિશ્ચય જાણી શેઠ મનમાં બહુ ખુશી થયા, અને વિચાર કરવા લાગ્યા કે આ એનું સજનપણું ગણુય, કારણ કે પિતાની આવી સ્થિતિ છતાં પણ તે પિતાના મિત્રનું રક્ષણ કરવા ઈચ્છે છે. ત્યારબાદ સ્થિરદેવશ્રેષ્ઠી રાજા પાસે જઈ પ્રાર્થનાપૂર્વક કહેવા
લાગે કે હે નરાધિરાજ ! હું આપને નાહટની સ્થિતિ. વણિક છું માટે હારી ઉપર કૃપા કરો
અને તે ફક્ત હાર વિના બાકીની સર્વ વસ્તુઓ પુરેપુરી પાછી આપશે, તેમજ મહારા ભંડારમાં પાંચ કરોડ સોયા છે, તેમાંથી હારની કિંમત અથવા તેથી અધિક
Page #60
--------------------------------------------------------------------------
________________
મહનની કયા.
( ૧૯ )
પણ જેટલું ધન જોઇએ તેટલુ ગ્રહણ કરી. વળી એના દંડ નિમિત્તે પણ જે જોઇએ તે સુખેથી લઈને તેને મુક્ત કરે. એમ શેઠનુ વચન સાંભળી રાજા ખેલ્યા, અમૃતમાંથી વિષ પ્રગટ થાય તેમ મા મ્હાટું આશ્ચર્ય ગણાય, કારણ કે સ્થિરદેવના પુત્ર થઇ આવું વિષમ કષ્ટ પડ્યુ છતાં પણ ધનના માહથી પ્રસિદ્ધ વાત ‘ઉડાવી દે છે. પરંતુ આ શેઠ તેા સરલ બુદ્ધિના હાવાથી પોતાના નિધાનમાં રહેલા ધનને પણ પ્રગટ કરે છે. ત્યારબાદ રાજાએ નાહટને ત્યાં લાવી શેઠને સોંપી દ્વીધા અને કહ્યુ કે તમ્હારી શરમથી અને મુક્ત કર્યો છે; પરંતુ તમ્હારે ત્યાં જે માલ ડાય તે માપી દો, એમ સાંભળી મ્હોટી મહેરબાની' એમ કહી રાજાને નમસ્કાર કરી પુત્ર સહિત શેઠ પાતાના ઘેર ગયા અને રાજાની આજ્ઞા પ્રમાણે સર્વ કાર્ય કર્યું. ત્યારબાદ નાર્હટ વણિક પોલાચના કર્યો સિવાય ત્યાંથી મરીને નરકસ્થાનમાં ગયા. માટે હુ અન્ય પ્રાણીએ ! આ ત્રીજા વ્રતના અતિચારનું સ્વરૂપ જાણુ અવશ્ય તેને દૂરથી વજ્ર વા.
इति तृतीयाणुत्रते प्रथमातिचारदृष्टान्ते नाटकथा समाप्ता ||
महननी कथा.
દ્વિતીય સ્તન પ્રયોગાતિચાર.
દાનવિર્ય રાજા ખેલ્યા, કૃપાના સાગર એવા હે ભગવન્ ! ત્રીજા વ્રતમાં દ્વિતીય અતિચારનું સ્વરૂપ જાણવાની અમારી બહુ ઉત્કંઠા છે તેા કૃપા કરી આપ સ ંભળાવેા. શ્રી સુપાર્શ્વ પ્રભુ આલ્યા, જે ત્રીજું વ્રત ગ્રહણ કરીને ચાર લેાકેાને ચારી કરવામાં
Page #61
--------------------------------------------------------------------------
________________
(૨૦)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર.
સહાય આપે છે, તે પુરૂષ મહુનની પેઠે ઉભય લેાકમાં મહુ દુ:ખી થાય છે.
આ ભરતક્ષેત્રમાં સપ્રાકા ( પોંધા ) મૈં કિલ્લા સહિત ( સર્પનું મુખ્ય સ્થાન ), બહુ સગુણ મહેનદૃષ્ટાંત. ( શકુન ) અનેક ગુણિ પુરૂષા ( પિક્ષ ) વડે સેવાયલુ, તેમજ બહુ શ્રાવક ( શ્વાપદ) શીકારી પશુઓવડે વ્યાપ્ત મ્હોટા અરણ્યની માફ્ક કુસુમપુર નામે સુપ્રસિદ્ધ નગર છે. . તેની અંદર વહન કર્યા છે પૃથ્વીના ભાર જેણે, યાવડે વ્યાપ્ત છે, હૃદય જેવું ( જળથી ભરેલા છે દરેક લાગ જેને ) અને ઉત્તમ વંશમાં ઉત્પન્ન થયેલા ( ઉગ્યા છે મ્હાટા વાંસડાઓ જેની અંદર ) એવા પર્યંત સમાન સ્થિર બુદ્ધિવાળા વેરાચન નામે રાજા છે. વળી સાર’ગ ધનુષ શ્રેષ્ઠઅંગ) સુદન ( ચક્ર=મનેાહર દશ્મન ) વડે આનંદજનક, ઉત્તમ વિલાસવડે પ્રગટ કરી છે શૈાભા જેણીએ મને લક્ષ્મી ( દેવી=શરીરની કાંતિ ) વડે વિભૂષિત એવી કૃષ્ણની મૂર્ત્તિ સમાન લલિતા નામે તેની સ્ત્રી છે. દેવતાઓની મધ્યે અસુર સમાન અનેક દુઃખાને ઉત્પન્ન કરનારા દુલ ભરાજ નામે તેઓને એક પુત્ર છે અને મહન નામે તેના એક મિત્ર છે. હવે તે દુર્લભરાજ કોઇનું ધન તા કાઈની સ્ત્રીનુ ખલાત્કારે હરણ કરે છે. વળી નય ( નગ ) નીતિવ્રુક્ષાના સમૂહને નિરંકુશ–ઉન્મત્ત, હસ્તીની માફક તે નિર્મૂલ કરે છે.
તેથી નગરના લેાકેાએ રાજાની આગળ પેાકાર કર્યો કે હૈ નરાધીશ ! આપની છાયામાં અમે રહ્યા લાકાના પાકાર. છીએ છતાં અનાથની માફક આ નગરીને આપના કુમારે લુંટી લીધી છે. રાજાએ ક્રોધાતુર થઇ કુમારને બહુ ધિક્કાર આપ્યા. રે દુરાચારી ! હારૂ
Page #62
--------------------------------------------------------------------------
________________
મહનની કથા.
(૨૧) રાજ્ય છોડી કોઈપણ સ્થાને હુને ફાવે ત્યાં તું ચાલ્યું જા. ત્યારૂ મુખ મહને દેખાડીશ નહીં. તું હારે પુત્ર જ નથી કેમકે હારા પૂર્વજોએ મહા-યત્નથી પાળેલી પ્રજાને ક્રીડાવડે લુંટવાથી હારી કીર્તિને પણ હું દૂષિત કરી. પશુ અને પુત્રમાં રાજ્યનીતિ સમાન રાખવી એમ જે પંડિતો કહે છે તે સત્ય છે. વળી જે હું હારા ખુલ્લા દેષને છુપાવી યોગ્ય દંડ ન કરૂં તે હું નીતિમાર્ગથી વિપરીત ચાલનાર ગણાઉં, કેમકે પિતાના રાજ્યમ સર્વજનનું સમભાવ પૂર્વક નીતિથી પાલન કરવું તેજ લક્ષહેમ, સરોવર, કૂવા અને દેવમંદિરાદિક બનાવવા સમાન ગણાય. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે – दुष्टस्य दण्डः स्वजनस्य पूजा, न्यायेन कोशस्य च संप्रवृत्तिः । अपक्षपातो रिपुराष्ट्ररक्षा, पञ्चैव यज्ञाः कथिता नृपाणाम् ॥ किं देवकार्येण नराधिपानां, कृत्वा हि मन्युं विषमस्थितानाम् । तद्देवकार्य च स एव यज्ञो-यदश्रुपाता न भवन्ति राष्ट्रे ॥
અર્થ–“દુછનો દંડ, સજનની પૂજા, ન્યાયથી કેશ (ખજાના)ની વૃદ્ધિ, સર્વથા પક્ષપાતને ત્યાગ અને શત્રુઓથી દેશની રક્ષા કરવી એ પાંચે કાર્યો રાજાઓને માટે ખાસ યજ્ઞભૂત કહ્યાં છે. વિષમ સમયમાં આવી પડેલા રાજાઓ જે ક્રોધ વશ ન થાય તે પછી દેવ સંબંધી કાય કરવાથી શું? કારણકે રાજ્યમાં કોઈ પણ ઠેકાણે અશુપાત ન થાય તેજ કાર્ય અને તેજ યજ્ઞ જાણો.” વળી જેઓના માટે હું નિરંતર ટાઢ, તડકો, ક્ષુધા અને તૃષા સહન કરું છું, તેઓને ગૃહસાર તથા સ્ત્રીઓને બલાત્કારે તું હરણ કરે છે માટે મહારે હારું કામ નથી, તેથી તું જલદી હારૂં રાજ્ય છોડી અન્ય સ્થળે ચાલ્યો જા, હારૂં મુખ જેવાને પણ હવે ધર્મ રહ્યો નથી. કેમકે એરટાઓની વસ્તી કરતાં શૂન્યસ્થાન ઘણા દરજજે શ્રેષ્ઠ ગણાય.
Page #63
--------------------------------------------------------------------------
________________
(૨૨)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર એ પ્રમાણે પોતાના પિતાના વચન રૂપ દાવાનળથી પ્રદીપ્ત
થયું છે શરીર જેનું એવો તે કુમાર મહનસિદ્ધપુત્રને શાપ. સહિત નગર છેડી ચાલ્યા ગયે. આગળ
જતાં એક નગર આવ્યું. ત્યાં નગરના બહાર તળાવની પાળ ઉપર બેઠેલા અને એક સિદ્ધપુત્ર જેમના ચરણની સેવા કરતા હતા એવા મુનીંદ્રને નમસ્કાર કરી રાજકુમાર મિત્ર સહિત ત્યાં બેઠે. તેવામાં સુંદર પિારાંગનાઓનું એક મુખ્ય મંડલ આવ્યું. મુનીને જોઈ તેઓમાંથી એક સ્ત્રી બોલી, સખી! અલી સખી! જે જે આ એક આશ્ચર્ય છે. આ ભિક્ષુકનું સ્વરૂપ નેત્રને આનંદજનક કેવું સુંદર દીપે છે તે સાંભળી પોતાના રૂપથી ગર્વિષ્ટ થએલી અન્ય સ્ત્રી થન્કાર કરી બોલી, સખિ! એના ગાલ તે સુકાઈ ગયા છે તેથી સુંદરતાનું કયાં ઠેકાણું છે? માટે એને પતિ ન કરીશ. આ વાત સિદ્ધપુત્રના સાંભળવામાં આવી તેથી તેણે જાયું કે આ પણ ગુરૂનું હોટું અપમાન થયું ગણાય. એમ સમજી સિદ્ધપુરૂષ તે સ્ત્રી ઉપર એકદમ કોપાયમાન થઈ ગયે અને પોતાની વિદ્યાના બળથી મશ્કરી કરનાર તે સ્ત્રીને મુનિ ઉપર રામવાલી કરી. ત્યારબાદ તે સ્ત્રી અન્ય સ્ત્રીઓની સમક્ષ મુનિ પ્રત્યે બોલી, સુંદર અંગવાળા એવા હે ભાગ્યવાન ! મ્હારા વિના અહીંથી ચાલવાને હારા પગ ઉપડતા નથી ! તેની સખીઓ બેલી, પ્રિય સખી! પ્રથમ એને જોઈ હૅ થકાર કર્યો તેનું આ ફળ આવ્યું! જેણીનું મુખ દીનતામાં આવી પડયું છે એવી તે સ્ત્રી બેલી, મહારી સખીઓ થઈ તમે જ્યારે ક્ષત ઉપર ક્ષાર નાખશે તે પછી મહારે શરણ કેનું રહ્યું? વળી તમે હવે આ છેવટની જલાંજલિ આપે છે એમ નક્કી સમજજો. ત્યારબાદ તરતજ બહુ દુ:ખથી પીડાએલી તે સ્ત્રી પૃથ્વી પર પડી ગઈ અને બહુ વિલાપ કરવા લાગી. તે સાંભળી સિદ્ધપુત્ર, પિતાની વિદ્યા
Page #64
--------------------------------------------------------------------------
________________
મહનની કથા.
(૨૩)
સમેટી લઇ ઓલ્યા કે આ મુનીંદ્ર તા સ્ત્રીઓને ચાંડાલિની સમાન અસ્પૃશ્ય માને છે. માટે મહીં તને ખહુ કલેશ થશે, એમ સમજી વિષયવાસનાને ત્યાગ કરી ... તુશાંત થા. વળી આ સુનિ ઉપર હારી રાગ હાય અને ત્હારા આત્માને એમના માધીન માનતી હાય તા એમનુ' સ્થિર અને પરમ સુખદાયક એવું વચન ગ્રહણ કર. તે સાંભળી માનને નમસ્કાર કરી સ્ત્રી એલી, જગત્પ્રભુ ! મ્હારા ચેાગ્ય જે કરવાનું હાય તે કરમાવા. મુનિમહારાજ મેલ્યા, સંસાર એ દુઃખના ભંડાર છે અને મુક્તિ એ પરમ સુખનુ સ્થાન છે. વળી તે મુક્તિનું કારણ જૈનધર્મ છે. અને તે ધર્મનું કારણ અહિંસા છે. તે અહિંસા કામાદિકષાયાના અભાવથી સિદ્ધ થાય છે. વળી કષાયાના ત્યાગ આરભથી વિમુકત થએલા મહામાએ કરી શકે છે તેમજ આરભના ત્યાગ વિષયેાથી વિરકત થએલા પુરૂષો કરી શકે છે. એમ કેટલુંક ધર્મસ્વરૂપ બતાવી સમ્યક્ત્વ સહિત મહાવ્રત અને અણુવ્રતનુ સ્વરૂપે કહ્યું.
એક બાજુએ બેઠેલા કુમારે પણ તે ધર્મ તત્ત્વ સાંભળી તેમાં થી પરમાર્થ ગ્રહણ કર્યો અને મુનિને વંદન કરી કહેવા લાગ્યા કે હૈ દીનબંધુ ! નિષ્કારણુ વત્સલ, કૃપાસિંધુ એવા હૈ મુનીંદ્ર ! વિષય તૃષ્ણાના ત્યાગ કરી આપની સેવામાં રહેવું તેજ ઉચિત છે. પર ંતુ તે યાગ હાલમાં અને તેવા મ્હારા ભાગ્યેાદય નથો, આગળ ઉપર તે પસિદ્ધ થશે. પણ હે પ્રભુ! હાલમાં કૃપા કરી મ્હને ગૃહિધના ઉપદેશ આપે. તેમજ તેના મિત્ર મહને અને અનંગસેના વારાંગનાએ પણ શ્રાવક ધની પ્રાર્થના કરી, મુનિએ પણ તેના વચનની ઘણી પ્રશંસા કરી શ્રાવક ધર્મના ઉપદેશ આપ્યા, જે સાંભળી ખીજી ખાજુએ ઉભુંલી કેટલીક વેશ્યાએ પણ મદ્ય માંસના ત્યાગ કર્યાં. ત્યારબાદ
કુમારની ધર્મ જીજ્ઞાસા
Page #65
--------------------------------------------------------------------------
________________
(૨૪)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. મુનિને વંદન કરી સર્વે પિતપોતાના સ્થાનમાં ચાલ્યા, તે સમયે અનંગસેનાએ જાણ્યું કે આ કુમાર સાધર્મિક છે તેથી મહન સહિત કુમારને પોતાને ઘેર લઈ ગઈ અને બહુ સન્માન પૂર્વક તેની સેવા કરી, ત્યારબાદ કુમારે અનંગસેનાને પિતાનું યથાર્થ વૃતાંત સંભળાવ્યું, પછી મિત્ર સહિત તે ત્યાંથી નીકળે અને તેની સાથે અનંગસેના વેશ્યા પણ ગઈ. આગળ ચાલતાં પુર નામે એક નગર આવ્યું. આ નગર
પોતાના પિતાના દેશની સંધિમાં હતું. જમાલી અને તે દેશ વિશ્વસેન રાજાને હતે. સ્ત્રી પલીપતિ. અને મિત્ર સહિત કુમારે નગરની અંદર
પ્રવેશ કર્યો અને જૈનમંદિરમાં ચૈત્યવંદન કરતે હતા તેવામાં તેજ નગરના અધિકારી ભગવાનના દર્શન માટે ત્યાં આવ્યા. બહુ ભકિતભાવથી રેમાંચિત થયાં છે માત્ર જેનાં અને એકાગ્ર દ્રષ્ટિથી જીનપ્રતિમાનું ધ્યાન કરતા એવા કુમારને તેણે જોયે. ત્યારે તે પોતાના મનમાં વિચાર કરવા લાગ્યા કે આ આકૃતિ જોતાં આ પુરૂષ સામાન્ય નથી. તેથી તેના મિત્રને એક તરફ બેલાવી તેણે પૂછયું કે આ કેણ છે? મને પણ કુમારનું વૃત્તાંત યથાસ્થિત કહ્યું. જેથી અધિકારી હાથ જોડી પ્રાર્થના પૂર્વક કુમારને પિતાને ઘેર લઈ ગયે. અને સન્માનપૂર્વક બહુ સેવા કરી આનંદ આપવા લાગ્યા. તેવામાં જ માલિપલીપતિએ ઉડતી વાત સાંભળી કે વિશ્વસેન રાજા મરણ પામે તેથી પિતાનું સિન્ય લઈ ને જમાલિ દેશનો હક્ક પિતાને તાબે કરવા ત્યાં આવ્યો અને તેણે નગરની ચારે તરફ ઘેરો ઘાલ્યું. હવે નગરની અંદર જળ નહોતું અને બહારનું જળ શત્રુઓએ રેકી લીધું. તેથી લેકે બહુ તરફડવા માંડ્યા અને અધિકારીની પાસે જઈ કહેવા લાગ્યા કે હવે જળ વિના ક્ષણ માત્ર પણ અમારે
Page #66
--------------------------------------------------------------------------
________________
મહનની કથા.
(૨૫)
ચાલે તેમ નથી, માટે કૃપા કરી આ નગર જમાલિને આપી દે. ચ્યા પ્રમાણે લેાકેાના પોકાર સાંભળી અધિકારી એકદમ ગભરાઈ ગયા મને હવે શું કરવું ? ક્યાં જવું? એમ મૂઢ બની વિચારતા અધિકારીને જોઇ કુમારે તેને એકાંતમાં ખેલાવી કહ્યું કે મા ખાખતની તમ્હારે કાંઈ ચિંતા કરવી નહીં. તેમજ આ લેાકેાને તમે એમ કહેા કે જેમ ચાગ્ય લાગશે તે પ્રમાણે એના ઉપાય અમે સવારે કરીશું, માટે સુખેથી ઘેર જાઆ અને ચિંતા કરશે! નહીં. ત્યાર આદ અધિકારીએ પણ તે પ્રમાણે કહી લેાકેાને વિદાય કર્યો. પછી તેણે કુમારને પૂછ્યું', હુવે આના ઉપાય શેષ કરવા ? કુમારે જણાવ્યુ કે જે કરવાનુ છે તે તમને સવારમાંજ કહીશ, હાલ કહેવાય તેમ નથી. એમ તેને સમજાવીને શાંત કર્યા. રાત્રીના સમયે કુમાર પેાતાની વિદ્યાના બળથી પ્રસારેલા કિરણના આધારે કિલ્લાનું ઉલ્લંઘન કરી પદ્મીપતિના આવાસમાં ગયા. તેનુ શયન સ્થાન યંત્રથી ગોઠવેલા કાઇના માળા ઉપર હતું, તેથી તે માળા ઉપર પણ વિદ્યાબળથી જ ચઢયો. ત્યાં સુતેલા તે જમાલને જોઇ તેને બાહુવડે પકડીને કહ્યુ કે, હું યક્ષ છું અને મા નગરના રક્ષક છું. માટે જો સવારે અહીં ઉભા રહીશ તા જરૂર ત્હારૂં મૃત્યુ થશે. એમ કહી તેના નામવાળી મુદ્રિકા તેના હસ્તમાંથી લઇ તેજ પ્રમાણે કિરણ પ્રયાગવડે પેાતાના સ્થાનમાં ગયા. પક્ષીતિ પણ આવા દેખાવ જોઈ એકદમ ભયભીત થઈ ગયા અને તેજ વખતે પેાતાના પરિજનને યક્ષની સમગ્ર વાત કહીને ત્યાંથી તેણે પ્રયાણ કર્યું.
ત્યારબાદ આરક્ષકને ખબર પડી કે પન્નીપતિ જમાલી નાશી ગયા, એટલે તેજ સમયે તેણે પોતાને પર્યાલાચના.સેવક માકલી અધિકારીને જણાવ્યું કે માપણા વેરી સૈન્ય સહિત રાતમાં નાશી ગયે
Page #67
--------------------------------------------------------------------------
________________
(૨૬)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર.
છે. ત્યારબાદ અધિકારીએ પણ તે વાત કુમારને જણાવી તેની અહુ પ્રશંસા કરી, કુમાર ખેલ્યા, હે રાજપુરૂષ ! તમ્હારા પુણ્યાયને લીધે આ કાર્ય સિદ્ધ થયું છે. ત્યારબાદ કુમારની આંગળીએ બહુ ચળકતી મુદ્રિકા અધિકારીના જોવામાં આવી, જેથી પોતાને અહું આશ્ચર્ય લાગ્યું અને તેથી તે મુદ્રિકા પેાતાના હાથમાં લક્ષ્ય જોવા લાગે. તેની ઉપર જમાલીનુ નામ જોઈ અહુ ખુશી થયા અને તે ખેલ્યા, હું પુરૂષ રત્ન ! આ સાહસ કામાં હારાજ ઉદ્યમ જણાય છે. કુમાર ખેલ્યા, આપનુ કહેવું સત્ય છે પરંતુ આ કાર્ય કરવાથી મ્હારા ત્રીજા વ્રતના ભગ ચા. અધિકારી એલ્યા, આપનુ કહેવું પણ સત્ય છે પરંતુ હું આપના સાધર્મિક છું. તા આપે મ્હારી ઉપર બહુ દયા કરી, તેથી આપના મ્હારા ઉપર મ્હોટા ઉપકાર થયા, કારણ કે ચતુર્વિધ સંઘ પરમ પૂજ્ય એવા સૂરિ મહારાજ અને જૈનમદિશ ઉપર ઉપકાર કરવા એમ કેવલી ભગવાને કહ્યુ છે. તેમ છતાં પણુ હાલ અહીં ગુરૂ મહારાજ પધારેલા છે માટે તેમની પાસે જઇ આપ આલેાચન કરા અને તેથી ત્રીજા વ્રતની શુદ્ધિ થશે. કુમાર પણ તેજ પ્રમાણે ગુરૂ સમક્ષ આલેચના કરી નિર્દોષ થયા. અનુક્રમે વિશ્વસેન રાજા પણ રોગ શાંત થવાથી સ્વસ્થ થયે તેવા સમાચાર અધિકારી ઉપર આવી ગયા. મેાક્ષપદવી. વળી હાલમાં કુમારના પરાક્રમવડે નગરને કોઈ પ્રકારના ભય નથી એમ જાણી કુમારને સાથે લઈ અધિકારી વિશ્વસેન રાજાને મળવા માટે ગયા. પરસ્પર કેટલીક વાતચિત્ત થયા બાદ અધિકારીએ કુમારનુ વૃત્તાંત જણાવ્યુ, તે સાંભળી રાજાએ વિચાર કર્યાં કે મ્હારે પુત્ર નથી તેા આનેજ પુત્ર કરવા ઠીક છે. વળી એનામાં એક મ્હાટા ગુણુ છે કે સ્કુલ અને અનપરાધી પ્રાણીઓના વધથી એ વિરક્ત
Page #68
--------------------------------------------------------------------------
________________
મહનની કચા.
( ૨૦ )
થએલે છે. માટે એના વિશ્વાસે રહીશ તાપણુ એનાથી કાઈ પ્રકારના ભય નહીં થાય એમ જાણી રાજાએ કુમારને યુવરાજપદવી આપી અને રાજ્ય કારભારના અધિકાર સાંખ્યા, અને પોતે નિવૃત્ત થઇ તેના સંગથી સમ્યકૃત્વ પામી જૈનશાસનની ઉન્નતિ કરવા લાગ્યા. ત્યારબાદ પ્રથમ પદ્દભ્રષ્ટ કરેલા રાજાના દેશમાં મહુનને દંડાધિપનું સ્થાન આપ્યું. એટલું મહન શ્રેષ્ઠી ઉન્મત્ત દશામાં આવી ગયા. તે પ્રસ ંગે તે દેશના ચારલેાકેા, પર રાજ્યના નજીકના દેશે! લુંટી લેતા હતા. લેાકેાનું ધન અને કેટલાક મનુષ્યાને પણ હરણ કરી ત્યાં લાવતા હતા. મહુન તેને બહુ ઉત્સાહ આપતા હતા. ચારલેકે પણ દરેક પદાર્થો માંથી છઠ્ઠો ભાગ તેને આપતા હતા. આ પ્રમાણે લાભમાં લખ્ય થઈ તેણે ત્રીજા વ્રતનુ દૂષણ પણ ગણ્યુ નહીં. બાદ સીમાડાના રાજાએએ તે વાત જાણી તેમ વિચાર કર્યા કે આ દંડનાયક દેશ લુંટાવા છતા શાંત નહીં થાય, માટે કાઇક ઘાતક સુભટ પાસે મહુનને મારી નંખાવ્યેા. પછી તે મહન ત્રીજા વ્રતના ભગ કરી એકઠા કરેલા પદાર્થોમાં મૂતિ થઇ ઘાતક ઉપર બહુ ક્રોધાયમાન થયા છતા રીદ્રધ્યાનવડે મરણ પામી ત્રીજી નરક ભૂમિમાં ગયા. ત્યાંથી નીકળ્યા બાદ સંસારમાં અહુકાળ પરિભ્રમણ કરશે. માટે હે ભવ્ય પુરૂષો ! જો મેક્ષ સુખની ઇચ્છા હાય તે ચારને સહાય રૂપ ત્રીજા વ્રતના ખીજા અતિચારના ત્યાગ કરે. વળી કુમાર પણ ચિરકાળ રાજ્યધર્મ પાળી છેવટે ઉત્કૃષ્ટ નિરતિચાર ચારિત્ર આરાધીને મેાક્ષ સુખ પામ્યા, તેમજ અનંગસેના પણ તેજ પદવીને પામી.
इति श्री तृतीयागुते द्वितीयातीचारविपा के महनकथा समाप्ता ॥
Page #69
--------------------------------------------------------------------------
________________
(૨૮)
શ્રી સુપાર્શ્વનાથ અગ્નિ. ऊदयन श्रेष्ठीनी कथा.
જ બોલ્યા જ કરી
એ વિરૂદ્ધ
તૃતીય વિરૂદ્ધરાજ્યાતિમાતિચાર. - દાનવિર્ય રાજાએ પ્રશ્ન કર્યો, હે ભગવન ! ત્રીજા અતીચારનું
* સ્વરૂપ સંભળાવો અને તેનું સેવન કરવાથી ત્રીજો અતીચાર કઈ ગતિ થાય છે તે પણ આપ કૃપા કરી
કહે. શ્રી સુપાર્શ્વ પ્રભુ બેલ્યા, હે રાજન ! જે પુરૂષ પોતાના રાજ્યથી વિરૂદ્ધ રાજ્યમાં વેપાર કરે છે, તે ઉદયનની માફક ત્રીજા વ્રતને ત્રીજો અતિચાર કરવાથી ધન અને શરીરનો નાશ કરે છે. જેમકે–અનેક મુનિઓના ચરણુરવિંદથી બહુ પવિત્ર તેમજ અનેક વિદ્વાનેથી વિભૂષિત જે નગર માત્ર સાત મુનિ (રૂષિ) થી સેવાયલું અને એક જેમાં બુધ રહેલે છે એવા આકાશને હસે છે તેવું શિવભદ્ર નામે નગર આ ભરતક્ષેત્રમાં તિલક સમાન શોભે છે. તેની અંદર ઉત્તમ સુવર્ણ વડે યુક્ત સુરન (જન) (સારાં રત્ન-સરંજન) થી સેવા, સન્નદન (શ્રેષ્ઠ નંદનવન=ઉત્તમ પુત્રો) વડે સુશોભિત મેગિરિ સમાન સ્થિર પ્રકૃતિવાળો રત્નાકર નામે શ્રેણી છે. તેમજ સ્થિર છે વન જેનું, સુવર્ણ સમાન કાંતિ છે જેની, મિમ્પિષ રહિત છે દષ્ટિ જેની અને બહુ વિબુધજન (દેવ=વિદ્વાને) માં માને પામેલી દેવાંગના સમાન સુંદરી નામે તેની સ્ત્રી છે. સગુણ (શકુન ) ગુણવાનુ-પક્ષિઓએ કરી છે, સેવા જેની એવા ગરૂડ સમાન ઉત્તમનીતિવાળો અને સર્વ કલાઓમાં બહુદક્ષ તેમજ વિનયવાન રાજપાલ નામે તેઓને એક પુત્ર છે. તેમજ કનકધ્વજ શેઠનો પુત્ર ઉદયન નામે તેના મિત્ર છે. બન્ને મિત્રો નદી, સરોવર અને ઉદ્યાનાદિકમાં કીડાઓ કરે છે.
Page #70
--------------------------------------------------------------------------
________________
ઉદયનની કથા.
(૨૯) એક દિવસ નદીમાં બન્ને રમતા હતા. તેવામાં ત્યાં ઉત્તમ
રૂપવતી એક બાળા તેઓના જોવામાં આવી. એકંબાલાનું દીવ્ય અલંકારેને ધારણ કરતી જાણે જલદર્શન, દેવી હાયને શું ? તેમ નેત્રને આનંદ
આપતી તે બાલા કાષ્ટનું અવલંબન લઈ જલમાં તરતી હતી, ક્ષણમાં ડુબી જાય અને ક્ષણમાં બહાર નીકળે, તેથી પિતાના આત્માને મૃતપ્રાય માનતી તે બાલાએ પણ દૂરથી તે બન્ને મિત્રોને જોયા અને તે બેલી, મરણ ભયથી ભીરૂ, શરણહીન અને દીન અવસ્થા અનુભવતિ અને આ સમયે તમે પ્રાણ શિક્ષા આપો. અનાથની રક્ષા કરવામાં ઉપેક્ષા ન કરે. આ પ્રમાણે બાલાનું વચન સાંભળી તેઓ ક્ષણાર્ધમાં નદીના પ્રવાહમાંથી તેને બહાર કાઢી પૂછવા લાગ્યા, તું કોણ છે અને આ સ્થિતિમાં શાથી આવી પડી? બાલા પિતાનું વૃત્તાંત કહેવા લાગી.
સિદ્ધેશ્વર નામે નગર છે, તેમાં ગુણસેન નામે બહુ ધનાલ્ય -
શેઠ રહે છે. જ્યશ્રી નામે તેની ભાર્યા છે. બાલાનું ચરિત્ર. તેઓને સાત પુત્ર અને છેવટમાં બહુ માન
તાઓથી હું એક પુત્રી થઈ તેમજ તેઓને રહારી ઉપર બહુ પ્રેમ હોવાથી દુર્લભદેવી એવું મહારું નામ પાડ્યું. અનુક્રમે યૌવન અવસ્થામાં આવી. જેથી મહને પરણવા, અનેક વણિક પુત્ર માગણી કરવા લાગ્યા. હું તેઓને હા પાડતી નહતી, તેથી મહારા માતા પિતાએ મહને બહુ સમજાવી તે પણ મહારું મંતવ્ય હે તેજ પ્રમાણે સત્ય રાખ્યું છે. વળી તે શ્રેષ્ઠીપુત્ર! ઉત્તમ શ્રાવક કુળમાં મહારે જન્મ છે. નિરંતર સાધુ સંગમાં હારી પ્રીતિ છે, તેમજ કર્મની લઘુતાને લીધે મનથી પણ હું સંસારવા ઈચ્છતી નથી. માત્ર સંયમનીજ વાંછા કરું છું. પરંતુ સનેહપાશને લીધે હારા માતાપિતા મહને રજ આ
નહી કિ અને મારા અવસ્થામાં આવી છે એવું
Page #71
--------------------------------------------------------------------------
________________
(૩૦)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર પતા નથી તેથી હાલ હું શ્રાવક ધર્મ પાળું છું. મારા માતાપિતાની દ્રષ્ટિગોચર રહીને સુખેથી ગ્રહવાસમાં રહું છું. હવે એક દિવસ હું દર્શન માટે જૈનમંદિરમાં જતી હતી, ત્યારે માર્ગમાં બે રાજપુત્રએ મહને જોઈ એટલે તેમાંથી એક બે, હે મૃ. ગાક્ષિ ! પ્રસન્ન થઈ મહારા સ્વામી દ્રષ્ટિ કર કે જેથી હારી દ્રિષ્ટિરૂપ અમૃતથી હું શાંત થાઉં. પછી બીજે બોલ્યા, હે તન્વગી ! જે દયા ધર્મ પાળનારી તું સત્ય શ્રાવિકા હાય તે હને છોડીને મનથી પણ બીજાની પ્રાર્થના કરીશ નહીં, અન્યથા જરૂર
હારા પ્રાણ પરલોકમાં પધારશે. આ પ્રમાણે બન્નેનાં અસભ્ય વચન સાંભળી જલદી હું જૈનમંદિરમાં ગઈ. વિધિ સહિત પૂજન વંદન કરી ત્યાંથી બહાર નીકળી ગ્રહ તરફ આવતી હતી તેટલામાં તે બન્ને જણ આગળ માર્ગ રેકી ઉભા હતા. તેમને જોઈ હું આડે રસ્તે નાઠી અને શીખવ્રતની રક્ષા માટે દૂર ચાલી ગઈ, તે પણ તેઓ હારી પાછળ પાછળ આવતા હતા. એવામાં એક શંકરનું મંદિર આવ્યું એટલે એકદમ તેની અંદર હું પેસી ગઈ અને દ્વાર બંધ કર્યો. તેટલામાં તેઓ બહાર આવીને પર
સ્પર યુદ્ધ કરવા લાગ્યા. એક કહે મ્હારી સ્ત્રી છે અને બીજે કહે મહારી સ્ત્રી છે ! એમ વિવાદમાં એક બીજાના ખથી બન્ને જણ પ્રાણ મુક્ત થયા. એ પ્રમાણે તેઓનું મરણ જઈ દ્વાર ઉઘાડીને હેં ત્યાં આવી જોયું તો તેજ સ્થિતિમાં બન્નેને જોયા. ત્યારબાદ મહને વિચાર થયે કે અરેમહને ધિક્કાર છે. આ બન્નેના મરણનું કારણ હું પોતેજ થઈ. અથવા આતે મેહને વિલાસ છે. એમાં મહારશે દેવ ? વળી સ્ત્રીઓને દેહ અશુચિ રસથી ભરેલું છે. અસ્થિ, વિઝા તેમજ ચામડી તથા નસોથી વ્યાપ્ત છે. તે આ દેહમાં કડા 9િ) જીજે # જસતં થાય? યુવંતિએને નિતંબ ભાગ કામદેવને વિકાસ કરવાની રાજધાની છે
Page #72
--------------------------------------------------------------------------
________________
ઉદયનની કથા.
(૩૧) એમ વિષયી લેકે જાણે છે, પરંતુ અશુચિ એવા મળમૂત્રની પિટલી છે તેમ જાણતા નથી. અહા! મેહ માહાસ્ય કેવું છે? વિવલી રૂપતરોથી યુક્ત સ્ત્રીઓની નાભિને મૂઢ પુરૂષ અમૃત કુંડ માને છે. પણ અસંખ્ય દુ:ખનું સ્થાન માનતા નથી. માટે જેવી રીતે આ બન્ને ને જોઈ મહિત થયા અને મરણ પણ પામ્યા, તેવી રીતે બીજાઓની સ્થિતિ ન થાય તેટલા માટે હું ચોક્કસ વિચાર કરી આત્મઘાત માટે નદીમાં પડી, પણ પછી હને વિચાર થયે કે અરે ! આ હેતું પાપ આચર્યું, કેમકે જીતેંદ્રભગવાને પિતાના અને પરના વધને નિષેધ કર્યો છે. એમ જાણી આત્મહત્યાના પાપથી ભીરૂ થયેલી એવી હું તહારા જેવામાં આવી. નિષ્કારણ દયાળુ એવા તમેએ મહને જીવિતદાન આપ્યું. ત્યારબાદ તેઓ બેલ્યા, ધર્મના સંબંધથી તું અમારી બહેન છે. માટે હે ભાગ્યવતી ! ચાલ, અમારે ઘેર, પછી હારા પિતાને ત્યાં હવે અમે લઈ જઈશું. ત્યારબાદ તે બાલા તેઓની સાથે રત્નાકર શેઠને ત્યાં ગઈ. પુત્રના મુખથી બાલાની સર્વ હકીકત જાણુ શેઠે પણ સારી રીતે તેની સેવા કરી. બાલાએ શેઠને કહ્યું કે હારા વિયેગથી હારા માતાપિતાને બહુ ચિંતા થતી હશે. તેથી તેમને ખબર મેકલા રત્નાકરે પણ તે પ્રમાણે સમાચાર મોકલાવ્યા. આ લેકેને ધર્મમાં દેરવા જોઈએ એમ જાણું બાલાએ પણ ત્યાં રહીને સર્વ કેને શ્રાવક ધર્મને ઉપદેશ આપે. તેઓએ પણ પોતાની શક્તિ પ્રમાણે સદ્દગુરૂના ચરણ કમલમાં ગૃહી ધર્મને સ્વીકાર કર્યો. થોડા દિવસમાં તે બાલાનાં માતપિતા પણ ત્યાં આવ્યાં. રત્નાકર શેઠે તેઓની બહુ ભકિત કરી અને બાળાનું સર્વ વૃત્તાંત કહ્યું. તમારે વિયેગ હતું છતાં પણ તમ્હારી પુત્રીએ અમારે જન્મ જૈનધર્મના ઉપદેશથી સફલ કર્યો, કારણકે
Page #73
--------------------------------------------------------------------------
________________
(૩૨)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર.
यद्यपि विपदि विनश्यति, परमुपकुरुते तथाऽपि खलु सुजनः । स्वयमगुरुर्दह्यन्नपि, समीपलोकन्तु सुरभयति ॥
અર્થ જેમ અગુરૂ ધૂપ પોતે બળતા છતા પણ સમીપમાં રહેલા પ્રાણીને સુગંધ આપે છે, તેમ સજ્જન પુરૂષ જોકે વિપત્કાળમાં વિનાશ પામે તે પણ પરોપકારથી વિમુખ થતા નથી.” એ વાક્ય તેણીએ સત્ય કર્યું.
ત્યારબાદ તેનાં માતાપિતાએ વિચાર કર્યો કે
આ પુત્રીને આપણે સંસારમાં જોડીએ એવી આશા આપણી નિરર્થક છે. કારણ કે જે અન્ય લેાકેાને વિષય ઉપરથી વિરકત કરી ધર્મમાં જોડે છે તે પેાતે આ સંસારમાં વિષયભાગમાં કેવી રીતે આસકત થાય ત્યારમાદ પુત્રી માતાપિતાના ચરણમાં પ્રણામ કરી ખાલી, હું તાત ! હું માત ! મ્હારી ઉપર દયા કરી અહીંજ હુને દીક્ષા અપાવે, કારણ કે હું બહુ વિચિત્ર દશામાં આવી પડી છું. પ્રથમ તે વિષય વાસનાથી દીન ખનેલા રાજપુત્રાનાં મરણુનું હુંકારણ થઈ. ત્યારબાદ તમેાએ પાલન પાષણ કરેલા અને સંસાર જન્ય દુ:ખાને નિર્મલ કરવામાં સમર્થ એવા આ દેહને મ્હેં અજ્ઞાન બુદ્ધિથી નદીમાં નાખ્યા. જો આ બન્ને જણે હને ન કાઢી હોત તે હું અજ્ઞાન મરણુ સાધીને ભવાટવીમાં લાખ્ખા દુ:ખાનુ પાત્ર થાત. પછી તેના પિતા ઓલ્યા, વિવેકના કુલદિર સમાન એવી હે પુત્રી ! મમને પણ આ સુગુરૂનુ વચન રૂચિકારક થયુ છે. તેથી ત્હારી ઇચ્છા પૂર્ણ કરવા માટે અમે પણ પ્રવૃત્તિ કરાશું, પરંતુ અસાધારણ શીલગુણુ, ઉત્તમ વિવેક યુક્ત ચન અને વિનયાદિક ત્હારા ગુણાથી રજીત થએલા સ્વજન સહસા હારૂ અદર્શન
માલાના અભિપ્રાય,
Page #74
--------------------------------------------------------------------------
________________
ઉદયનની કચા.
(૩૩ )
થવાથી દુ:ખસાગરમાં ડુબી ગયા છે. તે તેને હાર્દ"ન નાવ સમાન થઇ પડશે તેથી હાલ તું જલદી ત્યાં ચાલ. ત્યાં ગયા આદ ત્હારા મનોરથ સફળ કરીશું. એમ પેાતાની પુત્રીને કહી ગુણસેન શ્રેષ્ઠીએ સિદ્ધેશ્વર નામે પેાતાના નગરમાં જવા માટે રવાકર શેઠની આજ્ઞા માગી. ત્યારે તે ખેલ્યા, કલ્પવૃક્ષ સમાન વાંછિતદાયક એવા જૈનધર્મીમાં આ દુર્લભદેવીએ અમને સ્થાપન કરી અમારૂં પશુપણું દૂર કરીને મનુષ્યપણામાં દાખલ કર્યો છે. કહ્યું છે કે:
ન
आहारनिद्राभयमैथुनानि, तुल्यानि सार्द्धं पशुभिर्नराणाम् ॥ ज्ञानं विशेषः पशुमानुषाणां, ज्ञानेन हीनाः पशवो मनुष्याः ॥
(6 -
મ — પશુ અને મનુષ્યાને માહાર, નિદ્રા, ભય અને મૈથુન સમાન હાય છે, ઉભયમાં જ્ઞાનમાત્ર વિશેષ હાય છે. માટે જ્ઞાન વિનાના મનુષ્યા પશુતુલ્ય જાણવા.” આ પ્રમાણે રત્નાકર શ્રેષ્ઠીએ વિનય સહિત વચન પૂર્ણાંક વસ્ત્રાભરણેાથી સન્માન કરી તેને વિદ્યાય ર્યાં. અનુક્રમે તેએ પણ પોતાના નગરમાં ગયા. ત્યારબાદ દુર્લભદેવી માતપિતાની આજ્ઞા લઈ સુગુરૂના ચરણકમળમાં દીક્ષા ગ્રહણ કરી એકાદશ અગાનુ અધ્યયન કરી ચિરકાળ વિહાર કરી કેવળ જ્ઞાન પામી બહુ લોકોના સંસારસાગરમાંથી ઉદ્ધાર કરી તે માક્ષ સુખ પામી.
હવે રત્નાકરશેઠ પણ કુટુંબ સહિત અગિકાર કરેલા ગૃહિધર્મીમાં ઉદ્યુક્ત થયા. તેના પુત્ર રાજપાલ પણ તેજ પ્રમાણે હમેશાં ધર્મારાધનમાં તત્પર રહેતા હતા. તેના સ'સથી ઉદયન
ઉદયનનુ કપટ.
પણ ધર્મ કાર્ય માં ઉદ્યકત થયા. પ્રાયે તેઓ બન્ને મિત્રા સાથેજ વેપાર પણ કરતા હતા. તેવામાં પોતનપુર રાજાના સમસ્ત દેશમાં
૩
Page #75
--------------------------------------------------------------------------
________________
(૩૪)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર.
અતિ ભયંકર દુષ્કાળ પડ્યો અને શિવભદ્ર નગરમાં તેમજ સમગ્ર પેાતાના દેશમાં સુકાળ જ હતા. તેથી તે દેશના રાજાએ સર્વને ખબર આપી કે જે કોઇ વેપારી પોતનપુર દેશમાં એક મણુ પણ ધાન્ય માકલશે તેા તેના હું મ્હોટા દંડ કરીશ. તેમજ તેનું સત્ર હરણ કરી લઇશ. આ પ્રમાણેના ઢઢેરા પોતે જાણે છે છતાં પણ ઉદ્દયન ગુપ્ત રીતે વેપારીએ સાથે તે દેશમાં ધાન્ય મેાકલાવવા લાગ્યા. તે વાત રાજપાલના: જાણવામાં આવી કે તરતજ તેણે ઉદયનને કહ્યું કે વિરૂદ્ધ રાજ્યમાં વ્યવહાર કરવા ુને ચાગ્ય ગણાય નહીં. તેમજ જો હૅને રાજાની માના સાંભરતી હાય તા તે વેપાર બંધ કર. કારણકે ત્રીજા વ્રતમાં અતિચાર લાગવાથો આ કાર્ય ધર્મ વિરૂદ્ધ પણ થશે. વળી રાજાના કાપ થવાથી ત્હારા ધનના પણ નાશ થશે. માનની હાનિ અને જીવવું પણ દુર્લÖભ થઇ પડશે. વળી અધમ લેાકેાને આનદ્ર થશે. અને સ્વજન વર્ગ ને બહુ પીડા થશે. એ પ્રમાણે રાજપાલે બહુ વાર્યું તાપણુ તે અધર્મથી વિરામ પામ્યા નહીં. અનુક્રમે તે વાત રાજાના જાણવામાં આવી. જેથી તેનુ સર્વીસ્વ હરી લઈ રાજાએ તેને વધ્યસ્થાને લઈ જવાની આજ્ઞા કરી. પાતાંને મિત્ર જાણી તેની ઉપર રાજપાલને દયા આવી. જેથી મહા કબ્જે તેને છેડાવ્યેા. પરંતુ તે આલેાચન કર્યા વિના ખરણ પામી ભવસાગરમાં બહુ સમય પરિભ્રમણ કરશે. વળી રત્નાકર શ્રાવકનુ કુટુંબ પણ શ્રાવક ધર્મનું સારી રીતે આરાધન કરી ઉત્તમ દેવલાક તથા મનુષ્ય ભવ પામી સ્વપ સમયમાં માક્ષ સુખ પામશે.
इति तृतीयाणुत्रते विरुद्धराज्यातिक्रमाऽतिचारे
उदयनकथानकं समाप्तम् ॥
~~~^[]*]
•
Page #76
--------------------------------------------------------------------------
________________
વરૂણની સ્થા.
(૩૫)
वरुणवणिकनी कथा.
ફૂટતુલામાનાતિચાર.
દાનવિય રાજાએ વિનય પૂર્વક પ્રશ્ન કર્યો કે હે ભગવાન! હે કૃપાસાગર ! તૃતીય અણુવ્રતમાં ચેાથા અતિચારનું સ્વરૂપ દ્રષ્ટાંત સહિત સંભળાવીને અમને કૃતાર્થ કરી. શ્રી સુપાર્શ્વ પ્રભુ રાજાના પ્રશ્ન સાંભળી બહુ ઉત્સાહ આપીને બેલ્યા, હે નરાધીશ ! ત્રીજું વ્રત ધારણ કરી જે ફૂટ ( ખાટાં ) વજન અથવા માનાદિકથી વ્યવહાર કરે છે, તે પુરૂષ વસ્તુની પેઠે ઉભય લેામાં અવશ્ય દુ:ખી થાય છે.
આ ભરતક્ષેત્રમાં સુવર્ણ ( ઉત્તમ કાંતિ- સેાનું અથવા બ્રાહ્માદિક ઉત્તમ જાતિ ) વડે વિભૂષિત, વરૂણૢદ્રષ્ટાંત. તેમજ પ્રવર ગદા ( ગજ ) શ્રેષ્ટ ગદા નામે આયુધ ( ઉત્તમ હસ્તિ ) ના આધાર ભૂત વિષ્ણુના શરીર સમાન મણિખેટ નામે સુપ્રસિદ્ધ નગર છે. તેમાં નિરંતર દાન ( મદ ) ની વૃષ્ટિ કરવામાં અતિદક્ષ ગજેંદ્ર સમાન હરિવિક્રમ નામે રાજા રાજ્ય કરે છે. ચંદ્રલેખા નામે . તેની સ્ત્રી છે. વળી તે નગરમાં દેવસેન નામે નગરશેઠ છે. તેમની સ્રીનુ નામ વિજ્યા છે. અને વરૂણ નામે તેઓને એક પુત્ર છે તે દરેક કલામાં બહુ કુશલ છતાં નિરંતર પોતાના મિત્ર સાથે સ્મશાન ભૂમિમાં તેમજ જંગલમાં ભ્રમણ કરે છે. માત્ર અનથ કાર્ય માંજ તે આનંદ માને છે.
એક દિવસ હરિવિક્રમ રાજાએ લેાકેાની દયાને લીધે ચાટામાં ભરતચક્રવર્તિનું નાટક કરાવ્યું. લાકા બહુ ઉમંગથી એકઠા થયા. વરૂણ પણ તે ખેલ જોવા લાગ્યા. તે પ્રસ`ગે નાટકિઆએ ભર
કેવળજ્ઞાન.
Page #77
--------------------------------------------------------------------------
________________
(૩૬)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. તનરેશ્વરને આરીસા ભવનનો પ્રવેશ આબેહુબ ભજવી બતાવ્યું. જેમકે–સુંદર અલંકારોથી વિભૂષિત પિતાનું શરીર જોઈ ભરત રાજા બહુ ખુશી થયા. પછી પોતાની આંગળીએથી મુદ્રિકા નીકળી પડી તેથી શોભા રહિત આંગળી જે અનુક્રમે સર્વ અલંકાર ત્યજી દીધા, એટલે શભા રહિત પોતાનું શરીર જોયું. તે ઉપરથી આ સંસારમાં સર્વ વસ્તુઓની શોભા કૃતિમ છે એમ માની ભરતચકી વૈરાગ્ય પામ્યા. ક્ષણ માત્રમાં કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. દેવોએ મુનિવેષ અર્પણ કર્યો. સુરેંદ્રોએ નમસ્કાર કર્યો. ત્યારબાદ ભવનમાંથી નીકળતાં તેમની પાછળ પાંચસો રાજાઓ પણ નીકળી ચાલ્યા. તે જેવાથી તેમજ વળી વૈરાગ્યનાં વચન સાંભળવાથી વરૂણ વૈરાગ્ય રૂપી રંગશાળામાં ઉતરી પડ્યો. અને પિતે વિવેકી બની સૂત્રધારને પૂછવા લાગે કે આ ભરત સ્વા. મીના માર્ગને આ હેટા પ્રભાવિક રાજાઓ અનુસર્યા. પરંતુ અમારા સરખા સત્વહીન પ્રાણીઓની કેઈપણ સુગતિ થાય તે રસ્તે છે? હા છે. એમ કહીને તેણે સમ્યક્ત્વાદિ બાર પ્રકારને શ્રાવક ધર્મ કહ્યો, પોતાના પિતા સહિત વરૂણે સાવધાનપણે તે અંગીકાર કર્યો. પિતાની વૃદ્ધ અવસ્થા હોવાથી વરૂણ દુકાનનું કામ પોતાની બુદ્ધિથી ચલાવતા હતા તેમના કુટુંબના નિર્વાહ જેટલું ધન પણ કમાયો હતો. પરંતુ લોકમાં માન પામેલા અન્ય ધનાઢ્ય લેકેને જોઈ તેણે જાણ્યું કે લોકમાં કીર્તિ તે ધનથી જ થાય છે. એમ વિચાર કરતાં તેને ધનને લોભ બહુ વધી ગયા અને તેમાંજ આસક્ત થવાથી તે શુદ્ધ ભાવ ઉપરથી પડી ગયે. જ્યારે પોતાને લેવું હોય ત્યારે મોટા વજનથી તાળે છે અને આપવું હોય ત્યારે નાના વજનથી તેળે છે! તેમજ ધાન્ય, ઘી, તેલ વિગેરેનાં માપ પણ તેવી જ રીતનાં રાખી ફૂટ વ્યવહાર કરવા લાગ્યું. આ વાત તેના પિતાના જાણવામાં આવી તેથી તેણે બહુ
Page #78
--------------------------------------------------------------------------
________________
વર્ણની કથા.
(૩૭)
સમજાવીને કહ્યું કે હે પુત્ર ! આ ફૂટ વ્યવહાર કરવા આપણને ઉચિત ન ગણાય. વળી વ્રતમાં અતિચાર લાગે છે. એમ અહુ કહ્યુ તાપણુ વરૂણે પૈસાના લાભથી ફૂટેવ છેડી નહીં.
ત્યારબાદ તેના પિતાએ તેના ઉપર એક દૃષ્ટાંત કહ્યું, જેમકેશાંતિ ગામમાં ધન નામે વિષ્ણુ હતા. તે ધનશ્રેષ્ઠીનું દૃષ્ટાંત સ્વભાવથી જ સત્યવાદી હતા. તેમજ થાડા લાભથી મ્હોટા વેપાર કરતા હતા. જેથી એટલી બધી તેની પ્રસિદ્ધિ થઇ કે અન્ય દુકાનેાના ત્યાગ કરી સર્વ લેાકેા તેનીજ દુકાને આવતા હતા. તેમજ લેાકેાની એટલી બધી ગીરદી થતી. કે જમવાના સમય પણ તેને પુરા મળતા નહાતા. વળી તે લેાકેાને એમજ કહેતા કે શું મ્હારી એકજ દુકાન છે ? અહીંથી ચાલ્યા જાઓ! મ્હારી એકલાની પાછળ લાગ્યા છે. મ્હારે તમારા વધારે લાભ નથી જોઇતા. સુંદર ભેજન પણ મર્યાદા ઉપરાંત કરવાથી ઉદ્વેગ કારક થાય છે. એમ તે વરૂણ ખેલતા હતા, પરંતુ લેાકેાએ તેની દુકાન છેડી નહીં. ખીજી બધી દુકાનો છેડીને તેની દુકાને દિવસે દિવસે ઘણા લોકો આવવા લાગ્યા. તે વાત સાંભળી પાસેના વેપારીએ લેાકાને કહેવા લાગ્યા કે અરે! તમે કેવા મુર્ખાઓ છે! તમ્હારૂં અપમાન કરે છે તાપણુ તે જૂઠા ધૃત ની દુકાન કેમ છેાડતા નથી ! એ પણ પોતાના લાભ માટે વેપાર કરે છે. મત તે નથી કરતા ? વળી અમે પણ કરીમાણુ' આપ્યા સિવાય તા પૈસા નથી લેતા ! તે સાંભળી કેટલાક ગ્રાહકા આવ્યા, તમે સર્વે વેપારીએએ ચારીના ધંધા આદર્યો છે. તમને સર્વેને અમે બરાબર એળખીએ છીએ. વળી તમે ઓલ્યા વિના તાલ કરી છે.. પૂછવાથી પુરા જવાબ પણ માપતા નથી. એવી રીતના વેષધારી વિષ્ણુક બનીને તમે સર્વે લેાકેાને લુંટી લીધા સત્યથી વેપાર કરતા આ વણીક તમારી દૃષ્ટિએ ભલે દ્વિતુ ડ (એસુ
Page #79
--------------------------------------------------------------------------
________________
(૩૮)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર ખવાળો) હોય, પરંતુ અમને તે સારો લાગે છે, કારણ કે રેગને શાંત કરનાર ઔષધ કડવું હોય તે પણ પ્રિય લાગે છે. તે પ્રમાણે લેકેનું વચન સાંભળી અન્ય વેપારીઓ ધનશ્રેણી ઉપર વિશેષ દ્વેષ કરવા લાગ્યા, અને દરેક કાર્યમાં તેનાં છિદ્ર શોધતા હતા પરંતુ કિંચિત્માત્ર પણ તેની ભૂલ દેખવામાં આવતી ન હતી. વેપારી કેમના કેઈએક વણિકે તરતને મરેલે એક બાળક
ત્યાં પડેલ જે. પછી સર્વે વેપારીઓની એક આભીરની સ્ત્રી સંમંતિ લઈ તેણે એક આભીરીને બોલાવી
તેને લાંચ આપી પોતાને સ્વાધીન કરી અને કહ્યું કે અમારું આટલું કાર્ય ત્યારે કરવાનું છે. તેણીએ પણ તે પ્રમાણે કબુલ કર્યું, ત્યારબાદ તે ભરવાડની સ્ત્રીને એક વસ્ત્રમાં વીંટીને મરેલો તે બાળક આપે અને કહ્યું કે આ બાળકને કેડમાં બેસારી તે ધનશ્રેણીની દુકાને તું જ, પછી તે પ્રમાણે સજીને તેની દુકાન આગળ ગઈ અને સુતરને બદલે તેલ માંગ્યું. તે સમયે અન્ય ગ્રાહકોની સાથે તે આપ લે કરતે હતું તેથી તેણે કંઈ જવાબ પણ આપે નહીં, એટલે તે કેપ કરી બોલી, રે ભિલ્લ ! તું અમને ઉત્તર પણ આપતે નથી? આ પ્રમાણે આભીરીનું વચન સાંભળી બહુ ફોધાતુર થઈ ધનશ્રેછીએ તે આભીરીને કંઈક ઠપકાવી. જેથી તરતજ મરેલા બાલકને પૃથ્વી પર ફેંકી દઈને હું લુંટાઈ લુંટાઈ એમ પિકાર કરવા લાગી. તે સાંભળી આરક્ષક લેકે દેડતા ત્યાં આવ્યા અને જોયું તે આભીરીનું તેફાન તેઓના જોવામાં આવ્યું. તેમજ તેણીએ કહ્યું કે આ વાણુઆએ મહારા છેકરાને મારી નાંખે. આરક્ષકોએ તે વાત સત્ય માની ધનશ્રેણી અને મરેલા બાળક સહિત આભીરીને પકડી લઈ ગ્રામાધિપની આગળ હાજર કરી સર્વ વૃત્તાંત નિવેદન કર્યું એટલે પ્રામાધિપ
Page #80
--------------------------------------------------------------------------
________________
વરૂણની કથા.
(૩૯) તે સંબંધી તપાસ કરતા હતા. તે વાત ગામના લેકના જાણ વામાં આવી, તેથી મિત્ર, પુત્ર તેમજ પોતાના પિતા સમાન ગણાતા તે ધનશ્રેણીની આપત્તિને નહીં સહન કરતા એવા ગામના આગેવાન સર્વે એકઠા થઈ અધિકારીના ઘેર ગયા, અને કહેવા લાગ્યા કે આ વાત અસત્ય છે, માત્ર હેષિ લોકેએ આ તરકટ રચેલું છે. કારણ કે ધનશ્રેષ્ઠી સમાન આ નગરમાં કઈ પણ સત્યવાદી વેપારી નથી, તેમજ પતે ન્યાયમાગે ચાલનાર છે, વળી જૈન ધર્મમાં બહુ શ્રદ્ધાળુ છે. એમ સર્વે લેકે જાણે છે. એ પ્રમાણે લેકેની પ્રાર્થનાથી અધિકારી પણ સમજ્યો કે આ મહાજન લોકોનું કહેવું સત્ય છે. એમ જાણી આભીરીને ખુબ ધમકી આપીને કહ્યું, રે રાંડ! મરેલો બાળક કેડમાં લઈ જેણે તને મેકલી હેય તેનું નામ બોલ, નહીં તે હારા કાન અને નાક કાપી લઈશ. તે સાંભળી આભીરી બહુ ગભરાઈ અને બોલી કે દેશાંતરમાંથી અનાથ વાછડી સમાન હું અહીં આવી છું. વણિક લેકોના કહેવાથી હેં આ દુષ્કૃત્ય કર્યું છે. અધિકારી બે, તેઓ કોણ હતા તે બતાવ! આભીરીએ ત્યાં જેવા માટે આવેલા તે વણિક જનને બતાવ્યા. એટલે તેઓને કબજે કરીને અધિકારીએ પણ ધનશ્રેષ્ઠી સત્યવાદી, નિર્લોભી અને સર્વ લોકેને સંમત છે એમ સિદ્ધ કરી બતાવ્યું. અને બાકીના વેપારીઓ માયાવી છે એટલે તેઓ લેકને ફસાવનાર છે. તેથી તેઓએ શ્રેષને લીધે આ કાર્ય કર્યું છે, માટે બહુ વિરૂદ્ધવાદી આ વણિક લોકે ઉપર આ તરકટ પડે. ત્યારબાદ આભીરીને આપેલું દ્રવ્ય પાછું મંગાવીને તે કપટી કોને નિરૂત્તર કરી આધપતિએ તેઓનું સર્વ ધન લુંટી લીધું. અને તેઓને કારાગૃહમાં દાખલ કર્યા, તેમજ ધનશ્રેષ્ઠીને બહુ સન્માન કરી વિદાય કર્યો એટલે ગામના સર્વે લેકે મળવા માટે ધનશ્રેણીના ઘેર
Page #81
--------------------------------------------------------------------------
________________
(૪૦)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. ગયા અને હર્ષ પૂર્વક બેલ્યા કે સર્વત્ર સત્યને જય થાય છે એ વાત સત્ય છે. આ પ્રમાણે ધનશ્રેષ્ઠીને મહિમા સર્વ લેકેમાં ફેલાઈ ગયો. ત્યારબાદ ધનશ્રેણીના કહેવાથી ગામના લોકોએ સીપાસ કરી તે ફૂટવાદીઓને કારાગૃહમાંથી મુક્ત કરાવ્યા. માટે હે વત્સ! ફૂટ વ્યવહાર છેડી દે અને હારૂં વચન માન્ય કર. તેથી તને સુખ મળશે. એમ તેના પિતાએ બહુ સમજાવ્યું તે પણ વરૂણે પિતાને કદાગ્રહ છેડે નહીં. છેવટે તેના પિતાએ સ્વજન સમક્ષ ભાગ આપીને તેને પૃથક કર્યો. ત્યાર બાદ કોઈક દિવસે એક રાજપુરૂષ વરૂણની દુકાનેથી
ગેળ, ખાંડ, જીરૂ વિગેરે કેટલીક વસ્તુઓ વરૂણને શિક્ષા ખરીદીને પોતાના મિત્રને ત્યાં ગયે તે તે
મિત્ર પણ બીજાની દુકાનેથી તેજ વસ્તુઓ લઈ તેજ વખતે પિતાને ત્યાં બેઠા હતા. બન્ને જણે એક બીજાની વાત કરી. કિંમતમાં બન્નેની વસ્તુઓ સરખી હતી, પરંતુ તેલમાં જૂનાધિક લાગી. તેથી તે રાજપુરૂષે પોતાની વસ્તુઓ બીજી દુકાને જઈ તેલાવી જોઈ તે ત્રીજા ભાગની ઓછી પડી. તે વાત તેણે અમાત્યની પાસે જઈ નિવેદન કરી. જેથી તેણે પોતાની પાસે વરૂણને બોલાવી તેની દુકાનનાં સર્વ વજન-કાટલાં તોલાવી જેમાં તે તે માપ ન્યૂનાધિક થયાં. તેથી વરૂણને બહુ બંધન વડે દઢ બંધાવીને કબજે કર્યો. તે વાત દેવસેન શેઠના જાણવામાં આવી એટલે તે અમાત્યની પાસે ગયા અને વિનતિ કરવા લાગ્યા, તેટલામાં તેણે ઠપકો આપે કે હશેઠ! તમ્હારે પુત્ર આ પ્રમાણે કૂટ વેપાર કરે છે? શેઠ બોલ્યા મહાશય! જે થવાનું હતું તેથયું. હવે આપની શી મરજી છે! મંત્રી બલ્ય, આ અપરાધ માટે હસ્ત છેદન, નેત્ર ખેંચી લેવા અને સર્વ સંપત્તિને અપહાર કરવો જોઈએ, તે વાત તમે પણ જાણે છે. તે પણ તય્યારી શરમથી અધી ગૃહસંપત્તિ
Page #82
--------------------------------------------------------------------------
________________
સાગરચંદ્ર કથા.
(૪૧) સાથે એને જીવતે મૂકુ છું. દેવસેન શ્રેષ્ઠીએ તે વાત કબુલ કરી. જેથી મંત્રીએ તે પ્રમાણે સર્વ વ્યવસ્થા કરી વરૂણને બંધનમાંથી મુક્ત કર્યો. ત્યારબાદ દૂઠબંધન વડે જેનાં અંગ નમી ગયાં છે એવે વરૂણ બહુ દુઃખી થઈ પિતાને ઘેર ગયે. અને તીવ્ર વેદનાથી ત્રીજે દીવસે મરણ પામ્યો. અંત સમયમાં આર્તધ્યાન કરવાથી મરણ પામીને તે ભૂંડની નિમાં ઉત્પન્ન થયે બાદ અનંતભવ બ્રમણ કરી છેવટે અનંતસ્થાન (મેક્ષ) ને પણ પ્રાપ્ત કરશે. દેવસેન શેઠ પોતે સમ્યક પ્રકારે શ્રાવક ધર્મ પાળી અંતસમયમાં અનશન પૂર્વક મરણ પામી સૈધર્મ દેવલોકમાં ઉત્તમ દેવ થયા. इति वृतियाणुव्रते चतुर्थातिचारविपाके वरुणकथा समाप्ता.
सागरचंद्रश्रेष्ठीनी कथा.
પંચમ તત્પતિરૂપદ્રવ્યક્ષેપાતિચાર. દાનવિર્ય રાજા બે, હે દીનબંધ! હવે ત્રીજા અણુવ્રતમાં
પાંચમા અતિચારનું સ્વરૂપ સંભળાવે, સાગરચંદ્ર. શ્રી સુપાર્શ્વ પ્રભુ બોલ્યા, હે રાજન !
- જે પુરૂષ સારી વસ્તુની અંદર તેવી જ જાતની ખરાબ વસ્તુ મિશ્ર કરી વેચે છે. તે માણસ સાગરચંદ્રની માફક આ લેકમાં તેમજ પલેકમાં બહુ દુઃખી થાય છે.
વૃષભ-શ્રેષ્ઠ પુરૂષ (દેવ) એ આશ્રય કરેલું, સનંદિ પંડિત (નંદિ નામે બલીવ૮) સહિત ઉત્તમ ભૂતિ સમૃદ્ધિ (ભસ્મ) વડે ધવલગ્રહ એટલે હવેલીઓ અથવા ધવલહર–ઉવલ છે શંકર જેને વિષે એવા કેલાસ પર્વતના શિખર સમાન નંદિપુર નામે નગર છે.
Page #83
--------------------------------------------------------------------------
________________
(૪૨)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. સજ્જન રૂપી કુમુદવનને પ્રફુલ્લ કરવામાં ચંદ્ર સમાન સમરગજેન્દ્ર નામે રાજા તેમાં રાજ્ય કરે છે. વિનય ગુણ સંપન્ન કુમુદિની નામે તેની સ્ત્રી છે. વળી તે નગરમાં સ્થિર છે પ્રકૃતિ જેનીએ સુમતિ નામે શ્રેણી છે, સુલસા નામે તેની સ્ત્રી છે. તેમજ તેઓને સાગરચંદ્ર અને ગુણચંદ્ર નામે બે પુત્ર છે. દરેક કલાઓમાં તેઓ કુશલ અને ગાઢ સ્નેહ પાશથી કોઈ પણ સમયે વિગ સહન કરતા નથી. તેમજ તેઓ વ્યવહાર તથા વિહારાદિ દરેક કાર્યોમાં સ્વેચ્છા પ્રમાણે સાથે જ વિચારતા હતા. એક દિવસ કેઈક કાર્ય પ્રસંગને લીધે બન્ને સાથે ગ્રામાંતર જવા નીકળ્યા. બે ગાઉ ગયા એટલે એક મુનિ તેઓના જોવામાં આવ્યા. ત્યારે સાગરચંદ્ર બે હે બંધુ! આજે આપણે જવાનું બંધ રાખે, ચાલે, ઘેર જઈએ. કારણકે આ મુનિનું દર્શન અપશુકન ગણાય છે, તેથી આપણને લાભ મળશે નહીં. તેમજ શુકન શાસ્ત્રમાં કહ્યું છે કે
मलमलिनवसनदेहो-मुण्डितशिरस्तुण्डकोऽशुचिवदनः । મુવિમો મા, દઈ ર્ય ન Hધતિ .
અર્થ–બજેણે મલિન વસ્ત્ર પહેરેલાં હોય, માથું મુંડાવેલું હોય, મુખ શુદ્ધિહીન હોય તેમજ શારીરિક શેભાને જેણે ત્યાગ કર્યો હોય એ ભિક્ષુક માર્ગમાં દષ્ટિગોચર થાય તે કાર્ય સિદ્ધિ થાય નહીં.” ગુણચંદ્ર બે, હે બાંધવ! આવું અયોગ્ય વચન બોલવું હને ઘટતું નથી. જે આવા મહાત્માનું દર્શન પણ અપશુકન ગણાતું હોય તે પછી બીજું કે આ દુનીયામાં શુકન જ નથી. વળી જે મુનિઓનું દર્શન માત્ર પાપનો નાશ કરે છે, વંદન કરવાથી જેમાં પ્રાણી જનેને ઉદ્ધાર કરે છે. તેમનું દર્શન અપશકન કેમ ગણાય? સાગરચંદ્ર બોલે, શ્રાવકેની સાથે ત્યારે
Page #84
--------------------------------------------------------------------------
________________
સાગરચંદ્ર કથા.
(૪૩) સંસર્ગ છે. તેથી આ મુનિ ઉપર ત્યારે પક્ષપાત છે. જેથી તે પાપનું ફલ તું અનુભવે છે. ગુણચંદ્ર બે હે બંધુ! આ મુનિ સંબંધી તને દ્વેષ હોવાથી અહીં રહીશ અથવા જઈશ તેપણ તને લાભ થવાનું નથી. જો કે પૂજ્ય એવા મુનિવરે સ્વાભાવિક જ મંગળ સ્વરૂપ હોય છે, પરંતુ નિંદા કરનારને અતિશય
અમંગળ ફલદાયક થાય છે. તેમજ તેને ઉભય લેકમાં દુર્ગતિ, દુધ અને અનંત દુ:ખ પ્રાપ્ત થાય છે. માટે હે બાંધવ! આ તમ્હારે વિચાર બહુ ખરાબ છે. વળી કલ્યાણના કુલભવન સમાન આ મુનીંદ્રના દર્શનથી હું જ્યાં જઈશ ત્યાં મહારે બહુ સત્કાર થશે. તેમજ બહુ શુભ કાર્ય કરી હું કૃતાર્થ થઈશ. માટે હિ બાંધવ ! ફુરણાયમાન તેજની મૂત્તિમય આ મુનિની હજુ પણ ક્ષમા માગે. અને શાંત થાઓ. જયેષ્ઠ બંધુ પૂર્ણ હઠમાં આવેલ હોવાથી બેલ્યો કે, એની ક્ષમા માગવાથી જે શાંતિ થાય તે શાંતિ મહારે ખપ નથી. હારા જવાથી પણ હારું હૃદય બળે છે પરંતુ હું શું કરું? તું બહુ ડાહ્યો થઈ ગયો છે, જેથી મહને વૃષભ સમાન પણ તું ગણતા નથી. એમ કહી સાગરચંદ્ર પાછા વળે. સાગરચંદ્રના ગયા બાદ ગુણચંદ્ર મુનિને નમસ્કાર કરી
પિતાના કાર્ય માટે આગળ ચાલ્ય, દિવસ ગુણચંદ્ર. તે આનંદમાં વ્યતીત થયે. રાત્રીના સમય
થયે એટલે પ્રયાણ બંધ કરી એક નગરની બહાર વિષ્ણુના મંદિરમાં મુકામ કરી પોતે સુઈ ગયે. અર્ધ રાત્રિના સમયે તેને સાંભળવામાં આવ્યું કે હે સ્વામિન્ ! ગુણચંદ્ર! ઉભા થાઓ, જલદી સજજ કરેલા રથમાં આપ બેસે કે જેની અંદર બેસીને અમ્હારી સ્વામિની આપના માટે ખાસ આવેલી છે. આ પ્રમાણે કેઈક સ્ત્રીને શબ્દ સાંભળી ગુણચંદ્ર
Page #85
--------------------------------------------------------------------------
________________
(૪૪)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. વિચાર કર્યો કે આ મુનિ દર્શનનું જ ફળ છે. અન્યથા આવે
અનુકૂળ શબ્દ ક્યાંથી સાંભળવામાં આવે ? પછી ગુણચંદ્ર નિમંત્રણ કરવા આવેલી સ્ત્રીને હાથ પકડી રથ આગળ ગયે. રથમાં બેઠેલી કુમારીએ પોતાના હસ્તનું અવલંબન આપી ગુણચંદ્રને રથમાં લઈ લીધું. ત્યારબાદ સુંદર ફલેથી ભરેલું પાત્ર તેના હાથમાં આપ્યું. પછી ઠંડુ પાણી પાઈ સોપારી આપી. ત્યાર બાદ કપુરના મિશ્રણ વાળા ચંદન રસને ગુણચંદ્રના શરીરે લેપ કર્યો. પછી બહવેગથી રથ ચલાવ્યું. આઠ ચેંજન ગયા એટલે સૂર્યોદયનો પ્રકાશ પડ્યો. જેની સાથે સંકેત કર્યો હતે તે પુરૂષ કરતાં ઘણે સુંદર અને નવીન થવન વયમાં આવેલા ગુણચંદ્રને કુમારીએ જોયે અને હૃદયમાં બહુ ખુશી થઈ તે બોલી, હે પ્રિય વલ્લભ! અહીં જ હુને વરે. દૈવના આપવાથી તમે જ મહારા ભર્તા છે. અન્યથા અન્ય સાથે મહેં સંકેત કર્યો હતે તેમ છતાં તમ્હારો વેગ કયાંથી થાય? માટે હે સુભગ રત્ન! દેવ યેગે જે થવાનું હતું તે થયું. હવે તો તમેજ હારૂં શરણ છે. તમ્હારે કઈ ચિંતા કરવી નહીં. કટિ મૂલ્યનાં આ હાર આભરણ છે તે આપનાં જ છે. આપ ઈચ્છા પ્રમાણે આનંદ ભેગવે. એમ કહી તેણીએ પિતાનું વૃત્તાંત કહ્યું કે વસંત સેના નામે હું નંદિપુરના રાજાની પુત્રી છું. વળી હારા પિતાને વિચાર એવો છે કે પોતાના સીમાડાના વૃદ્ધ નરેંદ્રની સાથે મહારે વિવાહ કરે, તે વાત મહારા સાંભળવામાં આવી. તેથી હું બહુ દુ:ખી થઈ અને ગુણચંદ્ર નામના એક ક્ષત્રિય સાથે તે દેવમંદિરમાં મળવાને મહે સંકેત કર્યો હતે, હું રથમાં બેસી ત્યાં આવી અને હારીદાસીને બોલાવવા મેકલી, તેથી તમે તેની સાથે આવી મહારા રથમાં બેઠા. વળી હું એમ માનું છું કે મહારા પિતાના ભયથી સંકેત કરે તે પુરૂષ અહીં નહીં આવ્યા હોય તે સાંભળી ગુણચંદ્ર બોલ્યો કે જે આ
Page #86
--------------------------------------------------------------------------
________________
સાગરચંદ્ર કથા.
(૪૫)
વાત સત્ય હાય તે હું પણ નદિપુરનેાજ રહીશ છું અને જાતના વાણીયા છું. માટે આ દુષ્ટ ખનાવ દૈવે સુઘટિત કર્યો, જો હારા કહેવા પ્રમાણે કરૂં તે કુટુંબ સહિત મ્હારા માતા પિતાને બહુ માપત્તિ આવી પડે. રાજકુમારી એલી, તમ્હારે કાઈ પ્રકારનો ભય રાખવા નહીં. કારણ કે હું... મ્હારા માતા પિતાને મહુ પ્રિય છું. મ્હારૂં વચન તેઓ અન્યથા કરતાં નથી. મ્હારા સુખથી તેઓએ સુખ માનેલું છે. આ પ્રમાણે કુમારીના નિશ્ચય જાણી ગુણચંદ્ર શકુન બળથી તત્કાલ કુમારીને પરણ્યા. ત્યારબાદ તે કુમારીની પાછળ નીકળેલા સર્વ સાધન સહિત દ્વારપાલ ત્યાં આવ્યા અને પરણવાના ચિન્હવાળી કુમારીને તેમજ તેના ભર્તાને જોઈ તેણે નમસ્કાર કર્યાં. પછી ગુણચંદ્ર સહિત કુમારીને રાજાની પાસે તે લઇ ગયા. પેાતાના પતિ સહિત કુમારીએ પિતાના ચરણમાં નમસ્કાર કર્યા. ભૂપતિએ તેમને રહેવા માટે મ્હોટા એક પ્રાસાદ આપ્યા. તેમજ તેમના તાખામાં દેશ, હાથી, ઘેડા, રત્નના ભંડાર વિગેરે સર્વ સ'પત્તિએ આપી.
બીજે દિવસે ગુણચંદ્ર પેાતાની સ્ત્રી સહિત પેતાના પિતાને ઘેર જવા નીકળ્યેા. શેરીની અંદર પ્રવેશ કરતાં આગળ ચાલતા પુરૂષને શેઠે પૂછ્યું, ભાઇ ! આ કણ આવે છે? ત્યારે પુરૂષ બાલ્યા હૈ શેઠજી ! આ તે રાજાના જમાઇની સ્વારી તમ્હારે ત્યાં આવે છે. તે સાંભળી તરતજ શેઠ તે ચિંતામાં પડ્યા કે એમને અહીં આવવાનું શું કારણ હશે ? અથવા હવે ચિંતા કરવાથી કંઇ વળે તેમ નથી. પ્રથમ એમના આગમનને મૂત્કાર કરવા જોઇએ, એમ જાણી શેઠ તે ઉતાવળથી હામા આવ્યા. તેટલામાં પિતાને જોઇ ગુણચંદ્ર હાથિણી ઉપરથી નીચે ઉતરી સ્ત્રી સહિત પિતાના ચરણમાં નમ્યા. શેઠ ખુશી થઈ
પિતાપુત્રના
સમાગમ.
Page #87
--------------------------------------------------------------------------
________________
(૪૬)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર.
ખેલ્યા, હે પુત્ર ! આ અદ્ભુત સમૃદ્ધિ ક્યાંથી મળી ? ગુણચંદ્રે પણ મુનિદર્શનથી આરંભી સવ વૃત્તાંત નિવેદન કર્યું: ત્યારબાદ તેણે પૂછ્યું હે પિતાજી! મ્હારા મ્હોટા ભાઇ કેમ દેખાતા નથી ? પિતાએ કહ્યું ભાઇ ! ત્હારી સાથે અહીંથી તે ગયેા છે તેટલી વાત હું જાણું છું. ત્યાર બાદ ગુણચંદ્રે પોતાના અનુચર મોકલી સાગરચંદ્રની શેાધ કરાવી, અનુક્રમે ક્રુરતાં કરતાં તેઓને સાગરચંદ્રના પત્તો લાગ્યા. ત્યાંથી તેને લઇ અનુચરા ગુણચંદ્રની પાસે આવ્યા અને તેણે પેાતાના ભાઈને વિનય પૂર્વક પૂછ્યું કે મુનિ પાસેથી ગયા ખાદ આપને કઈ લાભ મળ્યા ? સાગરચદ્ર ખેલ્યા, અપશુકન થવાથી પાછા વળી હું નગર તરફ માવતા હતા તેટલામાં ત્યાં ચાર લેકે આવી પહોંચ્યા અને મારે। . મારા એમ ખેલતા તેઓએ દંડાદિકના પ્રહારથી જીણુ કરી હૅને પૃથ્વી ઉપર પાડી દીધેા. તેમજ વસ્ત્રાદિક ગ્રહણ કરી મુખમાં વસ્ત્રના ડુચા મારી વૃક્ષના મૂળમાં મ્હને સજ્જડ બાંધીને તે ચાલતા થયા, ત્યારબાદ ત્યાં એક મુસાફર આવ્યા. મ્હારી દીન અવસ્થા જોઇ તેને દયા આવી. જેથી મ્હને બ ંધનથી મુક્ત કર્યાં, પછી તેણે પાતાની પાસેથી ઘેાડુંક ખાવાનું હુને આપ્યું. વળી પાણી પાયું, તેથી હું શુદ્ધિમાં આળ્યા, પછી મ્હેં વિચાર કર્યો કે ગુણચંદ્રનું કહેવું સત્ય થયું. મુનિ મહારાજ શકુન રૂપ 'હાવા છતાં તેમને અમ ગલિક માનવાથી મ્હારા મનના વિચાર મ્હને ફલીભૂત થયે.. માટે હજી પણ મુનિની પાસે જઇ તેમની ક્ષમા માગું. વળી પુણ્યના ઉદયથી કાઇ પણ રીતે તેમનુ દર્શાન થાય તેા સારૂં, એમ જાણી હું ત્યાં ગયા, દૈવયેાગે મુનિનાં દર્શોન થયાં. નમસ્કારપૂર્ણાંક મ્હારા દોષ પ્રગટ કરી મ્હે' ક્ષમા માગી, ત્યારે.મુનિ ખેલ્યા, “ ધમ અને અધર્મનુ ફૂલ લેાકમાં પ્રગટ વેદતા સરલ પ્રાણીએ જાણી શકે છે,” અન્ય કુટિલ જીવા કાઇ
re
Page #88
--------------------------------------------------------------------------
________________
સાગરચંદ્ર કથા.
(૪૭)
પણ પ્રકારે જાણતા નથી.. વળી આ સંસારમાં જીવાને એક ધર્મ જ શરણ છે; અન્ય વસ્તુઓ દુ:ખનુજ કારણ છે. અજ્ઞાનથી અધ અનેલેા, કષાયમાં પ્રીતિવાળા તેમજ વિષયમાં આસક્ત થયેલા પ્રાણી પ્રસિદ્ધ અને સ્ફુટ બતાવેલા ધર્મને સ્વિકારતા નથી. વળી વિશુદ્ધ મા ને પ્રાપ્ત થયેલેા વિવેકી જીવ ધર્મ સેવનથી સર્વ વસ્તુ મેળવી શકે છે, ’” આ પ્રમાણે મુનિએ વિસ્તારપૂર્વક મુનિ અને ગૃહી ધર્મના ઉપદેશ આપ્યા. મુનિધમ પાળવાને અસક્ત હાવાથી મ્હે' ગૃહીધર્મ ના સ્વિકાર કર્યાં. તેમજ પૂર્વના અપરાધ રૂપ મળને ધાવામાં પ્રાયશ્ચિત્ત રૂપ લપ્રવાહ વડે મુનિના ચરણ કમળમાં આત્મશુદ્ધિ કરતા હતા, તેટલામાં હાશ સેવકે મ્હને જોયા. ગુણચંદ્ર ખેલ્યા, “ જ્યેષ્ઠમ ! મુનીંદ્રના દર્શનથી પ્રાપ્ત થયેલી આ રાજ્યલક્ષ્મી આપની છે, આપની ઈચ્છા પ્રમાણે ભેાગવા.” તે સાંભળી સાગરચંદ્ર મેલ્યેા, મુનિના ચરણકમળના પ્રસાદથી જૈનધર્મ સ્પુને પ્રાપ્ત થયા છે. તા હવે પાપસ્થાનરૂપી આ રાજ્યનું મ્હારે શું પ્રયેાજન છે ? માટે હું બધુ ! હું તે અહીં રહી ધર્મ સાધન કરીશ.” મા પ્રમાણે સાગરચંદ્રના નિશ્ચય જાણી ગુણુચદ્ર પેાતાના પિતાને રાજ્યસ્થાનમાં લઇ ગયેા. ત્યારમાદ તેણે નરેદ્રની આગળ મુનિ દર્શનની વાત ક્રુહી અને મારા માગી કે “તે મુનીંદ્રને વાંદવા માટે હું જાઉં છું.” રાજા આહ્યા, “ અમે પણ આવીએ છીએ, ’ ત્યારબાઈ રાજા, સ્ત્રી સહિત ગુણચંદ્ર, સાગરચંદ્ર અને સુમતિ નામે તેના પિતા વિગેરે સવે મુનિ પાસે જઇ અભિવ’દન કરી ધર્મ સાંભળવા બેઠા. દેશનાની મતે રાજાએ સમ્યક્ત્વવ્રત ગ્રહણ કર્યું. ગુણુદ્રે ખાર અણુવ્રત લીધાં, ખીજાઓએ સમ્યમાત્ર તેમજ કેટલાક જનાએ યથાશક્તિ ભિન્ન ભિન્ન નિયમ લીધાં.
ત્યારબાદ સુનીંદ્રને નમસ્કાર કરી નરેંદ્રાર્દિક સર્વે પેાતાના
Page #89
--------------------------------------------------------------------------
________________
(૪૮)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. સ્થાનમાં ગયા. પૂર્ણિમાને ચંદ્ર જેમ સાગરચંદ્રને આકાશને દીપાવે છે તેમ ગુણચંદ્ર ધર્મમાં કેદાગ્રહ. ત૫ર થઈ જૈનશાસનની ઉન્નતિ કરવા
લાગે. સાગરચંદ્ર પિતાની દુકાને વેપાર કરતે હતે. પરંતુ કુટુંબના પિષણ જેટલું પણ ધન મહામુશીબતે કમાતું હતું, તેથી ગુણચંદ્ર અનેક યુક્તિપૂર્વક પિતાને ત્યાંથી કેટલુંક દ્રવ્ય તેને ત્યાં મેકલાવતે, પરંતુ મિથ્યાભિમાનના આવેશથી તે સ્વીકારતે નહીં પછી ગુણચંદ્ર તેને ઘણે સમજાવ્યા તે પણ તેણે પિતાની હઠ છોડી નહીં. તેમજ ગુણ ચંદ્રની સમૃદ્ધિ જોઈ ઈષ્યને લીધે તે બળવા લાગ્યા. વળી ધનની ઈચ્છાથી બહુ પીડાવા લાગ્યા. તેથી સાગરચંદ્ર ચેળ રંગમાં સો રંગી, કેસરમાં કુસુંબે, કસ્તુરીમાં કરણનું મિશ્રણ કરી તેમજ કરાદિકમાં તેવા પદાર્થોનું મિશ્રણ કરી મ્લેચ્છ લેકેની વસ્તિમાં વેપાર કરવા લાગ્યા. એક દિવસ કોઈક નેકરની સાથે તકરાર થઈ તેમાં સાગરચંદ્ર તેનું અપમાન કર્યું. તેથી તેણે સ્વેછરાજાને ફરીયાદ કરી અને સાગરચંદ્રની દ્રવ્ય મિશ્રણાદિક કપટ વાર્તા ખુલ્લી કરી. રાજાએ તેનું સર્વ ધન હરી લઈ કારાગૃહમાં પુર્યો. તેમજ બહુ ક્ષુધા તૃષાદિકની વેદનાથી મરણ પામી તે વ્યંતર થયે. ત્યારબાદ મનુષ્યભવમાં અનુભવેલું અતિચારનું ફળ સંભારતે છતે પશ્ચાત્તાપ કરવા લાગ્યો કે અધર્મનું ફળ મહેં પ્રત્યક્ષ અનુભવ્યું. જે મહેં અતિચારનું સેવન ન કર્યું હતતે
હને આ વ્યંતરપણું પ્રાપ્ત ન થાત. એમ સમજી તેણે જૈનમંદિરમાં તથા સંઘ કાર્યમાં યથાશક્તિ ઉદ્યમ કરી મનુષ્ય ભવ પ્રાપ્ત કર્યો. અને તેજ ભવમાં કરેલા પુણ્યના ઉદયથી પ્રથમ અવસ્થામાં દીક્ષા લઈ વિધિ પ્રમાણે પાળીને સર્વ કર્મને ક્ષય કરી સાગરચંદ્રને જીવ મોક્ષે ગયે. તેમજ ગુણચંદ્ર પણ બહુ
Page #90
--------------------------------------------------------------------------
________________
સાગરચંદ્રની કથા.
(૪૯ ) સમય ગૃહીધર્મ પાળી સ્ત્રી સહિત પિતે દીક્ષા ગ્રહણ કરી કર્મને ક્ષય કરી મોક્ષસ્થાને ગયે. વળી જેઓ પરદ્રવ્યને અપહાર નથી કરતા તેઓ નરકાદિક દુ:ખથી દૂર રહે છે. તેમજ તેઓને સૌભાગ્યવડે વિભૂષિત એવી સ્વર્ગ લક્ષમી અવશ્ય વરેલી જાણવી. વળી અદત્તાદાનથી વિરક્ત થયેલા પુરૂષ સર્વ લેકેનું વિશ્વાસ સ્થાન થઈ આ લોકમાં જ વિશાળ કીર્તિ અને સુખસંપત્તિને મેળવે છે. તેમજ પરલોકમાં તેઓના ધનની હાનિ થતી નથી. અને સર્વ ઈચ્છિત કાર્ય સિદ્ધ થાય છે. માત્ર ચિંતવન કરવાથી સુખ સંપત્તિને લાભ થાય છે. માટે હે ભવ્ય લેકે ! અતિચાર વિમુક્ત જુદ્ધર એવું ત્રીજું વ્રત જેઓ ધારણ કરે છે તેઓની સત્કીર્તિરૂપી વેલડી બ્રહ્માંડરૂપી મંડપ ઉપર ફેલાય છે.
इतितृतीयाणुव्रते पञ्चमातिचारविपाके सागरचन्द्रकथासमाप्त । इतिश्रीमल्लक्ष्मणगणिविरचितप्राकृतपद्यबन्धश्रीसुपार्श्वजिनचरित्रस्य श्रीसकलसूरिपुरन्दरायमाणपरमगुरुतपगच्छाधिराजशास्त्रविशारदजैनाचार्ययोगनिष्ठाध्यात्मज्ञानदिवाकर श्रीमद्बुद्धिसागरसूरिशिष्यप्रसिद्धवक्तेतिलब्धख्यातिव्याख्यानकोविदपन्यासश्रीमदजितसागरगणिकृतगुर्जरभाषानुवादे प्रभुदेशनाप्रबन्धे सदृष्टान्तातीचारव्याख्योपेतं तृतीयमणुव्रतं
समाप्तम् ।।
----
----
Page #91
--------------------------------------------------------------------------
________________
( ૧૦ )
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર. परदारगमनविरमणव्रत.
વીરકુમારની કથા. દાનવિર્ય રાજા બે હે ભગવન ! આપ કૃપાસિંધુ છે માટે કૃપા કરી દીનજના ઉદ્ધાર માટે ચેથા અણુવ્રતનું સ્વરૂ૫ અમને દષ્ટાંત સહિત સમજાવે. શ્રી સુપાર્શ્વપ્રભુ બેલ્યા, હે રાજન્ ? હારી જીજ્ઞાસા પૂર્ણ કરવા માટે અમને બહુ આનંદ થાય છે. ત્યારા પ્રશ્નનો ઉત્તર સાવધાન થઈ શ્રવણ કર. ચોથા વતમાં પરસ્ત્રીને સર્વથા ત્યાગ કરવાને છે. માટે જે પુરૂષ પર સ્ત્રીને ત્યાગ કરે છે તે ભવ્યાત્મા પર દ્વારની કેઈસમયે સેવા કરતું નથી. તેમજ પોતાની સ્ત્રી વિષે સંતોષ માનતે તે પુરૂષ સમગ્ર જગતને રક્ષક થાય છે. વળી આ લેકમાં પણ વિરકુમારની માફક પરસ્ત્રીથી વિરક્ત થયેલાની કીર્તિ, યશ અને પુરૂષાર્થો વિસ્તાર પામે છે. પુરૂષેત્તમ કૃત શયન (કૃષ્ણ વાસુદેવે જેની અંદર શયન
કરેલું છે= પુરૂષોત્તમ કૃત સદન) ઉત્તમ વીરકુમારદષ્ટાંત. પુરૂષોએ નિર્માણ કર્યા છે ગ્રહ જેની અંદર,
ઉત્તમ રનેથી વિભૂષિત, તેમજ સુપાત (શ્રેષ્ઠ વહાણ સારા બાળકોનું કુલમંદિર) અને લક્ષ્મીનું નિવાસસ્થાન એવા સમુદ્રના જળ સમાન શ્રી નિલય નામે સુપ્રસિદ્ધ નગર છે. તેમાં રિપુમન નામે રાજા હતા. તે સર્વ કલાઓનું સ્થાન હતે. વળી જેને ત્યાં અનેક હસ્તીઓ શોભતા હતા, તેમજ દરેક શુભ કાર્ય તેને સેવતાં હતાં, એટલું જ નહીં પરંતુ અમુક સમયે અમુક કાર્ય કરવું તે દરેક કાર્યને કમ તેણે ગઠવ્યો હતે. વળી કમલશ્રી નામે તેની ભાર્યા હતી. તે સુંદર વિલાસવર્ડ
Page #92
--------------------------------------------------------------------------
________________
વીરકુમારની કથા.
(૫૧) રતિ અને રંભાદિક અપ્સરાઓને પરાજય કરતી હતી. આ દુનીયામાં વિલાસનું કુલભુવન માત્ર તેજ ગણાતી હતી. વળી ભુવનરૂપી સરોવરમાં કમલિની સમાન લક્ષ્મીનું ક્રીડા સ્થાન હતી. વિષય સુખમાં આસક્ત થયેલાં તેઓને એક પુત્ર થયે, જેનું નામ વીરકુમાર હતું. વળી તે રૂપમાં સનસ્કુમારને અનુસરતે હ, શૂર, ધીર, ત્યાગી અને કૃતજ્ઞ જનમાં શિરમણિ સમાન તેમજ સર્વ કલાઓને પારગામી હતા છતાં પણ બહુ વિનયવાનું હતું. વળી તે ચંદ્ર સમાન શીતલ હતું પરંતુ તેમાં કઈપણ પ્રકારનું લાંછન નહોતું. એક દિવસ વીરકુમાર સ્વારી સાથે શિકાર માટે જંગલમાં
ગયે. ત્યાં એકપણ મૃગાદિક પશુઓ તેના અદ્દભુતમુનિ જોવામાં આવ્યાં નહીં. તેથી વિસ્મય પામી દશના પિતાના પરિજન સહિત કુમાર ત્યાં આડે
અવળે ભ્રમણ કરતા હતા તેટલામાં ત્યાં એકાંતમાં એકઠા થઈ બેઠેલા સસલાએ, મૃગલા, પાડા, ઘોડા, હાથી, સિંહ, વાઘ અને ચિત્રાઓ વિગેરે અનેક પ્રાણીઓને પરસપર વૈરિ છતાં પણ મિત્ર સમાન નિર્ભય સ્થિતિવાળા જોયા. તેમજ તેઓની મધ્યમાં બેઠેલા અને નિરંતર આત્મધ્યાનમાં રક્ત એવા મુનિંદ્રનાં દર્શન થયાં. વળી તે મુનીંદ્ર શ્રવણેન્દ્રિયને અમૃતવૃષ્ટિ સમાન અને મેઘ સમાન ગંભીર એવી વાણીવડે ધર્મદેશના આપતા હતા. એવામાં કુમારના સૈનિકોએ તે પશુઓ ઉપર બાણ, ભાલા વિગેરે આયુધોના પ્રહાર કર્યા. પરંતુ તેઓને તે પીડાકારક થયા નહીં. ત્યારબાદ પશુઓમાં વરની શાંતિ તેમજ શસ્ત્રોનું વિપુલપણું જોઈ કુમાર આશ્ચર્ય પામે અને તેણે જાણ્યું કે આ મુનીંદ્રને જ પ્રભાવ છે. પછી કુમાર પ્રણામ કરી મુનિની આગળ બેઠે, આ પ્રમાણે કુમારને આચાર
Page #93
--------------------------------------------------------------------------
________________
(પર)
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર જોઈ તેને પરિજન પણ વિનયપૂર્વક નમસ્કાર કરી નીચે બેઠે. ત્યારબાદ મુનિએ ધર્મલાભ આપી ધર્મદેશના પ્રારંભ કર્યો. હે ભવ્ય પ્રાણીઓ ! ઘાસ ચારાથી જીવન ચલાવતા એવા અનાથ પ્રાણુઓને સંહાર કરવામાં શું પરાક્રમ ગણાય ? તેમજ વૃદ્ધ અને પાંગળાઓને વધ કરવાથી કેણે જય મેળ
? એકને પ્રાણ હણવામાં આવે છે અને તેને મારનારે ખુશી થાય છે, એ વાત સત્ય છે, કારણ કે દરિદ્ધિ માણસ ગેરસ માટે ગાયને મારે છે. વળી. મેંહથી અંધ બનેલા અને કેણી ઢીંચણ વિગેરે મમ સ્થાનમાં ત્રણના દુ:ખથી પીડાતા પાપી જને આ ભવમાં જ શીત, ઉષ્ણ, ક્ષુધા, તૃષાદિક અનેક કલેશે સહન કરે છે. સર્વ પાપી પુરૂષને પ્રાણુ વધનું પાપ નરકનું મુખ્ય કારણ થાય છે. તેમજ માંસ ભક્ષણ પણ ચંડાલની આજીવિકા છે. દરેક જીવેને પોતાનું જીવિત સદા કાળ પ્રિય હોય છે અને મરણ અનિષ્ટ હોય છે એ વાત સિદ્ધ થાય છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે –
अमेध्यमध्ये कीटस्य, सुरेंद्रस्य सुरालये ।
समाना जीविताकांक्षा, समं मृत्युभयं द्वयोः । અર્થ—“વિષ્કામાં રહેલા કીડાને તેમજ સ્વર્ગ માં વાસ કરતા સુરેંદ્રને જીવવાની આશા સરખી હોય છે અને મરણ ભય પણ બન્નેને સરખેજ હોય છે.” વળી દુર્વચન, ગાળ, પ્રહાર, પરાજય, ઠગાઈ, અને મૃત્યુ જેમ પોતાને અપ્રિય લાગે છે તેમ બીજાઓને પણ અપ્રિય લાગે તે વાત સત્ય છે. જે વસ્તુ જેને ઇષ્ટ હોય તે વસ્તુ તેને આપવી, જેથી તે પરભવમાં આપનારને પ્રાપ્ત થાય છે. જેવું દાન આ ભવમાં આપવામાં આવે છે તેવું પરભવમાં મળે છે, એક તરફ જીવિત અને એક તરફ ચકવતી રાજ્ય, એ બન્નેમાંથી એકને વિનાશ થવાને પ્રસંગ આવે છે તે પ્રસંગે સર્વ જીને પોતાનું
Page #94
--------------------------------------------------------------------------
________________
વીરકુમારનીકથા.
( ૫૩ )
જીવિત બહુ પ્રિય લાગે છે પરંતુ રાજ્યની ઇચ્છા કાઇ કરતું નથી. ધન, બાંધવ, કે સ્વજનામાં તેમજ શ્રી પુત્રાદિકની અપેક્ષાએ પણ દરેકને પેાતાનુ જીવિત અત્યંત પ્રિય હાય છે તે વાત આજગમાં અનુભવ સિદ્ધ છે. જો મનુષ્યા પણ પ્રાણીઓનુ માંસ ખાય અને રૂધિર પાન કરે તેા કીડા, તથા કુતરાઓમાં અને તેમાં શે। તફાવત ? તેમજ દીન, અનાથ, શરહીન એવા નિરપરાધી જીવતા પ્રાણીઓને મારી તેઓનુ માંસ ભક્ષણ કે રૂધિરપાન કરે તેા નરક શિવાય તેને બીજું કયુ કુલ મળવાનુ ? કારણ કે પવિત્ર ભેાજન વિદ્યમાન હોય છતાં તેના અનાદર કરી દુરાચારી લેાકેા માંસ ભક્ષણ કરે છે. જેએ નિર્દય અને નિવિવેકી અની વિષ્ટા સમાન માંસનું ભક્ષણ કરે છે તેએના જન્મ જ આ લેકમાં ન થવા તે શ્રેષ્ઠ છે. તેમજ તેવા દુષ્ટોનું ઉદર પાત્રશુ પણુ દુ ભ થાય છે. માટે પર પ્રાણી પર દયા રાખવી. આ પ્રમાણે દેશના સાંભળી કુમારે ઉત્કૃષ્ટ એવુ સમ્યકત્વ વ્રત ધારણ કર્યું. તેમજ સંકલ્પથી સ્થૂલ અનપરાધિ પ્રાણીઓના વધ ન કરવા તેવા નિયમ લીધેા. તેમજ તેના પરિવારે પરસ્ત્રી સેવન તથા માંસ ભક્ષણના નિયમ લીધે। તથા અન્ય જનાએ પણ યથા રૂચિ નિયમ લીધા. ત્યાર બાદ મુનિને નમસ્કાર કરી તેએ પેાતાના સ્થાનમાં ગયા.
એક દિવસ રાજાએ બુદ્ધિની પરીક્ષા માટે કુમારેાને પૂછ્યુ કે પાંચાલ દેશમાં પ્રથમ જે મ્હે અધિકારી કુમારોની પરીક્ષા. મૂકેલા છે તે બહુ કા દક્ષ અને સરલ સ્વભાવી છે. વળી ત્યાં એક વર્ષમાં દશ
લાખ સેાનૈયા ઉન્ન થાય છે એમ તેનુ કહેવુ થાય છે. હવે ખીજા મધિકારીઓનુ કહેવુ એમ થાય છે કે જો આ સ્થાનમાં મ્હને મૂકા તા હું દર વર્ષે પદર લાખ ઉભન્ન કરી આપું. આ વાત પ્રથમના
Page #95
--------------------------------------------------------------------------
________________
(૫૪)
શ્રીસુપાશ્વનાથચરિત્ર.
અધિકારીને અમે જણાવી તાપણુ તેણે એમ જણાવ્યુ` કે જે ઉસન્ન થાય છે તેજ પ્રમાણે થશે, મ્હારાથી વધારે થઈ શકે તેમ નથી. છતાં આપને જેમ યેાગ્ય લાગે તેમ કરી, માટે હવે આપણે શું કરવું ? આ પ્રમાણે પિતાના પ્રશ્ન સાંભળી વીરકુમાર શિવાય અન્ય કુમાર ખેલ્યા. જે બહુ ધન સન્ન કરે તે અધિકારીને તે દેશ સોંપવા ઉચિત છે. ત્યારબાદ રાજાએ વીરકુમાર તરફ ષ્ટિ કરી કહ્યું કે તું કેમ કંઇ ખેલતા નથી? ત્યારે તે ખેલ્યા, હું તાત! મ્હારા મત એવા છે કે આપે પ્રથમ માહેાશ અને સત્યવાદી જે અધિકારી મૂકેલા છે તેજ આપના હિતકારી છે. કારણ કે તે અધિકારી પ્રજાને પીડવા ઇચ્છતા નથી. અને પ્રજા સુખી રહેવાથી રાજ્યમાં સંપત્તિએ અધિક પ્રાપ્ત થાય છે. વળી તેમ થવાથી ઉત્તરાત્તર ઉદ્યોગની વૃદ્ધિ થાય છે. તેમજ રાજનીતિ પ્રમાણે કર લેવામાં આવે તે અહુ ધન સંપત્તિયા પ્રાપ્ત થાય છે. વળી ન્યાય પ્રમાણે ચાલવાથી દ્રવ્ય અને ધર્મની પણ આખાદી થાય છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે—
अर्थात् त्रिवर्गनिष्पत्ति-न्यायापार्जितवर्द्धनात् । अधर्माऽनर्थशेोकानां विपरीतात्समुद्भवः ॥
અન્યાય વડે ઉપાર્જન કરેલા ધનથી ધર્મ, અર્થ અને કામની સિદ્ધિ થાય છે. તેમજ અન્યાયથી મેળવેલી સંપત્તિવડે અધમ, અનર્થ અને શાકના પ્રાદુર્ભાવ થાય,” માટે હે પિતાજી ! પ્રથમના જે નિયાગી છે તેજ ચેાગ્ય છે. કારણ કે તે નીતિથી ધન મેળવે છે, વળી અન્ય નિયોગી અનીતિથી પંદર લાખ મેળવશે ખી. પર`તુ તુમ્હારા નિયેાગી થઇ જે અન્યાયની પ્રવૃત્તિ કરશે તેથી તમે પણ અધમી ગણાશે। અને ચારે તરફથી આપની ઉપર દુષ્પ્રીત્તિના પ્રહાર પ્રાપ્ત થશે. વળી પ્રથમ વર્ષમાં તે ફૂટ નિયેાગી
Page #96
--------------------------------------------------------------------------
________________
વીરકુમારની કથા.
(૫૫) પંદર લાખ મેળવશે પરંતુ બીજે વર્ષે તેને ચે ભાગ કે ત્રીજે ભાગ અને ત્રીજે વર્ષે તે લોકે કર આપવાને પણ અશક્ત થશે. તેથી એક લાખે પણ મેળવવા મુશ્કેલ થશે. આ મહારું વચન અંતે સત્ય થશે. કારણ કે–
__दुग्धमादाय धेनुनां, मांसाय स्तनकर्त्तनम् । __अत्युपादानमर्थस्य, प्रजाभ्य पृथिवीभुजाम् ॥ અર્થ–“રાજાઓએ પ્રજા પાસેથી મર્યાદા ઉપરાંત કર લે તે ગાયનું દુધ લઈ લીધા પછી તેઓના માંસ માટે સ્તન (આંચળ) કાપવા બરાબર છે.” આ પ્રમાણે વીરકુમારને અભિપ્રાય સાંભળી રાજાએ વિચાર કર્યો કે ઉંમરમાં સર્વ કુમારે કરતાં આ હાને છે. પરંતુ બુદ્ધિમાં તે માટે છે. માટે રાજ્યભાર ધારણ કર. વાને આ લાયક છે. જો કે એના હૅષિ લેકેથી સાવધાન રહી હું એની રાજ્યપદની રેગ્યતા પ્રગટ કરીશ નહીં, પરંતુ તેના સ્વાભાવિક ગુણોને તેમજ લોકોના અનુરાગને આચ્છાદન કરવાને હું શક્તિમાન નથી એમ જાણી તે બોલ્યા, હે વત્સ! આ સર્વે કુમારોની બુદ્ધિ મલિન છે. માત્ર તું જ શુદ્ધ બુદ્ધિમાન છે. કારણ કે સર્વની માન્યતાથી હારી માન્યતા બહુ ઉત્તમ પ્રકારની છે, વળી અન્યાયથી મેળવેલી સંપત્તિને વિલાસ લ્હને રૂચ નથી. એમ હારા બોલવા ઉપરથી તેઓની બુદ્ધિને તિરસ્કાર ખુલ્લી રીતે થયું છે તેથી તું આ રાજ્ય વૈભવ તેમજ આ દેશ છેડી ચાલ્યા જા. જેથી ત્યારી બુદ્ધિને પ્રભાવ તે પ્રગટ છે છતાં પણ બહુ પ્રસિદ્ધ ન થાય. નરેંદ્રની આજ્ઞા લઈ નમસ્કાર કરી વિમલ નામે મતિસાગર
• મંત્રીના પુત્ર સાથે વીરકુમાર ત્યાંથી નીકવીરકુમારને પ્રવાસ. જે. રાજાએ કુમારની રક્ષા માટે પિતાના
સુભટે મોકલ્યા. તેઓ સામાન્ય મુસાફર
Page #97
--------------------------------------------------------------------------
________________
( ૬ )
શ્રીસુપાશ્વ નાથચરિત્ર.
સમાન વેષ ધારણ કરી કાઈ ન જાણે તેવી રીતે કુમારના આનુચર તરીકે નિરંતર સેવામાં હાજર રહે છે. અનુક્રમે તે કુમાર કાશલપુરમાં ગયા. નગરની નજીકમાં એક સરાવર હતું. તેના કાંઠા ઉપર સ્વચ્છ હવામાં વિશ્રાંતિ માટે કુમાર બેઠા હતા તેવામાં સુંદર ધ્વનિવડે મનેાહર વાજીંત્રીના નાદ તેના સાંભળવામાં આવ્યે. વિમલે ત્યાં આવતાં કાઇક નગરવાસીને પૂછ્યું, ભાઈ? અહીં કાઇ મહાત્સવ છે ? કે જેથી આ વાજીત્રા વાગી રહ્યાં છે. પુરૂષ ખેલ્યા, આ નગરને અધિપતિ રણુધવળ નામે રાજા છે, તેને કુરૂમતિ નામે પુત્રી છે. તે રાજાને પાતાના પ્રાણથી પણ અધિક પ્રિય છે, પરંતુ તે કુરૂતિ પુરૂષ દ્વેષણી છે. અર્થાત્ કોઇ પણ વર તેની ધ્યાનમાં આવતા નથી. તેથી તેના પિતાએ કુલદેવીની આરાધના કરી, જેથી કુલદેવી પ્રગટ થઇ. એટલી કે પટ્ટ હસ્તી ઉપર કુમારીને બેસારીને તે હાથી છૂટા મૂકે અને તે હાથી પેાતાની શુઢવડે જેને વરમાળા પહેરાવે તેજ કુમારીના વર જાણવા, તેમજ કુમારી પણ તે પુરૂષ ઉપર બહુ પ્રેમવાળી થશે. આ પ્રમાણે દેવીનું વચન સાંભળી રાજાએ તે પ્રમાણે હાથી શણગારી છુટા મૂક્યા છે, અને તેની આગળ વાજી ંત્રા વાગે છે. હસ્તી પેાતે માલી વાડામાં જઈ સુંઢ ઉપર પુષ્પમાળા ધારણ કરીને નરેંદ્ર, માંડલિક, સામત અને સેનાપતિ મંત્રી સહિત નગરની અંદર ફરવા નીકળ્યે છે. એમ કહી તે પુરૂષ માન રહ્યો તેટલામાંજ તે પટ્ટ હસ્તી ત્યાં આવ્યા અને વિમલ મંત્રીના જોવામાં આવ્યેા. જેમ ગંડસ્થલેામાંથી નિર્માળ મદ જળ ઝરતુ હતું, તેમજ તેના સુગંધથી એકઠા થએલા ભ્રમરાઓના ગુજારવવડે દિશાઓને વાચલિત કરતા તે પટ્ટ હસ્તીને જોઇ મંત્રીએ કુમારને જાગ્રુત્ કર્યો. તેટલામાં તે હસ્તી કુમારની પાસે આવી ગયા. અને શુઢમાં ધારણ કરેલી પુષ્પમાળા કુમારનાં કઢમાં પહેરાવી.
Page #98
--------------------------------------------------------------------------
________________
વિરકુમારનીકથા.
(૫૭) પછી શુંઠવતી વરકુમારને પિતાના સ્કંધ ઉપર બેસાર્યો. રાજા પણ રૂપમાં કામદેવ સમાન તેને જોઈ બહુ ખુશી થયે. પૂર્ણિમાના ચંદ્રથી તરંગિત એવા ક્ષીરસાગર સમાન અને વિશેષ લાવણ્યરૂપી તરંગથી સંયુક્ત એવા વીરકુમારને કુમારીએ પણ પ્રેમપૂર્વક જોયે. ત્યારબાદ પંખવાની તૈયારી કરી. તે સમયે રાજાએ વરને દશ હાથી, હજાર ઘોડા, તેમજ લાખ નયા આપ્યા. અને વિધિ પૂર્વક છાયા લગ્ન જોઈ કુમારની સાથે કુમારીનું પાણિગ્રહણ કરાવ્યું. તે જોઈ સર્વ લેકે બહુ સંતુષ્ટ થયા. હસ્તમેચન સમયે રાજાએ દશ હજાર ગામ આખા, વળી રહેવા માટે પોતાને મુખ્ય મહેલ આવે, કુમાર તેમાં ઈચ્છા પ્રમાણે વિલાસ કરતા હતા, કુમારે પિતાના ચરપુરૂષ દ્વારા પિતાના પિતાને સમાચાર મેકલાવ્યા. શુભ વૃત્તાંત સાંભળી પિતા બહુ ખુશી થયા. વિવાહના દિવસોમાં કુમારના રસેડે માંસાદિરહિત શુદ્ધ રસોઈ જે તે રાજાએ કુમારને પૂછયું. તારે રસોડે માંસાદિક કેમ વાપરતા નથી ? કુમારે કહ્યું હે રાજન? માંસાદિક સાવદ્ય પદાર્થને સર્વથા મહારે ત્યાગ છે, વિગેરે કેટલીક બાબત સમજાવીને ફરીથી કુમારે કહ્યું કે હે રાજન્ ? આ વિવાહ પ્રસંગે રસોઈમાં માંસ ન વપરાય તે બંદોબસ્ત કરાવે. રાજાએ તેજ પ્રમાણે માંસ બંધ કરાવ્યું. વિવાહને પ્રસંગ સમાપ્ત થયે, ત્યારબાદ કુમારે રાજાને જણાવ્યું કે માંસ ભક્ષણ નહીં કરવાનું કારણ એ છે કે પંચેંદ્રિય પ્રાણિને વધ કર્યો શિવાય માંસ મળે નહી અને પ્રાણિવધ એ નરકનું મુખ્ય કારણ છે. એમ ધર્મશાસ્ત્રોમાં કહ્યું છે. વિગેરે બહુ દષ્ટાંતપૂર્વક ઉપદેશવડે માંસભક્ષણથી થતા દેશો કહી બતાવ્યા. તેમજ પ્રસંગને લીધે મુનિધર્મ અને ગૃહિધર્મનું તત્વ પણ કહ્યું. તેમજ પિતે ગ્રહણ કરેલા અનુવ્રતને અભિગ્રહ તથા માંસાદિકનો ત્યાગ
Page #99
--------------------------------------------------------------------------
________________
(૫૮)
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર પણ કરી. તે સાંભળી કુમાર ઉપર રાજાની બહુ પ્રીતિ ઉત્પન્ન થઈ, તેમજ તેના ઉપર વિશ્વાસ પણ સજજડ થયે. તેથી રાજાએ પણ માંસના ત્યાગ સાથે દેવ તથા ગુરૂતત્વને સ્વીકાર કર્યો.
એક દિવસ દ્વારપાલવડે પ્રવેશ કરાએલી કેઈક હૃતિ સંધ્યા. દતિને આગમન
સમયે કુમારની પાસે આવી અને વિનંતિ ૭ જ કરવા લાગી. હે કુમારેં? આ નગરમાં બહુ રૂપવતી, રાજા, મંત્રી, નગરશેઠ અને પ્રતીહાર એ ચારેની સ્ત્રીઓ આપને જે કામવરથી. બહુ દુઃખી થઈ છે. તેથી તે ચારે સ્ત્રીઓએ વિચાર કરી ને આપની પાસે એકલી છે. માટે તેઓ દરેક પરસ્પર આ વૃત્તાંત ન જાણી શકે તેવી રીતે અનુક્રમે આપના સમાગમને લાભ તેઓને મળી શકે એટલી કૃપા કરે. ત્યારબાદ પિતાને જે કરવાનું હતું તેને નિશ્ચય કરી. કુમારે જવાબ આપ્યો કે આવતી કાલે રાત્રીના પ્રથમ પ્રહરમાં પ્રતીહારની સ્ત્રી, બીજા પ્રહરમાં શેઠાણું, ત્રીજા પ્રહરમાં મંત્રી ની સ્ત્રી અને ચોથા પ્રહરે રાણીને મોકલવી. આ પ્રમાણે કુમારનું વચન સાંભળી દૂતિએ જાણ્યું કે હવે આ કાર્ય સિદ્ધ થયું એમ સમજીને બહુ ખુશી થઈ અને તે વૃત્તાંત દરેકને ઘેર જઈ નિવેદન, કરી પોતે કૃતાર્થ થઈ. બીજે દિવસે કુમારે રાજાને કહ્યું કે આપને હું કંઈક નવીન
બનાવ દેખાડવા ઈચ્છું છું. તે જોઈ આપ કુમારનું કર્તવ્ય. કેઈ સમયે નહીં જેએલું એવું આશ્ચર્ય
પામશે. તે સાંભળી રાજા બોલ્યા: હે સત્પરૂષ? હું તને વ્યવહાચ્છી પુત્ર સમાન જાણું છું પણ નિશ્ચયથી તે હને પિતા સમાન માનું છું. કારણકે સદ્ધર્મના દાનથી મહારે જન્મ લેં સફલ કર્યો છે. માટે હે વત્સ? હવે વિકલ્પ કરવાનું કંઈપણ કારણ નથી, આપની ઈચછા પ્રમાણે હું વર્તવા.
Page #100
--------------------------------------------------------------------------
________________
વીરકુમારનીકથા.
( ૫૯ )
તૈયાર છું. ત્યારબાદ કુમારે કહ્યું હે રાજન ? આજે સંધ્યાકાળે ગુપ્તરાતે મ્હારા મકાનમાં પધારવા કૃપા કરશે. રાજાએ પણ તે પ્રમાણે કબુલ કર્યું " અને સ ંધ્યાસમય થયા એટલે કુમારની પાસે ગયા. કુમારે પેાતાનો પાશમાં કાઈ ન દેખે તેવીરીતે એક ઢાલીયા ઉપર રાજાને બેસાડ્યા. હવે કાઇક બ્હાનું કરી પ્રતીહારની સ્ત્રી પાતાના ઘેરથી નીકળી રાત્રિના પ્રથમ પ્રહરમાં કુમારની પાસે આવીને યાગ્ય સ્થાને એડી. એટલે કુમારે ઉપદેશના પ્રારંભ કર્યાં. ભાગાદિક વિષયે આલેાકમાં દુ:ખજનક છે, તેમજ પરલેકમાં પણ નરકાદિ દુ:ખનું કારણ થાય છે. આ ઉપરથી એ વાત સત્ય થઇ કે કાગડાનું માંસ અને તેપણ વળી ઉચ્છિષ્ટ સમાન આ થયું. વળી દુર્ગંતિદાયક વિષયાનુ સેવન કરવું ખરૂ પણુ જો એથી તૃપ્તિ થતી હાય તા અન્યથા વૃથા કલેશ શામાટે સેવવા ? ઉચ્છિષ્ટ લેાજન પણ કરવું, જો ખાવાથી મીઠું લાગતુ હાય તે વળી વિષયભગવવાથી આ જીવને તૃપ્તિ થતી નથી અને પરલેકમાં નરકગતિ પ્રાપ્ત થાય છે, તે આ બે દંડ કેવીરોતે સહન ક રવા ? જીવાએ દેવ ભવ પામી અહુ સમય સ્વર્ગાદિ લેાકમાં વિ ષય સુખ ભાગવ્યું, પર ંતુ હજી સુધી પણ તૃપ્તિ ન થઇ તા ૯૫ કાલના જીવિતવાળા મનુષ્યભવમાં ભાગવેલા તુચ્છ વિષય સુખથા કેવીરીતે તૃપ્તિ થાય ? હું સુંદર ? જો કે આ વિષયો - ગવતાં'પ્રારંભમાં માનદ આપે છે, પરંતુ પરિણામે વિરસ અને કિ’પાકલ સમાન અનજનક છે. માટે વિષયાના ત્યાગ કરી ઇંદ્રિય તથા મનના નિગ્રહ કરી મેાક્ષમાર્ગનું સ્વરૂપ જાણીને તેમાં સદાકાળ ઉઘુક્ત થા. વળી તે મેાક્ષમાર્ગનું મુખ્ય કારણ સમ્યદર્શીન, સમ્યજ્ઞાન અને ચારિત્ર ધર્મ છે. પછી તે સર્વેનું ભેદ સહિત સ્વરૂપ તેની આગળ પ્રગટ કર્યું. જેથી તે સ્ત્રી પ્રતિબંધ પામી. ત્યારબાદ કુમારે તેને પડદાની અંદર એકાંતમાં બેસારી.
ન
સ્વ
Page #101
--------------------------------------------------------------------------
________________
(૬૦)
શ્રીસુપા નાચરિત્ર.
બીજે પ્રહર શેઠાણી આવી. તેને પણ તેજ પ્રમાણે કુમારે ઉપદેશ આપ્યા. તે સાંભળી શેઠાણી પણ બેધ પામી. · તેને પણ તે પ્રમાણે એકાંતમાં એસારી. ત્રીજે પહેારે મંત્રીની સ્ત્રી આવી, તેને પણ તે પ્રમાણે ધર્મ માર્ગમાં સ્થિર કરી પેાતાની પાછળ પડદામાં એસારી દીધી. પછી છેલ્લા પહેારે રાણીનુ માગમન થયું. કુ મારે શય્યામાંથી ઉભા થઈ અભ્યુત્થાન આપી પ્રણામ કર્યાં. રાણી ખેલી વિતનાથ ? આ શુ કરે છે ? આ શું અભ્યુત્થાનના અવસર છે ? અથવા નમસ્કારાદિકના પ્રસંગ છે ? આપના શરીરના સમાગમરૂપી અમૃત રસથી મ્હારૂ અંગ શાંત કર, હે સ્વામીન ? આપના વિરહાગ્નિથી પ્રદીપ્ત થયેલી મ્ડને ક્ષણમાત્ર વિ લંબથી સ્પર્શ કરશે! તા હૅને જીવતી જોઇ શકશેા નહી. કારણકે જરૂર મ્હારૂં હૃદય ફાટીને ટુકડા થઇ જશે. એમ તે ખેલતી હતી. પરંતુ તે સમયે કુમારે તેની તરફ દ્રષ્ટિ પણ ન કરી. કારણ કે તે બહુ કામાતુર થયેલી છે તેથી હાલમાં તેને ઉપદેશ લાગવા ના નથી એમ જાણી તેના તિરસ્કાર કર્યા. જેથી તે ખેલી હે મહાશય ? સત્યપ્રતિજ્ઞાના પાલન કરનાર સત્પુરૂષા શું આપના જેવા હશે ? સત્પુરૂષનું લક્ષણ તે શાસ્ત્રમાં કહ્યું છે કે—
सकृदपि यत्प्रतिपन्नं, तत्कथमपि न त्यजन्ति सत्पुरुषाः । नेन्दुस्त्यजति कलङ्क, नोज्झति वडवानलं सिन्धुः |
અ—“ જેમ ચંદ્રમા કલંકના ત્યાગ કરતા નથી, તેમજ સમુદ્ર વડવાનલ અગ્નના ત્યાગ કરતા નથી તેવી રીતે સત્પુરૂષો એકવાર પણ જેને સ્વીકાર કરે છે તેને કાઇપણ સમયે ત્યાગ કરતા નથી. તે હે સ્વામિન્ ? શુ મ્હારા મદ ભાગ્યને લીધેજ આપે સ્વીકારેલું વચન અસત્ય કર્યું. નહીં તે મ્હને ખેલાવીને પરાંગમુખ કેમ થયા ? કુમાર આલ્બે. હારી
,,
Page #102
--------------------------------------------------------------------------
________________
વીરકુમારની કથા.
(૬૧) દૂતીના કહેવાથી મહેં હવે અહીં બોલાવી છે. પરંતુ તેનું કારણ એ છે કે જૈનધર્મનો ઉપદેશ કરી દુરંત દુઃખદાયક આ દુરાચારથી હારૂં ચિત્ત નિવૃત્ત કરવું અને શુદ્ધ ધર્મમાં તને સ્થિર કરવી એ મહારે અભિપ્રાય છે. રાણી બોલી પ્રથમ આપ શારીરિક સુખ આપે અને પછી આપને વિચાર પણ સત્ય કરે. કુમાર બોલ્ય લગ્ન સમયથી પ્રારંભી આજસુધી કામદેવ સમાન સુંદર આકૃતિવાળા પોતાના પતિની સાથે વિષય ભોગવવાથી તેને તૃપ્તિ ન થઈ તે હવે ચાર્ય તરીકે હારા સમાગમથી તૃપ્તિ કયાંથી થશે ? માટે આ અસદુ આગ્રહ છેડી દઈ નિરાબાધ ધર્મ માર્ગનું સેવન કર. આ પ્રમાણે ઉપદેશદ્વારા કુમારે બહુ સમજાવી તે પણ તેણુએ પોતાને અભિપ્રાય છે નહીં અને ફરીથી બેલી હે કુમાર ? હું હારા કહ્યા પ્રમાણે ચાલીશ. પરંતુ હારી દૂતિ આગળ જે વચન લેં કહેલું છે તે પ્રથમ સત્ય કર. અન્યથા હારા વચનને મહને વિશ્વાસ કેમ આવે ? ત્યારબાદ કુમારે પિતાને સત્ય વિચાર જણાવ્યું. હે સુભગે! આ હારી વાંછા આ જન્મમાં પૂર્ણ થવાની નથી, કારણકે પરસ્ત્રીને સંગ સર્વથા હારે ત્યાજ્ય છે. એ પ્રમાણે કુમારનું અસાધારણ સત્વ તેમજ સન્માગનાં પ્રતિબોધક વચન અને પોતાના દુષ્ટ અધ્યવસાયને વિચાર કરતી તે રાણું વૈરાગ્ય પામી કુમારના પગમાં પડી અને બોલી કે હે ધર્મ બાંધવ? સત્વના નિધિ સમાન તું હારે નાને બંધુ છે અને હું હારી માતા સમાન પાપિષ્ઠ ન્હન થાઉં છું, છતાં નિર્લજજ થઈ મર્યાદાનો ત્યાગ કરી મહે હારી ઉપર જે પાપ ચિંતવ્યું, તે પાપથી હું કેવી રીતે મુક્ત થઈશ ? વળી હે કુમાર! આ વૃત્તાંત તું જાણતો નથી કે હું હારી ઓરમાન હેટી બેન થાઉં છું. તે વૃત્તાંત હું કહું છું. જેમકે મહારો જન્મ મૂળ નક્ષત્રમાં થયે હતો, તેથી પિતાને પ્રેમ હારે વિષે બીલકુલ નહીં.
Page #103
--------------------------------------------------------------------------
________________
(૬૨)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. હોવાથી હુને ત્યાંથી વિદાય કરી. દેવગે હું બંગાલ દેશમાં ગઈ. તે દેશના અધિપતિ પ્રવરસેન રાજા મારા મામા થાય, તેથી તેમના ત્યાં હને રાખી અને ધાવ માતાઓએ પાળી પોષીને હેાટી કરી. અનુક્રમે હું ઉમ્મર લાયક થઈ એટલે પ્રવરસેન રાજાએ હારા સાસરાની સાથે મને પરણાવી. આ વાતને કેટલાંક વર્ષ થયાં ત્યારબાદ પરનારીને સહોદર સમાન માનતે એ તું પિતાના કુલરૂપી આકાશમાં ચંદ્ર સમાન ઉત્પન્ન થયા. માટે આપણ ભાઈ બહેન થયાં અને આ પ્રમાણે કલંકથી મલિન થયેલા મહારા પ્રાણને કેઈપણ રીતે ત્યજવા માટે હું જાઉં છું. મ્હારૂં આયુષ પણ હને અર્પણ કરું છું. જેથી તું અધિક જીવ. તે સાંભળી કુમાર બેલ્યા આત્મઘાત કરે એ બાલ મરણ ગણાય અને તેમ કરવાથી પરંપરાએ દુ:ખની બહુ વૃદ્ધિ થાય છે. માટે પિતાના સ્થાનમાં જઈ બાકીની રાત્રી નિર્ગમન કરે. આ પાપથી છુટવાને ઉપાય હું બતાવીશ. જેથી તમ્હારૂં સર્વ પાપ દૂર થઈ જશે. આ સંબંધી બીજો કોઈ પણ ખરાબ વિચાર કરે તહને મહારા સેગન છે. ત્યારબાદ રાણુએ પણ કહ્યું કે હારૂં વચન હું માન્ય કરું છું અને તું જ મહારે ખરે આધાર છે. માટે હવે હું હૈયે રાખી આત્મઘાત કરીશ નહીં. એમ કહી રાણી કુમારની આજ્ઞા લઈ પોતાના સ્થાનમાં ગઈ. તેમજ બાકીની ત્રણ સ્ત્રીઓએ પણ પરપુરૂષ સાથેના સંભે
ગને નિયમ લઈ સમ્યકત્વ વ્રતને સ્વીકાર રાજદીક્ષા કરી કુમારને નમસ્કાર કર્યો, ત્યારબાદ ફરીથા
પણ વિશેષ શિક્ષા ગ્રહણ કરી તેઓ પોતાના સ્થાનમાં વિદાય થઈ. ત્યારબાદ બહું આશ્ચર્ય પામેલ રાજા બોલ્યા હે કુમારેંદ્ર! હારી ઉપર તમે માટે અનુગ્રહ
એ
હું આ
મા ! હા
Page #104
--------------------------------------------------------------------------
________________
વીરકુમારનીકયા.
( ૬૩ )
કર્યા, વિષચરાગ વિડંખનાનું આ અપૂર્વ નાટક બતાવ્યું. હવે મ્હારા સ્થાનમાં જવા માટે રજા માગુ છુ. કુમાર પણ તેમની વિદાયગીરી માટે તેમની પાછળ ચાલ્યેા. કેટલાક માગે જઈ રાજાને નમસ્કાર કરી કુમાર પાળે વળ્યા. રાજા પેાતાના મ્હેલમાં ગયા. પ્રભાતકાળ થયા. પેાતાના નિત્ય નિયમ કરી કુમારને પેાતાની પાસે ખાલાબ્યા. કુમાર્ પણ ત્યાં આવી ઉચિત સ્થાને બેઠા. રાજા પોતે કઇક એલવાના વિચાર કરતા હતા, તેટલામાં ઇશાન કાણુમાં અતિ અદ્ભુત તેજને વિસ્તાર જોવામાં આવ્યા. રાજાએ તત્કાળ દ્વારપાળને પૂછ્યું કે આ શું દેખાય છે ? દ્વારપાલે ક્ષણ માત્રમાં તે તપાસ કરી જણાવ્યું કે અહીંયા કોઈ કેવળ જ્ઞાની મુનીંદ્ર પધાર્યા છે, તેમને વંદન કરવા માટે વિમાનવાસી દેવતાએ જાય છે, તેમેની આ કાંતિ દેખાય છે. તે સાંભળી સકાય ને ત્યાગ કરી રાજા કુમારની સાથે સમસ્ત રૂદ્ધિ સહિત મુનીંદ્રને વાંઢવા માટે ત્યાં ગયા, વિધિ પૂર્ણાંક વંદન કરી પરિજન સહિત રાજા મુનીંદ્રની આગળ બેઠા. પછી રામાંચિત થયુ છે ગાત્ર જેવું અને પૃથ્વી ઉપર સ્થિર કર્યું છે. જાનુ મંડલ જેણે એવા કુમાર ભલસ્થામાં મજલી જોડી મુનીન્દ્ર પ્રત્યે ખેલ્યા હૈ જગદ્ગુરૂ ! આપ ધ દાયક ગુરૂ છે, વળી આપ વિતરાગ પદવીને પ્રાપ્ત થયા છે; છતાં પણ મ્હારી ઉપર મ્હાટી કૃપા કરી, કારણકે પેાતાના ચરણ કમલનું આપે દન કરાવ્યુ ત્યારબાદ રાજા ખલ્યા હું કુમાર ! હું એમ માનુ છુ કે મ્હારા હૃદયને અનુકુલ એવી દીક્ષા આપીને મ્હારા ઉપર અનુગ્રહ કરવા માટે પ્રભુનું આગમન થયું છે. તે સાંભળી મુનીંદ્ર ખેલ્યા. હે રાજન ? ત્હારૂં કહેવું સત્ય છે અને આ સમય ત્હારા ઉદયના છે. ત્યારબાદ પેાતાના સ્થાનમાં જવા માટે ઉભા થયેા સભ!સદાને બેસારી રાજાએ પેાતાના પરિજન સાથે
?
કુમારના હસ્ત
Page #105
--------------------------------------------------------------------------
________________
(૬૪)
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર. પકડી સભાની બહાર જઈ મુકુટાદિક સર્વ અલંકાર કુમારને આપી પોતાની પ્રજાને કહ્યું કે હવેથી આ કુમાર તમારે રાજા છે. એની આજ્ઞામાં હમેશાં વર્તવું, એમ. ઉપદેશ આપ્યા બાદ પરિ જન સહિત કુમારને પ્રણામ કરી કેવલી ભગવાનના ચરણકમલમાં દીક્ષા ગ્રહણ કરી. તેમજ રાણીએ પણ નવીન રાજગાદીએ બેઠેલા કુમારને પુછી પોતાના દુશ્ચરિત્રની શુદ્ધિ માટે દીક્ષા ગ્રહણ કરી, તેમજ કેટલીક અન્ય રાણીઓએ પણ દીક્ષા લીધી. ત્યારબાદ કેવલી ભગવાન અને અન્ય દીક્ષાધારી મુનિઓને નમસ્કાર કરી રાજા પિતાના સ્થાનમાં વિદાય થયે. પછી રાજા પોતે હમેશાં મુનિઓની સેવામાં હાજર રહે હતે. એમ કરતાં કેટલાક દિવસ પોતાના પરિવાર સહિત મુદ્ર ત્યાં રહીને પછી અન્ય દેશમાં વિહાર કર્યો. વીરકુમાર રાજા નીતિપૂર્વક રાજ્ય ચલાવતે અને પ્રજાનું
સંરક્ષણ કરતું હતું. તેમજ જૈનશાસનની વીરકુમારને ઉન્નતિ કરવામાં તત્પર હતા. વિનયગુણ સંમેક્ષ, પન્ન એવા મંત્રીના પુત્રને દરેક સ્થાને
આત્મ સમાન ગણતા હતા. તેવામાં રિપુમર્દન રાજાને લેખ આવવાથી ડેક પરિવાર સાથે લઈ વિમળને રાજ્ય કારભાર સોંપી પોતે શ્રીનિલયનગરમાં ગયે. ત્યાં પોતાના પિતાને સમાગમ કરી ધર્મતત્વને ઉપદેશ પ્રાપ્ત કર્યો. રિપુમર્દન રાજાએ પણ પુત્રથી ધર્મતત્વ જાણુને તેને રાજ્ય કારભાર સંપીને વિધિપૂર્વક દીક્ષા લીધી, ત્યારબાદ વીરકુમાર રાજા પણ ચિરકાલ શ્રાવક ધર્મ પાળી રણધવલ રાજર્ષિના ચરણમાં દીક્ષા લઈ નાના પ્રકારના દેશરૂપી સરોવરમાં ભવ્ય પ્રાણિરૂપ કમલેને બહુ સમય પત પ્રતિબંધ કરી સૂર્યની પેઠે મોક્ષ (અસ્ત) પામ્યા. માટે હે ભવ્ય પ્રાણિઓ ! આ
Page #106
--------------------------------------------------------------------------
________________
વજવણિકનીકથા.
(૬૫) પ્રમાણે કામજન્ય ગર્વને દૂર કરવાથી લેકમાં પ્રગટ કર્યો છે ચમત્કાર જેણે એવા વીર કુમારે ઉત્કૃષ્ટ સુકૃતણું ઉપાર્જન કરી, તેમજ આ લેકમાં પણ અગમ્યગમનાદિકનું કારણ અને સર્વ જનમાં નિંદનીયપણું પ્રાપ્ત થતું નથી. તેમાં આ દષ્ટાંત છે. જેમ યુવાન છતાં પણ આ કુમારે નિરતિચાર ચેથું વ્રત પાળ્યું તેમ અન્ય લોકોએ પણ પ્રયત્ન પૂર્વક આ વ્રત પાળવું.
इति चतुर्थव्रते वीरकुमारदृष्टान्तः समाप्तः
वज्रवणिकनी कथा..
પ્રથમ ઇત્વરપરિગ્રહીતાગમનાતિચાર. દાનવિર્ય રાજાએ પ્રશ્ન કર્યો કે હે ભગવન્! ચોથા વ્રત ઉપર વીરકુમારનું દષ્ટાંત આપે અમને કહ્યું, પરંતુ તેના અતીચારનું હે સ્વરૂપ અમારી ઉપર કૃપા કરી કહો. શ્રી સુપાર્શ્વપ્રભુ બેલ્યા, રાજન ! તું બહુ શ્રદ્ધાળુ છે, મ્હારી ધાર્મિક બુદ્ધિ જોઈ બહુઆનંદ માનવા જેવું છે. આ બ્રહ્મચર્યવ્રતમાં પ્રથમ અતિચારનું સ્વરૂપ તું સાવધાન થઈ સાંભળ. દ્રવ્ય આપીડા સમય માટે રાખેલી વેશ્યા સ્ત્રી પણ પરસ્ત્રી ગણાય, માટે તેને સંગ કરનાર પુરૂષ વાવણિકની પેઠે બહુ દુઃખી થાય છે. આ ભરતક્ષેત્રમાં પૃથ્વી રૂપી સ્ત્રીને તિલક સમાન તિલકપુર
નામે સુપ્રસિદ્ધ નગર છે. તેમાં ઉદ્ધત વેરીવજદ્રષ્ટાંત, એને ગર્વ ઉતારવામાં બહુ પરાક્રમી સેમ
વજ નામે રાજા હતે. સુયશા નામે તેની
Page #107
--------------------------------------------------------------------------
________________
(૬૬)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર.
સ્ત્રી હતી. વળી તે નગરમાં યશેાધવલ નામે શ્રેષ્ઠી હતા અને જયદેવી નામે તેની સ્ત્રી હતી. તેમજ તેઓને વજ્રનામે એક પુત્ર હતા. તે વિલાસ કરવામાં બહુ કુશળ અને ઇંદ્રિયાના વિષયામાં બહુ પુરા હતા, તેથી તે હ ંમેશાં પેાતાના મિત્રમંડળ સાથે દેવ મંદિર તથા ઉદ્યાનાદિક સ્થાનામાં ઈચ્છા પ્રમાણે કરતા હતા.
એક દિવસ પ્રભાત કાળમાં ભાવીભાવને લીધે વ પેાતાના પિતા સાથે નર્મદા નદીના કીનારે ગયા. દેવનું આગમન. ત્યાં આગળ સ્નાનાદિક શુદ્ધિ કરી પોતાની નિત્ય ક્રિયા સમાપ્ત કરી ખન્ને જણુ તટ ઉપર બેઠા હતા, તેટલામાં ઉત્તર દિશા તરફથી નિમ અગ્નિની જવાલા સમાન કાંતિમાન એક દેવ ત્યાં આવ્યા. એકદમ દિવ્ય સ્વરૂપ જોઈ પિતા અને પુત્ર બન્ને ક્ષેાભાયમાન થઈ ગયા. તે જોઈ દેવ ખેલ્યા, ભદ્ર ! ભય પામવાનું કઇ કારણ નથી. હું તમ્હારા હિત માટે માગ્યે . તમે પૂર્વભવમાં મ્યુને બહુ ઇષ્ટ હતા, તેથી અહીં તમને જોઇ હું પ્રગટ થયા છે. હવે પૂર્વભવનુ વૃત્તાંત સાંભળેા–પ્રથમ હું. આ નગરમાં દુ પાળની સ્ત્રી હતી અને દેવકી
મ્હારૂં નામ હતુ. તે સમયે મ્હારૂં ઘર પણ તમ્હારા ધરની પાસે હતુ. મ્હારી સ્વામી સામધ્વજ નામના રાજાની નોકરી કરતા હતા. તેવામાં કાઇક પ્રસંગે રાજા પરિવાર સહિત નર્મદાના કીનારે મુકામ કરી રહ્યો હતા. મ્હારી સ્વામી પણ મ્હને સાથે લઇ ગયા હતા. અમારા મુકામ કાંઠા ઉપર વડની નીચે હતા. ખીજા લેાકેા પણ તેવીજ રીતે પોતપોતાની અનુકૂળતા પ્રમાણે ઉતર્યાં હતા. તાપની બહુ ગરમીને લીધે જળક્રીડા માટે હું ન દાના પ્રવાહમાં ઉતરી. તેવામાં કાઈક જલચરે મ્હારા પગ આંધી લીધા. જેથી રૂદન કરતી હું બૂમ પાડવા લાગી. ખૂબ દયાજનક ચીસ પાડી તેથી લાકા જાણી ગયા તેપણ પાતપેાતાના
Page #108
--------------------------------------------------------------------------
________________
વજવણિકનીક્યા.
(૬૭) સ્થાનમાંથી કોઈએ પણ હારી સંભાળ લીધી નહીં ! થોડીકવાર પછી કેઈને દયા આવી અને તે બે કે, હૈયે રાખીને શાંત રહે, હું હારી સહાય માટે આવું છું. એમ કહી એકદમ તેણે નદીમાં પ્રવેશ કર્યો. અને યમલ્લા સમાન ચળકતી છરીવડે તે જળચરને છેદી નાખે. પરંતુ બહુ જેસથી જળની અંદર છરીને ઘા કર્યો તેથી તે ઘા પોતાના પેટ ઉપર લાગવાથી તે પુરૂષનાં આંતરડાં બહાર નીકળી પડ્યાં. જેથી હારા બન્ને હાથનું અવલંબન લઈ તે બહાર નીકળે કે તરત જ મરી ગયો. તેના બંધુઓને માલુમ પડવાથી તેઓ ત્યાં આવ્યા અને તેજ ઠેકાણે જલ્દી કાષ્ઠની ચિતા રચી તેને સુવાડી દીધે, હું પણ નદીમાં નાન કરી ચિતાની સમીપમાં આવી અને ચિંતામાં પડવાની તૈયારી કરતી હતી તેટલામાં મહારા સ્વામીએ હને હાથવડે પકડી લીધી, એટલે હું તેને કહ્યું કે આ પુરૂષની સાથે મહારે ચિતામાં પ્રવેશ કર્યા વિના ચાલે તેમ નથી, કારણકે આ મહારે પપકારી બંધુ છે. જે વખતે મહેં બહુ પિકાર કર્યા હતા તે સમયે તમે મુકામમાંથી બહાર કેમ નહાતા નીકળ્યા? બીજા લેકે પણ જોઈ રહ્યા હતા, કેઈએ મ્હારી સહાય કરી નહીં. માત્ર આ વીરપુરૂષે મહારે દીન પોકાર સાંભળી જળમાં પ્રવેશ કરી હારા પ્રાણ માટે પિતાના પ્રાણને તૃણની માફક ત્યાગ કર્યો. , માટે આ પુરૂષની પાછળ હું પ્રાણ ત્યાગ કરીશ. તેથી મહારે હાથ તમે દેડી દે. એમ સાંભળી મહારે પતિ બોલ્યા, હે વરતનુ! મહું ત્યારે પોકાર સાંભળે નહેાતે. અન્યથા હું હારી ઉપેક્ષા કરૂં ખરો ? પછી હું તેને કહ્યું કે, મહારા માટે એના પ્રાણ ગયેલા છે માટે એની ચિતામાં હું અવશ્ય પ્રવેશ કરીશ. એમ સમજી વેલાસર હને છોડી દે. વળી મહું તમારે કોઈપણ અપરાધ કર્યો હોય તે તેની હું ક્ષમા માગું છું. કદાચિત્ મહને
Page #109
--------------------------------------------------------------------------
________________
(૬૮)
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર નહી છોડે તો પણ હું ગમે તે રીતે પ્રાણ ત્યાગ કરીશ. આ પ્રમાણે મહારે દઢ આગ્રહ જોઈ તેણે મને છેડી દીધી. જેથી ચિતામાં પ્રવેશ કરી મોં દેહ ત્યાગ કર્યો. હે શ્રેષ્ટિ ! વિશેષ અધ્યવસાયને લીધે તે પુરૂષ મરીને આ ત્યારે પુત્ર થયેલ છે. અને હું વ્યતર જાતિમાં દેવપણે ઉત્પન્ન થઈ છું. આ પ્રતિબંધને લીધે મહું તહને આ મહારૂં વૃતાંત સંભળાવ્યું. હવે જે મહારી પ્રાર્થના સ્વીકારે તે હાલ મહારે પ્રત્યુપકારની બુદ્ધિથી વજાને કંઈક કહેવાનું છે. વજી બેન્ચે ખુશીથી કહા, મહારા લાયક હશે તે હું તે કરવા તૈયાર છું. દેવ છે, નદીના સામા કીનારે લવલીવેલીના મંડપમાં એક મુનિ મહારાજ વિરાજે છે. માટે તમે બને જણા ત્યાં જાઓ અને ભક્તિપૂર્વક તેમને વંદન કરે. જેથી તેઓ પણ મુનીંદ્રની પાસે ગયા. મુનિએ પણ ધર્મલાભપૂર્વક આણુવ્રતાદિકને ઉપદેશ આપ્યો. ત્યારબાદ બન્ને જણે ગુરૂ સમક્ષ શ્રદ્ધાપૂર્વક શ્રાવક ધર્મને સ્વીકાર કર્યો. પછી સંતુષ્ટ થઈ દેવ છે, તમે મહારા ગુરૂભાઈ થયા. કારણકે હું પણ આ મુનીશ્વર પાસેથી જ સમ્યકત્વ પામ્યો છું. માટે વાંછિત અર્થ દાયક એવું આ ચિંતામણિરત્ન તમને સાધર્મિક વાત્સલ્યમાં અર્પણ કરું છું. એમ કહી ચિંતામણિ આપી તે દેવ અદશ્ય થઈ ગયે. ત્યારબાદ પિતા પુત્ર અને શ્રાવકધર્મ પાળવા લાગ્યા. હમેશાં
મુનિ પાસે જતા અને ધર્મ સાંભળતા હતા. વજને દુરાચાર. પરંતુ વજને વેશ્યાગમનનું વ્યસન પડયું
ન હતું તે છોડતું ન હતું. કેટલીક વેશ્યાઓને ભાડુ આપી રાખી હતી. તેમજ અન્ય કેટલીક સ્ત્રીઓ સાથે ઈચ્છા પ્રમાણે વિલાસ કરતા હતા એ પ્રમાણે કેટલીક કામકીડામાં આતુર બની રાત્રીઓ વ્યતીત કરતે હતે. ચિંતામણિના
Page #110
--------------------------------------------------------------------------
________________
વજવણિકનીકથા.
(૬૯) પ્રભાવથી બહુ દ્રવ્ય તેને મળતું હતું. અને તે સર્વ દ્રવ્ય જીનમંદિર, જીનપ્રતિમાઓ, સંઘ અને વેશ્યાઓમાં વાપરતા હતો. બીજાની રાખેલી વેશ્યાઓને પિતે જાણો છો પણ તેઓને ત્યાગ કરતે નહીં. તેથી લેકની સાથે પ્રતિદિવસે તેને બહુ વૈર બંધાયું. વળી તે વાત તેના પિતાના જાણ વામાં આવી ત્યારે તેણે વાને બહુ વાર્યો અને કહ્યું કે, અરે ! બીજાની રાખેલી વેશ્યાએ તરફ ગમન કરવાથી તું બહુ દુખી થઈશ. તેમજ ચોથાવ્રતને અતીચાર ન કર, વળી ગુરૂ વચનનું સ્મરણ કર, ઉભયલોકમાં વિરૂદ્ધ આ કાર્ય તું કરે છે માટે સજજન પુરૂષોએ નિંદવા લાયક આ દુષ્કૃત્યને તે સર્વથા ત્યાગ કરી છે કે દરેક વેશ્યાગમન કરવાથી અનેક અને ઉત્પન્ન થાય છે, તેમાં પણ જેઓ અન્યની રાખેલી હોય તેઓ તે કાલકૂટ વિષ સમાન છે. વિજ બોલ્યા, હે તાત! એ વાત સત્ય છે, પરંતુ વેશ્યાઓને સંગ છોડવા માટે હું અશક્ત છું. તમે ગમે તેમ કહેશો પણ તે વ્યસન ડારાથી છુટે તેમ નથી. પિતાએ કહ્યું, હે પુત્ર! જે ત્યારે આ નિશ્ચય દઢ હોય તે હું અત્યારે જ દીક્ષા ગ્રહણ કરું છું. કારણકે ચિરકાલ ઈચ્છા મુજબ ભોગ ભોગવ્યા, લક્ષ્મીને અનેક વિલાસ અનુભવ્યા, સજજનો સાથે આનંદ મેળવ્યું, મિત્ર તથા બંધુઓને પ્રેમ જાળવ્યું. તેમજ દીનજનને સુખી કર્યા, વળી હે વત્સ! હાલમાં વૃદ્ધ અવસ્થા પ્રાપ્ત થઈ છે. મરણ સમય પણ નજીક આવે છે. માટે આત્મહિત કરવાનો આ સમય છે. એમ કહી પોતાનું દ્રવ્ય શુભ ભાવનાપૂર્વક ધર્મસ્થાનોમાં વાપરી શ્રેષ્ઠીએ વિધિપૂર્વક ગુર પાસે જઈ દીક્ષા ગ્રહણ કરી. ત્યારબાદ મર્યાદારહિત પ્રવૃત્તિ કરવાથી વજને સંગ લોકોએ છોડી દીધું. એક દિવસ તે વજ વસંતસેના વેશ્યાના ઘરમાં પેઠે. તે વેશ્યા રાજકુમારની રાખેલી
Page #111
--------------------------------------------------------------------------
________________
શ્રીસુપાર્શ્વ નાચરિત્ર.
હતી, છતાં તેની ઇચ્છા મુજબ તેને બહુ દ્રવ્ય આપી રાત્રિના પહેલા પ્રહરમાં તેના પલંગ ઉપર તે બેઠા હતા તેટલામાં કુમાર પણ ત્યાં આવ્યા અને તરતજ રાષથી તેને પકડવા જાય છે તેવામાં તે નાઠા, પરંતુ કુમારે પોતેજ તેને બાજુથી પકડી થાંભલા સાથે મધ્યેા. સવાર થયુ એટલે વેશ્યાએ કુમારને પ્રાર્થના કરી બહુ મહેનતે વજાને છેડાવ્યેા. જેથી જીવતા પેાતાને ઘેર ગયા. પરંતુ સુકામલ શરીર હાવાથી ખંધનની અસહ્ય પીડાને લીધે લેાહી ભરાઇ ગયુ તેથી તે મરીને આર્ત્ત ધ્યાન કરવાથી ભુંડની ચેનિમાં ઉત્પન્ન થયા. અને કેટલાક ઘાર ભવ ભ્રમણ કરી ક્રીથી સમ્યક્ત્વ પામી મેક્ષ સુખ પામશે, તેના પિતા તેા તેજ ભવમાં શુદ્ધ ચારિત્ર પાળી મેાક્ષગામી થયા. માટે હે ભવ્ય પુરૂષા ! વેશ્યા વ્યસનરૂપ ચેાથા વ્રતના અતિચારના સર્વથા ત્યાગ કરેા. જેથી ઘેાડા સમયમાં અને કથિત ઉત્કૃષ્ટ સિદ્ધિ સ્થાન પ્રાપ્ત થાય. इति चतुर्थव्रतप्रथमातिचार विपाके वज्रकथानकं समाप्तम् ।।
(૭૦)
@m
दुर्लभवणिकनी कथा.
દ્વિતીય અપરિગ્રહીતાગમનાતિચાર.
દાનવિય રાજા ખેલ્યા, કૃપાળુ એવા હે જગદ્ગુરૂ ! હવે ચેાથા વ્રતમાં દ્વિતીય અતિચારનું સ્વરૂપ સભળાવા. તે સાંભળી શ્રીસુપાર્શ્વ પ્રભુ ખેલ્યા, હે રાજન્ ! કુલટા અને અનાથ વિધવાઓ પરસ્ત્રી નજ ગણાય, એમ સમજી જે તેઓને ભાગવે છે તે પુરૂષ પશુ દુલ ભની પેઠે બહુ દુ:ખ લાગવે છે. · ·
સમસ્ત નગરાના ગર્વ ઉતારવામાં ચૂડામણુ સમાન
Page #112
--------------------------------------------------------------------------
________________
દુલ ભવણિકનીકયા.
(૭૧)
તે
ત્રિજયખેટ નામે નગર છે. તેમાં સરલ દુલ ભ. પ્રકૃતિવાળા ગાભદ્ર નામે વિણક રહેતા હતા. મલયમતી નામે તેની સ્ત્રી હતી. તેઓને દુ ભ નામે એક પુત્ર હતા. વળી તે દુલ ભ દરેક વિણક કલાઓના નિધાન તેમજ સર્વ અનર્થીના કુલભવન હતા. એક દિવસ પિતા અને પુત્ર બન્ને જણા વેપાર માટે તૈયાર થયા. પાતાની ચેાગ્યતા પ્રમાણે કરીયાણું ભરી ઉજિયની તરફ ચાલ્યા. અર્ધ માર્ગે જતાં ધ્યાનમાં બેઠેલા એક મુનિ તેઓના જોવામાં આવ્યા. જેથી તેમને વંદન કરી તેએ નીચે બેઠા. ધ્યાન પૂર્ણ થવાથી મુનિ ખેલ્યા હું શેઠિયાએ! તમે કયાં જાઓ છે ? અહી ક્યાંથી આવ્યા ? વળી અહીં આવવાનું શું પ્રયેાજન છે? તેઓએ પણ પ્રશ્નને ઉચીત જવાબ આપ્યા એટલે મુનિએ કહ્યું, સર્વ લેાકેા ધનને માટે સભ્રાંત થઈ ઉદ્યોગ કરે છે. પરંતુ ધનનું કારણ મુખ્ય ધર્મ છે. પણ તેના માટે તે સ લેાકા સદાકાળ નિરૂદ્યોગી રહે છે. જો ધર્મ વિના મનોવાંછિત એમને એમજ સિદ્ધ થતાં હાય તો સમસ્ત ત્રણ લેાકમાં કાણુ દુ:ખી રહે ? વળી પાતાના પિતાએ ત્યજી દીધેલી · ગુણસુંદરીની માફક પુણ્યશાલી જીવાના સર્વ મનારથ અવસ્ય સિદ્ધ થાય છે.
ગુણસુ દરી.
ભઠ્ઠિલપુર નામે નગર છે, તેમાં અરિકેસરી નામે રાજા છે, કનકમાલા નામે તેની સ્ત્રી છે. સર્વ કલાઆનું કુલભવન ગુણસુંદરી નામે એક કન્યા તેઓને ઉત્પન્ન થઈ. અનુક્રમે તેને યૌવન અવસ્થા પ્રાપ્ત થઇ, તેટલામાં દૈવયેાગે તેની માતા મરણ પામી. તેમજ માસાળ પક્ષમાં પણ કાળે કરી કાઇ રહ્યું નહી. તેવામાં એક દિવસ ગુણસુંદરી વંદન માટે પેાતાના પિતા પાસે ગઇ, અનેક પ્રકારના સુંદર અલકારાથી વિભૂષિત ગુણસુંદરીને તેમજ
Page #113
--------------------------------------------------------------------------
________________
( ૧૨ )
શ્રીસુપા નાથચરિત્ર.
અમૂલ્ય આભૂષણ તથા ઉત્તમ વસ્ત્રોથી વિભૂષિત સભ્યજનાને જોઈ રાજા બહુ ખુશી થયા, અને કામળ વાણીવડે પેાતાના પરિજનને પુછવા લાગ્યા કે તમે કેાના પ્રતાપથી વિશાળ લક્ષ્મીના વૈભવ લાગવા છે ? તે ખેલ્યા, રાજાધિરાજ ! આ સર્વ આપનાજ પ્રસાદ છે. અન્ય કોઇના પણ નથી. ત્યારઞાદ ગુણસુ દરી મસ્તક ધુણાવી ઉંચે સ્વરે રાજાની અપેક્ષા છેડી દઈને એલી, હૈ તાત ! આ સર્વ લક્ષ્મી વિલાસ ભવિતવ્યતાને લીધે આવી મળે છે. તે ઉપર તેણીએ એક ગાથા કહી.
सा जयउ जए लच्छी, जीइ प्रसारण ईसरजणस्स । सच्चमलियंपि वयणं, सयाणपुरिसावि मन्नंति ॥
કયો કે,
અર્થ —મહેા ! આ દુનિયામાં માત્ર લક્ષ્મીદેવીના જય થાઓ, કે જેના પ્રસાદથી સમજી માણસા પણ ધનાઢ્ય પુરૂષનું અસત્ય વચન પણ સત્ય તરીકે માને છે.” આ પ્રમાણે તેના અભિપ્રાય જાણી સ્વભાવથી બહુ ક્રોધીરાજા બોલ્યેા, પુત્રિ ! તું કાના પ્રસાદથી આનદ ભાગવે છે ? ગુણસુ ંદરી એલી, પૂર્વે કરેલાં કર્મોના ફળ વિપાકથી સુખ દુ:ખ પ્રાપ્ત થાય છે. અપરાધ અને ગુÈામાં અન્ય તેા નિમિત્ત માત્ર ગણાય છે. રાજાએ તરત જ હુકમ કોઇપણ નિર્ભાગ્ય જનેામાં શિરેામણિ સમાન દરિદ્ર પુરૂષને અહીં પકડી લાવા. કારણ કે અહીં તેનું કામ છે. આ પ્રમાણે રાજાના હુકમ સાંભળી તરત જ રાજપુછ્યા છુટ્યા અને માથે કાષ્ટની ભારી મૂકી ફરતા એક દરિદ્રને લાવીને રાજાની આગળ હાજર કર્યા. તેને જોઇ રાજા ખહુ ખુશી થયા ! તે રિદ્રીની સાથે ગુણસુંદરીને પરણાવી. પછી સર્વ વસ્ત્રાદિક ઉતારી લઈ વહિકાનાં જીણુ વસ્ત્ર પહેરાવીને કહ્યુ કે, હું ગુણસુંદરી ! તું હવે મહીંથી વિદાય થા અને પૂર્વાપાત સુકૃતના અનુભવ કર.
Page #114
--------------------------------------------------------------------------
________________
દુર્લભવણિકનીકથા.
(૭૩) તેમજ સર્વ લેકેને આજ્ઞા કરી કે, જે ગુણસુંદરીની સાથે વાતચિત કરશે તેને ફાંસીએ લટકાવવામાં આવશે. જેથી તે ગુણસુંદરી પિતાના નિર્ધન પતિ સાથે મૌન ધારણ કરી ચાલી ગઈ. પિતાના પતિના ઘરમાં પ્રવેશ કરી તેના મસ્તકના કેરા છુટા કરે છે તેટલામાં એકદમ કેશમાંથી તે ઉત્તમ સુગંધ ફેલાઈ ગયો કે જાણે ગશીર્ષ ચંદનવનના સુગંધને છળવા માટે ફેલાય હાય ને શું? તેમ જાણુ ગુણસુંદરીએ પિતાના પતિને પૂછયું કે, આજે તમારે કાકને ભારે ક્યાં મૂક્યા છે ? તેણે જવાબ આપે કે, હે સુંદરી! આજને ભારે તે કંદેઈની દુકાને મૂક્યો છે. પછી ગુણસુંદરીએ તેની સાથે જઈને તે ભારે પિતાના ઘેર અણુવ્યું. ત્યારબાદ તેમાંથી ચંદનના કકડાઓ વાણીયાની દુકાને વેચીને કેટલાંક વસ્ત્ર ધાન્ય વિગેરે ઉપયોગી સાધન ખરીદ કર્યા. પછી જે વૃક્ષ ઉપરથી ચંદનનાં લાકડાં લાગ્યું હતું ત્યાં આગળ જઈ તેણીએ તે વૃક્ષના ટુકડા કરાવીને મૂર્ખ મજુર પાસે અર્ધી રાત્રીએ સર્વ કાઈ પોતાના ઘરમાં ભરાવ્યાં. ત્યારબાદ તે વેચવાથી અનુક્રમે પુષ્કળ ધન તેમાંથી તેને પ્રાપ્ત થયું. દ્રવ્યના પ્રભાવથી પિતાને ઉચિત પરિવાર અને વાહનાદિક
સર્વ સામગ્રી તૈયાર કરી અને સ્ત્રી પુરૂષ સુવર્ણસિદ્ધિ વેપાર માટે દેશાંતર ગયા, ગુણસુંદરીએ
રાજાએ આપેલાં વહિક વસ્ત્ર (જુના ઈતિહાસ લખેલાં વસ્ત્ર) પહેરેલાં હતાં. તેઓમાં લખેલી અક્ષર પંક્તિ તેના જેવામાં આવી, અનુક્રમે તપાસ કરતાં એક ઠેકાણે સુવર્ણ સિદ્ધિને પ્રયોગ લખેલો તેના જોવામાં આવ્યું. પછી લખ્યા પ્રમાણે સર્વ સામગ્રી એકઠી કરી પ્રેગ કર્યો, તેથી તાપ, છેદ અને કષ એમ ત્રણ પ્રકારે શુદ્ધ સુવર્ણ સિદ્ધ થયું. ત્યારબાદ તે પ્રયાગવડે પુષ્કળ સોનું તેઓએ સંપાદન કર્યું. બાદ તેઓ
Page #115
--------------------------------------------------------------------------
________________
( ૭૪ )
શ્રી સુપાર્શ્વનાચ ચરિત્ર,
બહુ વાહન પરિવાર સહિત ગડ દેશમાં ગયાં. ત્યાંથી ઉત્તમ ભદ્ર જાતિના એક હજાર હાથી ખરીદ કરી ઠ્ઠિલપુરમાં આવ્યાં. રાજાએ બતાવેલા સ્થાનમાં ખીજું જાણે ભભટ્ટલપુર હાય ને શુ ? તેવી રચના કરી ગુણસુંદરી ત્યાં રહી. તેના પતિ પણ દ્રવ્યના પ્રભાવથી દરેક કલાઓમાં કુશળ થયા હતા,તેથી તે પણ લોકમાં પ્રસિદ્ધ થયા. વળા તે વિવિધ વિલાસાનુ કુલભવન હાવાથી તેનુ પુણ્યપાળ એવું નામ ઠરાવ્યું છે. કહ્યુ છે કે—
श्रीपरिचयाज्जडा अपि, भवन्त्यभिज्ञा विदग्धचरितानाम् । उपदिशति कामिनीनां, यौवनमद एव ललितानि ॥
અર્થ-લક્ષ્મીના પરિચયથી જડ પુરૂષષ પણ વિજ્ઞ પુરૂષાના ચરિત્રના જાણકાર થાય છે, તેમજ યોવન અવસ્થાના મદ પણ યુવતિઓના વિલાસાના ઉપદેશ આપે છે.” એક દિવસ પુણ્યપાળે પણ બહુ ઠાઠથી લેટ પૂર્વક રાજાની મુલાકાત લીધી. રાજાએ પણ તેની પાસે હજાર હાથી જાણીને કહ્યુ કે, મહાજનના કહ્યા પ્રમાણે કિંમત લઈ તુમ્હારા હાથી અમને આપે. પુણ્યપાળ ઓઢ્યા, રાજાધિરાજ ! જન્માંતરે પણ આ કાર્ય મ્હારાથી કરી શકાય તેમ નથી, પર ંતુ મ્હારા મુકામમાં પધારી આપ ભાજન કરી અને હજાર હાથી પણ લઇ લ્યા, તે આપનાજ છે, કિંમતની કંઈ પણ જરૂર નથી. આ પ્રમાણે પુણ્યપાળનું ખેલવું સાંભળી રાજાનુ હૃદય પીગળી ગયું. પુણ્યપાળ પેાતાના મકાનમાં ગયેા. હવે તે મકાન કાછના ખંધાવેલા છે અને તે યત્રથી ગાઠવેલા છે. તેમાં સેા થાંભલા અને ચાર દ્વાર ગાઠવેલાં છે. ભાજનના અવસર થયા, જેથી રાજા પાતે જમવા બેઠા. ગુણસુંદરી એકલી પીરસે છે. પ્રથમ અનેક પ્રકારનાં પીરસીને મ ંદર ચાલી ગઈ, પછી અન્ય વેશે ધારણ કરી ખીજા દ્વારથી પકવાન્ન પીરસી ગઇ,
Page #116
--------------------------------------------------------------------------
________________
દુલ ભવણિકનીકયા.
(૭૫)
તેવીજ રીતે નવીન નવીન વેશ વ્હેરશે શાક, દાળ, ભાત, ધી વિગેરે દરેક વસ્તુઓ પીરસી ગઇ, તે ઉપરથી રાજાએ પુણ્યપાળને પૂછ્યું', અહીં તમ્હારે સ્ત્રીઓ અને ચેાજક પરિવાર કેટલેા છે ? પુણ્યપાળ ખેલ્યા, આપે જેટલી જોઇ તેટલી. ત્યારબાદ રાજા જમીને પાન સેાપારી લઇ ગંગાના તટ સમાન સુકેામલ પલંગ ઉપર ઉપરના માળમાં સુઇ ગયા.
રાજાએ આપેલા વદ્ઘિકાખડાથી પૂર્વની માફક વેષ કરી રાજાની પાસે જઇ નમસ્કાર કરી ગુણસુંદરી દીક્ષામહોત્સવ. બેલી, સાવધાન થઇ આપ અવલેાકન કરે, હુને એળખા છે ? વિચાર કરતાં રાજા સમજી ગયા અને અશ્રુધારા વહન કરી પોતાના ખેાળામાં તેને બેસારી એલ્યે, હે વત્સે ! તું મ્હારી દુષ્પિતાની દીકરો ગુણસુંદરી છે. ભાજન સમયે મ્હે હુને જોઇ હતી, પણ એળખી નહીં, નવ નવા શણગાર જોઇ મ્હને અનેક સ્ત્રીઓના ભ્રમ થયા. હૈ પુત્રી ! હુવે ઉચિત શણુગાર સજી મ્હારી પાસે આવ. એ પ્રમાણે પિતાનું વચન પ્રમાણ કરી ઉત્કૃષ્ટ વેષ વ્હેરી ત્યાં આવી અને પુણ્યપાળને પણ તેણીએ ત્યાં બેલાબ્યા. પાતાના વૈભવની વાત્તો રાજાએ પૂછી, પછી ગુણસુંદરીએ યથાર્થ પોતાનુ વૃત્તાંત કહી સંભળાવ્યું, ત્યારબાદ રાજા મેટલ્યેા, હે પુત્રી ! હારા દષ્ટાંતથી મ્હને નિશ્ર્ચય થયેા કે વૈભવ એ કેવલ ધર્મ નું જ ફળ છે. માટે હવે રહને તે ધર્મનું સ્વરૂપ સમજાવ, વળી તે ગુણસુંદરી પરંપરાથી શ્રાવકના કુળમાં જન્મેલી હાવાથી પેાતાની માતાએ ખાલ્યાવસ્થામાંથી જ જૈન ધર્મ માં પ્રવીણ કરેલી હતી છતાં પણ તેણીએ કહ્યુ કે, અહીં અમારા મકાનની નજીકમાં એક સુનીંદ્ર રહે છે, તે વિશેષ ધર્મ જાણે છે તેમજ તેઓ હમેશાં ઉપદેશ આપે છે માટે ચાલા તેમની પાસે જઇએ, એમ કહી પુણ્યપાળ,
Page #117
--------------------------------------------------------------------------
________________
(૭૬)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર ગુણસુંદરી અને રાજા સર્વે મુનિ પાસે ગયાં. વંદન કરી તેઓ નીચે બેઠાં, મુનિએ ધમાલાભ આપી ધર્મદેશનાનો પ્રારંભ કર્યો. પ્રાર્થનાપૂર્વક રાજાએ મુનીંદ્રને જણાવ્યું કે, રાજ્યની સ્થિર વ્યવસ્થા કરી હાલ હું આપના ચરણમાં રહેવા ઈચ્છું છું. મુનદ્ર બેલ્યા, હે નરેંદ્ર ! ધર્મકાર્યમાં નિરૂધમી ન થવું. જેમ બને તેમ શીવ્રતા કરવી. ત્યારબાદ વંદન કરી રાજા પોતાના સ્થાનમાં ગયે, પ્રધાને સાથે વિચાર કરી પુત્ર નહીં હોવાથી પિતાના જમાઈ પુણ્ય પાળને રાજ્યમાં સ્થાપન કરી વિધિપૂર્વક દીક્ષા લીધી. ત્યારબાદ પુયપાળ રાજા બહુ સમય સુધી નીતિથી રાજ્ય ચલાવી જૈન ધર્મની પ્રભાવના કરવા લાગે ગુણસુંદરીને સુચન નામે એક પુત્ર થયે. અનુક્રમે તેને રાજ્ય ગાદીએ બેસાર્યો. પછી સ્ત્રી સહિત તેણે દીક્ષા લીધી. નિરવ ચારિત્ર પાળી અનુક્રમે બન્ને મેક્ષસ્થાને ગયા. માટે હે ભવ્ય પ્રાણિઓ ! અન્ય ઉદ્યમ છેડી દઈને પણ ધર્મને વિષે જ ઉદ્યમ કરો. જેથી ઉભય લેકમાં તમારા બન્નેનાં વાંછિત કાર્ય સિદ્ધ થાય. ત્યાર બાદ પિતા પુત્ર બન્ને બેલ્યા, હે મુનીંદ્ર ! મુનિ ધર્મ
‘પાળવામાં અમે અશક્ત છીએ. માટે ગૃહદુર્લભને સ્થાશ્રમમાં રહીને અમે જે ધર્મ પાળી દુરાચાર, શકીએ તે ઉપદેશ આપો. મુનિએ સમ્ય
કવાદિ ગૃહીધર્મ વિસ્તાર પૂર્વક કહ્યો. જેથી બાર પ્રકારનો તે શ્રાવક ધર્મ બન્ને જણે વિધિપૂર્વક સ્વીકાર્યો. ત્યાર બાદ તેઓ વંદન કરી ત્યાંથી ઉજજયિની તરફ ચાલ્યા. ત્યાં જઈ વેપાર કરી તેઓ પોતાના સ્થાનમાં આવ્યા. શેઠ પોતે અંગીકાર કરેલા ધર્મમાં બહુ ઉઘુક્ત થયા. બહુ દુર્લભ એવા ધર્મને પામીને પણ દુર્લભ પિતાની કલ્પના પ્રમાણે ચેથા વ્રતમાં અતિચાર સેવવા લાગે. જેમકે-પરસ્ત્રીને નિયમ કર્યો છે પરંતુ
Page #118
--------------------------------------------------------------------------
________________
ધનદત્તશ્રેષ્ઠિનીકથા.
( ૭૭ )
અનાથ કુલટાને નિયમ કર્યો નથી એમ માની વિધવા કુલટાએ સાથે ક્રીડા કરવા લાગ્યા, એક દિવસ કુલટા સાથે અભિચાર કરતા દુર્લભ આરક્ષકના જોવામાં આવ્યા. જેથી તેણે લાક ડીના પ્રહારથી જ કરી બંધનને સ્વાધીન કર્યાં. તેના પિતાએ દંડ ભરી તેને બંધનમાંથી છેાડાવ્યેા. એ પ્રમાણે મહુવાર છેડાવ્યા તાપણ તેણે અનાથ કુલટાઓના સ`ગ છેડ્યો નહીં. જેથી તેના પિતા પણ બહુ કંટાળી ગયા અને તે વ્યસન છેડાવી શક્યા નહીં. એક દિવસ એક ક્ષત્રિયની ખાલ વિધવા દીકરી સાથે કામાંધ થઇ ચેષ્ટા કરવા લાગ્યા. જેથી તેણીએ બૂમ પાડીને પેાતાના ખંજન એકઠા કર્યો. તેઓએ દુલ ભને લાકડીઓના પ્રહારથી ખુબ કુચ્ચો, તેથી તેના પ્રાણાએ આ બહુ દુષ્ટ છે એમ જાણી તેના ત્યાગ કર્યો. ત્યાંથી તે મરીને પ્રથમ નરક ભૂમિમાં ગયા. ત્યાં તેને બહુ પશ્ચા ત્તાપ થયા, જેથી તે મુક્ત થઇ . મનુષ્ય જન્મ પામો જૈન દીક્ષા અંગીકાર કરી મેાક્ષસ્થાનમાં ગયા. ગેાભદ્ર શેઠ પણ કલંક રહિત વ્રત પાળી કાળ કરી સાધર્મ દેવલેાકમાં ગયા. ત્યાંથી ત્રીજે ભવે મેાક્ષ સુખ પામશે. માટે હે ભવ્ય પ્રાણીએ ! પરસ્ત્રીના સંગ નિરંતર છોડી દેવા જોઇએ એમ સમજી પરમ દુ:ખનું કારણુભૂત પરિગૃહિત સ્ત્રીને સર્વથા ત્યાગ કરવા ઉદ્યુક્ત થાઓ. इति चतुर्थत्रतद्वितियातीचारे दुर्लभकथा समाप्ता ॥
~*]*]~~
धनदत्तश्रेष्ठीनीकथा.
તૃતીય અનંગ ક્રીડાતિચાર. દાનવિય રાજા ખેળ્યે, કૃપાસાગર એવા હૈ ભગવન્ ! હવે અમને ત્રીજા અતિચારનુ સ્વરૂપ દૃષ્ટાંત સાથે સમજાવા. જેથી
Page #119
--------------------------------------------------------------------------
________________
(૭૮)
શ્રીસુપાર્શ્વ નાચરિત્ર,
અમે અતીચારના દોષથી મુક્ત થઇ ચેથુ . વ્રત પાળી શકીએ. શ્રી સુપાર્શ્વ પ્રભુ ખેલ્યા, હે નરેદ્ર ! જે મનુષ્ય રાગાંધ થઇ કામ ક્રીડા માટે સ્ત્રીઓનાં સ્તન મુખાદિક અંગેા સેવે છે તે પુરૂષ ધનશ્રેણીની પેઠે અનેક દુ:ખ ભાગવે છે,
આ ભરતક્ષેત્રમાં ગજે ( એરાવત) થી વિભૂષિત અને અનેક વિષ્ણુધા ( દેવા ) થી વ્યાસ સાધર્મ સભા
ધનશ્રેષ્ઠી.
સમાન પ્રસિદ્ધિ પામેલું વિક્રમપુર નામે નગર છે. તેમાં વિક્રમરાજા રાજ્ય કરતા હતા. વળી તે નગરમાં સિદ્ધિતિલક નામે શેઠ છે, અને લક્ષ્મીનું કુલભવન એવી લક્ષ્મી નામે તેની સ્ત્રી હતી. તેઓને ધન અને ધનદેવનામે એ વિખ્યાત પુત્ર હતા. સર્વ કલાઓમાં કુશળ અને સુંદર રૂપવાળી કુલીન માલિકાએ સાથે તેનાં લગ્ન થયાં હતાં, વળી ધનકુમાર સ્વાભાવિક કામી હતા અને ધનદેવ ધર્મમાં બહુ રાગી હતા. એક દિવસ તે બન્નેને હાલિકા પર્વના સમયે કોઇક સામાન્ય માણસ પેાતાના નગરના સમીપ રહેલા ક્ષેત્રમાં લઈ ગયા. ત્યાંથી પૂર્વ દિશામાં એક આમ્રવન હતું. તેમાં ચાર જ્ઞાનના ધારક, ત્રણ ગુસિએના પાલક અને મૂર્તિમાન કામ સમાન આકૃતિને ધારણ કરતા એવા એક મુનીંદ્ર જોયા. જેથી તેઓએ કૌટુબિકને પૂછ્યું, ભાઈ ! અહીં આ મુનિ નાસિકા ઉપર દ્રષ્ટિ રાખી કાષ્ઠની માફ્ક ચેષ્ટા રહિત થઇ કેમ બેઠા છે? જવાખમાં તેણે જણાવ્યું કે, એક માસથી આ પ્રમાણે તે સ્થિર આસને બેઠેલા છે. ભાજન પાનાદિકના સર્વથા ત્યાગ કરી તેઓ આ પ્રમાણેજ એસી રહે છે. પછી તેઓ તેની સાથે જઇ મુનિને નમસ્કાર કરી મેલ્યા, હૈ મુનીંદ્ર ! પ્રથમ અવસ્થામાં આપને વ્રત ગ્રહણ કરવાનું શું કારણ બન્યું? મુનિ ખાલ્યા, હે ભવ્યાત્માએ ! મ્હારી સ્થિતિ તમે સાવધાન થઇ સાંભળેા.
Page #120
--------------------------------------------------------------------------
________________
ધનદત્તશ્રેષ્ઠિનીકથા.
(૭૯)
વૈરાગ્ય થવામાં મુખ્ય કારણુ સંસારજ છે તેથી કાઇ અન્ય નથી, પરંતુ મ્હારે વ્રત ગ્રહણ કરવામાં વૈરાગ્યકારણુ વિશેષે કરી મ્હારી સ્ત્રી કારણભૂત થએલી છે. ધનદેવ બોલ્યા, હું મહાશય ! સ્ત્રી કેવી રીતે કારણ થઈ ? તે આપ કૃપા કરી કહેા. મુનીંદ્ર ખેલ્યા, આ ભરતક્ષેત્રમાં શુભાવાસ નામે નગર છે. તેમાં રિપુમન નામે રાજા છે, તેમજ વિશાલબુદ્ધિ નામે તેના મંત્રી અને રતિસુ દરી નામે તેની સ્ત્રી હતી. વળી તે નગરથી પૂદિશામાં બગીચા છે, તેમાં રૂષભદેવ ભગવાનનું મંદિર છે. જેની અંદર હમ્મેશાં દેવ, વિદ્યાધર અને કિનરા નૃત્યાદિક સેવામાં હાજર રહેતા હતા. તેના દ્વાર આગળ એક આમ્રવૃક્ષ હતુ, તે સર્વ રૂતુઓમાં કુલ આપતા હતા. તેની ઉપર એક પોપટનું જોડલું' હમ્મેશાં સુખેથી નિવાસ કરતું હતું. એવામાં તેને પુત્ર થયા, પરસ્પર બન્ને તેને પાળતાં હતાં. ત્યારબાદ કાઇક દિવસે તે પાપટ અન્ય પોપટની સ્ત્રી ઉપર આસક્ત થયા, તે વાત તેની સ્ત્રીના જાણુવામાં આવી જેથી ક્રોધાયમાન થઇ મેલી હવે હારા સંગથી સર્યું. ત્હારી વ્હાલી સ્ત્રીના માળામાં ચાલ્યા જા. મ્હારી પાસે ક્રીડા નિમિત્તે ત્હારે આવવું નહીં, કારણકે હું દૈવ ! સેંકડાવાર રૂષ્ટ થઈને પણ અન્ય સ્ત્રીમાં આસક્ત થએલા પુરૂષ ઉપર પ્રેમ, પાપ કાય માં બુદ્ધિ અને ધર્મીમાં અનુદ્યમ કેઇ સમયે તું મ્હને g આપીશ નહીં. ત્યારે પાપટ આલ્યા, હું પ્રિયે ! આટલે અપરાધ ક્ષમા કર. સ્ત્રી ખાલી, મ્હારા ચ્હામુ હવે મુખ કરીશ નહીં, પ્રથમથી ઉચ્છિષ્ટ હાય અને પછી તેને કાગડે વટાળેલુ હાય, વળી તેમાં વિષ મેળવેલ. હાય, તેમજ પરાધીન હેાય તેવા અન્નને કાણુ બુદ્ધિમાન્ પુરૂષ ખાવાની ઇચ્છા કરે ? ત્યારબાદ અતિશય વાચાળ તે પાપટ બાહ્યા, જો મ્હારા ત્યાગ કરીશ તાઃહુ મ્હારા
Page #121
--------------------------------------------------------------------------
________________
(૮૦)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર પુત્ર લઈ ચાલ્યો જઈશ. ત્યારે તેની સ્ત્રી બોલી, પુત્ર તે મહાર છે હું તને નહીં આપું. એ પ્રમાણે તેઓને પરસ્પર પુત્ર માટે બહ વિવાદ થયે. છેવટ પોપટ બે, ચાલો આપણે રાજા પાસે જઈએ. રાજા જે ન્યાય આપે તે હારે કબુલ છે એ પ્રમાણે તેની સ્ત્રીએ પણ કબુલ કર્યું, જેથી બન્ને જણ રાજ મંદિરમાં ગયાં. વિનયપૂર્વક બન્નેએ પિતાનું વૃત્તાંત નિવેદન કર્યું. રાજાએ નીતિ વાક્યને વિચાર કરી કહ્યું, હું તમહારા વિવાદને જે ચુકાદે આપું તે તમે એકાગ્ર ચિત્તથી સાંભળે. પિતાને પુત્ર અને માતાની દીકરી ગણાય છે. અથવા પુત્રી પણ જે કેવળ પિતાના બીજથી થયેલી હોય તે તે પણ તાતની જ ગણાય. જેમકે ખેડુત લેક ક્ષેત્રમાં ધાન્ય વાવે છે તે સર્વ ધાન્ય તેઓનું ગણાય છે. માત્ર ને તે કર (વે) મળે છે. આ ન્યાય પ્રસિદ્ધ છે. ત્યારબાદ પોપટની સ્ત્રી બેલી, ભલે એમ હોય તો એમ કરો, પરંતુ “આજથી આરંભીને આવી નીતિ છે એ પ્રમાણે તમારા ચોપડાની અંદર વહિકાખંડમાં લેખ દાખલ કરે, રાજાએ પણ તે પ્રમાણે લેખ દાખલ કરાવ્યું. પોપટની સાથે તેની સ્ત્રી પિતાના સ્થાનમાં ગઈ. અને પોપટને પુત્ર હક આપી દીધો. તેવામાં ત્યાં આમ્રવૃક્ષની નીચે શ્રુતજ્ઞાની મુનિને જોયા. તેમને વંદન કરી પિપટની સ્ત્રીએ પિતાનું આયુષ્ય પૂછ્યું. મુનીંદ્ર બોલ્યા, આજથી ત્રીજે દિવસે હારૂં મરણ થશે. વળી તેં મનુષ્યભવનું આયુષ બાંધેલું છે તેથી તું મંત્રીને ત્યાં પુત્રીરૂપે ઉત્પન્ન થઈશ, અને અહીંયાના રાજાની સ્ત્રી થઈશ. એ પ્રમાણે મુનિવચન સાંભળી તે પોપટની સ્ત્રી જનમંદિરમાં દર્શન કરવા જઈ, ભગવાનને વંદન કરી મનમાં વિચાર કરવા લાગી કે કદાચિત ભ્રમણ કરતાં દેવગે મહને જાતિસ્મરણ થાય એટલા માટે મંદિરના ઉત્તર ભાગની ભીંત ઉપર એક પુરૂષ પાસે મુનિના કહ્યા પ્રમાણે અક્ષરે
Page #122
--------------------------------------------------------------------------
________________
ધનદત્તશ્રેષ્ઠિની કથા.
(૮૧)
ખાવ્યા, ત્યારબાદ તે પેાપટની સ્રીએ ફરીથી મુનિ પાસે જઇ વિધિપૂર્વક અનશનવ્રત ગ્રહણ કરી સમાધિયાગવડે પતમાં પ્રાણ ત્યાગ કર્યો. મને વિશાલબુદ્ધિ મંત્રીની ભાર્યાં રતિસુ દરીની કુક્ષિથી ઉત્તમ સુવર્ણ સમાન કાંતિવાળી પુત્રી રૂપે ઉત્પન્ન થઇ. જીવનાનંદા તેનુ નામ પાડયું. અનુક્રમે ઉચિત કલાઓના અભ્યાસ કર્યો. ઘેાડા સમયમાં બહુ નિપુણતા મેળવી. એક દિવસે તે જીવનાનંદા ઉદ્યાનમાં જીનમદિરની અંદર પ્રભુનાં દર્શોન કરવા ગઇ. ત્યાં પૂર્વોક્ત અક્ષર પક્તિ વાંચી તેને જાતિસ્મરણ થયું. વૃત્તાંત સહિત પાતાના પાપટ સવ સ્મરણગેાચર થયા. તેણીએ જાણ્યું કે આ જીનેશ્વર ભગવાનના પ્રભાવથી હું મ’ત્રીને ત્યાં જન્મી છું. તેથી તે અનેદ્રની પૂજા ભક્તિમાં હમ્મેશાં તત્પર થઇ,
મંત્રીને ઘેર એક મુખ્ય અશ્વ હતા. જેનાથી રાજાની ઘેાડીઆને ઘણા અશ્વ થયા. તે દરેક ઘેાડાઓને ભુવનાનદાની રાજા પાતાને ઘેર મગાવી લેતા હતા. તે બુદ્ધિ. વાત ભુવનાન ંદાના જાણવામાં આવી એટલે તેણીએ રાજાને જણાવ્યું કે, આ સર્વ ઘા ડાઓ મ્હારા પિતાના અશ્વથી ઉત્પન્ન થયા છે માટે આ અન્ય મ્હારા પિતાના છે. એમાં તમ્હારા કોઇપણ પ્રકારનેા હુ નથી. કારણકે પ્રથમ પોપટ અને તેની સ્ત્રીના પુત્ર સંબંધી વિવાદ થયા, ત્યારે વહિકાખંડમાં તમેાએ લખાવ્યુ` છે કે ખીજ પિતાનું હાય છે. તે સાંભળી રાજા એકદમ વિસ્મિત થઈ ગયા . અને વહિકા વચાવી જોયું તેા તેજ પ્રમાણે લેખ નીકળ્યેા. રાજાએ જાણ્યું કે આ ખાળ પડિતા છે. જેથી મંત્રીની પાસે માગણી કરી તેની સાથે પોતે પરણ્યા. ત્યારબાદ તેની બુદ્ધિની
}
Page #123
--------------------------------------------------------------------------
________________
(૮૨).
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર પરિક્ષા માટે રાજાએ કહ્યું કે, હે સુંદરી! તું અતિ પંડિતા છે. માટે જ્યાં સુધી ત્યારે સર્વોત્તમ ગુણવાન પુત્ર ઉત્પન્ન થાય ત્યાંસુધી હારે ઘેર આવવું નહીં. તેણીએ પણ કહ્યું કે, હે પ્રિયતમ ! જ્યારે પુત્ર થશે ત્યારે જ તમારે ત્યાં હું આવીશ, પરંતુ આટલી હારી પ્રતિજ્ઞા સાંભળો. “જે હું સત્ય પંડિતા હઈશ તે તમ્હારા હાથથી મહારા પગ ધવરાવીશ, અને મહારા જેઠા પણ તમહારી પાસે ઉપડાવીશ એટલું યાદ રાખજે.” એમ એકાંતમાં કહી તે બાળા પિતાને ઘેર ગઈ. ભુવનાનંદાએ એકતમાં બેસી પિતાના પિતાની આગળ સર્વ વૃત્તાંત નિવેદન કર્યું. મંત્રી બે , હે પુત્રી ! અતિ દુર્ઘટ આ કાર્ય કેવી રીતે સિદ્ધ થશે? પુત્રી બલી, હે તાત! જુઓ, બુદ્ધિ આગળ કંઇપણ દુર્ઘટ નથી. મંત્રી બલ્ય, કાર્યગતિ બહુ વિષમ હોય છે. દાન, બુદ્ધિ કે પરાકમથી પણ તે સિદ્ધ થતી નથી, માત્ર એક દેવની સહાયથી જ તે સિદ્ધ થાય છે. એમ પિતાનું વચન સાંભળી બાળા બોલી હે પિતાજી? આપનું કહેવું સત્ય છે એમાં કોઈ પ્રકારને સંદેહ નથી. જેને દરેક કાર્યમાં બુદ્ધિ પણ કમ વશથી જ પ્રાપ્ત થાય છે. વળી હે તાત ! લાંબા વિચારની કંઈ જરૂર નથી, માત્ર કરવાનું એટલું જ છે કે રાજાના મહેલની પશ્ચિમ બાજુએ હિમાલયના શિખર સમાન એક શ્રી રૂષભદેવનું મંદિર બંધાવે. તેમાં ત્રણે કાળે સંગીત સાથે મહોત્સવ થાય તેવી ગોઠવણ કરો. તેમજ વારાંગનાઓના મહેલ્લામાં હારે રહેવા માટે એક હવેલી બંધાવે. વળી કેટલીક સ્ત્રીઓને ઉત્તમ શણગાર સાથે સરસ સંગીતકલામાં કુશલ કરવી જોઈએ, કેટલીકને નાટયકલા, કેટલીકને ભરતરાજાના ઉત્તમ હાવભાવમાં કુસલ, તેમજ કેટલીકને વેણુ, વીણા, મૃદંગાદિક વાદ્ય વગાડવામાં પ્રવીણ કરવી જોઈએ અને તે સર્વ વેશ્યાઓ હેવી જોઈએ. એમ તે બાળાના કહ્યા
Page #124
--------------------------------------------------------------------------
________________
ધનદાછિની કથા.
(૮૩) પ્રમાણે મંત્રીએ થોડા સમયમાં સર્વ તૈયાર કરાવ્યું. ત્યારબાદ સંગીત સાથે હમેશાં જીનમંદિરમાં મહત્સવ થાય છે અને તે બાળા પણ ત્યાં નૃત્ય કરવા જાય છે. એક દિવસ રાજા રાત્રીના સમયે સુતા હતા તેવામાં રૂષભદેવના
- મંદિરમાં જીનેન્દ્ર ભગવાનને મહોત્સવ ચાલુ રાજાની પ્રવૃત્તિ થયે, તે તેને સાંભળવામાં આવ્યું જેથી
તે રાજા એકાકી પાછળના કારથી બહાર નીકળી જીનભવનમાં આવ્યું અને અપ્સરાઓ સમાન વેશ્યાઓનું નાટ્ય જેવા લાગે. તેવામાં ભુવનાનંદા પોતેજ નવનવા પાઠથી નૃત્ય કરવા લાગી. ઉત્તમ વેષ ધારણું કરી આવેલે રાજા પણ તેની ઉપર બહુજ આસક્ત થયો. સંગીતની સમાપ્તિ થઈ એટલે ભુવનાનંદા મેનામાં બેસી પોતાના સ્થાનમાં ચાલી ગઈ. રાજા પણ તેની સાથે તેના ઘેર ગયો અને તે રાત્રીએ તેની સાથે જ ત્યાં સુઈ રહ્યો. એ પ્રમાણે રસ પડવાથી રાજા હમેશાં પ્રેક્ષણક જેવા આવે છે અને રાત્રીએ ભુવનાનંદાની સાથેજ ત્યાં રહે છે. રાજા જે કંઈ વાત કરે છે તે સર્વ ભુવનાનંદા પોતાના પિતાને જણાવે છે મંત્રી પણ સર્વ વૃત્તાંત વહિકામાં લખી લે છે. એક દિવસ ભુવનાનંદા પિતાના મકાનના પગથારીઆમાં જેડા મૂકી ઘરની અંદર ચાલી ગઈ અને રાજાને કહ્યું કે, હાલમાં અહીં દાસી નથી માટે તમેજ જેડા લાવને ? રાજા પણ પોતાના મસ્તકે ચઢાવી જેડા ઘરની અંદર લા! અને અર્ધરાત્રીએ ત્યાંજ સુઈગયે. પછી ભુવનાનંદ બોલી આજે મહારા પગ બળે છે, માટે દાસીને ઉઠાડે, ક્ષણમાત્ર સિંચન કરે તે મહને નિદ્રા આવે. તેણીએ ના પાડી તેપણુ રાજ પોતેજ સિંચન કરવા લાગ્યા. પછી તે સુખેથી સુઈ ગઈ. ત્યારબાદ તેણીએ સ્વપ્નમાં પોતાના મુખમાં પ્રવેશ કરતે ચંદ્ર જે, પછી જાગ્રત થઈ ભુવનાનંદાએ પોતાની સેવામાં
Page #125
--------------------------------------------------------------------------
________________
(૮૪)
શ્રીસુપાર્શ્વનાથચત્રિ. તત્પર થએલ રાજાને જે એકદમ ઉભી થઈને તેને સેવામાંથી મુક્ત કર્યો. અને તેની આગળ સ્વપ્નની વાત કરી. રાજા , હે મૃગાક્ષી ! જરૂર ત્યારે ઉત્તમ ગુણવાન પુત્ર થશે. તેટલામાં ર. ત્રીનું અવસાન થયેલ અને શંખ વાગ્યે, જેથી રાજા ઉઠીને પિતાને ઘેર ગયો. ભુવનાનંદા પણ પિતાને સ્વાધ્યાય કરતી બેઠી હતી તેટલામાં સૂર્યોદય થયે, તેથી ઘરનાં દ્વાર બંધ કરી પિતાને ઘેર ગઈ. અને રાત્રીનું વૃત્તાંત પિતાની આગળ નિવેદન કર્યું, ત્યાર બાદ પિતે એકાંતમાં બેસી પિતાને ત્યાં રહીને તે દિવસેથી ઉત્પન્ન થએલા ગર્ભનું સુખેથી.તે પાલન કરતી હતી. રાજા તેજ પ્રમાણે બીજે દિવસે તેના ઘેર ગયે ત્યારે ત્યાં ભુવનાનંદ તેના જેવામાં આવી નહીં, તેથી તેની પાડેસણુને તેણે પૂછયું કે, આ લીલાવતી ક્યાં ગઈ છે ? તે બોલી, હે નાથ ! હું તે વાત જાણતી નથી. પછી રાજા બહુ શોકાતુર થઈ ગયું અને તેના વિરહથી બહુ દુ:ખી થઈ તે રાત્રી વ્યતીત કરી. બીજે દિવસે તેણે મંત્રીને પૂછયું કે, તહારે ત્યાં મુખ્ય ગાયન કરનારી લીલાવતી નામે સ્ત્રી હતી તે ક્યાં ગઈ છે? મંત્રી બે, પૃથ્વીનાથ! ગઈકાલે સવારે ઘરમાંથી હે તેને બલાત્કારે કાઢી મૂકી હતી, તેથી તે હાલમાં રીસાઈને કેઈક ઠાકરને ત્યાં ગએલી છે. દેરાસરમાં પણ આવતી નથી. તેમજ સેવાભક્તિ પણ કરતી નથી, અને વિશેષ કહેવાથી તે રડવા લાગે છે, માટે તેના સ્થાને બીજી કોઈ પણ ગાયન કરનારી સ્ત્રી લાવવી પડશે. તે સાંભળી રાજા સ્થિર થઈ ગયે. હવે ગર્ભના દિવસે પૂર્ણ થવાથી ભુવનાનંદાને શુભ લક્ષણ
યુક્ત પુત્ર જન્મ્યો. તે ગુપ્ત રીતે મંત્રીના પુત્રજન્મ. ઘરમાં દિવસે દિવસે વૃદ્ધિ પામવા લાગે.
અને અનુક્રમે સર્વ ક્લાઓને પારગામી થ. એક દિવસે મંત્રી પુત્ર સહિત ભુવનાનંદાને રાજા પાસે
Page #126
--------------------------------------------------------------------------
________________
ધનશ્રેણિની કથા.
(૮૫) લઈ ગયે. રાજાએ મંત્રીને પૂછ્યું, આ સ્ત્રી કેણ છે? મંત્રી બે, હે રાજન ! આ તહારી સ્ત્રી છે અને મહારી પુત્રી થાય, વળી આ એને પુત્ર છે. આ પ્રમાણે મંત્રીનું વચન સાંભળી રાજા વિમિત થઈ ગયે. અને કંઈક બોલવાનો વિચાર કરતા હતા તેટલામાં મંત્રીએ તેના હાથમાં વહિકા (ચોપડે) આપી, તેમાં તેની સાથે એ અંતમાં જે કંઈ વાતચિત થઈ હતી તેમજ જે કંઈ કર્યું હતું તે સર્વ સવિસ્તર લખેલું વાંચી જોયું. પછી રાજાએ હર્ષ અને વિષાદ સાથે કુમારને હાથમાં લઈ આલિંગન કરી પિતાના ખોળામાં બેસાર્યો. અને ભુવનાનંદાને કહ્યું કે, પિતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરવાથી તેમજ પુત્રના લાભથી હૈ મહને જીતી લીધો અને આ કાર્યથી હું બહુ સંતુષ્ટ થયો. માટે આ રાજ્ય હારૂં છે અને હારો પુત્ર આ દેશને અધિપતિ છે. વળી હે મૃગાક્ષી! હવે હું મહારૂં આત્મહિત કરવામાં તત્પર થાઉં છું. અરે ! આ હારૂં જીવિત હું શ્વાન સમાન સમજુ છું, મહારા' ભોગવિલાસને અને રાજ્યવૈભવને ધિક્કાર છે. મંત્રી બે, હે સ્વામિન્ ! ખેદ કરવાનું કંઈપણ કારણ નથી, આપને પ્રતાપ અને યશ સર્વત્ર વ્યાપી રહ્યો છે, પછી રાજાએ મંત્રીને હાથ પકડી કહ્યું કે, મહેં જે દીક્ષા લેવાને વિચાર કર્યો છે તે સંબંધી કેઈએ પણ મહને વિન કરવું નહીં. એમ કહી પિતાના પુત્રને રાજ્યસન ઉપર બેસાર્યો. તેનું નામ પણ તેજ સમયે અરિસિંહ એ પ્રમાણે સ્થાપન કર્યું. ત્યારબાદ હે દીક્ષા ગ્રહણ કરી છે અને તેજ હું પોતે છું. એ પ્રમાણે હારા વૈરાગ્યનું મુખ્ય કારણ તમને કહ્યું. અથવા સંસારમાં ભવ્ય પ્રાણિઓને સર્વ વસ્તુ વેરાચનું જ કારણ છે. માટે તહારે પણ જૈનધર્મમાં ઉઘુકત થવું
ગ્ય છે. જે મુનિધર્મ પાળવાને તમહારી શક્તિ ન હોય તે સમ્યકત્વાદિ ગૃહસ્થ ધર્મને સ્વીકાર કરો. તેઓ પણ મુનિના કહ્યા પ્રમાણે ગૃહીધર્મ અંગીકાર કરી પિતાને ઘેર ગયા.
Page #127
--------------------------------------------------------------------------
________________
( ૮૬)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર.
હવે બન્ને જણ સુખેથી ધર્મમાં રાગી થઇ જીનેન્દ્ર ભગવાનની પૂજા સેવામાં તત્પર રહેતા હતા, ધનદેવનું ચિત્ત ધર્મમાં દૃઢ હતું. પણ ધનશ્રેણી બહુજ વિષયામાં લુબ્ધ થયા. નિર ંતર પ્રમાદ અને મદથી વિલ બની યુવતિઓની અંદર ભ્રમણ કરવા લાગ્યા. કેાઇની સાથે હાસ્ય કરે છે અને કપટથી કેટલીકના સ્પર્શ પણ કરે છે. વળી કેટલીક સ્ત્રીઓને ખળાત્યારે પકડીને માલિંગન કરે છે. એ પ્રમાણે મર્યાદા રહિત વિલાસ કરતા ધનશ્રેષ્ઠિને ધનદેવે જોયા, જેથી એકાંતમાં ખેલાવી કહ્યું, હે ભદ્ર ! આ પ્રમાણે ઇચ્છા મુજબ પ્રવૃત્તિ કરવી તે ત્હને યાગ્ય ગણાતી નથી. કોઇ સાધારણુ માણુસ પણ વ્રત ગ્રહણ કર્યા બાદ આવા પાપનું આચરણ નથી કરતા. વળી તુ તે સારા કુળમાં ઉત્પન્ન થયા છે. તેમજ વિશેષ પ્રકારે જૈનધર્મના વેત્તા ગણાય છે. ધર્મ શાસ્ત્રમાં શ્રાવકાને ઇચ્છા મુજબ પરસ્ત્રી સાથે કામવિલા સના નિષેધ કરેલા છે છતાં જો તેવી કામ ક્રીડા કરે તો ચેાથા વ્રતના ભંગ થાય છે. માટે ઉભય લેાક વિરૂદ્ધ એવા આ પાપાચરણને સર્વ થા તુ ત્યાગ કર. ધનશ્રેષ્ઠિ મેલ્યા, હૈ બંધુ ! મ્હારી આગળ ત્યારે ક’ઇપણ ખેલવું નહીં, કારણ કે હું યુવતિજનેામાં બહુ ટુબ્ધ થયા છું, તેથી વિષયસેગને હું ત્યાગ કરી શકીશ નહીં. ખાદ જાત્યધ પુરૂષાથી પણ કામાંધ પુરૂષો અધિક ગણાય છે, એમ સમજી ધનદેવે તે ધનશ્રેષ્ઠિને છેડી દીધા તેથી સ્વચ્છ દચારી થઈ ઝ્યા અને સર્વત્ર પરિભ્રમણ કરવા લાગ્યા. જ્યાં સ્ત્રીઓને સમુદાય હાય ત્યાં તેને ગયા વાના ચાલે જ નહીં. એ પ્રમાણે કામક્રીડા કરવામાં દિવસે નિર્ગમન કરતા હતા, એમ કરતાં એક દિવસ કુમારપાળ ક્ષત્રીયની પુત્રી મહુ રૂપવતી હતી તેની ઉપર તે બહુ આસક્ત થયા, અને તેની સાથે કામ ચેષ્ટા
ધનવણિકના દુરાચાર
Page #128
--------------------------------------------------------------------------
________________
દુર્ગશ્રેણિની કથા.
(૮૭) કરતે હતે. તેવામાં તેને કુમારપાલે જોયે. તેથી તેણે લાકડીના પ્રહારોથી ખુબ મારીને ચોરની માફક બાંધી કારાગૃહમાં પુરી દીધે. ત્યાં તે ચિંતવવા લાગ્યું કે, મહને ધિક્કાર છે, તને ભંગ કરવાથી પાપરૂપી વૃક્ષનું આ ફલ પ્રાપ્ત થયું. હવે જે એકવાર પણ આ દુખમાંથી છુટે થાઉં તે ફરીથી હું પરસ્ત્રી સેવનને ત્યાગ કરૂં. ત્યારબાદ તેના પિતાએ બહુધન આપી ધનશ્રેષિને છોડાવ્યું, અને પોતાને ઘેર લઈ ગયે. ત્યાં તે બીજે દિવસે મરીને નાગકુમારપણે ઉત્પન્ન થયા. ત્યાંથી નીકળી સંસારમાં કેટલાક સમય પરિભ્રમણ કરી તે સમ્યકત્વના પ્રભાવથી અવશ્ય મોક્ષગામી થશે. વળી ધનદેવ ત્રીજે ભવે મોક્ષસુખ પામશે. હે ભવ્ય પ્રાણીઓ! ઉપરેત રીતે નાના પ્રકારની કીડાથી યુક્ત પરસ્ત્રીઓ સાથે મૈથુન સેવતે માણસ ધનદત્ત શ્રેષ્ઠિની પેઠે આ ભવમાં પણ દુઃખી થાય છે, માટે વિવેકી પુરૂષેએ અવશ્ય કામક્રીડાનો ત્યાગ કરે. જે પુરૂષ કામ કીડાનો ત્યાગ કરી અત્યુત્તમ બ્રહ્મચર્ય વ્રત ધારણ કરે છે તે મનુષ્ય થડા સમયમાં કર્મને ક્ષય કરી મોક્ષ સુખ મેળવે છે. इतिश्रीचतुर्थव्रते तृतीयातिचारे धनदत्तकथानकं समाप्तम् ॥
दुर्गश्रेष्ठीनी कथा.
ચતુર્થ પરવિવાહિતિચાર. દાનવિર્ય રાજા બોલ્યા હે જગપ્રભુ! હવે દષ્ટાંતસહિત ચોથા અતિચારનું સ્વરૂપ કહે. શ્રી સુપાર્શ્વપ્રભુ બેલ્યા, હે પૃથ્વી પતિ! જે કન્યાદાનના ફલ માટે પુણ્ય સમજી અન્યને વિવાહ કરે છે, તે પુરૂષ દુખ સાગરમાં ડુબે છે અને દુર્ગની પેઠે બહુ અનર્થ પામે છે.
Page #129
--------------------------------------------------------------------------
________________
rec)
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર અવંતી દેશમાં ઉજયિની નામે જગત વિખ્યાત નગરી છે.
- તેમાં કુલભૂષણ નામે શ્રેષ્ઠી હતું અને ભૂદુર્ગદષ્ટાંત. પણા નામે તેની સ્ત્રી હતી. વળી તેઓને
( દુર્ગ નામે એક પુત્ર હતું, તે યુવાન હતો છતાં પણ બાળકની માફક ચેષ્ટાવડે ઉન્મત્ત થઈ નગરની અંદર ભટકતે હતે. વળી દર્ભાગ્યને લીધે કેઈ પણ સ્ત્રી મનથી પણ તેને ઈચ્છતી નહોતી. જે તે નેહથી કઈ સ્ત્રીને બોલાવે તે તે તેને તિરસ્કાર કરતી હતી, એમ દુષ્કર્મને લીધે બહુ દુઃખી થઈ તેણે કઈક કાપાલિકને પૂછયું કે, તહારી પાસે વિશેષ સોભાગ્ય કરનારી કેઇ વિદ્યા છે ? કાપાલિક બેલે, હા, ત્રિપુરા નામે વિદ્યા છે. જેની વિધિપૂર્વક સાધના કરી હોય તે તે સ્મરણ માત્રથી પણ તત્કાળ સૌભાગ્ય પ્રગટ કરે છે. દુર્ગ છે, જે એમ હોય તે તે વિદ્યા આપવા, હુ મહેરબાની કરે ! આ પ્રમાણે દુર્ગનું વચન સાંભળી કાપાલિએ વિધિસહિત તેને વિદ્યા આપી. ત્યારબાદ ગુગળની ગોળીઓ સહિત એક લાખ કણવીરનાં
પુષ્પ લઈ ત્રિપુરાદેવીને સાધવા માટે દુર્ગ વિદ્યાસાધન, ઉદ્યાનમાં ગયે, તેવામાં ત્યાં રાજમંદિર
આગળ સભામાં બેઠેલા કેવળી ભગવાનના તેને દર્શન થયાં. દેવ, કિનર અને પુરૂષોની આગળ મોક્ષમાર્ગને ઉપદેશ આપતા ભગવાનને જોઈ તેણે વિચાર કર્યો કે જરૂર સૌભાગ્ય ગુણના નિધિ અને ત્રિપુરા વિગેરે વિદ્યાઓથી સિદ્ધ એવા કોઈ પણ આ સિદ્ધ મહાત્મા છે. કાપાલિકથી પણ એમની પાસે બહુ ચમત્કારી વિદ્યા હશે. માટે એમની પ્રાર્થના કરું તે કેઈ પણ જાતની વિદ્યા મહને આપશે. એ હેતુથી તેણે વંદન કર્યું, મુનિએ પણ ધર્મલાભ આપી શાંત કર્યો, જેથી તે નીચે બેઠે.
Page #130
--------------------------------------------------------------------------
________________
દુર્ગ શ્રેષ્ઠિની કથા.
(૮૯) ત્યારબાદ મુનિએ પણ તેને ઉદ્દેશીને ધર્મદેશનાને પ્રારંભ કર્યો. અત્યંત કામાતુર થઈ જે પુરૂષ વિદ્યામંત્ર કે ચૂર્ણ ગવડે સ્ત્રીઓને મેહિત કરી વિષયસુખ ભેગવે છે તે પુરૂષ કાળે કરીને પણ પરસ્ત્રીઓને છેડતું નથી. તેમજ ગમ્ય કે અગમ્ય સ્ત્રીને પણ કોઈ વખત ત્યાગ કરતો નથી, તેથી તે પાપી પુરૂષ આલોકમાં પણ અસહ્ય દુ:ખ ભોગવે છે, તેમજ તેને દૌભગ્યની દિવસે દિવસે વૃદ્ધિ થાય છે. વળી સર્વ લેકેને અનિષ્ટ થાય છે. અને દર્ભાગ્યના તીવ્ર દુ:ખથી પીડાતે છતે ભયંકર સંસાર અટવીમાં વારંવાર ભ્રમણ કરે છે. તેને ન્યાયથી પ્રાપ્ત થએલા ભગો પણ ભયદાયક અને કર્મ બંધનના હેતુ થાય છે. તે પછી ઉન્માર્ગ પણે સેવેલા અને દુર્ગુણેથી વ્યાપ્ત એવા ભેગેના તે વાત જ શી કરવી? વળી અન્ય કોઈપણ ગુણ ન હોય, પરંતુ જે કેવલ શીલગુણ હોય તે બસ છે, કે જેથી પ્રાણીઓનાં દરેક કાર્ય સિદ્ધ થાય છે. તેમજ જેઓ શીલગુણ રહિત હોય છે તેવા અધમ પુરૂષોની કીર્તિ અવશ્ય નષ્ટ થાય છે, અને પરાજય તથા કલંકાદિક અનેક દુઃખો તેના ઉપર અચિંત્ય આવી પડે છેવળી હે ભવ્ય પ્રાણીઓ ! આલોકમાં સર્વજ્ઞ ભગવાને પાંચ મહાપાપ કહ્યાં છે, જેના સેવનથી પાપ બુદ્ધિવાળા અધમ પુરૂષે ઘેર દુઃખના ભેગી થાય છે. જેમકે પ્રાણહિંસા, મૃષાવાદ, ચોરી, મિથુન અને હેટા આરંભવાળો પરિગ્રહ એ પાંચ મહાપાપ છે વિગેરે ધર્મદેશના સાંભળી સર્વ સભ્યજને વેરાગ્યમય થઈ ગયા. ત્યારબાદ દુર્ગ બે, હે ભગવન્! પાંચ મહા પાપોને મહારે ત્યાગ કરે છે. માટે મહને નિયમ આપે. જ્ઞાનિગુરૂએ સમ્યકત્વપૂર્વક તે નિયમ આપે. ત્યારબાદ મુનિને નમસ્કાર કરી દુર્ગ પિતાને ઘેર ગયે. શ્રાવક ધર્મનું સારી રીતે પાલન કરવા લાગ્યા. જેથી ધર્મના પ્રભાવવડે પ્રતિદિવસે તેની
Page #131
--------------------------------------------------------------------------
________________
( ૯ )
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર..
સંપત્તિ વધવા લાગી. પછી કાઇક ધનવાન પુરૂષ પોતાની દીકરી તેને આપી. તેની સાથે વિષયસુખ ભોગવવાથી તેને એ. પુત્ર થયા.
એક દિવસ દુ ચૈાટામાં જતા હતા, તેવામાં ત્યાં કાપાલિકે તેને જોયા. જેણે ત્રિપુરા વિદ્યા આપી પુનઃ કાપાલિકના હતી તેજ આ કાપાલિક હતા. વળી તેના સમાગમ. હાથમાં ખપ્પર ધારણ કરેલું હતું. કાપાલિક ક્લ્યા, મ્હારા પ્રભાવથી હૅને આ સર્વ સમૃદ્ધિ પ્રાપ્ત થઇ છે. માટે મ્હારૂં એક વચન સાંભળ. જેથી હે દુર્ગં ! ભવાંતરમાં પણ હને દાર્ભાગ્ય પ્રાપ્ત ન થાય. બ્રાહ્માણાદિકને બહુ કન્યા પરણાવી સંતુષ્ટ કર. તે સાંભળી દુર્ગ ખેલ્યા, હે મહાશય ! આપના કહ્યા પ્રમાણે ત્રિપુરા વિદ્યાનું મ્હે સાધન કર્યું નથી અને તેનાથી આ સમૃદ્ધિ મ્હને પ્રાપ્ત થઈ નથી. હુને જે લક્ષ્મી મળી છે તે તેા જૈન ધર્મના પ્રભાવથી જ મળી છે. અને તે ધર્મ પણ મુનિ મહારાજની કૃપાથી પ્રાપ્ત થયા છે. તેમાં તમ્હે પણ કારણભૂત થયા છે, કારણકે તમ્હારા કહેવાથી હું ઉદ્યાનમાં જતા હતા તેવામાં મ્હને મુનીંદ્રના દર્શન થયાં. વળી તમે મ્હને જે કન્યાએ પરણાવવાનુ કહેા છે. તે મ્હારાથી અની શકે તેમ નથી, કારણકે તેમ કરવાથી મ્હને બ્રહ્મચર્ય વ્રતના જરૂર અતીચાર લાગે છે. તેમજ લેાક વ્યવહારથી મ્હારા પુત્રાને પણ તે વાત લાગુ પડે. કાપાલિક એહ્યા, જો એમ ડાય તે પણ મ્હારૂં વચન તા રાખવુ જ પડશે. વળી આ કાર્ય માં જે પાપ થાય તે મ્હારે માથે છે, એમાં ત્યારે કંઇપણ દોષ નહીં થાય. એ પ્રમાણે હમ્મેશાં તે કાપાલિક દુર્ગને કહ્યા કરતા હતા. ત્યારમા તેના બહુ આગ્રહને લીધેં દુર્ગં કબુલ કર્યુ કે, હું દશ કન્યાઓ પરણાવીશ. એમ કહી બહુ શેષ કરી દશ
S.
Page #132
--------------------------------------------------------------------------
________________
સુયશશ્રેષ્ઠિની કથા.
(૧) કન્યાઓ તે પિતાને ઘેર લાવ્યા. અને તેવીજ રીતે લગ્નના દિવસે
અને ગુણવાન કુમારે બોલાવ્યા. તેઓ પણ પિતાપિતાના જાનૈયાઓ સાથે એક બીજાની ઈર્ષાવડે ઉતાવળથી મંડપના દ્વાર આગળ આવ્યા. ત્યાં પણ પ્રથમ પ્રવેશ કરવા માટે તેઓએ પરસ્પર વાયુદ્ધને પ્રારંભ કર્યો. પછી ખર્ષના પ્રહારેવડે મારામારી ચાલી, જેથી તેઓ વચ્ચે મહાયુદ્ધ થયું. તે વાત દુર્ગના સાંભળવામાં આવી કે તરતજ તે તેઓને શાંત કરવા માટે ઉતાવળથી ત્યાં ગયે. વચ્ચે પડી તેઓને નિવારેતે હતું તેવામાં કેઈ સુભટના નાખેલા બાણવડે તે તેિજ વિધાઈ ગયે, એટલે જીવ લઈ ત્યાંથી તે નાઠો અને ઘરમાં આવી પ્રહારની વેદનાથી બુમ પાડવા લાગ્યા. ત્યારબાદ તેણે વિચાર કર્યો કે ચેથા વ્રતના ચેથા અતીચાર રૂ૫ વૃક્ષનું આ પુષ્પ દેખાયું છે, પણ ફળ તે જન્માંતરમાં પ્રાપ્ત થશે. માટે સર્વથા હું દુભાંગી હણાયો છું, કારણ કે ચેથા વ્રતને મહું અતિચાર લીધે. એમ ચિંતવન કરતા તે દુર્ગ મરણ પામી ભવનવાસી દેવમાં ઉત્પન્ન થયા. ત્યાંથી ચવી ત્રીજા ભવે જરૂર મોક્ષ સુખ પામશે. इति चतुर्थव्रततुर्यातिचारबिपाके दुर्गकथानकं समाप्तम् ।।
છ લાખ નાખેલા જ પડી તેને શાંત કરવા માં દર્શના
- સુયશશ્રેણીની થા.
પંચમ તીવ્રાભિલાષાતિચાર. દાનવિર્ય શા બોલ્યા, હે ભગવાન! આપ તે બહુ કૃપાળુ છે માટે બ્રહ્મચર્ય વ્રતના પાંચમા અતિચારનું સ્વરૂપ દ્રષ્ટાંત સહિત મને કહે. શ્રી સુપાર્શ્વપ્રભુ બોલ્યા, હે રાજન ! જે
Page #133
--------------------------------------------------------------------------
________________
(૧૨)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર.
શબ્દાદિક વિષયામાં લુબ્ધ થઈને કામના તીક્ષ્ણ ખાણેાવડે વિધાયા છતા અતિશય કામાતુર થાય તે પુરૂષ સુયશની પેઠે નિર ંતર દુ:ખી થાય છે.
બહુ લાગી એટલે વિલાસી પુરૂષ અથવા સોવડે સંયુક્ત ચંદનવનની મા ગજપુર નામે સુયશદૃષ્ટાંત, નગર છે. તેમાં યાચક લેાકેાને કલ્પવૃક્ષ સમાન અને નીતિ શાસ્ત્રમાં બહુ કુશલ વિશાખનદી નામે રાજા હતા. તેમજ પ્રિયવચન નામે શ્રેષ્ઠી થયા. સુલસા નામે તેની સ્ત્રી હતી. તેએને શાસ્ત્રથી વિમુખ અને જુગાર ખેલવામાં અડુ વ્યસની એવા સુર્યશ નામે એક પુત્ર થયા. આલપણમાંથી જ તે ધીમે ધીમે પેાતાના ઘરમાંથી હલકાં ઘરેણાં ચારીને જુગારમાં મૂકવા લાગ્યા. અનુક્રમે એમ આગળ વધવાથી તે બહુ દ્રવ્ય ગુમાવી બેઠા. જેથી શેઠ પેાતાની સ્ત્રીને કહેવા લાગ્યા, હું પ્રિયે ! આ પુત્રના કાળ હવે આવી રહ્યો છે. તે સાંભળી શેઠાણીએ શેઠને રોષપૂર્વક બહુ ઠપકાવ્યા. હે પ્રિયતમ ! મ્હારા જીવતાં કેઇ દિવસ આ પ્રમાણે નહી થાય, ભલે સર્વ દ્રવ્ય જાય પરંતુ જગમાં પુત્ર વિના લક્ષ્મી શા કામમાં આવે ? વળી પુત્ર હાય તા લક્ષ્મી તો ઘણીએ મેળવી શકાય.
ત્યારબાદ એક દિવસ સુયશ જુગાર રમતાં પેાતાનુ મસ્તક હારી ગયા. જેથી વ્રતકાશ તેને પકડીને જુગારની સ્થિતિ. તેના પિતાની પાસે લઇ ગયા.
પિતાએ
પણ પુત્રના ઘેાડા કેવા થાય છે તે અતાવવા માટે તેની મા પાસે મેકલ્યા. તેણીએ પણ પેાતાનુ ઘરેણું આપી જુગારીઓ પાસેથી તેને મુક્ત કર્યો ! ફરીથી તે રમવા લાગ્યા. કોઇક વખત માથું તે કોઇક વખત હાથપગ વિગેરે હારી જાય છે. એક દિવસ જુગારીઓ તેને બાંધીને
પણ
Page #134
--------------------------------------------------------------------------
________________
a પણ તેની
યા. એટલામાં
ઉભેલા તે
લેકે
સુયશછિની કથા.
(૩) તેના પિતા પાસે લાવ્યા. પિતા ઘેર નહીં હોવાથી તેઓ તેનું મસ્તક છેદવાને પ્રારંભ કરતા હતા તેટલામાં તે સુયશ બે, ભાઈઓ ! મહને મારશે નહીં. બગીચાની અંદર મહારા પિતાએ ધન દાટ્યું છે. ચાલો! હું તમને બતાવું. એમ કહી તેઓને ત્યાં લઈ ગયા. અને કપટ વડે એક સ્થાન બતાવ્યું એટલે તેઓ દવામાં પડ્યા. તેથી સુયશ દૂર નાશી ગયે અને તેજ ઉદ્યાનમાં જીનેંદ્ર ભગવાન શ્રી અજીતનાથ પ્રભુનું મંદિર હતું તેમાં તે ભગવાનનું શરણુ લઈ સંતાઈ ગયો. જુગારી લોકો પણ તેની પાછળ દોડતા આવ્યા. દ્વારમાં પેસતાં કેઈક શ્રાવકે તેમને રોક્યા. એટલામાં સુદંષ્ટ્ર નામે વિદ્યાધર ત્યાં આવ્યું. અને દ્વારમાં ઉઘાડી તરવારે ઉભેલા તે લેકે તેના લેવામાં આવ્યા. એટલે તેણે શ્રાવકને પૂછ્યું કે આ લેક શામાટે નગ્ન તરવારે લઈ ઉભા છે? તે શ્રાવક બેલે, આ જીનેંદ્ર ભગવાનને શરણ આવેલું છે. માટે તેમને આ માણસ હું નહીં આપું. એમ હકીકત સાંભળી તે વિદ્યાધર સુયશને પિતાના વિમાનમાં બેસાડી નંદીશ્વર દ્વીપમાં ગયે. નંદીશ્વર દ્વીપમાં ઉતરી બાવન જિનાલય જેઈ સુયશના
હૃદયમાં એ કેઈ અપૂર્વ આનંદ પ્રગટ વિદ્યાસિદ્ધિ થયે કે જેથી ક્ષણમાત્રમાં સૂર્યના દર્શનથી
અંધકારની માફક પૂર્વાર્જત પાપ કર્મ ક્ષીણ થઈ ગયાં. ત્યારબાદ સુયશે ચારણમુનિને વંદન કરી વિદ્યાધર સહિત તેણે પિતે મુનીંદ્રની પાસે બાર પ્રકારનો શ્રાવક ધર્મ સાંભળે. અને તે જ પ્રમાણે આનંદપૂર્વક તે ધમને તેણે સ્વી" કાર કર્યો. વળી જીવન પર્યંત તેણે જુગારનો નિયમ લીધે. તેથી વિદ્યાધર બહુ ખુશી થયે અને સુયશને મારી નામની વિદ્યા. આપી. ત્યારબાદ સુયશે વિધિ સહિત તેને સ્વીકાર કર્યો. પછી
Page #135
--------------------------------------------------------------------------
________________
(૯૪)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. વિલા સિદ્ધ થયા બાદ વિદ્યાધરની સાથે તે વૈતાઢ્ય પર્વતમાં ગયે. કેટલાક દિવસ ત્યાં રહી વિદ્યાધર પાસેથી બીજી કેટલીક વિદ્યાઓ શીખીને પોતે સિદ્ધ કરી. ત્યારબાદ ત્યાંથી તે સુયશ ગજપુર નગરમાં ગયો. ત્યાં તે નગરના રાજાની સ્ત્રી સૈભાગ્યશ્રીના પ્રસવ સમયે અદશ્ય રૂપ કરી સુયશે તેની પાસે આવી તેના મરેલા પુત્રને અપહાર કર્યો અને પોતે મોરનું સ્વરૂપ ધારણ કરી ત્યાં આગળ રહ્યો. જેથી સૂતિ કામ કરનારી સ્ત્રી બેલી કે, રાણીને મેર જમ્યો છે. એ પ્રમાણે દાસીઓએ રાજાને સંભળાવ્યું. રાજાએ પણ નિમિત્તવેત્તાઓને બોલાવીને પૂછ્યું કે, રાણીને મોર જન્મે છે તેનું શું કારણ નૈમિત્તિક લોકો બેલ્યા, હે નરેશ્વર ! મેરને જન્મ બહુ અશુભ ગણાય છે. માટે જે મોર સહિત રાણ ત્યાગ નહીં કરે તે તેમાંથી મોટું વિશ્વ થશે. રાજાએ તે જ વખતે સેનાપતિને હુકમ કર્યો કે, મેર સહિત રાણીને શૂન્ય જંગલમાં મૂકી આવે. સેનાપતિ તરત જ હુકમ પ્રમાણે કરૂણ શબ્દથી રૂદન કરતી રાણીને મોટા અરણયમાં મૂકી આવ્યો. હવે મેર પિતાનું સ્વરૂપ પ્રગટ કરી પુરૂષ થયે અને સુરે.
દ્રની માફક સુંદર દીપવા લાગ્યો. ત્યારબાદ વિદ્યાને પ્રભાવ, રાણીને પ્રણામ કરી સુયશ મધુર વચને
વડે શાંત કરી બોલ્યા, હે માતા ! હવે રૂદન કરવાની કંઈ જરૂર નથી. પિતાના પુત્રને મહિમા જેઈલે એમ કહી તેણે સિદ્ધ વિદ્યાનું સમરણ કર્યું. એટલે માત્રમાં વિદ્યાદેવીએ તેના વચનથી ધનધાન્ય હિરણય, સુવર્ણમય બાવન જીનાલય, મનહર હવેલીઓથી સુશોભિત બહુ સમૃદ્ધિવાળું અને સપ્રાકાર (સર્પગાર) કિલ્લા સહિત (સર્પોનું સ્થાનભૂતવનગ્રહ) સમાન એક ભવ્ય રાજનગર બનાવ્યું. ત્યારબાદ બહુદ્રવ્ય વૈભવ
Page #136
--------------------------------------------------------------------------
________________
સુયશશ્રેણિની કથા.
(૫) આપીને લોકોને તેમાં વસાવ્યા. મેરનગર એવું તે નગરનું નામ પાડયું. પછી મેર ઉપર રચેલા મણિમય વિમાનમાં બેસી બહુ વિદ્યાધર સહિત કાર્તિકેયની માફક તે આ જગતની અંદર વિવિધ રચનાઓ જેતે અને હમેશાં ઈચ્છા પ્રમાણે ફરતો હતો, જે જે નગર કે ગામમાં ઉત્તમ વસ્તુ તેના જેવામાં આવે છે તે તે વસ્તુઓ દ્રવ્ય આપીને અથવા પ્રાર્થના કરીને મેરનગરમાં તે લાવતું હતું. હવે તે નગરના સીમાડામાં શંખપુર નામે ગામ છે, તેના અધિપતિ શંખવર્ધન નામે રાજા છે. કમલશ્રી નામે તેની પુત્રી છે. તેના સ્વયંવરમાં સર્વ રાજકુમારે તેને વરવા માટે દેશાંતરથી આવ્યા છે. બત્રીશ કુમાર સાથે વિશાખાનંદી રાજા પણ ત્યાં આવ્યું. તે વૃત્તાંત દૂતના મુખથી જાણુને સુયશ પણ મરનું સ્વરૂપ પ્રગટ કરી વિવાહના દિવસે શંખપુરમાં ગયે, અને બહુ રાજકુમારે વડે મનહર દીપતા સ્વયંવર મંડપમાં જઈને બેઠો. તે વખતે તેની ડેકમાં મણિમાલા શેભતી હતી. કમલશ્રી કુમારી પ્રફુલ્લ પુષ્પની માલા પિતાના હસ્તે કમ
લમાં ધારણ કરી સ્વયંવર મંડપમાં આવી. મોરને ચમત્કાર. પ્રતિહારીએ વંશ વિગેરેનું વર્ણન કરી
રાજકુમારની ઓળખાણ આપી. અને કહ્યું કે, હે મૃગાક્ષીઆ અમુક રાજાને અમુક પુત્ર છે, સાવધાન થઈ અવલોકન કર. એવી રીતે દરેકનું વર્ણન કરતાં છેવટ ગજપુર નરેંદ્રનું વર્ણન કરી બતાવ્યું. પરંતુ જેમ પ્રફુલ્લ પાંખડીઓથી શોભતાં આકડાનાં પુષ્પો ઉપર ભ્રમરીની દૃષ્ટિ કરતી નથી. તેમ તેની દૃષ્ટિ કેઈપણ રાજકુમાર ઉપર પ્રસન્ન થઈ નહીં. પછી તેણીએ મેરના કંઠમાં વરમાલા પહેરાવી. તે જોઈ રોષથી કંપે છે આઠ જેમના એવા રાજકુમારે બોલ્યા, રે ! આ મોરને ખથી જલદી મારી નાખે, શું જોઈ રહ્યા છે. એમ સાંભળી
Page #137
--------------------------------------------------------------------------
________________
( ૬ )
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર
કાઇક ક્રોધી કુમાર પેાતાના ખડ઼ે ખેચી મારને મારવા જાય છે તેટલામાં તેનું પેાતાનું જ મસ્તક પૃથ્વી ઉપર પડ્યું. તે જોઈ સર્વ રાજકુમારે। ભયભીત થઇ ગયા. અને એક સાથે મળી મારની પાસે જઇ ક્ષમા માગી કહેવા લાગ્યા કે, મ્હોટી મહેરબાની કરી આપનું સત્ય સ્વરૂપ પ્રગટ કરે. તેણે પણ તેઓનું વચન માન્ય કરી વિદ્યાના પ્રભાવથી તત્કાળ માર ઉપર રચેલા વિમાનમાં આરૂઢ થઇ પેાતાનું સ્વરૂપ બતાવ્યું. અદ્દભુત્ પ્રકારનું તેનુ રૂપ જોઇ સર્વ રાજાએ પરસ્પર ગાઝી કરવા લાગ્યા કે, એની રૂપ સંપત્તિ અહુ મનહર છે, આ કોઇ પ્રભાવિક મહાત્મા છે—વિગેરે મહુ પ્રશંસા કરવા લાગ્યા. ત્યારબાદ રાજાએ પોતાની પુત્રીના વિવાહ મહાત્સવ શરૂ કર્યાં. બહુ વિભૂતિ સાથે કમલશ્રીનું લગ્ન થઇ ગયું. પછી વિશાખ નદી નૃપતિ પ્રમુખ રાજકુમારીને સુયશ પાતે નિર્માણ કરેલા નગરમાં લઈ ગયા. કમલશ્રી તથા અન્ય રાજકુમારા સહિત તે પેાતાની માતાને નમસ્કાર કરી નીચે બેઠા. ત્યારબાદ વિશાખનદી રાજા તેની માતાને જોઇ વિચાર કરવા લાગ્યા, કે મારા જન્મ થવાથી જેને જંગલમાં કાઢી મૂકી હતી તે શું આ સાલાગ્યશ્રી—મ્હારી રાણી હશે ? એમ ચિતવતા હતા તેટલામાં તણીએ પોતેજ આસન આપ્યુ. રાજા પણ આસન ઉપર બેસી સ્નિગ્ધ વચનાથી ક્ષમા માગી. અને કહ્યુ કે, હે પ્રિયે ! આ મ્હારા અપરાધને ક્ષમા કર..અે બહુ નિર્દય કાર્ય કર્યું" છે. તમારા ત્યાગ કરવામાં ખરાબ નૈમિત્તિક લેાકેા હેતુ થયા છે, વિગેરે કેટલીક તેણે પ્રાર્થના કરી. પછી રાણી એલી, હે સ્વામિન્ ! એમાં તમ્હારા કંઇ દોષ નથી, પરંતુ આપણા બન્નેના કર્મનેાજ દોષ છે. કહ્યું છે કે—
जं जेण पावियव्वं, सुहमसुहं वावि जीवलोगंमि । तं पाविज्जइ नियमा, पडियारो नथ्थि एयस्स ||
Page #138
--------------------------------------------------------------------------
________________
સુયશનુ૫ કથા.
(૭) અર્થ–“આ દુનિયામાં જે સુખ ના દુઃખ જોગવવાનું હોય છે તે નિશ્ચયભેગવવું પડે છે. તેને કેઈપણ અન્યથા કરવા સમર્થ નથી.” એમ બોલી પોતાના પુત્રને કહ્યું, હે પુત્ર! આ હારા પિતા છે, તેમને નમસ્કાર કર. તેણે પણ તે પ્રમાણે પિતાને આચાર કર્યો. રાજાએ આલિંગન કરી બહુ પ્રેમથી તેને પોતાના ખોળામાં બેસારી અનુક્રમે સર્વ વૃત્તાંત પૂછયું. દેવીના પ્રસવકાળથી પ્રારંભી કમલશ્રીના લગ્ન પર્યત સર્વ વાત્તાં તેણે પણ નિવેદન કરી. ત્યારબાદ રાજા બે, હે કુમાર! અહીં અને ત્યાં બન્ને રાજ્યને અધિકારી હવે તું છે. મારી સાથે ચાલ, રાજ્યગાદીએ ત્યારે અભિષેક કરવાને છે. સાભાગ્યશ્રી સહિત તેઓ બન્ને જણ ગજપુરમાં ગયા.
ત્યારબાદ પોતાની રાજગાદી ઉપર સુયશને સ્થાપન કર્યો. તે પછી પિતાનાં માતા પિતાને ત્યાં જઈ તેઓને પણ નમસ્કાર કરી સુખી કર્યા. પિતાના પિતાને નગરશેઠની પદવી આપી. ત્યારબાદ વિશાખનંદી રાજાએ વૈરાગ્યભાવથી સંસાર છોડી ચારિત્ર ગ્રહણ કર્યું. નવીન ગાદીએ બેઠેલા રાજાનાં મોરધ્વજ અને સુયશ એવાં
બે નામ લોકમાં સુપ્રસિદ્ધ થયાં, અને હમોરબ્રજરાજા, મેશાં તે કમલશ્રી પ્રમુખ રાણુઓ સાથે
વિલાસ કરવા લાગે. વિષયગમાં તેને અત્યંત અભિલાષ જાગ્ર થયે. મિથુનરસમાં આસક્ત થઈ નિરંતર યુવતિઓ સાથે વિલાસ કરવામાં કાલક્ષેપ કરવા લાગ્યો. પો. તાના પતિને આ દુરાચાર જોઈ કમલશ્રી બાલી, હે સ્વામિન્ ! દરેક રાજાઓની અંદર તમે મુખ્ય ગણાઓ છે, તેમજ ધર્મનાં તને સારી રીતે જાણે છે અને શાસ્ત્રમાં પણ તહારી બુદ્ધિ બહુ નિષ્ણાત છે. છતાં તહાર સરખાઓને હદપાર વિષયપ્રસંગ સેવ તે ગ્ય ગણાય નહીં. કારણ કે
Page #139
--------------------------------------------------------------------------
________________
(૮)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર. વામ ોધતા ,-માયામોમસ્તથા .
एड्वर्गमुत्सृजेदेनं,-तस्मिंस्त्यक्ते सुखी भवेत् ॥ અર્થ:–“ કામ, ક્રોધ, હર્ષ, માયા, લેભ અને મદ એ છે ને ત્યાગ કરવો, જેથી રાજા આ લેકમાં સુખી થાય છે.” વળી જે વિષયવાસના દૂર કરવા માટે વિષય ભગવે છે, તે તે ઉલટું અગ્નિમાં ઘી હોમવા બરાબર કરે છે. તૃષ્ણારૂપી વ્યાધિ બહુ અસાધ્ય છે. કારણકે તેની શાંતિ ઔષધથી પણ થતી નથી. માટે આત્માનું હિત ઈચ્છનાર પુરૂષએ તેની ઉત્પત્તિને જ નિરોધ કરે ઉચિત છે. વળી જેમ સ્વપ્નમાં પીધેલા જળથી તૃષ્ણ શાંત થતી નથી, તેમ વિષય તૃષ્ણ પણ ભેગ સેવનથી નિવૃત્ત થતી નથી. માટે કૃપા કરી પ્રમદાઓ સંબંધી વિષયવાંચ્છાને ત્યાગ કરે. કારણકે હે નરનાથ? આ પ્રમાણે કરવાથી પરદારવિરમણવ્રત તહારૂં મલીન થાય છે. એ પ્રમાણે સ્ત્રીનાં વચન સાંભળી મરધ્વજ બેલે, હે સુલોચને! હારૂં કહેવું સત્ય છે. પરંતુ હજુ હું ભારેકમી છું, તેથી હાલમાં હારી પ્રવૃત્તિ બદલાય તેમ નથી. ત્યારબાદ કમલશ્રી પિતે ત્યાંથી મુક્ત થઈ સુગુરૂ પાસે ગઈ અને મોક્ષસુખની વાંચ્છાથી તેણે દીક્ષા ગ્રહણ કરી. પછી મરધ્વજ રાજા પણ બહુ સ્વછંદચારી થઈ ગયે. અને જેમ કેઈ માંસમાં લુબ્ધ હોય તેમ વિષયમાં લુબ્ધ થઈ નિરંતર નવ નવ યુવતિઓના સંગમાં લીન થયે. તેમજ સ્ત્રી સેવાના બહુ પ્રસંગને લીધે તેને ધાતુક્ષયને રોગ ઉત્પન્ન થયે, જેથી ખાંસી, કૃશતા અને શરીરે વિવર્ણ પણું પ્રાપ્ત થયું. આ પ્રમાણે તેની સ્થિતિ જોઈ સર્વ સ્ત્રીઓ હૃદયથી વિરક્ત થઈ ગઈ, પરંતુ બાહ્યથી તેની આગળ પ્રીતિ બતાવે છે. છતાં તે પૂર્ણ ચંદ્ર સમાન છે મુખ જેમનું અને સુંદર નેત્રવાળી તે સ્ત્રીઓને જેમ જેમ જુએ છે તેમ તેમ તેનું હૃદય વિષયમાં અધિક પ્રવૃત્ત
Page #140
--------------------------------------------------------------------------
________________
સુયશપ થા.
( ૯૯) થાય છે. કેટલીક પ્રમદાની ઉપર પગ નાખે છે, અન્યની ઉપર બહુલતા સ્થાપન કરે છે. કેટલીક તો તેના કેશની સેવા કરે છે. વળી કેટલીક સ્ત્રીઓ તેની જંઘાદિકની સેવામાં હાજર રહે છે. એવી રીતે કામગ્રહથી ગ્રસિત થએલે તે સર્વ સ્ત્રીઓને ઉદ્યોગ કરાવે છે. હવે સંસારથી વિરક્ત થઈ તેની રાણીઓ પણ વિચાર કરવા લાગી કે, આ એક આશ્ચર્ય છે! જેકે રાજા મરવા સુતા છે, તો પણ તેના મનમાંથી વિષયવાસના દૂર થતી નથી. મહરાજાનું મહામ્ય અલૈકિક છે. એમ સમજી સ્ત્રીઓએ કહ્યું, હે સ્વામિન્ ! હવે તમ્હારી આખર વખત છે માટે ધર્મ સેવનમાં પ્રીતિ કરી. પોતે આચરણ કરેલો ધર્મ સાથે આવે છે. અને જન્માંતરમાં દુઃખક્ષક પણ ધર્મ જ થાય છે. આ સર્વ સ્ત્રીઓ, ચતુરંગસેના, સર્વ સંપત્તિઓ વિગેરે કોઈપણ અન્યભવમાં સાથે આવી સહાય કરે તેમ નથી. વળી હે નાથ ! ધર્મ શિવાય કોઈ સત્ય સહાય કરનાર નથી માટે અમહારા ઉપરથી પણ મેહ છેડી દઈ પોતાનું આત્મ હિત ચિંત, તે સાંભળી રાજા પ્રકુપિત થઈ બોલે –તહારી સર્વ વાત મહારા જાણવામાં આવી છે. હાલમાં તમે મહારૂં મરણ ઈચ્છો છો, એમ બહુ કેપ કરવાથી બહુ વેદનાઓ વધી પડી, તેમજ વિષયવાસનાથી સ્ત્રીઓમાં લુબ્ધ થઈ મરણ પામી આધ્યાનને લીધે તિજાતિમાં ઉત્પન્ન થયો. ત્યાંથી નીકળી અન્યભવમાં ફરીથી બોધિજ્ઞાન પ્રાપ્ત કરી સંસારમાં બહુ દુ:ખ સહન કરીને સુયશરાજાને જીવ કર્મને ક્ષય કરી અંતે મોક્ષસુખ પણ પામશે. હે ભવ્ય પ્રાણીઓ ? જેવા રીતે આ સુયશરાજાએ પ્રથમ ધર્મસામગ્રી પ્રાપ્ત કરી હતી, છતાં તે કામાતુર થવાથી સર્વ હારી ગયે અને બહુ દુ:ખી થયે. તેમ સુખાથી પુરૂષએ કામક્રિડામાં લબ્ધ થવું નહીં. વળી જે મહાત્માઓ નિશ્ચયપણે કલંકરહિત શીલત્રત ધારણ કરે છે તે આ જગતમાં વંદનીય થઈ સર્વ ક
Page #141
--------------------------------------------------------------------------
________________
(१००)
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર મને ક્ષીણ કરી સિદ્ધિપદ પામે છે. તેમજ મનહર આકૃતિ પામીને પણ જે પુરૂષ કામને નિરોધ કરતું નથી તે પુરૂષને ઘાસના પુતળાની માફક પરાક્રમ રહિત જાણુ.
इति चतुर्थव्रतपञ्चमातिचारविपाके सुयशनृपकथानकं समाप्तम्॥ तत्समाप्तौ श्रीमल्लक्ष्मणगणिविरचितप्राकृतपद्यंबन्धश्रीसुपार्श्वजिनचरित्रस्य श्रीसकलसूरिपुरन्दरायमाणपरमगुरुतपगच्छाधिराजशास्त्रविशारदजैनाचार्ययोगनिष्ठाध्यात्मज्ञानदिवाकरश्रीमदबुद्धिसागरसूरिशिष्यप्रसिद्धवक्तेतिलब्धख्यातिव्याख्यानकोविदपन्यासश्रीमदजितसागरंगणिकृतगुर्जरभाषानुवादे. प्रभुदेशनाप्रबन्धे सदृष्टान्तातीचारव्याख्योपेतं चतुर्थाणुव्रतं समाप्तम् ॥ .
HOOT
Page #142
--------------------------------------------------------------------------
________________
સેનશ્રેણી કથા.
(૧૦૧)
सेनश्रेष्ठीनी कथा.
સ્થલપરિગ્રહપરિમાણવ્રત. દાનવીર્યરાજા બહુ પ્રસન્ન થઈ પ્રભુના ચરણમાં મસ્તક નમાવી
બે, હે ધર્મરક્ષક ? જગશુરૂ ! જગદ્ ગુરૂ ! ચાર અણુવ્રતની વ્યાખ્યા સાંભળી મહને
બહુ આનંદ થયે. હવે પાંચમા વ્રતને ઉપદેશ આપી અમને કૃતાર્થ કરે. આ પ્રમાણે રાજાને પ્રશ્ન સાંભળી શ્રી સુપાર્શ્વપ્રભુ બેલ્યા હે રાજન્ ? હવે પાંચમા અણુવ્રતનું સ્વરૂપ કહું છું તે તું સાવધાન થઈ શ્રવણકર ક્ષેત્ર, હિરણ્ય, સુવર્ણ, ધન, ધાન્ય, મનુષ્ય, પશુ અને અન્ય ધાતુ વિગેરે વસ્તુઓનું જે પુરૂષ પરિમાણ કરે છે એટલે કે આટલી વસ્તુજ હારે વાપરવી અધિકનો ત્યાગ છે, એ જે મનુષ્ય નિયમ કરે છે તેઓ સેન છેછીની માફક પર લેકમાં અપરિમિત સુખ ભોગવે છે. સુવર્ણમય ઇવજપતાકાઓથી સુશોભિત અનેક જૈનમંદિરો
. જેમાં રહેલાં છે એવી કાંચી નામે નગરી સેનશ્રેણી છે. તેમાં નરપાલ નામે રાજા રાજ્ય કરે છે.
શિવનામિકા નામે તેની સ્ત્રી છે. વળી તે નગરીમાં બહુ ધનાત્ય સેન નામે એક શેઠ છે, પરંતુ તે મિથ્યાદ્રષ્ટિ છે. કુવલયમાલા નામે તેની સ્ત્રી છે. તે કમલની માલાની માફક સર્વગુણ સંપન્ન છે. તેઓને હરિ, હર અને બ્રહ્મા એ નામના ત્રણ પુત્રો છે. વળી તેઓ બહુ વિનયી, સુવર્ણ સમાન કતિવાળા સર્વ કલાઓના પારગામી અને નીતિશાસ્ત્રના નિધાન તરીકે ગણાય છે.
Page #143
--------------------------------------------------------------------------
________________
(૧૦૨)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર.
એક દિવસ સેનશ્રેષ્ઠીને ત્યાં ચતુર્રાની મુનિ મહારાજ ભિક્ષા માટે પધાર્યા. શેઠ પોતે તેમને આવતા સાનિર્યુનિ. જોઈ ઉભા થયા અને સચ્છુના થાળ લઈ તેમની પાસે વ્હારાવવા માટે ગયા. મુનિ ખેલ્યા, દેવાનુપ્રિય ! એની અંદર સૂક્ષ્મ જીવ પડી ગયા છે, માટે અમને તે કલ્પે નહીં. શેઠ ખેલ્યા આપનુ કહેવુ સત્ય હશે; પરંતુ તે કેવી રીતે જાણવું !' મુનિ બાલ્યા એની ઉપર અળતાનુ પુમડું મુકે એટલે તે જીવેા દેખાશે. તે પ્રમાણે કરવાથી શેઠ પણ તેના વર્ણના જીવા જોઇ આશ્ચય પામ્યા. પછી તે સચ્છુને પડતા મૂકી દહીં માપવા માટે આવ્યા. તેમાં પણ તેજ પ્રમાણે જીવ હાવાથી પૂર્વની માફ્ક પરીક્ષા કરી તે ન લીધું. ત્યારપછી માદકને ભરેલા થાળ લઈ મહુ ભક્તિપૂર્વક શેઠ મુનિની પાસે આવ્યા. તે જોઇ મુનિ એલ્યા આ મેાદકમાં વિષ મેળવેલુ છે. શેઠે પૂછ્યું એની શી ખાત્રી ? મુનિ ખેલ્યા જુઓ, તેઓની ઉપર જે જે માખીએ એસે છે તે સ મરી જાય છે તે તમે તપાસ કરેા. શેઠ વિસ્મિત થઇ ખેલ્યા એમાં વિષ નાખનાર કેણુ હશે ? એટલુ કૃપા કરી મ્હને જણાવા. મુનિ ખેલ્યા ત્યારે ત્યાં કાલે જે રસાઇ કરનારી સ્ત્રી મરી ગઈ તેણીએ આ કૃત્ય કર્યું છે. શેઠ એલ્કે એમ તેને કરવાનુ શું કારણ ? મુનિ ખેલ્યા કાઇક અપરાધને લીધે હૈ' અને ત્હારા કુટુએ તેનેા બહુ તિરસ્કાર કર્યાં, તેથી તમ્હારા માટે તેણીએ આ વિષ મિશ્રિત લાડુ કર્યા તેમજ પાતાના માટે વિષ વિનાના એ માદક બનાવ્યા હતા, પરંતુ તેને બહુ ભૂખ લાગવાથી ભૂલમાં તેણે વિષ મિશ્રિત લાડુ ખાધા, તેથી તેજ વખતે તે મરણ વશ થઇ. વળી આ થાળમાં એજ લાડુ શુદ્ધ છે. બાકીના સર્વે વિષ સયુક્ત છે. માટે અમારે તેઓને ખપ નથી. વળી હે શ્રેષ્ઠીન ? કુટુંબ સહિત તમેાએ પણ જો આ લાડુ ખાધા હાંત ત્તા તમ્હારૂ પણ
Page #144
--------------------------------------------------------------------------
________________
સેનશ્રેષ્ઠી કથા.
(૧૦૩)
મરણુ કાણુ નિવારણુ કરત ? માટે કુટુંબ સહિત તું આ આપત્તિથી છુટી ગયા, જેથી હવે ધર્મસાધન કર. શેઠ એલ્યા કૃપા કરી ધર્મોપદેશ આપે, મુનિએ યતિ અને શ્રાવક એમ બન્ને પ્રકારના ધર્મ કહ્યો. ત્યારબાદ મુનિધર્મ માં અશક્ત હાવાથી તેણે શ્રાવક ધર્મ ને સ્વીકાર કર્યો. જો કે ભિક્ષા માટે આવેલા મુનઓએ ધર્મ કથા નજ કરવી જોઈએ. પરંતુ ગુણ દેખીને મુનિએ સેન શ્રેષ્ઠીને ધર્મોપદેશ આપ્યા. પછી શુદ્ધ અન્નની ભિક્ષા ગુરૂ મહારાજને આપી તેમને વંદન કરી વિદાય કર્યો. મુનીન્દ્ર પણ પેતાના સ્થાનમાં ગયા. સેન પણ વિધિપૂર્વક જૈનધર્મની આરાધના કરવા લાગ્યા. શેઠને ઘેર ધર્મ ના પ્રભાવથી દિવસે દિવસે પુત્ર પાત્રાદિક સંપત્તિએ બહુ વધવા લાગી. મનુક્રમે શેઠનું કુટુંબ જૈનધમ માં વિશેષ રાગી થયું. શેઠ પેાતે પરિગ્રહનું પ્રમાણ કરી જૈનધર્મની વિશેષ આરાધના કરવા લાગ્યા.
ઘરની અંદર પુત્રાની સ્ત્રીઓ પરસ્પર કલેશ કરવા લાગી, તેથી પુત્રાએ પાતાના પિતાને કહ્યું કે કકુટુંબના લેશ. કાસ કજીઆમાં જીવન ગાળવુ તે ઉચિત ગણાય નહીં માટે ભાગ આપી અમને જુદા રાખા. સેનશ્રેષ્ઠીએ તે વાત કબુલ કરી દરેકને વિભાગ આપી પૃ થક્ કર્યો. ત્યારબાદ નાના ભાઇ મ્હોટા ભાઈને કહેવા લાગ્યા કે ભાઈ ? તમે મ્હાટા થઇને આવું કપટ કરેા છે ? જે દ્રવ્ય તમે છાનું રાખી દબાવી બેઠા છે તે પણ ભાગ પ્રમાણે વેલાસર વહેંચી આપે.. તે કંઈ તમ્હારા એકલાનું નથી. હિર ખેલ્યા ભાઇ મ્હારી પાસે કંઇ છેજ નહીં ખાટુ શુ એલે છે ? આ પ્રમાણે લેકાના કહેવાથી સાંભળી સેન વિચાર કરવા લાગ્યા કે.—
'
Page #145
--------------------------------------------------------------------------
________________
(૧૦૪)
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર.
आक्षीरधारकभुजा-मागभैंकनिवासिनाम् । નમોર્ચો ઘર, માતૃગામપિર્વતે '
અર્થ. “ જન્મથી આરંભી એક સ્થાનમાં ભેજન કરતા અને ગર્ભથી આરંભી એક સ્થાનમાં નિવાસ કરતા એવા બંધુઓનું પણ જેઓ પૃથપણું કરે છે તેવી સંપત્તિ એને નમસ્કાર.” એમ જાણું સેને પિતાને વિભાગ નાના પુત્રને આપી શાંત કર્યો. પણ પાછો ઘરને માટે તેવી જ રીતે કલેશ કરવા લાગે. એટલે મુખ્ય ઘરમાં હરની સાથે તેને રાખે. ત્યારબાદ તેઓ સમજ્યા કે જલબિંદુ સમાન ચંચલ એવી આ સંપત્તિએ છે. અને આ જીવિત વિદ્યુત સમાન ચંપલ છે. તે ઘર, ધન વિગેરે અસ્થિર પદાર્થોમાં કે વિદ્વાન્ પિતાના બંધુઓ સાથે વિવાદ કરે? વળી જીનવચનના જ્ઞાતા અને સંસાર જન્ય બહુ દુઃખની ભાવનાથી યુક્ત એવા પુરૂષને પણ ધન સંપત્તિ માટે આ કલેશ થાય છે. અહે ! મેહ મહિમા કે છે એમ વૈરાગ્ય પરાયણ થઈ તેઓ પરસ્પર અપરાધ ક્ષમાવવા લાગ્યા કે જેથી કષાયને લીધે અમારૂં સમ્યત્વ ખલિત ન થાઓ. પોતાની સ્ત્રીએ સેનને કહ્યું કે દ્રવ્ય સહિત પોતાનું ઘર પણ
પુત્રોને આપી બેઠા, હવે તહારૂં સેનને ઉપદેશ શું થશે? સેન બે હે પ્રિયે! જેના -
હૃદયમંદિરમાં જૈનમત નિરંતર વાસ કરી રહ્યો છે તેને ધન, ગૃહ કે ચિંતામણીની પણ શી ગણતરી ? પછી સ્ત્રી બેલી સ્વામિન્ ! વ્રત ગ્રહણ કરી હવે ભિક્ષા માગે અને સ્મશાન, શૂન્યગ્રહ કે દેવમંદિરમાં વાસ કરો. સેન બેલે હે સુંદરી તું પૈર્યને ત્યાગ ન કરીશ. અનુક્રમે હારું વચન પણ સત્ય કરીશ. આ લેકમાં પણ ધર્મને પ્રભાવ પ્રગટ છે, તે હું હને હાલ બતાવીશ. એમ કહી સેના ખાસ પિતાને મિત્ર જે
Page #146
--------------------------------------------------------------------------
________________
સેનશ્રેષ્ઠી સ્થા.
(૧૦૫)
મંત્રી હતા તેના ઘેર ગયા અને તેની આગળ કુટુંબનું સ વૃત્તાંત કહ્યુ, તેમજ પેાતાને રહેવા માટે ઘરની માગણી કરી. મંત્રી એલ્યેા આંધવ ? રાજાનું ઘર ખાલી છે; પરંતુ તેમાં વ્યંતરના વાસ હાવાથી તેને દૂષિત ગણી કાઇ પણ તેમાં રહી શકતુ નથી પરંતુ ધર્મના પ્રભાવથી તે વ્યંતર તમ્હને કંઇ અડચણ નહીં કરી શકે. આ પ્રમાણે મત્રીનું વચન સાંભળી તત્કાળ તેણે તે શકુન ગાંઠે બાંધી લીધા અને તે વ્યંતરવાળા ઘરમાં ગયા. બહાર ઉભા રહી નૈષષિકી ક્રિયા ો બાદ આજ્ઞા લઈ ઘરની દર તેણે પ્રવેશ કર્યાં. ઈર્ષ્યા પ્રતિક્રમી સેન શ્રેષ્ઠી સ્થિર ચિત્તે સ્વાધ્યાય કરવા લાગ્યા કે રે જીવ ! ગજસુકુમાર, મેતા, મહા મુનિ સ્કંધકના શિષ્ય વિગેરે સાધુઓનાં ચરિત્રનું સ્મરણ કરતા છતા તું માત્ર આટલા ઉપરથી કેમ ક્રોધ કરે છે? વિચાર કર કે જે મહા સત્વધારી પુરૂષા છે તેએ પાતાના પ્રાણ જાય તે પણ અન્યના દ્વેષ કરતા નથી. તા તુ માટલી બધી ઓછી શકિત વાળા કયાંથી ? કે ત્હારામાં વચન માત્રથી પણ આવી અક્ષમા રહેલી છે ? વળી રે જીવ ? પ્રાણીઓના સુખ દુ:ખમાં અન્ય તે એક નિમિત્ત માત્ર છે. પાતાનાં કરેલાં કર્મ ભાગવતા છતા તુ અન્યની ઉપર શામાટે વૃથા ક્રોધ કરે છે!માહુથી વિમૂઢ અનેલા જીવાત્માઓ ધન-ગૃહાર્દિકમાં ગાઢ મૂતિ થઇ જીનવચન નહિ જાણુવાથી સંસાર અટવીમાં ભ્રમણ કરે છે. અહા ! એવા અનાય માહુને વારવાર ધિક્કાર છે. જેના વશ થયેલા પ્રાણીએ નિર્દય અને ઘાતકી બની પ્રહાર કરતાં પોતાના પુત્ર કે મિત્રાને પણ ગણતા નથી. આ પ્રમાણે સેનશ્રેણીએ મધરાત્રી સુધી સ્વાધ્યાય પાઠ કર્યાં. તે સાંભળી વ્યંતર બહુ ખુશી થયા અને આવ્યે હે મહાશય ? વિકટ સંસાર રૂપી કુવામાં હું પડતા હતા, તેમાંથી તમે
'
જ્ય તર
Page #147
--------------------------------------------------------------------------
________________
(૧૦૬)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર.
મ્હારા ઉદ્ધાર કર્યો. હું બહુ ક્રોધી દેવ છું. આ ઘર હે શૂન્ય કર્યું છે, તે સાંભળી સેન ખેલ્યા:—તમ્હારે તેમ કરવાનું શું કાર· · શુ ? વ્યંતર ખેડ્યો પ્રથમ આ ઘરના અધિપતિ હું હતા. મ્હારે બે પુત્ર હતા તેએમાં નાના પુત્ર હને બહુ પ્રિય હતા તેથી સર્વ સારી વસ્તુએ તેને માપી; તેમજ મ્હોટાને પણ કઇક માપીને બીજા ઘરમાં રાખ્યા અને મુખ્ય ઘરમાં નાના પુત્રને રાખ્યા. તેથી ક્રોધાયમાન થઇ મ્હોટા પુત્રે મને મારી નાખ્યા. પછી લઘુબંધુને પણ રાજકુલમાં પઢડાવીને તેનુ ઘેર તેણે લઇ લીધું. લઘુ પુત્ર પણ કારાગૃહમાં મરી ગયા. હું. મરીને અહીં વ્યંતર થયા. પરંતુ વિલંગ જ્ઞાનને લીધે જ્યેષ્ઠ પુત્રનું ચરિત્ર જાણી કુટુંબ સહિત તેના મ્હેં નાશ કર્યો અને ખીજું પણ જે કોઈ આ ઘરમાં રહે છે તે પણ તત્કાલ મચ્છુ પામે છે. તેથી આ ઘર ઉજજડ થયું છે. હવે તું મ્હારા ધર્મ ગુરૂ છે. માટે સ્મા ઘર હું તમને આપું છું. એમ કહી તે વ્યંતરે પાતાનું દાટેલુ ધન હતુ તે પણ જલદી ખાદી કાઢીને સેનને અર્પણ કર્યું તેની ગણતરી કરવાથી તે દશલાખ સાનૈયા થયા. જેથી સેન ઓલ્યા હું વ્યંતર દેવ ! મ્હે પરિગ્રહનું પ્રમાણ કરેલ છે તેથી લાખ મ્હારા નિમિત્તે વપરાશે, બાકીના નવલાખ ધર્મ કાર્યમાં હું વાપરીશ. અને તે પુણ્યના ભેાક્તા તમે થશે. વ્યંતર ખેલ્યા હું મહાભાગ ! તેમાંથી અધુ પુણ્ય તમને પણ મળશે, વળી બીજી' પણ જે કઇ મ્હારા લાયક કાર્ય હાય તે કહેા, માપના ઉપકારના બદલે મ્હારા પ્રાણુથી પણ વાળવાને હું સમર્થ નથી. તમ્હારી સ્વાધ્યાય સાંભળી કાર્ય –અકાના વિવેક મ્હેં જાણ્યા. તેથી મ્હારા વેરભાવ નષ્ટ થયા, ત્યારબાદ સેન એલ્યેા, સ જીવાત્માઓએ ઉત્તમ અને અખંડિત પંચેન્દ્રિયપણ' પામીને આત્મહિત કરવું. વળી તે આત્મહિત પાપકાર કરવાથી થાય
Page #148
--------------------------------------------------------------------------
________________
સેનશ્રેણી કથા.
(૧૦૭) છે. જે પરોપકાર છદ્ર ભગવાનના વચન પ્રમાણે યથાથ કરવામાં આવે છે તે આત્માના હિતભાવે પરિણમે છે. એમાં સંશય નથી, જેઓ અન્યનું અનિષ્ટ કરવાથી પોતાનું હિત માને છે. તેઓને જીનવચનથી બાહ્ય જાણવા. અને તત્વથી પિતાનું હિત જાણતા નથી. માટે ધર્મ સિવાય આ દુનીયામાં કંઈપણ આત્મહિત છેજ નહિ. તેથી હે વ્યંતરાધિપ ! હવે ત્યારે હમેશાં ધર્મમાં ઉઘુક્ત થવું. વ્યંતર બે, હે મહાશય ! આપનું કહેવું સત્ય છે, આપના વચન પ્રમાણે હું વત્તીશ એમ. કહી તે અદશ્ય થયે. જ્યારે સૂર્યોદય થયે ત્યારે સેનશ્રેણીની સ્ત્રી નગરની અંદર
પિતાના સ્વામીની શોધ માટે ફરતી ફરતી સેનશિક્ષા વ્યંતરના ઘેર ગઈ તો વિશેષ અલંકારથી
" વિભૂષિત શેઠને ત્યાં બેઠેલા જોયા. અને કહેવા લાગી કે, હે પ્રિયતમ ! આપને શોધવામાં હું બહુ થાકી ગઈ. આ આભરણ અને આ સમૃદ્ધિ આપને કોણે આપી ? સેન બે, હે સુંદરી ! ધર્મના પ્રભાવથી આ સર્વ પ્રાપ્ત થયું છે. અન્ય કંઈપણું પૂછવું નહીં. એમ કહી ક્ષણમાત્ર પછી શેઠ જીનમંદિરમાં ગયા. ત્યાં ભક્તિપૂર્વક અનેક પ્રકારના પુષ્પ તથા નૈવેદ્યવડે પૂજા કરી વિસ્તાર પૂર્વક સંગીત કરાવ્યું. યાચકોને પણ દ્રવ્યદાનવડે સંતુષ્ટ કર્યો. પછી ગુરૂ મહારાજને વંદન કરી પોતાને ઘેર ગયા. અને સાધર્મિક અને સાથે ભેજન કર્યું. એમ કરતાં દિવસ વ્યતીત થયે. રાત્રી સમયે પ્રાર્થના કર્યા સિવાય પણ વ્યંતરે નેહવડે રાજાના ભંડારમાંથી દ્રવ્યના ભરેલા સેક્લશ ઉઠાવીને શેઠના ઘરમાં મૂક્યા અને કહ્યું કે બીલકુલ રાજતરફથી ભય રાખ્યા સિવાય ઈચ્છા પ્રમાણે તમે દાન આપે. આ દ્રવ્ય થઈ રહેશે એટલે બીજું લાવી આપીશ.
Page #149
--------------------------------------------------------------------------
________________
(૧૦૮)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર.
તે સાંભળી શેઠ કંઇક ખાલવાના વિચાર કરતા હતા તેટલામાં તે વ્યંતર પેાતાના સ્થાનમાં ચાલ્યેા ગયા. રાજાના નામવાળા કલશ જોઇ શેઠ પોતે સવારમાં મુખ્ય પુરૂષાને સાથે લઇ રાજા પાસે ગયા, અને તેણે લેટ મૂકીને વ્યંતરનું સર્વ વૃત્તાંત નિવેદન કર્યું. રાજાએ પણ તેમાંથી એક કલશ ત્યાં મગાળ્યા. ઉપર લખેલુ પેાતાનું નામ જોઇ બહુ ખુશી થયા અને તે ખેલ્યા કે મહાભાગ ! મા સ દ્રવ્ય હું તને અર્પણ કરૂ છું. ત્યારબાદ અહુ સતાષી એવા સેન એલ્યો, હું નરાધીશ ! પ્રથમ વ્યંતરે હુને દશલાખ સેાનૈયા આપ્યા છે, તેમાંથી પણ મ્હારે તે એકલાખ જ કામના છે. નવલાખ સેાનૈયા વ્યંતરના કહેવાથી મ્હારે ધર્મ માં વાપરવાના છે. એમ સાંભળી સંતુષ્ટ થઈ રાજાએ તે સર્વ ધન તેને અર્પણ કરીને કહ્યુ કે ત્હારી ઇચ્છા પ્રમાણે આ સર્વ ધન ધર્મ કાર્ય માં સુખેથી વા૫૨. સેનશ્રેષ્ઠીએ પણ તે સર્વધન સાત તે ક્ષેત્રમાં . વાપરીને દીક્ષા ગ્રહણ કરી ક ખપાવીને સિદ્ધિ સુખ પ્રાપ્ત કર્યું. માટે હે ભવ્યલેાકેા ! સેનશ્રેણીની માફક નિરંતર સંતાષ રૂપી રસાયનનુ પાન કા કે જેથી અલ્પ સમયમાં જરા મરણથી મુક્ત થઇ મેાક્ષ સુખ પામે. इतिपञ्चमाणुत्रतपरिपालनदृष्टान्ते श्रेष्ठिसेनकथानकं समाप्तम् ||
नवघनशेठनी कथा.
પ્રથમક્ષેત્રવસ્તુપરિમાણાતિક્રમાતિચાર
દાનવીર્ય રાજા ખલ્યા, હે ભગવાન ! આપ ધર્મ શાસ્ત્રના ઉપદેશક છે. આપ પ્રાણીઓને બહુ ઉપકારક છે.. માટે કૃપા
Page #150
--------------------------------------------------------------------------
________________
નવઘનશ્રેણી કથા
(૧૦૯) કરી પાંચમાં અણુવ્રતમાં પ્રથમ અતિચાર શ્રવણ કરનારી અમારી જીજ્ઞાસા પૂર્ણ કરો. શ્રી સુપાર્શ્વ પ્રભુ બોલ્યા, હે રાજન ! ગુહા દિક વસ્તુઓનું પરિમાણ ક્યબાદ અતિ ભરૂપી ગૃહથી ગ્રસ્ત થઈ જે ગ્રહણ કરેલા નિયમથી અધિક પરિગ્રહ કરે છે, તે પુરૂષ નવઘનની પેઠે બહુ દુઃખી થાય છે. શુ (સૂર) બ્રિજરાજ (સૂર્ય અને ચંદ્ર-ક્ષત્રિય અને બ્રાહ્મણ
'દિક) ના સમાગમમાં બહુ ઉત્સુક ઉદયાચલ નવદનદષ્ટાંત. સમાન ઉદયપુર નામે નગર છે. તેમાં
ઉદયાદિત્ય નામે રાજા છે. વળી તે નગરમાં નવઘન નામે શેઠ છે. તે હમેશાં નવીન મેઘની માફક સર્વ યાચક રૂપી ક્ષેત્રોમાં દાનરૂપી જળની વૃષ્ટિ કરે છે. બહુ ઉત્તમ શીલવાળી સંપદુ એવા નામની તેની સ્ત્રી હતી. તેઓ બંને સ્ત્રી પુરૂષ પરસ્પર સ્નેહથી વિષયસુખ ભેગવતાં હતાં. તેવામાં જૈનમંદિરમાં મહોત્સવ ચાલતું હતું. જેથી તેઓ કુતુહલને લીધે ત્યાં જવા માટે ગયાં. વળી ત્યાં આગળ ગુણરત્નના નિધાન સમાન સૂરીશ્વર ભવ્યજીવોને શ્રાવક ધર્મને ઉપદેશ આપતા હતા. તેથી તેઓ પણ સૂરિને વંદન કરી દેશના સાંભળવા બેઠાં. તે સમયે સૂરિએ પાંચમા અણુવ્રતની વ્યાખ્યા કરી. તે સાંભળી શેઠ અને શેઠાણીએ પણ સમ્યક્ત્વ પૂર્વક પાંચમું વ્રત પણ ગ્રહણ કર્યું. પછી ગુરૂની આજ્ઞા લઈ બહુ પ્રસન્ન થઈ તે બન્ને પિતાને ઘેર ગયાં. વળી પિતાને સંતાન નહીં હોવાથી તેઓ વિધિપૂર્વક જૈનધર્મની આરાધના કરવા લાગ્યાં; તેમજ નવઘન શેઠ શુદ્ધ નીતિપૂર્વક વેપાર ચલાવતે હતે પિતાની દુકાનમાં ઉત્તમ કરિયાણું રાખતો હતો, કૂડ-કપટમાં તે સમજાતું નહોતે.
તેમજ શેઠ પિતે ધીર ધારને ધંધે પણ સારી રીતે કરતા
Page #151
--------------------------------------------------------------------------
________________
શ્રીસુપાર્શ્વનાથ ચરિત્ર.
હતા. તેથી એક ઠાકારે તેની દુકાનેથી દશ હજારના માલ લઇ તેના રૂપીયા તરતજ તેણે ચુકવી દીધા. એમ વારંવાર તેઓની આપ-લે બહુ ચાલતી હતી. એવામાં એક દિવસે તે ઠાકેારે વીશ હજારના માલ શેઠની દુકાનેથી ઉધારે લીધે.. પછી કેટલેાક સમય ગયા બાદ નવઘને તેની ઉઘચણી કરી ત્યારે તેણે કાણી બતાવીને કહ્યુ કે વાહ ! તમે શેઠ થઇ આવા ધંધા કરી છે ? એમ શેઠની મશ્કરી કરી સિદ્ધો જવાબ પણ આપ્યા નહીં. જેથો શ્રેષ્ઠીએ તે વાત મંત્રીને કરી, ત્યારે મંત્રી આલ્યા:-શેઠજી તેમાંથી અર્ધું ધન મને આપે તે તમારા રૂપી અપાવું. આ વચન શેઠને બીલકુલ રૂચ્યુ નહીં. તેથી રાજાના અંગરક્ષકને ત્યાં ગયા. તેણે પણ તેજ પ્રમાણે મધુ દ્રવ્ય માગ્યું. પછી છેવટે નગરશેઠ તથા ક્રુપાળની મુલાકાત લીધી. ત્યાંથી પણ તેવા જ જવામ મળ્યો. જેથી શેઠ ગભરાઇને પેાતાને ઘેર પાછા આવ્યા. ત્યાં સ્ત્રીએ પૂછ્યું હે પ્રાણપ્રિય ? એકદમ ઉદ્વિગ્ન થવાનું શું કારણ ? શેઠ એાલ્યા હું સુભગે ? વીશ હજારના માલ લઇ ઠાકાર હવે જવાબ આપતા નથી. તેમજ બીજો કેઇ ઉપાય પણ ચાલે તેમ નથી વિગેરે સર્વ વૃત્તાંત કહ્યો. સ્ત્રી મેલી હે નાથ ? આ ખાખતની તમ્હારે કંઇ પણ ચિંતા કરવી નહી. એના હું તપાસ કરીશ. હાલમાં તમે કાઇ પણ ગામમાં ચાલ્યા જાઓ. જેટલામાં હું એના ઉપાય શેાધી કાઢું. પછી જ્યારે હું ખેલાવું ત્યારે તમ્હારે અહીં આવવું. એ પ્રમાણે સ્ત્રીનુ વચન સત્ય માની નવઘન વણિક અન્ય ગામમાં ગયા. ત્યારબાદ સંપદ્ નામે તેની સ્ત્રી પ્રથમ સત્રીને ઘેર ગઇ. શરીરે અદ્ભુત શણગાર સજેલા છે. લાવણ્ય અને વિલાસ પૂર્વક હાસ્યવš યુકાના મનને રંજન કરતી તે સ્ત્રી મંત્રીની આગળ ભેટ મુકી
( ૧૧૦ )
શેઠાણીની ચતુરાઈ.
Page #152
--------------------------------------------------------------------------
________________
નવઘનશ્રેષ્ઠી કથા.
(૧૧૧) નીચે બેઠી. તેટલામાં રાત્રીને પ્રથમ પ્રહર થયે એટલે લેકેને વિદાય કરી તેના દર્શનથી સુભિત થયેલ મંત્રી કામના ઉદ્દગારે પ્રગટ કરવા લાગ્યું કે અરે ! ચંદ્રની શીતલ છાયાથી અંગ અળી જાય છે. ચંદનરસ વિષ સમાન વિષમ લાગે છે. પુને હાર બહુ ખારે લાગે છે. ઠંડે પવન દેહને તપાવે છે તેમજ શરીર ઉપર ધારણ કરેલા જળથી ભીંજાએલા આ કમળપત્ર આણુની પંક્તિ સમાન પીડા કરે છે. તેનું કારણ દીઘ નેત્રવાળી અને કમળ સમાન મુખવાળી આ સ્ત્રી જ છે. આ પ્રમાણે કામથી વિહલ થએલા મંત્રીને જાણી તે બેલી હે ન્યાયાધીશ? એક હારી વિનંતિ સાંભળો. ત્યારબાદ ઉલાસ પામતો મંત્રી બે મહારા સરખું કંઈ પણ કાર્ય હોય તે સુખેથી ફરમાવે. જેથી તેણીએ ઠાકર સંબંધી સર્વ વૃત્તાંત જણાવ્યું. મંત્રીએ પણ ખુશી થઈ તે કાર્ય કરવાને કબુલ કરી કહ્યું કે ઠાકર પાસેથી પસા લેવા તેમાં શી વાર? એની કંઈ પણ ચિંતા રાખવી નહીં. પરંતુ હે સુતનુ? હું બહુ કામાતુર થયેલ છું, માટે મારું પણ હારે કંઈક કાર્ય કરવું પડશે. ત્યારે તે બોલી એમાં શું ખોટું છે? પણ આપને આનંદ આપીશ. પરંતુ આજે હારે બ્રહ્મચર્ય વ્રત છે. તેથી આજે તે કાર્ય કરીશ નહીં. પરંતુ સવારે એકમ થવાની છે તે રાત્રીના પ્રથમ પ્રહરે તમારે સુખેથી હારી પાસે આવવું. એમ કહી ત્યાંથી તે રાજાના અંગરક્ષક પાસે ગઈ. અંગરક્ષક પણ એકદમ તેને આવતી જોઈ વિતર્ક કરવા લાગ્યું કે આ નવીન પ્રમદા કોણ આવે છે? પાતાલમાંથી નાગકન્યા આવે છે? કે કઈ વિદ્યાધરની સ્ત્રી હશે ? અથવા શું દેવાંગના, અસુરાંગના કે સિદ્ધાંગના મનુષ્ય લેકમાં આવી છે? એમ વિતર્ક કરતે હતો તેટલામાં પોતાની પાસે આવી તે ઉભી રહી. અને કુશલ વાર્તા પુછી આસન ઉપર બેઠી. પછી અંગરક્ષકના પુછવાથી
Page #153
--------------------------------------------------------------------------
________________
(૧૧૨)
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર. તેણીએ ઠાકોરને સર્વ ઈતિહાસ કહ્યો. તે પણ સંતુષ્ટ થઈ બે હે મૃગાશિ ? આ હારું કાર્ય જરૂર હું સિદ્ધ કરી આપીશ. પરંતુ અમારૂં હદય પણ ત્યારે શાંત કરવું પડશે. સ્ત્રી બેલી અમારાથી બને તેમ હશે તો અમે કરીશું. આ દેહ જલબિંદુ સમાન અસ્થિર છે, માટે સજ્જનના કાર્યમાં જે તે ઉપયેગી થાય તે તે સારભૂત ગણાય. એ પ્રમાણે શેઠાણીનું વચન સાંભળી આનંદિત થઈ તે બે. હે ચાર્વગી? હું તે હાલમાં જ તૈયાર છું. ત્યારબાદ તેણુએ પણ પ્રત્યુત્તરમાં તેને કહ્યું કે એકમની રાત્રીએ બીજા પ્રહરે તમારે મહારી પાસે આવવું. એમ કહી ત્યાંથી નગરશેઠ તથા દુર્ગપાળને ત્યાં તે ગઈ. તેઓ પણ તેને આવતી જોઈ વિચાર કરવા લાગ્યા કે વર્ષારૂતુની લહમી સમાન ઉન્નત પધર (મેઘ સ્તન) છે જેના એવી, અને ધનુષ લતાની માફક ગુણ (દેરી–દયાદિગુણે) વડે યુક્ત, ખર્કલતાની માફક ઉત્તમ ધારા (હાર) વડે વિભૂષિત છે વક્ષસ્થળ જેનું તેમજ સંસારસુખની માફક અત્યંત સૂક્ષ્મ છે મધ્યભાગ જેને એવી આ સ્ત્રી દેખાય છે. ક્ષણમાત્રમાં તે તેઓની પાસે ગઈ અને પૂર્વની પેઠે તેઓને પણ જવાબ આપે. તેથી તેઓએ પણ તેના કહ્યા પ્રમાણે કબુલ કર્યું. નગર શેઠને ત્રીજે પ્રહરે તથા દુગપાળને ચોથા પ્રહરે આવવાનું કહી ત્યાંથી તે સ્ત્રી પણ પિતાને ઘેર આવી. - બીજે દિવસે પ્રભાતકાળમાં પોતાની દાસીને શેઠાણીએ કહ્યું
કે આજે મારે વિશેષ પ્રકારે સ્નાન કરમંત્રીવિગેરેની વાનું છે માટે ઉષ્ણ જળ અને ચંદનાદિક વિડન. સવ સાધનો વધારે તૈયાર કર દાસાએ
પણ કહ્યા પ્રમાણે સ્નાનની સર્વ સામગ્રી તૈયાર કરી બાદ દિવસ અસ્ત થયે એટલે રાત્રીના પ્રથમ પ્રહરે
Page #154
--------------------------------------------------------------------------
________________
નવલનશ્રેષ્ઠીનીકથા.
( ૧૧૩ )
મંત્રી સજ્જ થઈ શેઠને ત્યાં આવ્યેા. જેથી શેઠાણીએ મંત્રીના સત્કાર કરી સુગ ંધિ તૈલવડે તેનુ મગમન કર્યું. પછી સ્નાન કરાવી ચંદનના લેપ કર્યા. તેટલામાં દ્વારના કમાડ ઢાકવાથી સાંકળના અવાજ તેના સાંભળવામાં માન્યા. એટલે પોતાની દાસીને દ્વાર આગળ મોકલીને ખબર કરાવી તા ત્યાં ઉભેલા 'ગરક્ષકે કહ્યું કે કમાડ ઉઘાડ. તે સાંભળી મંત્રી ભયભીત થઈ ગયા અને ખેલ્યા કે હે પ્રિયે ? કેાઇ પણ ગુપ્ત સ્થાનમાં જલદ્વી મ્હને સંતાડી દે, નહીં તે તે મ્હને દેખશે તે તેમાં મ્હારી બહુ ખરાખી થશે. શેઠાણીએ પણ તરત જ એરડીની અ ંદર મંત્રીને પુરી દીધા અને તેનું દ્વાર બંધ કરી તાળુ લટકાવ્યુ. મંત્રી પણ ભયને લીધે ચુપચાપ અંદર બેસી ગયા. ત્યારબાદ અંગરક્ષક અંદર આવ્યેા. તેને પણ તૈલમ ન કર્યાં બાદ રનાન પૂર્ણાંક વિલેપન કરી રહ્યાં. એટલામાં નગર શેઠનુ આગમન થયું. તેથી અંગરક્ષકને પણ મંત્રીની માફક એક એરડામાં પુરીને શેઠને મદર એલાવ્યા. તેમને પણ સ્નાનાદિક વિધિ કરી ત્રીજા એરડામાં પુર્યા. પછી ચાથા પ્રહર દુ પાળ આવ્યા તેને પણ તેવીજ રીતે તેલમઈ નાદિક પ્રયાગ કર્યા બાદ જુદા ઓરડામાં પુરી દીધા, કારણ કે પ્રથમ કરેલા સંકેતપ્રમાણે શેઠાણીના ભાઇ દ્વારમાં આવી ઉભા હતા. ત્યારબાદ તેણે અંદર પ્રવેશ કઈં અને પાકા મૂકી બહુ રાવા લાગ્યા. તે પ્રસ ંગે સંપદ્ શેઠાણી પણ અગાધ દુ:ખ સાગરમાં ડૂબી હાયને શુ' ? તેમ મ ંત્રી વિગેરેના પ્રતિધ માટે વિલાપ કરવા લાગી. તેટલામાં એકદમ રાત્રી વિરામને સૂચન કરનાર શંખ વાગ્યે.. જેના ગંભીર શબ્દથી સર્વ દિશાએ હેર મારવા લાગી. વળી નવધન શેઠ મરણ પામ્યા એવી વાર્તા સ નગરમાં ફેલાઇ ગઇ જેથી સમગ્ર નગરના લેાકેા ત્યાં એકઠા થયા.
'
Page #155
--------------------------------------------------------------------------
________________
(૧૧૪ )
શ્રીસુપાર્શ્વ નાથચરિત્ર.
તે વૃત્તાંત રાજાના સભળવામાં આવ્યું અને જાણ્યુ કે એને પુત્ર નથી. માટે એનુ સ ધન મંત્રી મારફતે અહી' મગાવવું જોઇએ, કારણ કે મપુત્રીયાનું ધન રાજ્યને સ્વાધીન થાય છે. એમ વિચાર કરી રાજાએ મંત્રીને ખેલાવવા માટે દ્વારપાળને
હુકમ કર્યાં. તેણે ત્યાં જઇ તપાસ કર્યા; પરંતુ મંત્રીના પત્તો લાગ્યે નહીં. તેથી તેણે ત્યાં આવી . રાજાને સર્વ હકીકત નિવેદન કરી. પછી અ`ગરક્ષકની તપાસ કરાવી તેના પણ મેળાપ થયા નહી. ત્યારબાદ નગરશેઠ અને દુ પાળને અનુક્રમે ખેલાવવા માકન્યા. તેઓ પણ ન મળ્યા. તેમજ પૂછવાથી કઇં સમાચાર પણ મળ્યા નહીં. પછી દ્વારપાળ પાછા આવીને રાજાને કહેવા લાગ્યા કે હું નરેન્દ્ર ? તેઓ કોઇ પણ ઘેર નથી. તેમજ તેઓ કયાં ગયા છે તે પણ કાઇ જાણતુ નથી, તે સાંભળી વિસ્મિત થઇ રાજા પોતે જ નવઘન શેઠને ત્યાં ગયા અને ચેાગ્ય માસન ઉપર બેસી એલ્યુ હું મુગ્મે ? હવે તુ રૂદન કરીશ નહીં. મ્હારા આગમનથી ત્યારે કોઇ પણ પ્રકારનું દુ:ખ રાખવુ નહીં. ઇચ્છા પ્રમાણે પેાતાના વેલવવડે આનંદ કર. તેમજ દાન પુણ્ય કર. કેાડીમાત્ર પણ હારૂ અન અમારે લેવું નથી. તે સાંભળી સ પત્શેઠાણી ખેલી નાથ ? મ્હારે આ દ્રવ્યનું કંઇ પણ પ્રયેાજન નથી. મ્હારે દીક્ષા ગ્રહણ કરવાની છે. જેથી આ સર્વ ધન આપ સુખેથી ગ્રહણ કરે. એમ કહી શેઠાણીએ ચારે આરડાએ બહારથી બતાવ્યા અને કહ્યુ કે હું રાજન્ ? આ ઓરડાઓમાં નવધન શેઠનુ સવ દ્રવ્ય ભરેલું છે તે આાપ તપાસી જુઓ. રાજાએ અનુક્રમે એકેક એરડા ઉઘડાવીને જોયું તેા પ્રથમ ઓરડામાં સર્વાંગ લેપ કરેલા મંત્રી એઠા હતા. તેમજ બાકીના ઓરડાએમાં તેવી જ સ્થિતિમાં અંગરક્ષક, દુપાળ અને નગર શેઠને જોયા. તેએનાં અદ્ભુત સ્વરૂપ જોઇ રાજાએ તેમને પૂછ્યું તે પણ તેઓએ શરમાઇને કઇ પણ પ્રત્યુત્તર
Page #156
--------------------------------------------------------------------------
________________
નવધનશ્રેણીનીકયા.
(૧૧૫)
આપ્યા નહીં. ત્યારે શેઠાણી ખાલી હૈ રાજાધિરાજ ? હું એમનુ સમગ્ર વૃત્તાંત કહું; પરંતુ એએને અભયદાન આપો. રાજાએ મંત્રી વિગેરેને અભયદાન આપ્યું એટલે સ ંપદું શેઠાણીએ ઢાકારના વૃત્તાંતથી આર‘ભી સવિસ્તર સર્વ હકીકત કહી બતાવી.
મણ.
રાજા ખેલ્યા હું મંત્રી ? આ સ્ત્રીએ જે વાત કહી તે ખરી છે ? મત્રી એલ્યેા સ્વામિન્ ? તેનુ કહેવુ સંપદ્ શેઠાણીએ સત્ય છે. એમ તેના કહેવાથી રાજા ખેલ્યા આપેલી શિખા અરે ? મંત્રી ? સૂક્ષ્મ, ખાદર, દૂર અને સમીપ રહેલી વસ્તુઓ જોવામાં રાજાનાં ખરેખર નેત્ર મંત્રીએ ગણાય છે. કારણ કે કામરૂપી અંધકારથી છવાયેલી અને વિવેકહીન એવી રાજાની ચર્મચક્ષુ તત્ત્વાર્થ જાણી શકતી નથી. તેથી હું સચિવ! મા હારી પ્રવૃત્તિ બહુ વિપરીત થઈ. ત્યારખાદ સંપદ્ શેઠાણીએ રાજાને વિન ંતિ કરી કહ્યુ કે હે નરાધીશ ? આટલેા અપરાધ આપ ક્ષમા કરો. એએને આમાં કાંઇ દોષ નથી, કારણ કે કામરૂપી મહાચારટાએથી પીડાયેલા પુરૂષ દુષ્કૃત્ય કરીને તૃણુથી પણુ હલકી સ્થિતિ પામે છે. કહ્યું છે કે—
अकयपहारेण मणंगएण, कुसुमाउहेण वि खणेण । जे विप्पति हयासा, ते हुंति लहु तणाओ वि ॥
જે પ્રહાર કરતા નથી તેમજ કુસુમા જેનુ આયુષ છે. એવા કામના પાશમાં જેઓ પડે છે . તેએ ક્ષણમાત્રમાં નિરાશ થઈ તૃણુથી પણ હલકા થાય છે. તેમજ આ દુનિયામાં કામરૂપી અંધકારને દૂર કરવા માટે સૂર્ય ચંદ્ર અગ્નિ અને મણિ રત્ના પણ સમર્થ થતા નથી. વળી કામાંધ પુરૂષષ સત્ય પદાર્થને દેખી શકતા નથી અને અસત્ય વસ્તુને દેખે છે. મહા ખેદ્મની વાત છે કે
Page #157
--------------------------------------------------------------------------
________________
(૧૧૬)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર. સૂર્યોદય થયો છે છતાં અપૂર્વ કામરૂપી ઘોર અંધકાર વ્યાપી રહ્યું છે. વળી હે રાજન ? શુભ વસ્તુને પ્રકાશ કરવામાં પ્રવીણ એવા માનસિક વિવેક સિવાય કામરૂપી અંધકારને હઠાવવામાં અન્ય કઈ પણ સમર્થ નથી. તેમજ જન્મથી આરંભી દરેક જીને વિષય સેવન બહુ પ્રિય હોય છે. તેથી પરમ સજજનેને સેવવા લાયક એવા ધર્મનું આચરણ કિંચિત્ માત્ર પણ આચરવામાં આવતું નથી. પરંતુ તે સદાચાર જ આ સંસાર સાગરમાં તારનાર છે. રાજા બોલ્યા હે સુંદરી? ચરણ એટલે શું? તેને અર્થ અમને સમજાવ. ત્યારબાદ સંપદ્ધશેઠાણીએ અષ્ટપ્રવચન માતાનું સ્વરૂપ સવિસ્તર વર્ણવી બતાવ્યું. તે સાંભળી મંત્રી વિગેરે સર્વે પ્રતિબોધ પામ્યા. અને તેઓ બેલ્યા કે પરમ દયાલ એવી હે પરમેશ્વરી ? અમારે આ અપરાધ તે ક્ષમા કર’ મેહરૂપી મહાસાગરમાંથી તેં જ અમારો ઉદ્ધાર કર્યો. વળી હવે કઈ પણ રીતે સદ્ગુરૂના ચરણ કમળનું દર્શન કરાવ. કે જેથી અમે આત્મહિત કરીએ. એવામાં ત્યાં ઉદ્યાનપાળ આવે અને રાજાને વિનંતિ કરી છે
કે હે નરેંદ્ર દેવ તથા અસુરેંદ્રોથી સેવાતા શ્રીચંદ્રમુનિ. શ્રીમાન શ્રી ચંદ્રમુનિ ઉદ્યાનમાં પધાર્યા છે.
એ પ્રમાણે વચનામૃતનું શ્રવણ પુટથી પાન કરી સંતુષ્ટ થયેલ રાજાએ પોતાના અંગે પહેરેલાં સર્વ આભરણે ઉદ્યાનપાળને અર્પણ કર્યા. પછી મંત્રી પ્રમુખ ચારે જણાએ રાજાને કહ્યું કે જે આપની આજ્ઞા હોય તે સૂરીશ્વરની પાસે અમારે દીક્ષા લેવી છે. રાજા બોલ્યો તમે ઉત્તમ કુળમાં ઉતપન્ન થયા છે માટે તમને દીક્ષા લેવી ઉચિત છે. ત્યારબાદ સંપશેઠાણુએ તેઓને સ્નાન કરાવી ચંદન લેપપૂર્વક નાના પ્રકારના અલંકારથી વિભૂષિત કર્યો. પછી માંગલિક ઉપચાર
Page #158
--------------------------------------------------------------------------
________________
નવધનશ્રેણીની કથા.
(૧૧૭) કરી નરેદ્ર સહિત તે ચારે જણા ઉત્તમ હસ્તિઓ ઉપર બેસી બહુ આનંદથી મુનીંદ્રની પાસે ગયા. સૂરિએ પણ મંત્રી પ્રમુખને વિધિ પૂર્વક દીક્ષા આપી. અનુક્રમે તેઓ કર્મ પાશથી મુક્ત થઈ સિદ્ધિ સુખ પામ્યા. રાજાએ પણ શ્રાવકધર્મને સ્વીકાર કરી સંપ શેઠાણીને પિતાની બહેન તરીકે માની લીધી. અને તેના પતિને પણ બીજા ગામમાંથી બેલાવી નગર લોકોની સાક્ષીએ તેને નગર શેઠની પદવી આપી ત્યારબાદ તે ઠાકોરને બોલાવી તેનું માગતું દ્રવ્ય પણ અપાવરાવ્યું. નવઘન સહિત સંપઃ શેઠાણ વિશેષે કરી જેન મર્ધમાં
તત્પર થઈ. કેટલોક સમય વ્યતીત થયા નવઘનને પ્રમાદ. બાદ રાજમાન્યના અભિમાનથી નવઘન
બહુ પ્રમત્ત થયો અને પિતાની નજીકનાં કર અરજી તને તાબે કરવા લાગ્યું. તેથી તેની સ્ત્રીએ કહ્યું કે એમ કરવાથી તમને અતીચાર લાગશે. કારણ કે પાંચમા અણુવ્રતમાં એક ઘર રાખવાનું તમે કહ્યું છે. અને તેજ પ્રમાણે તમેએ ગુરૂ પાસેથી વ્રત સ્વીકારેલું છે. નવઘન બે હે ચંદ્રાનને? એક ઘર કદાચિત્ નષ્ટ થાય તો શું બીજું ન જોઈએ? સ્ત્રી બેલી પરંતુ તહારૂં વ્રત નષ્ટ થવાથી સમસ્ત નષ્ટ થયું એમ નિશ્ચય જાણજે. વળી તમે આ પ્રમાણે નિરપેક્ષ થઈ હારી આગળ ખોટા ખોટા ઉત્તર આપે છે માટે ઘર સહિત તખ્તાર ત્યાગ કરી હું દીક્ષા ગ્રહણ કરીશ. એમ કહી તેણીએ સદ્ગુરૂ પાસે જઈ દીક્ષા લીધી અને પોતાનું કાર્ય સિદ્ધ કર્યું. નવઘન શેઠ પણ ધાર્મિક અને વ્યવહારિક એમ બંને પ્રકારની સંપદાઓથી વિમુક્ત થયે અને ધર્મહીન થવાથી તે ઘરને અધિપતિ વ્યંતર દેવ તેને વળગે. જેથી તે ઉન્મત્ત થઈ ગાંડાની માફક નગરની, અંદર ભ્રમણ કરવા લાગ્યો. તેની ચારે તરફ છોકરાં વીંવમાં
Page #159
--------------------------------------------------------------------------
________________
( ૧૧૮ )
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર,
વળતાં હતાં. તેમાંથી કેટલાક તેા તેની ઉપર ધુળ નાંખે, કેટલાક પત્થર અને ઢેફાં વિગેરે ફે કે તે કાઇક હાસ્ય કરે છે આ પ્રમાણે નવઘન બહુ દુર્દશા ભાંગવીને મરણ પામ્યા. ખાદ અસુર લેાકમાં ઉત્પન્ન થયા. માટે હું ભવ્ય પ્રાણિએ ! ગ્રહણ ક૨ેલા વ્રતની અંદર સ્વલ્પ પણ અતીચાર સેવવા નહીં. કારણકે નિરતિચાર વ્રતપાળવાથી મેાક્ષ સુખની પ્રાપ્તિ થાય છે અને આ દુનીયાની અંદર સ્વપ્નમાં પણ તે દુ:ખી થતા નથી. इति पञ्चमाणुव्रते प्रथमातिचारविपाके नवघनदृष्टांतः समाप्तः ॥
भरत श्रेष्ठीनी कथा.
દ્વિતીયરૂપ્યસુવર્ણ પરિમાણાતિક્રમાતિચાર,
દાનવીર્ય રાજા મેલ્યા હૈ કૃપાળુ ! હવે પાંચમા અણુવ્રતમાં દ્વિતીય અતીચારનું સ્વરૂપ અમને સમજાવા જેથી અમારા આ સંસાર સાગર સુખવડે તરવા લાયક થાય. શ્રી સુપા ૠ પ્રભુ મેલ્યા હૈ નરેશ ! ત્હારા પ્રશ્નના ઉત્તર દષ્ટાંત સહિત અમે કહીએ છીએ માટે તું સાવધાન થઈ શ્રવણુ કર. જે પુરૂષ નરેંદ્રાદિકની સહાય મેળવીને પરિગ્રહીત નિયમથી વધારે દ્રવ્ય મેળવી પછી તે દ્રવ્ય પેાતાના મિત્રા વગેરેને ખેંચી માપે છે, તે ભરતની પેઠે લીધેલા દ્રવ્યવિરતિ વ્રતનું ખંડન કરે છે. માનખેટ નામે એક નગર છે. તેમાં માનવરાજ નામના મહારાજ રાજ્ય કરે છે. હૃદયને આનંદ આપવામાં સાક્ષાત વિષ્ણુની લક્ષ્મી સમાન પરમશ્રી નામે તેમની સ્ત્રી હતી. વળી તે માં શ ́ખ નામે બહુ વિખ્યાત શેઠ હતા. ક્ષેમિકા નામે
ભરતદૃષ્ટાંત.
પ્રકા
Page #160
--------------------------------------------------------------------------
________________
ભરતકીનીકથા.
(૧૧૯) તેની સ્ત્રી હતી. તેઓને ભરત અને રત્નનામે વિનયવાન બે પુત્ર હતા. તેમને કમલશ્રી તથા પશ્રી નામે અનુક્રમે અતિસુંદર મીઓ હતી તેમજ તેઓનું સર્વકુટુંબ પણ સ્વભાવથી સરલ અને પરસ્પર સ્નેહ શૃંખલાથી બંધાયેલું હતું. એક દિવસ નગરની બહાર તેમના ઉદ્યાનમાં વિજયસૂરિ
A ગણિ પધાર્યા. તેઓ ચાર જ્ઞાન યુક્ત અને વિજયસૂરિ. ક્ષમાના સાગર હતા. હવે તેજ બગીચામાં
કીડા માટે ગયેલા ભરત અને રસ એ અને બંધુઓએ તેમને જોયા. તેઓએ પાસે જઈ બહુ ભક્તિપૂર્વક વંદન કર્યું. મુનિએ પણ ધર્મલાભ આપે. પછી સંભાષણ કરવાથી તેઓ જીજ્ઞાસુ થઈ નીચે બેઠા, તેથી મુનિશ્રીએ જીર્ણોદ્ર કથિત બન્ને પ્રકારના ધર્મની વ્યાખ્યા તેમની આગળ કરી. પરંતુ મુનિ ધર્મ પાળવામાં અશક્ત હોવાથી બન્ને જણે સમ્યકત્વ મૂહ ગ્રહીધર્મ સ્વીકાર્યો. અને વિશેષે કરી પાંચમું વ્રત તેઓએ સંકટ (ઘણું સંકિર્ણતાથી) ગ્રહણ કર્યું. મુનિશ્રીએ ભરતને કહ્યું કે પાંચમા વ્રતમાં તેને બીજે અતિચાર લાગશે માટે તું તે અતિ સંકટ (સાંકડું) વ્રત લઈશ નહીં. ત્યારે તે પણ બોલ્યા, જગત્ પ્રભે! આ કંઈ સંકટ–સાંકડાઈવાળું નથી. મહે તે થોડા દિવસ માટે આ લીધું છે. એમ કહી તે બન્ને જણ મુનિને વંદન કરી પિતાના ઘેર ગયા. એક દિવસ પિતાના વાસભવનમાં ભારતે રાત્રીના પ્રસંગે
એકાંતમાં લહમીદેવીને જોઈ. લક્ષમી બોલી હમીદેવીનું હે વત્સ! હું હારી ઉપર સંતુષ્ટ થઈ છું, આગમન., જો કે ત્યારે લક્ષમીની ઈચ્છા નથી તે પણ
હું પ્રસન્ન થઈને આપું છું માટે ત્યારે જે દ્રવ્યની ઈચ્છા હોય તે માગ. કારણકે હે પૂર્વભવમાં
Page #161
--------------------------------------------------------------------------
________________
(૨૦)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર. પણ પદથી હારી બહુ આરાધના કરેલી છે. અને હાલમાં હારૂં ચિત્ત જૈનમતમાં નિશ્ચલ છે એમ હું જાણું છું. ભરત બે, હે દેવી મહારે અધિક દ્રવ્યનું કંઈપણુ પ્રજન નથી. કારણકે એક લાખ રૂપીઆ મહારે ઘેર રાખવાની મહને છુટ છે. તેથી વધારે દ્રવ્યનો હારે નિયમ છે. શ્રીદેવી બેલી વત્સ ! દેવતાએનું દર્શન નિષ્ફળ હોતું નથી. પૂર્વભવમાં તું કરોડપતિ હતે, માટે હાલમાં પણ તું તેજ થા, ભરત બે, લગવતી ! એમ કરવાથી હારા વ્રતને ભંગ થાય. દેવી બેલી જે એમ કરવાથી વ્રતને ભંગ થાય તે હારી ઈચ્છા પ્રમાણે પિતાના કુટુંબીઓને તે ધન આપી દે. એમ કહી તેજ વખતે ભરતે ના કહ્યા છતાં પણ કેટી સુવર્ણની વૃષ્ટિ કરી લક્ષ્મીદેવી પિતાના સ્થાનમાં ગઈ. પિતાના ગ્રહણ કરેલા નિયમના ભંગથી ભય પામેલા ભારતે
કેટિ ધનના વિભાગ કરી સ્વજન વર્ગને રભસને ઉપદેશ. વિના વ્યાજે ઉધારે આપ્યા. તે જોઈ
- તેને નાન ભાઈ રભસ બોલે, ભાઈ ! હું પાંચમું વ્રત બહુ આદરથી ગ્રહણ કર્યું છે. તેને તું મશીન કરે છે તે યોગ્ય ગણાય નહીં. કારણ કે આપણે બનેને પરિગ્રહમાં એક લાખ રૂપીઆની છુટ છે, છતાં તું નિયમને અનાદર કરી નિઃશંક થઈ કેટીદ્રવ્યને વિલાસ કરે છે. વળી જેથી બંધનમાં પ્રવું પડે એવા પ્રાપકાયના મૂળરૂપ વૈભવનું આપણે શું પ્રજન છે? વળી ધર્મમાં તે ધન વાપરવું એમ જે તું કહેતો હોય તે તેવા ધર્મથી પણ શું? કારણકે જેનાથી વ્રત મલીન થાય તે ધર્મ પણ ગણાય નહીં. જેમકે આ મીષ્ટ છે એમ બેલીને વિષ ખાવામાં આવે તે શું તે મૃત્યુ જનક ન થાય? માટે નિયન મથી અધિક જે દ્રવ્ય હું સ્વજનાદિકને પિતાની સત્તાથી
Page #162
--------------------------------------------------------------------------
________________
ભરતકીનીકથા.
(૧૨) આપ્યું છે, તે ધનને જલદી તું ત્યાગ કર. નહીંતે હું જુદો રહીશ. ધનમાં લુબ્ધ થયેલે તે બે ભાઈ! આ ધન હે વેપારથી મેળવેલું નથી, કેઈની ચોરી કરી નથી, તેમજ બળા કારથી પણ મેળવ્યું નથી. પરંતુ હારા ના કહ્યા છતાં લક્ષમી દેવીએ આ ધન આપેલું છે. અને તે પણ મેં હારા નિયમ પ્રમાણે રાખી બાકીનું સ્વજનેને આપેલું છે. વળી એક લાખથી વધારે જે દ્રવ્ય હું મેળવું છું. તે સર્વ ધર્મમાં વાપરું છું. પછી રસ બે બંધુ! અહીંયાં તું એક દષ્ટાંત સાંભળ. આ નગરની અંદર પહેલાં ધનશ્રેણી રહેતું હતું. તે બહુ
ધનવાન તેમજ મિથ્યાદષ્ટિ હતે. અનુક્રમે ધનશ્રેષ્ઠી. બહુ પુત્રાદિકના પરિવારથી તેનું કુટુંબ બહુ
વધી ગયું. એક દિવસ તે રાત્રીએ સુતે હતે. તેવામાં શરીરે વેત વસ્ત્ર પહેરેલાં હતાં, કંઠમાં મનેહર હાર ધારણ કર્યો હતે, અને મૃગ સમાન જેનાં નેત્ર વિશાળ દીપતાં હતાં એવી લક્ષ્મી સમાન ઉત્તમ સ્ત્રી તેના જેવામાં આવી. સ્ત્રી બેલી હે ધનશ્રેષ્ઠી ! તું મને ઓળખે છે કે નહીં? તે બેલ્યો હા! હું સામાન્ય રીતે જાણું છું કે તું સ્ત્રી છે. પછી તે સ્ત્રી બોલી હું લક્ષમીદેવી છું. હું હારા કુળમાં સાત પુરૂષથી આરંભી બહુ સમયથી રહું છું. હવે હું અન્ય સ્થાનમાં જઈશ. કારણકે ઘણે સમય એક સ્થાનમાં રહેવાથી હું ખિન્ન થાઉં છું. શ્રેણી બે, જલદી ચાલી જા, અહારે હને રેકવાનું કંઈ પ્રયોજન નથી, લક્ષમી બોલી –હે શ્રેષ્ઠી! તું બહુ નિષ્ફર છે. કારણકે એટલું પણ તું ન બે કે ત્યારે જવાનું શું કારણ છે? મહેં શું ત્યારે અપરાધ કર્યો છે? કે હું સાક્ષાત્ લક્ષમી દેવી છું. છતાં પણ હૈ અલક્ષમી ધારી મહારો અપરાધ કર્યો. પરંતુ હારી નિઃસ્પૃહપણથી હું પ્રસન્ન થઈ છું. માટે હવે
Page #163
--------------------------------------------------------------------------
________________
(૨૨)
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર. હારી ઈચ્છા પ્રમાણે વરદાન માગ. શ્રેણી છે જે કે તું તુષ્ટ થઈ છે તે પણ મહારે હારું કામ નથી છતાં જે મહારી ઉપર તું ખરેખર પ્રસન્ન થઈ હોય તે મહારૂં સમસ્ત કુટુંબ કેઈપણ સમયે દંત કલેશથી છુટું ન પડે તેવી રીતને બંદેબસ્ત કર. તે સિવાય બીજું કંઈપણ હારૂં મહારે કામ નથી. તે સાંભળી હાસ્યપૂર્વક લક્ષમીદેવી બોલી. હે શ્રેષ્ઠી! તું વ્યવહારમાં બહુ દક્ષ છે. કારણ કે આ વચનથી હું હારા પગ બાંધી લીધા. વળી મહારા પ્રયાણને મુખ્ય ઉપાય એ છે કે પ્રથમ તે બંધુઓને હું દંત કલેશ કરાવી પરસ્પર સ્નેહથી છુટા પાડું છું. પછી તેઓ કલેશ કરી રાજા પાસે ફર્યાદ કરે છે. ત્યાં આગળ એક બીજાનું તેઓ વિરૂદ્ધ લે છે. તેથી રાજા તેઓને દંડ કરે છે. અથવા તે તેઓ અન્ય અન્ય યુદ્ધ કરી પુણ્યહીન થઈ મરણ પામે છે. ત્યારબાદ તે સર્વ ધન રાજાને સ્વાધીન થાય છે. માટે હે બંધુ ! લક્ષમીમાં કાંઈ સાર નથી. વળી હે ભાઈ ! જો કે ધનશ્રેષ્ઠી મિથ્યાષ્ટિ, અવિવેકી અને જેનમતથી વિમુખ હતા છતાં પણ તેની ઈચ્છા લક્ષમી ઉપર થઈ નહીં. અને તું તે વિવેકી, વ્રતધારી અને જૈનમતમાં નિપુણ છે. તે પણ બહુ નિષ્ફરતાથી લુબ્ધ થઈ પોતે ગ્રહણ કરેલા નિયમનો ભંગ કરે છે. જે મૂઢ! આ વ્રત લેતી વખતે ગુરૂએ હને ના પાડી હતી છતાં પણ હું આ નિયમ લીધે છે. માટે હજુપણ તું આ અતિચારથી વિરામ પામ, વિરામ પામ તે સાંભળી ભરત બેલે શું મહેં આ ખોટું કર્યું છે? જેથી મહને પણ ઉપદેશ દેવા તું તૈયાર થયો છે. તું એકલે જ ધાર્મિક હશે? બીજે કઈ હશે જ નહીં? રસ બે હે બાંધવ! હું જે કંઈ આપને કહ્યું છે તે આપ ક્ષમા કરે. એમ કહી તે પોતાનો વિભાગ લઈ જુદે રહ્યો, અને પિતાની દુકાનમાં વેપાર કરવા લાગે, તેમજ નિરંતર વિધિપૂર્વક ધર્મની આરાધના કરવા લાગ્યા. હવે ભરત પિતાની મરજી
Page #164
--------------------------------------------------------------------------
________________
ભરતશ્રેણીની કથા.
(૧૨૩) પ્રમાણે ચાલતું હતું તેથી. કેઈક વખતે એવા ગુનામાં આવી પડ્યો કે જેથી રાજાએ તેને બહુ અપરાધ જાણે એ દંડ કર્યો. કે જેથી ભેજન માત્ર પણ તેને દુર્લભ થઈ પડયું.
રસ વણિકની કીર્તિ તથા ધન સંપત્તિ ધર્મને હમેશાં વધવા લાગી. જેમ જેમ વૈભવ ચમત્કાર વધવા લાગે તેમ તેમ ધર્મમાં અધિક
દ્રવ્ય વાપરવા લાગ્યા. તેવામાં એક ખલ પુરૂષે ઈષ્યને લીધે રાજાને ચાડી કરી કે આ રસ વણિક બહુ ધનાઢય છે. માટે એની પાસેથી દ્રવ્ય લેવું જોઈએ. એ વાત સાંભળી રાજાએ તરતજ રસને લાવી તેને એકાંતમાં કહ્યું કે હાલમાં અમારે ખજાને ખુટી ગયો છે. માટે એક લાખ રૂપીઆ મને આપે, તેણે યુક્તિ પૂર્વક જવાબ આપે કે હારે ઘેર જે કંઈ સંપત્તિ છે તે આપની જ છે. આપને જોઈએ તેટલું ધન સુખેથી આપ ગ્રહણ કરે. જે કે અહારા પ્રાણ પણ આપના આધીન છે. તે અનેક અનર્થ જનક એવા આ દ્રવ્યને તે હિસાબ જ શું છે? પછી રાજાએ ધન લેવા માટે મંત્રીને તેના ઘેર મેક. તેવામાં શાસન દેવીએ રભસના નેહથી તેના ઘરમાં જે દ્રવ્ય હતું તે સર્વ ગુપ્ત કર્યું. મંત્રી પણ ત્યાં ગયો અને તેનું ઘર જપ્ત કરી મંજુષા, પેટી પટારા વિગેરેમાં બહુ તપાસ કરીને જોયું. પરંતુ કોઈ ઠેકાણે કિંચિત્ માત્ર પશુધન જેવામાં આવ્યું નહીં. ત્યારબાદ મંત્રીએ તેના મનુષ્યને બહુ દાબથી પૂછયું કે રસ શ્રેષ્ઠી બહુ ધનવાન ગણાય છે છતાં કેમ કંઈ દેખાતું નથી ? તેઓ બેલ્યા અત્યાર સુધી દરેક પેટીઓ ધનથી ભરેલી હતી. છતાં હાલમાં શું થયું તે સમજાતું નથી. તે સાંભળી મંત્રી વિસ્મય પામ્યું અને તે વાત જણાવવા માટે પોતાના માણસને રાજા પાસે મોકલ્યો. તેના કહેવાથી રાજા પણ ચક્તિ થઈ એકદમ રસસ
Page #165
--------------------------------------------------------------------------
________________
(૧૨૪)
શ્રીસુપાર્શ્વનાથરિત્ર.
હેત ત્યાં આવ્યા. તેણે પણ ધનરહિત સર્વ સ્થાન જોઇ પેાતાની સાથે આવેલા રભસને પૂછ્યુ અરે ! માશું ? હારૂ બધુ ધન કયાં ગયું ? કિવા શું કઇ અન્ય સ્થળમાં તે નાંખ્યુ છે ? રજસ બે હે નાથ ! આ બાબતમાં હું બરાબર કઇ સમજી શકતા નથી. કારણ કે હાલમાંજ હું દુકાનમાંથી દશ હજાર રૂપીઆ લેઇને અહીંયાં પેટીમાં ભરીને આપની પાસે આવ્યા હતા. એમ તેની વાત ચાલતી હતી તેવામાં અદશ્ય થઇ દેવી એટલી હેનરેદ્ર ! સાવધાન થઇ તું એક મ્હારૂં વચન સાંભળ. આ રક્ષસ વણિક નિરપરાધી છે. તેમજ જૈન ધર્મના અનુરાગી છે, છતાં હું એનુ ધન લેવા માટે જે વિચાર કર્યાં છે તે બહુજ તને અન દાયક થશે. વળી તુ એમ ન જાણી શકે મને પ્રથમ કહ્યુ ન હેાતુતું. હવે જો તેની કાઇ પણ વસ્તુ ઉપર તુ દૃષ્ટિ કરીશ તા ત્હારા પરિવાર અને નગર સહિત હું ચુરેચુરા કરી નાખીશ. એમ આકાશવાણી સાંભળી રાજા ભયભીત થઇ ગયા અને રક્ષસની ક્ષમા માગી કહ્યુ કે, શેઠ સાહેમ ! આપનું ધન આપ સુખેથી ભેગવા. મ્હારે તેનું કંઇ પણ પ્રયાજન નથી. ત્યારબાદ સર્વ દ્રવ્ય પ્રથમની માફ્ક દેખાવા લાગ્યું . વળી દેવીએ ચાડી કરનાર તે લઠ પુરૂષનુ મુખ વાંકુ કરીને છેાડી મૂકયા. રાજા પણ પેાતાના સ્થાનમાં ગયા. ત્યારબાદ રભસ શ્રેષ્ઠી પણ અનાથાર્દિક લાકોને વિશેષ પ્રકારે દાન આપવા લાગ્યા. વળી ભરત શ્રેષ્ઠી પાંચમા વ્રતને કલકિત કરી મરણ પામી નાગલેાકમાં ઉત્પન્ન થયા. અને ત્યાંથી નીકળી સાતમા ભવમાં મેાક્ષસુખ પામશે. તેમજ રભસ શ્રેષ્ઠી ધર્મનું આરાધન કરી છેવટે સમાધિ પૂર્વક કાળ કરી બ્રહ્મàાકમાં ઉત્પન્ન થયા. ત્યાંથી પુણ્ય ઉપાર્જન કરી. ત્રીજે ભવે શિવસુખ પામશે. માટે હે ભવ્ય પ્રાણીઓ ? જેના જન્મ તેના નાશ અવશ્ય થવાના છે. તેમજ વૈભવ પણ જલ
Page #166
--------------------------------------------------------------------------
________________
દેશલનીકથા.
(૧૨૫)
બિંદુ સમાન અતિ ચંચલ છે. આ પ્રમાણે સમજીને નિરંતર ગ્રહણ કરેલાં વ્રતે પાળવાની દ્રઢતા રાખવા इति परिग्रहपरिमाणव्रते द्वितीयातिचारविपाके भरतकथा
नकं समाप्तम् ।। –-0-- देशल श्रावकनी कथा.
ધનધાન્ય પરિમાણતિક્રમાતિચાર. દાનવીર્ય રાજા પ્રભુને વંદન કરી બેત્યે હે ભગવન? હવે ત્રીજા અતિચારનું લક્ષણ દ્રષ્ટાંત સહિત કહો જેથી અમારાં પાપ દૂર થાય. શ્રી સુપાર્વ પ્રભુ બેલ્યા જે પુરૂષ વિરતિની વિરાધનાના ભયને લીધે દેશલ શ્રાવકની પેઠે નિયમથી અધિક રાખેલું ધાન્ય સ્વજનાદિકને આપે છે તે વિરતિ ધર્મને વિરાધક થાય છે. આ જગતમાં પ્રખ્યાતિ પામેલું પૃથ્વી રૂપી સ્ત્રીના ભાલ સ્થ
ળમાં તિલક સમાન અત્યંત પવિત્ર દેશલશ્રાવકો અને અનેક પ્રકારની શોભાવડે સંયુ
ક્ત સિદ્ધપુર નામે નગર છે. તેમાં શુદ્ધ બુદ્ધિના પ્રભાવથી મેળવી છે કીર્તિ જેણે એ દેવરાજ નામે સુખસિદ્ધ રાજા છે. વિનય ગુણવડે લોકોને આશ્ચર્ય કરતી પ્રિયદર્શના નામે તેની સ્ત્રી છે. વળી તે રાજાને ત્યાં ચારસોનવાણું મંત્રીએ છે. તેમજ પાંચસે પુરા કરવા માટે એક મોટા મંત્રીને તે તપાસ કરતો હતે. વળી તેજ નગરમાં બહુ ધનાઢય વૈશ્રમણ નામે શ્રેષ્ઠી રહેતે હતે. ધન, ધનપતિ, ધવલ અને યશ નામે તેને ચાર પુત્ર હતા. તેમાં પહેલો લેખ વિગેરેનું કામ કરે છે. બીજો ધન ધાન્યને
Page #167
--------------------------------------------------------------------------
________________
(૧૨૬)
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર. વધારે કરે છે. ત્રીજો પશુઓની રક્ષા અને ચોથે ભંડારનું કામ કરે છે. એક દિવસ શ્રેણીએ પિતાને અંત સમય જાણી ઘરના ચાર
ખુણાઓમાં ચાર કલશ દાટયા. પછી બીજે કાર્યવ્યવસ્થા. દિવસે સવે પોતાના કુટુંબીઓને બેલાવી
| ભજનાદિક સત્કાર કરીને શ્રેષ્ઠીએ કહ્યું. મહેં મહારા ભુજબળથી પુષ્કળ દ્રવ્ય મેળવ્યું છે. પરંતુ પુત્રાદિકના નેહથી વિમૂઢ બની શુભસ્થાનમાં એક પાઈ પણ વાપરી નથી. પરંતુ હાલમાં પરલેક માર્ગે જતાં ભાતુ જોઈએ, તે માટે એટલી મહારી પ્રાર્થના છે કે સાતે પુણ્ય ક્ષેત્રમાં એક લાખ રૂપીઆ મહારા નિમિત્તે તમારે વાપરવા. અને તે માટે હાલ તે રૂપીઆ તહારી પાસે ગણી લઈને રાખે. એમ કહી શેઠે પોતે જ તેઓને લાખ રૂપીઆ ગણી આપ્યા. વળી પિતાના મરણ પશ્ચાત્ પિતાના પુત્રો ધન માટે પરસ્પર કલેશ કરશે એમ જાણું સ્વજન સમક્ષ તેઓને તેણે કહ્યું, કે નેત્રથી મુખ અને મુખથી નેત્ર તેમજ કેશથી મસ્તક અને મસ્તકથી કેશ પણ શોભે છે. તેમજ એકચિત્તવાળા બે બળદ પણ પત્થર ભરેલું ગાડું ખેંચી જાય છે અને જુદા જુદા ચિત્તવાળા આઠ બળદ જોડ્યા હોય તે પણ તે ગાડું ખેંચી શકતા નથી. માટે હે પુત્ર?નિરંતરત હારે પરસ્પર પ્રીતિથી જ વર્તવું. વળી એ પ્રમાણે ન ચાલી શકે તે બીજો માર્ગ બતાવું છું તે પ્રમાણે ચાલવું. જેમકે આપણા ઘરની અંદર ચારે ખુણાએમાં ચાર કલશ મહે દાટેલા છે. તેમાંથી ઇશાન ખુણને કલશ હેટા પુત્ર, અગ્નિ ખુણાને બીજાએ, નૈરૂત ખુણામાંથી ત્રીજાએ અને વાયવ્ય કોણમાંથી ચોથાએ લઈ લે. તે ચારે કલશોમાં યથાર્થ મહું પોતે જ સરખી જના કરેલી છે. તેમજ તમારાં નામ લખીને દરેક કલશમાં નાખેલાં છે. ત્યારબાદ સ્વજન વર્ગને
Page #168
--------------------------------------------------------------------------
________________
દેશલનીકળ્યા.
(૧૨૭) પણ શ્રેષ્ઠીએ ભલામણ કરી કે મહારૂં મરણ થયા બાદ મહારા પુત્રો દ્રવ્ય માટે કલેશ ન કરે તેવી રીતે તમારે તજવીત રાખવી. જે દ્રવ્ય મહું જેને આપેલું છે તે દ્રવ્ય તેને જ તમહારે પાસે રહીને અપાવવું. તેમાં કંઈ પણ ફેરફાર ન થવો જોઈએ. એમ કહી સ્વજન વર્ગની ક્ષમા માગી. નમસ્કાર કરી તેઓને વિદાય કર્યા. પિતાના પિતા મરણ પામ્યા પછી તેમની દહનક્રિયા કર્યા બાદ
ચારે ભાઈઓ એકઠા થઈ પિતપતાનાં બંધુવિવાદ. નામ જે તે કલશે તેમણે લઈ લીધા.
ત્યારબાદ મહેટા ત્રણ ભાઈઓના કલશમાં જોયું તે પ્રથમમાં મૃત્તિકા, બીજામાં લેખપત્ર અને ત્રીજામાં હાડકાં ભરેલાં જોયાં. તેમજ નાના ભાઈને કલશ ઉત્તમ રત્નથી ભરેલો જોયે. તેથી હાટા ત્રણ ભાઈઓ બોલવા લાગ્યા કે અરે? મરણ સમયે પિતાએ કે અન્યાય કર્યો? પિોતે ધાર્મિક હેવા છતાં પુત્રને પણ તેમણે છેતર્યા? માટે આવી ઠગાઈ કરવાથી હે તાત? તમ્હારી સદ્ગાત કેવી રીતે થશે? ત્યારબાદ તેઓએ નાના ભાઈને કહ્યું કે ત્યારે કલશ રત્નોથી ભરેલું છે માટે તેને ભાગ અમને આપવો પડશે. લઘુબંધુ બોલ્યો ને સ્વજન વર્ગની રૂબરૂમાં પિતાજીએ રત્નકલશ આપે છે માટે તેમાંથી તમને કંઈ પણ મળશે નહીં. વળી તહારા કલશોમાં મૃત્તિકાદિ જે જે વિકાર થયો છે, તે તમહારા કર્મો જ દેષ છે. તેમાં પિતાને શો દોષ? એમ તેણે કહ્યું તેપણું ત્રણે જણે પિતાને મત છેડ્યો નહીં, એટલે તેણે પોતાના કુટુંબીઓને બેલાવી સર્વ વાત જણાવી. પછી સ્વજનેએ તેઓને બહુ સમજાવ્યા. તે પણ તેઓએ પિતાને કદાગ્રહ છોડ્યો નહીં. અને રાજ્યમાં જઈ મંત્રીની આગળ પિતાને વિવાદ વિસ્તાર સહિત સંભળાવ્યું. મંત્રીએ
Page #169
--------------------------------------------------------------------------
________________
(૧૨૮)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર પણ બોધ આપી બહુ સમજાવ્યું. પરંતુ તેઓ શાંત થયા નહીં. છેવટે તેઓ રાજા પાસે ગયા. ત્યાં નાનાભાઈએ સર્વ ભાઈઓનું વૃત્તાંત સંભળાવ્યું. તે સાંભળી રાજાએ કહ્યું કે શ્રમણ શેઠ અને ન્યાય કરે તેવા હતા નહીં; કારણ કે તે જૈનધર્મમાં નિશ્ચલ હતા. અને બુદ્ધિમાં પણ બૃહસ્પતિ સમાન સમર્થ હતા. કેઈ પણ પ્રકારે તેમનામાં કપટકલા હતી જ નહીં. માટે આ કલશોની અંદર મૃત્તિકાદિક નાખીને પૃથ્વીમાં દાટી સ્વજન સમક્ષ જે કહેલું છે તે બહુ બુદ્ધિથી વિચારવા જેવું છે. એમ સમજી રાજાએ સર્વ મંત્રીઓને બોલાવી લાવવાને હુકમ કર્યો કે તરત જ પ્રતીહારી સર્વ મંત્રીઓને બોલાવી લાવ્યો. એટલે રાજાએ તેઓને કહ્યું કે આ ચારે ભાઈઓ છે. તેમાં ત્રણ સ્ફોટાઓના કલશેમાં મૃત્તિકાદિક વસ્તુઓ ભરેલી છે અને ચોથા ભાઈના કલશમાં રત્ન ભરેલાં છે તે તેના પિતાને આવી રીતે પક્ષપાત કરવાનું શું કારણ?આ સંબંધી વિચાર કરી જલ્દી આને ખુલાસે આપો. સૂક્ષ્મબુદ્ધિના પ્રતાપથી સર્વ મંત્રીઓ પણ પરસ્પર વિચાર કરી બેલ્યા કે હે નરેંદ્ર? આ વાતનું ખરૂં તાત્પર્ય શું છે તે અમે જાણી શકતા નથી. ત્યારબાદ ભૂપતિએ પિતાના નગરમાં પટહ વગડાવ્યું અને
જાહેર કરાવ્યું કે આ કલશોની ખરી હકીવેશ્રમશેઠની કત જાણ જે પુરૂષ આ વિવાદને ન્યાય બુદ્ધિ આપશે તેને મહારા સર્વ મંત્રીઓને ઉપરી
હું કરીશ. તે સાંભળી પિતાની બુદ્ધિનો પ્રકાશ કરવા માટે એક વણિક પુત્રે તે પહને સ્પર્શ કર્યો. તેથી તેને રાજાની પાસે લઈ ગયા. રાજાએ તેની આગળ સર્વ કલશનું વૃત્તાંત નિવેદન કર્યું. પછી તેનું ખરૂં તાત્પર્ય જાણીને તે બે --હે નરેદ્ર! જે પુત્ર જે કાર્યમાં કુશલ છે અને જે કામ
Page #170
--------------------------------------------------------------------------
________________
દેશલની કથા.
( ૧૨૯ ) કરવાથી જેનું હિત થવાનું છે તે વસ્તુ તેઓને તેમના પિતાએ આપેલી છે. વળી તે રચના પણ ખાસ ઉપદેશ માટે કરેલી છે. જેના કલશમાં માટી ભરેલી છે, તેના ભાગમાં ક્ષેત્ર અને ખળાનાં ધાન્યાદિકની સર્વ સંપત્તિએ સમજવી. કારણ કે જે ખેતીના કામમાં બહુ હુંશીયાર છે તે એનાથી જ જીવન ચલાવશે. તેમજ જેના કલશમાં અસ્થિ (હાડકાં) ભરેલાં છે તેના ભાગમાં ગાય, બળદ, ઘોડા, હાથી વિગેરે સર્વ પશુ જાણવાં. તેઓનું પોષણ કરવાથી જ તેનું હિત થવાનું છે એમ ઉપદેશ આપે છે. જેના કલશમાં લેખ પત્ર ભરેલા છે, તેના વિભાગમાં દેણદારેનું સર્વ ધન જાણવું. કારણ કે તે ધીરધારને બંધ કરી પિતાનું હિત સાધી શકશે. વળી જે નાને પુત્ર કે જે કૃષિ વિગેરે અન્ય કાર્યોમાં અશક્ત છે તે રત્નાદિક ધનવડે બહુ કાલ સુધી નિર્વાહ કરશે એમ સમજી તય્યારી ગ્યતા પ્રમાણે બહુ પ્રેમથી તન્હારા પિતાએ થોડું ઘણું પણ જે કંઈ આપેલું છે તે બહુ વિચાર કરીને આપેલું છે એમ મહારું સમજવું છે. માટે તુચ્છ લક્ષમી માટે પરસ્પર વૈર ન કરે. પિતાનાં વચન સંભારે. કારણકે સહદરનો સંબંધ આ દુનીયામાં બહુ દુર્લભ છે. કારણ કે બહુ પાલન પષણ કરેલા એવા પણ અન્ય સ્વજને છુટા પડે છે. પરંતુ દુખાવસ્થામાં કોપાયમાન થયેલા એવા પણ સહોદરે જ સહાયભૂત થાય છે. માટે તખ્તાર અને અન્ય કલેશ કરે ઉચિત નથી. - ત્યારબાદ ભૂપતિએ શેઠના મોટા પુત્રને પૂછ્યું કે હારા,
કલશમાં ધાન્ય કેટલું છે. ત્યારે તે બે કેશલને પ્રભાવ. હે દેવ? એક લાખ મુડાથી પણ કંઈક વધારે
I દેખાય છે તેમજ બીજાને પૂછવાથી તેણે કહ્યું કે હાથી, ઘોડા, ઉંટ વિગેરે પશુઓ દશ હજાર છે. ત્રીજાને
Page #171
--------------------------------------------------------------------------
________________
(૧૩૦)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર. પૂછવાથી તે બે માંડલિક રાજાઓ પાસે પંદર લાખ રૂપીઆ માગતા નીકળે છે. પછી લઘુ પુત્રની પાસે રત્ન કલશ ત્યાં મંગાવ્યો અને રાજાએ ઝવેરીઓને કહ્યું કે આ રત્નની કિંમત કરો. જય માલ જેથી તેઓએ રત્નોની કિંમત પંદર લાખ કરી. એ પ્રમાણે ચારે પુત્રના ભાગમાં હાથી તથા ધાન્યાદિકની કિંમત પંદર પંદર લાખ
લાખ થઈ. પછી તે વણિકની વિશેષ બુદ્ધિ જોઈ સર્વે સંતુષ્ટ થયા. ત્યાર બાદ ભૂપતિએ તેને પૂછયું કે તું કોને પુત્ર છે ? હારૂં નામ શું? ત્વને કર્યો ધર્મ ઈષ્ટ છે? વણિક બલ્ય હરાજી પૂર્ણભદ્ર વણિકને બે પુત્ર છે. તેમાં કેશલ નામે હું મહેટે છું અને દેશલ નામે હારે ના ભાઈ છે. જૈન ધર્મમાં બતાવેલાં થાવ. કનાં બાર વત અમે ધારણ કરેલાં છે. તે સાંભળી રાજા બહુ પ્રસન્ન થયા. અને બે કે હે બુદ્ધિનિધાન? આ મંત્રી મુદ્રા તું ગ્રહણ કર. કોશલ બે મંત્રી મુદ્રા મહારાથી લઈ શકાય નહીં. કારણ કે તે દુષ્ટ કર્મ ગણાય છે. તેથી મહને કપે નહીં. ત્યારબાદ બહુ બળાત્કારે રાજાએ તેને મુદ્રા વિના પણ સર્વે મંત્રીઓનું અધિપતિપણું આપ્યું. વળી પિતે રાજા પણ દરેક કાર્યમાં પ્રથમ તેને જ પુછે છે. તેથી સર્વ મંત્રીઓ તેની ઉપર ઈર્ષાળુ થયા અને રાત્રિ દિવસ તેનાં છિદ્ર શોધવામાં તત્પર થયા. એક દિવસ સર્વ મંત્રીઓ એકમત થઈ રાજાને કહેવા લાગ્યા
કે હે જગત્પાલક? દેવગિરિ નગરનો અધિમંત્રીઓનું કપટ. પતિ રિપુગંજ નામે રાજા નિરંકુશ થઈ
આપની આજ્ઞા માનતા નથી. માટે આ મહામંત્રીને તેની પાસે મોકલે. કારણ કે તે બહુ કુશલ છે. માટે કોઈપણ કુશલ વૃત્તાંત લઈ તે તેની સાથે સંબંધ યાત વિરોધ ગમે તે નીકાલ કરે તે ઠીક. પછી ભૂપતિએ મહામંત્રીને કહ્યું કે તમે મંત્રીઓ પાસેથી ભેટ લઈ રિસ્પગંજની પાસે જાઓ.
Page #172
--------------------------------------------------------------------------
________________
શયની સ્થા.
(૧૩૧) અને તમને જેમ લાગે તેમ કરો. હવે તે મંત્રીઓએ પણ તે ન જાણે તેવી રીતે કરંડીઆમાં ભેટ નાખી તાળુ દઈને તેની ઉપર શીલ કર્યું અને મહામંત્રીને કરંડીયે સોંપી દીધે. એટલે કેશલ મંત્રી પણ કેટલાક પરિવારને સાથે લઈ પોતાની હદ છેડી ગિરિનગરમાં ગયો. રાજદ્વારમાં ગયા પછી દ્વારપાળે અંદર પ્રવેશ કરાવ્યો. મંત્રી પણ રાજાને નમસ્કાર કરી ભેટને કરંડીયે આ ગળ મૂકી ગ્ય આસન ઉપર બેઠે. રાજાએ કરંડીયાનું શીલ તેડીને અંદર જોયું તે ચંદ્ર અને શંકરના હાસ્યસમાન ઉજવળ ભસ્મ જોઈ. જેથી રાજાની ભ્રકુટી ફરી ગઈ. તેથી તેણે મંત્રીને કહ્યું કે ત્યારે રાજા બહુ નિર્ધન તેમજ નીતિહીન જણાય છે. કારણ કે હારી ભેટમાં હારા રાજાએ રાખ મોકલી છે તો ઠીક, શું તું અહીં મરવા માટે આવ્યા છે? તું અહીંથી જલદી ચાલે જા, કારણ કે દૂત અવધ્ય હોય છે તેથી તેને મુક્ત કરું છું. તેથી તું ત્યાં જઈને હારા અધિપતિને નિવેદન કર. કે, રાખના ભેટાથી કપાયમાન થએલો રિપુગંજ રાજા થોડા જ વખતમાં તેનું ફળ તમને બતાવશે. તે સાંભળી કેશલ બે હે નરેશ્વર ! આ પ્રમાણે એકદમ કોપાયમાન થવાનું કંઈ પણ કારણ નથી. હિત કે અહિતને સૂક્ષ્મ બુદ્ધિથી વિચાર કરે. પછી રાજાએ તેને જ તે સંબંધી પૂછ્યું. ત્યારે તે બે હે રાજની હારી સ્વામિએ ચાર રસ્તાઓ વચ્ચે રાત્રીના સમયે અંધયિત્રી નામે ગિની વિદ્યાની સાધના કરી તેથી સિદ્ધ થઈ તેણીએ મંત્ર સિદ્ધ આ ચમત્કારી ભસ્મ આપીને કહ્યું કે જે આ ભરમનું એકવાર લલાટમાં તિલક કરશે તેને ડાકિની, શાકિની, ગિની, ભયંકરતાલ, યક્ષ, રાક્ષસ, ભૂત અને પ્રેત વિગેરે કોઈપણ દુષ્ટ પ્રાણીઓને ભય થશે નહીં. તે સાંભળી ગિનીએ આપેલી ભસ્મનું તિલક રાજાએ પ્રથમ કર્યું. પછી થોડી થોડી રાણીઓને
Page #173
--------------------------------------------------------------------------
________________
(૧૩૨)
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર તથા મંત્રી વિગેરે મુખ્ય કેને આપી. વળી બાકી રહેલી આ ભસ્મ આપને માટે ભેટ તરીકે મોકલી છે. એમાં સાંભળી રિપુ ગંજ રાજાએ પ્રસન્ન થઈ પિતે તે ભસ્મનું તિલક કર્યું. પછી સંતુષ્ટ થઈ કોશલ મંત્રીને પૂછવા લાગ્યો કે તહાર રાજાની બીજી કોઈ પણ એવી શક્તિ છે ખરી ? કેશલ બેલ્યો હાર, સ્વામિની અંદર એવી શક્તિઓ રહી છે કે તેનો અંશ માત્ર પણ અન્યમાં ભાગ્યે જ હશે. વળી તેમની આજ્ઞા શક્તિ એવી છે કે આ દુનીયામાં કોઈ પણ પ્રાણી તેનું ઉલ્લંઘન કરી શકતું નથી. ત્યારબાદ ભિન્ન ભિન્ન દેશોમાંથી આવેલા પુરૂષ સ્પર્ધાને
લીધે પોતપોતાના રાજાઓની આજ્ઞાનું આજ્ઞાને વર્ણન કરવા લાગ્યા. તેવામાં નગરની અંદર ચમત્કાર. એકદમ ભયજનક મહાન કેળાહળ થયા.
તે સાંભળી રાજાએ તે સ્વરૂપ જાણવા માટે તેના જાણકારને પૂછયું. અરે? આ બૂમ શાથી થઈ છે? તેને તપાસ કરી એક સુભટ બેલ્યો રાજાધિરાજ! હાલમાં નગરની અંદર ગૃહાદિકને ઉખેડી નાખતા મન્મત્ત (નિરંકુશ) થએલે એક હાથી પોતાની ઈચ્છા પ્રમાણે લોકોને ત્રાસ આપે છે. તે સાંભળી રાજા બોલ્યા અરે! સુભટો! જલદી આ હાથીને પકડો. તે વખતે તેને જવાબ કેઈએ પણ ન આપે ત્યારે એક દ્વારપાળ વિનય પૂર્વક બો. હે નરાધીશ! પિતાના રાજાની આજ્ઞાથી આ મંત્રી પિતે જ હાથીને વશ કરશે. એમાં બીજાની જરૂર નથી. માટે એને જ આજ્ઞા આપે. ઉપગજ રાજાએં તે પ્રમાણે કાશ. લને આજ્ઞા આપી. ત્યારબાદ કોશલ મંત્રી રાજાની આજ્ઞા લઈ ક્ષણમાત્રમાં નૃપ અને નાગરિક કે સાથે હસ્તિ પાસે ગયો. અને વિધિ સહિત હસ્તસ્તંભન વિદ્યાનું ધ્યાન કરી હાથીને કહ્યું કે જો તું અહીંથી ડગલું માત્ર પણ ચાલે તે હુને હારા
Page #174
--------------------------------------------------------------------------
________________
શલની કથા.
(૧૩૩) રાજાની આણ છે. તે સાંભળી તરત જ નીચી મુંઢ કરી હાથી ચિત્રામણની માફક સ્થિર થઈ ગયે. તે જે પરિજન સહિત નરેંદ્ર પણ વિસ્મિત થઈ મંત્રીની પ્રશંસા કરવા લાગ્યો. અને કહ્યું કે હે પુરૂષ ? આ હાથીને તેના સ્થાનમાં તું લઈ જા. પછી મંત્રીએ હાથીને કહ્યું કે હે ગજેન્દ્ર? જા હારા સ્થાનમાં તું ચાલ્યા જા. હાથી પણ આજ્ઞા પ્રમાણે પોતાના સ્થાનમાં જઈ ઉભે રહ્યો. આ હોટું આશ્ચર્ય જોઈ રાજાએ તેજ હાથી તેને ભેટમાં આપ્યું. તેમજ તેના રાજાની આજ્ઞા પિતાના મસ્તકે ધારણ કરી વિવેક સહિત તે મંત્રીનું તેણે સન્માન કર્યું અને તેને વિદાય કર્યો. એટલે તે કોશલ પિતાના સિદ્ધપુર નગરમાં આવ્યો. હવે તેની સાથે મેકલેલા પિતાના ગુપ્ત સેવકના મુખથી પ્રથમ જ સર્વ મંત્રીઓએ આ હકીકત જાણી હતી તેથી ભેટમાં ભસ્મ મેકલવાથી પિતે મરણની શંકા કરતા સર્વ મંત્રીઓ કેશલની પાસે જઈ પગમાં પડી પિતાના અપરાધની ક્ષમા માગવા લાગ્યા. અને તેની અગાધ બુદ્ધિની પ્રશંસા કરતા છતા તેની સાથે જ નરેંદ્ર પાસે ગયા. કેશવ મંત્રી પણ સિદ્ધ નરેદ્રને નમસ્કાર કરી ત્યાં જે કાર્ય કરીને આવ્યા હતા તે સર્વ વૃત્તાંત નિવેદન કર્યું અને યોગ્ય સ્થાને બેસી ગયે. તે સાંભળી રાજા પણ બહુ ખુશી થઈ બે હે મંત્રીશ્વર! જેવી હારી ઈચ્છા હોય તે પ્રમાણે કેઈપણ દેશ તું ગ્રહણ કર. મંત્રી બે હે નરાધિપ? આપની કૃપાથી હારે કેઈપણ પ્રકારની ન્યૂનતા નથી, તે દેશનું શું પ્રજન છે? કારણ કે દેશ ગ્રહણ કરવાથી મહારા વિરતિવ્રતની વિરાધના થાય છે. વળી જે મહારી ઉપર આપ તુષ્ટ થયા છે તે મ્હારી સગતિને આપનાર રથયાત્રાદિક મહોત્સવડે જૈનશાસનની ઉન્નતિ કરાવે. તેથી હું પરમ સંતોષ માનું છું. ત્યારબાદ ભૂપતિ બેલ્યા છે કે તું નિસ્પૃહ છે તે પણ
Page #175
--------------------------------------------------------------------------
________________
( ૧૩૪ )
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર.
વસ્તુ
ઘરખરચ જેટલું ઘી, ખાંડ, ધાન્ય વિગેરે ચેાગ્ય ગ્રહણ કર. ઠીક છે જેવી આપની આજ્ઞા એમ કહી મત્રી પેાતાને ઘેર ગયા. ત્યારબાદ રાજાએ અધિકારીને હુકમ કર્યાં કે હજાર મુડા ધાન્યના અને હજાર ઘડા ઘીના મંત્રીને ત્યાં મેાકલાવા. એટલે તેઓએ પણ તે પ્રમાણે દાખસ્ત કરાવ્યા.
કાશલ મંત્રીએ પોતાના નાના ભાઇ દેશલને કહ્યુ કે આપણા નિયમથી વધારે ધન ભેગું થયું છે, માટે તેના હીસાબ કરી જે કઇક અધિક હાય તે સ` રાજમંદિરમાં પાછું આપી દો. દેશલે પણ તે વાત ધ્યાનમાં લઇ જે વસ્તુ અધિક હતી તે પોતાના પરિવારને આપી અને કહ્યું કે આ સર્વ વસ્તુઓ પોતપાતાના ઘરમાં રાખો. જ્યારે મ્હારી નિયમ પુરા થશે ત્યારે આ સર્વ પદાર્થો તમ્હારી પાસેથી લઇશ. સ્વજનાએ પણ તે પ્રમાણે કબુલ કર્યું. આ પ્રમાણે દેશલના પ્રપંચ કોશલના જાણવામાં આવ્યા. તેથી દેશલને મહુ ઠપકા આપી કહ્યું કે હું અંધુ ! આમ માગ્ય પ્રવૃત્તિ કરવાથી પાંચમા વ્રતમાં ત્રીજો અતીચાર તને લાગે છે. માટે હજુ પણ નિયમથી અધિક ધનના ઉપયાગ ધર્મસ્થાનમાં કર અને આ અતીચારથી છુટા થા. એમ બહુ સમજાવ્યા. છતાં પણ દેશલે માન્યું નહીં. ત્યારબાદ તે દેશલ કાળ કરી મલ્પ રૂદ્ધિવાળા વ્યંતર દેવ થયા, વળી પાંચસા મંત્રીઓના આધપતિ કેશલ મંત્રી પણ મરણુ સમયે દીક્ષા લઇ માહેદ્ર કલ્પમાં ઉત્પન્ન થયા. કંઇક અધિક સાતસાગરોપમ આયુષ પૂર્ણ કરી ત્યાંથી ચવીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઇ મેાક્ષ સુખ પામશે. હું ભવ્ય પ્રાણીઓ ! આ પ્રમાણે નિષ્કલંક, વ્રત પાળવાથી કેાશલ મંત્રી સુખી થયા અને
દેશના
અત્યાચાર.
Page #176
--------------------------------------------------------------------------
________________
દુલ ભગાપની કથા.
(૧૩૫)
દેશલ વ્રતની વિરાધના કરવાથી બહુ દુ:ખી થયા. માટે ઢ બુદ્ધિથી નિરતિચાર તપાળવામાં પ્રમાદ કરવા નહીં. इति पञ्चमाणुत्रते तृतीयातिचारविपाके देशलदृष्टान्तः समाप्तः ॥
दुर्लभगोपनी कथा.
ચતુર્થ દ્વિપદચતુષ્પદ્મપરિમાણાતિક્રમાતિચાર,
દાનવિય રાજા બહુ જીજ્ઞાસુ હાવાથી પ્રભુને નમન કરી મત્સ્યેા, હે દયાળુ ભગવન્ ! હવે પાંચમા વ્રતમાં ચેાથા મતીચારનું લક્ષણ દ્રષ્ટાંત સહિત આપ કહેા. જેથી અમારી જીજ્ઞાસા શાંત થાય. શ્રી સુપાર્શ્વ પ્રભુ ાલ્યા, હું નરે! લેાભરૂપી ગ્રહથી ગ્રહણ કરાએલા જે પુરૂષ લીધેલા નિયમના અવધિ પૂર્ણ થયા ખાદ પશુઓનેા પ્રસવ થાય તેવી ગાઠવણ કરે છે. તે પ્રાણી દુર્લભની માફક ઉપહાસનુ’ પાત્ર થાય છે.
મ્હાટા મહીધર ( પર્વત-રાજાએ ) થી મનેહર, સમુદ્ર સમાન પરિખા ( ખાઇ ). વર્ડ વિભૂષિત દુલ ભદષ્ટાંત. અને ઉત્તમ પ્રકારનાં ક્ષેત્ર જેમાં રહેલાં છે. એવા જ બુદ્વીપની માફક વાસ કરવા લાયક સાભાગ્યપુર નામે નગર છે. તેમાં મહીધર ( પર્યંત–રાજાએ ) નાં શિર ( શિખર—મસ્તકા ) ઉપર સ્ફુરણાયમાન છે. કર (કિરા–હસ્ત ) જેના અને શત્રુરૂપી અ ંધકારને નાશ કરવામાં સૂર્ય સમાન શૂરસેન નામે રાજા રાજ્ય કરે છે. રંભા નામે તેની સ્ત્રી છે. હવે એક દિવસ રાજા પેાતાના મહેલની અગાશીમાં એઠા હતા, તેવામાં પુર્વ દિશા તરફ બહુ ઉત્સાહથી જતા નાગરિક લેાકેાને જોઈ રાજાએ પેાતાના સેવકને પૂછ્યું કે આ
Page #177
--------------------------------------------------------------------------
________________
(૧૩૬)
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર. લેક હર્ષ ભર્યા કયાં જાય છે? ઇદ્ર, નાગેન્દ્ર કે કાર્તિક સ્વામીને મહત્સવ આજે હોય તેમ દેખાય છે. કારણકે લેકે બહુ ઉમંગથી શણગાર સજી ચાલ્યા જાય છે. પછી સેવક બલ્ય, રાજાધિરાજ ! આજે પૂર્વ દિશાના ઉદ્યાનમાં ચાર જ્ઞાનના ધારક જ્ઞાનસાગરસૂરિ પધાર્યા છે. તેમને વાંચવા માટે આ લેકે જાય છે. તે સાંભળી રાજા પણ પિતે તત્કાલ સજજ થઈ સર્વ રૂદ્ધિ સહિત ત્યાં જઈ વિનયપૂર્વક સૂરિશ્વરને વંદન કરી જૈનધર્મની વ્યાખ્યા સાંભળતે હતે, તેટલામાં અકસ્માત્ ત્યાં એક દેવનું જેડલું આવ્યું. તેમાંથી એક દેવે અપ્સરાઓ પાસે સંગીતને પ્રારંભ કરાવ્યો. અને બીજે દેવ મને હર શબ્દવડે સુવર્ણથંગ (શરણાઈ ) ને વગાડતો છતે જેઓના કંઠમાં ઉત્તમ ખેતી. એના હાર દીપતા હતા, શરીરે સુંદર વસ્ત્રો પહેરેલાં હતાં અને જેમના પુર્ણ અને ઉન્નન સ્તનમંડલ ઘણાં શોભાયમાન દેખાતાં હતાં એવી ગોવાલણ એની પાસે નૃત્યની શરૂઆત કરાવી. તેમજ તેઓ બહુ હાવભાવ અને અભિનય બતાવતી હતી. વળી તેઓના હૃદયમાં બહુ ગુરૂભક્તિ દેખાતી હતી. મયમાં છે દેના ઉચ્ચાર કરતી હતી, તેમજ જીતેંદ્ર ભગવાનની સ્તુતિ કરતી હતી, કે જેમણે મણિસુવર્ણ વિગેરે ધનને સર્વથા ત્યાગ કર્યો છે, જેમના ચરણ કમલમાં સુરેંદ્રો તથા નરેદ્રો નમન કરે છે. સાતનય સહિત સમ્યકશ્રુતિવડે ઉત્તમ સૂત્રેની વ્યાખ્યા આપવામાં બહુ કુશલ, તેમજ પિતાના વચનામૃતવડે દેવનઈંદ્રાદિક સર્વ પ્રાણુઓને સંતોષ આપનાર, મનુષ્યના હૃદયરૂપી માનસરોવરમાં ઉજવલ હંસ સમાન, શ્રેષ્ઠ એવા જ્ઞાન રૂપી મહાસાગરના પારગામી, ગર્વ રહિત સર્વ સમાદિ ગુણેના આધારભૂત, ગુણ સંપદાવડે વિભૂષિત, નિર્મળ બુદ્ધિના ધારક, ઉન્નત તથા સ્થિરતા ગુણમાં મેરૂ સમાન, યુગ પ્રમાણ અવલોકન
Page #178
--------------------------------------------------------------------------
________________
દુર્લભગોપની કથા.
(૧૩૭) વડે માર્ગમાં ગમન કરનાર ઉપહાસ્ય કે સ્તુતિ કરનારા પ્રાણીઓ ઉપર સમાનભાવે વર્તવાવાળા દરિદ્ર અને નરેંદ્રને સમાન ગણતા, સર્વ ગણધરોમાં ઉત્તમ પદ પામેલા, જેમના ઘેર્યની ઉપમા મળવી અશક્ય છે, દદ્ધર ચારિત્ર રૂપી ભાર જેમણે વહન કર્યો છે અને ભારત રાજાના વંશમાં વિશાલ ધ્વજ સમાન, તેમજ ત્રણલેકરૂપી વંશમાં મણિ સમાન એવા આદિનાથ ભગવાનને અમે નમીએ છીએ. એ પ્રમાણે નુત્યની સમાપ્તિ થયા બાદ રાજાએ મુનીશ્વરને પૂછ્યું કે આ દેવતાઓનું જોડલું અહીં શા માટે આવ્યું છે તેમજ વાલણીઓને વેષ હેરી આ દેવ ગોપીકાઓની મધ્યે નૃત્ય કરે છે, ગાય છે અને સ્તુતિ કરે છે. વળી બીજે દેવ પિતાના વેજ અપ્સરાઓની અંદરનાચે છે. અને અનેક રચનાવડે ગાયન કરે છે તેનું શું કારણ? ત્યાર બાદ ગુરૂએ બને દેવના પૂર્વભવની વાત કહેવાને પ્રારંભ કર્યો. આ ભરતક્ષેત્રમાં વિનયવાન એવા સજજનના દેહ સમાન
- નર્મદા નદીથી વિભૂષિત વિધ્ય નામે દેવને પુર્વભવ. પર્વત છે. તેની નજીકમાં યમરાજાની
નગરી સમાન યમપલ્લી નામે નગરી છે. તેમાં દુર્લભ અને વલ્લભ નામે બે ગેવાળીયા રહેતા હતા. બન્ને જણ ગાયે વિગેરે બહુ વૈભવડે પરિપૂર્ણ હતા. વળી તેઓ એક બીજા ઉપર બહુ સ્નેહ રાખતા હતા, બહુ ગેપ અને ગેપીએના પરિવારથી સંપન્ન હતા. નિરંતર તેઓ જળ અને લીલા ઘાસવાળા પર્વતના લત્તાગૃહોમાં ગાયે ચરાવતા હતા. અમદાઓની વેણ સમાન વિણાના મધુર સ્વરના ઉલ્લાસ સહિત રાસના ગાયનેવડે પ્રમુદિત થઈ તે દિવસ રાત્રી નિર્ગમન કરતા હતા. તેમજ શરણાઈઓના નાદવડે દિગતને ગજાવતા હતા.
કોઈક સાર્થવાહનની પ્રેરણાથી મહા કષ્ટવડે અમે તે
Page #179
--------------------------------------------------------------------------
________________
શ્રીસુપા નાચચરિત્ર.
ધર્મોપદેશ.
યમપટ્ટીમાં ગયા. ત્યાં તે ખન્ને જણા અમારી પાસે આવ્યા. મને વઢ્ઢન કરી પૃથ્વી ઉપર બેઠા. ત્યારબાદ અમાએ તેમને ઉપદેશ આપ્યા, ૨૨ ! મહાન દુર્લભ એવા આ મનુષ્ય અવતાર પામી હંમેશાં તમારે ધમ માં ઉદ્યક્ત થવું જોઈએ, ત્યારબાદ નમસ્કાર કરી તેઓ પણ ખેલ્યા કે અમે અમારા ધર્માંમાં ઉદ્યુક્ત થઇ હમ્મેશાં મૃગાદિક પશુઓના વધ કરી નિર્વાહ કરીએ છીએ. પછી અમેાએ તેમને પ્રતિખાધ આપ્યા કે પશુઓની હિંસા કરવી તમને ઉચિત નથી, તેમજ તે સત્ય ધર્મ ગણાય નહિ, કારણ કે આ જીવિત જલબિંદુ સમાન ચંચલ છે. લક્ષ્મીના વિલાસ વિજળીના પ્રકાશ સમાન અસ્થિર છે. સ્વજન સંચાગ પવનથી કપાયમાન કમલપત્ર પર રહેલા જલ સમાન ચંચલ છે સ્નેહ પણ મદોન્મત્ત કામિનીના કટાક્ષની માફક ક્ષણિક છે. ચાવન અવસ્થાના વિલાસ યુવતીઓના હૃદયની વૃત્તિ સમાન ખહુ ચપલ હાય છે. માટે તમ્હારે જૈનધમ નું આચરણ કરવુ તેજ ઉચિત છે. વળી તે જૈનધર્મનુ મૂલ સમ્યકત્વ કહેલુ છે. માટે વિશેષ પ્રકારે સમ્યકત્વ ગ્રહણ કરી છને દ્ર કથિત શુદ્ધ ધર્મનું તમે સેવન કરો. આ પ્રમાણેના અમારા ઉપદેશ સાંભળી તે વંદન કરી ફરીથી ઓલ્યા, હે ભગવન ? અમને જૈનધર્મના ઉપદેશ આપેા, મુનિએ પણ બન્ને પ્રકારના ધર્મ કહ્યો. તેમાંના પ્રથમના મુનિ ધર્મ પાળવામાં અશક્ત હાવાથી તેઓએ ખાર પ્રકારના ગૃહસ્થ ધર્મ સ્વીકાયા. ત્યારબાદ અમેએ પણ ત્યાંથી અન્યસ્થલે વિહાર કર્યા.
દુર્લભ અને વલ્લભ ખન્ને જણ વિધિ પ્રમાણે જૈનધર્માંની આરાધના કરતા હતા. તેવામાં તેઓને શ્વસના પ્રભાવ. કોઇક સમયે પાંચમા વ્રતમાં મહા સંકટ આવી પડયું. એટલે સકિણુ તા આવી પડી;
( ૧૩૮ )
Page #180
--------------------------------------------------------------------------
________________
ભગોપની કથા.
(૧૩૯) કારણ કે તે બન્ને જણાએ પરિગ્રહને નિયમ લીધે તે વખતે પશુએની થેડી સંખ્યા લીધેલી હતી. તેથી દરેક વર્ષે પ્રસવ થવાથી પશુઓની સંખ્યા નિયમથી અધિક થાય તે અતીચાર લાગે એમ જાણી વલ્લભ મૂળ પરિણામની સંખ્યા રાખીને વધારેનાં પશુઓ વેચીને નિયમની મર્યાદા બરોબર રાખતું હતું. તેમજ હભે પિતાની ગાયની મૂળ સંખ્યા પૂર્ણ થઈ એટલે નિયમને સમય પૂર્ણ થાય ત્યારબાદ તેઓને ગર્ભ રહે તેવી યુક્તિ કરી. તે જોઈ વલ્લભરાજ બલ્ય રે મૂઢ? આ પ્રમાણે વિરાધના કરવાથી પાંચમા વ્રતને અતિચાર તને બહુ દુઃખદાયી થશે. એમ સાંભળી દુર્લભ બે-મોં ગુરૂ પાસે પશુઓની જેટલી સંખ્યા લીધી છે તેટલી જ સંખ્યા હાલમાં પણ છે. મહે કંઈ પણ અધિક ખરીદ કર્યું નથી કે જેથી અતીચાર લાગે. પોતાની મેળે જ પશુઓ મૈથુન સંજ્ઞાથી ઉત્પન્ન થાય છે એમાં મહારે શો દેષ ? એવાં તેનાં વચન સાંભળી લેકે તેનું ઉપહાસ કરે છે. વળી વલ્લભરાજ ગુરૂના કહ્યા પ્રમાણે સાવધાન થઈ વ્રત પાલન કરતે હતા. એ પ્રમાણે પ્રવૃત્તિ કરવાથી કેટલાક સમયે તે બન્ને જણ મરણ પામ્યા. તેમાં વલ્લભરાજ ધર્મના પ્રભાવથી પ્રથમ દેવલેકમાં અને દુર્લભરાજ અતીચાર સેવવાથા ગાંધર્વ લેકમાં ઉત્પન્ન થયે. ત્યારબાર તેઓ બન્ને જણ પૂર્વભવનું સ્મરણ થવાથી
હારી પાસે પ્રગટ થયા. તેમાંથી પ્રથમ દેવે તહારી આગળ અપ્સરાઓ સાથે નૃત્ય મહોત્સવ કરીને પોતાના સત્ય નિયમનું ફલ પ્રકટ કરી બતાવ્યું, વળી વ્રતને કલંકિત કરનાર આ બીજા તિબષીક દેવે ગાયને વિદાય કરી તમારા બધને માટે ગોપીઓ સાથે ગાયન કર્યું. એમ તેઓનું ચરિત્ર કહી સૂરીશ્વર મન રહ્યા.
ત્યારબાદ ગંધર્વ દેવ છે કે એક ગુરૂ પાસે અમે બન્ને
Page #181
--------------------------------------------------------------------------
________________
( ૧૪૦ )
શ્રીસુપા નાથરિત્ર.
જણે પરિગ્રહ વિરતિત્રત ગ્રહણ કર્યું હતું, છતાં પ્રમાદવશ થઇ મ્હે' તે વ્રતને કલકત કર્યુ. બહુ ખેદની વાત છે કે ચિંતામણિ સમાન વિરતિ વ્રતમાં કલંક લગાડીને નિભાંગી જનામાં શિરોમણિ સમાન એવા મ્હે' કોટી ધનને બદલે કાડી ખરીદી. વળી સંતેષરૂપી અમૃતનું પાન કરીને દુર્ભાગ્યને લીધે મ્હે તેને વસી નાખ્યું, કારણ કે વિરતિ વ્રત ગ્રહણ કરી મૂઢ બુદ્ધિથી મ્હે તેને કલંકિત કર્યું. વળી મા દેવ અપ્સરાએ સાથે જે ક્રીડા કરે છે તે તેના પરિગ્રહ વિરતિ વ્રતના પાલવાનુ ફૂલ છે. વળી હું પ્રલાપપૂર્વક પ્રાર્થના કરૂ છું તાપણુ આ અપ્સરાએ મને ઉત્તર પણ આપતી નથી. એમ સાંભળી રાજાનાં હૃદયમાં વૈરાગ્યથી શુભ ભાવના પ્રગટ થઇ. તેથી સૂરિ મહારાજની પાસે તેમણે સમ્યકત્વાદિ ધર્મના સ્વીકાર કર્યા. ખન્ને દેવા પણ ગુરૂ મહારાજના ચરણ કમલમાં નમસ્કાર કરી પેાતાના સ્થાનમાં ગયા. ત્યાર બાદ પેાતાના વિહારના કલ્પ પૂર્ણ થવાથી ગુરૂએ પણ અન્યસ્થલે વિહાર કર્યો. માટે હું જીજ્ઞાસુ પુરૂષષ ! -જેમ વલ્લભરાજે નિષ્કંલક વિરતિ વ્રત પાળ્યુ તેમ અન્ય લેાકાએ પણ પ્રયત્ન પૂર્વક વ્રત પાલન કરવું.
इति परिग्रहपरिमाणव्रतेचतुर्थातिचारे दुर्लभराज
ગધના પશ્ચાત્તાપ
कथानकं समाप्तम् ॥
——
मानदेवश्रेष्ठीनीकथा.
પંચમધ્યપરિમાણુાતિક્રમાતિચાર, દાનવીય રાજા આવ્યા હૈ જગદ્ગુરૂ ! હવે પાંચમા અતી
Page #182
--------------------------------------------------------------------------
________________
માનદેવની કથા.
(૧૪૧) ચારનું સ્વરૂપ અમને સંભળાવે. શ્રી સુપાર્શ્વ પ્રભુ બેલ્યા હે નરેંદ્ર! જે પુરૂષ પોતાના મૂળ નિયમથી અધિક થઈ ગએલી પાત્રાદિક વસ્તુઓ ભાંગીને ફરીથી તેટલી સંખ્યા પૂર્ણ કરે છે તે માનદેવની માફક વિરતિવ્રતની વિરાધના કરે છે ગાંધીના હાટની માફક સુગંધી દ્રવ્યથી ભરપૂર શાલિગ્રામ
નામે નગર છે. તેમાં અમૃત કલશ નામે માનદેવદૃષ્ટાંત. સુપ્રસિદ્ધ શ્રેણી છે અને જીનદેવી નામે તેની
સ્ત્રી છે. વળી તેઓને માનદેવ નામે એક પુત્ર છે. તે સર્વ કળાઓમાં કુશલ છે, છતાં પણ દરિદ્રતાને લીધે બહુ ખેદાતુર થઈ પરિભ્રમણ કરે છે. એક દિવસ પોતાના પિતા સાથે મુનિ મહારાજ પાસે ગયો. મુનિને વંદન કરી દેશના સાંભળવા માટે બેઠે. મુનિએ દેશના પ્રારંભ કર્યો. આ દુનીયામાં મનુષ્ય ભવ પામી સદ્ધર્મની સેવા કરવા. વળી તે ધર્મ સેવન પણ સંતેષથીજ ઉત્તમ પ્રકારે થાય છે. તે સંતેષ તૃષ્ણને ત્યાગ કરવાથી થાય છે. તૃષ્ણને ત્યાગ વિવેકથી થાય છે. વિવેક પણ સદગુરૂના વચનથી પ્રગટ થાય છે. માટે બુદ્ધિમાન પુરૂષે શુદ્ધ ચિત્તથી ગુરૂ મહારાજનાં વચન સાંભળવામાં નિરંતર સાવધાન રહેવું. કારણ કે સંતોષજ મેક્ષનું મુખ્ય સાધન છે. તેમજ આ લેકના સુખનું મૂળ કારણ પણ તે સંતેષજ છે. અન્યત્ર પણ કહ્યું છે કે
संतोषैश्वर्य सुखीनां, दुरे दुःखसमुच्छ्रयाः । लोभाशाबद्धचित्ताना-मपमानः पदे पदे ॥
અર્થ:–“સંતોષરૂપી સમૃદ્ધિ વડે સુખ માનનાર પ્રાણીઓનાં દુ:ખ દૂર ચાલ્યા જાય છે. તેમજ લોભ તૃષ્ણાથી બંધાયેલા પ્રાણએનું દરેક સ્થાને અપમાન થાય છે.” વળી આ દુનીયાની અંદર બીજાઓને જીતવાની ઈચ્છાવાળું જે પ્રાણિઓનું હૃદય હોય છે તે
Page #183
--------------------------------------------------------------------------
________________
(૧૪૨)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર. મોટામાં મોટું દુઃખ ગણાય છે, તેમજ જેઓ ઈચ્છા રહિત પણે વર્તે છે. તેઓ ઉત્તમોત્તમ સુખિ ગણાય છે. કહ્યું છે કે- ' '
तन्दुलमानमेकं, कन्दर्पहराऽपियुवतिरैकवा । पृथ्वीपतेरगिफलं, शेषः लशोऽभिमानो वा ॥
અર્થ – ઉદરપૂર્તિ માટે ચેખાઓનું માપ એક સરખું હોય છે. તેમજ કામદેવને હરણ કરનારી યુવતિ પણ એકજ હોય છે.” માટે હેટા પૃથ્વી પતિનું પણ ફળ માત્ર તેટલું જ હોય છે.” બાકીને કલેશ અથવા અભિમાન સમજ. વળી જેમ જેમ લેભની શાંતિ અને પરિગ્રહને આરંભ સ્વલ્પ થતા જાય છે તેમ તેમ સુખની વૃદ્ધિ અને ધર્મની સિદ્ધિ થાય છે. એ પ્રમાણે દેશના સાંભળી પુત્ર સહિત શ્રેષ્ઠીએ દેશનાને ભાવાર્થ સમજી મુનિ પાસે વિનય પૂર્વક સમ્યકત્વ સહિત પાંચમું અણુવ્રત ગ્રહણ કર્યું. પછી માનદેવ સહિત શ્રેણી મુનીંને નમસ્કાર કરી પોતાના સ્થાનમાં ગ. પુત્ર સહિત તે જૈનધર્મની આરાધના કરતું હતું, તેમજ નિર્ધનતાના દુઃખથી કલાત થઈમાનદેવ નિરંતર અસ્થિરવૃત્તિઓ ફરતે હતે. તેવામાં એક દિવસ તે નગરની સમીપના મહેરા ઉલાનમાં ફરવા નીકળે હતું ત્યાં ગીશ્વર નામે ત્રીદંડીને તેને સમાગમ થયે. આદરપૂર્વક નમસ્કાર કરી તેણે પૂછ્યું છે
ગીશ્વર ! કેઈપણ એ ઉપાય બતાવે કે જેથી મહને લક્ષમીને લાભ થાય. વળી હે ગી! આજ સુધી મહેં જે જે ઉપાય કર્યા તે સર્વ નિષ્ફળ થયા છે. ત્યારે ત્રીદડીએ કહ્યું. મહારી આગળ નકામું બોલવાની કંઈ જરૂર નથી. હે વત્સ! જે હારે વિશેષ લમી મેળવવી હોય તે છ માસ સુધી તું હારી પાસે રહે, કોઈપણ સમયે હારી પાસેથી ત્યારે દૂર જવું નહીં. વળી ભેજના વિગેરેની કોઈ પ્રકારે ચિંતા કરવી નહીં. પછી માનદેવ બે આપનું કહેવું યોગ્ય છે પરંતુ મારા માતાપિતાને ભોજન માત્ર
Page #184
--------------------------------------------------------------------------
________________
માનદેવની કથા.
(૧૪૩) પણ આપે તેવું કઈ બીજું માણસ નથી. વળી તેઓ વૃદ્ધ અવસ્થા હોવાથી અશક્તિ અને વ્યાધીને લીધે દીન અવસ્થામાં આવી પડ્યાં છે. તેથી મહારા વિરહને લીધે તેઓ જીવિ શકે તેમ નથી. તે હવે હારે શું કરવું ? ત્રીદંડીએ કહ્યું હે વત્સ ! જે એવી અડચણ હોય તે વાંકુશ નામની એક ઉત્તમ વિદ્યા હું હને આપું છું તે લઈ તું ઘેર જા અને માત્ર આ વિદ્યાના સ્મરણથી હમેશાં હને પાંચ પલ રૂપું પ્રાપ્ત થશે. માટે સર્વ ઉપાય પડતા મૂકી આ ઉપાય ત્યારે જલદી કરવો, જેથી તું સુખી થઈશ એમ કહી તે ગીશ્વર અદ્રશ્ય થઈ ગયે. માનદેવ વિદ્યા લઈ પોતાને ઘેર ગયે. રાત્રીએ વિધિપૂર્વક
વિદ્યાનું સ્મરણ કરી સુઈ ગયું. પછી તે વિદ્યાને ચમત્કાર વિદ્યાદેવીએ પણ પ્રસન્ન થઈ તેના ઓશીકા
નીચે પાંચ પલ રૂપે મુકયું. પ્રભાતકાળમાં પિતે જાગ્રત થયે અને ઓશીકા નીચેથી તે રૂપું લઈ બહુ ખુશી થયે. હમેશાં એ પ્રમાણે રૂપું મળવાથી બહુ પૈસાદાર થઈ ગયે. અને ઘર વિગેરે ખરીદ કર્યો. તેમજ ધર્મમાર્ગમાં પણ કંઈક વાપરવા લાગે. વળી રૂપાનાં વાસણ પણ ઘડાવવા લાગે. તે જોઈ તેના પિતાએ પૂછ્યું હે વત્સ ! હારા ઘરમાં આ રૂપાનાં વાસણ કયાંથી આવ્યાં ? મૂળ દ્રવ્ય તે હારી પાસે કંઈપણ હતું નહીં છતાં આટલું દ્રવ્ય હૈ કયાંથી મેળવ્યું ત્યારે માનદેવે પિતાનું સર્વ વૃત્તાંત કહી બતાવ્યું. એટલે શેઠ બહુ ખુશી થયા. પછી પોતે તપાસ કરવા લાગ્યા અને પિતાના નિયમથી અધિક સંખ્યાવાળાં પાત્ર જોઈ વિરતિવ્રતની વિરાધનાથી ભય પામી તે બે. આપણે બંને જણે દશ વાસણ રાખવાનો નિયમ લીધે છે. છતાં પાત્રો વધારે દેખાય છે. તે વાત માનદેવે કબુલ કરી ને નિયમથી અધિક વાસણ હતાં તે ભાંગી નાખી દેશની
Page #185
--------------------------------------------------------------------------
________________
( ૧૪૪)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર.
સંખ્યા કાયમ રાખી. અને કહ્યું કે હું તાત ! પાત્રની સંખ્યા ખરાખર છે માટે વિરતિવ્રતના ભંગ હવે થવાના નથી. તે સંબધી ખીલકુલ તમ્હારે ભય રાખવા નહીં. વળી તાલમાં પણ પાંચ પાત્ર તેા હલકાં કરાવ્યાં છે. શ્રેષ્ઠી એલ્યે:-વત્સ ! એમ છતાં પણ વિરતિ કલકિત ગણાય. વળી અગ્નિમાં પ્રવેશ, ભયંકર અંધારા કૂવામાં ઝંપાપાત, તીક્ષ્ણ તરવારની ધારા ઉપર ચાલવું, સમુદ્રમાં પડવુ, શત્રુઓમાં વાસ કરવા, વિષ ભાજન અને વાઘેણુના સ્તનથી દુધનું પાન કરવું શ્રેષ્ઠ છે; પરંતુ વિજળી સમાન ચંચળ લક્ષ્મી માટે વીરપુરૂષોએ કોઇપણ સમયે વિશેષે કરીને ગ્રહણ કરેલા વ્રતના ભંગ કરવા યોગ્ય નથી. માટે આ વિદ્યાવડે પ્રાપ્ત થતા ધનના તુ ત્યાગ કર. અથવા અધિક દ્રવ્યના ધર્મ કાર્ય માં નિયોગ કર, નહીંતા અતિ ભયંકર આ સંસારમાં વિરતિ વ્રત પામીને પણ ત્યારે ભ્રમણ કરવુ પડશે. પછી માનદેવ એલ્યુા:–તાત ! આ તમ્હારૂ ખેલવુડ સ થા યેાગ્ય છે. કારણકે પાત્ર ભાંગીને એકઠાં કરવાથી તમ્હારી ગ્રહણ કરેલી સંખ્યાના ભંગ થતા નથી. ત્યારબાદ શ્રેષ્ઠીએ પણ છેવટે પુત્રને કહ્યુ કે મ્હારી આગળ હારે અસત્ય ઉત્તર આપવા નહીં. હવે તુ ત્હારા ભાગ લઈ જુદો નીકળ. માનદેવ પણ પિતાનું વચન માન્ય કરી જુદો રહ્યો અને વેપાર કરવા લાગ્યા. શ્રેષ્ઠી પણ ધર્મ માં બહુ રાગી અની નિષ્કલંક ગૃહિધર્મ પાળવા લાગ્યું. તેમજ માનદેવ પણ અનુક્રમે બહુ ધનવાન થઇ ગયા. પણ લેભરૂપી ગ્રહથી વિમૂઢ બની ગયા. તેથી અકસ્માત્ મરકીના રાગથી મરીને નરક સ્થાનમાં ગયા. અને વિરતિભ ગના પાપને લીધે ચિરકાળ તે ભવ ભ્રમણુ કરશે. પ્રથમ તે માત્ર અતીચાર થયા હતા, પરંતુ પછીથી વૃતના ભંગ પણ થયા. માટે પ્રથમથોજ વ્રતમાં કિંચિત માત્ર પણ મતીચાર સેવા ઉચિત નથી; કારણકે થાડા પણ અપથ્ય @ાજનના સેવનથી રાગની માફક પ્રતિ દિવસ તે વૃદ્ધિ પામે છે.
Page #186
--------------------------------------------------------------------------
________________
માનદેવનીકથા.
( ૧૪૫) અમૃતકલશ શ્રેષ્ઠી પણ શુદ્ધ વિરતિરત્નના પ્રભાવથી સમા
ધિપૂર્વક દેહને ત્યાગ કરી સનસ્કુમાર અમૃતકલશશ્રેષ્ઠી. દેવલોકમાં ઉત્પન્ન થયા. ત્યાંથી ચવીને
ત્રીજે ભવે મોક્ષપદ પામશે. માટે હે ભવ્ય પુરૂષ! ભલે થોડું પળાય તે થોડું પાળવું શ્રેષ્ઠ છે, પરંતુ વ્રતમાં અતિચાર સેવ એગ્ય નથી. તૃષ્ણથી શુષ્ક થયું છે શરીર જેમનું એવા છે મુમુક્ષુજને ! તમે સંતોષરૂપી રસાયણનું હમેશાં પાન કરે, જેથી જરા મરણને દૂર કરનાર નિવૃત્તિપદ પ્રાપ્ત થાય. જેઓ નિરંતર આનંદિત થઈને સંતોષરૂપી નંદનવનમાં કીડા કરે છે, તેઓને ધનવાન, ગુણવાન, ક્ષમાવાન, વિવેકી અને વ્રતધારી જાણવા. વળી જે પુરૂષને એક સ્ત્રી હોય તેને ચિંતા પણ થડી હોય છે. અને જ્યાં સ્ત્રીઓને વધારો હોય છે ત્યાં ચિંતાને પણ વધારો થાય છે. તેમજ પુત્રાદિક પ્રજા અને હાથી, ઘોડા, રથ, ઘર અને ધનાદિક વૈભવની વૃદ્ધિ થવાથી મનુષ્યના હૃદયમાં સંતાપની વૃદ્ધિ થાય છે. વળી પરિગ્રહથી વિમુક્ત થયેલા અને શાંતિસુખને અનુભવતા એવા સંતપુરૂષોને જે નિવૃત્તિસુખ મળે છે, તે નિવૃત્તિ સને તે તે મુનિવરેજ અનુભવે છે. અન્ય પ્રાણીએ શું જાણી શકે? તેમજ મનુષ્યને જેટલા અંશે લેભ હોય છે તેટલું જ દરિદ્રપણું જાણવું, સંતોષી પુરૂષ દરિદ્રતા ઉપર પગ મૂકી સુખે સુઈ રહે છે. વળી ધનાઢ્ય પુરૂષ પણ અતિ દરિદ્રીની માફક પિતાનાથી અધિક એવા એક બીજા ઉપર દ્રષ્ટિ ફેરવતે છતે બહુ દુઃખી થાય છે, તેમજ દરિદ્રી હોવા છતાં પણ સંતેષરૂપી રસાયણનું પાન કરવાથી ધનવાનની માફક આચરણ કરે છે.
इति पञ्चमव्रतपश्चमातिचारविपाके मानदेवदृष्टान्तः समाप्तः।। तत्समाप्तौ श्रीमल्लक्ष्मणगणिविरचितप्राकृतपद्यबन्धश्रीसुपार्श्वजिनच
Page #187
--------------------------------------------------------------------------
________________
(૧૪૬)
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર रित्रस्य श्रीसकलसूरिपुरन्दरायमाणपरमगुरुतपागच्छाधिराजशास्त्रविशारदजैनाचार्ययोगनिष्ठाध्यात्मज्ञानदिवाकर श्रीमबुद्धि
सागरसूरिशिष्यप्रसिद्धवक्तेति लब्धख्याति, व्याख्यान... कोविद जैनाचार्य श्रीमद अजितसागरगणिकृतगुर्जर
भाषानुवादे प्रभुदेशनाप्रबन्धे सदृष्टान्तातीचारव्याख्योपेतं पंचमाणुव्रतं समाप्तम् ॥
–-©©- मनोरथवणिकनी कथा.
- દિપિરિમાણવ્રત. દાનવિર્ય રાજાએ પ્રશ્ન કર્યો કે હે ભગવન્ર છઠું દિગ્વિરમણ વ્રત કહ્યું છે તેનું લક્ષણ અતીચાર સહિત સંભળાવી અમને કૃ તાર્થ કરે. શ્રી સુપા,પ્રભુ બેલ્યા હે રાજન ? જે શ્રાવક ઉંચી નીચી અને તિર્ય દિશા સંબંધી ગમન કરવામાં જન સંખ્યાનું પ્રમાણ કરે છે, તે રૈદરજજુ પ્રમાણ માં રહેલા જીવોને અભયદાન આપવામાં હેતુભૂત થાય છે. કારણકે આ લેકમાં વિરતિ વિનાના જીવે તપાવેલા લેઢાના ગેળા સમાન રહેલા છે. માટે દિગગમનનું પ્રમાણ કરનાર પ્રાણી મનોરથની માફક આત્મહિત સાધે છે. જેમકે-ધન્યપુર નામે નગર છે, તેમાં ધન ધાન્યથી વૃદ્ધિ પામેલા ઘણા વણિકજનો વસતા હતા. તેઓમાં સુધન નામે એક મુખ્ય માટે શ્રેષ્ઠી હતે. અને બહુ કીર્તિ વડે પ્રસિદ્ધ થએલી મહિમા નામે તેની સ્ત્રી હતી. તેઓને મેઘરથ અને મનોરથ નામે વિનયવંત બે પુત્ર હતા. તેઓ હમેશાં ઉદ્યાન, સરેવર અને નદી વિગેરે સ્થાનોમાં વિલાસ કરતા હતા. એક દિવસ તેઓ આમ્રવનમાં ગયા. ત્યાં લતામંડપમાં
Page #188
--------------------------------------------------------------------------
________________
મનોરથનીથા.
(૧૪૯) સુભટ બલ્ય ધનુષવડે લક્ષ શત્રુઓને પણ ક્ષણમાત્રમાં હું વિલક્ષ કરું છું. મંત્રી બોલ્યા, તેમાં શું પ્રમાણ? સુભટ બેલ્યો હજાર સુભટે મહારી સાથે યુદ્ધ કરવા મેકલે. જેથી તમને પરીક્ષા થાય. મંત્રીએ તેની સાથે યુદ્ધ માટે હજાર સુભટ મેકલ્યા. તેઓએ એક સુભટ ઉપર હજારે બાણેની વૃષ્ટિ કરી. પણ તે સુભટે પિતાની ચતુરાઈવડે શત્રુઓનાં હજારે બાણ ખંડિત કર્યા. આ પ્રમાણે એક ક્ષણમાત્ર તેનું પરાક્રમ જોઈ મંત્રી છે તે સુભટ ! ત્યારે વિજય થય માટે હવે આ યુદ્ધને બંધ કર અને ચિરકાલથી ઉપાર્જન કરેલા પુણ્યથી પ્રાપ્ત થયેલી રતિ, રંભા અને પાર્વતી સમાન રાજપુત્રીને તું પરણ. એમ કહી મંત્રીએ જોષીને બોલાવી શુભ લગ્ન પૂછયું. જોષીએ કહ્યું કે આજથી સાતમા દિવસે ઉત્તમ લગ્ન આવે છે. એ પ્રમાણે નક્કી કરી મંત્રી નિવૃત્ત થયે. તેમજ પ્રતિહારે પણ ફરતાં ફરતાં મહા કટે એક વૈશ્ય શોધી કાઢ્યો. તે વિજ્ઞાનશાસ્ત્રમાં બહુજ કુશલ હતો. તેણે પણ પ્રતિહારને એક ઉત્તમ રથ પોતાને બનાવેલ બતાવ્યું. તેમજ પ્રતિહારને તે સૂત્રધાર રથમાં બેસારીને આકાશમાગે લઈ ગયે. પછી કાલિકાપ્રગવડે તેને ધરણતિલક રાજા પાસે લઈ ગયો. ત્યારબાદ ત્યાંથી કુમારીની મુલાકાત કરાવી. કુમારી રથને ચમત્કાર જોઈ બહુ ખુશી થઈ અને બોલી કે હે સૂત્રધાર ! તું જ મહારે ભર્તા છે. તેણે પણ કુમારીનું વચન અંગીકાર કર્યું. ત્યારબાદ ભ્રમણ કરતા થગિધરે પણ ત્રિકાલદશી સુદર્શન નામે ઉત્તમ નૈમિત્તિકને શોધી કાઢ્યો, અને પોતે જ ત્યાં આવી તે કન્યાનું તેણે સાતમે દિવસે શ્રેષ્ઠ લગ્ન નિર્ધાયું. હવે તે સુભટ, થકાર અને નૈમિત્તિક એ ત્રણે જણાએ તે કન્યાને પરણવા માટે રાજાને કહ્યું. તેટલામાં તે તિલોત્તમા કુમારીને કેઈક હરી 4 ગયો. જેથી રાજાએ તેજ વખતે નૈમિત્તિકને પૂછયું કે અર્થ છે.
Page #189
--------------------------------------------------------------------------
________________
(૧૫૦ )
શ્રીસુપાર્શ્વનાથસરિત્ર.
પુત્રીને કાણુ લઇ ગયા હશે ? અને હાલમાં તે કયાં હશે ? નૈમિત્તિક મેળ્યેા વિદ્યાધર તેને હરી ગયા છે અને હાલમાં તે વિધ્યા ચલમાં છે. પછી રાજાએ રથકારને કહ્યું કે રથ તૈયાર કર, તેણે પણ રથ તૈયાર કર્યાં. ત્યારબાદ રાજાએ સુભટને કહ્યું કે આ નૈમિ ત્તિકની સાથે રથમાં બેસીને જલદી તું અહીંથી જા અને તે વિદ્યાધરને જીતીને મ્હારી પુત્રીને અહીં લાવ. આ પ્રમાણે આજ્ઞાને સ્વીકાર કરી ત્રણે જણા રથમાં બેસી ગયા અને નૈમિ ન્તિકે બતાવેલા સ્થાનમાં તેઓ ગયા. ત્યાં કુમારીની આગળ બેઠેલા અને મધુર વચનેાવડે પ્રાર્થના કરતા યુવાન્ એવા એક વિદ્યાધર તેઓના જોવામાં માચે. પછી સુભટે તે વિદ્યાધરને કહ્યુ કે રે અધમ ! પુરૂષનું સ્વરૂપ એટલે પુરૂષાર્થ તુ પ્રગટ કર, શસ્ત્ર ધારણ કર અને ઇષ્ટદેવનું સ્મરણ કરી લે. એમ કહી તેણે કામદેવના બાણુની માફક પોતાના માણેાવડે વિદ્યાધરને વિધિ નાખ્યા. અને તિલે ત્તમાને રાજાની પાસે લાવ્યેા. પછી નૈમિત્તિક રથકાર અને સુભટ એ ત્રણે જણાએ તિલેાત્તમાને પરણવા માટે પરસ્પર વિવાદ કરવા લાગ્યા, નૈમિત્તિક મેલ્યા મ્હારા નિમિત્તજ્ઞાનથી આ કુમારીના પત્તો લાગ્યા માટે આ કન્યાના પ્રથમ હક્કે મ્હારા છે. રથકાર ખેલ્યે મ્હારા રથવડે આ કુમારી અહીં આવી છે તેથી ા કુમારીને હું પરણીશ. ત્યારબાદ સુભટ ખેલ્યા તમ્હારી સમક્ષ તે દુષ્ટ વિદ્યાધરના સંહાર કરી આ કુમા રીને હું અહીં લાવ્યા છે. માટે મ્હારા જીવતાં આ રાજકુમારીને જે વરશે તેને પણ વિદ્યાધરની માફક હણીને આ કન્યાને હુંજ વરીશ. આ પ્રમાણે તેઓનાં વચન સાંભળી રાજા ચિન્તારૂપી મહાસાગરમાં પડયા અને કુમારીને એકાંતમાં ખેલાવીને તેની ાથે વિચાર કરવા લાગ્યા કે હે પુત્રી ? હવે આ સંકટ સમયમાં હતા. શું કરવું ? જોકે આ ત્રણે જણા ઉપકારી છે. માટે કાને
Page #190
--------------------------------------------------------------------------
________________
મને રથનીકથા.
(૧૫૧) વરવાની હારી ઈચ્છા છે? કુમારી બેલી પિતાજી? સુભટ સાથે મહને પરણ. કારણ કે તે બહુ પરાક્રમી છે. તેથી તે બન્નેને મારી નાખે એમાં કંઈ સંદેહ નથી, જોકે હે પ્રથમથી હારા હૃદયમાં તે રથકારને સ્વીકારે છે; પરંતુ પોતાનું ચિંતિત સિદ્ધ થતું નથી. માટે હે પિતાજી? હવે હું તે સુભટને વરીશ. અને રથ કાર તથા નૈમિત્તિકને સમજાવીને કહો કે તેઓ પોતાના સ્થાનમાં જલદી ચાલ્યા જાય. ત્યારબાદ રાજાએ વિશેષ પ્રકારે સત્કાર કરી તે બન્નેને વિદાય કર્યો. અને સુભટને કન્યાદાન આપીને માંડલિક રાજાના સ્થાનમાં સ્થાપન કર્યો. તિલેસમા રાજકુમારીના વિરહને લીધે રથકાર વિલક્ષ થઈ
બહુ દુઃખી થયો. અને વિચાર કરવા લાગ્યો. રથકારચરિત્ર. અહો આ કુમારીએ પોતાનું વચન ન પાળ્યું
| માટે આ ધન, સંપત્તિ, જીવિત, સ્વજન, પરિજન કે વિજ્ઞાનનો પણ આ કુમારી વિના હવે શો ખપ છે? એમ સમજી તે જલદી પર્વતના ઉંચા શિખર ઉપર ગયે અને મરણ માટે પૃપાપાત કરતે હો તેટલામાં ત્યાં ધ્યાનમાં બેઠેલા મુનિ મહારાજ તેના જેવામાં આવ્યા. તેથી વિનયપૂર્વક તેણે મુનિની પાસે જઈ નમસ્કાર કર્યો. મુનિ પણ ધર્મલાભ આપી બેલ્યા છે ભદ્ર? આ નિર્જન વનમાં તું કેમ આવ્યું છે? ત્યારે તે બોલ્યો કે, દુઃખને માર્યો હું મરણ માટે અહીં આવ્યો છું. મુનીંદ્ર બેલ્યા, તહાર સરખાઓએ બાલમરણ કરવું ઉચિત નથી. કારણકે આ પ્રમાણે અકાળ મૃત્યુ કરવાથી કર્મના આધીન થયેલા જીવને ફરીથી પણ બહુવાર આવાં મરણ કરવાં પડે છે. માટે છઠ્ઠ, અઠ્ઠમ વિગેરે વિશેષ તપશ્ચર્યાથી કર્મને તું ક્ષય કર. વળી તે તપશ્ચર્યા મન, વચન અને શરીરની શુદ્ધિવડે સિદ્ધ થાય છે. તેમજ તે શુદ્ધિ સર્વ સંગથી વિરક્ત થયેલા મુનિઓને સારી રીતે પ્રાપ્ત થાય છે.
Page #191
--------------------------------------------------------------------------
________________
( ૧૫૨ )
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર.
માટે તું પણ મુનિધના સ્વીકાર કર. આ પ્રમાણે મુનીંદ્રના સુખારવથી ઉપદેશ સાંભળી તેણે તે પ્રમાણે મુનિધર્મ ના સ્વી કાર કર્યો. તજ હ પાતે છુ.
મેઘરથ
એ પ્રમાણે સુનીંદ્રનુ વચન સાંભળી મેઘરથ ખેલ્યા હે સુનીંદ્ર ? હુ ંમેશાં જીવાને સેંકડા આવા હેતુ આવી મળે છે. તેમાં કેટલાક આ પ્રમાણે પણ કરે છે. માટે કૃપા કરી મ્હને પણ મ્હારા લાયક ધર્મના ઉપદેશ આપેા. જેથી હું પણ સમ્યક્ પ્રકારે તે ધર્મીના સ્વીકાર કરીશ. ગુરૂએ તેમને હિતકારી એવા સમ્યકત્ત્વા દિક શ્રાવક ધર્મોના ઉપદેશ આપ્યા. તેમાં પણ દિગ્દતને વિશેષ ઉત્તમ જાણી વિસ્તાર પૂર્વક તે કહ્યું. તપાવેલા લેાઢાના ગાળા સમાન સ્મૃતિ દારૂણ, વળી પરિણામથી નહીં વિરામ પામેલા અને દિગ્ ગમનના જેણે નિયમ નથી કર્યાં એવા પ્રમાદી જીવ સર્વત્ર કર્યુ પાપ નથી બાંધતા ? દિગ્ગમનનું પરિમાણુ ગ્રહણ કરવાથી નિર તર નિયમ પૂર્ણાંક સુવિશુદ્ધ જીવદયાના પરિણામ સિદ્ધ થાય છે. અને તેવા ભાવથી હમ્મેશાં અહિંસા ધર્મ પ્રાપ્ત થાય છે. વળી તેથી અવશ્ય નિજ રા થાય છે. માટે આ દિગ્દત ગ્રહણુ કરવા લાયક છે. તેમજ આ પ્રમાણે ચિંતવવુ કે જેઓ નિરંતર સ્માર ભના ત્યાગી છે. તેવા સાધુઓને નમસ્કાર થા. વળી જેએ સ્વજનાદિકના ત્યાગ કરી ગામ નગરાદિકથી વિભૂષિત એવી પૃથ્વી ઉપર વિહાર કરે છે તેઓને ધન્યવાદ ઘટે છે. તેમજ ઇયોદિક સમિ તિએ પાલવામાં તત્પર થઇ વિધિ પૂર્વક વિહાર કરતા મુનિએ ભુવન લક્ષ્મીના હાર સમાન જાણવા અને તેને વારંવાર નમસ્કાર છે. આ પ્રમાણે મુનિના ઉપદેશ સાંભળી તેઓએ પણ ગૃહસ્થાશ્ર મમાં સારભૂત એવા સમ્યકત્ત્વાદિ જૈન ધર્મના વિશેષે કરી સ્વીકાર કર્યો અને સ ંક્ષેપથી દિગ્દત પણ સમ્યગ પ્રકારે ગ્રહણ કર્યું.
Page #192
--------------------------------------------------------------------------
________________
મનોરથની કથા.
(૧૫૩) ફરીથી મુનીને વંદન કરી તેઓ પોતાના ઘેર ગયા. અને સમકવાદિક સ્વીકારેલા ધર્મનું પાલન કરવા લાગ્યા. ત્યારબાદ એક દિવસે વિકસ્વર શ્યામ કમલવડે વિભૂષિત
એવી શરઋતુમાં ઉત્તમ પ્રકારનું કરીયાણું મેઘરથ લઈ બન્ને ભાઈઓ વ્યાપાર માટે ઉજજ
અને યિની તરફ ચાલ્યા. તેમજ તેવા પ્રકારનું મનેરથ. કરીયાણુ ભરી બીજા પણ ઘણું વેપારીઓ
દેશાંતરમાંથી ત્યાં આવેલા હતા, તેથી ત્યાં દરેક કરીયાણાના ભાવ બહુ ઘટી ગયા. તે પ્રસંગ જોઈ મને રથ પોતાનું સર્વ કરીયાણું વખારની અંદર ભરાવવા લાગ્યા અને તેને એવો વિચાર થયે કે હાલમાં આપણે માલ વેચવો નથી. મેઘરથ બો બાંધવ ? ચાલે આપણે આ સર્વે માલ લઈ વારાણસી નગરીમાં જઈએ. ત્યાં આગળ સારી કિંમત આવી જશે. વળી અહીં અધિક રહેવાથી કદાચિત ભાવ ઉતરી જશે તે મૂળ ધન પણ ગુમાવી બેસીશું. તે સાંભળી મને રથ બે હારું કહેવું સત્ય છે પરંતુ એમ કરવાથી દિવ્રતને ભંગ થાય તેનું શું કરવું? વળી ત્યાં જવાથી પણ આપણને લાભ મળે એમ નકકી નથી. પરંતુ નિયમનો ભંગ થાય તે તે નિ:સંદેહ છે. તેમજ શાસ્ત્રમાં કહ્યું છે કે –
येऽर्थाः क्लेशेन महता, धर्मस्याऽतिक्रमेण वा । ; રેવ પાન, મ મ તેવુ મનઃ સુથા //
અથ–“બહુ કલેશ, અધર્મ સેવન અથવા શત્રુની સેવા વડે જે કાર્ય સિદ્ધ થાય તેવા કાર્યોમાં કઈ દિવસ મન કરવું નહીં.”મેઘરથ બે તહારો વિચાર સારે છે પરંતુ પહેલ વહેલા આપણે વેપાર કરવા નીકળ્યા છીએ માટે જે આપણે નુકશાનીમાં આવીશું તે લેકે આપણું ઉપહાસ કરશે. તેમજ આપણું માતાપિતા પણ આપણને ફરીથી વેપાર માટે મેકલશે નહીં અને તેમ થ.
Page #193
--------------------------------------------------------------------------
________________
(૧૫૪)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર.
વાથી ધર્મની વૃદ્ધિ પણ બરોબર થઈ શકશે નહીં. કારણકે ગૃહસ્થાશ્રમીને દ્રવ્ય વડે તે સિદ્ધ થાય છે. પછી મને રથ બેલ્યો. ન્યાયમાર્ગે ચાલતાં ઉપહાસ શું ? વેપારી કેને તે અન્યની ચોરી કરવાથી ઉપહાસ થાય. વેપારમાં કઈ વખત લાભ અને કેઈ વખત નુકશાન પણ થાય છે તેમાં હરકત શી ? યુદ્ધમાં કેટલાક સુભટ નાશી જાય છે અને કેટલાક જય પણ મેળવે છે. વળી, એમતો ન જ કહેવાય કે વેપારમાં એક વખત મૂળ દ્રવ્યની હાનિ થાય એટલે ફરીથી વેપારનું કરે? વળી કહ્યું છે કે—કેસરીસિંહ બહુ વેલીઓથી છવાઈ ગયેલા ઘોર વનમાં પ્રવેશ કરી શકતા નથી, તેપણ તે મદેન્મત્ત હસ્તિઓના ગંડસ્થળેને ભેદી નાખે છે. વળી તું કહે છે કે આપણું માતાપિતા આ પ્રમાણે કરવાથી આપણને ફરીથી વેપાર નહીં કરવા દે. એ હારું માનવું અયોગ્ય છે કારણ કે એમ તેઓ કરશે તો પણ આપણને શી હરકત છે. તેમજ હારું માનવું એમ છે કે ધનવડે શ્રાવક લેકેને ધર્મની વૃદ્ધિ થાય છે તે પણ અયુક્ત છે. કારણ કે કોઈ પણ ધર્મને માટે શું અગ્ય પ્રવૃત્તિ કરવી તે એગ્ય ગણાય ખરી ? તેમજ અન્યત્ર પણ કહ્યું છે કે
अन्यायोपात्तवित्तेन, यो हितं हि समीहते । भक्षणात्कालकूटस्य, सोऽभिवाञ्छति जीवितम् ॥ અર્થ–“જે પુરૂષ અન્યાયથી મેળવેલા ધનવડે પોતાનું હિત છે છે, તે કાલકૂટ વિષનું પાન કરી જીવિતની ઈચ્છા કરે છે.” વિગેરે અનેક યુક્તિઓ વડે તેને નિરૂત્તર કર્યો તો પણ ફરીથી તે બોલ્યો બાંધવ, જે ત્યારે એમ કરવું હોય તો મહને હાર ભાગ જુદો આપી દે. ત્યારે મને રથ બે સર્વ ધન તું હારી પાસે લઈ જા. મહારે કંઈપણ જોઈતું નથી. કેટલાક દિવસ હું અહીં રહીને પછી માતા પિતા પાસે જઈશ. પરંતુ મનથી પણ હું મહારા
Page #194
--------------------------------------------------------------------------
________________
મનોરથની કથા.
(૧૫૫), નિયમનો ભંગ કરીશ નહીં. એ મહારે ખાસ નિશ્ચય છે. કારણકે આજથી આરંભીને દિવ્રત મારે બહુ માનવા લાયક છે. વળી મહિને એકલાને મૂકીને તેમજ વ્રતનો ભંગ કરી ધનની વાંછાથી મૂઢ બનેલા હારે પણ વારાણસી નગરીમાં જવું ઉચિત નથી. તે સાંભળી મેઘરથ બે હે બંધુ? આ સંબંધિ હારે કંઈપણ બોલવું નહીં. હારા પુણ્યની પરીક્ષા માટે અવશ્ય મહારે ત્યાં જવું એ વાત નક્કી છે. આ પ્રમાણે તેને આગ્રહ જાણી મનેરથે સર્વ ધનમાલ તેને આપી દઈને પોતે નિવૃત્ત થયો. ત્યારબાદ મેઘરથ પણ લેભને લીધે દિવ્રતને ત્યાગ કરી સાર્થની સાથે ત્યાંથી ચાલ્યો અને અનુક્રમે વારાણસી નગરીમાં ગયે, ત્યાં દાણી કે દાણ માગ્યું તેથી તેણે કેટલાક કરીયાણનું દાણ આપ્યું અને બાકીનું દાણ છુપાવી રાખ્યું. તે વાત દાણું લેકે ના જાણવામાં આવી. તેથી તેનું અપમાન કરી બાકીનું સર્વ દાણુ ચુકતે લઈ લીધું. વળી બજાર બહુ સેંઘા થઈ જવાથી પિતાના કરીયાણાની મૂળ કિંમત પણ ઉપજ નહીં અને બહુ નુકશાનમાં તે આવી પડ્યો. તેથી તે બહુ ચિંતાતુર થઈ ધર્મથી પતિત થયે. હવે મને રથ શ્રેણી અતિશય ધર્માનુરાગી થઈ ઉજયિનીમાં
માહેંદ્રસિંહ વણિકને ત્યાં દિવસો નિર્ગમન મને રથને કરે છે. એક દિવસ ઉદયપાલ નામે રાજકુસદાચાર. મારા પિતાના બાલ મિત્ર સાથે એક ઉદ્યા
નમાં કીડા કરવા ગયો. તેવામાં તેના પગના અંગુઠે સર્પ કરડ્યો તેથી તે કુમાર તેજ વખતે પૃથ્વી ઉપર મૂછિત થઈ પડી ગયે અને એકદમ કોલાહલ પ્રસરી ગયે. વળી તેઓમાંથી કુમારને એક મિત્ર રાજમંદિરમાં ખબર આ પવા નીકળી ગયા. અને રાજાની આગળ જઈ સંભ્રમથી કહેવા લાગે કે હે રાજન્ ? કુમારને સર્પ કરડ્યો છે અને વિષ પ્રસરી
Page #195
--------------------------------------------------------------------------
________________
(૧૫૬ )
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર.
જવાથી અચેતન થઇ ગયા છે. આ પ્રમાણે જ સમાન તેનાં વાકય સાંભળી રાજાએ પેાતાના પુરૂષા મારફત ઉત્તમ ગાડિક લેાકેાને ખેલાવી બહુ સન્માન પૂર્વક સર્વને કુમાર પાસે લઈ ગયા. વિશેષ વિષથી પીડાએલા કુમારને જોઇ તેઓએ કહ્યુ કે હે નરાધીશ ? કુમારને ઘેર લઇ ચાલેા. પછી આપણે ઉપાય કરીશું. રાજાએ પશુ તેમનુ વચન સત્ય માની કુમારને પોતાને ઘેર લઈ ગયા. ત્યારમાદ માંત્રિક લેાકેાએ વિધિપૂર્વક વિષે ઉતારવાના ઘણા મંત્ર પ્રયાગ કર્યાં. તેમજ પોતાના ગુરૂ જનાએ બતાવેલા ઓષધાના ઉપચાર પણ કર્યા. પરંતુ કંઇપણું ફાયદા થયા નહીં. ઉલટા જે જે મંત્રવાદી આએ ઉપચાર કર્યો તે સર્વે વિષ ભાજીની માફ્ક વિલ્હળ=અચે. તન થઇ ભૂમિ ઉપર આળેાટવા લાગ્યા. તે જોઇ રાજા ભયભીત થઇ ગયા અને એલ્સે કે હું દુ`પાળ ?નગરમાં સવ ઠેકાણે પટહુ ઘાષણ કરાવા કે જે પુરૂષ કુમારને સજીવન કરે તેને અ રાજ્ય આપવું. પછી આરક્ષકે પણ સર્વત્ર ઘાષણાવડે જાહેર કરાવ્યું. તેથી ઘણા મંત્રવાદિએ રાજ્યના લેાભથી ત્યાં માન્યા અને બનતા ઉપાય કર્યા પરંતુ સર્વે નિષ્ફળ થયા. કિંચિત્માત્ર ગુણ તા થયા નહીં પરંતુ પૂર્વની માફક તેએ પણ ભૂષ્ઠિત થઈ ગયા. તેથી સર્વ લાકે શ્રુભિત થયા. તેમજ સર્વ નગરમાં હાહાકાર થઇ ગયા અને દરેક ઠેકાણે મા વાત પ્રસરી ગઇ.
વિદ્યાના
આ વાત મનાથના સાંભળવામાં આવી. તેથી તેણે મહેસિંહને કહ્યુ કે જો તમે કહેતા હા તા રાજકુમારને ક્ષણમાત્રમાં સજીવન કરૂં. ચમત્કાર. કારણ કે આ સંબંધી મ્હેને પણ મ્હારા ગુરૂએ ઉત્તમ ઉપદેશ આપ્યા છે. એમ સાંભળી મહેદ્રસિંહ આવ્યા હે વત્સ ? આ વિચાર તુ ત્હારા મનમાં પણ લાવીશ નહીં કારણકે અહીયાં જે કાઇ મંત્ર, તંત્ર, કે આષધના પ્રયોગ કરે છે તે વિષ
Page #196
--------------------------------------------------------------------------
________________
મનાચતીકથા.
( ૧૫૭ )
ભેાજીની માફ્ક એકદમ અચેતન થઇ પૃથ્વીપર પડી જાય છે. વળી જ્યાં અનેક રાજલેાકેા પણ આવેલા છે ત્યાં આગળ કિચિત્ ગુણવાન્ એવા હારા જેવા વાણીયાની શી ગણતરી ? તેમજ અન્યત્ર પણ કહ્યુ છે કે
यस्य वज्रमणेमेंदे, विद्यन्ते लोहसूचयः ।
ન
करोतु तत्र किं नाम, नारीनखविलेखनम् ॥ અર્થ – જે વજ્રમણિને વિધવામાં લેઢાની સાથે પણ ભાંગી જાય છે તે વજામણિને સ્રીયાના નખ શી રીતે વિધી શકે?” માટે હે વત્સ ? સાહસ કાર્ય માં પેાતાનુ જીવિત તુ શા માટે વિનાશ કરે છે ? મ્હારૂ' કહેવું માની છાના માના એસી રહે. એમ સાંભળી મનાથ આવ્યે હે શેઠજી ? આપનુ કહેવું સત્ય છે. એમાં ફાઇ પ્રકારના સ ંદેહ નથી. પરંતુ આ સ` લેકા બહુ દુ:ખી થયેલા છે. તેઓની સ્થિતિ જોઈ મ્હને દયા આવે છે. વળી સત્પુરૂષા પાપકારને માટે પેાતાના જીવિતને પણ તૃણ સમાન ગણે છે. જીવિત અને લક્ષ્મી કેને ઇષ્ટ ન હેાય ? છતાં સમય ઉપર તે અને તૃણુથી પણ હલકાં થઈ પડે છે. વળી આજે પાછલી રાત્રીએ મ્હને સ્વમ આવ્યુ હતુ. તે ઉપરથી હું મ્હારા આત્માનું સર્વથા કુશલપણું જોઉ છું. એ પ્રમાણેનુ મનારથનુ વચન માન્ય કરી મહેદ્રસિંહું તેને રાજા પાસે લઇ ગયા અને તેની શક્તિ કહી બતાવી. ત્યારબાદ રાજા કુમારને સજીવન કરવા માટે તેની પાસે લઈ ગયા. ત્યાં જતી વખતે મનેારથે પણ નૈષધિકીના ઉપચાર કરી પાંચપરમેષ્ઠીના સ્તાત્રના પ્રારંભ કર્યો જેમકે-પ્રચ'ડ માહરૂપી મલ્લને ભેદવામાં કુશલ, આઠ મહાપ્રાતીહા વડે વિભૂષિત અને ભવ્ય જનારૂપી કમલેાના પ્રતિબેાધક એવા સવ અને ભગવાનને નમસ્કાર ? સિદ્ધિ સુખમાં મગ્ન થએલા, દન અને ઉત્તમ જ્ઞાનરૂપી તેજવડે વિરાજીત અને ત્રણ લેાકમાં પ્રસિદ્ધિ પામેલા સર્વે સિદ્ધ પરમાત્માને વારંવાર નમસ્કાર. તેમજ
Page #197
--------------------------------------------------------------------------
________________
(૧૫૮)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર. કામરૂપી મદોન્મત્ત હસ્તીના ગંડસ્થળ ભેદવામાં સિંહ સમાન, વિશુદ્ધ ગુણરૂપી રત્નોને આશ્રય આપવામાં રહણગિરિ સમાન અને પાંચ પ્રકારના શુદ્ધ આચારના પાલન કરનાર એવા સર્વે આચાર્યોને નમસ્કાર કામરૂપી અગ્નિને શાંત કરનાર, નિરંતર મુનિઓને ઉચિત સ્વાધ્યાય દાન આપવામાં મગ્ન થએલા અને સિદ્ધિરૂપી સ્ત્રીએ હમેશાં ધ્યાન કરાએલા; સમસ્ત ઉપાધ્યાયને પ્રેમ પૂર્વક નમસ્કાર, વળી જેઓએ સર્વ સંગને ત્યાગ કર્યો છે, તેમજ પ્રબળ તપશ્ચર્યાવડે જેઓનાં સર્વ અંગ સુકાઈ ગયાં છે અને બહુ પ્રકારના ઉપસર્ગો સહન કરવામાં જેઓને નિશ્ચય દત હેય છે એવા મુનિને બહુ ભક્તિ પૂર્વક અમે નમસ્કાર કરીએ છીએ. વળી જેઓએ સંસારરૂપી કુવામાં પડેલા સર્વ જગતને ઉદ્ધાર કર્યો છે એવા પરમ પુરૂના શરણને આ દાસ જન પ્રાપ્ત થએલો છે. “આ પ્રમાણે પરમપદે વિરાજમાન, સર્વ દુઃખથી વિમુક્ત, નિર્ભય સ્થિતિવાળા અને ત્રણે કાળમાં રહેલા એવા પંચપરમેષ્ઠીઓનું જે સ્તવન કરે છે તે પ્રાણી અતિ દુરસ્તર :ખ સાગરને તરી જાય છે. અને તે સ્તોત્રમાં લક્ષ રાખવાથી સાધુ અગર શ્રાવક મેક્ષ સુખને પામે છે.” આ સ્તોત્ર ભણીને મનેરથે ફરીથી કુમારના કાનમાં વિધિ પૂર્વક ધ્યાન સહિત
છે ફી ગ્નિપરમેષ્ટિને નમ: એ મંત્રને એકવીશ વાર પાઠ કર્યો. આ મંત્ર શ્રવણના પ્રભાવથી વ્યંતરે ગ્રહણ કરેલે રાજકુમાર બોલ્યા પરમ દયાળુ એવા હે ધર્મબંધુ? હાલમાં હે મહારે ઉદ્ધાર કર્યો. કારણ કે પંચપરમેષ્ઠીનું તેત્ર સાંભળવાથી મહને અવધિ જ્ઞાન થયું છે. જેથી પૂર્વ ભવનું મહને જ્ઞાન થયું છે. તેમજ સૂર્યના તેજથી અંધકારની માફક હારૂં મિથ્યાત્વ દૂર થયું છે. હવે વ્યંતર પિતાને પૂર્વભવ કહે છે કે પ્રથમ ભાવમાં શ્રાવક ધર્મને કલંકિત કરી આયુષના અંતમાં પુણ્ય વ્યંતરપણે મહારગની જાતિમાં ઉત્પન્ન થયો છું. વળી તેજ હું વનની અંદર
Page #198
--------------------------------------------------------------------------
________________
મનારથીથા.
( ૧૫૯ )
ક્રીડા કરતા હતા. તે વખતે કોગળા નાખતા આ કુમારે મ્હને બહુ દુ:ખી કર્યા. તેથી કાપાયમાન થઇ નાગનું સ્વરૂપ ધરી હું અને કરડ્યો. વળી હાલમાં મ્હને શુભ એવુ ખેાધિજ્ઞાન પ્રાપ્ત થવાથી મ્હારા રાષ શાંત થયેા છે, હુવે જો આપની આજ્ઞા હોય છે હું મ્હારા સ્થાનમાં જાઉ. પરંતુ કુમાર સહિત રાજાએ જૈનધર્મની આરાધના કરવી જોઇએ, એવી મ્હારી ભલામણ છે. કારણ કે આ બન્ને જણુ જન્માંતરમાં પણ હારી કૃપાથી સુખી થાય. એમ સાંભળી મને રથ ખેલ્યા, હે મહાશય ! વિષથી મૂર્જિત થએલા આ સર્વે લેાકેાને પણ તું સંચેતન કર. ત્યારબાદ વ્યંતરે મૂ‰િત થએલા સર્વે લેાકેાને વિષ રહિત કર્યા. પછી મનારથે વ્યંતરને કહ્યું કે તું અન્ય કાઇ પાત્રમાં પ્રવેશ કર. મ્હારે કઇક હને પૂછવાની ઇચ્છા છે. પછી તે વ્યંતરે દીવામાં પ્રવેશ કર્યો. કે તરતજ નિદ્રામાંથી જાચત્ની માફ્ક સંભ્રમ સહિત કુમાર બેઠા થયા. અને તે આલ્બે! હું તાત ? આ સર્વે લેાક શામાટે અહીંયા એકઠા થયા છે ? રાજાએ મૂળથી આરંભી સર્વ વૃત્તાંત તેની આગળ કહી સંભળાવ્યુ, ત્યારબાદ નૃપાદિક સમક્ષ મનેારથ યે હે વ્યંતર ? પૂ અંતરના પૂર્વભવ, કિત કરવુ પડયું ? ભવમાં દેશવિરતિ વ્રત શામાટે ત્હારે લ
વ્યંતર ખેલ્યા—આ ભરતક્ષેત્રમાં શિવપુર નામે નગર છે. તેમાં શિવભદ્ર નામે સમ્યક્ દૃષ્ટિ શ્રેણી હતા. પ્રિયંવદા નામે તેની સ્ત્રી હતી. તેમને વરૂણ, ગુણચંદ્ર, સુદર, યશેાદેવ અને મહેદ્ર નામે પાંચ પુત્ર હતા. તેના એક બીજા ઉપર બહુ સ્નેહ હતા. પરંતુ તે અધર્મ માં પ્રીતિવાળા અને ખરાબ ચેષ્ટાઓમાં તત્પર હતા. તેમજ દરેક અનર્થાનુ તેઓ કુલભવન ગણાતા હતા. હવે એક દિવસ શેઠની યાનશાળામાં એક સૂરીશ્વર પધાર્યા હતા, તેમને વંદન કરવા માટે માર્ગ માં ચાલતા નાગરિક લેાકાને જોઈ પોતાના પાંચ પુત્ર સહિત શિવભદ્ર શ્રેષ્ઠી પણ ત્યાં ગયા. સ
Page #199
--------------------------------------------------------------------------
________________
(૧૬૦ )
શ્રીસુપા નાચરિત્ર.
લેાકેા વંદન કરી નીચે બેઠા. સૂરિએ પણ તેના હિત માટે સમ્યકત્વાદિ જૈનધમ ના ઉપદેશ આપ્યા. પછી શિવભદ્ર શ્રેષ્ઠીએ કહ્યું હે પ્રભુ ? આ મ્હારા પુત્રા શ્રાવક કુળમાં જન્મ્યા છે પરંતુ ધ ગુરૂનું નામ માત્ર પણ જાણતા નથી. તેા શ્રાવકના વિશેષ વ્રત સબંધી અતિચાર જાણવાની તે વાત જ કયાંથી હાય ? પછી તેઓને ઉદ્દેશી ગુરૂ ખેલ્યા પાતે શ્રાવક થઇ આ પ્રમાણે મરજી માફ્ક ચાલવું તે તમને ઉચિત નથી. વળી મ્હોટા તર ંગોથી વ્યાકુળ, મહામન્છ, જળહસ્તિ અને મઘર વિગેરે દુષ્ટ જળજંતુઓથી ભયંકર અગાધ સમુદ્રમાં પડેલા રત્નની માફક રાગ દ્વેષરૂપી ગ્રાહેાથી ભરેલા અને જન્મજરા, મરણ તથા રોગરૂપી તરગાવર્ડ ક્ષેાભાયમાન એવા આ સંસાર સમુદ્રમાં નષ્ટ થએલા મનુષ્ય ભવની ફરીથી પ્રાપ્તિ પણ દુર્લભ છે. તેમજ રૂપ સંપત્તિ વિગેરે અનેક ગુણુ ચુક્ત મનુષ્ય ભવ પામીને પણ ભવસાગરમાં નાવ સમાન જૈન ધર્મ બહુ દુલ ભ છે. વળી જૈન ધર્મ પામીને પણ જે પુરૂષ જરારૂપી સન્મુખ પવનથી પ્રેરાયેલા મરણરૂપી દાવાનળને નજીકમાં આવતા જોઇને પશુ ધર્મમાં પ્રમાદ કરે છે તે પુરૂષ સન્મુખ પવનમાં એશીકે અગ્નિ સળગાવીને જીવવાની ઇચ્છા કરે છે. તેમજ જે પ્રાણી સંસારરૂપી દુ:ખ સાગરમાં પડયા છતા ધર્માંમાં પ્રમાદી થાય છે તે પુરૂષ અગાધ જળમાં ડુબેલા સમાન તથા ખળતા મંદિરમાં સુઇ રહેલા સમાન છે. વળી વૈરી લેાકેા પ્રહાર કરે અથવા ચાર લેાકેા ધનસંપત્તિ લુંટી લે તેાપણુ જે વિશ્વાસ રાખી ઉધે છે તે પુરૂષ ધર્માંમાં પ્રમાદી થાય છે. તેમજ ધર્મમાં પ્રમાદ કરવાથી દઢ ગાઠવેલા એવા પુરૂષાર્થા જરૂર વિખરાઈ જાય છે અને સારી રીતે ધર્મની આરાધના કરવાથી અહુ કાલથી છુટા પડેલા પણ પુરૂષાર્થા તત્કાલ પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે દેશના સાંભળી શિવભદ્ર શ્રેણીના પુત્ર સૂરિ પ્રત્યે વિનય
Page #200
--------------------------------------------------------------------------
________________
મનેરથની કથા. પૂર્વક બેલ્યા. હે ભગવન્ ! અમારી ગ્યતા પ્રમાણે અમને ધર્મોપદેશ આપે ગુરૂએ સર્વને સર્શનને ઉપદેશ આપીને દિવિરતિ પર્યત પ્રાણ વધાદિકથી વિરામ પામવા વિષે બરે બર ઉપદેશ આપે. જેથી તેઓએ દિવ્રત ગ્રહણ કર્યું. અને બાકને ઉપદેશ શ્રદ્ધાપૂર્વક ગ્રહણ કરી મરણ પર્યત મન, વચન અને કાયાવડે મિથ્યાત્વને ત્યાગ કર્યો. તેથી શ્રેષ્ઠી બહુ ખુશી થયે. અને વંદન કરી બે હે ભગવન્! ધર્મ સંબંધી ઉપદેશ આ મહારા પુત્રને શું કેઈએ નહીં આવે હાય ! પરંતુ ભરેલા ઘડામાં જેમ પાણી અંદર ઉતરતું નથી તેમ આ લેકેને પણ દેવગે આજ સુધી ધર્માચાર્યોનાં વચન પરિણમ્યાં નહીં. પણ આજે આપને ઉપદેશ એમને અમૃતની માફક રૂચિકારક થયે છે. ત્યારબાદ ગુરૂએ શ્રેણીના પુત્રને બેધ આપે કે તમે ધર્મમાં ઢ થાઓ એ પ્રમાણે ગુરૂનું વચન માન્ય કરી તેમના ચરણ કમલમાં પ્રણામ કરીને પિતાના પિતા સહિત તેઓ પિતાના ઘેર ગયા. ત્યારબાદ તેઓ ધર્મ ધ્યાનમાં આસક્ત થઈ દિવસ નિર્ગમત કરવા લાગ્યા. તેથી તેમની કીર્તિ સર્વ ઠેકાણે પ્રસરી ગઈ એને ધર્મમાં પ્રવીણતા મેળવી તેમજ ધનુર્વેદમાં કુશલ અને સત્યવાદી એવા તે વણિકપુત્ર સર્વસંપત્તિઓના પાત્ર થઈ ગયા.
ત્યારબાદ તેઓની પ્રસિદ્ધિ તે નગરના રાજાએ સાંભળી છે તેથી તેણે શિવભદ્ર શ્રેષ્ઠીને બોલાવી આદર રાજનિ ગ. સહિત એકાંતમાં કહ્યું કે હે શ્રેષ્ટિનું ? સ્વારે
. કેઈ પણ પિતા, બંધુ કે સ્વજન વર્ગ નથી, માટે આપના પુત્રને આપ કહો કે મહને સહાય કરે. મહારી સાથે ફરવા માટે બહાર નીકળે. અને દરેક કાર્યમાં મ્હારી સાથેજ રહે. નહીં તો હું શ્રેષિન ! હારા મનની શાંતિ કેઈ પણ સમયે
Page #201
--------------------------------------------------------------------------
________________
( ૧૨ )
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર.
+
થવાની નથી. તે સાંભળી શ્રેષ્ઠી ખોલ્યેા હે રાજન ? મ્હારૂં જીવિત પણ આપના આધીન છે તેા પુત્રા હાય તેમાં શી નવાઈ ? પરંતુ તેઓ વ્રત ધારી શ્રાવક થયા છે. તેથી તેઓ નરકાદિ દુ:ખના કારણભૂત એવા પ્રચંડ કાર્યાના અધિકારાથી વિરક્ત થયા છે. તેમજ ચૈત્યવંદનાદિક ધર્મ કાર્યોંમાં નિર ંતર ' તત્પર રહે છે અન ધર્માંના ઉપદેશક મુનિએ પાસે હમ્મેશાં તેઓ જાય છે. માટે આ મ્હારા પુત્ર આપની સહાયમાં કેવી રીતે વત્ત`શે ! રાત આવ્યે એવાં ઉગ્ર કાર્ય તેમની પાસે નહીં કરાવીએ ચૈત્યવંદન વિગેર ધર્મ કાર્ય કરવામાં તેઓને કાઇપણ વિઘ્ન અમે નહીં કરીએ. માત્ર મ્હારી પાસેજ તેમને રહેવુ પડશે, આ પ્રમાણે રાજાનું' વચન માન્ય કરી શિવભદ્ર શ્રેષ્ઠી પણ પાતાના ઘેર ગયા. પ્રભાતમાં પુત્રાને શિખામણ દઈ રાજદ્વારમાં વિદાય કર્યો. તે પણ રાજા પાસે ગયા અને પેાતાની અનુકુલતા પ્રમાણે કબુલ કરી રાજ સેવામાં હાજર રહેવા લાગ્યા તેમજ નિર ંતર ધર્મ સેવા પણ ચુકતા નથી એમ કેટલેક સમય ગયા એવામાં એક દિવસ રાજાએ તેઓને કહ્યું કે હાલમાં મ્હારે અગત્યનું એક કાર્ય આવી પડયુ છે તે તમ્હારા વિના ખીજા કાઈથી સિદ્ધ થાય તેમ નથી. તેઓ ખેલ્યા હૈ રાજાધિરાજ ! ખુશીથી કરમાવા, રાજા બેન્ચેા બહુ બલવાન્ એવા ચાર મ્હોટા રાજાએ ચારે દિશાઆમાં મ્હારા વિરૂદ્ધ પડયા છે અને પાંચમા રાજા મલયાચલ દુર્ગ માંથી આપણા દેશ ઉપર હુમલા કરી રહ્યો છે. માટે બુદ્ધિબલ સહિત તમે પાંચે ભાઈએ હસ્તીખલ સાથે: લઇ પાંચ શત્રુઓ ઉપર શક્તિ મુજબ યુદ્ધ કરવા જેને જે ચાગ્ય હાય ત્યાં તે ચાલ્યા જાઓ અને જય મેળવી આપણા રાજ્યની આબાદી કરા. વળી અમે અહીં દેશની અંદર રહીએ છીએ તેથી અહીંની ચિંતા તમ્હારે કંઇ પણ કરવી નહિ. માટે તમે જલદી તૈયાર થાઓ. એમ કહ્યા
Page #202
--------------------------------------------------------------------------
________________
મનેાટ્યની કથા.
(૧૩)
બાદ પાંચે ભાઇએ પેાતાના પિતા પાસે ગયા અને રાજાએ કહેલી વાત્તો તેમની આગળ એકાંતમાં ક્ઠી.
શિવભદ્રશ્રેષ્ઠી
શિવભદ્રશ્રેષ્ઠી રાજા પાસે ગયા અને પોતાના અભિપ્રાય કો કે હું રાજન્ ! એક મ્હારી વિનતિ છે તે આપ કૃપા કરી સાંભળેા, ભલે મ્હારા ચાર પુત્રને આપના કાર્ય માટે માકલા પરંતુ નાના પુત્ર જઇ શકે તેમ નથી કારણકે એક નૈમિત્તિકે તેને વિશમે વર્ષે દેહાંત આપત્તિ કહેલી છે, માટે હું નરેન્દ્ર ! આ તેનુ વિશમુ વર્ષ ચાલે છે. રાજા ખેલ્યા શું અહીં રહેવાથી તેના ખચાવ થશે ખરા ? કોઇ પણ દિવસ ભવિતવ્યતા અન્યથા કરવા કોઈ સમર્થ નથી, શ્રેણી આવ્યા આપનુ કહેવું સત્ય છે પરંતુ સેાપક્રમ અને નિરૂપક્રમના ભેદથી આપત્તિ એ પ્રકારની છે. તેમાં સાપક્રમ-શીથીલ વિપત્તિ ઉપાય કરવાથી શાંત થાય છે અને નિરૂપમ આપત્તિ તા નિકાચિત્ત કમ સંબધને લીધે શાંત થતી નથી, એમાં વિશેષ હકિક્ત તા જ્ઞાની જાણે ! પરંતુ બન્ને પ્રકારની વિપત્તિમાં અવશ્ય ઉપાય કરવા જોઈએ. વળી સાપ્રક્રમ ઉપદ્રવના નાશ થવાથી કાર્ય સિદ્ધિ થાય છે અને નિરૂપક્રમથી જરૂર મરણ થાય છે એમ પણ સાંભ ળવામાં આવે છે કે આપત્તિથી રક્ષણ કરાયેલા પ્રાણી સેા વર્ષના થઈ શકે છે એમ લેાક પ્રસિદ્ધ કહેવત છે, વળી આ પ્રસંગે એક કથાનક કહેવાય છે કે-પાતનપુર નામે એક નગર છે તેમાં મૃગાંક નામે રાજા બહુ વિખ્યાત હતા. નીતિઘટ નામે તેના મત્રી હતા. અને રહિણી નામે તેની હતી. તેને ગર્ભ રહ્યાં ત્રણ માસ થયા એટલે મત્રીએ નૈમિત્તિકને પૂછ્યું. આ સ્ત્રીને પુત્ર થશે કે પુત્રી ?. નૈમિત્તિક ઓલ્યા આ સ્ત્રીને પુત્ર જન્મશે, પરંતુ વિશ વર્ષ સુધી તમ્હારે એનું બરાબર રક્ષણ કરવું. નહિ તે જરૂર તે પુત્ર કુલના નાશ કરનારા થશે. કારણકે જે લગ્નમાં ત્હ પ્રશ્ન કર્યો
Page #203
--------------------------------------------------------------------------
________________
( ૧૬૪)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર.
છે તેજ લગ્નમાં તેના જન્મ પણ થશે, અને વિશ વર્ષ થયા પછી અનુક્રમે તે પુત્ર ત્હારા કુલની વૃદ્ધિ કરનારા થશે. માટે આ સ્રીને આજથી હવે લેયરામાં રાખો અને પ્રસવ પણ ત્યાંજ કરાવવા. આ વાત કાઇ ન જાણે તેવા બંદોબસ્ત રાખવા. પછી મંત્રીએ તે દિવસથી પેાતાની સ્ત્રીને ભોંયરામાં રાખી. માસ પૂર્ણ થવાથી પુત્રના જન્મ થયા. રાહિણીની વ્હેને સૂતિકા કર્મ ગુપ્ત રીતે કર્યું. કાઇના જાણવામાં આ વાત આવી નહીં. ત્યારબાદ મંત્રીએ તેની મ્હેનને પણ પરદેશમાં માકલી દીધી અને હમ્મેશાં પુત્રની સારવાર રાહિણી પાતેજ સાવચેતીથી કરતી હતી, અનુક્રમે તે પુત્ર પાંચ વર્ષના થયા. એટલે અભ્યાસ માટે તેને ગુપ્ત રીતે કલાચાય - ને સોંપી દીધા ન્યાય, વ્યાકરણ, સાહિત્ય વિગેરે શાસ્ત્રો દશ વર્ષોંની અંદર તે શીખી ગયા. તાપણ કલાચાર્યના સબંધ તે છેડતા ન હાતા.
મંત્રીના ઘરની પાસે એક બાલપડિતા રહેતી હતી, તેણીએ તેના ઉપાધ્યાયને પૂછ્યુ કે હમ્મેશાં તમે બાલપડિતા. કયાં જાએ છે ? શયન અને ભેજન સમચેજ તમે ઘેર દેખાઓ છે. ત્યારે ઉપા ધ્યાય એલ્યેા હમ્મેશાં એવા પ્રસંગ આવી પડે છે કે કોઈને કોઈ ઠેકાણે જવું પડે છે. ફરીથી ખાલપડિતા મેલી દરાજ મંત્રીના ઘરમાં આવતા જતા તમને હું જોઉ છું. તે ત્યાં નિત્ય એવું શુ કામ હાય છે ? ઉપાધ્યાય એ, વત્સે! આ ખાખત ત્યારે પુછવી નહીં. કારણકે સ્રીયાનું હૃદય બહુ તુચ્છ હોય છે. અને કાઇ પણ ગુપ્ત વાત કરી હાય તા તેઓના હૃદયમાં ક્ષણ માત્ર પણ તે ટકતી નથી. તે સાંભળી તેણીએ પ્રતિજ્ઞાપૂર્વક સર્વ વૃત્તાંત પૂછી લીધુ. ત્યારબાદ તેણીએ પોતાના ઘરથી આર’ભીને તેં ઘરના ભેાંયરા સુધી એક વિશાળ સુર’ગ ખાદાવીને તેની મંદર થઇ તે ભોંયરામાં જઇ
Page #204
--------------------------------------------------------------------------
________________
મને રથની કથા.
(૧૫) તેણિએ મંત્રીના પુત્રની મૂલાકાત લીધી. પછી પુત્ર બોલે તું કોણ છે? અહીં શા માટે આવી છે ? બાલપંડિતા બેલી હું શેઠની પુત્રી છું અને આપના દર્શન માટે અહિંયાં આવી છું. વળી તું કયાં રહે છે? ફરીથી તે બેલી આ નગરની અંદર
હારા પિતાના ઘર પાસે ઘરદેરાસર, કૂપ, વાપી વિગેરેથી સુશેભિત મહારા પિતાની હવેલી છે તેમાં હું રહું છું. ફરીથી તેણે પૂછયું કે મંદિર તથા નગરાદિકનું સ્વરૂપ કેવું હશે? તેમજ ચંદ્ર સૂર્યનાં નામ પણ હું નામમાલામાં ભણી ગયો છું પરંતુ તેમનું સ્વરૂપ હું જાણતા નથી. બાલપંડિતા બોલી હે કુમાર? હારી સાથે ચાલ હું તને પ્રત્યક્ષપણે સર્વ બતાવું. ત્યાર બાદ તેની સાથે તે બહાર નીકળી નગરની અંદર ફરવા લાગ્યા. અને જે જે વસ્તુઓ જુએ છે તે સર્વનાં નામ તે બાળાને પુછે છે. કેટલાક સમય નગરમાં ફેરવી ફરીથી તેને પોતાના સ્થાનમાં તે લઈ ગઈ. કુમાર બે હે બાલ પંડિતે? દરજ હારે અહીં આવવું અને અનુક્રમે દરેક પદાર્થોનું જ્ઞાન મહને કરાવવું એ પ્રમાણે તેનું વચન માન્ય કરી હમેશાં બાલપંડિતા તેની પાસે જવા લાગી અને નગરની અંદર ફરીને દરેક પદાર્થો તેને બતાવવા લાગી. ગ્રહ, નક્ષત્રાદિકનું પણ પ્રત્યક્ષ જ્ઞાન તેને કરાવ્યું. ત્યારબાદ તે બે હસુભગે? હારે રાજકુલમાં જવું છે માટે ત્યાં તું હુને. લઈ જા ત્યાર બાદ બાલપંડિતા તેની સાથે ગઈ અને દૂર ઉભી રહી ને તેને સર્વ રાજભવન બતાવ્યું એમ અનુક્રમે જેવા લાયક ઘણે ખરે ભાગ તેને બતાવી દીધું. પછી તેણીએ કહ્યું કે હવે હું આપની પાસે આવીશ નહીં, કારણ કે જે આ વાત તહારા પિતાના જાણવામાં આવે તે હારા પિતાને બહુ અડચણ થાય તેમજ તમહારે પણ હવેથી બહાર નીકળવું નહી. કારણકે નૈમિતિ કે વિશ વર્ષ સુધી તમને બહાર નીકળવાની ના પાડી છે. એમ કહી તે પોતાના ઘેર ચાલી ગઈ.
Page #205
--------------------------------------------------------------------------
________________
( ૧૬૬ )
શ્રીસુપાર્શ્વનાથ ચરિત્ર
શ્રીદડી
ત્યાર ખાદ તે કુમારને દરરાજ કરવાનું વ્યસન પડયું જેથી તે રાત્રીના સમયે ભ્રમણુ કરવા લાગ્યા તેવામાં તેને કાઇક ત્રીંડીના સમાગમ થયા અને તેની સાથે બહુ સ્નેહ બંધાયા તેથો જોડીએ તેને અદ્દશ્ય થવાની વિદ્યા આપી. તે વિદ્યાના પ્રભાવથી અદૃશ્ય રૂપ કરીને એક દિવસ તે રાજભવનમાં ગયેા પ્રાદ્ધરિક લેાકેા ન જાણે તેવી રીતે ખાસ રાજાના શયન સ્થાનમાં તેણે પ્રવેશ કર્યા અને રત્નમય દપ ણુ, તરવાર, છરી અને બીજક સહિત ભાડું રક્ષક લઇ લીધાં બાદ ચુનાના લેપથી રાજાની નાસિકા રંગી ને તે પેાતાના સ્થાનમાં ચાલ્યે ગયા પછી દાક્રિક સ વસ્તુઓ ગુપ્ત ઠેકાણે મૂકીને તે સુઇ ગયા. ત્યાર બાદ રાજા પણ પ્રભાત કાલમાં જાગી ઉઠયેા અને પેાતાનું મુખ જોવા માટે દર્પણ સ્વામી દ્રષ્ટિ કરે છે તેટલામાં દૃણુ તેની નજરે પડયું નહીં એવામાં ત્યાં અંગરક્ષિકા આવી અને ચુનાથી ધાળેલી નાસિકા જોઇ રાજાને કહ્યું કે હું સ્વામિન ? નાક ઉપર ચુના કેમ ચેાપડયા છે ? પછી રાજાએ બીજું દર્પણ મગાવીને જોયું તેા નાકની શેાભાવિલક્ષણ જોવામાં આવી તેથી રાજાને બહુ ક્રોધ થયા અને વિચારમાં પડયા કે આ અકૃત્ય કોણે કર્યુ હશે ? ત્યારબાદ તરવાર ઉપર રાજાની ષ્ટિ પડી તેા તે પણ તેના જોવામાં આવી નહિં પછી છરી લેવા ગયા તો તે પણ દીઠી નહી. તેમજ ખાતુ રક્ષક જોવામાં આવ્યે નહીં. તેથી રાજા બહુ Àાભાયમાન થઇ ગયા. અને પ્રાહારિક લેાકેાને કહ્યું કે અરે ? તમ્હારા પ્રમાદને લીધે મ્હારૂં સસ્વ કાણું લઇ ગયું ? તેના જલદી તમે તપાસ કરી પ્રાહરિકા આવ્યા, હું રાજન્ ! કોઇ પણ અન્ય પુરૂષ અહીં આવી શકે એ બનવુ બહુ અશકય છે. કારણ કે આપના શયન ભવનનું દ્વાર અમેએ અધ કર્યું હતુ. તેમજ આખી રાત સાવધાનપણે
Page #206
--------------------------------------------------------------------------
________________
મને રથની કપા.
(૧૦) અમે ઉભા રહ્યા છીએ. ક્ષણમાત્ર પણ અમાએ પ્રમાદ કર્યો નથી તે સાંભળી રાજા બહુ ક્રોધાતુર થઈ ગયું અને લાલ નેત્ર કરી પ્રધાનાદિકની આગળ દર્પણદિકની ચોરી કહી સંભળાવી પ્રધાને વિચાર કરી કહ્યું કે, હે સ્વામિન ! બહુ પરાક્રમી એવા હજાર સુભટથી રક્ષણ કરાતા આપના ભવનમાં ચેરી કરનાર સામાન્ય પુરૂષ ન જાણુ. પરતું વિદ્યાધરની માફક વિદ્યાસિદ્ધ અને હજારે સુભટથી પણ દુહા એ તે ચાર હે જોઈએ. તેમ છતાં જે તેને પકડવાની ઈચ્છા હોય તે ચેટાની અંદર મધ્ય ભાગમાં બહુ ઉચે અને કઈ પ્રવેશ ન કરી શકે તે એક મહેલ કરો. તેની ચારે બાજુએ નાના પ્રકારના ચોકીદાર મૂકે અને તેની અંદર નવવન વડે અતિ વિભૂષિત અને મનમેહક એવી વાસવદત્તા નામે કુમારીને મુકામ કરાવે વળી તેને કહેવું કે હે વત્સ ! જે કે પુરૂષ હને સ્ત્રી બુદ્ધિથી દર્પણાદિક આપે તેને ત્યારે પરણવું. શુભ લગ્ન અને ઉત્તમ મુહુર્ત તેજ દિવસે હારે સમજવું એ પ્રમાણે નિશ્ચય કરી મંત્રી મધ્યાન્હ પછી પિતાને ઘર ગયે. અને ભજન કાર્ય માટે પિતાના પુત્રની પાસે તેની માને પહેલી મેકલી ભેજનની વાર થઈ એમ જાણી પુત્ર બેલ્યા હે જનની ! આજે એવું શું કામ હતું કે આટલી વાર લાગી! માતાએ પણ દર્પણદિકની ચેરી સંબંધી વાત કહી અને તેની પ્રાપ્તિ માટે લ્હારા પિતા આજે રોકાયા હતા. વળી મહેલ ચણવીને તેની અંદર વાસવદત્તા રાજકુમારીને રાખી છે. આ ઉપાય કરવાના કારણને લીધે હારા પિતાને પણ આજે બહુ વિલંબ થયે છે. તેમજ તેમની આજ્ઞા લઈ તરતજ હું અહીં આવી છું. તે સાંભળી કુમારે ભેજન કરી લીધું અને પિતાની માને વિદાય કરી.
રાજાએ નિર્માણ કરેલા મહેલમાં વાસવદત્તા રાત્રીના સમયે
Page #207
--------------------------------------------------------------------------
________________
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર.
ખેડી હતી. ચાકી પહેરી ચારે તરફ્ મેાજીંદ
વાસવદત્તા અને હતેા. છતાં રાત્રીના સમયે અદૃશ્ય થઈ સત્રી પુત્ર મંત્રી પુત્ર રાજાનું ખડગ લઇ મ્હેલની અ દર પ્રવેશ કર્યો. કુમારને જોઈ વાસવદત્તા ખેલી, તુ કાણુ છે ? મંત્રી પુત્ર ખેલ્યા આટલી રાત્રીએ પરસ્થાનમાં કાણુ પ્રવેશ કરે ? તે સાંભળી વાસવદત્તા સમજી કે જેણે રાજાની ચારી કરી છે તેજ મા પુરૂષ છે. એમ જાણી તે વિત કરવા લાગી કે આ તે ઈંદ્ર છે કે કોઈ વિદ્યાધરેદ્ર છે ! વળી રૂપ અને કાંતિ ઉપરથી કામદેવ અથવા કૈાઇ દેવ દાનવ જાય છે. ભલે ગમે તે હેાય પરંતુ એની સાથે જરૂર મ્હારે લગ્ન કરવુ જોઇએ. એમ નક્કી કરી કુમારના હાથમાંથી ખડગ લઈ વાસવદત્તા એટલી હું મહાભાગ ! પેાતાના પુણ્યથી પ્રાપ્ત થયેલી મ્હને તું પરણીને કૃતાર્થ કર ! કુમાર આયે, હું સુભગે ! મ્હારૂ નામ, કુલ, ગૃહાર્દિક કર્મ પણ તું જાણતી નથી છતાં તું મ્હને કેવી રીતે પરણીશ ! વાસવદત્તા મેલી તમ્હારા ગુણ્ણા ઉપરથી કુલાર્દિક સર્વ પ્રસિદ્ધ જણાય છે માત્ર મ્હારે તમને કહેવાનુ એટલુજ છે કે રાજાની દશુાદિક લીધેલી વસ્તુઓ તમારે મ્હને આપવી પડશે. એમ કહી ગંધર્વ વિવાહથી તે તેને વરી. કુમાર પણ ક્ષણમાત્ર ત્યાં રહી પોતાના સ્થાનમાં ગયા. ત્યાર બાદ હમ્મેશાં તે કુમાર રાત્રીએ વાસવદત્તાની પાસે જવા લાગ્યા. અને દપ ણાદિક સર્વ વસ્તુઓ વાસવદત્તાને સ્વાપીન કરી. તેણીએ પણ તે સર્વ વસ્તુ રાજા પાસે મોકલી આપી. તાપણુ નાક ઉપર ચુના ચાપડવાથી ઉસન્ન થએલા જે રાજાના ક્રોધ હતા તે શાંત થયે નહીં. તેથી તેણે મત્રીને કહ્યું કે વાસવદત્તાની પાસે જઇ તેને જણાવા કે કોઇપણ ઉપાયથી ચારી કરનાર તે પુરૂષને મ્હારી પાસે તે માલે. એટલે
( ૧૮ )
Page #208
--------------------------------------------------------------------------
________________
અનેરથની સ્થા.
પિતે જ તેને મારી નાખું. અન્યથા મહારો ક્રોધ શાંત થવાને નથી. મંત્રી બોલ્યા, હે સ્વામિન ! તેને આપ કેવી રીતે મારી શકશો? કારણ કે તે તે આપને જમાઈ થયું છે. રાજાએ કહ્યું ત્યારું કહેવું સત્ય છે. પરંતુ મહારે ક્રોધ શાંત થતું નથી. પ્રધાન બે બુદ્ધિમાન પુરૂષે આનંદના સ્થાનમાં રેષ કરે નહીં. કારણ કે ચેલે માલ આપણે બધે પાછો આવ્યો છે. એટલું જ નહીં પરંતુ પ્રાણ થકી પણ વિશેષ પ્રિય એવી આપની પુત્રી તેની સાથે પરણી છે. અને હજુ પણ આપના પ્રસાદને તે બહુ લાયક છે માટે પ્રસન્ન થઈ આપની પાસે તેને બેલાવરાવે. વિગેરે બહુ યુક્તિઓ વડે પ્રધાને રાજાને ક્રોધ દૂર કર્યો. રાજાએ વાસવદત્તાને કહેવરાવ્યું કે હારા પતિને મ્હારી પાસે
લાવ. કારણ કે તેની ઉપર હું બહુ પ્રસન્ન પુત્રજન્મ થયો છું. તેથી હારે હેને બહુ સત્કાર
ન કરવાને છે. વાસવદત્તાએ પણ પિતાના પિતાને સંદેશ પોતાના પતિ આગળ કો. મંત્રી પુત્ર બે હે સ્ત્રી ! પાંચ વર્ષ પછી હું રાજા પાસે આવીશ. પછી વાસવદત્તાએ પણ પિતાના પિતાને તે સમાચાર આપ્યા. એમ કેટલેક સમય વ્યતીત થતાં વાત્સવદત્તાને એક પુત્ર જન્મે. ત્યાર બાદ લેકે ન દેખી શકે? તેવી રીતે અદૃશ્ય થઈ તે કુમાર હખેશાં વાસવદત્તાની પાસે પુત્રને રમાડવા માટે તે આવતા અને પાછે પિતાને ઘેર જતું હતું. એમ કરતાં તેને પાંચ વર્ષ પુરા થયાં. ત્યારે તેણે વાસવદત્તાને કહ્યું કે તું મ્હારા પિતાની પાસે જા. હું પણ સાત દિવસ પછી જરૂર ત્યાં આવીસ. ત્યાર બાદ વાસવદત્તાએ પિતાના પિતા પાસે જઈ પિતાને પુત્ર બતાવ્યું. રૂપાદિક ગુણ અને લક્ષણેથી પૂર્ણ એવા તે પુત્રને જોઈ સજાએ પિતાના ખોળામાં બેસારી વારંવાર ચુંબન કરી કહ્યું કે
Page #209
--------------------------------------------------------------------------
________________
(૧૭૦).
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર. હે વત્સ હારા દર્શનથી હારા પિતાનાં પણ દર્શન થયાં પરંતુ ચારપક્ષી પૂર્ણિમાના ચંદ્રને જેમ ઈચવે છે તેમ હારૂં હદય પણ હારા પિતાના દર્શન કરવામાં બહુ ઉત્સુક થયું છે. એ પ્રમાણે તેને દરરોજ બહુ સ્નેહ પૂર્વક પોતાના ખોળામાં બેસારી ચુંબન કરે છે અને તેના પ્રકારના અલંકાર પહેરાવે છે. મંત્રીના પુત્રને વિશ વર્ષ પૂરાં થયાં તેજ દિવસે પિતાની
સ્ત્રી સહિત મંત્રી ભેંયરામાં પોતાના પુત્રની મંત્રી પુત્રને પાસે ગયે. એકદમ મંત્રીને જોઈ પુત્ર સમાગમ. પોતાની માને પુછવા લાગે. હે જનની ?
આ કેણ છે? માતા બેલી ભાઈ? આ હારા પિતા છે. માટે એમને નમસ્કાર કર. તેણે પણ તરતજ પિતાને પ્રણામ કર્યો. મંત્રીએ આલિંગન કરી પ્રથમ કહેલું નૈમિરિકનું વચન તેને સંભળાવ્યું. ત્યાર બાદ મંત્રી તેને અગાશી ઉપર લઈ ગયે અને પિતાની સાથે સ્નાન વિગેરે કરાવીને તેને રાજા પાસે લઈ ગયે ત્યાં પ્રણામ કરી બન્ને જણ બેઠા એટલે રાજાએ પૂછયું કે મંત્રી? આ કોણ છે ? મંત્રી બાલ્ય આ હારે પુત્ર છે. તે સાંભળી રાજા વિસ્મિત થયે અને બેલે, કઈ દિવસ તહારે પુત્ર થયે તે વાત અમે જાણી નથી છતાં આ શું ? મંત્રી એ રાજાના કાનમાં ગુપ્ત રીતે નૈમિત્તિકનું વચન કહ્યું તેમજ તેણે કરેલો ઉપાય પણ કહ્યો તેટલામાં બાલરક્ષક પુરૂષ વાસવદત્તાના પુત્રને લઈ ત્યાં આવ્યો અને તે પુત્ર પિતાના પિતાને જોઈને પ્રેમ પૂર્વક બાપા, બાપા, એમ બોલતે દૃઢ આલિંગન, કરી તેના પિતાના ખોળામાં તે બેઠે. એટલે રાજા તેમજ ત્યાં બેઠેલા સર્વે કે તેને જોઈ બહુ ખુશી થયા. વળી તે સમયે મંત્રીના હૃદયમાં ક્ષે થયે. તેથી તે કંઈક બેલવાને વિચાર કરતું હતું તેટલામાં રાજા પિતેજ બેલ્યો કે શું તે વીર પુરુષ
Page #210
--------------------------------------------------------------------------
________________
મને રથની કથા.
(૧૧)
તું પોતેજ છે ? હા હું છું એમ તેના કહેવાથી રાજાએ તેને પોતાની પાસે ખેલાવી આલિંગન દઈ સત્કાર પૂર્વક પાતાની નજીક બેસાડયા. ત્યાર ખાદ રાજ્યના પંચાંગના પ્રસાદ કરી હાથી, ઘેાડા, ખજાના, ઉત્તમ દેશ અને સર્વ રૂતુઓમાં વાસ કરવા લાયક ઉત્તમ એક મ્હેલ આપ્યું.
રાજાના મેાક્ષ.
એક દિવસ રાજા એકાંતમાં એઠા હતા તે સમયે મત્રોને પુત્ર પણ ત્યાં હાજર હતા. રાજાએ તેને પૂછ્યું કે હું મહાશય ? તુ સદ્ગુલમાં ઉપન્ન થયા છે છતાં આ નિદિત કામ ત્યારે શા માટે કરવુ પડયું ? મંત્રી પુત્ર એળ્યે મ્હારા પિતાને નૈમિત્તિકે જે પ્રમાણે કહ્યુ હતુ તેના અનુસારે મ્હે કાર્ય કર્યું છે. તેમાં કઇપણ નિદિતપણું નથી. રાજા ઓલ્યા તે નૈમિત્તિક શું સત્ય વાદી છે ? મંત્રી પુત્ર એજ્યે આ વિષયમાં હું નરેન્દ્ર ? મ્હારાં કર્મ સત્ય છે. અને કર્મના અનુસારે મ્હે આ પ્રમાણે આચરણુ ક્યું. વળી જન્મ સમયે શુભાશુભ ગ્રહ, નક્ષત્ર, લગ્ન, યાગાદિક પણ કર્મથીજ આવી મળે છે, સિદ્ધાંતમાં પણ કહ્યુ છે કે દરેક પ્રાણીઓ પૂર્વે કરેલા કર્મોના કુલ વિપાકને ભોગવે છે. પણ ગ્રહ નક્ષત્રાદિક તે ફક્ત નિમિત્ત માત્ર થાય છે. અશુભ અને શુભ કર્મીજન્મ સાપક્રમ કા માં વિશેષે કરી મુખ્ય પણે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ કારણ હોય છે. એમ અનેક પ્રકારનાં મંત્રી પુત્રનાં મનહર વચના સાંભળી રાજા સ ંસારથી વિરક્ત થયા અને તેને પેાતાનુ રાજ્ય સોંપી દીક્ષા ગ્રહણ કરીને પાતે મેક્ષ સ્થાનમાં ગયા. આ પ્રમાણે શિવભદ્ર શ્રેષ્ઠીએ રાજાને દૃષ્ટાંત આપી ફરીથી કહ્યું હું નરેદ્ર ? એમ બન્ને પ્રકારની આપત્તિમાં ઘણા ભાગે ઉપાય કરવાથી કાર્યસિદ્ધિ થાય છે. જેવી રીતે મંત્રીએ પુત્રના રક્ષણ માટે ઉપાય કર્યો તેવી રીતે મ્હારે પણ ઉપાય કરવા જોઈએ.
Page #211
--------------------------------------------------------------------------
________________
(૧૭૨)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર. ત્યાર બાદ રાજાની આજ્ઞાથી તેણે પોતાના નાના પુત્ર મહેંદ્રને પિતાના ઘરમાં રાખે. બાકીના ચારે પુત્રને રાજાના હુકમ પ્રમાણે પિતે પણ યુદ્ધ કરવા જવાની આજ્ઞા આપી. પછી તેઓ ચારે દિશાઓમાં સૈન્ય સહિત શત્રુઓને જીતવા માટે ગયા. તેમાં પ્રથમ પુત્ર વરૂણ ચતુરંગસેના સહિત મલયાચલ તરફ ચાલ્યા અને ત્યાં જઈ દુર્ગની તળેટીમાં તેણે પડાવ કર્યો. શિવભદ્રને નાને પુત્ર મહેન્દ્રસિંહ વરૂણના સ્નેહને લીધે
પિોતાના પિતાની આજ્ઞા લીધા શિવાય મહેદ્રસિંહ. મહા કષ્ટવડે ઘેરથી નીકળે અને વરૂણની
પાસે ગયે. વરૂણે પણ તેને પોતાની પાસે બહુ સાવચેતીથી રાખે. અને પિતાના પિતા ઉપર લેખ મોકલી મહેંદ્રસિંહના સમાચાર જણાવ્યા કે એની ફિકર ચિંતા કરશે નહીં. ત્યારબાદ ત્યાં એક વૃદ્ધ ભીલ આવ્યા અને વરૂ રણને કહેવા લાગ્યું કે હે મહાશય ! કૃપા કરી એકાંતમાં મહારી સાથે આપ ચાલે. આપને તેડવા માટે હું આવ્યો છું. વરૂણે પણ તેને કહેવા પ્રમાણે કબુલ કર્યું. પછી તે ભીલ્લા બે મનુષ્યોએ પ્રવેશ કરી શકાય તેવી ગુફાની અંદર ઉંચે ચડવાની એક મહેાટી સુરંગ છે, તે સુરંગ કિલ્લાના મધ્ય ભાગ સુધી લાંબી છે. અને તે ઠેકાણે એક સુંદર મહેલ છે, તેની અંદર શયામાં તે કિલ્લાઓને અધિપતિ વિરાજે છે. તે કિલે છે તું મને આપે તે હું તને તેની પાસે લઈ જાઉં. વરૂણ પણ તે પ્રમાણે તેનું વચન માન્ય કરી તેની સાથે ચાલે અને મહેંદ્રસિંહને પિતાના સન્યની અંદર રાખ્યું. ત્યારબાદ સુરંગમાં થઈ અનુક્રમે વરૂણ સહિત ભીલ મહેલમાં ગયે. તેના મધ્ય પ્રદેશમાં ભીલ લેકે તે અધિપતિ પોતાની સ્ત્રીઓ સાથે સુઈ ગયે હતું. તે વૃદ્ધ ભીલે તેને તે બતાવ્યું. પછી તેજ
Page #212
--------------------------------------------------------------------------
________________
મનેરિયની સ્થા.
(૧૭૩) વખતે વરૂણની આજ્ઞાથી તેને સુભટોએ સ્ત્રીઓ સહિત તેને બાંધી બેડીઓથી કબજે કરી સેનાધિપતિને સેંપી દીધે, એટલે સેનાધિપતિએ પણ પોતાના રાજ્યમાં આરક્ષકજનેને રસ્તા માટે ભાતું આપી બંદોબસ્ત કરી તેને પોતાના રાજા પાસે મેકલાવી દીધે. તેમજ રાજાને ભેટ માટે સપ્તાંગ તેની લાયમી પણ તેની સાથેજ મેકલાવી દીધી. અને પોતાના પિતાને પૂજવા માટે સ્ફટિક રત્નમય જીનેંદ્ર ભગવાનની પ્રતિમાઓ પણ ત્યાં મેકલાવી. ત્યારબાદ તે વૃદ્ધ જીલ્લના કહેવાથી તેના પુત્રને તે દુર્ગાધિપના સ્થાનમાં સ્થાપન કર્યો અને તે દુર્ગમાં વરૂણે પિતાના અધિપતિની આજ્ઞા ફેલાવી. હવે મહેંદ્રસિંહ પોતે શિબિરમાં રહ્યો હતો. ત્યાં એક ભીલ
આવ્ય, તેણે મહેંદ્રસિંહની મુલાકાત લઈ વ્યંતરદેવી. તેને સિદ્ધિદાયક એક કલ્પનું ટિપ્પણ
' આપીને કહ્યું કે દુર્ગગિરિ પાસે એક સુરંગ છે. ત્યાં ચાલે હું તમને નિવિક્તપણે ત્યાં લઈ જઈશ. પછી મહેંદ્રસિંહ પિતાનો પરિવાર ન જાણે તેવી રીતે હાથમાં તે કલ્પનું ટિપ્પણુ લઈ ભીલ્લના કહેવા પ્રમાણે તે સુરંગની અંદર તેણે પ્રવેશ કર્યો. તેટલામાં ત્યાં આગળ એક વ્યંતરીનું ભવન તેણે જોયું. તેની અંદર પ્રથમ ગુણસ્થાને રહેલી એક વ્યંતરી બેઠી હતી. મહેંદ્રસિંહને જોઈ તે બોલી, હે સ્વામિન્ ! અહીં પધારે. મારી સાથે કીડા કરે. હું વ્યંતર લોકોની વારાંગના છું. મહેંદ્રસિંહ બોલ્યા દેવીઓ સાથે ભેગ ભોગવવાને મન, વચન અને કાયાથી બન્ને પ્રકારે હારે પ્રતિબંધ છે. તે સાંભળી ક્રોધાતુર થઈ વ્યંતરી બેલી જે મારી સાથે તું કીડા નહીં કરે તે ત્યારે અહીં આવવાનું શું કારણ? મહેન્દ્રસિંહ બોલ્યા, માત્ર કૌતુકને લીધે જ હું અહીંયા આવ્યો છું. માટે કંઈપણ
Page #213
--------------------------------------------------------------------------
________________
(૧૭૪)
શ્રીસુપાર્શ્વનાથવરિત્ર. કૌતુક બતાવ. વ્યંતરી બેલી અરે મૂઢ! મહારી સાથે રમવાથી અધિક બીજું કયું કૌતુક ત્યારે જોઈએ છે? જે મહારી સાથે લેગ નહીં ભેગતે હાલમાં જરૂર તું મૃત્યુવશ થઈશ. મહેન્દ્રસિંહ બે, હે મૃગાક્ષી! ભલે મૃત્યુ થાય પરંતુ હું મહારા નિયમનો ભંગ કરીશ નહીં. વળી તું જણાવ કે પૃથ્વીના શમ ભાગ ભૂતળથી હારૂં સ્થાન કેટલું દૂર છે? વ્યંતરી બોલી હારું રહેવાનું સ્થાન અહીંથી બહુ યોજન દૂર છે. મહેન્દ્રસિંહ બે જે એમ હોય તે અધે દિશાએ ગમન કરવામાં મ્હારે એક એજનથી વધારે ગમન કરવાને નિયમ છે. માટે એક
જનથી અધિક ગમન કરૂં તે દિવ્રતમાં હને બીજે અતિચાર લાગે. તે સાંભળી વ્યંતરી બહુ ક્રોધાતુર થઈ ગઈ અને મહેન્દ્રસિંહને પાટુ મારવા જાય છે તેટલામાં કઈક સમ્યગ્દષ્ટિ દેવ ત્યાં આવ્યું અને તે બન્નેની વચમાં પડશે. તેમજ મહેન્દ્રસિંહને ત્યાંથી તે જલદી આકાશમાંગે ઉપાડી વરૂણના સૈન્યમાં તેને મૂકી દીવ્ય વસે આપીને તે દેવ પિતાના સ્થાનમાં ગયે. હવે વરૂણે ઉર્વદિશાએ ગમન કરવાના વ્રતની મર્યાદા કરવામાં વિચાર કર્યો ત્યારે તેને સ્મરણ થયું કે એક જનની મર્યાદાને સ્વીકાર કર્યો છે, છતાં બે જન પ્રમાણ મહું ગમન કર્યું એમ જાણી તે બહુ ખેદ કરવા લાગ્યું કે સર્વવિરતિ ધારણ કરવાની શક્તિ તે દૂર રહી, પરંતુ એક સાધારણ નિયમને પણ મહેં ભંગ કર્યો. એક મગને ભાર ઉપાડવામાં જે અશક્ત હોય તે પર્વતને કેવી રીતે ઉપાડી શકે? જે મહાનુભાવમુનિએ ત્રિવિધ વિવિધ મન, વચન અને કાયાથી જીવન પર્યત સર્વ વિરતિ વ્રત પાળે છે તેઓ વંદન કરવા લાયક કેમ ન થાય? તેમજ પૂજવાયેગ્ય કેમ ન ગણાય ? હા ! હા! હું મહાન અધમ ગણાઉં. કારણકે દેશવિરતિ પણ ન પાળી શકયે. એ પ્રમાણે વરૂણ બહુ પશ્ચા
Page #214
--------------------------------------------------------------------------
________________
મરણની કક્ષા.
(૧) તાપ કરી દુર્ગ નગરમાંથી નીચે ઉતરીને પિતાના મુકામમાં આવ્યું. અને મહેંદ્રસિંહની આગળ અતિચારાદિક સર્વ વૃત્તાંત નિવેદન કર્યું ત્યારબાદ તેણે પણ પિતાનું ચરિત્ર અને અર્ધદિશામાં ગમન કરવાથી લાગેલે અતીચાર પણ કહો. પછી મહેંદ્રસિંહ સહિત વરૂણ ત્યાંથી પોતાના નગરમાં આવ્યું. રાજાને નમસ્કાર કરી દુગ્રહણાદિક સર્વ વાર્તા નિવેદન કરી તેમજ પોતાના નિયમનો ભંગ પણ કહ્યો. રાજાએ કહ્યું કે હારી આજ્ઞાથી તેમાં ત્વને કિચિંતુ માત્ર પણ દોષ લાગવાને નથી. પૂર્વ દિશામાં ગુણચંદ્ર ગયે હતે. તે અખંડ પ્રયાણ વડે
તે દેશના સીમાડામાં ગયે અને તે દેશના ગુણચંદ્ર રાજાને ખબર અપાવી. ત્યારબાદ યુદ્ધ
કરવામાં બહુ કુશળ અને પૂર્વદિશામાં આભૂષણ સમાન તે દેશના અધિપતિએ પિતાના દૂત મારફત ગુણચંદ્રને કહેવરાવ્યું કે હે વણિકપુત્ર ! પાંચ દિવસ સુધી મહારા દેશમાં ત્યારે પ્રવેશ કરે નહીં. આ બાબતમાં જે તું કપટ કરે તે હુને હારા દેવ ગુરૂના સોગન છે. વળી હું પિતેજ પાંચ દીવસ પછી હારા હામે આવીશ. આ પ્રમાણે સાંભળી ગુણચંદ્ર બે હે દૂત! પાંચ દિવસની અંદર જે હું હાસ શીમાડાનું ઉલંધન કરૂં તે જરૂર મહને આ સોગન છે. પણ એ દ્વારા કહ્યા પ્રમાણે ત્યારે સ્વામી નહીં આવે તે છઠે દિવસે હું આવીને ત્યાં બેઠેલા તેને પકડી લઈશ. એમ કહી દતને વિદાય કર્યો. પછી તે તે પિતાના નગરમાં જઈ રાજાને સર્વ સમાચાર
હ્યા. રાજાએ દૂતને પૂછયું તે વાણિયાનું સૈન્ય કેટલું છે? દૂત બોલ્યા, હે રાજન ! આપણા સૈન્ય કરતાં બમણું છે. અને ગુણ ચંદ્ર પોતે બહુ પરાક્રમી છે, કમવાર કાર્યને સાધક છે. તેની પાસમાં મહટા હાથીઓ રહેલા છે. માટે પોતાને દેશ છે
Page #215
--------------------------------------------------------------------------
________________
(૧૭૬)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. દઈને પણ પોતાના આત્માનું રક્ષણ કરે. અથવા દંડ આપીને છુટવાને ઉપાય કરે, નહિં તે આપને જીવવું પણ મુશ્કેલ થશે, એમાં કંઈ સંશય નથી. એ પ્રમાણે સાંભળી રાજા ભયભીત થઈ ગયા અને રાત્રી દિવસ ગમન કરી ત્યાંથી બહુ દૂર ચાલે ગયે. આ વાત તેના દૂતના કહેવાથી ગુણચંદ્રના જાણવામાં આવી એટલે તરતજ ગુણચંદ્ર તેની પાછળ ચાલ્યા. આગળ રાજા અને પાછળ ગુણચંદ્ર ચાલ્યા જાય છે. એમ કરતાં ગુણચંદ્ર સ એજનથી કંઈક અધિક નીકળી ગયે તેવામાં તેને દિવ્રતનું સ્મરણ થયું અને વિચાર કરતાં તેણે જાણ્યું કે નિયમથી દશ જન અધિક હું આવ્યું, તેથી મહારૂં દિવ્રત કલંકિત થયું. વળી મહારા આભાસ માત્રથી તે રાજા નાશી ગયે. એમ જાણે હું બહુ ખુશી થયે, પરંતુ પિતાના નિયમના ભંગરૂપી દંડવડે હું દંડાય એમ હારા જાણવામાં આવ્યું નહીં. વળી લેશમાત્ર પણ નિયમને ભંગ કરવાથી અતિ દારૂણ દુઃખ ઉત્પન્ન થાય છે. કિંચિત્ માત્ર પણ હલાહલ વિષ ખાવાથી જેમ પ્રાણી જરૂર મૃત્યુ પામે છે તેમ આ અતીચારનું સેવન પણ અમંગલિક છે. માટે હવે અહીંથી એક ડગલું માત્ર પણ આગળ ચાલવું યેગ્ય નથી, એમ ધારી ગુણચંદ્ર ત્યાંથી પાછા વળે અને તે રાજાના નગરમાં પોતાનો એક અધિકારી મૂકી સૈન્ય સહિત પિતાના નગર તરફ પાછો ફર્યો. બાદ વિભૂતિ સહિત ગુણચન્દ્ર પિતાના રાજા પાસે જઈ નમસ્કાર કરી સર્વ વૃત્તાંત તેમને નિવેદન કર્યું. મહા બુદ્ધિશાળી સુંદરને ઉત્તર દિશામાં સમરવીર રાજા
પાસે મોકલ્યો હતો. કારણકે તે રાજા બહુ . સુંદરવણિક પરાક્રમી હતું અને તેની સેના પણ ઘણી જ
દુર્જય હતી. તેથી તે દંડ સાધ્ય નહોતે
Page #216
--------------------------------------------------------------------------
________________
મને રથની કથા.
(૧૭૭) પરંતુ માત્ર શાંતિથી સાધવા લાયક હતે. યુદ્ધમાં કેઈથી પણ તે જીતી શકાય તેવે નહોતે. છતાં પણ સુંદર નિરંતર પ્રયાણ કરવાથી ચતુરંગ સેના સહિત પિતાના દેશના સીમાડામાં ગયા અને વિચાર કરવા લાગે કે ચારે દિશાઓમાં સો જન સુધી ગમન કરવું એ મોં નિયમ લીધે છે. તે તેટલો નિયમ પુરે થઈ ગયા. હવે અહીંથી હારે શું કરવું ? એક તરફ પોતાનો નિયમ છે અને બીજી તરફ રાજાની આજ્ઞા છે. વાઘ અને નદીને ન્યાય અહીં હુને પ્રાપ્ત થયો. એમ વિચાર કરતાં તેના હૃદયમાં ફુરી આવ્યું કે ત્રણે દિશાઓમાંથી દશ દશ
જન લઈને આ ઉત્તર દિશામાં ઉમેરીને વ્રતની રક્ષા માટે અધિક સંખ્યા કરવી ઠીક છે. વળી અહીંથી શ્રી સમરવીર રાજાનું નગર પણ એકસે ત્રીસ જન છે. એમ નિશ્ચય કરી સુંદર ત્યાંથી ચાલ્યું. અનુક્રમે તેના નગરમાં ગયે. અને રાજાની આગળ જઈ બહુ ભેટ મૂકીને પ્રણામ કર્યા બાદ સુંદર બેલ્યો, હે રાજન! વિકમબલ ભૂપતિએ હુને આપની પાસે એક છે. અને તેમણે કહ્યું છે કે હે નરેંદ્ર! તન્હારા સીમાડામાં અમારા જે ગામે રહેલાં છે, તેઓ ઉપર તહાર ઠાકરે હાલમાં હુમલા કરે છે, છતાં તમે કેમ ઉપેક્ષા કરે છે ! વળી સમસ્ત ગુણોના આધાર ભૂત એવા હે નરેશ્વર ! પૂર્વ પુરૂષોની મર્યાદા પાળવી તે તમને ઉચિત છે. તેમજ વિકમબલ રાજા તય્યારી સાથે બહુ સ્નેહ ધરાવે છે. માટે તમ્હારા દુષ્ટ ઠાકરેનું આ અગ્ય વર્તન કહેવા માટે હુને મેક છે. નહીંતે હૈ રાજન ! જેની આજ્ઞા અનેક રાજાઓ માથે ચડાવે છે એવા અમારા સ્વામીની આગળ આ ઠાકરેની શી ગણત્રી? તે સાંભળી સમવીર રાજા બેલ્યો આ વાત મહાસ જાણવામાં નથી. નહીં
Page #217
--------------------------------------------------------------------------
________________
( ૧૦૮ )
શ્રીસુપાર્શ્વ નાથચરિત્ર.
શું મ્હારા મિત્રના ગામ ઉપર હું ઉપદ્રવ કરવા દઉં ખરા ? હવે હું તે ઢાકારોના એટલા દંડ કરૂ છું કે એમને જે દેશ મહે આપેલા છે તે દેશ માજથી હું તમને આપું છું. હાલ તમે ક્ષમા કરી અને તેઓને જે દેશ હૈાય તે તમેજ જલદી કબજે કરા. વળી બીજી કંઈપણ મ્હારે લાયક કાય હાય ! કુમાવે, એમ કહી તેણે વિક્રમબલ રાજા માટે ભેટ આપી અને સુંદરના બહુ સત્કાર કરી વિદાય કર્યો. ત્યારબાદ સુંદર ત્યાંથી નીકળી અનુક્રમે પેાતાના અધિપતિ પાસે ગયા અને નમસ્કાર કરી સર્વ વૃત્તાંત તેમને નિવેદન કરી તે પાતાને ઘેર ગયા.
યશશ્ચંદ્ર.
યશશ્ર્વ' નામે શિવભદ્રના ચેાથા પુત્રને ચતુર્ગ સેનાહિત સિંધુ દેશના રાજા ઉપર માકલ્યા હતા. તે દેશમાં ગયા પછી તેને વિચાર થયા કે સદ્ગુરૂ પાસે મ્હેં જે દપિરમાણુ લીધુ છે, તેના મ્હેં ખીલકુલ વિચાર કર્યાં નહીં, અહા ! હું બહુ પ્રમાી થયા, રાજ્યલક્ષ્મીના મદમાં મ્હને કંઈપણ વિચાર આવ્યા નહીં, તેમજ સદ્દગુરૂના ઉપદેશ પણ હું ભૂલી ગયા. અહા ! મ્હે સર્વસ્વ ગુમાવ્યું. એમ તે પશ્ચાત્તાપ કરતા હતા તેવામાં હેરિક લાકા તેની પાસે આવી કહેવા લાગ્યા કે હાલમાં આ દેશના રાજા અહીંયાંથી નાસવાની તૈયારી કરે છે. માટે જો તમે જલદી પ્રયાણ કરી ત્યાં આવા તા ચિરકાળ ભાગવેલી તેની સસાંગ લક્ષ્મી આપને સ્વાધીન થાય. પછી તેજ વખતે યશશ્ચંદ્રે પ્રયાણ માટે નિશાન ડ ંકો વગડાવ્યેા. પેાતાની સાથે કેટલુંક અળવાન સૈન્ય લઇ રાત્રોના પ્રથમ પ્રહરે ત્યાંથી તે નીકળ્યે. અને બહુ દેશ ઉલ્લંધન કરી ત્યાં ગયા. સિંધુ દેશના રાજા પણ યશશ્ચંદ્ર ને આવતા જાણી જીવ લઈ ત્યાંથી નાશી ગયા. તેથી તેનું સર્વ સ્વધન તેણે પેાતાને સ્વાધીન કર્યું. ત્યારખાદ ત્યાં આગળ
Page #218
--------------------------------------------------------------------------
________________
મનારથની સ્થા.
( ૧૭૯)
કેટલુ’ક સૈન્ય મૂકી પેાતાના નગરમાં રાજા પાસે ગયા. અને ચથાર્થ સર્વ વાર્તો તેમને નિવેદન કરી. ત્યારબાદ રાજાના યથાચેાગ્ય સત્કારના સ્વીકાર કરી તે પોતાને ઘેર ગયા.
અનુક્રમે ચારે
ભાઈએ જ્યારે પિતાશ્રીના ચરણ કમલમાં નમવા માટે ગયા ત્યારે પિતાએ પુછ્યું કે હે પુત્રા ! તમારા નિયમની શી સ્થિતિ થઇ તે કહેા. તેઓએ ઉર્ધ્વ દિશા વિગેર પ્રદેશામાં ગમન કરવાથી પાતપાતાના નિયમામાં લાગેલા અતિચાર વિસ્તાર પુર્વક કહ્યા. તે સાંભળી શ્રેણી ખેલ્યા, ભાઈ ! બહુ તુચ્છ લક્ષ્મી માટે તમ્હેં ઘણું જ માગ્ય કામ કર્યું' એટલુજ નહિં પરંતુ ઉત્તમ છે ક્ષિ જેની અને પ્રસન્ન મુખવાળી એવી મા લક્ષ્મીના તમે પરિહાર કર્યાં. વિરતિના ભંગ કરી જે રાજ્યલક્ષ્મી મેળવી તે તેા અલક્ષ્મીજ ગણાય. માટે હવે ગુરૂ પાસે જઇ તમે પોતાના દુર્વ્યરિતની આલાચના કર. અને પ્રાયશ્ચિત્ત કરી શુદ્ધ થાઓ. તેમજ જો તમે સર્વજ્ઞદેવને જાણુતા હાતા માજથી હવે રાજસેવાના ત્યાગ કરી. આ પ્રમાણે પોતાના પિતાના ઉપદેશ સાંભળીને પણ તે રાજ્ય વૈભવના લાભથી તેમાં બહુ માસક્ત થયા અને તે સર્વે બંધુએ પિતાની રૂમમાં વિનયના વચન ખેાલવા લાગ્યા. હું તાત ! જો અમારી ઉપર આપના આટલે બધે પ્રેમ હતા તે પ્રથમથીજ રાજા પાસે અમને શામાટે માકલ્યા ! હવે અમે વેપાર કરવામાં શરમાઈએ છીએ. વળી હૈ પિતાજી ! પ્રભાવનાદિક કરવા વડે હવેથી અમે નિરંતર જૈન ધર્મ પાળીશું. અને તમે પણ નિશ્ચિ ંત થઈ ધર્મ સાધન કરી. હવે તમારે કાઇની પણ સેવા કરવાની જરૂર નથી, માત્ર સુગુરૂની સેવા કરો. તેમજ યત્ન પૂર્ણાંક દાનધર્મમાં પ્રવૃત્ત થાએ. વળી કાઇપ વખતે અમારી ચિંતા મનથી પણ
શિવભદ્રના ઉપદેશ.
Page #219
--------------------------------------------------------------------------
________________
( ૧૮૦ )
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર..
તમારે કરવી નહીં, એમ તેના પ્રત્યુત્તર સાંભળી શ્રેષ્ઠીએ પણ : માનવ્રત ધારણ કર્યું, ત્યારખાદ તેના ચારે પુત્ર ત્યાંથી ઉઠીને પાતપેાતાના સ્થાનમાં ગયા. તેમજ કાર્ય પ્રસ ંગે રાજસ ભાઓમાં તેઓ જતા હતા. અને રાજવૈભવ વડે મદોન્મત્ત અનો સ્વેચ્છા પ્રમાણે વિલાસ કરતા હતા. જેમ જેમ તેમને રાજા તરફથી સન્માન મળતું ગયું. તેમ તેમ તે વરૂણાદિક ચારે ભાઇઓના ધર્મ સંબંધી આચાર દૂર થવા લાગ્યા. તેવામાં આયુષ્ય પુર્ણ થવાથી શિવભદ્ર શેઠે પણ કાલ કરી સુરલેાકમાં ઉત્પન્ન થયા. ત્યારબાદ તે ચારે ભાઈએ ભાગ વિષયમાં મહુ માસક્ત હાવાથી તેમણે ધર્મના માર્ગ છેડી દીધા, જેથી તેઓ અનુક્રમે મરીને કુગતિમાં ઉત્પન્ન થઇ અનેક દુ:ખ ભાગવી ફ્રોથી જૈનધર્મ પામી છેવટે સુગતિ પામશે. વળી તેઓમાં વરૂણ નામે જે પ્રથમ પુત્ર હતા, તેજ હું પોતે દિગ્દતની વીરાધના કરવાથી કાલ કરીને મહેાગમાં ઉત્પન્ન થયા છું. તે સાંભળી રાજકુમારાદિક ઘણા લેાકેા ખાધ પામ્યા.
ત્યાર બાદ રાજાએ મનારથ શ્રેણીને કહ્યું કે આ મ્હારૂં રાજ્ય તમે ગ્રહણ કરો. કારણ કે તમે મ્હારા મરેલા પુત્રને સજીવન કર્યો તેમજ સ્પુને પણ ઉત્તમ ધર્મમાં સ્થાપન કર્યો. તેથી તમે મ્હારા પરમ ઉપકારી છે. મનેાથ આલ્યા, હે રાજન્ ! પ્રાણી માત્રને પેાતાનું પૂણ્યજ ફળે છે. વળી પુણ્યના ઉદયમાં અન્ય તેા માત્ર નિમિત્તજ ગણાય છે. માટે હે નરેન્દ્ર! મ્હારે રાજ્યનું કઈ પ્રયાજન નથી ધર્મોમાં ઉદ્યમ કરવા એજ મ્હારૂં નિત્ય કર્મ છે. એમ સમજી તમ્હારે પણ નિખાલસ હૃદ યથી હમ્મેશાં યત્ન પૂર્વક ધર્મ કાર્યમાં તત્ત્પર રહેવુ. આ પ્રમાણે ઉપદેશ ગ્રહણ કર્યા બાદ ભૂપતિએ મનેારથને રહેવા માટે બહુ
મનારથ
શ્રેષ્ઠી
Page #220
--------------------------------------------------------------------------
________________
મનાથની કથા.
( ૧૮૧ )
સમૃદ્ધિ (રક્ષા) સહિત અને દેવાંગનાઓને સેવવા લાયક હર સમાન બહુ સુ ંદર એક મહેલ આપ્યા અને વિશેષ સત્કાર પૂર્ણાંક નગર શેઠનાં સ્થાનમાં તેને સ્થાપન કર્યાં. ત્યાર બાદ તે મનેારથ પણ નિરંતર જૈન ધર્મની આરાધનામાં દિવસેા નિમન કરવામાં પોતાનુ જીવન સફલ માનતા હતા.
પેાતાના નાના ભાઈની વાત મેઘરથના જાણવામાં આવી તેમજ તે બહુ નિધન દશામાં આવી ગયા મેઘરથ. હતા, પાતાની પાસે કેાડી માત્ર નહીં હાવાથી મનારથ શેઠની પાસે તે મળ્યેા. સધ્યા સમયે તેના ઘરની અંદર પ્રવેશ કરવાની તે તૈયારી કરતા હતા તેટલામાં ત્યાં ઉભેલા દ્વારપાળે ખલ પુરૂષની માફક મેઘરથને અટકાવ્યેા. એટલે મેઘરથ ઓલ્યા કે, મનારથ શેઠના હું મ્હોટા ભાઇ છું મ્હારૂ નામ મેઘરથ છે. વારાણસી નગરીમાંથી હું આવ્ય છું. તમને અવિશ્વાસ હાય તા શેઠને પૂછી જુઓ, પછી દ્વારપાળના કહેવાથી મનારથ શેઠ પાતે બહુ ઉતાવળથી તેને મળવા માટે સ્હામા આવ્યા. મને બહુ સ્નેહથી નમસ્કાર પૂર્વક મળીને મેઘથને ઘરમાં લઇ ગયા. તેમજ સમયેાચિત બહુ સત્કાર કર્યાં. પ્રભાતકાળમાં ઉત્તમ શણગાર પહેરાવી મનારથ પાતાની સાથે તેને જીનમંદિરમાં લઇ ગયા. અને વિધિ પૂર્વક તેની પાસે અષ્ટપ્રકારી પ્રભુની પજા કરાવી પછી મનારથે રાજાને પોતાને ઘેર લાવી ને મેઘરથની એળખાણ કરાવી એટલે તેનાં માતાપિતાને પણ રાજાએ ત્યાં એલાવરાવ્યાં. તેએ પણ ત્યાં આવીને સારી રીતે જૈન ધર્મોની મારાધના કરવા લાગ્યાં. માટે હું ભવ્ય જના ? જેમ મનેરથ શ્રેષ્ઠીએ અતિચાર રહિત દ્વિગ્નતની આરાધના કરી તેમ અન્ય જનાએ પશુ દિગ્દત પાળવામાં ઘુક્ત થવુ. વળી જે પુરૂષ સિદ્ધાંતના અનુસારે દ્વિગ્નત પાળે છે તે સર્વ જગતનુ
Page #221
--------------------------------------------------------------------------
________________
(१२)
શ્રીસુપા નાગરિત્ર.
તથા પોતાના આત્માનું હિત સાધે છે. તેમજ અતિચાર રૂપી કાઇવથી મુક્ત થઇ જે ધીર પુરૂષદિગ્દત ધારણ કરે છે તે દશે દિશાઆમાં પેાતાની ઉજ્વલ કીતિ ફેલાવીને પરમ સંપત્તિનું પાત્ર બને છે.
इति पञ्चाऽतिचारदृष्टान्तयुक्तंदिग्नते मनोरथकथानकं समाप्तम् ॥ तत्समाप्तौ श्रीमलक्ष्मणगणिविरचितप्राकृत पद्यबन्धश्रीसुपार्श्वजिनचरित्रस्य
श्रीसकलसूरिपुरन्दरायमाणपरमगुरुतपगच्छाधिराजशास्त्रविशारदजैनाचार्ययोगनिष्ठाध्यात्मज्ञानदिवाकर श्रीमद्बुद्धिसागरसूरिशिष्यप्रसिद्धवक्तेतिलब्धख्यातिव्याख्यानकोविदजैनाचार्यश्रीमद्अजितसागरसूरिकृतगुर्जरभा
षानुवादे प्रभुदेशनाप्रबन्धे सदृष्टान्ताऽतिचारव्याख्योपेतं प्रथमगुणव्रतं समाप्तम्।।
Page #222
--------------------------------------------------------------------------
________________
વિશ્વસેનની કથા.
विश्वसेनकुमारनी कथा.
ભાગપરિભાવિરમણવ્રત. દાનવિય રાજાએ પ્રશ્નકર્યો કે, હે ભગવન્ ! હવે અમને ભાગ પરિભાગવતનું સ્વરૂપ સમજાવા. શ્રીસુપાર્શ્વ
પ્રભુ બાલ્યા, હે રાજન ? ભાગવ્રત લેાજન અને કર્મના ભેદથી બે પ્રકારનુ છે. વળી તાંબુ: લાદિકના આહાર કરવા તે. ઉપભાગ અને સી વસ્ત્રાદિકના ઉપયાગ કરવા તે પરિભાગ કહેવાય.તેમજ વળી શ્રાવકાએ ભાજનમાં નિર્દોષ અને પેાતાને ચેાગ્ય કલ્પતા દ્રવ્યના ઉપભાગ કરવા. કદાચિત્ શુદ્ધ દ્રવ્ય ન મળે તેા અનેષણીય પણ વાપરવું. પરંતુ ચિત્તના તાત્યાગજ કરવા. તેવું પણ જો ન મળે તેા અન ંતકાય તથા બહુ ખીજના ત્યાગ કરી અન્ય વસ્તુના ઉપભાગ કરવા. તેમજ ભેાજ્ય વસ્તુમાં મારૢ વિગેરે અને પીવાની વસ્તુમાં માંસરસાદિકના સર્વથા ત્યાગ કરવા. તેમજ ખાદ્ય વસ્તુમાં પાંચ પ્રકારના દુખરના નિરંતર ત્યાગ કરવા, વળી સ્વાદિષ્ટ વસ્તુમાં મધ વિગેરના ત્યાગ કરવા, એ પ્રમાણે જ્ઞાની પુરૂષાના ઉપદેશ છે. તેમજ પરભાગમાં કિંમતી ઉત્તમ વસ્ત્રાદિક, પરિમિત શય્યા, અને શાસનની ઉન્નતિ માટે ઉત્તમ દેવ દૃષ્ય (ચિનાઈ વસ્ત્ર) વિગેરે શ્રેષ્ઠ વસ્તુઓ જાણવી. પરંતુ દરેક વસ્તુનું પરિમાણુ કરવુ'. વળી શ્રાવક લેાકા કાળ વ્યવહારના નિયમથી ગુપ્તિ રક્ષણાદિક જે કાર્ય એક વાર કરે છે તે કર્મ વડે ઉપલેાગ કહેવાય છે. અને જે વારવાર એકજ વસ્તુ સેવન કરવામાં આવે તે પરિભાગ કહેવાય છે. વળી અન્ય આચાર્ય કર્મ થી યોજના કરતા નથી. પરંતુ ઉપભાગ તથા પરભાગમાં જ્ઞાનિ
!
ભાગપરિ ભાગવત
( ૧૮૩ )
'
Page #223
--------------------------------------------------------------------------
________________
(૮૪)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર. ઓને પૂર્વોક્ત ઉપદેશ છે. વળી હે દાનવિર્ય! જે શ્રાવક સદા કાલ સચિત્ત આહારનો ત્યાગ કરે છે. તે વિશ્વસેન કુમારની માફક અનુક્રમે મિક્ષ લક્ષમી પામે છે. જેમકે- આ ભરતક્ષેત્રમાં નંદનવનની માફક મહેટા શાલ (વૃક્ષ
કીલ્લા ) વડે સુશોભિત અને હસ્તિના પુરંદરરાજા, મુખની માફક અનેક પ્રકારનાં રન અથવા
રચના વડે મનહર ભેગપુર નામે સુખસિદ્ધ નગર છે. તેમાં ચંદ્ર સમાન ઉજવલ કીર્તિ વડે વિભૂષિત વિબુધદેવ (પંડિત)ને બહુ પ્રિય અને વજ (રત્ન રેખા) વડે પવિત્ર છે હસ્ત કમલ જેને એવા ઇંદ્રસમાન ઉદ્ધત વૈરીઓને શાંત કરનાર પુરંદર નામે રાજા હતા. રૂપમાં રતિ સમાન, વિલાસનું કુલભવન, શીલ ગુણમાં અગ્રેસર અને સ્વભાવથી સરલ,વિશ્વમવતી નામે તેની સ્ત્રી હતી. તેમજ ગુણે વડે સર્વત્ર વિખ્યાત અને ઉજવલ ગુણેને મુખ્ય આધાર, કુમારોમાં હસ્તિ સમાન, કાંતિમાં ગંધહસ્તિ સમાન વિશ્વસેન કુમાર નામે તેઓને એક પુત્ર હતે. તેમજ ગુણચંદ્ર અને સેમચંદ્ર નામે છે તે કુમારના મિત્ર હતા. એક દિવસ વિશ્વસેન કુમાર બન્ને મિત્ર સાથે ફરવા માટે
મલયાચળના શિખર ઉપર ગયે ત્યાં વિશ્વસેન આગળ સુંદર શણગાર સજી ઉભેલી એક કુમાર યુવતિ તેના જેવામાં આવી. જેણીના હાથમાં
પાકેલી આમ્રફળની લુંબ પકડેલી હતી. તેના નિતંબની શોભા વિશાળ દિપતી હતી અને મુખની કાંતિપૂર્ણ ચંદ્રને અનુસરતી હતી, તેમજ ઉત્સાહને લીધે ઉલાસ પામતા પંચમસ્વરના મહર નાદવડે વિરહસૂચક મનેહરગાયને ગાતી હતી. અને જેણીનાં અંગ વિરહાગ્નિથી તપેલાં દેખાતાં હતાં. વળી મૃગના વિયેગથી મૃગલીની માફક તેમજ પ્રિયના વિયેગથી ચક્રવાકીની
Page #224
--------------------------------------------------------------------------
________________
વિશ્વસેનની કથા.
( ૧૮૫ )
માફક, વિરાહાગ્નિના દુ:ખથી લાંબા નિશ્વાસને લીધે શુષ્ક અધરાષ્ટને ધારણ કરતી, તે સ્ત્રી મુખથી ખેલતી હતી કે, વસ તરૂતુમાં કામ લતાની મંજરી સમાન આંખાની માંજર જોઇ, વિશ્વસેન કુમાર ઉપર હું બહુ આસક્ત થઇ છું. તેથી ઉત્તમ શણગાર સજી અહું દિવસથી હું દુ:ખી થાઉં છુ. મને તેના વિયાગથી જ આ મ્હારૂં સુદર શરીર પણ અતિ કૃશ થઇ ગયું છે. તેમ છતાં પણ હું તેના માટે અહીં રહું છું. માટેજરૂર હું તે કુમારને ઉત્તમ પ્રકારે માનનીય થઇશ. વળી તે કુમારે મ્હને હૃદય શૂન્ય કરી છે. આ પ્રમાણે તે યુવતિના વિલાપ સાંભળી પેાતાના નામની શંકા થવાથી વિશ્વસેન કુમારે તેને પૂછ્યું કે, હે સુતનુ ! તુ જે કુમારનુ સ્મરણ કરે છે તે કેશુ છે ? વળી હૈ સુંદરી ? જો તને ચેાગ્ય લાગે તે મ્હારા પ્રશ્નના જવાબ આપ. આટલું વાક્ય સાંભળતાંજ તેનુ શરીર શમાંચિત થઇ ગયું અને સબ્રમ સહિત કુમાર તરફ દૃષ્ટિ કરે છે, તેટલામાં તે માલાના હ્રદય સરાવરમાંથી રસ તર ંગા ઉભરાઇ જવા લાગ્યા અને વિચાર કરવા લાગી કે શું તેજ આ કુમાર હશે ? એમ જાણી પ્રથમ તે તે બહુ ખુશી થઈ. પરંતુ મહીં તે કયાંથી હેાય, એમ જાણી શાકાતુર થઇ, આ કા અન્યપુરૂષ છે એમ જાણી ભયભીત થઇ, પુન: બહુ રૂપવાન છે એમ સમજી સશકિત થઇ ગઇ. છતાં ક્રીથી સ્મરણ થયું કે નૈમિત્તકે આજે મ્હને મ્હારા પતિના સમાગમ કહેલા છે માટે તે વચન અસત્ય ન હોય, તેમજ વામ હસ્ત તથા નેત્રના સ્ફુરવાથી શુભ શકુન જાણી દૃઢ નિશ્ચય કરી પેાતાના હૃદયમાં વિચાર કરવા લાગી કે, ભલે તે ગમે તે હાય. પરંતુ અહીં અતિથિ તરીકે માન્ય છે માટે તેના ' મારે વિનય કરવા ઉચિત છે. એમ જાણી તેણીએ લતાપલ્લવાનુ આસન આપી તે કુમારના સત્કાર કર્યો એટલે કુમાર ખુશી થઇ જ્રાસન ઉપર બેઠે. ત્યારબાદ કુમારી ખાલી જો કે
*
Page #225
--------------------------------------------------------------------------
________________
(૧૮૬)
મીસુપાશ્વનાથચરિત્ર, પિતાના પતિનું નામ સ્ત્રીએ ન બેલવું જોઈએ કારણ કે અન્યત્ર પણ કહ્યું છે કે –
आत्मनामगुरोर्नाम, नामाऽतिकृपणस्य च ।
श्रेयस्कामो न हीया-ज्येष्ठापत्यकलत्रयोः ॥ અર્થ-પિતાનું તથા ગુરૂનું, અતિકૂપણનું, મોટા પુત્રનું અને પિતાની સ્ત્રીનું નામ કલ્યાણની ઈચ્છાવાળાએ બોલવું નહીં. આ પ્રમાણે નિષેધ છે છતાં પણ પતિનું નામ બોલવામાં હારી જીભને અમૃત રસને સ્વાદ મળે છે. કારણ કે પુરૂષનું નામ બોલવાથી સર્વ દુઃખ દૂર થાય છે તેથી મોં નામેચ્ચાર કર્યો છે. વળી હે કુમાર ! ભેગપુર નગરના અધિપતિને પુત્ર વિશ્વસેન કુમાર મહાદાની તેમજ પ્રત્યુપકાર કરવામાં બહુ સમર્થ અને પિતાની પ્રતિજ્ઞા પાલવામાં મહાધીર છેવિગેરે અનેક ગુણ સંપન્ન તે કુમારનું વર્ણન જ્યારે હું પતનપુર નગરના ઉદ્યાનમાં જૈનમંદિરમાં દર્શન માટે ગઈ હતી ત્યારે મારી આગળ માગધલેકેએ કર્યું હતું. વળી બહુ પ્રેમથી મહું તેઓને તે સંબંધી પૂછયું પણ તેઓ કંઈપણ બેલ્યા નહીં. ત્યાર બાદ મહારા પિતાએ મહારા વર માટે નૈમિત્તિકને પૂછયું. ત્યારે તેણે પણ માગધીના કહા પ્રમાણે તેજ વર કહો. તેથી તે વિશ્વસેન કુમાર ઉપર હારો બહુજ પ્રેમ બંધાયેલ છે. ત્યાર પછી મહું હારી સખી પાસે તે નૈમિત્તિકને પૂછાવ્યું કે તે કુમારની સાથે કુમારીને મેળાપ જ્યારે અને ક્યાં થશે ? જવાબમાં તેણે જણાવ્યું કે આજથી સાતમે દિવસે મલયાચલ ઉપર તેની સાથે અચિંત્ય સમાગમનું સુખ તેને પ્રાપ્ત થશે. પરંતુ તે પર્વત અહીંથી બહાર છે અને દિવસ તે થોડા રહ્યા છે. એમ કહી તે આનંદપૂર્વક બે કે, હાલમાં હારે કોઈ કાર્યને લીધે જવાની ઉતાવળ છે. ક્ષણમાત્ર પણ
Page #226
--------------------------------------------------------------------------
________________
વિશ્વસેનની કથા.
(૧૭)
મ્હારાથી રહેવાય તેમ નથી. નહીં તે આ બાબતના પણ સ ખુલાસા તને આપત. એ પ્રમાણે નૈમિત્તિકનુ વચન સાંભળી તુષ્ટ થઇ તે સખી કુમારીની પાસે ગઈ અને નૈમિત્તિકનું વચન તેને નિવેદન કર્યું . કુમારી એલી, હું સખી ? હવે દિવસ સાત રહ્યા અને વિશ્વસેન કુમાર સાતસેા ચેાજન દૂર છે, તા નૈમિત્તિકનુ વચન કેવી રીતે સત્ય થશે ? આ કા ખનવું ઘણું દુટ છે. પરંતુ જો કેવળ દેવ અનુકૂલ હોય તે તે સિદ્ધ થાય. અથવા નૈમિત્તિકની વિખ્યાતિ સારી છે તેથી તેનું વચન સિદ્ધ થશે એમાં કઇપણ સ ંદેહ કરવા જેવુ નથી. પર ંતુ હવે ત્યાં કેવી રીતે જવાશે ? એમ સ ંદેહરૂપી હિંડાલામાં આરૂઢ થઇ ગાઢ પ્રેમરૂપી ભારને વહન કરતી અને બહુ ઉત્કંઠાને લીધે સ્થૂલદેહને ધારણ કરી હુ` ભૂમિ ઉપર આળેાટવા લાગી. તેવામાં ત્યાં અપરિચિત એક વિદ્યાધર બ્યા અને તરતજ સ્પુને હરણ કરી તે અહીં લાવ્યા. પછી આજ સુધી તેણે મ્હારી પ્રાર્થના કરી કે હે સુંદરી ? મ્હારી સાથે તુ લગ્ન કર. ઉત્તરશ્રેણીના અધિપતિ પવનવેગ નામે વિદ્યાધર છે અને કનક ચૂડ નામે હું તેના પુત્ર છું વિગેરે વાગ્યે તે ખેલતા હતા તેટલામાં સાક્ષાત રત્નરાશિ હોય ને શું ? એમ પોતાની કાંતિવડે સુર્યમંડલને પણ ઉલ્લ્લંધન કરતા એક સુનીંદ્ર ઉત્તર દિશા તરફથી ત્યાં માન્યા. ઉભાં થઇ અમે બન્નેજણે મુનિ મહારાજના ચરણકમલમાં નમસ્કાર કર્યાં. ચારણ મુનિએ ધર્મ લાભ આપી કહ્યુ. હું કનકર્ડ ! સજ્જનપુરૂષોએ નિંદવા લાયક આ દુરાચાર હે કેમ આરણ્યેા છે ? મ્હારા ભાઈને તું પુત્ર થઇ મા અનુચિત કાર્ય કરતાં ત્હને લાજ આવતી નથી ? વળી વ્હારા કુલમાં કાઈપણ વખત કોઈએ કલંકની શંકા પણ કરી નથી. હવત્સ ! હાલમાં ફક્ત હાર્જ વત્તન વિપરીત દેખાય છે. વળી વિષયમાં રકત થઇ અહીં તુ પરસ્ત્રીઓ ભાગવે છે તેથી જરૂર
Page #227
--------------------------------------------------------------------------
________________
(૧૮૮)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર,
હાર બહુ તિરસ્કારપૂર્વક અનેક દુઃખા સહન કરવાં પડશે. શુ વિષય ભાગવવાથી તૃષ્ણાના ક્ષય થાય ખરા ? ખારૂ જલ પીવાથી ઉલટી તૃષા વધારે લાગે છે. વળી નીતિપૂર્વક વિષય ભાગવવાથી પણ દુ:સહુ દુ:ખ પ્રાપ્ત થાય છે તે અનીતિની તે। વાતજ શી ? એમ જાણી ધીર પુરૂષા વિષય ભાગના ત્યાગ કરે છે ? અને તું તા અન્યાયથી વિષયની ઈચ્છા કરે છે. વળી મારંભમાં વિષ વૃક્ષના કુલ સમાન વિષયે બહુ પ્રેમથી સુખપૂર્વક લાગવાય છે પણ પરિણામમાં તેનાથી ભયંકર દુ:ખદાયક મહા માહુની પ્રાપ્તિ થાય છે. જેમ વિદ્વાન પુરૂષોને જુગાર જઘન્ય અને નિંદનીય ગણાય છે તેમ જીનવચનના જ્ઞાતાઓને વિષય સેવન પણ નિંદનીય છે. પ્રાણીઓ જેમ દ્યુતવડે ઘણા કાળથી મેળવેલા વૈભવને ક્ષણમાત્રમાં ગમાવે છે તેમ વિષયમાં આસક્ત થયેલા પુરૂષ પણ ચિરકાળથી સંપાદન કરેલા સુકૃતના નાશ કરે છે. માટે હે વત્સ! વિચાર કરીને જેમ હને ઉચિત લાગે તેમ કર. પરન્તુ યાદ રાખજે કે આ દુરાચાર સેવવાથી જન્માંતરમાં હને બહુ દુઃખ પડશે.
દુઘ્ધત્રિથી પ્રગટ થતા દુષ્કર્મ થી ઉસન્ન થતાં ભાવી દુ:ખાથી ભય પામી તે વિદ્યાધર મુનિને નમસ્કાર કરી પ્રાર્થના કરવા લાગ્યા કે, હે ભગવન્ ! અહુ સમયથી વિષય સુખના રસમાં હું લુબ્ધ થયા હતા. તેમજ આજ સુધી અહિત કર નાર દારૂણૢ ઇંદ્રિય રૂપી શત્રુઓથી હું ઠગાયા. વિમૂઢ હૃદયને લીધે ભયંકર આ સંસાર સાગરમાંથી આપ મળ્યા હાત તા મ્હારા ઉદ્ધાર શી રીતે થાત ? એમ કહી તેણે પરસ્ત્રી ગમનના નિયમ લીધા. ત્યાર બાદ તે ઉભા થઇ મ્હારી ક્ષમા માગીને બાલ્યા, હું સુભગે ! હવે તું મ્હારી વ્હેન છે. માટે ચાલ હું ત્હને ત્હારા
વિદ્યાધરને
પશ્ચાત્તાપ
Page #228
--------------------------------------------------------------------------
________________
વિશ્વસેનની કથા.
(૧૮૯) સ્થાનમાં લઈ જાઉં. પછી મહેં કહ્યું કે તમે ખુશીથી જાએ હું અહીંજ રહીશ. કારણ કે નૈમિત્તિકે હારા પ્રિય પતિને સમાગમ હને અહીં કહે છે. તે સાંભળી કનકચડ હાલજ પિતાના સ્થાનમાં ગયા. અને ચારણ મુનિ પણ આ મલયાચલની ગુફામાં હાલ બીરાજે છે. આ પ્રમાણે હારી સર્વ હકિકત મહું તમને કહી હવે આપની વાર્તા સંભળાવીને મહને શાંત કરે. વળી તે કુમાર! આપ ક્યા વંશને દીપાવે છે. તેમજ અહીં આપનું શા માટે આવવું થયું ? અથવા નૈમિત્તિકના કહેવા પ્રમાણે તખ્તારા, ચેષ્ટિત ઉપરથી મોં સહુને ઓળખ્યા. મહારા પ્રાણપ્રિય એવા વિશ્વસેન કુમાર તમેજ છે, માટે પિતાના હસ્તકમળથી પાણી ગ્રહણ કરી હારું સંરક્ષણ કરે. કારણકે જે સમયે ચિંતામણિને
ગ થાય તેજ સમય શ્રેષ્ઠ જાણો. ત્યારબાદ કુમારે સમયે ચિત વિધિ પ્રમાણે તેના બહુ આગ્રહથી તેની સાથે લગ્ન કર્યું. અહે? સજન પુરૂષે અન્યની પ્રાથનાવડે પ્રિય એવા પિતાના પ્રાણેને પણ ત્યાગ કરે છે. પછી પરિજન સહિત કુમાર પતે તે કુમારી સાથે મલયાચલની ગુફામાં ગયો અને વિધિપૂર્વક ચારણ મુનિને પ્રણામ કરી હાથ જોડી ઉભે રહ્યા. મુનિએ પણ ઉત્સાહપૂર્વક ધર્મ લાભ આપી સત્કાર કર્યો. પછી કુમાર વિનય પૂર્વક ભૂમિ ઉપર બેઠો. મુનિએ પણ દેશના પ્રારંભ કર્યો. કુમાર ! નિરંતર મરણ, રેગ, શેક, ભયાદિકથી વ્યાકુલ એવા આ સંસારમાં પ્રાણુઓને ક્ષણ માત્ર પણ સુખ નથી તે શું તું નથી જાણતે. જેથી સ્વેચ્છા પ્રમાણે મર્યાદા રહિત મદોન્મત્ત હસ્તીની માફક તું વિલાસ કરે છે. આ દુનીયાની અંદર ઉજજ્વલ કીર્તિ મેળવ! તેમજ અગ્ય આચરણને ત્યાગ કર ! કારણકે સર્વ સંગને પરિહાર કરવાથી અનુચિત કાર્યને ત્યાગ થાય છે, વળી તે સર્વ સંગને ત્યાગ રાગ દ્વેષના અભાવથી સિદ્ધ થાય છે.
પાક ધમ લાભાથી હાથ જોડી હારે
Page #229
--------------------------------------------------------------------------
________________
(૧૦)
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર રાગદ્વેષને નિષેધ સચ્ચરણથી થાય છે. અને સદાચાર ઇદ્રિના કુશલપણાથી સિદ્ધ થાય છે. વળી ઇન્દ્રિયોનું પ્રબલપણું યવન, અવસ્થામાં જ થઈ શકે છે. કારણકે એને વૃદ્ધ અવસ્થા પ્રાપ્ત થવાથી કેઈપણ સમયે દુર્વારજરાને લીધે જીર્ણ થયેલી ઇદ્રિ પ્રગુણ થતી નથી. તેમજ બાયઅવસ્થામાં કાર્યકાર્ય વિગેરેના જ્ઞાનથી શૂન્ય એવા પ્રાણીઓને ઇન્દ્રિયની પટુતા હોય છે તે પણ સત્યવૃત્તિ કયાંથી થઈ શકે? જેવી રીતે અધમ પુરૂષ ધવન અવસ્થામાં વિષયરૂપી માંસની ઈચ્છા કરે છે તેવી જ રીતે સાજન પુરૂષે વન અવસ્થામાં જ વિષય સુખથી વિમુખ થઈ મેણ સુખની અભિલાષા કરે છે હે કુમારે ? આ કારણુથી તાના કર્મને સંહાર કરવા તું તત્પર થા! અને યુવાન છે, છતાં પણ મેક્ષ સુખ માટે સધર્મમાં ઉઘુક્ત થા! વળી તે ધર્મ બે પ્રકારને કહો છે. પ્રથમ અત્યંત ઉત્કૃષ્ટ મુનિ ધર્મ અને બીજો શ્રાવક ધર્મ. તેમાંથી મુખ્ય મુનિ ધર્મનો પ્રથમ ઉપદેશ મુનિએ તેને આપે, ત્યારબાદ સમ્યકત્વાદિ ગૃહિ ધર્મની વ્યાખ્યા કરી. અસાધારણ એવા મુનિ ધર્મ પાળવાને અશકત હેવાથી કુમારે ગુરૂ પાસે શ્રાવક ધર્મને સ્વીકાર કર્યો. પછી ગુણચંદ્ર, સોમચંદ્ર અને વિલાસવતી સહિત કુમારે બાર પ્રકારનાં વતેને ભાવાર્થ જાણું બીજું ગુણવ્રત બહુ શ્રદ્ધાપૂર્વક સંકિરણતાથી ગ્રહણ કર્યું. જળ તથા પત્ર વિના બાકીની સચિત્ત વસ્તુને ભેજનમાં તેણે નિયમ કર્યો. તેમજ કર્મથી દરેક પ્રચંડ કર્માદિકનું આચ રણ ન કરવું એવી યતનાને નિયમ લીધે. અન્ય ભાગમાં અપકા, દુષ્પકવ અને અસાર ભક્ષણને ત્યાગ કર્યો તેમજ સચિત્ત તથા તેના સંબંધવાળા પદાર્થોને શુદ્ધ પરિણામથી ત્યાગ કર્યો. વિગેરે નિયમ લઈ મુનીને વંદન કરી તે ત્યાંથી ચાલતું હતું તેટલામાં ત્યાં એક દેવતાનું જેડલું આવ્યું.
Page #230
--------------------------------------------------------------------------
________________
વિશ્વસેનની કથા.
(૧૯૧) દેવ અને દેવીએ મુનીંદ્રને નમસ્કાર કરી કુમારને કહ્યું કે
એક ક્ષણમાત્ર અમારું સંગીત તથા નૃત્ય દેવેનું સંગીત જુઓ.!તે સાંભળી કુમાર નીચે બેઠે એટલે
તેઓએ તત્કાલ કલ્પિત દેવદેવીઓનાં બહુ સ્વરૂપ કરી નાટકને પ્રારંભ કર્યો. આશ્ચર્યની માફક તે જોવામાં કુમાર તલ્લીન થઈ ગયે એટલે તે દેવામાંથી સંધ્યા સમાન વર્ણવાળે નૃત્ય કરતે એક વ્યંતર દેવ વિલાસવતીના કંઠમાં વળગીને બે હે વત્સ ! આજે સાતમા દિવસે તું જોવામાં આવી હું હારા બાપની મા છું. હારા વિયોગને લીધે ગળે પાશા બાંધી કાળ કરીને હું વ્યંતરી થઈ છું. વિભંગ જ્ઞાનવડે હને અહીં જાણુને બહુ પ્રેમને લીધે હું આવી છું. વળી ત્યારે પિતા પણ હારા વિરહથી હૃદય ભેદીને મરી જશે. કારણકે જે દિવસે લ્હારૂં હરણ થયું છે ત્યારથી તેણે નિદ્રા તથા ભેજનાદિકને ત્યાગ કર્યો છે. અને હું તે તેજ વખતે પ્રાણુ વિયુક્ત થઈ છું. વળી તે દિવસે સર્વત્ર શેધ કરાવી પરંતુ કેઈપણ ઠેકાણે ત્યારે પત્તો મળે નહીં તેથી હારા પિતા વિગેરે મહા દુઃખ સાગરમાં ડૂબી ગયા છે. માટે તમે સર્વે અહીં ક્ષણમાત્ર સ્થિતિ કરે. જેથી હે પુત્રિ ! હું હારા પિતા રણમલ રાજાને લઈ જલદી અહીં આવું છું. એમ કહી તે વ્યંતરી ક્ષણ માત્રમાં ત્યાં જઈ તેના પિતાને લઈ ત્યાં પાછી આવી. રણમલ્લ પણ મુનીંદ્રને વંદન કરી નીચે બેઠે. ત્યારબાદ કુમારાદિક સર્વે અને તેને નમ્યા. પછી રણમલ્લ બોલ્યા હે વિલાસવતી? હારી માના કહેવાથી સર્વ સમાચાર જાણ્યા એમ તે વાત કરતે હતા તેવામાં કુમારને પિતા પુરંદર રાજા પણ તેની શોધ કરતે ત્યાં આવ્યું. રણમલ્લ વિગેરે સર્વે ઉભા થઈ રાજાને પ્રણામ કરી વિનયપૂર્વક નીચે બેઠા. ત્યારબાદ મુન પણ ફરીથી તેઓને ઉદેશી દેશ
Page #231
--------------------------------------------------------------------------
________________
(૧૨)
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર.. નાને પ્રારંભ કર્યો. મુનિ ધર્મ તથા ગૃહસ્થ ધર્મ વિસ્તારપૂર્વક કો, અને વિશેષમાં જણાવ્યું કે– देशादन्यस्मादपि, मध्यादपि जलनिधेर्दिशोऽप्यन्तात् । आनीयझटिति घटयति, विधिरभिमतमभिमुखीभूतः ।।
અ—“પિતાને અનુકૂલ થયેલે દેવ દેશાંતર, મધ્યસમુદ્ર, અને દિશાઓના અંત ભાગમાંથી પણ લાવીને ઈષ્ટ વસ્તુને જલદી સંગ કરાવે છે. વિગેરે દેશનાની સમાપ્તિમાં રણમલ્લ રાજાએ પુરંદરને જણાવ્યું કે આ હારી પુત્રી હારા પ્રાણથી પણ અધિક પ્રિય છે. તેથી પ્રીતિપૂર્વક તેની સંભાળ તહારે લેવી. ત્યારબાદ પુરંદર રાજા ગુણચંદ્રના કહેવાથી સમગ્ર સંબંધ જાણુને રણમને પિતાના નગરમાં લઈ ગયે. દેવતાઓનું જોડલું પણ કુમાર તથા તેની સ્ત્રીને ઉત્તમ રત્નાભૂષણો આપીને પોતાના સ્થાનમાં ગયું. મુનિએ પણ અન્યત્ર વિહાર કર્યો. , - પુરંદરે રણમલ્લ રાજાને કેટલાક દિવસ પિતાને ત્યાં રાખીને
સન્માન કરી વિદાય કર્યો. એટલે તે પોતાના કુમારને ઉપદેશ. નગરમાં આવી સધર્મનું પાલન કરતે હતે.
તેમજ બીજા ગુણવ્રતની રક્ષામાં તત્પર એ શ્રી વિશ્વસેન કુમાર સુગુરૂની ઉત્કૃષ્ટ આજ્ઞામાં આસક્ત થઈ વિષય ભેગમાં દિવસો નિર્ગમન કરેતે હતે, ગુણચંદ્ર અને સોમચંદ્ર કેટલોક સમય ગયા બાદ સુગુરૂના ઉપદેશથી શિથીલ થયા. અને બીજા ગુણ વ્રતમાં અતિચાર કરવા લાગ્યા. ગુણચંદ્ર ઉબતથા શીંગ શેકીને ખાવા લાગ્યું. તેમજ સોમચંદ્ર પણ કદાચિત અપકવને ઉપભોગ કરવા લાગ્યા. તે વાત જ્યારે વિશ્વસેનના જાણવામાં આવી ત્યારે તેણે મધુર વાણવડે કહ્યું કે હે મિત્રે ! આ પ્રમાણે ગુણવ્રત કલંકિત કરવું તે આપણને
Page #232
--------------------------------------------------------------------------
________________
વિશ્વસેનનીકળ્યા.
(૧૯૩) ઉચિત ગણાય નહીં. કદાચિત્ અતિ પ્રચંડ વિષધારી સપના મુખમાં હસ્ત ફેંકે, સહસા હળાહળ વિષપાન કરવું, તત્કાલ પ્રસવેલી વાઘણના સ્તનમાંથી દૂધ પીવું, રહામા પવનથી પ્રજ્વલિત અગ્નિની નજીકમાં શયન કરવું, મઘર વિગેરે પ્રાણીઓથી વ્યા કુલ એવા સમુદ્રમાં સંતેષપુર્વક પ્રવેશ કરે, તેમજ તીણ નથી અતિ ભયંકર રીંછવિગેરે ઘાતક પ્રાણીઓની સાથે આલિંગન કરવું, તે સર્વ શ્રેષ્ઠ ગણાય, પરંતુ ક્ષણ માત્ર પણ ધર્મમાં પ્રમાદ કરો તે યોગ્ય ગણાય નહીં. કારણ કે તે પ્રમાદ દરેક જન્મમાં દુસહ દુ:ખ આપવામાં અતિ પ્રચંડ છે. આ પ્રમાણે અમૃત સમાન આનંદદાયક કુમારની વાણી સાંભળી તે બન્ને જણાએ અતિચારના આચરણથી લજજા પામ્યા. - અન્યદા વસંતસમયમાં વિલાસવતી કુમારને કહેવા લાગી
કે, હે પ્રિય ! હાલમાં તમે ક્રીડા રસથી વસંતકીડા. પરાહમુખ થયા છે, પરંતુ હવે તે વાતને
બહુ શોખ છે. માટે હમે નંદનવનમાં હારી સાથે ક્રીડા કરવા ચાલે ત્યાં જઈ કેળ, ઈલાયચી અને લવિંગ વિગેરે લતાઓના મંડપમાં આપણ કીડા રસનું પાન કરીએ. કુમાર બોલ્ય, હે મેગાપ્તિ ! આ કાર્ય કરવું આપણને ઉચિત નથી, પરંતુ હારા આગ્રહને લીધે મહારે આવવું પડશે. એમ કહી તેણની સાથે તે ચાલે. અને નંદનઉદ્યાનમાં ગયે. પ્રથમ ઇનમંદિરમાં જઈ ભક્તિભાવ યુક્ત અને ભગવાનની પુજા કરી. પછી
સ્તુતિ કરી ત્યાંથી બહાર નીકળે. ત્યારબાદ મધુર ગુંજારવ કરતા ભમરા તેમજ કેયલના નાદથી વાચાલિત ગંભીર વૃક્ષની વટાવાળા વનમાં તેમણે પ્રવેશ કર્યો. ત્યાં આગળ સુંદર પુષ્પો વડે. કલ્પવૃક્ષના ગર્વને હરણ કરનાર, તેમજ બહુ સરલ અને
Page #233
--------------------------------------------------------------------------
________________
(૧૪)
શ્રીસુખર્ષનાથચરિત્ર. લાંબી છે શાખાઓ જેની, એ એક મહટે વૃક્ષ તેઓના જેવામાં આવ્યું. પછી તેની નીચે ગાઢ છાયામાં વિલાસવતી સહિત કુમાર બેઠો અને આનંદપુર્વક તેની શોભા જેતે હતું, તેટલામાં ખટ્વાંગ ર્શિવના આયુધથી વિભૂષિત છે હસ્ત જેને, વળી ઉન્નત જટાવડે સુશોભિત છે મસ્તક જેનું, તેમજ પ્રગટ કર્યો છે ઘંટ તથા ઝાંઝરને નાદ જેણે, જેના હાથમાં ભિક્ષાપાત્ર ધારણ કરેલું છે, પ્રાણીઓને જાણે પ્રલયકાલ આવ્ય હેયને શું ? એમ ડમડમ વાગતા ડમરૂના નાદથી અતિ ભયંકર દેખાવ આપતે અને મનમેહક આકૃતિવાળે એક મહાવ્રતી આકાશમાંથી એકદમ ત્યાં આવ્યું. કુમારને જે ચિત્રામણની માફક સ્તબ્ધ થઈ તે કંઈ પણ બોલી શક્યો નહીં. ત્યારે કુમારે વિલાસવતીને કહ્યું કે, હે સ્ત્રી ! આ પુરૂષ નથી પણ સ્ત્રી છે. વિલાસવતી બોલી, હે નાથ ! પુરૂષનું સ્વરૂપ સાક્ષાત દેખાય છે અને સ્ત્રીને આકાર બીલકુલ દેખાતે નથી છતાં આ સ્ત્રી છે એમ તમે શાથી કહે છે? કુમાર બે , હે સુંદરી! તું એની ચેષ્ટા જે. વક્ર દ્રષ્ટિથી જુએ છે. વળી મહારા સ્વામું જોઈ શરીર વેદ જલ વહન કરે છે, તેમજ શરીર રોમાંચિત થઈ ગયું છે. પગના અંગુઠાવડે પૃથ્વી ખોતરે છે. તે ઉપરથી આ સ્ત્રી છે એમાં કોઈ પ્રકારે સંદેહ નથી. વિદ્યા સાધવા માટે આ સ્ત્રીએ પુરૂષને વેશ ધારણ કર્યો છે. કારણકે વિદ્યાઓ અનેક પ્રકારની હોય છે અને તેઓને સિદ્ધ કરવાના ઉપાય પણ બહુ પ્રકારના હોય છે. એમ કુમાર બલતે હતે તેટલામાં તે વિદ્યા તેને સિદ્ધ થઈ ગઈ. તેથી તેણે કાપાલિકનો વેશ છેડી દઈ સ્ત્રી રૂપ ધારણ કરી કહ્યું કે, હે કુમાર! આપના દર્શનથી ઘણા દિવસે આજે હારી વિદ્યા સિદ્ધ થઈ એમાં કંઈ આશ્ચર્ય નથી. કારણકે કલ્પવૃક્ષની માફક સત્યરૂષના દર્શનથી દરેક કાર્ય સિદ્ધ થાય છે. વળી તે કુમારે! આ હારે
Page #234
--------------------------------------------------------------------------
________________
વિશ્વસેનનીથા.
( ૧૯૫ )
દેહ તથા જીવિત વિગેરે આપનું જ છે. હે પ્રાણપ્રિય ! ક્ષણ માત્રમાં વૈતાઢ્ય પર્વતમાં જઇ મ્હારા માતા પિતાને લઇ પાછી હું મહીં ખાવુ છું. ત્યાં સુધી આપ મ્હારી ઉપર કૃપા કરી મહીં રહેશે. તમે મ્હારા બહુ ઉપકારી છે, માટે મ્હારા દેહ પણ હું તમને અર્પણુ કરૂ છું. એમ કહી તે ત્યાંથી વિદાય થઈ.
હવે પ્રચ્છન્નરૂપ ધારણ કરીને તે સ્ત્રીની પાછળ ભ્રમણુ કરતા એક વિદ્યાધરે આ સર્વ વાર્તા સાંભળી
વિદ્યાધર
પ્રજ્ઞરૂપધારી અને તેનુ સવ ચરિત્ર જોયુ. વળી તે વિદ્યાધર તેની ઉપર અનુરક્ત થઈ છ માસથી તેની પાછળ ફરતા હતા અને વિધા સિદ્ધિની આકાંક્ષાથી આજ સુધી તેણે તેના સમાગમની વાટ જોઇ, પરંતુ હવે પેાતાના મનારથ નષ્ટ થવાથી તે વિદ્યાધર ક્રોધાચમાન થયા. તેથી તે હસ્તીનું સ્વરૂપ ધારણ કરી કુમારને ઉપાડી આકાશમાં ઉડી ગયા. તે જોઇ કુમારના સર્વ પરિવાર વિસ્મિત થયા, અને વિલાસવતીએ વિરહને લીધે વિલાપના શબ્દોથી પાકાર કર્યા. તેથી તીક્ષ્ણ શસ્ત્રો ધારણ કરી ગુણચંદ્ર વિગેરે તેની પાછળ દોડ્યા. રાજા પણ કાઇના કહેવાથી કુમારનું દુ:ખ જાણી ત્યાં આળ્યે, અને જોયુ તા મૂર્છાથી જેનાં નેત્ર મીચાઇ ગયાં છે એવી વિલાસવતીને પૃથ્વી પર પડેલી જોઇ. પછી પોતાના પુરૂ ષાને તેણે કહ્યુ કે, ગંધાદક લાવી જલદી એને છાંટા, તેમજ વીંજણેથી પવન નાખેા. તે પ્રમાણે શીતલ ઉપચાર કરવાથી વિલાસવતી સુચેતન થઈ, તેટલામાં ગુણુચંદ્રાદ્દિક સુભટ ત્યાં આવી રાજાની આગળ કહેવા લાગ્યા, હે દેવ ! કુમારને કાઈ. હસ્તી આકાશમાગે લઈ ગયા, તે જોઇ અમે તેની પાછળ દોડ્યા પણ અમારા કાંઇ ઉપાય ચાલ્યા નહીં. અમારાં ખાણુ
Page #235
--------------------------------------------------------------------------
________________
( ૧૯૬ )
શ્રીસુપાક્ષ નાચરિત્ર
પશુ નિષ્કુલ થયાં. હવે શું કરવું ? એટલામાં તે વિધાધરી પણ પાતાના માતપિતાની સાથે ત્યાં આવી મને પુછવા લાગી કે, આપના કુમાર કયાં ગયા ? રાજા ખેલ્યા, કાઇક વિદ્યાધર હસ્તીનું સ્વરૂપ ધારણ કરીને અમારા કુમારને લઇ ગયે. વિદ્યાધરી સમજી ગઈ કે આ કાર્ય તે દુષ્ટ ખેચરનુ જ છે, તેથી તેનુ સર્વ વૃત્તાંત તેણીએ પેાતાના પિતાની આગળ કહ્યુ. ત્યારબાદતે વિદ્યાધરે રાજાને ધીરજ આપી કહ્યું કે, સાત દિવસની અંદર તમ્હારા પુત્રને હું જરૂર લાવી આપીશ. હવે તમ્હારે કિંચિત્માત્ર પણ ખેદ કરવા નહીં. અને સુખેથી તમે પોતાના સ્થાનમાં પધારો. એમ સાંભળી રાજા પણ ગુણચંદ્ર પાસે વિલાસવતીને તૈય ધારણ કરાવી ઘર તરફ ચાલ્યે. તેમજ વિદ્યાધર પણુ કુમારની શેાધ કરવા માટે પ્રવૃત્ત થયા. હવે તે દુષ્ટ ખેચર સમુદ્રદ્વીપમાં તે કુમારને ફેંકી દઇને વૈતાઢ્ય પર્વતમાં જઇ પરણવાની સામગ્રી તૈયાર કરતા હતા.
.
હવે કુમાર પાતે દ્વીપની અંદર કરતા હતા તેવામાં ત્યાં વનદેવતા સમાન મનેાહર આકૃતિવાળી એક નકશ્રીના સ્ત્રી તેના જોવામાં આવી. કુમારે પૂછ્યું, સમાગમ. તુ કાણુ છે? મને અહીં શા માટે આવી છે ? બહુ ઉષ્ણુ નિ:શ્વાસ મૂકતી તે ખાલી, જેણે મ્હને નિર્માણ કરી પ્રસિદ્ધ કુલમાં જન્મ આપી અત્યંત દુઃખથી ઘેરાયેલી અહી. આણી છે એવા તે દેવને પૂછે ! એમ કહી તે રૂદન કરવા લાગી, એટલે કુમારે તેને શાંતિ આપીને કહ્યું કે, હવે ત્યારે ખેદ કરવાનુ કંઇ કારણ નથી તું દેવગતિને વિચાર કર ? ઉંચા હૈાય તે નીચા થાય છે અને નીચાના ઉંચ પણ થાય છે. ધનાઢ્ય દરિદ્રી અને દર્દી ધનવાન, રાજાએ રક અને રકના રાજાએ પણ થાય છે. તે સર્વ કર્મ નાજ પ્રભાવ છે.
Page #236
--------------------------------------------------------------------------
________________
વિશ્વસેનની કથા..
(૧૭) માટે હે સુજ્ઞ સ્ત્રી ! કર્મને ઉચ્છેદ કરવામાં તું તત્પર થા. જેથી ફરીને કોઈ વખત હને આવું સાંસારિક દુ:ખ પ્રાપ્ત થાય નહિં. એમ કેટલેક ઉપદેશ આપીને કુમારે તેને શોક દૂર કર્યો. અને ગેપ જેમ ગેપીનું આશ્વાસન કરે તેમ કુમારે પોતાના સ્થાનથી ભ્રષ્ટ થયેલી એવી પણ તે બાળાને સ્વસ્થતા પૂર્વક પિતાની પાસે સ્થાપના કરી. ત્યારબાદ તેણીએ પિતાનું ચરિત્ર કુમારની આગળ કહેવાને પ્રારંભ કર્યો. શ્રીનગરને રહીશ સેમદેવ નામે શ્રેણી છે. તેની કનકશ્રી નામે
પુત્રી છું. વળી તેજ નગરવાસી શાલીભદ્ર કનકશ્રીનું નામે શ્રેણીની સાથે હું પરણેલી છું. તેમજ ચરિત્ર. બહુ સત્કાર પૂર્વક તે મહને પોતાને ઘેર લઈ
ગયે. અને મહારી સાથે બહુ આનંદથીવિષય સુખ જોગવતા હો, વળી તેણે મને કહ્યું કે, હવે હારા પિતાને ત્યાં કઈ દિવસ ત્યારે જવું નહીં. મહું પણ તે પ્રમાણે કબુલ કર્યું. ત્યારબાદ વિનય પૂર્વક મહેં કહ્યું કે, હે નાથ ! હારા માતાપિતા કદાચિત ને લાવે તે હારે છુટી આપવી પડશે. તે પણ તેણે બરોબર માન્ય કર્યું નહિં. ત્યારબાદ એક દિવસ અર્ધરાત્રીના સમયે નજીકના ઘરમાં કોઈક પુરૂષ ગાયન કરતા હતા, તેને સુંદર નાદ મહારા સાંભળવામાં આવ્યું. તે ઉપરથી મહેં હારા સ્વામીને કહ્યું કે, હે નાથ ! આ ગાયન કરનાર પુરૂષની પચીસ વર્ષની ઉંમર છે. તે જાતે ક્ષત્રીય છે. તેના શરીરની કાંતિ ગેર છે. તેનું આયુષ્ય થવું છે. આકૃતિ બહુ મહેર અને શરીરે તે પુષ્ટ છે. ગુદા સ્થલમાં એક તિલનું તેને ચિન્હ છે, અને ધનુર્વેદમાં તે બહુ કુશલ છે. આ પ્રમાણે મહે સ્વરશાસ્ત્રથી વિશેષ હકીકત જાણીને તેને કહ્યું. તેથી તેના હૃદયમાં એકદમ ઈર્ષ્યા રૂપી અગ્નિ સળગી ઉડ્યો. અને તે જ દિવસથી હારી સાથે તેણે બલવાને સંબંધ
Page #237
--------------------------------------------------------------------------
________________
(૧૯૮)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર પણ બંધ કર્યો. પછી મહેં વિચાર કર્યો કે, ગુણ પણ દેષનું કારણ બને છે. ત્યારબાદ આવા અગ્ય કંટાળાને લીધે તે દિવસથી આરંભીને તે પણ સમુદ્રની મુસાફરી માટે તૈયાર થયે. પછી પોતાના પિતાની આજ્ઞા લઈ શુભ મુહૂર્તમાં તે દેશાંતર ચાલ્ય. તે વખતે તેને બીલકુલ આગ્રહ નહોતે છતાં હું પણ તેની સાથે વહાણમાં બેઠી. રાત્રીના સમયે સમુદ્રમાં ચાલતાં નિદ્રામાંથી હું જાગી ઉઠી. અને દેહચિતા ટાળવા માટે જાજરૂમાં જતી હતી તેવામાં તેણે ધક્કો મારી મહને સમુદ્રમાં નાખી દીધી. તે પ્રસંગે દેવગે મહારા હાથમાં એક પાટીયું આવી ગયું. તેથી તેને આશ્રય લઈ હું અહીં આવી છું. વળી હે કુમાર ! હાલમાં હુને બહુ ભૂખ લાગી છે, એમ કહી તેણીએ કુમારની આગળ પિતે આણેલાં સચિત્ત ફળ મૂકયાં. કુમારે પોતાના હૃદયમાં ગ્રહણ કરેલા નિયમનું સ્મરણ કરી તે ફળ ખાધાં નહીં. ત્યારે તેણુએ બહુ આગ્રહ કરી કુમારને પૂછ્યું કે, આ સુંદર ફળ તમે શા માટે ખાતા નથી? કુમાર બલ્ય, પત્ર અને પાણી વિના બાકીની સચિત્ત વસ્તુને મહારે ત્યાગ છે. એ પ્રમાણે સાત દિવસ સુધી કુમારે મનથી પણ સચિત્ત દ્રવ્યની ઈચ્છા કરી નહીં. તેમજ ધર્મને ઉપદેશ આપી તે સ્ત્રીને પણ બાર વ્રતધારી શ્રાવિકા કરી. ત્યારબાદ સચિત્તને નિયમ કરવાથી તે પણ સાત દિવસ સુધી ઉપવાસી રહી. તે દરમીયાન પૂર્વોક્ત વિદ્યાધરી બહુ પરિવાર સાથે ત્યાં આવી
- તે પ્રસંગે બહુ કુશ થયેલી અને પિતાની ફરીથીવિદ્યાધ. આગળ રહેલી તે સ્ત્રી સાથે કંઈક વાતચિત રીનું આગમન. કરતા કુમારને અત્યંત દુર્બળ અવસ્થામાં
તેણે જે પછી મસ્તકે હાથ જોડી તેવિદ્યાધરી બેલી, હે પ્રાણવલ્લભ! આપ આ વિમાનમાં બેસી જાઓ. જેથી આપણે તમારા નગરમાં જઈએ. વળી તમારે અપકારી
Page #238
--------------------------------------------------------------------------
________________
વિશ્વસેનનીયા.
(૧૯)
જે ખેચર હતા તેને મ્હારા પિતાએ માર્યો છે. તે સાંભળી કુમાર બાલ્યા અરે ! આ બહુ વિરૂદ્ધ કામ કર્યું. કારણ કે તે મ્હને અહીં લાવ્યા હતા. તેથી મ્હે. કનકશ્રીને ધર્મના ઉપદેશ આપ્યા, માટે તે ખેચર મ્હારા પરમ ઉપકારી ગણાય. અથવા પૂર્વે કરેલા વિરૂદ્ધ કર્મનું આજે વ્હેને આ ફળ મળ્યું. એમ કહ્યા બાદ વણિકની સ્ત્રીએ વિદ્યાધરીને કહ્યું કે, આજે સાત દિવ વસથી કુમારને ઉપવાસ છે. કારણ કે મા કુમાર બહુ ધર્મિષ્ઠ છે. અને તે સચિત્ત આહાર લેતા નથી. પછી વિદ્યાધરીના પરિવારે લ, પત્ર, પુષ્પ અને કંદમૂળ લાવીને કુમારની આગળ મૂક્યાં. પરંતુ પેાતાના નિયમને લીધે પૂર્વની માફક તેનુ પણ તેણે ભાજન કર્યું નહીં, ત્યારબાદ તેના પિરવારે તે સર્વ લાદિક ખાધાં તેથી તરતજ તે સર્વે લેકે મરણ પામ્યા.
કુમારે મનમાં વિચાર કર્યા કે, જેના પ્રભાવથી ભવ્ય પુરૂષ સંસાર સમુદ્રને તરી જાય છે એવા ધર્મ જ ધમ મહિમા. આ જગતમાં સત્ય છે. અને તેથીજ સત્ર જય થાય છે. તેમજ ઉત્તમ ગુણેાથી વિરા જીત, વળી શુભ ફળ આપવામાં કલ્પવૃક્ષ સમાન, અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરવામાં સૂર્ય સમાન અને જેઓએ ઉપદેશ પૂર્વીક નિયમ આપી મ્હારા ઉદ્ધાર કર્યાં એવા ધર્મગુરૂઓના આ જગમાં જય થા ! તેમજ અનેક વિપત્તિઓવડે બહુ ભયંકર એવા મા સંસાર કૂપમાંથી મ્હારો ઉદ્ધાર કર્યો અને અતિ વિકટ ભવરૂપી ટવીમાંથી જેમણે મ્હારૂં પરિભ્રમણ નિવાર્યું તે ગુરૂએ મ્હારા પરમ ઉપકારી છે. એમ તે કુમાર ચિતવતા હતા તેટલામાં વિદ્યાધરીએ વિદ્યાના પ્રભાવથી જાણ્યુ કે દ્વેષ બુદ્ધિથી પૂર્વોક્ત તે ખેચરે વિષ મિશ્રિત કરી શ્મા લાક્રિક વસ્તુઓ પ્રથમ અહીયાં મૂકેલી હશે અને તેના પ્રભાવ.
•
Page #239
--------------------------------------------------------------------------
________________
(૪૦)
શ્રીસુપાર્શ્વનાથવારિત્ર - હાલમાં પ્રગટ થયો એમ નિશ્ચય કરી તરત જ તે પિતે વિષ સંહારિણી ઔષધિ લઈ આવી, અને તે તેઓના નાક ઉપર મૂકવાથી એકદમ તેઓ સર્વ સચેતન થયા. ત્યારબાદ તે વિદ્યાધરી કનકશ્રી સહિત કુમારને વિમાનમાં બેસારી ભેગપુરમાં લઈ ગઈ. ત્યાં બહ વિયોગની પીડાથી દુઃખી થયેલાં એવાં પિતાનાં માતા પિતાને કુમારે નમસ્કાર કર્યો અને સર્વે આનંદમય થઈ ગયાં. ત્યારબાદ મહાટી વિભૂતિ સાથે ખેચરોએ વિવાહ ઉત્સવ પ્રારં: જે. કુમારે મુનિઓને પણ હજનક એવી સુરસુંદરી નામે તે વિદ્યાધરીનું પાણિગ્રહણ કર્યું. તેમજ નિરંતર શ્રાવક વ્રત પાળવામાં દઢ ચિત્તવાળી કનકશ્રી પણ કુમારને ઘેર રહી અને કુમાર પણ તેને પોતાની બહેન સમાન માનવા લાગે. વિશ્વસેન કુમારને શુભ મુહૂર્તમાં રાજ્યસન ઉપર સ્થાપન
કરી રણમલ રાજાએ, પિતાને ગ્ય વિશ્વસેનને ગ્રહ. સમય જાણું જૈન દીક્ષા ગ્રહણ કરી. કુમાર સ્થાશ્રમ પણ રાજ્યસન ગ્રહણ કરી અને સ્ત્રીઓ
સાથે અક્ષય રાજ્ય સંપદાઓ ભગવતે નિરંતર નિરતિચાર શ્રાવક વ્રત પાળવામાં તત્પર થયે. એમ કેટલાક સમય વ્યતીત થતાં વિલાસવતીને સુંદર આકૃતિવાળે જગદાનન્દ નામે એક પુત્ર થયે. તેણે અનુક્રમે બેતર કળા. એમાં નિપુણતા મેળવી. અને અનુક્રમે યૌવન અવસ્થાથી તે અલંકૃત થયે. વળી સુરસુંદરીને પણ પૂર્ણ લક્ષણ સહિત એક પુત્રી થઈ. માત્ર તેનું આટલું જ કુટુંબ હતું. ત્યારબાદ કુમારે બ્રહ્મચર્ય વ્રતને નિયમ લીધો. તેમજ રાજ્યને દઢતરપાશ સમાને, ભેગેને રેગ સમાન, ભવનને પરાજયના સ્થાન સમાન, અને સ્ત્રી વર્ગને ભુજગી સમાન માનતે છતે તે પિતાને કાલક્ષેપ કરતે હતે. વળી જે કુમારને પ્રતાપ રૂપી પ્રજા રક્ષક, પિતાની
Page #240
--------------------------------------------------------------------------
________________
વિશ્વસેનની કથા.
(૨૧)
બુદ્ધિ રૂપી મંત્રી, આજ્ઞા રૂપી ચારક બંધન અને પુણ્યબંધ રૂપી સંપત્તિ છે. તેવામાં કોઈ દુષ્કર્મને લીધે વિલાસવતીના શરીરે મહોરેગ ઉત્પન્ન થયે. વૈદ્ય લેકેએ બીજેરાના ઉપચારવડે. વ્યાધિથી તેને વિમુક્ત કરી. તે પણ વિલાસવતી દરરેજના અભ્યાસને લીધે સચિત્ત વસ્તુને આહાર કરવા લાગી. રાજાએ બહુ સમજાવીને કહ્યું કે, સાચત્ત આહાર કરવાથી હારૂં બીજું ગુણવત દૂષિત થાય છે. વળી કારણ વિના અતિચાર સેવ તે યોગ્ય ગણાય નહીં. તે સાંભળી ગાઢ આસકિતને લીધે તેણીએ જવાબ આપે કે, જે હું મધની સાથે બીજેરાને પ્રેગ હાલમાં છેડી દઉં છું તે મહારા શરીરે રોગ બહુ પીડા કરે છે. રાજા બોલ્યા, હે પ્રિયે ! સચિત ઔષધાદિકથી હારૂં શરીર નીરોગી થયું છે એમ જાણી તું જે ઉત્તર આપે છે તે ઉચિત નથી. કારણકે પિતાના એક જીવિત માટે બહુ જીવ કેટીને જેઓ દુ:ખમાં નાખેછે તેઓને આત્મા શું સદા કાલ અમર રહેવાનું છે? તેમજ શાસ્ત્રમાં તે કહ્યું છે કે
कमयो भस्म विष्ठा वा, निष्ठा यस्येयमीदशी। स कायः परपीडाभिः, पोष्पतामिति को नयः १ ॥ ,
महता पुण्यपण्येन, क्रीतेयं कायनौस्त्वया । - ઘર સુકારોનું, વર ચાવમદ્યતે ||
અર્થ–“જે શરીરની સ્થિતિ કીડા, ભસ્મ કે વિષ્ટારૂપ થાય છે તે - શરીરને અનેક જીવને દુ:ખ આપી પોષવું તે સર્વથા અનુચિતજ ગણાય.” તેમજ હે જીવ! મહેટા પુણ્યરૂપી કિંમતવડે શરીરરૂપી નાકા હૈ ખરીદી છે તે જ્યાં સુધી તે ભાગી ન જાય તેટલામાં દુખ સાગરને પાર પામવા માટે તું જલદી તૈયાર થા. વળી હે મૃમાક્ષિ? સદ્દગુરૂના મુખ કમળમાંથી નીકળેલાં અને પોતે ગ્રહણ
Page #241
--------------------------------------------------------------------------
________________
(૨૦૨)
શ્રીસુપાર્શ્વનાથ ચરિત્ર કરેલા વચનને અનાદર કરે તે માત્ર મોહને જ પ્રભાવ છે એમ હું માનું છું. અને તેમ કરવાથી તે આ લેક અને પરલેકમાં અતુલ દુ:ખ પ્રાપ્ત થશે. વળી સદ્દગુરૂની આજ્ઞાને ભંગ કરવાથી ભવિષ્યમાં બેધિ પણ દુર્લભ થશે. એમ મહારું મંતવ્ય છે. એ પ્રમાણે અનેક યુકિતથી બહુ ઉપદેશ આપે પરંતુ દારૂણ કર્મને લીધે તેણીએ તે વચન માન્ય કર્યું નહીં. “અહો ! મેહમહિમા કે દારૂણું છે?” એમ જાણું એ ભૂપતિએ તિરસ્કારપૂર્વક તેને ત્યાગ કર્યો. ત્યારથી તે વિલાસવતી પણ બહુજ કંદાદિકનું ભેજન કરવા લાગી. તેથી રોગ પણ વધારે વ્યાપી ગયે. અંદર અને બહારથી અંધ બની ગઈ. ત્યારબાદ તે અનેક દુઃખ અનુભવી અસમાધિથી મરણ પામી વ્યંતર યોનિમાં ઉત્પન્ન થઈ! ત્યાંથી નીકળી પુન: બહુકાળ ભવ ભ્રમણ કરી અનુકમે કર્મને ક્ષય કરી મેક્ષે જશે. કનકશ્રીએ પણ બીજું ગુણવતે લીધેલું હતું છતાં વિલાસ
વતીના સંસર્ગને લીધે તેમાં તે શિથીલ કનકશ્રી બની ગઈ અને સચિત્તને નિયમ કરેલ છે
તેપણ ઘણું પાકેલાં આમ્રફળ અચિત્ત ગણાય એમ માની સચિત્ત ભેજન કરવા લાગી. તે જોઈ રાજાએ તેને કહ્યું, હે સુંદરી ! અંજલિમાં રહેલા જલબિંદુ સમાન આયુષ ક્ષીણ થાય છે. તે શું તું નથી જાણતી ? તેમ હે મૃગાક્ષિ ! લામીનું સુખ વિરસ, પરિણામે દારૂણ દુઃખદાયક અને અનંત ભવ ભ્રમણમાં કારણભૂત થાય છે. તે શું તું નથી દેખતી? વળી જે પ્રાણુ નિયમ લઈ પ્રમાદવડે તેને નાશ કરે છે તે મનુષ્ય તુચ્છ વિષયના ભેગ માટે કેટી ધનને બદલે કડી ખરીદે છે. જેમ કિંચિત માત્ર ખાધેલું હલાહલ વિષ મરણદાયક થાય છે. તેમ છેડે પણ નિયમને કરેલે ભંગ પ્રાણીઓને મહા દુખ
ન કરવા લાગી અફળ શિ
કરી
ક્ષીણ થાય
Page #242
--------------------------------------------------------------------------
________________
વિશ્વસેનનીકળ્યા.
(૨૦૩)
દાયક થાય છે. માટે સચિત્ત આહારના તુ ત્યાગ કર. અને સદ્ગુરૂનું વચન માન્ય કર. એમ તેણે ઘણા પ્રતિધ કર્યાં, પરંત ભારે કર્મના ખંધથી માન ધારણ કરી કંઇપણ તે ખેલી નહીં. રાજાના તિરસ્કારને લીધે તે પણ આલેચના કર્યા વિના ત્યાંથી મરણ પામી સાધર્મ કલ્પમાં મધ્ય દેવપણે ઉત્પન્ન થઈ.
સુરસુંદરી પણ
દ્વિતીય ગુણવ્રતમાં શિથિલ થઈ અને નિર તર પ્રમાદથી તુચ્છ ઔષધિઓના ઉપલેાગ સુરસુ દરી કરવા લાગી. તે વાત રાજાના જાણુવામાં આવી. એટલે તેણે કહ્યું કે, હે પ્રમઢે ? સ્વેચ્છા પ્રમાણે આહાર લેવા તે હને ઉચિત નથી. અંગીકાર કરેલું વ્રત જો પાળો શકાય નહીં તેા જીવિત પણ નિરર્થક છે. વળી ધીર પુરૂષો પ્રથમથી સ્વીકારતા નથી અને જો સ્વીકારે તા પછી તેના ત્યાગ કરતા નથી. સત્ય વાણીવડેજ મનુષ્યા જીવતા ગણાય છે, અન્યથા મડદા સમાન ગણાય છે. વળી હે સુંદર I મ્હારી પાસે પ્રથમજ હે ગૃહસ્થ ધર્મ સ્વીકાર્યો છે. વળી અહ ઉત્સાહપૂર્વક રહે બીજી' ગુણવ્રત પણ લીધેલુ' છે. તેમજ પોતાના દેહ માટે પુષ્પ, તાંબુલ અને જળ વિના ખાકી સમસ્ત સચિત્ત વસ્તુના સ થા હું ત્યાગ કર્યો છે. છતાં તુ દ્વિતીય ગુણવ્રતને અતિચારવર્ડ કલકત શા માટે કરે છે ? પેાતાના મુખે કબુલ કરેલા આ વ્રતનું સમ્યક્ પ્રકારે તું પાલન કર ? કારણકે જીવિત જેલખંદુ સમાન ચંચલ છે. વિષયલેગ વિજળી સમાન ક્ષણુલ - ગુર છે. પ્રિયના સમાગમ પરિણામે શાકદાયક છે. એમ જાણી પ્રમાદવડે આ મતિચાર સેવવા ત્યારે ઉચિત નથી. કૂષ્કર્મના વશથી તે પણ રાજાને ક'ઈ ઉત્તર આપી શકી નહીં. પછી રસાસ્વાદમાં લુખ્ખ થવાથી તેને સનિપાત થઇ ગયા અને મુંગાની માફક બેભાન થઈ ગઇ. વળી રાજાના તિરસ્કારને લીધે વિરતિ સમ્યકત્વના અભાવ
Page #243
--------------------------------------------------------------------------
________________
(૨૪)
શ્રીસુપા નાથચરત્ર.
વટ કવશથી કાળ કરીને તે વ્યંતરી થઇ. તેમજ ગુણચંદ્ર અને સામચંદ્ર પણ આલેાચના નહીં કરવાથી નાગલેાકમાં ઉત્પન્ન થયા અને ત્યાંથી ચવીને અહીંજ ત્રીજે ભવે તે મેાક્ષ પદ પામશે.
વિશ્વસેન રાજા ધર્મ પરાયણુ થઇ સમય નિહન કરતા હતા. એક દિવસ અર્ધરાત્રીના સમયે ક્રાઇક વિશ્વસેનરાજા. પુરૂષ એક ગાથા ખેલતા હતા તે તેના સાંભળવામાં આવી—જેમકે—
मुच्चति रज्जुबद्धा, संकलबद्धा य नियलबद्धा य । नेहनियडेसु बद्धा, भवकोडिगया किलिस्संति ॥
અઢારી, સાંકળ અને એડીએથી બંધાયેલાં પુરૂષો મુક્ત થાય છે, પર`તુ સ્નેહપાશથી બંધાયેલા પ્રાણીએ તેા કેાટિ ભવભ્ર મણુ કરી બહુ કલેશ પામે છે.” આ પ્રમાણે ગાથાનો અર્થ સમજી વિશ્વસેનરાજા પેાતાના હૃદયમાં ભાવના ભાવવા લાગ્યા. રે જીવ! આ પ્રમાણે જાણીને કાઈ ઠેકાણે ત્યારે પ્રતિબંધ કરવા નહીં. વળી હૈ જીવ ! રાજ્યાર્દિક વૈભવામાં કિ ંચિત્માત્ર પણ હારે લુબ્ધ થવું નહીં. તે પરિણામમાં દુરંત દુ:ખદાયક થાય છે. તેમજ રે જીવ ! આદિ, મધ્ય અને અતના યથાર્થ તું સૂક્ષ્મ બુદ્ધિવર્ડ વિચાર કર. કે ધર્મ એજ કેવલ સુખદાયક છે. અને રાજ્ય વૈભવ નિશ્ચય દુ:ખદાયક છે. વિવેકી પુરૂષો એ બન્નેમાં બહુ વિશેષતા જાણે છે. અને મૂઢ પુરૂષો દેખવામાં મનોહર અને પરિ ણામે વિરસ એવા રાજ્ય સુખમાં લુગ્ધ થઈને છેતરાય છે, એમ વિશ્વસેનરાજા અનેક પ્રકારે વિચાર કરતા હતા તેટલામાં સૂર્યદય થયા. એટલે તરતજ આવશ્યકાદિ નિત્ય નિયમ કરી રાજા સલામાં આાવ્યા, અને પ્રધાન વિગેરે અધિકારીઓને લાવ્યા. પછી તેની આગળ રાજાએ પ્રશ્ન કર્યો કે, બળતા ઘરની અંદર
Page #244
--------------------------------------------------------------------------
________________
વિશ્વસનની કથા.
(૨૦) તેને સ્વામી સૂઈ ગયું હોય અને પછી જાગ્રત થઈ કદાચિત તે તેમાંથી બહાર નીકળતું હોય તે તેને તેના સ્વજનેએ હાથ પકડી બળાત્કારે ત્યાં રોકી રાખે કે બહાર નીકળવા દે? તે તમે બરાબર વિચાર કરીને કહો! તેઓ બેલ્યા, હે ન! બાબત તે નાનું બાલક પણ જાણે છે કે પિતાને સ્વામી નિદ્રામાં સુતે હોય તે પણ સ્વજનેએ જગાડીને તેને બહાર કાઢ જોઈએ. તેમજ જે પિતાની મેળે જ જાગ્રત થઈ તે બહાર નીકળતા હોય તે બહુ પ્રશંસનીય ગણાય. વળી તેમાં જેઓ વિનકર્તા થાય છે તે તે તેને પરમ વેરી ગણાય છે. પછી રાજા છે, જે એમ હોય તે મહારૂં એક વચન સાંભળે. પ્રમાદ રૂપી અગ્નિથી બળતા સંસારરૂપી ઘરમાં મેહનિદ્રાવડે સુઈ રહેલા અને જે જાગ્રત કરે તેને તમારે કોઈએ ના પાડવી નહીં. એ પ્રમાણે રાજાનું વચન સાંભળી તેઓ પ્રત્યુત્તર તરીકે
કંઈક બોલવાને વિચાર કરતા હતા, તેટઉધાનપાલનું લામાં દ્વારપાલે પ્રવેશ કરાવેલ ઉદ્યાનપાલ આગમન. ત્યાં આવ્યું અને રાજાને નમસ્કાર કરી
- વિનતિ કરી કે, હે રાજાધિરાજ!સુપાત્ર એવા મુનિઓથી પરિવૃત, ચતુર્કાન ધારક અને ઉત્તમ મંગલદાયક શ્રી નેમિચંદ્ર આચાર્ય ઉદયશેખર ઉદ્યાનમાં પધાર્યા છે. આ પ્રમાણે - વચનામૃતના પાનથી સંતુષ્ટ થયેલા રાજાએ પોતાના અંગપર રહેલાં સર્વ આભૂષણે ઉદ્યાનપાલને અર્પણ કર્યા તેમજ તત્કાલ મુનિ મહારાજને વંદન કરવા માટે પરિવાર સહિત વિશ્વસેનરાજા ઉદ્યાનમાં ગયે. અને આચાર્યના ચરણમાં નમસ્કાર કરી યોગ્ય સ્થાને બેસી ગયા. મુન ધર્મલાભ આપી દેશના પ્રારંભ કર્યો. દેશનાને સાર સમજીને તે પોતાને ઘેર આવ્યું. પછી જગદાનંદ કુમારને રાજ્યાસને બેસારી મહોત્સવ પૂર્વક સૂરીશ્વરની
Page #245
--------------------------------------------------------------------------
________________
(૨૭)
શ્રીસુપાર્શ્વનાથ ચરિત્ર પાસે તેણે દીક્ષા ગ્રહણ કરી. તેમજ બન્ને પ્રકારની દિક્ષા લીધી. અને અનુક્રમે મેક્ષ પદને પણ પ્રાપ્ત થયા. તેમજ તેની બને સ્ત્રીઓ પણ ઘર સંસારમાં ભ્રમણ કરી જેને મત પામી કેટલાક લવની અંદર કર્મને ક્ષય કરી સિદ્ધપદ પામશે. માટે હે ભવ્ય પ્રાણીઓ ! આ વિશ્વસેનરાજાએ જેમ દ્વિતીય ગુણ વત ધારણ કરીને અતિ વિષમ કાલમાં પણ જીવન પર્યત અખંડિત પાળ્યું, તેમ ભાવિ છે શુભ જેમનું એવા અન્ય ભવ્યજનેએ પ્રાણાંત સુધી પણ ગુરૂ સાક્ષીએ લીધેલો નિયમ નિરપેક્ષપણે અવશ્ય પાળ જોઈએ.'
इति श्रीभोगपरिभोगव्रते विश्वसेनकुमारकथानक
पञ्चातिचारकथासमन्वितं समाप्तम् ।।
तत्समाप्तौ श्रीमलक्ष्मणगणिविरचितप्राकृतपद्यबन्धश्रीसुपार्श्वनाथजिन चरित्रस्य श्रीसकलसूरिपुरन्दरायमाणपरमगुरुतपागच्छाधिराजशा
स्त्रविशारदजैनाचार्ययोगनिष्ठाध्यात्मज्ञानदिवाकर श्रीमबुद्धि- सागरसूरिशिष्यप्रसिद्धवक्तेति लब्धख्याति, व्याख्यान
कोविद जैनाचार्य श्रीमद् अजितसागरसूरिकृतगुर्जर-.. भाषानुवादे प्रभुदेशनाप्रबन्धे सदृष्टान्तातिचारव्याख्योपेतं उपभोगपरिभोगव्रतं समाप्तम् ॥
Page #246
--------------------------------------------------------------------------
________________
દશીની કથા.
(૨૦૦૭)
.
શ્રેણીની પથા.
મધ-મસ-ધૂત-રાત્રિભેજન. - દાનવિર્ય રાજાએ પ્રશ્ન કર્યો કે, પરમ દયાળુ એવા હે ભગવન ! દ્વિતીય ગુણવતમાં લાગતા અતિચારનું સ્વરૂપદષ્ટાંત સહિત અમને સંભળાવવા માટે કૃપા કરે. શ્રી સુપાર્શ્વપ્રભુ બેલ્યા, હે રાજન ! દ્વિતીય ગુણવ્રતધારી પુરૂષોએ કાચા ગેરસ (દહીં, દૂધ, સાથે મિશ્ર કરી દ્વિદલ (કઠોળ) ખાવું નહીં. તેમજ સર્વે ધર્માથિ જનેએ ભેજનથકી મઘ, મસ તથા રાત્રી ભોજનને સર્વથા ત્યાગ કરે. વળી જેઓ મુનીંનું વચન અંગીકાર કરી દત્તની માફક રાત્રી ભોજન કરતા નથી તેઓ આ ભવ અને પરભવમાં પણ સદાકાળ સુખી થાય છે. જેમકે સુપ્રજાશત(સુપય આશક) સેંકડે ઉત્તમ પ્રજાઓ જેમાં રહેલી છે (ઉત્તમ દૂધથી ભરપૂર) સગોપ (રાજાએ સહિત–ગેવાળીયાઓ સહિત) તેમજ અનેક પ્રકારના વનખંડો જેમાં રહેલા છે, વળી સુવૃક્ષ (સુવત્સ) ઉત્તમ વૃક્ષની છાયાવાળે (ઉત્તમ વાછડાઓને સુખદાયક) ગેઝની માફક પવિત્ર તીર્થોવડે વિભૂષિત સારાષ્ટ્ર નામે દેશ છે. તેમાં ધન ધાન્યાદિક સંપત્તિઓનું નિવાસસ્થાન અને અનેક સમૃદ્ધિઓથી વિરાજીત ગિરિનગર નામે નગર છે. તે નગરમાં વૈરિબલને મથન કરનાર મથન નામે સુપ્રસિદ્ધ રાજા છે. તેમજ તેમાં બહુ ધનવાન મહેશ્વરદત્ત નામે શ્રેણી છે અને રૂપમાં મનહર લલિતા નામે તેની સ્ત્રી છે. દત્ત નામે તેઓને એક પુત્ર શ. તે પિતાની ઈચ્છા પ્રમાણે હમેશાં ગોકી ક્રિયા કરવા લાગે. તેમજ માતાપિતાની સંમતિ લેઈ દરેક નગરમાં સર્વ ઠેકાણે ફરવા લાગ્યું. એમ અનેક પ્રકારના વિલાસમાં આસક્ત થઈ
Page #247
--------------------------------------------------------------------------
________________
(૨૦૮)
શ્રીસુપાના ચરિત્ર. વેશ્યાઓનાં ઘર પણ તેણે શોધવા માંડ્યાં, એ પ્રમાણે નિરંતર મદિરાપાન કરીને મૈથુન ક્રિયામાં આસક્ત થઈ તે દિવસે વ્યતીત કરવા લાગ્યો. એક દિવસ દત્ત પિતાના પરિવાર સાથે ઉદ્યાનમાં ઉજાણી
કરવા ગયા હતા. તે સમયે તેણે મદિરા, - દત્તકથા મોદક, ખાજાં, ગુંદર, વડાં, અને કરંબક
વિગેરે પદાર્થોનાં ઘણું ગાડાં ભરી સાથે લીધાં હતાં, તેમજ વીણા, વેણું, અને મૃદંગાદિક વાદ્યમાં પ્રવીણ એવા ગાયક લેકોને પણ સાથે રાખ્યા હતા. પછી ઉદ્યાનમાં જઈ સ્વચ્છ જળથી પરિપૂર્ણ અને ગભીર એવા સરોવરના કિનારે તેણે મુકામ કર્યો. અને કેળના મંડપમાં જઈ સંગીતનો પ્રારંભ કર્યો. તેવામાં કે એક દિશામાંથી પ્રસરતે અસહ્ય ગંધ તેની નાસિકામાં ભરાઈ ગયે. તેથી દત્તનું ચિત્ત તે તરફ ખેંચાયું. તેથી સાવધાન થઈ તેણે પોતાના પરિજનને પૂછ્યું કે, અત્યંત આ દુર્ધર ગંધ કયાંથી આવે છે ? આવા ગંધનો અનુભવ તે કેઈપણ સમયે હુને થયેલ નહતો. ત્યારબાદ પરિજનમાંથી એક જણ તે ગંધના અનુસાર તેના
શોધ માટે નીકળે. તેવામાં તે વનની મુનિદેશના. અંદર બેઠેલા એક મુન તેની દષ્ટિગોચર
થયા. જેમની આકૃતિ નિરૂપમ અને દષ્ટિ સૂર્યબિંબ હામી જોડેલી હતી. વળી મેક્ષમાર્ગને બતાવતા, હાયને શું ? તેમ પિતાના બન્ને હાથ જેમણે ઉંચા રાખ્યા હતા. ગાઢ રામનાં છિદ્રોદ્ધારાએ નીકળતા સ્વેદરૂપી જલની ધારાઓ વડે તપશ્ચર્યારૂપી અગ્નિથી તપેલા દેહમાંથી પાપરૂપી મળને બહાર કાઢતા હેયને શું ? તેમ તેઓ દેખાતા હતા, એ પ્રમાણે પ્રચંડ ગંધને ફેલાવતા, જાત્ય સુવર્ણ સમાન દેદીપ્યમાન વર્ષ
Page #248
--------------------------------------------------------------------------
________________
દત્તકનીકળ્યા.
(૨૯) વાળા અને કામદેવ સમાન રૂપધારી તે મુનિવરને જોઈને ચકિત થઈ ગયા. અને તરત જ તેણે પાછા આવી દરને સર્વ વૃત્તાંત નિવે. દન કર્યું. તેથી દત્ત બહુ ખુશી થઈ પોતાના મિત્રો સાથે તે મુનીં. દ્રની પાસે ગયો અને શાંત મુદ્રાધારી એવા તે મુનિવરને નમસ્કાર કરી નીચે બેઠો. મુનીંદ્ર પણ ધ્યાન મુદ્રામાંથી મુક્ત થઈ ધર્મલાભ આપી બોલ્યા, હે દત્ત! ધર્મનું અવલંબન છેડી (ધર્મના અવલંબન વિના) હવે તું નિર્ભયપણે કેમ ભ્રમણ કરે છે? કહ્યું છે કે –
सत्यं मनारमाः कामाः, सत्यं रम्या विभूतयः । । किन्तु मत्ताङ्गनापाङ्ग-भङ्गलोलं हि जीवितम् ॥ लक्ष्मीलताकुठारस्य, भोगाम्भोदनभखतः ।।
शृङ्गारवनदावस्य, को हि कालस्य विस्मृतः ॥ અર્થ–“વિષયભેગ અને સંપત્તિઓ દરેકને પ્રિય હોય છે, તે વાત સત્ય છે. પરંતુ પ્રાણીઓનું જીવિત મદેન્મત સ્ત્રીઓના કુટિલ કટાક્ષ સમાન ચંચલ છે. એમાં કોઈ પ્રકારને સંદેહ નથી.” તેમજ લક્ષ્મીરૂપ વેલડીને છેદવામાં કુઠાર સમાન, મેઘરૂપી વાદળને વિખેરવામાં વાયુ સમાન અને શૃંગારરૂપી વનને બાળવામાં અગ્નિ સમાન એવા કાળની ગતિને કણ નથી જાણતું ?” વળી હે દત્ત ! પ્રચંડ પવનવડે અતિ ચંચલ એવા સમુદ્ર તરંગની માફક આ શરીર અસ્થિર છે. ચંચળ ગુણને લીધે જીવિતવ્ય પણ ચંદ્રને અનુસરે છે. અર્થાત ક્ષય પામે છે. યમપાશની માફક જરા, કુષ્ઠ, શ્વાસ, હેડકી, શિરોવેદના અને વિસૂચિકાદિ વ્યાધિ.
વડે નિરંતર જીવિત આકર્ષાય છે. તેમજ ઘડી, મુહૂર્ત, પ્રહર, દિવસ, પક્ષ, માસ અને વર્ષાદિક વિભાગવડે જીર્ણ વૃક્ષની માફક પ્રાણુનું વિતરૂપી વૃક્ષ વિખરાઈ જાય છે, માટે હે દત્ત. દેહ અને આત્માની આવી વ્યવસ્થા હોવા છંતાં પણ તું વેચ્છા ૧૪ .
Page #249
--------------------------------------------------------------------------
________________
(૨૧૦)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. મુજબ વિલાસ કરે છે. તેમજ મધ અને મધનું પાન કરે છે. આ પ્રવૃત્તિ ઉત્તમ કુલમાં ઉત્પન્ન થએલા હને ઉચિત નથી. કારણકે સસ્કુલમાં જન્મી આવું અગ્ય આચરણ કરવું તે સર્વથા નિંદ્ય ગણાય છે. વળી તું રાત્રીએ ભજન કરે છે તેમજ જુગાર છેડતી નથી અને વેશ્યાઓને સંગ કરે છે. પરંતુ ધર્મની વાર્તા તે કઈ દિવસ પણ પૂછતે જ નથી. તે સાંભળી દત્ત બે હે મુનીંદ્રા! મદ્યપાનાદિકમાં શો દોષ છે? તે કૃપા કરી આપ સહુને કહે. જેથી હું તેને ત્યાગ કરૂં. મુનીંદ્ર બેલ્યા આ જગતની અંદર નિર્બલપણે જે અનાચારી રહ્યા છે તે સર્વે અનાચાર પ્રમત્ત એવા બાલજીને એક સાથે જલદી વીંટાઈ વળે છે. જેથી તેઓ કાર્ય અકાર્યનું સ્વરૂપ જાણી શકતા નથી. વળી મદ્યપાન કરવાથી વિજ્ઞાનને નાશ થાય છે, માટે મહા અનર્થકારક મઘને ધિકાર છે. એ વિશે એક દષ્ટાંત તું સાંભળ. એક નગરમાં બન્ને ભાઈઓ પરસ્પર બહુ સ્નેહપૂર્વક વસતા હતા. તેવામાં મહેટ ભાઈ મરણ પામે. તેની સ્ત્રી તેના નાના ભાઈ (દીયર) ઉપર બહુ રાગવાળી હતી. એક દિવસ તે સ્ત્રી કામના બાણાને નહિ સહન કરતી પોતાના દીયરને કહેવા લાગી કે, હવે તમેજ હારૂં શરણ છે. માટે મહારી સાથે તમે વિષયસુખ ભોગવે. ત્યારબાદ દીયર બે, અરે ! આ શું તમે બોલ્યાં ? આ અસા પાપ કેવી રીતે છૂટે! મહટા ભાઈની સ્ત્રી તે લેકમાં માતા સમાન ગણાય છે. માટે સ્વપ્નમાં પણ આવા પાપનું ચિંતવન તહારે કરવું નહીં. મહા ખેદની વાત છે કે ઉભયલક વિરૂદ્ધ અને બહુ અનિષ્ટ ફળદાયક એવી આ નિપુર કિયાના આચરણને શ્રવણ માત્ર. પણ કેણ કરે ! એ પ્રમાણે દીયરનું વચન સાંભળી તે મૌન રહી અને લજ્જા પામીને પિતાનું ગૃહકાર્ય કરવા લાગી. પછી દીયર પણ તેને બહુ માનતે હતે. એમ કેટલાક સમય વ્યતીત થયે.
Page #250
--------------------------------------------------------------------------
________________
લીઆજે તેણે પોતાના જુએ છે તે અતાનું
દત્ત શ્રેણીનીકથા.
(૨૧૧) એક દિવસ પિતાની ભેજાઈ કપટ ભાવથી સમગ્ર ઘરના
કાર્યની ચિંતા છેડી દઈ ઓરડામાં ખાટલે ભેજાઈનું કપટ, ઢાળી સુઈ ગઈ. તે વખતે કેઈપણ કાર્યને
લીધે તેને દીયર બહાર ગયા હતા, તે પોતાનું કામ કરી પાછા ઘેર આવ્યા અને ઘરમાં જુએ છે તે પિતાની ભોજાઈ દીઠી નહીં. તેથી તેણે પોતાની સ્ત્રીને પૂછયું કે, હારી જેઠાણી આજે ક્યાં છે ? ત્યારે તે બેલી, માથાની વેદનાને લીધે તેમનું શરીર સારું નથી. તેથી તેઓ અન્દરના ઓરડામાં સુઈ ગયાં છે. તે સાંભળી તરતજ તે ગભરાઈ ગયો. અને કમાડ બંધ હોવાથી દ્વાર આગળ જઈ તે બેલ્યા, કમાડ ઉઘાડો!
હારે તમારા કુશળ સમાચાર પૂછવા છે. પછી તેણીએ દ્વાર ઉઘાડ્યાં એટલે તરત જ તે અંદર ગયે. એટલે તેણીએ ફરીથી કમાડ બંધ કર્યા. અને દીયરની સાથે દઢ આલિંગન કરી કામચેષ્ટા પ્રકટ કરી. ત્યારબાદ થાળી નીચે ઢાંકેલે દી પણ ખુલે કર્યો. વળી પ્રથમ લાવી રાખેલું મધ તથા માંસ પણ તેની આગળ હાજર કર્યું. અને તેણુએ તેને કહ્યું કે, આ મધ તથા માંસ આપના માટે તૈયાર છે આપની ઈચ્છા પ્રમાણે બન્નેમાંથી ગમે તેને આપ ઉપયોગ કરો, નહીં તે અહીંથી છુટવાને હવે ઉપાય નથી. અકસ્માત અસહા દુ:ખ આવી પડવાથી તે વિચાર કરવા
લાગ્યું કે, આ હારા મોટા ભાઈની સ્ત્રી અકસ્માત સંકટ છે તેથી તે હારે માતા સમાન માનવા
- લાયક છે. વળી શિષ્ટ પુરૂષને માંસ ભક્ષણ પણ અતિ અનુચિત છે. કારણકે અધમ જનેને વિલાસકારક, દુર્ગધ અને મલિનતાથી ભરેલું, ચરબીથી ખરડાએલું, હિંસાનું મૂળ કારણ અને રાક્ષસોએ સ્વીકારેલું એવું તે માંસ સર્વથા અભય છે. જે પ્રાણી માંસની પેશીને હાથમાં લઈ દાંતે
Page #251
--------------------------------------------------------------------------
________________
(૨૧૨)
શ્રીસૃપાનાથચરિત્ર.
કરડી ભક્ષણ કરે છે. તે પ્રાણી કુલીન પુરૂષોને શ્વાનની માફક અસ્પૃશ્ય થાય છે. માટે કોઇપણ પુરૂષ માંસ ભક્ષણ કરવુ' ન જોઇએ. વળી ધાન્ય અને કાષ્ટથી ઉત્પન્ન થયેલું એવું મદ્ય તા શ્યામ રંગવાળું જળ ગણાય છે. જેથી તેમાં કંઇ દોષ જણાત નથી. તેથી વિદ્યાને પણ નિઃશ ંકપણે શરમતની માફક તેનુ પાન કરે છે. એમ વિચાર કરીને તે એક્લ્યા, હે મૃગાક્ષિ ! તમે મ્હને મદ્યપાન કરાવેા. જેથી જલદી હું અહીંયાથી ચા જાઉં. નહીંતર લેાકેા આપણને કંઈપણ અપવાદ આપ્યા વિના રહેશે નહીં. કારણ કે એકાંતમાં જનની સાથે વાત કરતાં પણ અપવાદ લાગે છે. તેા વળી કામાતુર એવી ત્હારી સાથે વિલંબ થવાથી કેમ ન લાગે ? ત્યારબાદ તે ઉભી થઇ, અને હાથમાં ખાટલી લઈ એક સાથે તેને એટલા દારૂ પાઈ દ્વીધા કે તરતજ તે લેાટવા લાગ્યા. તેમજ તેને કઈં પણ ભાન રહ્યું નહીં. એટલે તે પ્રાઢ સ્ત્રીએ તેની સાથે બહુ પ્રકારની ક્રીડા કરી. પછી તેને માંસ પણ ખવડાવ્યું. તેથી અનની મર્યાદા કંઈ પણ બાકી રહી નહીં, માટે હે દત્ત ! સેંકડો અન દાયક અને બહુ દોષમય એવા મદ્યપાનના ત્યારે સર્વથા ત્યાગ કરવા. હવે દ્યુતનુ દષ્ટાંત પણ સાવધાન થઈ તું સાંભળ.
.
આ ભરતક્ષેત્રમાં કુસુમપુર નામે એક નગર છે. તેમાં સુદશન એવા નામને ધનશ્રેષ્ઠીના એક પુત્ર સુદર્શનશ્રેષ્ઠ. રહેતા હતા. વળી તે દરેક કલાઓમાં કુશળ હતા છતાં પણ જુગારને તે બહુ વ્યસની હતા. પેાતાના પિતાના ઘરમાંથી તેણે બે કરોડ સાનૈયા જુગારમાં ગુમાવ્યા, તે નગરના ધ્રુતકારાનુ ગુજરાન તેની લક્ષ્મીથી જ ચાલતું હતું. પછી ખડ઼ે અત્યાચાર થવાથી તેના પિતાએ તેને બહુ ઠપકા આપ્યા તો પણ તેની માતા શેઠ ન
Page #252
--------------------------------------------------------------------------
________________
દત્તશ્રેષ્ઠોનોકયા.
( ૨૧૩ )
જાણે તેવી રીતે તેને કઇંક અલંકારાદિક આપ્યા કરતી હતી. તે વાત કાઇના કહેવાથી ધન શ્રેષ્ઠોના જાણવામાં આવી. તેથી તેણે પેાતાની સ્ત્રીને બહુ ધિક્કાર આપી જુદા ઘરમાં રાખીને તેને નિર્વાહ જેટલું જ અન્ન આપવા લાગ્યા. તેવામાં એક દિવસ ક્ષુદ્ર બુદ્ધિવાળા સુદન બહુ ધન હારી ગયા. તેથી જુગારી લેાકેાએ વ્હેને પકડીને બંદીખાને પૂર્યાં. તે વાત તેની માતાને કેઈએ કહી. તેથી તે ભૂખી, તરસી, અને રૂદન કરતી ઉતાવળથી તે ધૂતકારાની પાસે ગઈ, અને પુરસ્કૃત-આગેવાનાને તેણીએ પૂછ્યું, કે કેટલું ધન આપવાથી તે છૂટી શકશે ? તેણે કહ્યું, હું શેઠાણી ! લાખ સેાનૈયા આપતા અમે તમ્હારા પુત્રને છેડી દઇએ. ત્યારે શેઠાણીએ કહ્યું કે, તેટલુ ધન તેા શેઠના ઘરમાં પણ મળવું મુશ્કેલ છે. વળી હાલમાં તેા. તેમને ભાજન પણ મુશ્કેલ થઈ પડયું છે. માટે તેના બદલામાં મ્હને રાખી તમે એને છુટા કરે. એમ શેઠાણીના કહેવાથી પુરસ્કૃતે તેને રાખીને સુદર્શનને મુકત કર્યાં. ત્યાંથી જતી વખતે સુદર્શન પોતાની માની પહેરેલી સાડી ખેંચી લઇ ચાલતા થયા. તેથી પુરસ્કૃતને લજ્જા આવવાથી તેણે બીજી સાડી શેઠાણીને વ્હેરવા માટે આપી. ફરીથી સુદન તે સાડી મૂકીને જુગાર રમ્યા, અને તેમાં પણ તે હારી ગયા. હવે શેઠાણી પુરસ્કૃતને ત્યાં દાસીની માફક કામકાજ કરે છે. તે વાત ફાઇના કહેવાથી શેઠના જાણવામાં આવી, એટલે તેમના હૃદયમાં બહુ પશ્ચાત્તાપ થયા અને વચારમાં પડ્યા કે, પુત્ર ઉત્પન્ન થવાથી પ્રથમ તેા માતાના યાવનને હરે છે. ત્યારબાદ નામાદિક સ ંસ્કારામાં પિતાની લક્ષ્મીના વ્યય કરાવે છે, અનુક્રમે
મ્હાટ થાય ત્યારે ભાજન અને પાન વિગેરે કાર્યો વડે ધનના ઉપયાગ કરે છે. તેમજ પિતાનાં જે જે સુખસાધન હોય છે તે આને પણ પેાતેજ ગ્રહણ કરે છે. વળી તરૂણ અવસ્થાના મદને
Page #253
--------------------------------------------------------------------------
________________
(૨૧૪)
શ્રીસુપા નાચરિત્ર.
આ ઉપરથી મ્હારે માટે મ્હારૂ હૃદય રીતે છુટશે ? ભાઈઓને આ
લીધે કામાતુર થઈ પિતાના સમગ્ર વૈભવના નિઃશંકપણે તે વિનાશ કરે છે. એમ અનેક કારણેાને લીધે પુત્રાત્પત્તિ સર્વ થા પિતાને દુ:ખદાયક થાય છે. છતાં પણ પુત્ર ઉપર મહાન્ પ્રતિખંધ કરવામાં આવે છે. તે મ્હાટુ આશ્ચર્ય છે. અથવા જો માહનીકના મહિમાની સંપત્તિ ન હેાય તા દુ:ખદાયક એવા પુત્રના જન્મ સાંભળી કાણુ આનંદ માને ? તે હુવે પુત્ર સંબંધી નિયમ છે. વળી તે સ્ત્રી બહુ ખળે છે. તે . મિંચારી આ દુ:ખમાંથી કેવી હા ! તેને એક ઉપાય છે. શ્રીનગરમાં તેના સર્વ કિકત કાઇક પુરૂષ દ્વારા પત્ર મોકલી હું જણાવું, જેથી તેઓ ધન આપીને પેાતાની મ્હેનને છોડાવશે. એમ વિચાર કરી પત્ર લખી એક પુરૂષને ત્યાં માકલ્યા. તેણે પણ થાડા દિવસેામાં શ્રીનગરમાં જઇ તેઓને પત્ર આપ્યા. પત્ર ઉકેલી વાંચ્યેા તા તેમાં લખ્યુ હતુ કે, જેમ અગસ્ત્ય મુનિએ સમુદ્રનું જલપાન કરી જળ ખુટાડયું હતુ તેમ તમ્હારા ભાણેજે જુગારના વ્યસન વડે એક સાથે સમગ્ર મ્હારા ધનને વિનાશ કર્યો છે, તમ્હારી મ્હેનને પણ જુગારીએએ તેના દેવાપેટે એક લાખ રૂપીઆ માટે પેાતાને કબજે રાખી છે. માટે આપને જેમ ચાગ્ય લાગે તેમ કરશે!. આ પ્રમાણે લેખ વાંચી તેનાં નેત્રામાંથી અશ્રુધારા વહેવા લાગી. અને પરસ્પર સ્નેહને લીધે ખેલવા લાગ્યા કે, અહા ! વ્હેનને દારૂગૢ દુ:ખ આવી પડયુ છે, તેા પછી હાથીના કાન સમાન ચંચલ એવુ આ ધન આપણે શા કામનું છે ? આ સર્વ સમૃદ્ધિ ન્હેનને માટેજ છે. વળી જેના આશીર્વા દથી અનેક વિન્નો દૂર થાય છે. એવી ભગની સમાન સમગ્ર કુટુંબની અન્દર ખીજું કાણુ છે. ? સર્વ ઉત્સવા પણ મ્હેનને લઇનેજ પ્રવૃત્ત થાય છે. માટે ધન્ય છે! તે ગૃહસ્થાશ્રમિઆને કે
Page #254
--------------------------------------------------------------------------
________________
દત્તશ્રેષ્ઠિની કથા.
(૨૧૧)
જેને ત્યાં આવી શિલવતી હેના હૈાય છે. એમ અનેક ભાવનાએથી આકર્ષાઇ તેઓએ પેાતાની સર્વે વસ્તુઓ વેચીને એક લાખ રૂપી મહાટે એકઠા કર્યો. પછી તે ભાઈએ સર્વ ધન લઈ તે નગરની નજીકમાં એક સરોવરનો પાળ ઉપર ગયા. તેવામાં માથા ઉપર ઉપાડેલા જલપાત્રના ભારથી નમી ગઇ છે ડાક જેની એવી પેાતાની વ્હેન માર્ગમાં જતી હતી. તે તેમના જોવામાં આવી કે તરત જ તેમણે ઓળખી, અને જલદી તેની પાસે જઇ હૅડું ઉતારી પૃથ્વી ઉપર નીચે મૂકયુ. પછી મસ્તક નમાવી તેઓ તેને નમ્યા. શેઠાણી પેાતાના ભાઈઓને જોઈ બહુ લજ્જા પામી નેત્રમાં અશ્રુધારા વહન કરતી તે ખેલી, તમે સર્વે સુખી છે ? અકસ્માત્ તમ્હારૂ અહીયાં આગમન ક્યાંથી થયું ? શું કોઈ પણ કારણને લીધે અહી આવવુ થયુ છે ? એમ સાંભળીને શાક સાગરમાં ડૂબેલા એવા તેઓ ખેલ્યા, અરે ! અમ્હારૂ કુશલપણું કાં રહ્યું ? કારણ કે અમારા જીવતાં છતાં અમારી હૅન દાસી થઇ પરઘેર પાણી ભરે છે. વળી મહા ખેદની વાત છે કે સુંદર નેત્રવાળી હું ગિની! ત્હારા તાખામાં હુજારા લેાકે કામ કરતા હતા. એવી તું આજે દાસીની માફ્ક તેઓના તેમજ બીજાઓને ત્યાં પાણી ભરે છે. રે દેવ ! મનુ ચિત કાર્ય માં તું બહુજ ઉદ્યુક્ત થયા છે. હવે હને શું કહેવું? જેણીનું મસ્તક પુષ્પના ભાર પણ સહન કરવાને અશક્ત હતું, તે હાલમાં પાણી ભરેલા ઘડાએ વહન કરે છે. હે દેવ ! ત્હારી રચના બહુ નિષ્ઠુર છે. તેમજ તુ સ્વેચ્છા પ્રમાણે વિલાસ કરે છે. વિગેરે બહુ વિલાપ કરતા તેઓએ પાતાની વ્હેનને મેનામાં એસારી પુરસ્કૃતને ઘેર લઈ ગયા. તેણે પણ લાખ રૂપી લઇ તેને મુક્ત કરી. ત્યાંથી તેને લઈ સ ખંધુએ શેઠને ત્યાં ગયા. શેઠને નમસ્કાર કરી પેાતાની હૅન તેને સોંપી. પછી શેઠને પણુ
Page #255
--------------------------------------------------------------------------
________________
(૨૧૨)
શ્રીસુપાર્શ્વ નાથચરિત્ર.
નિર્વાહ માટે કંઇક ધન આપીને તેઓ પેાતાના સ્થાનમાં ગયા. હવે સુદર્શન પણ જુગાર ખેલવામાં હાથ, પગ અને નાક સુદ્ધાં ગુમાવી બેઠા. છેવટે જુગારના વ્યસનથી જ મરણ પામ્યા. માટે હૈ દત્ત ! જુની માફક બહુ દુ:ખદાયક જુગારને સમજી તેના ત્યાગ કરવા. કારણ કે તેનાથી કુળ, શીળ વિગેરે ગુણાની સાથે દ્રવ્યના નાશ થાય છે.
શ્રી સુપાર્શ્વ પ્રભુ મેલ્યા, હે દાનવિય ? રાત્રી ભેાજન કરવાથી ઘણા દાષા પ્રગટ થાય છે. તે પણ તું રાત્રિભાજન. હવે સાવધાન થઇ સાંભળ ? આ લેાક અને પરલેાકમાં દુ:ખનું કારણ રાત્રી ભેજન કહ્યું છે. વળી રાત્રીએ રાક્ષસેા ફરવા નીકળે છે તેથી અન્નાદિક વસ્તુઓને તેઓ ઉચ્છિષ્ટ કરે છે. અને તે ઉચ્છિષ્ટ કરેલું અન્ન ખાવામાં આવે તેા તે ખાનારાએ પણ રાક્ષસ સમાન થાય છે. માટે સૂર્ય ના કિરણાથી પવિત્ર અને કછુઆ, કીડીએ રહિત એવા શુદ્ધ અન્નનુ ભાજન અતિથિના વિભાગ કમ્યા બાદ દિવસે જ કરવું. વળી રાંધેલા અન્નમાં સૂક્ષ્મ અને બાદર સ`પાતિમ છવા બહુ પડે છે. જેથી રાત્રીઊાજન કરવામાં બહુ જીવાની વિરાધના થાય છે. તેથી ભારે પાપ બંધાય છે. અને તેને લીધે સંસાર ભ્રમણ કરવું પડે છે. સંસાર ભ્રમણમાં મહા દુ:ખેા ભાગવવાં પડે છે. માટે પેાતાના વિતની માફ્ક સર્વ જીવાની રક્ષા કરવી. વળી તે જીવ રક્ષા જોયા વિના થઈ શકતી નથી. તેમજ તે દૃષ્ટિગાચર દિવસે થઇ શકે છે. રાત્રીએ ખરાખર જોઈ શકાતુ નથી. માટે દિવસે પેાતાની દૃષ્ટિવડે સારી રીતે નિરીક્ષણ કરી જીવ રહિત પવિત્ર ભાજન કરવું. સૂર્યાસ્ત પછી સર્વથા ભાજનના ત્યાગ કરવા. વળી અજ્ઞાનથી અંધ બનેલા અને પુણ્ય પાપના સદ્ભાવથી મુક્ત થયેલા જે મુગ્ધ પુરૂષા રાત્રી ભાજનમાં આસક્ત
Page #256
--------------------------------------------------------------------------
________________
ત્તશ્રેષ્ઠિની કથા.
(૨૧૭)
થાય છે તેઓ કુગતિમાં જાય છે, અશુદ્ધ અને અનાચારી પ્રેતાએ ઉચ્છિષ્ટ કરેલું, તેમજ સાવધ અને વિષ સમાન તથા અનેક જીવાના ઘાત કરનાર એવા રાત્રી ભાજનના ડાહ્યા પુરૂષા સથા ત્યાગ કરે છે. દિવસ અને રાત્રીને સમાન કાળ ગણાય છે માટે જે રાત્રી . ભાજન નથી કરતા તેઓ અર્ધ - ઉપવાસી ગણાય. છે. વળી જે રાત્રી ભાજનના ત્યાગ કરી સેા વર્ષ જીવે છે તે ભવ્યાત્મા પચાશ વર્ષ ના ઉપવાસનુ ફળ મેળવે છે. અને તેથી તે જીવ સ્વર્ગ લેાકમાં દેવાંગનાએ સાથે સુખ ભાગવી પુનઃ મનુષ્ય ભવમાં ઉત્પન્ન થાય છે. અને તે ભવમાં જૈન દીક્ષા ગ્રહણ કરી કર્માંના ક્ષય થવાથી છેવટે મેાક્ષ સુખ મેળવે છે. આ પ્રમાણે સમજીને જે રાત્રી Àાજન વ્રત પાળે છે તે સદા સુખી થાય છે. અને જે પ્રાણી નિયમ લઇને ક્રીથી રાત્રી ભાજન કરે છે તે પ્રાણી સુલસની માફક દુ:ખી થાય છે.
સિદ્ધરાજ,
અવતી દેશમાં ચેાગિનીના મુખ્ય સ્થાનભૂત ઉજિયની નામે નગરી છે. જેના રાત્રી અને દિવસે સમાન સ્થિતિમાં ચાલ્યા જાય છે એવા મહાન પરાક્રમી સિદ્ધરાજ નામે રાજા તેમાં રાજ્ય કરે છે. વળી તે રાજા દિવો સ્ત્રીઓ સાથે‘અને રાત્રીએ યાગિ નીચેા સાથે ક્રીડા કરે છે. એમ ક્રીડા વિલાસમાં અતિ માસક્ત હાવાથી તે રાજા ગત સમયને પણ જાણતા નથો. એક દિવસ સિદ્ધરાજ પાતે રાત્રી ચર્ચા માટે બહાર નીકળ્યેા અને ક્રૂરતા તા ભયંકર સ્મશાન ભૂમિમાં ગયા. ત્યાં જઈ નિર્ભીય મનથી ઉચ્ચ સ્વરે ખેલ્યા, હે ભૂત, પીશાચ, રાક્ષસ, યક્ષ અને ચેગિ નીએ ! ક્ષણમાત્ર એકાગ્ર ચિત્તે એક મ્હારૂ વચન તમે સાંભળે, હું સિદ્ધરાજ નરેંદ્ર પાતે તમ્હારી પ્રસિદ્ધિ સાંભળી કાતુકવડે અહીં આ છું, માટે તમ્હારી રૂદ્ધિ સહિત તમે પાતપાતાનાં સ્વરૂપ
Page #257
--------------------------------------------------------------------------
________________
(૨૧૮)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. પ્રગટ કરો. એમ સિદ્ધરાજનું વચન સાંભળી તેઓએ ભયંકર શબ્દો સાથે કલકલાટ કરી મૂક્યો. તેમજ તેઓના પગના પ્રહારવડે ક્ષણમાત્રમાં પૃથ્વી પણ ધ્રુજવા લાગી. અને પ્રેત મંડલ ફિટકાર કરવા મંડી ગયું. ભૂત ટેળી પણ ઘુવડની માફક હુંકારા કરવા લાગી. તેમજ ખડખડાટ હાસ્યને લીધે દિશાઓને ઉજ્વલ કરતા રાક્ષસે પણ ખળભળી ઉઠ્યા. તેઓમાંથી એક અસિતાક્ષ નામેયક્ષરાજ બેટ્યો, અહો! આ
સુતેલાસિંહને કણ જગાડે છે? ખરજ ભાગઅસિતાક્ષયક્ષ વા માટે પિતાની જીભ વડે સર્પની ફણાને
વારંવાર કેણ સ્પર્શ કરે છે ? યમપુરી સમાન ભયંકર આ સ્મશાન ભૂમિમાં આ પ્રમાણે પિતાનું વાચા લપણું કેણ પ્રગટ કરે છે. ? તે સાંભળી રાજા બોલ્યો, અરે ! આ પ્રમાણે ગર્વ કરવાનું તહારે શું કારણ છે ? જે કોઈ પણ પ્રકારની સહારામાં શક્તિ હોય તે હાલમાં મારી આગળ તમેં પ્રગટ કરો. આ પ્રમાણે રાજાનું અસહ્ય વચન સાંભળી અસિતાક્ષ યક્ષે બે જન પ્રમાણનું બહુ ઉંચું પિતાનું સ્વરૂપ પ્રગટ કર્યું. વળી કંઠમાં નરમુંડ માળા ધારણ કરીને હાથમાં પ્રચંડ મુગર અને ગદા લીધાં, વળી હસ્તી સમાન ગંભીર ગજરવથી દિશાઓને ગજાવી મૂકી. તેમજ પિતાના અહંભાવથી કેઈને નહીં ગણતે અને ચારે તરફ પોતાનું બળ વિસ્તારો તે રાજાની સન્મુખ આવ્યું. આ પ્રમાણે યક્ષને ચિતાર જેઈ સાવધાન થઈ રાજા બોલ્યો, આ હારૂં સ્વરૂપ સ્વાભાવિક છે? કે હું કોધને લીધે ધારણ કર્યું છે? વળી હે યક્ષ ! આ સ્વરૂપ જે હારૂં સ્વાભાવિક હોય તે તું હારા સ્થાનમાં ચાલ્યા જા. કારણકે મહારે જે જોવાનું હતું તે જોઈ લીધું. કેમકે દેવતાઓ દેખવામાંજ સુંદર હોય છે તે વાત પ્રસિદ્ધ છે. વળી જે ક્રોધથી આ સ્વરૂપ હું પ્રગટ કર્યું
Page #258
--------------------------------------------------------------------------
________________
દાશ્રેષિની કથા.
(૨૨૯) હેય તે ક્રોધ કરવાનું ત્યારે શું કારણ છે? અને જો તું એમ કહેતે હેય કે હારા સ્મશાનમાં તમે આવ્યા તેથી હારે કોધ કરે ઉચિત છે. એમ હારું માનવું હોય તો તે પણ બેઠું છે. કારણકે સમુદ્ર પર્વત પૃથ્વીને અધિપતિ તે હું છું. માટે આ સમસ્ત પર્વત, નગર, ગ્રામ, અરણ્ય વિગેરે એ સર્વ હારૂં છે. જે તહારે અહીં રહેવાની ઈચ્છા હોય તે મને કર આપીને સુખેથી તમે અહીં રહે. નહીંતે હારી ભૂમિની અંદર તમારે રહેવું નહીં. જલદી ચાલ્યા જાઓ. તે સાંભળી સર્વ ભૂત પ્રેતાદિક પ્રકુપિત થઈ બોલ્યા, હે રાજન ! હાલમાં જલદી તું તહારૂં શરણ શોધી લે, અથવા ઈષ્ટદેવનું સ્મરણ કર. એમ કહી અસિતાક્ષયક્ષ મુદ્દગર ઉગામી રાજાને પ્રહાર કરવા દેડ્યો. તેટલામાં રાજાએ એકદમ સ્તંભન વિદ્યાવડે સ્તંભની માફક તે યક્ષને ખંભિત કર્યો. ત્યારબાદ અતિ વિકરાલ અને અદ્દભુત વેષધારી એ તે ભૂત ગજરવવડે શુભિત કરતે રાજાની આગળ આવ્યા એટલે સિદ્ધરાજે મંત્રના પ્રભાવથી ચોરની માફક તરતજ તેને પણ બાંધી દીધા. આ પ્રમાણે સિદ્ધરાજને પ્રભાવ જોઈ તેને સર્વ પરિવાર એકઠો થયો અને રાજાની
સ્તુતિ કરવા લાગ્યા. હે મહારાજ ! એમને બંધનથી મુક્ત કરે. કારણ કે આપ કહેશો તે પ્રમાણે કર આપવા અમે તૈયાર છીએ. રાજા બોલ્યા, આ અસિતાક્ષ યક્ષ ખાસ મહારે અંગરક્ષક થાય. વળી એક રાક્ષસ હાર છત્રધારક થાય. તેમજ અન્ય ભૂત પિશાચાદિક હંમેશાં હારી આગળ સંગીત સાથે નૃત્ય કરે. એ પ્રમાણે સાંભળી તેઓએ વિનયપૂર્વક રાજાના કહ્યા પ્રમાણે સમગ્ર આજ્ઞાને સ્વીકાર કર્યો. ત્યાર બાદ અસિતાક્ષ તથા ભૂતને બંધનથી મુક્ત કરી સિદ્ધરાજ રાત્રીના છેલ્લા પ્રહરે પ્રેતાદિક સહિત પોતાના મહેલમાં ગયો. તેટલામાં ત્યાં પ્રભાત સૂચક પહ, ઢક્કા, ભેરા, મૃદંગ અને શંખાદક વાઈને મહાન શબ્દ થશે.
Page #259
--------------------------------------------------------------------------
________________
(૨૨)
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર. પ્રભાત રૂપી હસ્તીએ ખેંચેલી અને ચંદ્ર રૂપી પક્ષીઓ
- ત્યાગ કરેલી એવી રાત્રી રૂપ લતાનાં તારા સભામાં સંગીત રૂપી ઉજ્વલ પૂપે ક્ષીણ થવા લાગ્યાં.
' તેમજ સૂર્યના કિરણ રૂપી માંજરને ધારણ કરતાં દિશા રૂપી સ્ત્રીઓનાં મુખ કમલ રોભવા લાગ્યાં. પછી સિદ્ધરાજ પિતાને પ્રભાતિક નિત્ય નિયમ કરી યક્ષ, રાક્ષસ, પિશાચાદિકને સાથે લઈ સભામંડપમાં વિરાજમાન થયે. ત્યાર બાદ ભૂત પિશાચએપિત પિતાનાં સ્વરૂપ વિકર્વિ સમસ્ત સભ્યજનો સમક્ષ વિવિધરચનાવડે સંગીત પ્રારંવ્યું. તેમાં એક મહા રાક્ષસ વૃદ્ધ વણિકને વેષ પહેરી હાથમાં ત્રાજવાં લઈનાચવા લાગ્યું. તે જોઈ રાજાએ પૂછયું. તું વૃદ્ધ વાણીયાનો વેષ લઈ કેમ નાચે છે? ત્યારે તે બોલ્યા હાલમાં તો હું નૃત્ય કરું છું માટે પછીથી હું હારું ચરિત્ર આપને સંભળાવીશ. એમ કહીને નાચવા લાગ્ય, અનુક્રમે નૃત્યની સમાપ્તિ થઈ. ત્યાર બાદ પિતાની જીલ્લા બહાર કાઢીને રાક્ષસ ક્ષણ માત્ર મૂછિત થઈ ગયા. પછી સાવધાન થઈ તે બોલ્યા હે નરેંદ્ર ? હારા નૃત્યનું કારણ આપ સાંભળે. પૂર્વભવમાં હું જીલ્લાના દેષથી જૈનધર્મ પામીને પણ મનુધ્યપણું હારી ગયે. રાજા બે હારી જવાનું શું કારણ? તેના જવાબમાં તે રાક્ષસ બોલ્યો હે રાજન ? હારો પૂર્વભવ સાંભળો. આ નગરમાં પ્રસિદ્ધ ગુણેને આધારભૂત ઈશ્વર નામે એકી
પ્રથમ રહેતું હતું. અને બંધુમતી નામે રાક્ષસને પૂર્વભવ. તેની સ્ત્રી હતી. તેઓને સુલસ નામે એક
પુત્ર હતે. અનુક્રમે યવન અવસ્થા પામેલો એ તે સુલસ સ્વેચ્છાચારમાં ફસાઈ પડ્યો. એક દિવસ તે બહાર ફરવા નીકળ્યા હતા તેવામાં બાવીસ પરીષહ સહન કરતા એક મુનીં તેના જેવામાં આવ્યા. એટલે તરતજ તેમની પાસે
Page #260
--------------------------------------------------------------------------
________________
દત્ત શ્રેણીની કથા..
(૨૨૧) તે ગયે અને વંદન કરી અતિ મધુર દેશના સાંભળવા બેઠો. દેશનાની અંદર રાત્રી ભોજનની વ્યાખ્યા ચાલતી હતી. તેમાં રાત્રી ભોજન કરવામાં દેષ અને નહીં કરવામાં ગુણેનું વર્ણન બહુ વિસ્તારપૂર્વક તેના સાંભળવામાં આવ્યું. તેથી તેણે પણ ભક ભાવને લીધે રાત્રી ભોજન નહિ કરવાનો નિયમ લીધો. પરંતુ સમ્યકત્વાદિ ગૃહી ધમને તેણે સ્વીકાર કર્યો નહીં. વળી તે સુલસને પિતા ઈશ્વર શ્રેષ્ઠી પણ પોતાના પુત્રને શોધવા માટે ત્યાં આવ્યું હતું. તેણે તે સમ્યક્ત્વાદિ શ્રાવકધર્મ પણ મુનિ પાસેથી લીધે. પછી પિતા પુત્ર બન્ને જણ મુનિને નમસ્કાર કરી પિતાને ઘેર ગયા અને પોતાના નિયમ પ્રમાણે તેઓ ધર્મ પાળવા લાગ્યા, તેમજ નિરંતર ધર્મના પ્રભાવથી મને વાંછિત સુખ તેઓ અનુભવતા હતા. એક દિવસ અર્ધ રાત્રીના સમયે સુલસ પિતાના મિત્ર સાથે
- વિટચર્ચા (જારકમ) વડે ચોટામાં જુગાસૂલસને શિથિલ. રના સ્થાનમાં ફરતે હતે. તેવામાં તેના આચાર. મિત્રે ઘેબર, ખાજાં, વિગેરે પકવાન્ન લાવી
સુલસને કહ્યું કે આ પકવાન્ન હારા માટે લાવ્યો છું માટે તું ભજન કર. તુલસ બે, નારે ભાઇ? અત્યારે આ સર્વ મહારે અનુપયોગી છે. કારણ કે હું રાત્રીજન કરતો નથી. ગુરૂ સમક્ષ મહે રાત્રી ભોજનને નિયમ લીધો છે. માટે હે બાંધવ? ભજન સંબંધી હને કઈ પણ ત્યારે કહેવું નહીં અને તે સંબંધી હવે બેલે તે હને હાર સેગન છે. તે સાંભળી તે ઉલ્લઠે કહ્યું કે રાત્રી ભોજન કરવાથી શું કળીઓ કાનમાં જતે હશે? અને મુખમાં નહીં જતે હોય? દીવાના પ્રકાશથી સારી રીતે કુંથુઆ, કિડીઓ વિગેરેને તપાસ કરી જીવ રહિત ભેદકાદિક મિષ્ટાન્ન જમવામાં શો દેષ છે? હે બાંધવ? અત્યાર
કે સંબંધી
સાજન કરાય ૧ દીવા
છે
કે
કેમ
Page #261
--------------------------------------------------------------------------
________________
(૨૨)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર
સુધી વિશુદ્ધ ભેજનથી છેતરાય છે. કારણ કે રાત્રી ભોજન કામીપુરૂષોને બહુ આનંદ દાયક થાય છે. માટે આજે તે મહારા આગ્રહથી અમદાઓની સાથે આનંદપૂર્વક તું ભેજન કર. પછી વિચાર કરી જેમ હુને રૂચે તેમ તું કરજે. એમ કહી તેણે એક વેશ્યાને સંકેત કર્યો એટલે તેણીએ સુલસના મુખમાં બળાત્કારે મોદકને એક કકડે મૂકી દીધું. અને બાકીનું સર્વ પિતે ખાઈ ગયે. ત્યાર બાદ હમેશાં રાત્રીએ મિત્ર સાથે તે બજારમાં ફરતે હતું અને પકવાન્નનું ભેજન પણ કરવા લાગે. તેની પાછળ કેટલીક ચાંડાલિની સુસ્વરે ગાયન કરે છે, વળી કેટલીક નૃત્ય કરે છે. એવી રીતે વિલાસકારી પ્રમદાઓ સાથે તે સવાર સુધી વિલાસ કરવા લાગ્યા. તેમજ કેઈક વખત વૈશ્યાઓને ત્યાં પણ સૂઈ જાય છે. અને કોઈક વખત મઠ, મંડપ અને દેવમંદિરમાં પણ સૂઈ રહે છે. ત્યાંથી મધ્યાન્હ સમયે જાગીને પોતાના પિતાને ત્યાં જાય છે. આ પ્રમાણે સુલસનું સર્વ વૃત્તાંત તેના પિતાના જાણવામાં આવ્યું. એટલે તેણે તેને બહુ તિરસ્કાર આપીને કહ્યું કે રે ભાગ્યહીન ? રાત્રીજનને નિયમ પણ હું ભાગ્યે ? બહુ ખેદની વાત છે કે મનુષ્ય જન્મ તું હારી ગયે. વળી શત્રુઓની સેવા કરવી ઉત્તમ છે, સુભટના પ્રહારથી મરવું શ્રેષ્ઠ છે. તેમજ ઉંચી જળાવાથી વ્યાકુલ એવા અગ્નિમાં પ્રવેશ કર પણ ઉત્તમ ગણાય છે. પરંતુ વ્રતમાં વિધ્ધ કરનાર રાત્રીજન કરવું તે ઉચિત નથી. હે વત્સ ? આ અપચ્ચ સેવન કરવાથી હવે બહુ પશ્ચાત્તાપ થશે. સુલસ બા માત્ર શ્રાવક વિના અન્ય સર્વ લેકે રાત્રીભજન કરે છે. માટે તેઓને માર્ગ હેં ગ્રહણ કર્યો છે. તેથી આ સંબંધી તમ્હારે હવે મને કંઈ પણ કહેવું નહીં. જેની જેવી એગ્યતા હોય તે પ્રાણ તેવા અનર્થને સ્વીકાર કરે છે.
ત્યાર બાદ તેના પિતાએ તેને બહુ તિરસ્કાર કર્યો. તેથી
Page #262
--------------------------------------------------------------------------
________________
દત્તશ્રેણીની કથા.
(૨૨૩)
સુલસનું મરણુ.
તે મર્યાદા છેડીને પેાતાના ઘેર પણ રાત્રીએ ભાજન કરવા લાગ્યા. તેમજ જાર પુરૂષો સાથે સ્વચ્છ દાચારી થઇ કૃત્યા પણ કરવા લાગ્યા. એક દિવસ કાઇ ઉત્તમ શ્રાવકધર્મ માં કુશલ એવા વસુમિત્ર સાથે પેાતાના માલ મિત્ર જાણી સુલસ વિવાહ પ્રસંગે જાનમાં ગમે ત્યાં રાત્રીએ સર્વ લેકે ગામમાં ગયા. એટલે જાનના ઉતારે। આપ્યા અને વેવાઇએ પૂછ્યું કે, આ જાનમાં આવેલા લેાકેા માટે કેટલી રસેાઇ અમે કરાવીએ ? ત્યારે તેઓ આવ્યા . અમે કોઇપણ રાત્રી ભેજન કરતા નથી. ત્યારે સુલસ ખા, કે, હું તેા રાત્રે પણ જમીશ, તેથી મ્હારે માટે દુધપાક, પુરી અને દાળભાત વિગેરે તૈયાર કરાવા. એટલે વેવાઇએ તેના કહેવા પ્રમાણે રસાઇ તૈયાર કરાવી પરંતુ ઉકળતા દુધમાં અકસ્માત્ ઉપરના ભાગમાંથી બહુ ધુમના ગાટાથી અકળાઇ ગયેલા એક સર્પ આવી પડયા અને તરતજ બહુ તાપને લીધે તેનાં સમગ્ર ગાત્ર ગળી ગયાં, જેથી આ વાત કાઇના જાણુવામાં આવી નહીં, ભેજનના સમય થયા એટલે સુલસ આવીને પાટલા ઉપર બેઠા. દુધપાક વગેરે સર્વ રસાઇ પીરસાઈ ગઈ, જમવાનો આરંભ કર્યો કે પ્રથમ ગ્રાસમાંજ તેની જીભ ટુકી પડી ગઇ, હાથમાંથી પાત્ર પડી ગયુ. ગોપાંગ શિથિલ થઈ ગયાં. અને મૂતિ થઇ તેજ આસન ઉપર પડી ગયા. તે જોઈ પીરસનાર સ્ત્રી પણ ગભરાઇ અને તેણે અમ પાડી, તેથી ઘણા લેાકેા ત્યાં દોડતા આવ્યા. પેાતાના મિત્ર સહિત જાનૈયાઓ પશુ આવી પહેાંચ્યા. દીવાના બહુ પ્રકાશ કરી થાળીમાં તપાસ કરી જોયુ તા દુધપાકની અંદર રંધાઇ ગયેલા સપના કકડા જોવામાં આવ્યા. એટલે કુલસના મિત્ર આલ્યા, કે વિષહારક રત્નમણિ લાવા. તેમજ મત્ર તથા તંત્ર વાદી એવા ઉત્તમ ગાડિકાને
Page #263
--------------------------------------------------------------------------
________________
(૨૨૪)
શ્રીસુપાર્શ્વનાથથરિત્ર, પણ જલદી બેલા, લોકે તે પ્રમાણે ઉપચાર કરવા લાગ્યા. વળી પાણી સાથે મણું ઘસીને તેના નેત્રે અને કાનમાં છટછડાટ છાંટયું. તેમજ મંત્રવાદીઓએ પણ પિતાના બનતા પ્રયાસે મંત્ર તથા તંત્રને ઉપચાર કર્યો. પરંતુ કેઈપણ પ્રકારને ગુણ થયે નહીં અને સર્વને જોતાં જ તે તત્કાલ મરણ પામે. સુલસને મિત્ર બહુ વિલાપ કરવા લાગ્યું. હા! હા! હા!
- મિત્ર? મહેં ના પાડી હતી તે પણ હું વસુમિત્રને રાત્રી ભેજનમાં આસકત થઈ નિયમને વિલાપ. ભંગ કર્યો. તેથી હારી આ દશા આવી.
વળી ઉત્તમ શ્રાવકનો પુત્ર થઈ હે સદગુરૂની આજ્ઞાને લેપ કર્યો, તેમજ નરભવમાં ઉત્પન્ન થઈ રસાસ્વાદને લીધે જન્મ ગુમાવી આ પ્રમાણે મરણ વશ થયો. એમ બહુ પ્રકારે વિલાપ કરી તેણે તેના દેહને અગ્નિ સંસ્કાર કર્યો. ત્યાર બાદ તે વસુમિત્ર વિવાહ ઉત્સવને ત્યાગ કરી પોતાને ઘેર આવ્યું. વળી હે રાજન્ ! તે હું વસુમિત્રને કુમિત્ર મરણ પામી રાક્ષસ થયો છું. તેમજ તહારે ભંડારી અને હારો ખાસ મિત્ર, એવા આ વસુમિત્રને જોઈ પૂર્વભવના સ્નેહથી વિસંગ જ્ઞાનવડે મોં મહારૂં પિતાનું ચરિત્ર જાણે આપને નિવેદન કર્યું હવે આ૫ આજ્ઞા ફરમાવી મહને કૃતાર્થ કરે. તે સાંભળી રાજાએ વસુમિત્રને પૂછયું કે, આ આનું બોલવું શું સત્ય છે ? વસુમિત્ર બે, સ્વામિન્ ! એનું વચન યથાર્થ છે. ત્યારબાદ ભયભીત થઈ રાજાએ યક્ષ, રાક્ષસ વિગેરેને વિદાય કર્યા અને પોતે પણ સુલસનું ચરિત્ર સાંભળી રાત્રી ભેજનને નિયમ લીધે. - હે દત્ત! આ ઉપરથી તું પણ રાત્રી ભોજનને ત્યાગ કર
કારણ કે રાત્રી ભેજનમાં અનેક દેષ રહ્યા દત્તને નિયમ છે. લૈકિક સિદ્ધાંતમાં પણ કહ્યું છે કે,
Page #264
--------------------------------------------------------------------------
________________
દત્તશ્રેણીનીમ્યા.
नैवाहुतिर्न वा स्नानं, न श्राद्धदेवतार्चनम् । दानं वा विहितं रात्रौ भोजनं तु विशेषतः ||
(૨૨૫)
અર્થ –શત્રીના સમયે આહુતિ, સ્નાન, શ્રાદ્ધક્રિયા, દેવપૂજન અને વિધિપૂર્ણાંક દાન કરવું નહીં. તેમજ લેાજન તા વિશેષે કરીને કરવું જ નહીં.” વળી સ્મૃતિકારક પણ કહે છે કે— दिवसस्याष्टमे भागे, मन्दीभूते दिवाकरे ।
नक्तं तद्धि विजानीया, न्ननक्तं निशि भोजनम् । दिवसं पक्षं मासं, चातुर्मास्यायनं च अब्दं च । यस्तु न भुंक्ते रात्रौ कृतपुन्यः सोऽपि कृष्णमते ॥ नोदकमपि पातव्यं, रात्रावत्र युधिष्ठिर ? |
तपखिना विशेषेण गृहिणापि विवेकिना ||
.
सूत्रोदितेन विधिना, कृत्वा रात्र्यशनवर्जनं प्रयतः । यदि म्रियते हि मनुष्यो, अनशनफलमेवमाप्नोति । जात्यकाञ्चनवर्णाभा, उद्यद्रविसमप्रभाः । वैमानिकाः प्रजायन्ते, रात्रिभोजनवर्जनात् ॥
*
અર્થ− દિવસના આઠમા ભાગમાં સૂર્યનું તેજ મંદ થાય છે. ત્યારે નક્ત કાળ ગણાય છે. તેથી તે વખતે ભાજન કરવુ નહીં, કારણ કે તે રાત્રી ભેાજન ગણાય છે. દિવસ, પક્ષ, માસ, ચારમાસ, છમાસ અને એક વર્ષ પર્યંત જે રાત્રી ભાજન કરતા નથી તે મનુષ્ય વૈષ્ણવ મતમાં પૂણ્યશાળી ગણાય છે. વળી હું યુધિષ્ઠિર ! વિવેકી એવા ગૃહસ્થાશ્રમી અને વિશેષે કરી તપસ્વિએ રાત્રીએ પાણી પણ પીવુ નહીં. જો સૂત્રમાં કહેલા વિધિ પ્રમાણે જે મનુષ્ય પ્રયત્ન પૂર્વક રાત્રી લેાજનના ત્યાગ કરી
૧૫
Page #265
--------------------------------------------------------------------------
________________
(૨૨૬)
શ્રીસુપા નાચરિત્ર.
મરણ પામે છે. તા તે પ્રાણી અનશન કરવાનુ ફૂલ પામે છે. તેમજ રાત્રી ભેાજનના ત્યાગ કરવાથી ઉત્તમ સુવર્ણ સમાન કાંતિવાળા અને ઉત્ક્રય પામતા સૂર્ય સમાન તેજસ્વી એવા વેમાનિક દેવેશમાં તે ઉત્પન્ન થાય છે. ” વળી જેએ આ વ્રતને ગ્રહણ કરી પશ્ચાત્ તેની વિરાધના કરે છે, અથવા અતિચારવાળું કરે છે, તેઓ દુ:ખે બેધ કરવા લાયક કલ્મિષિ દેવતાઓમાં ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે ઉપદેશ સાંભળી દત્તવણિકે રાત્રી ભાજનના નિયમ લીધા. માટે સુશ્રાવકાએ ભાજનથી રાત્રી ભાજનના ત્યાગ કરવા અને કર્મથી અંગારાદિક વેપાર કર્મનેા ત્યાગ કરવા. તેમજ દ્વિતીય ગુણુવ્રતધારી પુરૂષે અતિ કઠાર કર્મોના પણ સર્વથા ત્યાગ કરવા ઉચિત છે. વળી ભાગેાપભાગથી વિરકત થયેલા, સ્વાધ્યાય, ધ્યાનક્રિયાએમાં તત્પર થયેલા અને ગુણુરૂપી રત્નને ધારણ કરતા એવા જે મુનિએ કષાયેાથી શાંત થયા છે. તેને અનેકવાર નમસ્કાર. વળી ડે દાનવિય ! જેએ આ લેાકમાં અતિચાર રહિત દ્વિતીય ગુણુવ્રત પાળે છે તેઓ ટુંક સમયમાં સુરેંદ્ર લક્ષ્મીના ભાગ પાત્ર થાય છે. इतिभोजनतः कर्मतोऽपि सातिचारं द्वितीयं गुणवतं समाप्तम् ॥
=== विमलश्रावकनी कथा.
.
અનર્થ 'ડવિરમણવ્રત.
દાનવિય રાજાએ પ્રશ્ન કર્યો કે હૈ દયાસાગર ! હવે ત્રીજા ગુણુવ્રતનું સ્વરૂપ દૃષ્ટાંત સહિત સ ંભળાવા, શ્રી સુપા પ્રભુ એ લ્યા, હે રાજન્ ! ઉપદેશ શ્રવણુ કરવામાં તુ ખરું શ્રદ્ધાળુ છે. વળી તુ ઉપદેશને લાયક છે. માટે સાવધાન થઇ વણુ કર. મન ને
Page #266
--------------------------------------------------------------------------
________________
વિમલનીકળ્યા.
(૨૭) માટે જે શસ્ત્ર, અગ્નિ, મુશલ (સાંબેલું) વગેરે ઘાતક વસ્તુઓ અન્યને આપવી અથવા અપાવવી તેને અનર્થદંડ નામે ત્રીજું ગુણવ્રત કહ્યું છે. તેમજ જે પ્રાણું જૈનમતમાં રકત થઈ ત્રીજું ગુણવ્રત અતિચાર રહિત પાળે છે તે વિમલ શ્રાવકની માફક સ્વર્ગ અને મોક્ષનાં સુખ મેળવે છે. આ ભરત ક્ષેત્રમાં સુમન (પંડિત-પુપ) થી ઉદ્ઘસાય
માન તેમજ અનેક પ્રકારના વિલાસોની વિમલદષ્ટાંત, શોભા જેમાં રહેલી છે, અને બહુ વિસ્તાર
વાળા શાલ (કિલ્લે-વૃક્ષો) વડે સુશોભિત નંદનવન સમાન કુશલસ્થલ નામે નગર છે. તેમાં ભૂમંડલને આનંદ દાયક કુવલયચંદ્ર નામે શ્રેણી છે. શીલગુણસંપન્ન એવી આનંદશ્રી નામે તેની સ્ત્રી છે. તેને વિમલ અને સહદેવ નામે બે પુત્ર થયા. તેમાં વિમલ બહુ ગુણવાનું હતું અને સહદેવ દુરાચારી હતું. પરંતુ તેઓને પરસ્પર બહુ પ્રીતિ હતી. તેથી બને રમવા માટે સાથે જાય છે, અને ભણવા પણ સાથે જ જાય છે. તેમજ વેપાર વિગેરે દરેક કાર્યો સાથે જ કરે છે. એક દિવસ બન્ને ભાઈઓ રથમાં બેસી ઉદ્યાનમાં ગયા,
અને ફલ પુતેઓ વણતા હતા, તેવામાં મુનિદર્શન. ત્યાં આંબાની નીચે બેઠેલા રતિના વિરહથી
- કુશ થયું છે શરીર જેનું એવા કામદેવ સમાન એક મુનીંદ્રને તેમણે જોયા. ત્યારબાદ તેમનું દર્શન કરી બહુ આનંદ માનતા એવા તે બન્ને જણ મુનીંદ્રના ચરણ કમલમાં વંદન કરી નીચે બેઠા. મુનિએ પણ ધ્યાનની સમાપ્તિ થયા બાદ ધર્મ લાભ આપે. વળી જે મગના ઓસામણને લાયક હોય તેઓને મિષ્ટાન્ન આહાર હિતકારી થતું નથી. એમ જાણી મુનિએ તેમને લાયક ધર્મ દેશના પ્રારંભ કર્યો,
Page #267
--------------------------------------------------------------------------
________________
(૨૨૮)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર જેમકે-હે ભવ્યાત્માઓ! દયા જેમાં મુખ્ય હોય તે ધર્મ કહેવાય, તેમજ જેની અંદર અઢાર દેષ ન હોય તે દેવ અને તેમાં કુશળતા જેમણે મેળવી હોય તે સદગુરૂ કહેવાય. આ ત્રણ રત્નને જ શિવમાર્ગ કહ્યા છે. દરેક ઠેકાણે ધર્મ એવા નામાક્ષરેને સર્વ મનુષ્ય સાંભળે છે, પરંતુ તેમાંથી કોઈકજ આત્માથી પ્રાણુ પરમાર્થ જાણે છે. વળી દુર્ગતિ રૂપ નગરમાં પ્રયાણ કરતા સમગ્ર પ્રાણીઓને અટકાવીને શુભ સ્થાનમાં લઈ જાય તે ધર્મ કહેવાય. તેમજ જેનું સેવન કરવાથી સમસ્ત જીવાત્માઓ સ્વર્ગ અને મોક્ષનું સુખ મેળવી શકે તે ધર્મ કહેવાય. વળી ભિન્ન ભિન્ન શાસ્ત્રોને લીધે દર્શનકારોએ વિવિધ પ્રકારનું ધર્મ સ્વરૂપ કહ્યું છે. પરંતુ પૂર્વાપર વિધ રહિત જે હોય તે ધર્મ મુખ્યતાએ બુદ્ધિમાન પુરૂષએ ગ્રહણ કર. વળી ગામાંતર જતા પુરૂષને ગામાંતર જવાના બહુ રસ્તાઓ આવે છે પણ તે અન્ય માર્ગોને ત્યાગ કરી જેમ સુગમમાગે જાય છે. તેમ બુદ્ધિમામ્ પુરૂષ બહુ પ્રકારના ધર્મો હોવા છતાં પણ મોક્ષનગરના હેતુરૂપ ધર્મને સ્વીકારે છે. જેમ બુદ્ધિહીન મુગલાઓ તૃષાને લીધે ક્ષાર ભૂમિમાં જલ બુદ્ધિ માને છે, તેમ અવિવેકી પ્રાણી અધર્મમાં પણ બુદ્ધિ માને છે. વળી જે પ્રાણીનાં નેત્ર વિવેકરૂપ અંજનથી પ્રકૃદ્ધિ થાય છે તે પુરૂષ પૂર્વાપર વિચાર કરી સદ્ધર્મને ગ્રહણ કરે છે. જેમ જીવરહિત દેહ કાર્ય સાધી શકતું નથી તેમ સર્વોત્તમ દયાવિના ધર્મની સિદ્ધિ થતી નથી વળી તે દયા જૈન ધર્મમાં જ રહેલી છે. એમ જાણું તમે જૈન ધર્મનું જ આચરણ કરે. અને તેજ પ્રમાણે ધર્મનું સ્વરૂપ હું કહું છું તે તમે સાવધાન થઈ શ્રવણ કરો. રાગ દ્વેષથી ઉત્પન્ન થએલા એવા સમગ્ર સાંસારિક દેષથી મુક્ત થયેલા અને ચેત્રીશ અતિશય વડે વિભૂષિત એવા જીતેંદ્ર ભગવાન છે. તેમજ ત્રણ ગૈરવને
Page #268
--------------------------------------------------------------------------
________________
વિમલનીમ્યા.
(૨૯)
જેમણે ત્યાગ કર્યો છે, ત્રણ ગુપ્તિના રક્ષણ કરનાર, ઇંદ્રિયા જેમણે વશ કરી છે, મમત્વના જેમણે ત્યાગ કર્યાં છે, નિધિ પ્રમાણે વિહાર કરવાવાળા, મધ્યસ્થ વિગેરે વિશુદ્ધ ગુણેાના આધારભૂત, સત્ત્વશાલી અને ગીતા એવા જે ગુરૂએ હાય છે, તેઓને આ સંસારસાગર તરવામાં નાવ સમાન ઉપકારો કહ્યા છે. આ પ્રમાણે મુનીંદ્રનુ વચન સાંભળી દુષ્કર્મ દૂર થવાથી વિશુદ્ધ પરિણામને ધારણ કરતા એવા તેના હૃદયમાં દેવ, ગુરૂ અને ધરૂપી ત્રણ રત્ન સ્થિર થયાં,
ત્યારબાદ દુર એવા મુનિ ધર્મની ધુ ંસરી વહન કરવામાં અશક્ત હાવાથી તે અન્ને જણે સમ્યક્ત્વાદિ ધમસેવન. ખાર પ્રકારના શ્રાવક ધર્મના સ્વીકાર કર્યો. વિશેષ પ્રકારે ત્રિજા ગુણુવ્રતનું સ્વરૂપ તેઓના પૂછવાથી મુનિએ ચારે પ્રકારના ભેદ સહિત સભળાવ્યું. તે પ્રમાણે પોતે સમજીને ગુરૂને નમસ્કાર કરી અને ભાઇએ પેાતાને ઘેર ગયા. ત્યારબાદ આર્ત્ત ધ્યાન તથા મદ્યાદિ પાંચ પ્રકારના પ્રમાદ તેઓ સેવતા નથી. તેમજ શસ્ત્ર કેાઈને આપતા નથી. સાવદ્ય ઉપદેશ પણુ કાઇને આપતા નથી. તે બન્નેમાં વિમલના સ્વભાવ બહુ સરલ હતા અને સહદેવના સ્વભાવ ઘણેા ચંચલ હતા. તેમજ ક્રીડા કરવામાં તે બહુ લેાલુપ હાવાથી ધર્મમાં બહુ પ્રમાદી થયા.
એક દિવસ તે બન્ને ભાઈઓ ઉત્તમ કરીયાણું લઇ પૂર્વ દેશમાં વેપાર માટે નીકળ્યા. અર્થ માગે ચાલતાં એક પથિક મળ્યો. તેણે વિમલને પુછ્યું ભાઈ ! સિદ્ધો, કાંટાવિનાના, ઘાસ પાણી અને કાષ્ટ વિગેરે જ્યાં સુલભ ડાય તેવા માર્ગે અમને બતાવા. ધર્મકાર્ય માં દક્ષ એવા તે વિમલ
પથિકના
સમાગમ.
Page #269
--------------------------------------------------------------------------
________________
(૨૩૦).
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર. બે, માર્ગ સંબંધી કેઈપણ હકીકત સ્વારા જાણવામાં નથી. ફરીથી પથિકે પૂછયું હે શેઠ! તમે કયે ગામ જાઓ છે? વિમલ બે, જ્યાં કરીયાણું મેંઘા ભાવે વેચાશે ત્યાં અમારે જવું છે. વળી ફરીથી પથિક બેલ્યો, શેઠજી! આપ કયા નગરમાં રહો છો? મહેરબાની કરી આપના નગરનું નામ તે કહે. પછી વિમલ બેલે, રાજધાનીમાં હારૂં નગર નથી. પથિક બે, પણ આપની સાથે આવીશ. ત્યારે વિમલ બે, એમાં અમે શું કહીએ ? જેવી તહારી ઈચ્છા. તે સાંભળી પથિક પણ તેની સાથે ચાલતે થયે. આગળ ચાલતાં એક નગર આવ્યું. તે નગરની બહાર એક ઉદ્યાનમાં તેઓએ મુકામ કર્યો. અને રસોઈ માટે અગ્નિ સળગાવ્યું, એટલામાં કેટલાક
કરોએ પાણી વિગેરે સામગ્રી પણ તૈયાર કરી. ત્યારબાદ પથિકે રસોઈ માટે વિમલનો પાસે જઈ અગ્નિ માગે. એટલે વિમલે કહ્યું ભાઈ ! તાહે અહીં જમજે પરંતુ અમે કોઈને દેવતા આપતા નથી, કારણકે અગ્નિ વિગેરેના દાનને શાસ્ત્રમાં નિષેધ કર્યો છે. જેમકે- '
न ग्राह्याणि न देयानि, पञ्च द्रव्याणि पण्डितैः । - अग्निर्विषं तथा शस्त्रं, मद्यं मांसं च पञ्चमम् ॥
અર્થ—અગ્નિ, વિષ, શસ્ત્ર, મરી અને માંસ એ પાંચ વસ્તુઓ પંડિત પુરૂષાએ લેવી નહીં તેમજ આપવી પણ નહીં.” આ પ્રમાણે વિમલનું વચન સાંભળી કોધિની માફક તે બોલવા લાગ્યો રે ધૃષ્ટ ! ખોટા ધર્મને આડંબર કરનાર, હે મૂઢ! હારી આગળ આ પ્રમાણે અસત્ય બોલતાં તું લજવાતો નથી ? વળી આવી રીતે બોલતાં હને કંઈપણ વિચાર નથી આવતે? એમ કહી તેણે પિતાનું શરીર એટલું બધું વધાર્યું કે તેના ભયને લીધે આકાશ પણ ઉંચું ગયું હોય તેમ જણાવા લાગ્યું અને તેવા
Page #270
--------------------------------------------------------------------------
________________
વિમલની કથા.
(૨૧) પ્રકારની અભુત આકૃતિ જોઈને સર્વ લેકે ભય પામી ત્યાંથી નાશી ગયા. ત્યારબાદ તે પથિકે વિમલને કહ્યું કે જે ત્યારે જીવવાની ઈચ્છા હોય તેમને અગ્નિ આપ. કારણકે હને બહુ ભૂખ લાગી છે. માટે અગ્નિમાં મનુષ્યનું માંસ રાંધીને હું ભજન કરી તૃપ્ત થાઉં. વિમલ બલ્ય, જેમ હને એગ્ય લાગે તેમ કરી કારણકે આ દુનીયામાં દરેક જન્મેલાં પ્રાણુઓનું મરણ તે જરૂર થવાનું છે એમાં કંઈ સંદેહ નથી. વળી નિયમને ભંગ કરવાથી અવશ્ય ધર્મને નાશ થાય છે. અને ધર્મને લેપ થવાથી હજારો ભવમાં અનેક દુઃખ ઉત્પન્ન થાય છે. પરંતુ નિયમવાળા પ્રાણીનું મરણ થવાથી તેને કિચિંતુ માત્ર પણ દુઃખ થતું નથી. માટે ત્યારે જે કરવું હોય તેમ કર. પરંતુ મહારા નિયમ ભંગ હું નહીં કરું. આ પ્રમાણે વિમલનું પૈર્ય જાણી વિકરાળ સ્વરૂપને સંહાર
કરી પિતાનું દિવ્ય સ્વરૂપ પ્રગટ કરી તે દીવ્યસ્વરૂપ, પથિક બેલ્યા, હે મહાશય ! લ્હને ધન્ય છે.
ત્યારે મનુષ્ય ભવ પણ સફળ છે. દેવ સભામાં દેવની મળે શકેંદ્ર મ્હારી સ્તુતિ કરતું હતું કે, વિમલ શ્રાવક ધર્મમાં બહુ દઢ છે. અને ત્રીજા ગુણવ્રતથી હેને શુભત કરવાને દેવ અથવા દાનવ પણ સમર્થ નથી. તે સાંભળી હને અશ્રદ્ધા થઈ તેથી હું હને ચલિત કરવા માટે અહીં આવ્યો છું. મહેં હને બહુ પૂછયું તે પણ તું હારા નિયમથી ચલિત થયે નહીં, માટે હું હારી ઉપર તુષ્ટ થયો છું. તેથી હારી ઈચ્છા પ્રમાણે તું વરદાન માગ. વિમલ બે મહારા નિયમની પરીક્ષા માટે હું આ પ્રયાસ કર્યો તેમજ હું હારું દિવ્ય સ્વરૂપે પ્રગટ કર્યું તેથી મહને સર્વ મળી ચૂક્યું છે. પરંતુ એટલી હારી પ્રાર્થના છે કે, ધર્મમાં સારી રીતે તું પ્રવૃત્તિ કરજે. વળી ઘણા લેકે તપ
Page #271
--------------------------------------------------------------------------
________________
(૨૨)
શ્રીસુપાર્શ્વનાથથરિત્ર. શ્ચર્યા કરે છે. તેમજ મંત્રાદિક વિદ્યાઓને જપ કરે છે, તે પણ કેાઈ વિરલાઓને જ દેવતાઓ દર્શન આપે છે. ત્યારબાદ દેવ એ જે કે હારે કઈ પ્રકારની ઈચ્છા નથી તેપણ ત્વને આ એક દીવ્ય મણિ હું આપું છું. તેને તું કૃપા કરી સ્વીકાર કર. વળી આ મણિન પ્રભાવ એ છે કે, તેની સાથે ઘસેલા જળના સ્પર્શથી દરેક સર્પનું વિષ ઉતરી જાય છે. એમ કહી વિમલની ઈચછા નહોતી તે પણ બળાત્કારે હેના ઓઢવાના વસ્ત્ર સાથે તે મણિને બાંધીને તે દેવ હવમાં ગયે. અને શદની આગળ તેણે સર્વ વૃત્તાંત નિવેદન કર્યું. , ' વિમલશ્રેષ્ઠીએ પણ બમ પાડીને સહદેવ વિગેરે નાશી ગ
એલા સર્વે લેકોને પોતાની પાસે બોલાવ્યા. નગરમાં પ્રવેશ. તેઓ પણ તેને શબ્દ સાંભળી તેની પાસે
આવ્યા. અને પથિકનું વૃત્તાંત પૂછવા લાગ્યા. એટલે વિમલે વિસ્તારપૂર્વક પથિકની વાર્તા કહી. તેથી તેઓ બહુ ખુશી થયા. પછી તેઓએ ભક્તિવડે જીનેંદ્ર ભગવાનને વંદન કરી મુનિ મહારાજનાં દર્શન કર્યા બાદ પોતાના પરિવાર સહિત ભજન કર્યું. ત્યારબાદ ત્યાંથી મુકામ ઉઠાવી નગર તરફ ચાલ્યા, અને દરવાજામાં તેઓ પ્રવેશ કરતા હતા, તેટલામાં વાણીયાઓ પિતા પોતાની દુકાને બંધ કરી ઉતાવળથી તાળાં દેતા હતા, તેને ખડખડાટ તેઓના સાંભળવામાં આવ્યું. વળી એક તરફ સજજ કરેલા ઘોડાએ જોવામાં આવ્યા તેમજ અનેક સુભટેવડે સુશોભિત રથ અને ચારે તરફ ફરતા અને તૈયાર કરેલા હસ્તિઓ પણ તેઓને દેખાવા લાગ્યા. શસ્ત્રધારી અનેક સૈનિકે સહિત સેનાપતિ પણ પિતાને કાર્યક્રમ દર્શાવી રહ્યો હતે. તે જઈ વિમલે કેઈક નગરવાસીને પૂછયું. ભાઈ! અહીં શું છે? આ સર્વે લેકે નગરની અંદર શામાટે ખળભળી ઉઠશ્ય છે
Page #272
--------------------------------------------------------------------------
________________
વિચલની કા.
(૨૩૩) વળી આ સર્વે લેકે દુકાને કેમ બંધ કરે છે? આ નગરના દરવાજા કેમ બંધ કર્યા છે? તેમજ આ સુભટકિલ્લા ઉપર કેમ ઉભા રહ્યા છે? શું સ્વરાજ્ય કે પરરાજ્ય અથવા તે બનેથી કંઈ ભય થયે છે ? કિંવા રાજાને કંઈપણ દૈવી આપત્તિ આવી પડી છે? ત્યારબાદ તે નગરવાસી પુરૂષે વિમલના કાનમાં કહ્યું કે આ
નગરમાં ત્રણ લોકમાં વિખ્યાત એ પુરૂષકુમારને સર્પદંશ. તમ નામે રાજા છે, રૂપમાં કામદેવ સમાન
અરિમલ નામે હેને એક પુત્ર છે. તે પિતાના શયન ગૃહમાં સુતે હતે. તેવામાં હેને એક દુષ્ટ સર્ષ કરડે છે. તે જોઈ તેની સ્ત્રીએ પોકાર કર્યો. તેથી હેને પરિજન ત્યાં આવી પહોંચે અને તપાસ કર્યો તેટલામાં તે સર્પ કેઈપણું ઠેકાણે નાશી ગયે, આ વાત રાજાના સાંભળવામાં આવી કે તરતજ તે પણ ત્યાં આવ્યા. અકસ્માત્ મડદા સમાન પોતાના પુત્રને જોઈ તે મૂછિત થઈ ગયો અને પોતાના પુત્રના પ્રાણનું હરણ કરનાર એવા તે સર્પની પાછળ જવા માટે તેનું અનુકરણ કરતે હોય ને શું! તેમ તે પૃથ્વી ઉપર આળોટવા લાગે. તેમજ પિતાની રાણીઓ અને નગરનાં લેકે પણ અતિ કરૂણ સ્વરે રૂદન કરવા લાગ્યાં. તેમજ મંત્રીઓએ દરેક સ્થાનેથી મંત્રવેદી લેકેને બેલાવ્યા. તેઓએ પણ જલદી ત્યાં આવીને પિતપોતાના મંત્ર તંત્રના પ્રયોગ કર્યા પરંતુ તેથી વિષ ઉતરવામાં કંઈપણ ફાયદો જણાતું નથી. વળી જળાદિકના શીત પચારથી રાજા પણ મહામુશીબતે સ્વસ્થ થયેલ છે. અને પ્રધાનાદિને કહેવા લાગે કે જે કેઈપણ પ્રકારે આ કુમારનું મરણ થશે તે હું તેના પહેલાં ચિતામાં પ્રવેશ કરીશ. એ મહારે નિશ્ચય છે. એમ તમે સર્વે જાણે. આ પ્રમાણે રાજાનું વચન સાંભળી સર્વે લેકે
Page #273
--------------------------------------------------------------------------
________________
(૨૩૪)
થી સુપાર્શ્વનાથચરિત્ર, ગભરાઈ ગયા. અને અનેક ઉપચાર કરવા લાગ્યા વળી રાજાએ પણ નગરમાં આ પ્રમાણે પટહશેષણું કરાવી છે કે જે કુમારને સજીવન કરે હેને અર્થે રાજ્ય આપવું. તે સાંભળી સહદેવે વિમલને કહ્યું કે ઠીક છે તમે ઉપચાર
કરે આપણે પાસે દેવતાએ આપેલે મણિ મણિને પ્રભાવ છે તેને પાણી સાથે ઘસીને તે પાણી છાંટે
જેથી કુમાર સજીવન થશે અને આપણને અધું રાજ્ય મળશે. વિમલ બોલ્યા ભાઈ! આ મહેોટા પ્રમાણવાળા પરિગ્રહને આશ્રય કરે આપણને ચગ્ય નથી. વળી દોષનું મુખ્ય કારણભૂત આ રાજ્યનું પણ આપણે શું પ્રજન છે ! એ પ્રમાણે વિમલનું વચન સાંભળી સહદેવ જો તમે રાજ્ય મેળવીને આપણું કુટુંબનું દરિદ્ર જલદી દૂર કરે. તેમજ રાજકુમારને જીવતે કરી મણિ રતનું માહાસ્ય પણ આપણે જોઈએ. વળી કોઈપણ પ્રકારે આ રાજકુમાર સજીવન થશે તે ધર્મ પણ પામશે. એમ સહદેવનું વચન સાંભળી વિમલ માન રહ્યો. એટલે સહદેવે વિમલના વસ્ત્રની ગાંઠ છોડી મણિ લઈ લીધો. અને બહુ ખુશી થઇ તેણે ધોષણા કરતા નગારાને સ્પર્શ કર્યો. તેથી રાજ પુરૂષે તેને રાજકુમાર પાસે લઈ ગયા. પછી સહદેવે પાણીમાં મણિ ઘસીને કુમારને છાંટયું કે નિદ્રામાંથી જાગ્રત થએલાની માફક તે કુમાર દિશાઓમાં દષ્ટિ ફેરવવા લાગ્યું, અને પોતાની પાસે ઉભેલા સર્વે લેકેને જોઈ પોતાની માતાને તેણે પૂછયું કે, આ સર્વે લેકે અહીં કેમ આવ્યા છે ! પછી હર્ષને લીધે અશ્રુ ધાશને વહન કરતી એવી તેની માતાએ વિસ્તારપૂર્વક સર્વ વૃત્તાંત નિવેદન કર્યું.
ત્યારબાદ સહદેવને અર્ધ રાજ્ય આપવા માટે રાજાએ પ્રાર્થના
Page #274
--------------------------------------------------------------------------
________________
વિમલતી કથા.
(૨૩૫)
કરી. એટલે સહદેવ આલ્યા હું રાજની વિમલ નામે મ્હારા મ્હોટા ભાઈ છે તેના પ્રભાવથી આ કુમાર સજીવન થયા છે. વળી તે પેાતાના પરિવાર સહિત ચાટામાં બેઠા છે. માટે હેને અહીં જલ્દી ખેલાવેા. અને તેના ઉપર તમે સ્મા પ્રસાદ કરે. પછી રાજા પાતે સહદેવની સાથે હાથી ઉપર બેસી ત્યાં ગયા અને વિમલને જોઇ હાથી ઉપરથી નીચે ઉતરી તેને ભેટી વિનયપૂર્વક આણ્યે. હું પરોપકારી ! અતિદ્દીન અવસ્થામાં લુઠતા એવા હુને હું' પ્રાણભિક્ષા આપી છે. માટે કૃપા કરી મ્હારૂ આંગણું તમે પવિત્ર કરે. એ પ્રમાણે રાજા વિનયપૂર્વક જેમ જેમ પ્રાર્થના કરે છે તેમ તેમ વિમલના હૃદયમાં શલ્યની માફક વ્રત સંબંધી અતિચાર સ્ફુરે છે. પછી વિમલ ખેલ્યાં હું નરાધીશ ! મા ઉપકાર તા સહદેવનો છે, માટે જેમ આપને ચેાગ્ય લાગે તેવી રીતે તમે તેના સત્કાર કરો. ત્યારબાદ રાજાએ વિમલના હાથ પકડી તેને હાથી ઉપર બેસાય. અને પેાતાના મહેલમાં લઈ ગયા. ખાદ અન્ય લેાકેાને વિદ્યાય કરી સહદેવ સહિત વિમ લને સ્નાનાદિક કરાવી ભાજન કરાવ્યુ', પછી પાન સેાપારી મુખવાસ થયા બાદ રાજાએ વિમલને કહ્યુ કે પેાતાના પૂણ્યબળથી પ્રાપ્ત થયેલું એવું આ અર્ધ રાજ્ય તમે ગ્રહણ કરી. ખાદ વિમલ ઓલ્યા આટલુ મ્હાટુ શાસન અમને ચેગ્ય નથી. કારણકે અંશ માત્ર પણ રાજ્ય અમને ક૨ે નહીં તેા સમૃદ્ધિ યુક્ત મધ રાજ્ય કેમ કલ્પે ! કેમકે જેની અંદર એકતા પ્રથમ પ્રચંડ કાર્ય કરવાનાં અને બીજી તરફ નિયમથી અધિક લક્ષ્મીના ભાગરૂપ પાંચમા વ્રતના અતિચાર લાગે માટે રાજ્યનું અમારે કઇપણ પ્રયાજન નથી.
ત્યારબાદ સહદેવની ઈચ્છા જાણી રાજા મેલ્યા હૈ સહદેવ !
વિમલ અને રાજાની મુલાકાત.
Page #275
--------------------------------------------------------------------------
________________
(૩૬)
શ્રીસુપાશ્વનાથ ત્રિ. અમારે નજીકને ઉપકારી તે તું છે માટે રાજયદાન. આ અર્ધ રાજ્ય અમારા કહ્યા પ્રમાણે તું
ગ્રહણ કર. સહદેવ બે આપનું વચન સત્ય કરો. રાજાએ મહેલ, રથ, ઘોડા અને હાથી વિગેરેને વિભાગ કરી તે સર્વે સહદેવને અર્પણ કર્યું. અને વિમલની ઈચ્છા નહોતી તે પણ તેને નગરશેઠની પદવી આપી. ત્યારબાદ તેઓએ પતાના માતાપિતાદિક પરિવારને પોતાની પાસે બેલા. બાદ વિમલ પોતે ધર્મ કાર્યમાં દિવસે નિર્ગમન કરી આત્મસાધન કરતે હતે. હવે રાજ્ય, દેશ અને વિષય સુખમાં લુબ્ધ થઈ સહદેવ નિરંકુશપણે મલિન કાર્યોમાં નિષ્ફર થઈ ગયે. અને પોતાના ગામમાં ફાજલ પડેલી જમીનને થડે કર લઈ ખેડાવવા લાગ્યા. તેમજ પાસે ધાડ પડાવી પરરાજ્યનાં ગામડાંઓ લુંટાવે છે. અને કેટલાંક ગામડાં ભાગી નંખાવે છે. વળી પોતાના રાજાને દુષ્ટ ઉપદેશ આપે છે કે આ લેકે બહુ ધનવાનું છે તેથી તેઓને દંડાદિકથી ક્ષીણ કરવા જોઈએ. અને બીજા કરે પણ વધારવા જોઈએ. આ પ્રમાણે સહદેવનું દુષ્ટ ચરિત્ર જોઈ વિમલે તેને એકાંતમાં લાવીને કહ્યું કે હું પોતેજ અનર્થ દંડને નિયમ લીધો છે છતાં તેમાં તું અતિચાર કેમ લગાડે છે? વળી વિશેષમાં એટલું જાણવું જોઈએ કે મનુષ્ય ભવમાં એક તરફ પ્રાણીઓના શરીરને વિકરાળ વાઘણની માફક ઘુઈર શબ્દ કરી જરા રૂપી રાક્ષિણે ક્રોધાયમાન થઈ વળગે છે. ત્યારે બીજી તરફ દારૂણ દુ:ખદાયક વ્યાધિઓ સુંદર દેહમાં ડાકિનીની પેઠે હમેશાં આનંદપૂર્વક નૃત્ય કરે છે. તેમજ ભયંકર મરણરૂપી મહા રાક્ષસ જતા, આવતા, ખાતા, પિતા અને સૂતેલા એવા પ્રાણીઓનું
છલ હમેશાં શોધ્યા કરે છે. વળી ધન, જીવિત અને બંધુઓને 'વિનાશ કરવામાં સમર્થ એવા બીજા પણ ઘણું ઉપદ્રવ પ્રાણી
Page #276
--------------------------------------------------------------------------
________________
વિમલનીકયા.
( ૨૩૯ )
માત્રની સમીપમાં સદાકાળ રહ્યા છે. માટે હું બન્ધુ ? પરભવમાં જો તને સુખની ઇચ્છા હાય તે બહુ દુર્લભ એવી અનર્થ ઈંડ વિરતિને તુ કૃષિત કરીશ નહીં. હવે આથી વધારે શુ કહેવુ? તે સાંભળી સહદેવ મેલ્યા. જો હું આ પ્રમાણે રાજાને ઉપદેશ ન આપુ તે જરૂર આ રાજા મ્હારી ઉપર કેપાયમાન થાય. વળી હારા આ ઉપદેશ તે જળથી ભરેલા ઘડાની ઉપર પડતી એવી જલધારાની માફક બહાર ફર્યો કરે છે. એનાથી મ્હને કંઈ પણ. અસર થવાની નથી. મા પ્રમાણે સહદેવના નિશ્ચય જાણી. વિમલે તે વિષયમાં માનભાવ સ્વીકાર્યો. ત્યાર બાદ સ્વચ્છંદ પ્રવૃત્તિને લીધે સહદેવ વિરતિથી રહિત થયા. અને જૈનમતમાં શ્રદ્ધાહીન થઈ ગયા. તેમજ બહુ ક્રૂર એવા અનથ દંડ પેાતે કરવા લાગ્યા અને અન્યને ઉપદેશ આપી તેની ચેાજના કરાવવા લાગ્યા. એક દિવસ નિરથ ક કાઇક પુરૂષને બહુ દુઃખી કરી તેનું સધન પેાતાને કબજે કરી તેને છેડી મૂક્યા. પછી બહુ ક્રોધાયમાન થએલા એવા તે પુરૂષે લાગ શેાધીને અધમી એવા તે સહદેવને ઠાર મારી નાખ્યા. અને તે પ્રથમ નરકભૂમિમાં ઉન્ન થયા. ત્યાંથી નીકળી કેટલીકવાર સંસારમાં ભ્રમણ કરી અનેક દુ:ખ અનુભવી છેવટે દીક્ષા લઈ સમાધિપૂર્વક સકળકને ક્ષય કરી તે મેાક્ષ સુખ પામશે, વળી વિશુદ્ધ પરિણામી વિમલશ્રેષ્ઠી અસ્ખલિત રીતે ગૃહિધનું પાલન કરી વિધિપૂર્વક પરલેાકના માર્ગની આારાધના કરી સ્વર્ગ સુખ પામ્યા. માટે હે ભવ્યપ્રાણીએ ? જેવી રીતે વિમલશ્રેષ્ઠીએ નિરતિચાર આ વ્રત પાળ્યું તેવી રીતે અન્યજનાએ પણ નિર ંતર પાળવુ જોઇએ.
॥ इति श्रीतृतीयगुणत्रनपरिपालने विमलદન્ત સમાસઃ ।
ઊ
Page #277
--------------------------------------------------------------------------
________________
(૨૩૮)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર. મિત્રનની થા.
પ્રથમકંદર્પોત્સર્ષણવચનાતિચાર. દાનવિર્ય રાજા બે હે ભગવન્! હવે ત્રીજા ગુણવતમાં પ્રથમ અતિચારનું લક્ષણ કહ, શ્રી સુપાર્શ્વપ્રભુ બેલ્યા હે રાજ– ? ત્રીજું ગુણવ્રત ધારણ કરી જે પુરૂષ કામોદ્દીપક વચન બેલે છે તે મિત્રસેનની માફક સંસારમાં વારંવાર જન્મ ધારણ કરે છે. બહુ સુંદર પર્વ (ગડેરી–ઉત્સવના દિવસો) વડે મનહર,
પ્રાણીઓના હૃદયને આનંદ આપનાર, અને મિત્રસેનકથા. ગાઢ રસવડે ઉત્કૃષ્ટતા પામેલી શેલડીની
લાકડી સમાન પ્રતિકારક અયોધ્યા નામે નારી છે. તેમાં ઈવાકુ રાજાઓના વંશમાં ઉન્ન થયેલ, ચંદ્ર અને મેગરાના પુષ્પ સમાન ઉજવલ છે કીર્તિ જેની એ જ્યચંદ્ર નામે રાજા છે. પ્રિયદર્શના નામે શુદ્ધશીલવતી તેની મુખ્ય રાણી છે. ચંદ્ર નામે તેને એક પુત્ર છે તે ધર્મકાર્યમાં બહુ મંદ છે. વળી તે રાજાને સેનનામે પુરહિત છે અને મિત્રસેન નામે તેને પુત્ર છે. હવે ચંદ્રકુમાર વંસતરૂતુને લીધે એક દિવસ મિત્રસેન સાથે ઉદ્યાનમાં ફરવા ગયા ત્યાં ઈલાયચીના વનથી વિભૂષિત કીડા શૈલની એક સુંદર શિલા ઉપર બેઠેલા મહા તપસ્વી અને સર્વ સંગથી વિમુક્ત એવા એક મુનીનાં તેને દર્શન થયાં. આ મહટે. એગી છે એમ આકૃતિ ઉપરથી અનુમાન કરી તે બન્ને જણે તેમને નમસ્કાર કર્યો. મુનિએ ધર્મ લાભ આપી તેઓના હિત માટે ધર્મ દેશનાનો પ્રારંભ કર્યો. હે ભવ્યાત્માઓ? જેમ મરુસ્થલમાં કમલેથી વિભૂષિત સરોવર અને દરિદ્રીને ત્યાં ચિંતામણિ રત્ન દુર્લભ હોય છે તેમ આ સંસારમાં જૈનધર્મ સહિત મનુષ્ય ભવ
Page #278
--------------------------------------------------------------------------
________________
મિત્રસેનનીમ્યા.
( ૨૩૯)
પામવા અહુ દુર્લભ છે. વળી તે ધર્મ રાગદ્વેષાદિકથી મુક્ત થએલા અનેંદ્રભગવાને ત્યાગી અને ગૃહસ્થના ભેદવડે એ પ્રકારના કહ્યો છે. તેમજ દશ તથા ખાર પ્રકારે પણ વણું બ્યા છે. એમ કહી પાતે પણ યથાર્થ દરેક ભેદના ઉપદેશ આપ્યો. તે સાંભળી સુનિધર્મ પાળવાને અશક્ત હાવાથી તે બન્નેજણે સાથે ગૃહસ્થૂ ધર્મ ના સ્વીકાર કર્યો.
એક દિવસ મિત્રસેને કુમારને એકાંતમાં કહ્યુ કે જો તમ્હારી આજ્ઞા હોય તેા કોઈ અપૂર્વ કાતુક હું બતાવુ. કુમાર ખેલ્યા ત્હારી મરજી, એમાં મ્હને કઇ હરકત નથી. પછી મધ્યરાત્રાના સમયે મિત્રસેને શિયાળને શબ્દ કર્યા. તે સ્વર સાંભળી બીજા શિયાળીએ બહાર મેદાનમાં આવી ઉંચા સ્વરે ખેલવા મંડી ગયા. જેથી સર્વ લેાકેા નિદ્રમાંથી જાગી ઉઠ્યા. તે ખળભળાટને લીધે કુકડાઓ પણ ખેલવા લાગ્યા. તે ઉપરથી લેાકેાએ જાણ્યુ` કે હવે રાત્રી ઘેાડી રહી છે. વળી કબુતર પણ જાગ્રત થઈ ખેલવા લાગ્યાં. જેથી દૃઢ શીલવાળી એવી સ્ત્રીઓ પણ કામાતુર થઈ ગઈ. પછી ચદ્રકુમારે મિત્રસેનને સમજાવ્યે કે આ પ્રમાણે ત્યારે કાઇ વખત આચરણુ કરવું નહીં. કારણ કે ત્રીજા ગુણવ્રતમાં આ પ્રથમ અતિચાર કહેલા છે. એમ કુમારે ઘણા ઉપદેશ આપ્યા તાપણુ મિત્રસેન તેનાથી અટકયેા નહીં, ઉલટા કામ ભાવનામાં બહુ આસક્ત થયા. છેવટે ચદ્રકુમારે ક્રીડા રસમાં બહુ વ્યગ્ર જોઇ તેનો ત્યાગ કર્યો.
એક દિવસ જેના પતિ ગામ ગએલા હતા એવી એક ભદ્રની સ્ત્રી મિત્રસેનના જોવામાં આવી કે તરતજ
દુરાચારની શિક્ષા. તેણે તે સ્રોની આગળ કામક્રીડાની ચેષ્ટા કરી. તેથી તે સ્ત્રી કામાતુર થઈ તેનાજ
મિત્રસેનને
ચમત્કાર.
Page #279
--------------------------------------------------------------------------
________________
શ્રીસુપાર્શ્વનાથરિત્ર,
વિના તેના દીયર ત્યાં આવી પહોંચ્યા નર્ક બહુ ક્રોધાતુર થઈ તેના તિરસ્કાર કરવા વૃષ્ટી આ સુશીલા એવી ગરીમ સ્ત્રીને હું કામાતુર મ કહી તેણે મિત્રસેનને ગાઢ અંધના વડે જકડી લીધે ન કહ્યું કે તું ચદ્રકુમારના ખાસ મિત્ર છે તેથી હને મારતા નથી. નહીં તેા ખીજાને જીવતા જવા ઘઉંનહીં. આ વાત ચંદ્રકુમારના જાણવામાં આવી એટલે કુમારે તેને તેની પાસેથી છોડાવ્યેા અને તેને તેના ઘેર માકલી દીધા. પછી કુમારે તેને શિક્ષા આપી કે હું મિત્ર ? આ લેાકમાં પણ હને અતિચાર રૂપી વૃક્ષનું પુષ્પ પ્રાપ્ત થયું. તેમજ પરલેાકમાં પણ પ્રચંડ દુ:ખદાયક એનુ ફૂલ હુને પ્રાપ્ત થશે. કારણ કે ન્હેં હ્યુને અહુ વાર્ચ હતા તે પણ તુ અતિચારથી વિરમ્યા નહીં તેનું આ પરિણામ આવ્યું. હજી પણ તુ અર્જુભગવાન અને જ્ઞાની સદ્ગુરૂનુ સ્મરણ કર. તેમજ પેાતાના દુશ્ચરિત્રની આલાચના કર. અને સર્વ પ્રાણીઓની ક્ષમા માગ. તે સાંભળી મિત્રસેન બેÕા પ્રિયમ ધુ! દઢ ખધનાની પીડાને લીધે હું બહુ દુ:ખી છું, તેથી ખીજું કંઇપણ મ્હને સાંભળતુ નથી. માટે મ્હારા દુ:ખના ખીજો કાઇપણ ઉપાય તુ કર, એમ ખેલતા તે મરણ પામીને વિંધ્યાચળમાં હસ્તીપણે ઉત્પન્ન થયેા. તે ભવમાં આયુષ પૂર્ણ કરી બીજા આઠ ભવ કરીને તે સિદ્ધિ પદ્મ પામશે. ચદ્રકુમાર પણ નિરતિચાર શ્રાવક ધર્મ મારાધી વિધિપૂર્વક દીક્ષા પાળી અંતે સમાધિ સહિત માક્ષ સુખ પામ્યા. ॥ इति श्रीतृतीयगुणवते प्रथमातीचारविपाके मित्रसेन - कथानकं समाप्तम् ॥
FOO
( ૨૩૮ )
Page #280
--------------------------------------------------------------------------
________________
સિહવણિકનીકથા.
(ર ) सिंहवणिकूनीकथा. - દ્વિતીય કાતિચાર. દાનવિર્ય રાજાએ પ્રશ્ન કર્યો કે, હે જગદગુરૂ! ત્રીજા ગુણ ગતમાં બીજા અતિચારનું સ્વરૂપ દ્રષ્ટાંત સહિત સાંભળવા મહારી ઈચ્છા છે તે આપ કૃપા કરીને અમને કહે. શ્રી સુપાર્શ્વપ્રભુ બેલ્યા, હે રાજન ! નેત્રાદિક અંગોના નાના પ્રકારના વિકાર સહિત જે ચેષ્ટા કરવી તેને કેકુચ કહેલું છે તે કકુયને વિટ પુરૂષાદિકની માફક જે પુરૂષ કરે છે તે સિંહવણિકની માફક બહુ દુઃખી થાય છે.
આ ભરતક્ષેત્રમાં બહુ પા (૫) – (પવિત્ર પુરૂષ પાંદડાં)વડે સુશોભિત, લક્ષમીનું સુંદર સ્થાનભૂત અને રાજહંસોથી વિરાજીત પદ્ધ સમાન પોતનપુર નામે સુપ્રસિદ્ધ નગર છે. તેમાં કુબેર સમાન બહુ ધનાઢ્ય ધનદ નામે શ્રેણી રહે છે. સમશ્રી નામે તેની સ્ત્રી છે. સિંહ નામે તેને એક પુત્ર છે. અને જન્મથીજ સહદેવ નામે તેને એક મિત્ર છે. હવે એક દિવસ રમવા માટે સિંહ પિતાના મિત્ર સાથે રતિસાગર નામે ઉદ્યાનમાં ગયે. ત્યાં આગળ સુંદર લતામંડપમાં વિવિધ વિલાસપૂર્વક તે બન્ને જણ ક્રીડા કરતા હતા. તેવામાં ત્યાં મધુર ધ્વનિ તેઓના સાંભળવામાં આવ્યું. ત્યારબાદ તેઓ તે શબ્દના અનુસારે આગળ જતા હતા એવામાં એક સૂરિ મહારાજનાં દર્શન થયાં. વળી સૂરદ્રની આસપાસ બહુ મુનિઓ બેઠા હતા, તેથી તે તારામંડલ સહિત ચંદ્રમાનું અનુકરણ કરતા હતા. તેમજ ભવ્ય પ્રાણીઓને સ્વર્ગ અને મોક્ષમાર્ગને ઉપદેશ આપતા જાણે મૂર્તિમાનું ધર્મરાજા હેયને શું ? એવા તે સૂરીશ્વરને નમસ્કાર કરી મિત્ર સહિત સિંહકુમાર ત્યાં બેઠે. અને
Page #281
--------------------------------------------------------------------------
________________
(૨૪)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. અવસર જેઈ સૂરીશ્વરને તેણે એક પ્રશ્ન પૂછ્યું. હે ભગવન્! મહારા એક સંશયને દૂર કરવા તમે કૃપા કરે. ધર્મકાર્ય કરવાથી કોઈપણ પુરૂષ લક્ષમીથી ભ્રષ્ટ થાય ખરે! મુનિ બેલ્યા, લાભના અંતરાય થી તેમ પણ થાય છે. સિંહ , જે ધમ પુરૂષ પણ લમીહીન થાય તે કલેશના કારણભૂત એવા ધર્મને કરવાનું શું ફલ મુનીંદ્ર બોલ્યા, જે કે ધર્માતરાયના દોષથી લક્ષમીને નાશ થાય છે પરંતુ જે નિશ્ચયપૂર્વક ધર્મ કરે તે ફરીથી પણ ધર્મના પ્રભાવથી વિશેષ ધન પ્રાપ્ત થાય છે. તેમાં મુનિદાસ શ્રેષ્ઠીનું દષ્ટાંત સાવધાન થઈ તું સાંભળ. દેવકએ નિર્માણ કરેલા, અતિ ઉન્નત અને ઉત્તલ
વડે વિભૂષિત મથુરા નામનગરમાં મુનિદાસ મુનિદાસ શ્રેણી. નામે એક શ્રેણી હતું. જેના વૈભવનું પ્રમાણ
પણ અજ્ઞાત હતું, અર્થાત્ તેની પાસે દ્રવ્ય ઘણું હતું. તેમજ તેનું સમ્યકત્વ પણ બહુ વિશુદ્ધ હતું. કેટલેક સમય ગયા બાદ કઈ કર્મને લીધે અનુકમે તેને સર્વ વૈભવ નષ્ટ થયે. તેથી તે દરેક ઠેકાણે અપમાનને પાત્ર થઈ પડે. તેમજ રાજા, બંધુ, પુત્ર અને પોતાની સ્ત્રીને પણ તે અપ્રિય થઈ પડે! એટલું જ નહીં પરંતુ તેને કોઈ પ્રત્યુત્તર પણ આપતા નથી. તેને પણ તે શ્રેષ્ઠી પિતાને નિયમ ચુકતો નથી. વળી હમેશાં ત્રણે કાળમાં ઉત્તમ ભાવવડે પોતે બંધાવેલા મંદિરમાં જીતેંદ્ર ભગવાનની પૂજા કરે છે. તે જોઈ બહુ દુઃખી થતા તેના પુત્રે કહેવા લાગ્યા કે, હે પિતાજી! હવે પૂજા કરવી બંધ કરે તે બહુ સારું કારણકે તેટલો સમય તમે વેપારમાં રેકે તો ભેજન જેટલું દ્રવ્ય પેદા કરે. વળી અમે અન્ય ગૃહસ્થોને ત્યાં ચાકરી કરીને વસ્ત્રાદિક સર્વ ઉપાર્જન કરીશું, અને ભગવાનની પૂજાનું ફળ તે તહે અહીંયાજ જોયું, છતાં પણ હજુ એને છુટકે કરતા નથી, તમે આટલી અવસ્થા ગાળી તો પણ મૂઢને મૂઢ જેવા રહ્યા!
Page #282
--------------------------------------------------------------------------
________________
સિંહવણિકનીકથા.
(૨૪૩)
શેઠે જવાબ આપ્યા, ભાઇએ ! મા પ્રમાણે ખેલવુ તસ્તુને લાયક નથી. કારણકે ધર્મના ત્યાગ કરવાથી કોઇપણ સમયે કાર્ય સિદ્ધિ થતી નથી. વળી ધર્મ ક૨ે છતે આ જન્મમાં હુને જે દારિદ્રદુ:ખ પ્રાપ્ત થયું છે તે પૂર્વ જન્મના પાપના
પ્રભાવ છે. શાસ્ત્રકાર કહે છે કે—
શેઠ દૃઢ નિશ્ચય.
सुंदरधम्मरयाणवि, विसमं विहिविलसियं समावडइ । जं तत्थ कारणमिणं, अन्नभवे खंडिओ धम्मो ||
અર્થ —સુંદર ધર્મ માં રાગી બનેલા એવા ભવ્ય પ્રાણીઓને પણ ધ્રુવ તરફથી વિષમ દુ:ખ આવી પડે છે, તેનું કારણ અન્ય ભવમાં ખંડિત કરેલા ધર્મ ગણાય છે.” માટે લક્ષ્મી ચાલી જાય, બધુએ છુટા પડે, અને લેાકેામાં અપમાન થાય પરંતુ જીનપૂજાના ત્યાગ તે હું કરીશ નહીં, કારણકે જીનપૂજાનું ફૂલ તા સ્વર્ગ અને મેાક્ષદાયક થાય છે. માટે તમે પણ તેમાં આદરવાળા થાઓ. એ પ્રમાણે શેઠનુ વચન સાંભળી તે લેાકેા કહેવા લાગ્યા કે, જેમ જેમ તમે જીનપૂજા કરા છે તેમ તેમ તમ્હારે ત્યાં દારિદ્રયરૂપી વૃક્ષ બહુ ફલદાયક થાય છે. એ પ્રમાણે લેાકાપવાદ જાણી ધર્મની હેલના થાય છે એમ સમજી શ્રેષ્ઠી પોતાનું નગર છેાડી નજીકના ગામમાં રહેવા ગયા. ત્યાં પણ ત્રણે કાલ ગૃહ મંદિરમાં જીન પ્રતિમાની નિરવદ્ય પૂજા કરે છે.
ત્યારબાદ ચતુર્માસમાં શેઠ મથુરામાં ગયા. ત્યાં દેરાસરમાં દર્શીન કરવા જતા હતા. તેવામાં જીનધમ ભાવના મંદિરના દ્વારમાં બેઠેલી માલણે કહ્યુ કે, શેઠજી ! ચાર સેરીના સુદર આ પુષ્પહાર લેતા જાઓ અને અનેંદ્ર ભગવાનની પૂજા કરી. પેાતાની પાસે
Page #283
--------------------------------------------------------------------------
________________
(૨૪૪)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર. પૈસા નહીં હોવાથી શેઠે ના પાડી, એટલે તે ફરીથી બેલી, આ મહારા શરીરે પહેરેલા સર્વે અલંકાર આપની મહેરબાનીથી થયેલા છે. હવે મહારે પૈસાની દરકાર નથી. વળી પ્રથમ આપ જેવીરીતે પુષ્પ લઈ પૂજા કરતા હતા તેવી જ રીતે હાલ પણ પુષ્પ લઈ ભગવાનની પૂજા કરો. હું તમને પુણ્ય માટે પુષ્પ આપું છું. મહારે કંઈપણ લેવું દેવું નથી. પછી શ્રેણીએ પોતાના હાથમાં પુષ્પ લઈ નધિકી પાઠ ભણી વિધિપૂર્વક ભગવાનની પાસે ગયા, અત્યંત ભક્તિભાવથી રોમાંચરૂપી કચકને ધારણ કરતા એવા તે શ્રેષ્ઠીએ જીર્ને ભગવાનની પૂજા કરી અને હૃદયમાં ભાવને લાવવા લાગ્યા. અહા ! મહને ધન્ય છે. કારણકે અનાદિ અપાર એવા આ સંસાર સાગરમાં અનેક જન્મમાં પણ દુર્લભ એવું ધર્મરૂપી નાવ મને પ્રાપ્ત થયું છે. ધર્મના પ્રભાવથી જન્માંતરમાં પણ ભવ્યપ્રાણિઓ દુર્ગતિ પામતા નથી. અપૂર્વ ચિંતામણી અને - કલ્પવૃક્ષ પણ ધર્મ જ છે. વળી ધર્મ એજ ઉત્તમ મંત્ર છે. ધર્મ માંજ ઉત્કૃષ્ટ અમૃત રહેલું છે. તેમજ ઉપકારની અપેક્ષા રહિત લેકે ના હિત માટે જેઓ ધર્મોપદેશ આપે છે તેઓને ભાવ પૂર્વક વારંવાર નમસ્કાર. વળી વિમાનમાં વાસ કરે સુલભ છે, એક છત્રવાળી પૃથ્વીનું રાજ્ય પણ સુલભ છે, પરંતુ સમગ્રલકમાં મનુષ્યને જૈનધર્મ મળ બહુ દુર્લભ છે. તે પણ મને પ્રાપ્ત થયે છે. માટે તે ધર્મ વિના બીજા કેઈની પણ મહારે જરૂર નથી, એમ ચિંતવન કરી તેણે દેવવંદન કર્યું. ત્યારપછી મુનિદાસ શ્રેષ્ઠી વ્યાખ્યાનશાળામાં ગયા. અને ત્યાં
ભવ્ય પ્રાણીઓને ધર્મને ઉપદેશ આપતા સૂરિને ઉપદેશ. સૂરિ મહારાજનાં દર્શન કર્યું. પછી વંદન
કરી પોતે દૂર ઉભે રહ્યો. એટલે સૂરિએ પણ ઉચે સ્વરે આદરપૂર્વક ધર્મલાભ આપી તે શેઠને ઉદ્દેશીને ઉપદે.
Page #284
--------------------------------------------------------------------------
________________
સિંહવણિકનીક્યા.
(૨૪૫). અને પ્રારંભ કર્યો સમુદ્રમાં પડેલા રત્નની પેઠે આ સંસારમાં મનુ ષ્યભવ બહુ દુર્લભ છે. માટે ભવ્યાત્માઓએ મનુષ્ય ભવ પામીને સુગતિના માર્ગમાં યત્ન કરે છે ભગવાનની પૂજા,વ્રત પાળવામાં પ્રીતિ, સામાયિક અને પૌષધમાં પ્રયાસ કરો, સુપાત્રમાં દાનબુદ્ધિ, ઉત્તમ તીર્થોમાં ગમન, અને મુનિઓની સેવા એ સુગ તિનો માર્ગ છે. એ પ્રમાણે બહુ વિસ્તારથી સૂરિએ દેશના આપી. ત્યારબાદ વૈરાગ્યથી ખેંચાયું છે ચિત્ત જેનું એવું તે શ્રેષ્ઠી સૂરિની આગળ હાથ જોડી બે, હે ભગવાન ! આપની કૃપાથી હમેશાં
જીન પૂજા કરૂ છું. પરંતુ હારા પુત્ર હને હસે છે અને કહે છે કે હેવાત! હમેશાં તમે પૂજા કરે છે પણ તેનું કંઈ પણ ફલ દેખાતું નથી. ઉલટું પ્રથમ મેળવેલું ધન પણ ઘરમાંથી ચાલ્યું ગયું. તેમજ લોકો પણ એમજ કહે છે કે મુનિદાસનું ધન ધર્મથી નષ્ટ થયું. આ પ્રમાણે કે ધર્મની હેલના કરે છે. પરંતુ તેઓનું વચન કિંચિત્ માત્ર પણ મહારા હૃદયમાં અસર કરતું નથી. છતાં હે મુનિંદ્ર! તેઓને સ્થિર કરવાને જે કંઈ પણ ઉપાય હોય તો હું સુખેથી ધર્મ કરી શકું. એમ કહી શ્રેણી મન રહ્યા. પછી સૂરિએ ઉપકાર જાણે નિર્દોષ અને પાઠ સિદ્ધ એવા એક મંત્રને ઉપદેશ આપે, અને હેને વિધિ બતાવ્યા કે કાળી ચૌદશની મધ્ય રાત્રીએ સ્મશાનમાં કાર્યોત્સર્ગો ઉભા રહી તમારે આ મંત્રનું સ્મરણ કરવું એટલે મુહૂર્ત માત્રમાં કપર્દિ નામે યક્ષ પ્રત્યક્ષ થઈ હને કહેશે કે યોગ્ય વરદાન માગી ત્યારે હારી ઈચ્છા પ્રમાણે વરદાન માગવું. એમ કહી સૂરિએ ત્યાંથી વિહાર કર્યો. મુનિદાસ શ્રેષ્ઠી કાળી ચૌદશની મધ્ય રાત્રીએ સ્મશાનમાં
• ગયે અને કાયોત્સર્ગ કરી વિધિ પ્રમાણે કપદયક્ષ. સૂરિએ આપેલા મંત્રને પાઠ કરવા લાગ્યું.
ક્ષણ માત્રમાં યક્ષ પ્રગટ થયો. શ્રેષ્ઠીને કહ્યું
Page #285
--------------------------------------------------------------------------
________________
(૨૪૬)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર.
કે, વર માગ. શ્રેષ્ટી એલ્યા, જો ત્હારામાં શક્તિ હાય તા ચાતુમોસના દિવસે મ્હે. ચારસરીપુષ્પમાલાવડે.જીનેશ્વરની પૂજા કરી હતી તેનું કુલ મને આપ. તે સાંભળી યક્ષે અવધિજ્ઞાનના ઉપયાગ કર્યો અને કહ્યું કે, તે પૂજાનું કુલ આપવા માટે હું સમર્થ નથી, કારણકે ભાવ પૂર્વક પૂષ્પના એક હાર વડે જીનેન્દ્ર ભગવાનની પૂજા કરી હાય તા તેથી અહુ સુંદર અને વિશાળ એવી સ્વર્ગ લક્ષ્મી પશુ પ્રાપ્ત થાય છે તે આ ચારસરાહારની તા વાતજ શી કરવી ? વળી હું વ્યતર જાતિ તેથી મા શિવાય મોજું જે કંઇ જોઇએ તે બેલા ! શ્રેણી એલ્યા, હે યક્ષ ! માત્ર ત્હારા દનથી હું... સંતુષ્ટ થયે . તુ હારા સ્થાનમાં ચાહ્યા જા, તેવી કોઈ પણ વસ્તુ નથી કે જે જૈનધર્મના પ્રભાવથી મ્હને નહીં મળે ? તે સાંભળી યક્ષ ખેલ્યા, આપનુ કહેવું સત્ય છે પરંતુ મ્હારી શક્તિ પ્રમાણે આપનું વાત્સલ્ય મ્હારે કરવુ જોઈએ, સાધર્મિક જાણી શ્રેષ્ઠીએ તેનું વચન માન્ય કર્યું. પછી યક્ષ ખેલ્યા, તમ્હારા ઘરના ચારે ખુણાઓમાં મ્હાટા નિધાના દાટેલા છે. તે તમ્હારે લઈ લેવા, એમ કહી યક્ષ પોતાના સ્થાનમાં ગયા.
પ્રભાતકાળમાં શ્રેષ્ઠી પેાતાને ઘેર ગયા અને પેાતાના પુત્રાને કહ્યું કે, જો તમે ધર્મ માં બુદ્ધિ પૂજાના પ્રભાવ રાખો તે આ જન્મમાં પણ તેનુ પ્રત્યક્ષ ફળ હું તમને બતાવુ. પુત્રો ખેલ્યા, જો એમ થાય તેા તમારા દેખતાં અમે ખમણેા ધર્મ કરવા તૈયાર છીએ, શ્રેષ્ઠીએ તેને પ્રતિજ્ઞા કરાવીને કહ્યું કે, હમ્મેશાં ત્રિકાલ જીનમંદિરમાં દર્શન કરવા જવુ અને પૂજનાદિક કર્યાં પણ તમારે નિયમીત કરવાં. તે પ્રમાણે તેઓએ કબુલ કર્યું. એટલે શ્રેષ્ઠીએ એક નિધાન ખતાન્યેા. પછી સંપૂર્ણ સાનૈયેથી ભરેલે એક
Page #286
--------------------------------------------------------------------------
________________
સિહણુફની કથા.
(૨૪૭)
ખજાના જોઇ માપનુ કહેવુ સત્ય છે—એમ કહી તે ખરુ ખુશી થયા અને હમ્મેશાં ભાવપૂર્વક શેઠની આજ્ઞાપ્રમાણે વર્તવા લાગ્યા. ત્યારંપછી અનુક્રમે બાકીના પેાતાના ઘરની અન્દર રહેલા ત્રણે ખજાના શ્રેષ્ઠીએ બતાવ્યા. ત્યારમાદ ફરીથી તેજ સૂરીશ્વર ત્યાં પધાર્યા. તે વાત સાંભળી પેાતાના પુત્ર સહિત શ્રેણી:મ્હોટા વૈભવ સાથે તેમને વાંઢવા માટે ગયા. તેમ બીજા નગરવાસી લેાકેા પણ શણગાર સજી બહુ ઉમંગથી ત્યાં ગયા. પછી ત્રણ પ્રદક્ષિણા પૂર્ણાંક સૂરિને નમસ્કાર કરી તેમની માગળ સર્વે લેાકેા એસી ગયા. ત્યારબાદ અવસર જાણી શ્રેષ્ઠીએ પ્રાના કરી, કે હે ભગવન્ !મ્હારા પુત્રાને સમ્યકત્વાદિ ઉપદેશ આપીને ગૃહસ્થધમ આપે.. સૂરિએ પણ તે પ્રમાણે ઉપદેશ આપ્યો. તે' સાંભળી સિંહુકુમાર ખેલ્યા, હે ભગવન્! મ્હને પણ શ્રાવક ધર્મના ઉપદેશ આપેા. જેથી હું પણ તેના સ્વીકાર કરી કૃતાર્થ થાઉં. માદ ગુરૂ મહારાજે સભાની અંદર વિશેષ પ્રકારે શ્રાવક ધર્મ ઉપદેશ આપ્યા. ત્યારબાદ કેટલાક લેાકેાએ સમ્યકત્વ અને કેટલાકે અણુવ્રતાદિક ગ્રહણ કર્યા, વળી સહદેવ સહિત સિદ્ધ શ્રાવકે સમ્યકત્વ પૂર્ણાંક અનર્થ દંડવતને નિયમ લીધા. પછી ગુરૂએ વિસ્તાર પૂર્ણાંક તેનું વિવેચન કરી કહ્યું કે, પાપના ઉપદેશ, શસ્ત્રાક્રિકનુ દાન, માત્તે ધ્યાન અને મદ્યાદિ પ્રમાદથી ચાર પ્રકારે અનથ દંડ થાય છે. તેમજ બહુ સાધનાની તૈયારી, ભાગેપલાઞની વૃદ્ધિ, બહુ વાચાલતા, કામ ક્રિડા અને કામ જનક ચેષ્ટાઆના અનર્થ દ ંડ વ્રતધારક ગૃહસ્થ પુરૂષાએ સર્વથા ત્યાગ કરવા જોઇએ, એ પ્રમાણે ગુરૂ મુખથી ઉપદેશ સાંભળી સિંહુ અને સહદેવ બન્ને ભક્તિ સાથે ગુરૂને નમસ્કાર કરી પેાતાને ઘેર ગયા અને જૈન ધર્મની આરાધના કરવા લાગ્યા.
હવે સિહણુક પેાતાની દુકાનમાં વેપાર કરતા હતા,
·
Page #287
--------------------------------------------------------------------------
________________
શ્રીસુપાર્શ્વ નાચરિત્ર.
તેવામાં સુંદર રાગથી મધુર વચન ખાલતા એકવટપુરૂષ એક વટ ( ભવાઈ ) ત્યાં આવ્યે અને
ખેલ્યા કે, શેઠજી ! જુના સડી ગયેલા વહિકા ( વ કે કાગળ ઉપર લખેલા લેખ ) ખંડના થાંકડા કાઢા, મ્હારે લેવા છે. સિંહું તે પ્રમાણે ચાકડા બતાવ્યા. અને તેની કિંમત ઠરાવીને તે પાટલું તેને સોંપી દીધુ ત્યારબાદ દરેક વહિકા ખંડને પાતાના કાનના મૂળમાં અાવી જોયા, પછી તેણે ' ( તે ભાંડ ) કહ્યું કે, કોઈ પણ વખત આવા કાનને આનંદકારક ચરચર શબ્દ મ્હારા સાંભ ળવામાં આવ્યા નહાતા આ પ્રમાણે વિટનું વચન સાંભળી ત્યાં ઉભેલા વણિક્ પુત્રા સહિત સિહુ બહુ હસવા લાગ્યા. અને તેની કિંમત પણ છેડી દઇ પાન સેાપારી આપી તે વિટને વિદાય કર્યાં. ત્યાર બાદ તે વટ હંમેશાં સિંહની પાસે આવવા લાગ્યો. અને અનેક પ્રકારના વિકારવાળી ચેષ્ટાઓ તેમજ ભ્રકુટી આદી અ ંગા વડે હુાસ કરી વિટ વિદ્યાના ચમત્કાર દેખાડીને તે સિન વિગેરે સર્વે લેાકેાને ખુશ કરી હસાવતા હતા. પરંતુ તે પ્રસ’ગ સહદેવને બીલકુલ ગમતા ન્હોતા. વળી વિયંના સહવાસથી. બુદ્ધિના મંદ એવા તેસિંહ વણિક્ હંમેશાં મુખ નેત્રાદ્દિકના વિકાર કરવા લાગ્યા. એટલું જ નહીં પરંતુ તે વિટના પણ મ્હોટા ગુરૂ થઇ પડયા. સહદેવ હમ્મેશાં તેને બહુ ઠપકો આપે છે તે પણ તેના અનાદર કરી અનેક પ્રકારની કામ ચેષ્ટાઓ વડે યુવત જ નાને આનંદ આપવામાં તે પ્રવૃત્ત થયા. અજ્ઞાનતાને લીધે પેાતાના મિત્ર કહેલા અતિચારને પણ તે ગણતા નથી. હાસ્ય રસમાં ગરક થઇ સ લેાકાને હસાવે છે. પણ એટલું તેજાણતા નથી કે હાસ્ય ક્રીડા ખહુ દુ:ખદાયક થાય છે.
એક દિવસ કર્ણાટક દેશના કેાઈ એક રજપુતની સ્ત્રી વા
(૨૪૮)
Page #288
--------------------------------------------------------------------------
________________
સિંહવણિકની ગા
( ૪ )
સિ’હનું મરણુ,
-ખરીદવા માટે સિંહુ વણિકની દુકાને હાથમાં વજ્ર આપીને પાતે
ગઇ, તેના
નેત્રાદિકથી કામ વિકારની ચેષ્ટાઓ કરવા લાગ્યા. સ્ત્રી બહુ ભદ્રિક હાવાથી તે તરફ તેનુ લક્ષ્ય નહતુ અને વસ્ત્રની કિંમત કરાવી મેઢ માગ્યુ મૂલ્ય આપતી હતી તેવામાં તેની પાછળ તેના ઘણી માન્યેા. અને તરતજ સિંહની સ વિકૃતિ જોઇ બહુ કાપાયમાન થઇ ગયા. પછી તેના ગાલ ઉપર તે જપુતે તાણીને એક તમાચ મારીને કહ્યુ કે રેરે ! અનાર્ય ! વાણી થઈ તું મ્હારી શ્રી આગળ વીટ પુરૂષોથી પણ અધિક અનેક પ્રકારના કામ વિકારો બતાવી રહ્યો છે ? એમ કહી કરીથી મારવા જતા હતા તેટલામાં આસપાસના ખીજા વાણીયાએ વચ્ચે પડ્યા અને રજપુતના હાથ પકડી લીધા, પછી તેને શાંત કરવા લાગ્યા. હું મહાશય ! હવે ક્ષમા કર, કારણકે સત્પુરૂષાનુ ભૂષણ ક્ષમા હોય છે એમ અનેક કાલાવાલા કરી તેને ક્રોધ શાંત કર્યાં, હવે તીવ્ર તમાચાના આધાતથી પીડા બહુ વધી ગઇ તેથી તે સિંહ ક્ષણવાર મૂôિત થઇ પડ્યો રહ્યો. વળી જે તરફ માર પડ્યો હતા તે આંખના ડાળેા બહાર નીકળી પડ્યો. પછી ચંદનાર્દિકના ઉપચાર કરી કંઇક ચેતનમાં આવ્યે એટલે તેને તેના ઘેર લઈ ગયા. અને મહુ ઉપાય કર્યો, પરંતુ ગાઢ વેદનાથી ઘેરાઈ ગયા. બાદ સહદેવે બહુ ઉપદેશ આપ્યા. ત્યારબાદ સાતમા દિવસે દુષ્કૃ તની માલાચના કર્યા વિના સિ'હુ વણિક મરણ પામી નાગકુમારમાં ઉત્પન્ન થયા, ત્યાંથી નીકળી ઘાર સંસારમાં બહુ દુ:ખી થઇ પરિભ્રમણ કરશે. વળી સહદેવ નિરંતર નિષ્કલંક વ્રતનું આરાધન કરી અવસાનમાં સમાધિપૂર્વક કાળ કરી સાધમ દેવલાકમાં ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવીને મહાવિદેહમાં ઉત્પન્ન થઇ ચારિત્ર પાળી કનેા ક્ષય કરી સમાધિપૂર્વક મક્ષપદ પામશે. इतिवृतीयगुणत्रतेद्वितीयातिचा रविपाकेसिंहवणिकथानकंसमाप्तम् ।
Page #289
--------------------------------------------------------------------------
________________
(૨૫૦)
શ્રીસુપાર્શ્વનાથ ચરિત્ર
'
વાર્નિવસ્થા.
તૃતીયમખયતિચાર દાનવીય રાજા બેલ્વે, જગતપૂજ્ય એવા હે ભગવાન! તૃતીય ગુણવતમાં ત્રીજા અતિચારનું સ્વરૂપ દષ્ટાંત સહિત સાંભળવાની મહને બહુ ઈચ્છા છે માટે કૃપા કરી નિવેદન કરો. શ્રી સુ પાર્શ્વપ્રભુ બેલ્યા, હે રાજન ! ત્રીજા ગુણવ્રતને ધારણ કરી જે શ્રાવક વાચલપણાથી કોઈને મિથ્યા અપવાદ આપે તો તે પણની પેઠે બહુ દુઃખી થાય છે. પુરિમતાલ નામે નગર છે. વિજયપાળ નામે રાજા તેમાં
રાજ્ય કરે છે. સુંદર ભેગનું એક સ્થાનવિજયપાળ ભૂત અને રૂપમાં પ્રભાસમાન રંભાનામે
તેની મુખ્ય પ્રાણી છે. એક દિવસ વિજયપાળ રાજા હાથી પર બેસી પરિવાર સહિત રાજવાટિકમાં જાતે હતે. તેવામાં માર્ગ ઉપર એક શેઠીયાને ત્યાં નવીન ઉલ્લાસ પામતા
વનરસથી વ્યાકુળ અને સુંદર રૂપવાળી લક્ષમી નામે એક કન્યા તેના જેવામાં આવી, તેથી તેની પર રાજાનું ચિત્ત બહુજ લાગી ગયું. જેથી તેના માતાપિતાની પાસે માગણી કરીને પોતાની મેળે તેને તે પરણ્યો. અને પિતાના અંત:પુરમાં લાવી તેની સાથે વિલાસ કરવા લાગ્યા. જેથી નગર, અન્ય રાણીએ કે રાજ્યની પણ તેચિંતા કરતો નથી. ફક્ત તે લક્ષમી રાણી ઉપર અતિ આસક્ત થઈ રાત્રી દિવસ તેની પાસે જ પડી રહે છે. વળી તે સ્ત્રીના સ્નેહથી તે ઍટલે બધે ખેંચાયે છે કે સર્વથા વિવેક શૂન્ય થઈ ગયે. જેથી અન્ય સમગ્ર કાર્ય છેડી દીધાં.
ત્યારે મંત્રીએ કહ્યું કે હે રાજન ! આ પ્રમાણે સ્ત્રીને વશ
Page #290
--------------------------------------------------------------------------
________________
પદ્મણિક્નીકથા.
( ૨૫૧ ) થયેલા સામાન્ય માણસ પણ લેાકામાં નિંદમંત્રીના ઉપદેશ નીય થાય છે, તેા આંતરિક છ શત્રુઓથી ઘેરાયેલા આપના સરખા રાજાઓને તે શું કહેવું ? વળી જે રાજાએ ધર્મ, અર્થ અને કામ એ ત્રણ પુરૂષાને નિતિપૂર્વક સેવે છે તેઓને પુરૂષાર્થ લદાયક થાય છે. અન્યથા નિષ્ફલ થાય છે. વળી રાગાંધ પુરૂષોથી ગુણ્ણા દૂર નાસી જાય છે તેમજ શાસ્રા અને ગુરૂના ઉપદેશ પણ અસર કરતા નથી. તેમજ રાજ્ય-રાષ્ટ્ર, અને ધમ ના ત્યાગ કરી આ સ્ત્રીમાં માહિત થઈ હંમે હમેશાં તેમાં પ્રવૃત્ત થયા છે, તે આપની મ્હાટી ભૂલ થઈ છે. રાજા એન્શ્યા, હૈ મંત્રી ! મ્હારી પાસે ત્યારે કઇપણ વધારે ખેલવું નહીં, આ રાજ્ય મ્હે' તને સાધ્યું છે. તેથી તેનું સ ંરક્ષણ ત્હારેજ કરવું. વળી જ્યાં સુધી આ મૃગાક્ષી મ્હારી દૃષ્ટિગોચર છે. ત્યાં સુધીજ મ્હારૂ જીવિત પણ સમજવું, તા પછી મારે રાજ્યાદિકનું શું પ્રયેાજન છે ?
અહા ! જુઓ તો ખરા ? આ રાજા સ્નેહપાશથી કેવા ખંધાયા છે ? તેને પાતાના આત્માનું પણ લક્ષ્મીનું મરણુ. ભાન નથી. અહા ? નિર્લજ્જ થઈ મા પ્રમાણે. બીજો કાંણુ ખેલી શકે ? એમ મંત્રી ચિતવતા હતા તેવામાં તેજ રાત્રીના પરાઢમાં લક્ષ્મી રાણીને વાસિતવમન થયું. તે જોઇ રાજા બહુ ગભરાઇ ગયા. ધોને લાવ્યા, વૈદ્ય લેાકેાએ અનેક પ્રકારના ઉપચારા કર્યો. પરંતુ દેવગતિને લીધે તે સ` નિષ્ફલ થયા. એમ કરતાં સૂર્યોદય થયા કે તરતજ દેવીના પ્રાણ છુટી ગયા. તે જોઇ રાજાનુ ધૈર્ય છુટી ગયું અને મૂર્જિત થઇ પૃથ્વી પર પડ્યો. તેટલામાં તેના પરિજન એકઠા થઇ ગયા. અને કાષ્ઠ સમાન ચેષ્ટા શૂન્ય રાજાને જોઇ ચંદનાદિક શીતલ ઉપચાર કરીને સચેતન કર્યો.
Page #291
--------------------------------------------------------------------------
________________
(૫૨)
- શ્રીસુપાર્શ્વનાથચરિત્ર. પછી તે રાજા બહુ પોકાર કરી વિલાપ કરવા લાગ્યું, હા!
લક્ષમી દેવિ ! દરેક કાર્યમાં તું બહુ દક્ષ નૃપવિલાપ. હતી છતાં મહને પ્રત્યુત્તર કેમ આપતી
નથી ! હે મૃગાક્ષી ? મહારે કંઈપણ અપરાધ થયો હોય તે ક્ષમા કર પૂર્ણ ચંદ્ર સમાન મુખવાળી છે સુતનું ! હારી ઉપર તું કેમ રૂષ્ટ થઈ છે? આ પ્રમાણે વિલાય કરતે રાજા તે સ્ત્રીનું પડખું ક્ષણમાત્ર પણ છેડતો નથી. તેમજ અન્નપાણ પણ લેતા નથી. તેમજ બીજા કેઈને તે મડદાની પાસે જવા દેતે પણ નથી. પછી મંત્રીએ કહ્યું હે સ્વામિન ! આ રાણ મરી ગઈ છે. માટે હવે શોક કરે વૃથા છે. અને આપ અહીંથી ઉઠે તે અમે એને સ્મશાનમાં લઈ જઈ અગ્નિ સંસ્કાર કરાવીએ. તે સાંભળી રાજા કોધાતુર થઈ ગયા અને બેલ્યો કે, પિતાના પુત્ર પ્રપૌત્રાદિક સહિત તું હારા દેહનો સંસ્કાર કરાવી
હારી પ્રાણપ્રિયા તે કરેડ વર્ષ સુધી જીવશે. વળી આ સ્ત્રી સંબંધી ખરાબ તથા અશુભ વચન મહારી આગળ જે કઈ બોલશે તે પુરૂષ જરૂર મરણને આધીન થશે! આ પ્રમાણે રાજાને નિશ્ચય જાણું મંત્રીએ કેઈપણ ઉપાયથી રાજાની દષ્ટિને છેતરી. ગુપ્ત રીતે પોતાના સુભટે પાસે તે રાણીના દેહનો અગ્નિસંસ્કાર કરાવ્યું. ત્યારબાદ તે સ્ત્રીને નહીં જેવાથી રાજ પોકે પોક મૂકી બહુ રેવા લાગ્યા, અને વિલાપ કરતે બે કે, મારી સ્ત્રીને જ્યારે જોઈશ ત્યારેજ હું ભજન કરીશ. વળી હારી રાણીને અહીંથી જે કઈ લઈ ગયે હશે તેને માર્યા વિના હું ભજન કરવાને નથી. એ પ્રમાણે પ્રતિજ્ઞા કરો તે રાજાએ દશ દિવસ વ્યતીત કર્યા. મંત્રીએ કેઈક પુરૂષને શીખવાડી રાજાની પાસે મેક.
તે પુરૂષ પણ રાજા પાસે ગયા અને મંત્રીના મંત્રીની યુક્તિ કહ્યા પ્રમાણે છે. હું નરેદ્ર! આપની
સ્ત્રીના સમાચાર હું જાણું છું. તેથી આપને
Page #292
--------------------------------------------------------------------------
________________
પદ્મણિક્નીકયા.
(૨૫૩)
વધામણી આપવા માટે હું અહીં અન્ય છુ: રાજા એ, હાલમાં મ્હારી પ્રાણપ્રિયા કયાં છે ? પુરૂષ આલ્યા, હે નાથ ! હાલમાં લક્ષ્મી દેવી સ્વર્ગ લેાકમાં સુરેદ્રની પાસે આનંદપૂર્વક વિલાસ કરે છે. વળી આપને સંદેશા કહેવા માટે તેણી એજ હુને માકલ્યા છે. હે સ્વામિન! મનુષ્ય લેાકમાં વાસ કરવા ઉચિત નથી, કારણકે મનુષ્યલેાક બહુ દુર્ગંધમય તેમજ જન્મ, જરા, વ્યાધિ અને મરણાદિક દુ:ખાથી વ્યાકુલ છે. વળી સ્વગ લેાકમાં દુર્ગંધ વિગેરેનુ કાઇપણ પ્રકારે દુ:ખ નથી. અને તે બહુ સુંદર છે. માટે હે નાથ! જો મ્હારી સાથે આપને કામ હાય તા જલદી તમ્હારે અહીં આવવું. રાજા એક્લ્યા, હે સુભગ ! તું સ્વર્ગ ના માર્ગ મ્હને બતાવ. જેથી મ્હારી પ્રાણપ્રિયાનું સુંદર મુખકમળ જોઇ હું કૃતાર્થ થાઉં. પુરૂષ ખેલ્યા,હે નરેદ્ર ! એકદમ આપણે ત્યાં જવુ ઠીક નહીં. હાલમાં તા આપ સ્નાન કરી લેાજન કરેા, ઉત્તમ પાષાક પહેરી, રાજ્ય, દેશ અને કાશ વિગેરેની સંભાળ કરી, તેમ ધસેવન કરી આનંદરસ લાગવા, તેટલામાં હું રાણી પાસે જઈ તમ્હારા આગમનની વાર્તો સંભળાવું એમ કહી તે વિદાય થયેા. ત્યારમાદ તે પુરૂષના વચન પર વિશ્વાસ રાખી રાજા ભેાજનાદિક સર્વકાર્ય કરે છે. અહીંઆ માશ્ચર્ય માત્ર એટલુજ છે કે બહુ વૈભવવાળા, બુદ્ધિમાન, દક્ષ તેમજ પૃથ્વીના પતિ એવા પણ આ રાજા અત્યંત રાગરૂપી ગ્રહવડે ઘેરાયેલા હાવાથી અસત્યને પણ સત્ય તરીકે જાણે છે. ત્યારમાદ સ્ત્રીના વિરહથી આક્રાંત થઈ હમ્મેશાં તે પુરૂષને આવવાની વાટ જોયા કરે છે. પછી તે પુરૂષ પણ ઘણા સમય વ્યતીત કરી ફરીથી રાજા પાસે આન્યા. અને કલ્પવૃક્ષના ફળ સમાન સ્વાદિષ્ટ નાર ંગી કળાની ભેટ મૂકી નમસ્કાર કરી મેલ્યા, હે નરેદ્ર ! સ્વર્ગ માંથી દેવીએ માપના માટે આ ફળ માકલ્યાં છે અને વિશેષમાં એક સદેશેા કહ્યો છે કે રાજા
Page #293
--------------------------------------------------------------------------
________________
(૨૫૪ )
શ્રીસુપા નાથચરિત્ર.
પાસેથી મ્હારા માટે એક સુંદર અલંકાર લાવજે. જેથી હું સર્વ દેવાંગનાઓમાં અધિક અલકારવાળી શાભાપાત્ર ગણા
રાજાના હુકમ.
રાજાએ તત્કાલ મત્રીઓને ખેલાવી હુકમ કર્યો કે, રાણીના કહ્યા પ્રમાણે આ સ ંદેશહારક પુરૂષને જલદી ાભૂષણ આપો ! મંત્રીઓએ વિચાર કરી રાજાના દેખતાં સુંદર અલંકાર આપી ત્યાંથી તેને વિદાય કર્યા. ત્યારબાદ તેને પકડીને કેટલાક દિવસ સુધી મંત્રીઓએ પાતાના ભંડારમાં ગુપ્ત રાખ્યું. ફરીથી પણ તેવીજ રીતે તે પુરૂષ કંઇક આભરણાદિક લઇ જાય છે અને પાછા આવે છે એમ રાજાના વખત ગુમાવે છે. હવે મા વૃત્તાંત કાઇક ધ્રુત્ત ના જાણવામાં આવ્યું અને તેણે જાણ્યુ કે ધન મેળ થવાના આ ઉપાય બહુ સારા છે. આવા ઘાટ ફરીથી મળવા દુલ ભ છે. એમ સમજી ભાજપત્રના આકારે એક સાનાનુ પત્ર બનાવરાવ્યું, તેમાં અક્ષર કે।તરીને સુગ ંધમય કસ્તૂરીના રસથી તેઓ ભરી કાઢ્યા. પછી લેખની માફક ગુપ્ત લપેટી રાજા પાસે જઈને તેણે કહ્યું કે, હું લેખવાહક છું અને સ્વર્ગ માંથી લક્ષ્મી રાણીએ હને માકલ્યો છે. તે સાંભળી રાજા બહુ ખુશી થયા, અને તે લેખ પેાતાના હાથમાં લઇ વિચાર કરવા લાગ્યા, જરૂર આ સ્વર્ગનુ ભાજપત્ર છે. વળી શાહી પણ મર્ત્ય લાકની નથી. એમ નક્કી કરી તે આછ્યા, મ્હારી પ્રાણપ્રિયા સુખી છે ? લેખવાહક મેલ્યા, હે નરેશ્વર ! સ્વર્ગલાકમાં દેવીને માનદ હાય એમાં શું આશ્ચર્ય ? ત્યારબાદ રાજાએ લેખને ખુલ્લા કર્યો અને વાંચવાના પ્રારંભ કર્યો....સ્વસ્તિ શ્રી પુરિમતાલ નગરમાં મહા રાજાધિરાજ શ્રી વિજયપાલ નરેદ્રના ચરણારવિંદમાં પ્રણામ A સ્વર્ગ માંથી લક્ષ્મી નામે મહારાણી સ્નેહપૂર્વક જણાવે છે કે, અહીં કુશલ છે. આપનુ કુશળ ઇચ્છીએ છીએ. વળી વિશેષ
Page #294
--------------------------------------------------------------------------
________________
પાણિનીકથા.
(૨૫૫ )
મરણ એ છે કે હે નાથ! આપ નિરંતર મ્હારા હૃદયમાં વાસ કરી રહ્યા છે. માટે તેના ભારને લીધે જાણે ભરાઈ ગયેલી ડાઉં તેવી સ્થિતિમાં હું રહી છું. પરંતુ આપના સમાગમની ઘણી ઉત્કંઠા છે પણ દૂર હાવાને લીધે આવવા માટે અશક્ત છું. માટે કૃપા કરી આપના દેહવડે પવિત્ર થયેલા સર્વ અલંકાર મ્હારા માટે માકલી દેશે. આપના પ્રસાદ વિના દેવાંગનાઓમાં હુને બહુ લજજા આવે છે. તેમજ અલંકારના અભાવથી મ્હારી અવગણના થાય છે. માટે મહીને અથવા પંદર દિવસે જેવા તેવા પણ વસાદિક અલંકારા માલતા રહેવુ. આ વૃદ્ધ પુરૂષ બહુ લાયક છે માટે તેની સાથે ખાનગી કુશળ વાર્તા પણ મેકલવા કૃપા કરશે..
રાજાએ તરતજ મંત્રીવર્ગને મેલાવીને આજ્ઞા કરી કે, આ પુરૂષની સાથે મ્હારાં ઉત્તમ વસ્ત્ર, આભૂષણ પાણિ અને કુંકુમાદિક દરેક સાર વસ્તુઓ રાણી માટે સ્વર્ગમાં માકલી આપે. કારણકે લેખહારકનું લક્ષમૂલ્ય, લેખતુ· કોટીધન અને દ્રષ્ટિનુ સા કોટી મૂલ્ય થાય છે, પણ પ્રિયનાં વચન તે અમૂલ્ય છે. આ પ્રમાણે રાજાનું વચન સ્વીકારી મંત્રીઓ વિચાર કરવા લાગ્યા કે, આ કા · બગડી ગયું. હવે આપણા હાથમાં રહ્યું નહીં. પછી તેઆએં વિચાર કરી રાજાને જણાવ્યું કે, આ પુરૂષ સ્વર્ગમાં કેવી રીતે જશે ? રાજા મલ્યે, જેવી રીતે આવ્યા હતા તેવી રીતે જશે. મંત્રીઓ ખેલ્યા, અહીં તેા દેવીના પ્રભાવથી તે આળ્યે હતા. ક્રીથી ાજા ખેલ્યા, જેમ પ્રથમ આવેલે પુરૂષ ગયા હતા તેજ પ્રમાણે આ પણ જશે. એમાં વધારે વિચારનું કંઇ પ્રયેાજન નથી. મંત્રીઓ આવ્યા, મહારાજ ! પ્રથમ પુરૂષ તા અગ્નિમાં ખળીને સ્વર્ગે ગયા હતા. રાજા ખેલ્યા, અને પશુ તેવી રીતે
Page #295
--------------------------------------------------------------------------
________________
(૨૫૬)
શ્રીસુપાન નાચરિત્ર.
માકલા. પછી મંત્રી લેાકેા કાષ્ઠની ચિતા સળગાવી તે વૃદ્ધને પડી ચિતા તરફ લઈ જતા હતા તેવામાં ત્યાં ખાર વ્રતધારી અને બહુ વાચાલ એવા પદ્મ નામે એક વિણક્ રહેતા હતા તેણે રાજા પાસે જઈને કહ્યું કે, હે નરાધીશ ! આ બહુ વૃદ્ધ છે, તેમજ મહે સદેશાએથી ભારે થઈ ગયા છે. માટે ઘરડા માણસ સ્વગે નહીં જઇ શકે, તેથી કાઇક યુવાન પુરૂષને મેકલેલા તા બહુ સારૂં. મંત્રીએ ઓલ્યા, હે દેવ! આ પુરૂષજ મોકલવા લાયક છે. કારણકે ઉત્તર આપવામાં બહુ કુશળ છે. તેમજ તક્ષ્ણ હોવાથી ચાલવામાં ઉતાવળા અને ખેલવામાં વાચાળ પણ ઠીક છે. એના જેવા બીજો મળવા મુશ્કેલ છે. માટે દેવી પાસે એનેજ માકલે. રાજાએ કહ્યુ. ઠીક, ત્યારે એમ કરે. ત્યારબદ મત્રીઆ તેને બાંધીને મહાર લઈ જતા હતા તેવામાં તેના વિલાપ સાંભળી હેના કુટુષિએ ત્યાં આવ્યા અને પૂછવા લાગ્યા કે ભાઇ ! શામાટે એને ખાયે છે ? શું કઈ અપરાધ કર્યો છે ? તેઓ મેલ્યા પેાતાના વાચાલતાના દ્વેષથી એની આ દશા આવી છે. બીજે કાઇ પણ અપરાધ નથી. તમ્હારે પણ પેાતાના મુખનુ રક્ષણ કરવા સાવધાન રહેવું. કારણુ કે વાચાલતાને લીધે અનર્થંક્રૂડના પાત્ર ન થવું પડે. પછી તેના કુટુંબિઓએ મંત્રીઓની પાસે ઘણી આજીજી કરી અહુ મહેનતે પદ્મને છેડાવ્યા. મ ત્રીઓએ પણ દયા લાવીને તેને મુક્ત કર્યાં, તેમજ પ્રથમ પુરૂષને પશુ શિક્ષા આપી કે ફરીથી મા કા ત્હારે કરવું નહીં.
એક દિવસ રાજાએ મંત્રીઓને કહ્યું કે, કોઈ પણ પ્રકારે સ્વર્ગ માંથી દેવીને અહીં લાવાતા ઠીક.
કૃત્રિમદેવીના કારણ કે તેના વિરહથી હું બહુ દુ:ખી
સમાગમ. થાઉં છું. મત્રીલેાકેાએ વિચાર ગાઢવીને કમલશ્રી નામે સુંદર રૂપવતી અને તજ્જુ
Page #296
--------------------------------------------------------------------------
________________
પદ્મવણિકનીકથા.
(૨૫૭) વયની એક સ્ત્રીને બોલાવી. રાજાના અલંકાર પહેરાવ્યા તેમજ યુતિપૂર્વક શિખામણ આપીને તેને નગરની બહાર ઉલ્લાનમાં રાખી. ત્યારબાદ રાજાને સમાચાર આપ્યા કે આજે દેવીને બોલાવવા માટે ઈદ્ર પાસે એક પુરૂષ મેક છે તે કાલે આવશે. બીજે દિવસે તે પુરૂષ રાજા પાસે જઈને બે હે રાજન ! આપને વધામણી આપું છું કે મહારાણું ઉધાનમાં પધાર્યા છે. તે સાંભળી રાજા બહુ ખુશી થયા અને પિતાના શરીર ધારણ કરેલાં આભૂષણે વર્યાપકને આપી દીધાં. પછી મહેટા આડંબર સાથે પરિજન સહિત રાજા તેના હામ ગયે. દેવીને જોઈ રાજાનું હૃદય હર્ષથી ભરાઈ ગયું. અને બોલ્યા હે મંત્રી ! અભુત રૂપની શોભાવડે દેવીને સ્વર્ગવાસ સત્ય થયે. પ્રથમ તો દેવીની આકૃતિ શ્યામ હતી, તેમજ કાન વિકરાલ, દાંત લાંબા અને વિષમ હતા, વળી મોટા ઓઠ અને નાક ચપટું હતું. પરંતુ હાલમાં તે સુંદર રૂઝવતી દેખાય છે. મંત્રીઓ બોલ્યા, રાજાધિરાજ? આમાં કોઈ પ્રકારની શાંતિ કરવી નહીં. સ્વર્ગમાં હમેશાં અમૃત રસનું ભોજન કરવાથી આ દેવી આવા રૂપવાળી થઈ છે. તેમજ પ્રસન્ન થયેલા સુરાધિપે દેવીનાં દરેક અંગ પણ સુંદર બનાવ્યાં છે. હે મહારાજ ? વળી આપના આગ્રહને લીધે દેવીને અહીં મોકલી છે. ત્યારબાદ રાજા પ્રસન્ન થઈ પિતાના ગજેંદ્રના અર્ધાસન ઉપર તે દેવીને બેસારી ભારે ઠાઠથી પિતાના મંદિરમાં આવ્યું. અને તે કમળશી સાથે બહુ પ્રેમને લીધે સોદિત વિષય ભેગ ભગવે છે. તેમજ સ્વર્ગ સંબધી વાર્તાઓ તેને પુછે છે. કમળશ્રી પણ મંત્રીના શિક્ષણ પ્રમાણે પ્રત્યુત્તર સારી રીતે આપે છે. અને સમય વ્યતીત કરે છે. માટે, હે ભવ્ય પ્રાણીઓ? વિષય રાગને સર્વથા ત્યાગ કરે.
Page #297
--------------------------------------------------------------------------
________________
(૨૫૮)
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર
કારણ કે જે રાગને લીધે મદિરાપાનથી મત્ત થયેલા મનુષ્યની માફક કાર્ય અને અકાર્યનું કંઈ પણ ભાન રહેતું નથી. એમ જાણે શ્રાવક જનેએ પ્રયત્ન પૂર્વક અસત્ય વચનને પણ ત્યાગ કરે. અને વાચાળપણાથી અગ્ય ભાષણ પણ કરવું નહીં. વળી વિવેકરહિત વચન બોલવાથી પાની માફક આ લોકમાં પણ બહુ દુ:ખી થવાય છે. તેમજ તેઓ પરકમાં જરૂર નરક ગતિ પામે છે. માટે વાચાળતાને ત્યાગ કરી હમેશાં મધુર અને યુક્તિ પૂર્વક નિરવદ્ય ભાષા બલવી, જેથી સંસાર સમુદ્ર સુખેથી તરી શકાય. ॥ इति तृतीयगुणवते मौखर्यातिचारविपाकेपद्मकथानकंसमाप्तम्॥
दुर्लभवणिकनीकथा.
ચતુર્થઅધિકરણાતિચાર. દાનવીર્ય રાજાએ ફરીથી પ્રશ્ન કર્યો. પરમ ઉપકારી એવા ભગવાન ? હવે ત્રીજા ગુણવતમાં ચે અતિચાર કેવી રીતે સમજ ? તેનું લક્ષણ દષ્ટાંત સહિત કહો. શ્રી સુપાર્શ્વ પ્રભુ બોલ્યા. હે ધરાધીશ? જે પ્રાણી ઘંટી, ખાણીઓ, સાંબેલું વિગેરે દૂષિત સાધને જથાબંધ ભેળાં કરી રાખે છે તે દુર્લભ વણિકની પેઠે નરકાદિ દુ:ખ ભેગવે છે. મુનિઓ અને જીનેંદ્રભગવાનની મૂર્તિઓ વડે બહુ પવિત્ર,
નિરતર મોટા ઉત્સવડે વ્યાકુલ અને દુર્લભવણિક પરચક્રના ઉપદ્રવથી રહિત, પાટલીપુર નામે
નગર છે. તેમાં છવકાયની રક્ષા કરવામાં તત્પર એ વિજય નામે શ્રેણી છે. તેમજ તેના નેત્રકમલને
Page #298
--------------------------------------------------------------------------
________________
દુર્લભનીકથા.
(૨૫૯) પ્રફુલ્લ કરનાર લક્ષમી સમાન પદ્મશ્રી નામે તેની સ્ત્રી છે. દુર્લભ નામે તેમને એક પુત્ર છે. વળી નામ પ્રમાણે તેનામાં ગુણ છે. તેથી તેને સુગુરૂને સમાગમ બહુજ દુર્લભ થયે. અનુક્રમે તે વન અવસ્થા પામ્યું. એક દિવસ એણું, નાક અને કાન જેના કાપેલા હતા તેવા એક જુગારીની સાથે તે જુગાર રમવા ગયે. ત્યાં જુગારની અંદર દુર્લભે પાંચસે સેનયાની જીત મેળવી. તેથી તે જુગારીએ સ્મશાનમાં જઈ પાંચસો સોનૈયા લાવી દુલ ભને આપ્યા, એટલે તેણે જુગારીને પૂછયું. આ ધન તું કેની પાસેથી લાવ્યા છે ? શું સ્મશાનમાંથી લાવ્યું છે? જુગારી છે ત્યારે તેનું શું કામ છે? તું હારૂં દ્રવ્ય ગણી લે દુલ વિચાર કર્યો કે જરૂર કઈ ભૂત, પ્રેત કે સિદ્ધ પુરૂષે પ્રસન્ન થઈ આ ધન એને આપેલું છે. એમ જાણી દુર્લભે તેને કહ્યું. આ દ્રવ્ય તુંજ લઈ લે, પરંતુ આ દ્રવ્યને આપનાર કેણ છે તે તું મને
સ્પષ્ટ રીતે જણાવ. જુગારી બે હાલમાં તે તે ધ્યાનમાં બેઠા છે. ભલે ધ્યાનમાં બેઠા હોય પરંતુ હુને બતાવ. એમ દુર્લભના બહુ આગ્રહથી જુગારી તેને સાથે લઈ સ્મશાનમાં ગયા અને ત્યાં ધ્યાનમાં બેઠેલા એવા એક મુનિ મહાત્મા બતાવ્યા, પછી દુર્લભ અને જુગારીએ નમસ્કાર કર્યો. ત્યારબાદ મુનીંદ્ર ધ્યાનમાં હોવાથી બન્ને જણ પિત પિતાના ઘેર ગયા. હવે તૃષ્ણને લીધે દરરોજ દુર્લભ તે મુનિને નમસ્કાર કરવા
જાય છે. અને બે પ્રહર સુધી ત્યાં બેસીને મુનિને ઉપદેશ. તેમની ચેષ્ટા જુએ છે. પછી એક દિવસ
મુનિ બેલ્યા હે સિમ્ય? શ્રદ્ધાપૂર્વક ધર્મની આરાધના કર. દુર્લભ છેલ્યા હે મુનીન્દ્ર? આપના ચરણ કમલની રસેવાથી અધિક ઉત્તમ બીજે કર્યો ધર્મ છે? પરંતુ કૃપા કરી છિન્ન અંગવાળા જુગારીની માફક હારી ઉપર પ્રસન્ન થાઓ. ત્યાર
Page #299
--------------------------------------------------------------------------
________________
(રદ)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર. બાદ મુનિ બોલ્યા. હે મહાભાગ? તે જુગારીએ તને છેતર્યો છે. મહેં હેને કંઈ પણ આપ્યું નથી. પરંતુ મહારા ચારિત્રવ્રતનું તે કારણ થયો છે. દુર્લભ બેલ્યો હે મુનીં? આપના વ્રત ગ્રહણમાં તે કેવી રીતે કારણભૂત થયે? તે કૃપા કરી મને કહો. મુનાં બેલ્યા હે દુર્લભ? આ નગરની અંદર સાગરદત્ત
નામે બહુ ધનવાન શ્રેણી છે. વળી હમેશાં સાગરદdશ્રેષ્ઠી. દ્રવ્યનું રક્ષણ તથા સંપાદન કરવામાં તે
' ઘણે દક્ષ છે. તેને શોભટ નામે એક પુત્ર છે. એક દિવસ શ્રેષ્ઠી પિતાના પુત્ર સાથે વિચાર કરવા લાગે, હે વત્સ? આ લક્ષમી હેં બહુ કષ્ટથી મેળવી છે. તે વાત તું પણ જાણે છે. માટે ઘરથી બહાર દૂર સ્થળે કઈ પણ ઠેકાણે પૃથ્વીમાં દાટીને આ લક્ષ્મીનું આપણે બરાબર સંરક્ષણ કરવું જોઈએ. જે તેને ઘરમાં રાખીશું તે સર્વ લેકને સ્વાધીન થઈ વિખરાઈ જશે. તેથી સ્મશાન ભૂમિમાં જઈ કોઈ પણ એકાંત સ્થલમાં તેને દાટી. દઈએ. જેથી આપતું કાલમાં આપણને આ લક્ષમી સહાયકારક થાય. એમ ગુપ્ત વિચાર કરી પુત્રને લઈ સાગરદત્તસ્મશાનભૂમિમાં ગયો. પછી કઈ ન દેખે તેવી રીતે એકાંતમાં ઉંડા ખાડા ખોદી દ્રવ્યથી ભરેલા કલશ તે ખાડાની અંદર દાટી દીધા. અને ઉપર માટી પૂરી કેઈ ન જાણે તેવી રીતે સરખું કરી દીધું. ત્યારબાદ સાગરદત્ત બેલ્યો હે પુત્ર? સર્વ દિશાઓમાં બરોબર તપાસ કર. કેઈએ આ કાર્ય જોયું તે નથી? પુત્ર બોલ્યો હે તાત? આપ ડાહ્યા થઈ આમ કેમ બેલો છે? અતિ ભયંકર સ્મશાનભૂમિમાં અહીં રાત્રિએ કેણ આવે? સાગરદત્ત બે હે પુત્ર? પરંતુ ચોક્કસ તપાસ કરવામાં શી હરકત છે? ત્યારબાદ શભટે ત્યાંથી નીકળીને તપાસ કર્યો તે મુડદાની માફક અચેતન થઈ માર્ગમાં પડેલે એક કાર્પેટિક તેના જેવામાં આવ્યું. અને તે પૂર્વે શ્વાસ રોધીને
Page #300
--------------------------------------------------------------------------
________________
દુર્લભની સ્થા.
(૨૬૧)
તે દ્રવ્યસ્થાન જોતા હતા. તેથી તેણે પિતા પાસે જઇ કહ્યુ કે કોઈક કાર્પેટિક મડદાની માફક ત્યાં પડેલા છે. શ્રેણી આત્યેા દ્રવ્યના લાભથી શ્વાસ રેાકીને મડદાની માફ તે પડ્યો હશે, માટે એનુ કાઇ પણ અંગ છરીથી તું કાપી લાવ. એ પ્રમાણે પિતાની આજ્ઞા લઇ શે।ભટ કાર્પેટિકની પાસે ગયા અને તેના કાન કાપી લાવીને પિતાને બતાવ્યેા. ફ્રીથી પિતાએ કહ્યું કે તેના બીજો કાન કાપી લાવ, કારણ કે ધૃત માણસ દુ:ખથી ડરતા નથી. પછી તે બીજો કાન કાપી લાવ્યા, તે પણ તે મડદાની સ્થિતિમાં પડ્યો રહ્યો. પછી તેના પિતાએ કહ્યું કે ખરાખર પરીક્ષા માટે તેનાં ખીજા પણ અંગ કાપવાં જોઈએ. ત્યારમાદ શાભટ ત્યાં ગયા અને આઇ સહિત તેનું નાક પણ કાપી લીધું; પરંતુ દ્રવ્યના લેાભથી તેણે તે સર્વ દુ:ખ સહન કર્યું. મહા ? દ્રવ્ય માટે પ્રાણીઓ કેવાં દુ:ખ સહન કરે છે. દુનીયામાં કાઇ પણ એવુ દુ:ખ નહી હાય કે જે ધન માટે સહન નહીં કરાતુ હાય. વળી દ્રવ્યના લાભથી મૂઢ પુરૂષો પેાતાનુ જીવિત પણ ગણતા નથી, તા. અંગ છેદનની તે શી ગણુતરો ? ત્યાર પછી કાટિકને મરેલા સમજી સાગરદત્ત શ્રેષ્ઠી પુત્ર સહિત પેાતાને ઘેર ગયે.
a
પછી કાર્પેટિક ઝટ ઉભા થઇને તે દાટેલું ધન ત્યાંથી કાઢી લઇ ખીજા ઠેકાણે ગેાપવી દીધુ. કાપઢિકનું કપટ. વળી તેમાંથી કેટલુક દ્રવ્ય પોતાને વાપરવા માટે સાથે લઈ નગરમાં ગયા. અને ખાસ પેાતાને માટે વસ્ત્ર, પાત્ર, ધૂપ, કપુર અને મુખવાસાદિક જે જોઈએ તે લીધુ, વળી સૂક્ષ્મ વસ્રવડે લપેટીને એઇ, નાક, મને કાનના દેખાવ સાજાની માકક કરીને વેશ્યાઓને ત્યાં વિલાસ કરવા લાગ્યા. એમ કરતાં એક દિવસ તે કાર્પેટિક મીજ ખાની કરવા માટે દ્રાખ, મિષ્ટાન્ન, ઘેખર, પુરી, વડાં અને ખાજા
Page #301
--------------------------------------------------------------------------
________________
(૨૬૨ )
શ્રીસુપા નાથચરિત્ર.
વિગેરે ઉત્તમ પદાર્થો લઇ ઉદ્યાનમાં ગયા. તેમજ પેાતાની સાથે નગરના સર્વ ગાયકાને પણ ખેાલાવી ગયા, ત્યાં જઇ બહુ આનંદ પૂર્વક ઉત્તમ વજ્ર, ભેાજનાદિક વડે સર્વ લેાકેાને સંતુષ્ટ કર્યો. યાચક, અનાથાર્દિકને પણ ઈચ્છા પ્રમાણે ખુશી કર્યો. તેથી તે પણ પ્રસન્ન થઈ કહ્યું` રાજા સમાન દાની તરીકે તેનું વર્ણ ન
કરવા લાગ્યા.
ત્યારબાદ તે કાર્પેટિકની લેાકમાં બહુ પ્રસિદ્ધિ થઇ. તે વાત સાગદત્તના જાણવામાં આવી. કે તરતજ તેને સદેહ - થયે કે મારૂ ધન તે તે સ્થાનમાંથી એણે નહીં લીધુ હાય ? વળી તેમ પશુ બનવા જેવા સંભવ છે. કારણકે તે વખતે તે કાટિક શ્વાસ રોકીને પડયા હતા. એમ વિચાર કરતા સાગરદત્ત તે ધૃત્તને જોવા માટે ત્યાં ગયા. કુંકુમ ચંદનના લેપથી પિ જરવ વાળા, વેશ્યાઓના સમાગમમાં પડેલા, અને નાક, કાન તથા આઇને વસ્રવડે જેણે ગુપ્ત રાખેલા છે એવા તે કાર્પેટિકને જોઇ પેાતે ચિતવવા લાગ્યા કે, જે ધન દુ:ખથી મેળવવામાં આવે છે, તે દુ:ખથીજ ભેગવાય છે. અને તે ચાર ચરટાઓને ભાગ્ય થઈ પડે છે. એમવિચાર કરી શ્રેષ્ઠી સ્મશાનમાં ગયા. અને દ્રવ્ય રહિત ખાડાઓ જોઇ બહુ વિલાપ કરવા લાગ્યા. હા! દેવ ! મ્હેંકાઇ દિવસ દુરાચાર સેબ્યા નથી, છતાં મદ પુન્યવાળા મ્હારા ધનના નાશ શાથો થયા ? વળી જો ધર્મ માર્ગમાં આ દ્રવ્ય વાપર્યું. હાત તે આ સ્થિતિ આવત નહીં. તેજ પ્રમાણે શાસ્ત્રમાં પણ કહ્યું છે કે—
दानं भोगोनाश - स्तिस्रोगतयो भवन्ति वित्तस्य । यो न ददाति न भुङ्क्ते तस्य तृतीया गतिर्भवति ॥ અ—“ દાન, ભાગ અને નાશ એમ દ્રવ્યની ત્રણ
સાગરદત્તના પશ્ચાત્તાપ.
પ્રકારની
Page #302
--------------------------------------------------------------------------
________________
દુર્લભની કથા.
( ૨૬૩)
ગતિ હાય છે.” તેમાં જે દાન આપતા નથી, તેમજ પેાતે ઉપભાગ કરતા નથી તેના દ્રવ્યની ત્રીજી ગતિ એટલે નાશ થાય છે. માટે મ્હે' દાનમાગે કંઇપણ વાપર્યું નહીં, તેમજ પાતેપણુ લેગ વિલાસ કર્યો નહીં, તેથી છેવટે મ્હારી સર્વ લક્ષ્મીના વિનાશ થઇ ગયા, હવે રાજસભામાં જઇ રાજાને સંભળાવુ અને જો તે ધૃત્તના પાસેથી મ્હારી લક્ષ્મી પાછી અપાવે તેા ઠીક. એ પ્રમાણે વિચાર કરી શ્રેષ્ઠી ન્યાયમ ંદિરમાં ગયા અને વિન તિપૂર્વક કહ્યુ કે હે રાજાધિરાજ ! આપના દ્રવ્યની ફરીયાદ. નગરના ઉદ્યાનમાં જે પુરૂષ અનેક પ્રકારના વિલાસ ભાગવે છે તે નક્કી ચાર છે. કારણુ કે પ્રથમ મ્હે. સ્મશાનમાં પુષ્કળ ધન દાયુ હતુ, તે કાઢી લઈને સમસ્ત વૈભવવડે તે ધૃત્ત આનંદ કરે છે. તે વાત સત્ય છે. એ પ્રમાણે શ્રેષ્ઠીનુ વચન સાંભળી રાજાએ તરતજ કેટવાળને હુકમ કર્યો કે જલદી તે ધૂત્તને બાંધી મ્હારી આગળ હાજર કરો. તે સાંભળી તરતજ સુભટો સાથે કાટવાળ નગર મહાર નીકળી પડયા અને તપાસ કરી તેને બાંધીને રાજાની આગળ હાજર કર્યો. ચાર ખેલ્યે, હું રાજન્ ! મ્હારે શે। અપરાધ છે ? રાજા ા, આ સાગરદત્તના નિધાન હું ચારી લીધેા છે. ચાર ખેલ્યા, હે નરાધીશ ! એણે મ્હારી પાસેથી કંઈપણ વસ્તુ લીધેલી છે તે જો હુને પાછી આપે તે હું તેનુ સ ધન પાછું આપવા તૈયાર છું. રાજાએ શેઠ તરફ ષ્ટિ કરી કે તરતજ તે એક્લ્યા, હે રાજન ! મ્હેં તેની પાસેથી કંઇપણ લીધું નથી. વળી ચારની પાસે લેવા જેવુ પણ શુ હાય ? તે સાંભળી ચાર ખેલ્યા, હે રાજન ! બહુ પરિશ્રમને લીધે થાકીને સ્મશાનની પાસે ભરનિદ્રામાં હું સુઇ રહ્યો હતા. તેવામાં ત્યાં આવી એણે મ્હારા કાન, નાક અને ઓષ્ઠ કાપી લીધા છે. તે મ્હેને પાછા આપીને
Page #303
--------------------------------------------------------------------------
________________
(૨૬૪)
શ્રીસુપાશ્વનાથચરિત્ર.
ખુશીથી તેનુ દ્રવ્ય લઇ જાય. આ પ્રમાણે ચારનું વચન સાંભળી સાગરદત્ત ગભરાઇ ગયા. રાજાએ ચુકાદો આપ્યો કે હે શ્રેણી ! જ્યારે એનાં શ્રવણાદિક અંગ પાછાં આપશો ત્યારે તમને તમારૂં દ્રવ્ય મળશે. એમ સમજાવી અન્નને વિદાય કર્યો.
વૈરાગ્યભાવના.
સાગરદત્ત શ્રેષ્ઠી ઘેર ગયા અને પેાતાને વૈરાગ્ય ભાવના પ્રગટ થવાથી પોતાના પુત્રને ઉપદેશ આપ વા માંડયા કે, હે વત્સ ! જેમ આ લક્ષ્મી ક્ષણમાત્રમાં ચાલી ગઇ, તેમજ આ જીવિત પણ ચાલ્યું જશે. વળી લેાકમાં જેના જન્મ તેને જરા અવસ્થા છાડતી નથી. જરા સાથે પ્રાણીમાત્રને મૃત્યુ પણ અવશ્ય પ્રાપ્ત થાય છે. વળી મૃત્યુના મુખમાં રહેલા સર્વ પ્રાણીઓ થાડા દિવસ જીવે છે. માટે જો ભવ્યાત્માઓ ધર્મ રૂપી પાથેય (ભાત) સાથે લઈ પરલેાકમાં પ્રયાણ કરે તે જરૂર ત્યાં ઉત્તમ દાં ભાગવે મને બહુ સુખી થાય. તેમજ કહ્યું છે કે—
पिपतिषुरद्य श्वो वा, जराघुणोत्कीर्णदेह सारोऽपि । धर्मं प्रतिनोद्यच्छति, वृद्धपशुः पश्यत निराशः ॥ १ ॥ बाल्येऽस्ति यौवनाशा, स्टहयति च यौवनेपीह वृद्धत्वम् । મૃત્યુભાતોડયું, વૃદ્ધ: મિરેક્ષ્ય નિર્ધમાં ? ॥૨॥
અર્થ—માજ કે કાલ પડવાની ઇચ્છાવાળા અને જરારૂપી ધુણે ( કીડાએ ) કાતરી ખાધા છે દેહરૂપી સાર જેના એવા વૃદ્ધપશુ જુઓ તે ખરા ? નિરાશ બની ધર્મ થી વિમુખ થાય છે. વળી ખાલ્યઅવસ્થામાં યાવનની આશા રાખે છે અને ચાવનમાં પણ વૃદ્ધે પણાની ઇચ્છા કરે છે, તેમજ મૃત્યુના ખાળામાં રહેલા આ વૃદ્ધ પુરૂષ કઇ અપેક્ષાએ ધર્માંના ઉદ્યમ નથી કરતા ? ” તે માટે હે પુત્ર ! હવે મ્હારા એવા નિય છે કે
Page #304
--------------------------------------------------------------------------
________________
દુર્લભનીકયા. :
(૨૫) દુખના સ્થાનભૂત આ -ગૃહસ્થાશ્રમને ત્યાગ કરી કોઈપણ વિશેષ વ્રતને સ્વીકાર કરે. અને હવેથી હારી માતા વિગેરે સ્વજન વર્ગનું પાલન પોષણ હારે કરવું. વળી દીનજને ઉપર દયા રાખવી, જેથી ત્યારે દ્રવ્યને ટેટે રહેશે નહીં. પુત્ર બલ્ય, હતાત ! આપ કેની પાસે વ્રત ગ્રહણ કરવા ધારે છે? પિતા
ત્યે, ઘેરથી નીકળ્યા બાદ જે મળશે તેમની પાસે લઈશું. એમ કેટલીક વાતચીત કરી પુત્ર સાથે શ્રેષ્ઠી નગરની બહાર ગયો. તેટલામાં ત્યાં મહાજ્ઞાની સુસ્થિત આચાર્ય સન્મુખ આવતા હતા. તેમની આગળ જઈ શ્રેણી વંદન કરી બોલ્યા, હે ભગવાન ! કૃપા કરી મહને જૈન દીક્ષા આપે, ત્યારબાદ આ ચાર્ય મહારાજ ત્યાંથી જૈનમંદિરમાં ગયા. અને પ્રભાવના પૂર્વક વિધિ સહિત શ્રેષ્ઠીને દીક્ષા આપી. પછી નવિન દિક્ષીત થયેલા સાગરદન મુનિએ વિધિ પ્રમાણે બન્ને પ્રકારની શિક્ષા–સમાચારી ગુરૂમુખથી ગ્રહણ કરી. ત્યારપછી એગ્ય સમયે અપૂર્વ એવી એકાકી વિહાર પ્રતિમાને સ્વીકાર કરી હું ભવ્ય જીવોને પ્રતિબંધ આપું છું; હે સુભગ ! તે ચરે સુવર્ણ આપનાર જે મુનિ કહ્યા હતા તેજ હું પોતે છું. આ પ્રમાણે મુનિનું ચરિત્ર સાંભળી દુર્લભને વૈરાગ્ય ભાવના
પ્રગટ થઈ અને તે બે , હે ભગવાન! દુર્લભને પ્રમાદ. શ્રાવકધર્મને ઉપદેશ આપી સંસાર સાગરમાં
થી હાર આપ ઉદ્ધાર કરો. ત્યારબાદ મુનિએ બાર પ્રકારના શ્રાવક ધર્મને ઉપદેશ આપે. જેથી દુર્લભે વિધિપૂર્વક તેને સ્વીકાર કર્યો. અને પોતાને ઘેર ગયો. બીજે દિવસે પતાના પિતાને પણ ગુરૂ પાસે લઈ ગયે. અને તેમને પણ શ્રાવકધર્મ અપાવ્યો. ત્યારબાદ પિતા પુત્ર બને જણ ઉપગ સહિત પ્રયત્ન પૂર્વક ધર્મપાલન કરે છે. પછી કેટલાક સમય વ્યતીત થતાં
Page #305
--------------------------------------------------------------------------
________________
(૨૬૬).
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર દુર્લભ ત્રીજા ગુણવતમાં પ્રમાદી થયે અને દિવસે દિવસે બહુ હિંસાનાં ઉપકરણ વધારવા લાગે. ખs, ફરશી, ભાલાં, કટાર તલ વિગેરે શસ્ત્રો તૈયાર કરી સન્મુખ ભીંતમાં ભરાવી રાખે છે. તેમજ દ્વાર આગળ આંગણામાં દરેક જાતનાં વાહને તૈયાર રાખે છે. વળી બહુ અભિમાની થઈ તે ખાંડણી, સાંબેલું, હલ, દંતાલી, કુહાડા વિગેરે અનેક સાધને તૈયાર કરવા લાગે; કારણ કે જેના ઘેર આવા સાધન ન હોય તે શું ગૃહસ્થાશ્રમ ગણાય? એમ હમેશાં ઉદ્ધતપણે લોકેની આગળ તે બેલે છે. હેને બહુ અભિમાની સમજી કઈ શિખામણ પણ આપતા નથી. એવામાં એક તેને બાલમિત્ર હેને ત્યાં આવ્યું અને દુર્લ
ભના નામવાળો ખરું ભીંતમાં લટકાવેલ નામાંકિત. તેના જેવામાં આવ્યું. ખની આકૃતિ બહુ
સુંદર હતી તેથી તેણે દુર્લભને પૂછ્યા શિવાય તે ઉપાડી લીધા અને પિતાને ગામ જવા નીકળે. માર્ગમાં જતાં તે ખ ગાડામાંથી ખસીને નીચે પડી ગયા. તે તેના જાણવામાં આવ્યું નહીં. એવામાં તેજ માગે કેઈક હારવટીયે તેની પાછળ જ હશે તેના હાથમાં તે ખર્ક આવ્યું. એટલે તરતજ તે પાટલીપુર નગરમાં રાજાને મારવા માટે તેજ ખ લઈને આવ્યો અને રાજાના સુભટને યુદ્ધ માટે પોકાર પડાવે છે, તેવામાં રાજા રાજવાટિકામાં ફરવા નીકળે હતું, ત્યાં તેને પોકાર સાંભળી રાજાએ બહારવટીયાને બોલાવ્યું. પછી તે કંઈક તેને પૂછવાને વિચાર કરતે હતે તેટલામાં તેણે ખ ખેંચીને રાજા ઉપર માર્યો કે તરતજ અંગરક્ષકે રાજાને બચાવી અને અટકાવી દીધે. તેમજ બીજા સેવકે તે મરણયાનું ખર્મ ખુંચી લઈ તેને બાંધીને મારી નાખ્યું. પછી તે ખીલ રાજાને આપે. રાજાએ આ તરફ દૃષ્ટિ કરી જોયું તે તેની ઉપર દુર્લભનું નામ
Page #306
--------------------------------------------------------------------------
________________
દુર્લભની કથા.
(ર૬૭), જોયું. તેથી તરતજ રાજાનાં નેત્ર લાલ થઈ ગયાં. અને મંત્રીને પૂછ્યું કે દુર્લભ કોનું નામ છે? તેને તપાસ કરી જલદી હુને ખબર આપ. મંત્રીએ શસ્ત્ર બનાવનાર કારીગરે ને તે ખી બતાવ્યું. એટલે જે એ ખીને ઘડનાર હતા તે બેલે આ ખરું વિજયશ્રેણીના પુત્ર દુર્લભને હું ઘડી આપે છે, તે વાત હું જાણું છું બીજુ કંઈ જાણતા નથી. મંત્રીએ તે વાત રાજાને કહી. રાજા, બે હે મંત્રી? આ વાત સંભવે છે, કારણ કે દુર્લભ બહુ અભિમાની દેખાય છે. એમ કહી રાજાએ અંગરક્ષકોને મોકલી તેના ઘેર તથા દુકાને મુદ્રા કરાવી અને દુર્લભને પણ બાંધી પોતાની પાસે મંગાવ્યા. દુર્લભની પાછળ વિજયશ્રેષ્ઠી સ્વજન સહિત પિતે રાજા પાસે
આવ્યા અને ભેટ મૂકી નમસ્કાર કર્યા બાદ દલભને શિક્ષા. વિનતિ કરવા લાગ્યા. હે નરેશ્વર ? મહારા
પુત્રને ચેરની માફક બાંધીને અહીં લાવવાનું શું કારણ? ભ્રકુટી ચઢાવી રાજા બે રે શ્રેષ્ઠી ? મહને શું કહેવા માગે છે? વણિક જાતિ છતાં પણ તમ્હારે પુત્ર રાજ્યના લેભથી ખર્ક લઈ હુને મારવા માટે ફરે છે. એ વાત નક્કી છે. તે સાંભળી શ્રેષ્ઠી રાજાના પગમાં પડી બલ્ય હે દેવી આ વાત કઈ રીતે પણ સંભવતી નથી. ત્યારબાદ રાજાએ તે ખી કાઢીને શ્રેષ્ઠીની આગળ મૂકો. ખ ઉપર દુર્લભનું નામ જેમાં શ્રેષ્ઠી એકદમ ગભરાઈ ગયે. અને રાજાને પ્રાર્થના કરી કહ્યું કે હે રાજન ? બંધનથી મુક્ત કરી દુર્લભને અહીં બોલાવે. જેથી તે પોતે આ ખનું વૃત્તાંત યથાર્થ રીતે કહેશે. રાજાની આજ્ઞાથી દુર્લભ ત્યાં આવી પ્રણામ કરી રાજાની આગળ ઉભે રહ્યો. રાજાએ પૂછ્યું દુર્લભ? આ ખર્ક હારો છે ? દુર્લભ
ત્યે હે નરદેવ ? આ ખરું તે મહારે છે. પરંતુ અન્ય ગામને
Page #307
--------------------------------------------------------------------------
________________
(૨૬૮ ).
શ્રીસુપાર્શ્વનાચરિત્ર.
રહીશ એક મ્હારા મિત્ર આ ખડ઼ મ્હારા ઘેરથી લઇ ગયા હતા. તે વાત પછીથી મ્હારા જાણવામાં આવી. તે સાંભળી રાજાએ તેજ વખતે પેાતાના સુભટને માકલી તેના મિત્રને પણ ત્યાં ખેલાવ્યા અને રાજાએ તેને પૂછ્યુ કે દુલ ભના જે ખડ઼ તુ લઇ ગયા હતા તે ક્યાં છે? મિત્ર ખેલ્યા હું નરાધીશ ? હું મ્હારા ગામ જતા હતા તેવામાં રસ્તે ચાલતાં કેઇ પણ ઠેકાણે તે ખડ઼ે મ્હારી પાસેથી પડી ગયા, પણ તે કાના હાથમાં આવ્યા હશે તે હું જાણતા નથી. રાજાએ તે ખૐ તેના હાથમાં આપીને કહ્યુ', કેમ આ કે બીજું ? મિત્ર આવ્યે જે મ્હેં લીધુ હતુ તેજ આ છે. એમાં કંઈ સંશય નથી. પછી મંત્રી ખેા હું રાજાધિરાજ ? કોઇ કાળે પણ આ કા એનુ સભવતું નથી, માટે આ શ્રેષ્ઠીના કુટુંબ ઉપર મહેરખાની કરી આપ સ્વસ્થાનમાં પધારે. ત્યાર બાદ રાજાએ ક્રુઅને કહ્યું. તુ વાણીયાના પુત્ર છે. ત્યારે આ ખર્ગનુ શું કામ છે ? એમ બહુ ઠપકા આપી રાજાએ તેના ઘરમાંથી સર્વ શસ્ત્રો મગાવી પેાતાના સ્થાનમાં રાખ્યાં, અને દુર્લભ પણ કુટુંબ સહિત પોતે ઘેર ગયા. પરંતુ દ્રઢબ ધનની પીડાને લીધે શરીરમાં રૂધિર ભરાઇ જવાથી સાતમા દિવસે આલાચના કર્યા શિવાય દુલ ભ મરણને વશ થયા. અને સંસાર ભ્રમણમાં અનેક દુઃખા સહન કરશે. તેમજ વિજય શ્રેષ્ઠી સમ્યકત્વાદિ શ્રાવકધમની આરાધના કરી સૌધર્મ દેવલાકમાં ઉત્પન્ન થયા. અને આ ભૂલેાકમાં ત્રીજે ભવે મોક્ષપદ પામશે.
इति तृतीयगुणव्रते चतुर्थांऽतिचा रविपाके दुर्लभकथानकं સમમમ્ ॥
Page #308
--------------------------------------------------------------------------
________________
મૂળદેવનીકરા.
(૨૬૯) मूळदेववणिक्नी कथा.
પંચમભેગાંગારિકાતિચાર. દાનવીર્ય રાજા બે હે જગદગુરૂ આપ દયાલું છે ? આપ જ્ઞાનરૂપી સૂર્યવડે આ જગતરૂપી કમલવનને પ્રફુલ્લ કરે છે, તેમજ આપ ભવ્યાત્માઓના ઉદ્ધારક છે માટે કૃપા કરી ત્રીજા ગુણવતમાં પાંચમા અતિચારનું લક્ષણ દષ્ટાંત સહિત સંભળાવીને કૃતાર્થ કરે. શ્રી સુપાર્શ્વપ્રભુ બેલ્યા હે ભૂમિપાલ ત્રીજા ગુણ વ્રતને ધારણ કરી જે પ્રાણી અતિશય ભેગ સાધનેનું સેવન કરે છે, તે મૂળદેવવણિકની માફક આ લેકમાં પણ બહુ દુઃખી થાય છે. જેમ કે – આ ભરતક્ષેત્રમાં ખા (ખ્યા) તિક (ખાઈ-પ્રસિદ્ધિ) વડે
સહિત, વળી શત્રુઓના ઉપદ્રવનું રક્ષણ મૂળદેવદૃષ્ટાંત. કરનાર અને બહુ ઉન્નત એવા પુરૂષ સમાન
કિલાવડે વિભૂષિત કાંચી નામે નગરી છે. તેમાં સ્વાભાવિક ઉદાર, સર્વથા વ્યસન રહિત અને વિભૂતિવડે સુશોભિત નામ પ્રમાણે ગુણવાન રાજશેખર નામે રાજા છે. તેમજ તે નગરીમાં વિશેષ વૈભવવડે વિરાછત વૈશ્રમણ નામે શ્રેષ્ઠી રહે છે. અને મૂળદેવ નામે એક તેને પુત્ર છે. વળી તે યોવનારૂઢ થયે, તેવામાં હેને કોઈક પુરૂષ મુનિ પાસે દર્શન કરવા માટે લઈ ગયે. વિસ્મત થયેલા મૂલદેવે પરમભક્તિવડે મુનિને નમસ્કાર કર્યો. મુનિએ પણ મેઘ સમાન ગંભીર વાણવડે તેને ધર્મલાભ આપે. પછી મૂલદેવ પણે પૃથ્વીપર નીચે બેઠે. મુનિએ દેશનાનો પ્રારંભ કર્યો. પ્રસંગ મળવાથી મૂલદેવે પ્રશ્ન કર્યો. હે ભગ વ? આપને વૈરાગ્ય થવાનું મુખ્ય શું કારણ? જેથી પિતાને
Page #309
--------------------------------------------------------------------------
________________
(૨૭૦ )
શ્રીસુપાર્શ્વનાથ ચરિત્ર. દેહની પણ અપેક્ષા છેડી દઈ આવી દુશ્ચર તપશ્ચર્યા કરો છે? મુન બેલ્યા અનેક દુઃખના નિધાનભૂત આ સંસારમાં વૈરાગ્યનું કારણ ન હોય તેવી કઈ પણ વસ્તુ નથી. વળી તું પિોતે જ વિચાર કર. રાગી પુરૂષને જે જે રાગજનક દેખાય છે તે દરેક પદાર્થ વિવેકી પુરૂષને વૈરાગ્ય જનક દેખાય છે. જેમ પોતાનું શરીર કેવલ અશુચિથી ભરેલું છે છતાં પણ મૂઢ પુરૂષો મેહ બુદ્ધિવડે તેને સુંદર જાણે છે. તેમજ દરેક વસ્તુને પણ સુંદરપણે જુએ છે. પરંતુ વસ્તુતઃ સુખરહિત અને પિતાની બુદ્ધિવડે કરિપત સુખમય એવા આ સંસાર ઉપર ખરા પંડિતની અરૂચિ હોય છે. વળી તે વૈરાગ્ય ભાવના કારણુ શિવાય ઉત્પન્ન થતી નથી. માટે હે શ્રદ્ધા! મ્હારા વૈરાગ્યનું નિમિત્ત કારણ તું સાંભળ. અવંતીદેશમાં ઉજજયની નામે બહુ સુંદર નગરી છે. તેમાં
મને હર લાવણયનું મુખ્ય સ્થાન અને વૈરાગ્યકારણ. ઉત્તમ વનને લીધે સુંદર રૂપવડે અદ્ભુત
વિલાસવાળી વિલાસવતી નામે વેશ્યા છે. રતિના નેત્રોજનની સળી હાયને શું ? એમ જેની વેણ રૂપી લતા નવીન અંજનના પંજ સમાન સુંદર શોભે છે. વળી નિરંતર ધનુષ ખેંચવાથી બહુ થાકી ગયેલા કામદેવને જગતને વિજય કરવા માટે સજેલી વેશ્યાને હસ્તલી સમાન હું માનું છું. તેમજ તે નગરીમાં હમેશાં ભેગી, ત્યાગી, વિદ્વાન અને બહુ ધનવાન વીરવિલાસ નામે શ્રેષ્ઠી રહે છે. હવે એક દિવસ બહુ પરિજન સહિત રથમાં બેસી બજારમાં જતી તે વિલાસવતી વેશ્યા વીરવિલાસના જોવામાં આવી. તેથી તેનું ચિત્ત વિલાસવતી તરફ દેરાયું. પછી તેણે એક રાત્રીના સમાગમ માટે સે સેનયા આપી પિતાના માણસને તેની પાસે મોકલ્યા. વિલાસવતીએ કહ્યું કે એક રાત્રી માટે મહને મદેન્મત્ત હસ્તી આપી હોય તો હું ત્યાં
Page #310
--------------------------------------------------------------------------
________________
મૂળદેવનીકળ્યા.
( ૨૭૧ )
આવીશ. એમ હારા સ્વામીને કહેવુ. સેવકે આવીને પાતાના શેઠને સર્વ હકીકત કહી, તે પ્રમાણે સાંભળી તેણે જાણ્યુ કે હાથી આપ્યા શિવાય તેના સમાગમ થવાના નથી એમ નક્કી કરી તેની ઉપર બહુ આસક્તિને લીધે વીરવિલાસ તત્કાળ હસ્તીઓની શેાધ માટે વિધ્યાટવીમાં ગયા. “ અહેા ? રાગાંધ પુરૂષા સ્રીઓ માટે શુ નથી કરતા ? ” તેમજ શાસ્ત્રમાં પણ કહ્યુ છે કે— यद्गायन्ति च वादयन्ति च नुणां नृत्यंति चाग्रे सदा,
p
नीचानामपि चित्रचाटुरचनास्तोत्राणि कुर्वन्ति च ॥ आरोहन्ति च रोहणाद्रिशिखरं क्रामन्ति चाम्भोनिधिं, मर्त्यास्तत्र निमित्तमुत्तमतमा मत्तेभकुम्भस्तनी ॥ १ ॥ अपहृतहृदयानां कामिनां कामिनीभिः,
किमिह भवति कामं दुष्करं ह्रीकरञ्च ॥ वहति शिरसि गङ्गां शङ्करो दानवारिः,
पुनरुरसि सलीलां लोलनीलोत्पलाक्षीम् ॥ २ ॥ અર્થ - મનુષ્યા જે લેાકેાની આગળ હમ્મેશાં નૃત્ય, ગીત અને વાદ્ય વગાડે છે, નીચ પુરૂષોની પણ મધુર વચનેાવડે સ્તુતિ કરે છે, રાહણાચલના શિખર ઉપર આરૂઢ થાય છે. અને સમુદ્ર ગમન પણ કરે છે તેમાં મુખ્ય કારણ સ્ત્રી ,, છે. ગણાય “યુવતિઓએ હરણ કર્યું છે હૃદય જેમનુ એવા કામ પુરૂષોને આ જગમાં અત્યંત દુષ્કર અને લજ્જાકારક શું છે ? અર્થાત કઇ નથી. કારણ કે શંકર ગંગાને મસ્તકમાં ધારણ કરે છે, વળી કૃષ્ણે વિલાસવતી લક્ષ્મીને વક્ષ સ્થળમાં વહન કરે છે.
""
•
વીરવિલાસ શ્રેષ્ઠી અનુક્રમે વિધ્યાચળમાં જઇ પહોંચ્યા અને શોધ કરતાં બહુવર્ષે ઉત્તમ હસ્તીઓ મેળવ્યા. પછી ત્યાંથી હસ્તીઓને લઈ પાતાની નગરીમાં પ્રવેશ કર્યો અને પેાતાને ઘેર ગયા.
પશ્ચાત્તાપ પૂ ક વૈરાગ્ય.
Page #311
--------------------------------------------------------------------------
________________
( ૨૭૨ )
શ્રીસુપા નાથચરિત્ર
પ્રભાતમાં વિરપુરૂષાને ખેલાવી વિલાસવતી વારાંગનાના સમાચાર પૂછ્યા, એટલે તેઓએ જવાબમાં જણાવ્યુ` કે હાલમાં તે નામની વેશ્યા અહી છે નહી. ત્યારબાદ તેની શેાધ માટે વીરવિલાસ પેાતે
તે વેશ્યાઓના પાડામાં ગયા. અને તેઓને પૂછવા લાગ્યા કે વિલાસવતી કયાં ગઇ? પ્રથમ આ ઘરમાં તે રહેતી હતી એમ નિ. શાની પૂર્વક કહી તેણે તે ઘરમાં પ્રવેશ કર્યાં અને અંદર જોયુ તે જેણીનું મસ્તક નમી ગયેલુ છે, હાથમાં લાકડીના ટેકા દેઈ ઉભી રહેલી, સે ંકડા વલીયાં (કરાચલીઓ)થી શરીર પૂરાઇ ગયેલુ, ચ દ્રના કિરણ સમાન વેત કેશને ધારણ કરતી, શરીરે લેશમાત્ર પણ લાવણ્ય તા હતુંજ નહીં, મુખમાંથી લાળ નીતરતી હતી, તેમ સુખની અંદર દાંત તા દેખાતા નહેાતા, જેના સ્તન લખડતા હેાવાથી છાતીને લજવતા હતા, જેનાં નેત્ર મળથી દૂષિત થવાથી વિલક્ષણ લાગતાં હતાં એવી એક વૃદ્ધ સ્ત્રી તેની નજરે પડી. તેને વિલાસવતીના સમાચાર પૂછ્યા. વૃદ્ધ સ્ત્રી એટલી ભાઈ ? ત્યારે તેનું શું કામ છે ? વીવિલાસે પેાતાનુ સત્ય વૃત્તાંત જણાવ્યું એટલે તે એલી, તું જેની ઇચ્છા કરે છે તેજ હું પાતે છુ. હવે તેા હાડકાંના ઉકરડા સમાન હું થઈ ગઈ છે. એમ વજ્રપાત સમાન તેનું વચન સાંભળી વી-વિલાસ હૃદયમાં ચિતવવા લાગ્યા, અરે ? મ્હારા સ વિલાસ નષ્ટ થયા. અડા દેવગતિ મળવાન છે. કરેલા પ્રયાસ વ્યર્થ થયા, પેાતાનું ચિંતવેલુ સિદ્ધ થતું નથી, કાઇપણ કર્મના ઉદયને લીધે આ સ્થિતિમાં હું આવા પડ્યો, એમ વિચાર કરતાં તેના હૃદયમાં અત્યંત વૈરાગ્યભાવ પ્રગટ થયા. ક્રીથી તે ચિંતવવા લાગ્યા કે સ્વાભાવિક ચંચળ એવા આ યાવનને ધિક્કાર છે. કારણ કે જેને જોઇ હું રાગી થયા હતા તેની આજે આ સ્થિતિ આવી પડી છે. વળી જેના સરલ, ચંચળ અને ઉજ્જ્વળ એવા એ ખ તરણ નાના ૯ને ચેરતા હતા. તેઓ નેત્ર
:.
Page #312
--------------------------------------------------------------------------
________________
મૂળદેવની ક્યા.
( ૨૭૭ )
સહિત નષ્ટ થયા, તેમજ ભ્રમર અને કાજલ સમાન શ્યામ જેના કેશપાશ દ્વીપતા હતા તે આજે ચમરી ગાયના શ્વેત પુછની કાંતિને અનુસરે છે. મોગરાની પાંખડી સમાન જેની દતપક્તિ પ્રથમ શેાલતી હતી તે હાલમાં જારૂપી રાક્ષસણીના ભયથી દૂર નાશી ગઇ છે. એ પ્રમાણે ભાવના ભાવતા તે શ્રેષ્ઠી પેાતાને ઘેર ગયેા. અને તરત જ કુટુંબની રજા લઈ યાચકજનાને મહુ દાન આપી જીનમંદિરામાં મહેાત્સવ કરાવ્યા તેમજ વિધિપૂર્વક દીક્ષા ગ્રહણ કરી. તેજ હું પાતે. તે સાંભળી મૂળદેવ એલ્યે, આ સસાર માર્ગમાં ભવ્ય પ્રાણીઓને અનેક પ્રકારનાં વૈરાગ્ય કારણ આવી મળે છે. પરંતુ આ પ્રમાણે તે તમે જ કરી શકયા. હું સ્વામિન્ ? આ પ્રમાણે વૈરાગ્યનાં કારણુ મ્હને પણ આવી મળે છે, પરંતુ ભેગ તૃષ્ણામાં હું આસક્ત છું તેથી મ્હને વૈરાગ્ય થતા નથી, માટે મ્હને ગૃહીધર્મના ઉપદેશ આપેા. ત્યારબાદ મુનિએ ખાર પ્રકારના શ્રાવક ધર્મ કહ્યો. મૂળદેવે પણ વિધિપૂર્વક તેના સ્વીકાર કર્યો અને મુનિને નમસ્કાર કરી પેાતાને ઘેર ગયા. કેટલાક સમય ધર્મ પાલન કર્યું. પશ્ચાત્ લેગ તૃષ્ણામાં મહું લુબ્ધ થઇ લક્ષ્મીના મદથી પ્રમાદમાં પડ્યો.તેથી ધીમે ધીમે ધર્મ મા ભૂલીને અવળે રસ્તે ચડી ગયા. પછી સેાગ સાધનામાં નિરંતર મૂર્જિત થઇ ભાત, દાળ અને શાકાદિ પદાર્થને બહુ તૈયાર કરાવવા લાગ્યા. તેમજ તેલ, મહા તેલ અને ખલી, તથા જલાદિક લાગેપયોગી પદાર્થાને બહુ એકઠા કરવા લાગ્યા. વળી લેાકમાં જણાવતા હતા કે, જેને ત્યાં શરીર નિમિત્ત ઉપયાગી ભાગસાધન ન હાય તે ભાગી કેવી રીતે ગણાય? જ્યાં આગળ સેવક લેાકેા ઇચ્છા પ્રમાણે વિલાસ કરે છે તેજ Àાગી કહી શકાય.
મૂળદેવને એક નાની વ્હેન હતી, તે ગૃહીધર્મ માં બહુ રાગ
-૧૮
Page #313
--------------------------------------------------------------------------
________________
શ્રીસુપાર્શ્વ નાથચરિત્ર.
વાળી હતી, આ વાત તેણીના જાણવામાં મ્હેનનાઉપદેશ. આવી એટલે તેણીએ મૂળદેવને કહ્યુ કે હું બધુ ! આ અનુચિત કાર્ય હને ઘટતુ નથી, વળી ધનની પાયમાલી થાય છે તે તા ત્હારા હિસાબમાં નથી, પરંતુ પાપથી કેમ ડરતા નથી ? તેમજ કહ્યુ' છે કે— अठ्ठाए तं न बंधइ, जमणठ्ठाए अ बंधए जीवो । अठ्ठे कालाईया, नियामया न उ अणठ्ठाए ।
(૨૭૪ )
"
.
અ—આ સંસારમાં પ્રાણી અન માટે જેટલુ કમ ખાંધે છે, તેટલું અર્થ માટે બાંધતા નથી, કારણ કે અર્થમાં કાલાકિ કારણેા નિયામક થાય છે અને અનર્થમાં તેઓ નિયામક થતા નથી. મૂલદેવ ખેલ્યા, મ્હેન ! દરેક પોતપોતાની સ્થિતિ જા એ વાત સત્ય છે. કૃપણ શિરામણી એવા મ્હારા બન્દેવીને ત્યાં કોઇ દિવસ કાગડા પણ ઉડતા નથી, તેવી રીતે મ્હારે ઘેર નહીં થાય. વળી વ્હારે ત્યાં તુચ્છ ભેજનાદિક વ્યવહાર પણ કાષ્ઠ દિવસ ચાલશે નહીં. ત્હારા પતિને ઘેર લેાક ભુખે મરે છે. તેમજ ઘરનાં માણસા પણ વખતસર ધાન ભેગાં થતાં નથી. તે વાસી ભાત વિગેરે પડી રહેવાની તેા વાતજ શી ? આ પ્રમાણે સાંભળી સેવક લેાકેા તેની રૂબરૂ લેાકા આગળ કહે છે કે, અમારી સ્વામી મુલદેવ તે ભાજનના સમુદ્ર છે. એમના જેવા ઉદાર અમે કોઈને દેખતા નથી. કારણ કે અન્ય લેાકાને પેાતાનુ ઉદર પાષણ કરવું પણ મુશ્કેલ થઇ પડે છે. એ પ્રમાણે પેાતાના સેવકનાં વચન સાંભળી બહુ ખુશી થઇ મૂલદેવ ખેલ્યા, મ્હેન ! હવે કાઇ દિવસ પણ મ્હને ત્હારે આવી શિખામણ આપવી નહીં વળી હમ્મેશાં બહુ છુટથી આપ-લે કરતાં મ્હારા દિવસેા માન દમાં ચાલ્યા જાય છે. ક્ષણ માત્રમાં છુ. અને નષ્ટ એવા વૈભવનું
ફ્સ માત્ર એટલુ જ છે કે, સ્વજન પરિવારનું સદૈવ પાષણ કરવામાં આવે. એમ સાંભળી તેની હૅન માન કરી બેસી રહી.
Page #314
--------------------------------------------------------------------------
________________
મૂળદેવની કથા.
( ૨૭૫ )
શનિવારના દિવસે તેલ તથા મામળાં વિગેરે સ્નાનની
સામગ્રી લઇ મૂલદેવ પેાતાના પરિવાર સાથે સ્નાન કરવા નદી ઉપર ગયા. ત્યારબાદ સેવક લેાકેા શરીરે તેલ મર્દન કરતા હતા તેવામાં ત્યાં પથિક લેાકેાના સમુદાય આવ્યા, તેમાંથી એક જણે તેલ, અત્તર વગેરે સ્નાનની સામગ્રી પુષ્કલ પડેલી જોઇ મૂલદેવના એક માણસને પૂછ્યું તમ્હારી સ્વામી જો અમને તૈલાદિક આપે તે અમે પણ સ્નાન કરીએ. તે સાંભળી મૂલદેવ મેલ્યા, આ લેાકેાને ઉત્તમ તેલ, અત્તર વિગેરે જે જોઈએ તે આપે. પછી તે મુસાફીએ પેાતાની ઇચ્છા પ્રમાણે તૈલાદિકના ઉપયોગ કર્યો. પાતાના ઘેરથી ખીજું મંગાવીને પણ ફરીથી તેઓની ઇચ્છા પ્રમાણે આપ્યું. તેથી તે પણ સંતુષ્ટ થઇ મુક્ત કે બહુ સ્તુતિ કરવા લાગ્યા. ત્યારખાદ પાતાના ઘેરથી મેાદક, ઘેખર, ખાજા, વિગેરે મગાવી તેઓને સારી રીતે ભેાજન કરાવ્યું.
એ પ્રમાણે નદી ઉપર આનદ ચાલી રહ્યો હતા તેટલામાં તે પથિક લેાકેાના વેરિએ મા, મારા, શત્રુઓની ધાડ– મારા, એમ ખેલતા ત્યાં આવી પહેાંચ્યા અને તેઓના ઉપર એકદમ પ્રહાર કરવા લાગ્યા. તે પ્રસ ંગે કેટલાક પથિક લેાકેા સ્નાન કરતા હતા અને કેટલાક જમતા હતા. તેથી કાઇ પણ શસ્ત્ર લઇ તેઓના સ્હામા ન થઇ શકયા. ત્યારે મૂલદેવ હાથમાં ખડ્ગ લઇ ઉભા થયા અને ખેલ્યા કે, આ લેાકેા મ્હારા પાસે આવેલા છે માટે તેમની ઉપર પ્રહાર કરશે. નહીં. તેઓ આલ્યા, હે ભદ્ર ! તું દૂર ચાલ્યેા જા, અહીં રહેવાનું ત્યારે કંઈ પણ કારણ નથી. અને અમે આ લેાકેાને છેડવાના નથી. કારણ કે આ લેાકેાએ અમારા ઘણા બધુંએનાં મસ્તક રજળાવ્યાં છે. તેથી અમે વર લીધા વિના શાંત થવાના
મૂલદેવની ઉદારતા
Page #315
--------------------------------------------------------------------------
________________
(૨૭૬).
શ્રીસુપાશ્વનાથચરિત્ર. નથી. એમ સાંભળી મૂલદેવ બોલ્યો, આ લોકો પોતાનાં શસા ધારણ કરે તેટલીવાર તમે શાંત થાઓ. એમ કહ્યું તે પણ તેઓ ઝપાટાબંધ પ્રહાર કરવા મંડી પડ્યા. પછી તેમાંથી પણ જેઓ સમર્થ હતા તેઓ વરિઓના હામા થઈ ગયા. આ પ્રમાણે બન્નેનું પરસ્પર યુદ્ધ ચાલ્યું. એટલે મૂલદેવના સેવકોએ કહ્યું કે, હે સ્વામિન ? વેલાસર તમે ઘેર ચાલ્યા જાઓ, અહીં રહેવાનું કંઈ કારણ નથી. તે . પણ મૂલદેવને જેવાને બહુ રસ લાગે. તેથી ત્યાં ઉભું રહીને જેતે હતા તેવામાં કેઈએ ઘેરી ઉપર બહુ જેસથી મારેલે બાણ મૂલદેવના શરીરે ચોંટવાથી તત્કાલ તે મરણ પામ્યા. અને ત્રીજું ગુણવ્રત કલંકિત કરવાથી પાંચમા અતિચાર વડે ભયંકર ભવ ભ્રમણ કરી અન્ય ભવમાં મોક્ષપદ પામશે. માટે હે ભવ્ય પ્રાણીઓ ! જેઓ અનર્થ દંડનો ત્યાગ કરી સદાકાલ ધમસેવન કરે છે તેઓને ધન્ય છે. વળી તેઓને વારંવાર નમસ્કાર, અને તેઓને જ મનુષ્ય ભવ સફલ છે. તેમજ સમગ્ર અનર્થનું મૂળ કારણ, શુદ્ધ ધર્મને કટ્ટો દુશ્મન અને મહા દંડ રૂપ એ અનર્થ દંડ ક્ષણ માત્ર પણ સેવ નહીં. इतित्तीयगुणव्रते पञ्चमातिचारविपाके मूलदेवकथानकं समाप्तम्। तत्समाप्तौ श्रीमल्लक्ष्मणगणिविरचितप्राकृतपद्यबन्धश्रीसुपार्श्वनाथजिनचरित्रस्य श्रीसकलसूरिपुरन्दरायमाणपरमगुरुतपागच्छाधिराजशास्त्रविशारदजैनाचार्ययोगनिष्ठाध्यात्मज्ञानदिवाकर श्रीमबुद्धिसागरसूरिशिष्यप्रसिद्धवक्तेति लब्धख्याति, व्याख्यानकोविद जैनाचार्य श्रीमद् अजितसागरसूरिकृतगुर्जर
भाषानुवादे प्रभुदेशनाप्रबन्धे सदृष्टान्तातिचारख्या__ ख्योपेतं अनर्थदंडनामतृतीयगुणव्रतं समाप्तम् ॥
–-કાછ--
Page #316
--------------------------------------------------------------------------
________________
નાગદત્તનીયા.
(૨૭૭)
नागदत्तकुमारनी कथा.
સામાયિકવ્રત. દાનવીર્ય રાજા બે કૃપાસાગર ! ગુણવતને અધિકાર સાંભળી મને બહુ આનંદ થયે હવે સામાયિક વ્રતને અધિકાર સાંભળવાની ઈચ્છા છે. શ્રી સુપાર્શ્વપ્રભુ બેલ્યા,-હે રાજન ! સાવદ્ય વેગને પ્રતિપક્ષી એવા સામાયિક વ્રતને જે પુરૂષ ધારણ કરે છે તે નાગદત્ત કુમારની પેઠે પરમ સુખ મેળવે છે. બહુ ઉન્નત જીન મંદિરના શિખરેને લીધે સૂર્યના રથના
ઘોડાઓની ગતિ જેમાં અટકી પડી છે, એવું નાગદત્ત- સિંહપુર નામે નગર આ ભરત ક્ષેત્રમાં
પ્રસિદ્ધ છે. તેમાં હેટા મલ્લોને જીતવામાં બહુ દક્ષ રિપમલ્લ નામે રાજા છે. વળી પ્રેમ સંપત્તિનું મુખ્ય મંદિર વસુમતિ નામે તેની સ્ત્રી છે. એક દિવસ તે સુખ શય્યામાં નિંદ્રાવશ થઈ હતી તેવામાં પરેઢીએ સ્વપ્નમાં દેદિપ્યમાન મણિ રત્નની વિકસ્વર કાંતિથી મહર, એવી ફણાઓ વડે સુશોભિત સર્પને જોઈ તત્કાલ તે જાગ્રત થઈ, અને પિતાના સ્વામિને સ્વપ્ન વૃત્તાંતનિવેદન કર્યું. રાજા બે-હેપ્રિય પત્નિ! જરૂર હને સત્ પુત્રને લાભ થશે, એ આ સ્વપનને પ્રભાવ છે. વળી તે પુત્ર એક છત્રધર થઈ અખિલ ભૂમંડલનું રાજ્ય કરશે. રાણી બેલી હે સ્વામિનું આપનું વચન સત્ય થાઓ ! તેજ દિવસે દેવીને ગર્ભ રહ્યો. અને પૂર્ણ સમયે શુભ લગ્નમાં પુત્ર જન્મે. સ્વપ્નના અનુસારે મહત્સવ પૂર્વક નાગદત્ત એ પ્રમાણે ગુરૂ જનેએ તેનું નામ પાડયું. ત્યાર બાદ અનુક્રમે પ્રતિ દિવસ વૃદ્ધિ પામતા નાગદત્તે કલાચાર્યની પાસે સમગ્ર કલાઓને
Page #317
--------------------------------------------------------------------------
________________
( ૨૭૮ )
શ્રીસુપાર્શ્વનાચરિત્ર.
અભ્યાસ કર્યાં; હવે પદ્મ ( પદ્મા ) લક્ષ્મીના કેશને વધારવામાં સૂર્ય સમાન, અમર ગુરૂ મંત્રીના પુત્ર નયચંદ્ર તેના ખાલ મિત્ર હતા. રૂપ સા માં તે પેાતાના સમાનજ હતા. વળી તે ચાર પ્રકારની બુદ્ધિવડે સમૃદ્ધ અને શ્રેષ્ઠ ગુણાવડે સ્નિગ્ધ એવા તે નયચંદ્ર સર્વત્ર વિખ્યાત હતા.
એક દિવસ નયચંદ્ર રાજકુમારની પાસે સુતા હતા. અષ રાત્રીના સમયે તે જાગ્રુત થયે તે કુમારને શયનમાં દીઠા નહીં. તેથી તે એકદમ સભ્રાત થઇ ચારે તરફ કુમારને શેાધવા લાગ્યા. તેવામાં મ્હેલના ઉપરના માળમાં એકાંતમાં એક યુવત સાથે વિચાર કરતા કુમાર તેની દૃષ્ટિગોચર થયા. પછી યુતિ તરફ દષ્ટિ કરી, આભરણાની કાંતિ વડે દિગગ નાના મુખને ગોર કરતી અને ચંદ્ર સમાન મુખાકૃતિ છે જેની, એવી આ, રિત, રંભા કે, લક્ષ્મીદેવી છે? એમ ચિ તવતા હતા, તેટલામાં તે શ્રી ખેાલી,-હે મત્રી પુત્ર ! અહીં કુમાર પાસે આવવામાં તમને કઇ પણ હરકત નથી. બન્નેની એકાંતમાં ત્રીજો જાય તા મૂર્ખ ગણાય. એ નીતિ વાક્યનું સ્મરણ કરવુ સર્વ થા હુંમને અનુચિત છે. કારણકે, તમે બન્ને માત્ર દેહથી જ ભિન્ન છે. પરંતુ હૃદયર્થ અભિન્ન છે. માટે હમે અહીં વા. ત્યારબાદ કુમાર પણ એલ્યા હે મિત્ર ! તુ શામાટે દૂર ઉભા રહ્યો છે ? અહીં માવ. નયચદ્ર તરતજ તેમની પાસે ગયા. તેટલામાં કયાંકથી અચિંત્ય જી એક બાલિકા આવી. અને નમસ્કાર કરી તે એટલી હૈ સ્વામિનિ ! કાર્ય સિદ્ધ થયુ` કે નહીં ? સ્વામિની ખેાલી, હજીસુધી મ્હેં કઇપણ પ્રયેાજન જણાવ્યું નથી. હુને કહેતાં લજ્જા આવે છે માટે હવે તું જ નિવેદન કર. બાલિકા બાલી, હું કુમાર ! ક્ષણુમાત્ર સાવધાન થઇ તમે અમ્હારૂં કા સાંભળે. એમ કહી કઇક કહેવાના પ્રાર ંભ કરતી હતી. તેટલામાં
યુવતને
સમાગમ
Page #318
--------------------------------------------------------------------------
________________
નાગદતની કયા.
(૨૭૯) . વિકસ્વર નીલ કમળની કાંતિ સમાન મુખાકૃતિને ધારણ કરતી, અન્ય કઈક સ્ત્રી ગુંજારવ કરતા ભ્રમરાઓના નાદથી શબ્દાયમાન, સુંદર પુષ્પમાલાં લઈ તે યુવતિની સન્મુખ આવીને બેલી, આ વરમાલાને આ૫ ગ્રહણ કરશે. અને કુમારના કંઠમાં પહેરાવે. પછી તે બોલી હે સખિ ! શાંત થા ! ઉતાવળ કરીશ નહીં. ત્યારબાદ નયચંદ્ર મંત્રી બલ્ય, બબર હું તહારી વાત સમજી ગયે. હવે વધારે પરિશ્રમ કરવાની જરૂર નથી. વળી હારા ઉત્સુકપણાનું કારણ તું જણાવ. ત્યારે બીજી બાલિકા બેલી, રત્નાકર નગરમાંથી મલયકેતુ રાજાની ચાર કન્યાઓ કુમારના સ્વયંવર માટે અહીં આવવાની છે. એ વાત અમારી સ્વામિનીના જાણવામાં આવી છે તેથી તે બહુ દુ:ખી થઈ કહે છે કે, આજ સુધી હારી એવી આશા હતી કે, હું કુમારની પ્રથમ સ્ત્રી થઈશ. પરંતુ હાલમાં તે આશા વિપરીત થઈ ગઈ. એમ તેને અભિપ્રાય જાણ મહેં એને કહ્યું કેસખિ! ખેદ કરીશ નહીં હૈર્યનું અવલંબન કર! હજુપણ કંઈ બગડયું નથી. તેની પહેલાં તું કુમારને વરમાળા પહેરાવીશ. અને દાક્ષણ્યનો નિધિ એ તે કુમાર હારો મરથ સફલ કરશે. વળી હે મંત્રી ! વૈતાઢ્ય પર્વતમાં ઉત્તર શ્રેણુને અધિપતિ અનંગ નામે વિદ્યાધર છે, તેની આ વેગવતી નામે કુમારી આ કુમારના ગુણ સાંભળી તેની ઉપર બહુ આસક્ત થયેલી છે. આ પ્રમાણે ઉત્સુક્તાનું કારણ મહેં નિવેદન કર્યું. વળી શરણાગત જનની પ્રાર્થનાને ભંગ કરવામાં સહુરૂષે બહુ ભીરૂ હોય છે. માટે કૃપા કરી તમે તમ્હારા સ્વામિને આ વાત માન્ય કરાવો. તે સાંભળી નયચંદ્ર બોલ્યા, હારું કહેવું યોગ્ય છે. પરંતુ હજુ કુમારનાં માતાપિતા વિદ્યમાન છે. માટે તેઓને આ વાત જણાવવી જોઈએ. તેથી હાલ સ્થિરતા કરો. વેગવતી બલી, મહાશય! હજુ હારા માથે દુખ આવ્યું નથી. તેથી તે પરદુઃખ
Page #319
--------------------------------------------------------------------------
________________
(૨૮૦ )
શ્રીસુપાશ્વ નાગરિત્ર.
જાણતા નથી. એમ કહી વેગવતીએ કુમારના કંઠમાં વૃમાલા પહેરાવી. વળી તે એલી, આપના પ્રસાદથી હવે હું કૃતાર્થ થઇ. ៩ પછી તા આપને જેમ ચેાગ્ય લાગે તેમ કરવું. મ્હારા પિતા હૅને અન્ય સાથે પરણાવવા ઇચ્છતા હતા, તેથી આ કાર્ય મ્હારે પ્રથમ કરવુ પડયું, એમ કહી વેગવતી પેાતાની સખીઓ સહિત તત્કાલ પેાતાના સ્થાનમાં ગઈ.
ત્યારખાદ મિત્ર સહિત કુમારેપણ પોતાનાં માતપિતાની પાસે જઈ સમસ્ત રાત્રી વૃત્તાંત નિવેદન
શકુનવિચાર. કર્યું. તેઓએ પણ તે વાત માન્ય કરી. પછી એક દિવસ કુમાર પેાતાના મિત્રસાથે હાથીની સ્વારી કરી બહાર જતા હતા, તેવામાં દરેક ઠેકાણે તેને જીભ શકુન થવા લાગ્યા. તેથી કુમારે નયચંદ્રને પૂછ્યુ આ શકુનનુ ફૂલ તુ જાણે છે ? નયચંદ્ર એક્લ્યા, હે કુમારેંદ્ર ! હા હું જાણું છું. આ શકુન તા બહુ લાભદાયક છે. વળી શકુન શાસ્ત્રમાં કહ્યુ` છે કે
उच्चं देशं नीचा - दारोहन्स्निग्धशालं हरिणः । कथयत्यायति युक्तां लक्ष्मीं सत्संगमञ्च तथा ॥ हृष्टाः सुरतासक्ता - दृश्यन्ते यदि मृगाः पथि तदानीम् । अचिरेण भवति लाभः संदेहो नात्र कर्त्तव्यः || शुभमावहति वराहः, संकीर्त्तनतो ध्रुवं प्रयाणादौ । पक्कोत्थितस्तु सद्यः सिद्धिं स्तुष्टोऽप्यसौ कुरुते ॥ दक्षिणभागाद्वामं, प्रयाति यदि जम्बुकस्तद यातुः । सकलमपि याति सिद्धिं विचिन्तितंः किमपि यन्मनसा ॥ यात्रायां दक्षिणत - स्तित्तिरिरालोकितो भवेत्सिद्धयै । by इति त्रिर्विहितो - द्रवस्वरः शस्यते तस्य ॥
Page #320
--------------------------------------------------------------------------
________________
નાગદત્તની કથા.
(૨૮૧) અર્થ-નીચા ભાગમાંથી સ્નિગ્ધ અને લીલા ઘાસવાળા ઉચા પ્રદેશમાં મૃગલે જાય તે, ભવિષ્યમાં ઉત્તમ લક્ષ્મી તથા સત્સમાગ થાય એમ સૂચવે છે. વળી હુષ્ટ થઈ મૈથુનમાં આસક્ત થયેલા મૂગલાઓ માર્ગમાં દષ્ટિગોચર થાય તે, અલ્પ સમયમાં લાભ થાય એમાં સંદેહ નહીં. સંકીર્તન માત્રથી “ડુક્કર” પ્રયાણદિકમાં શુભદાયક થાય છે. અને કાદવમાંથી નીકળી તુષ્ટ થયેલ જે તે નજરે પડે તે તત્કાલ સિદ્ધિદાયક થાય છે. પ્રયાણ કર્તાની દક્ષિણ બાજુમાંથી વામ ભાગમાં જે શિયાળ નીકળે તે તેના દરેક ધારેલા વિચારે સિદ્ધ થાય છે. તેમજ પ્રયાણ સમયે દક્ષિણ ભાગમાં જે તેતર પક્ષી જોવામાં આવે તે તે સિદ્ધિજનક થાય છે, અને કિધુ એમ મધુર સ્વરે ત્રણવાર જે બોલે તે બહુ શ્રેષ્ઠ ગણાય છે.”
આ પ્રમાણે ઉત્તમ શકુનવડે બહુ ખુશી થઈ નયચંદ્ર સહિત કુમાર આગળ ચાલ્યા જાય છે, તેટલામાં હાથી પિતાની મર્યાદા છેડી ઉદ્ધતપણે ચાલવા લાગ્યા. તીક્ષણ એવા અંકુશને પણ ગણતા નથી. તેમજ અન્ય પ્રહારે પણ તેને રોકવા સમર્થ થયા નહીં. અને સ્વેચ્છા પ્રમાણે પલાયન થયે. છેવટે પરિજન પણ થાકીને ઉભો રહ્યો. હસ્તી મધ્ય જંગલમાં નીકળી ગયે. એવામાં એક મહટે વડ આવે. તેની સુંદર છાયામાં બહુ પરિશ્રમને લીધે તે હસ્તી ઉભો રહ્યો. ત્યાં મંત્રી સહિત કુમારે વિલાપ કરતી કંઈક સ્ત્રીને કરૂણ શબ્દ સાંભળ્યા પછી તરતજ તે બંને હાથી ઉપર થી નીચે ઉતરી તે સ્ત્રીની શોધ માટે થોડાક મા ગયા, તેટલામાં એક સ્ત્રીની આગળ તીવ્ર ખર્ક ઉગામીને ઉભેલો એક ખેચર તેમના જોવામાં આવ્યો. અને તે ખેચર સ્ત્રીની આગળ ધમકી આપી કહેતા હતા કે, મારી સાથે તું લગ્ન કર! અથવા ઈષ્ટદેવ- - નું સ્મરણ કર. ત્યારે તે સ્ત્રી બોલી, રે દુષ્ટ! તારા ભયને લીધે
Page #321
--------------------------------------------------------------------------
________________
(૨૮૨).
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. પ્રથમજ મહું જેના કંઠમાં વરમાળા પહેરાવી છે, તે નાગદત્ત કુમાર મહારૂં શરણ છે. વળી હાલમાં ખારા પ્રાણ પણ તેમના આધીછે. એમ તેનું વચન સાંભળી તે દુષ્ટ ખેચર તે સ્ત્રી ઉપર પ્રહાર કરતું હતું, તેટલામાં જેના હાથમાં ભયંકર તરવાર દીપી રહી છે, અને નયચંદ્ર મંત્રી પણ જેની સાથમાં રહેલા છે, તેમજ નિષેધ કરતે એ તે નાગદત કુમાર ત્યાં જઈ પહે , અને બેચરને અવિનય જોઈ તે બે , રેનિર્દય ! સ્ત્રી વયના કલંકથી મલીન એ તું ધિકકારને લાયક થયે. વળી ઉગામેલા ખની પ્રસરતી કાંતિને લીધે હારાં સર્વ અંગ શ્યામ વર્ણવાળાં દેખાય છે. વળી તે અધમ ! રોષથી બહુ લાલ થયેલા હારા નેત્રાચિના સ્કૂલિંગોને, માલતીના પુષ્પ સમાન સુકેમળ આ પ્રમદાના શરીર ઉપર કેમ વર્ષાવી રહ્યો છે? હવે શાંત થા! શાંત થા! વળી ખેચર વંશમાં ચૂડામણિ સમાન એવા તહારે તે નહીં પ્રહાર કરતા પુરૂષ ઉપર પ્રહાર કરવો અયોગ્ય છે, તે અબલાની તે. વાત જ શી ? ઈત્યાદિ કુમારના વચનામૃતથી બહુરાગરૂપી વિષથી પીડિત હતું તે પણ, તે ખેચર શાંત થઈ ગયો અને બેલ્યો કે, હે કુમાર! મહારે ગુરૂ અને બંધુ પણ તું જ છે. કારણકે રાગ સમુદ્રમાંથી હેલા માત્રમાં હું હારે ઉદ્ધારર્યો. વળી આ સ્ત્રી હારી બહેન છે. એમ વિવેકી બની ગયે. હવે તે પ્રમદાએ પણ નયચંદ્રને પૂછ્યું. નિષ્કારણ દયા રસના
સાગર સમાન પ્રભાવિક આ કોણ છે? તે મુનિદર્શન.
કૃપા કરી મહને કહા. નયચંદ્ર બેલે, તે
વખત રાત્રીએ હૈ જેના કંઠમાં વરમાલા. પહેરાવી હતી, તે આ નાગદત્ત કુમાર છે. તે સાંભળી બાલા લજજીત થઈ કંઈક બેલવાને વિચાર કરતી હતી, તેટલામાં કુમારનું સૈન્ય ત્યાં આવી પહોચ્યું. તેમજ તે બાલાની શેષ
Page #322
--------------------------------------------------------------------------
________________
નાગદત્તની કથા.
(૨૮૩)
કરતા તેના પિતા પણ ત્યાં આવી મન્યેા. પછી પરસ્પર ગમના— ગમનાદિકની વાતચિત થયા બાદ, તેના પિતાએ વેગવતીને કુમાર સાથે પરણાવી દીધી. પછી ત્યાંથી સર્વે વિદાય થયા. હવે કુમાર પણ કેટલાક દિવસે પેાતાના નગર સમીપ જઈ પહોંચે. તેટલામાં ત્યાં મામાં સન્મુખ આવતુ એક મુનિમંડલ તેના જોવામાં આવ્યું. કુમાર ખેલ્યા, હું નયચંદ્ર ! એમનું દન શુભ કે અશુભ ! નયચંદ્ર મેલ્યા, દરેક શત્રુનામાં આ શકુન ઉત્તમ છે. કારણકે જગમાં શિરામણ સમાન આ મુનિએનાં દર્શન મહા પુણ્ય ચેાગે પ્રાપ્ત થાય છે, માટે હસ્તી ઉપરથી નીચે ઉતરી તેમના ચરણમાં વંદન કરો, મંત્રી સહિત કુમારે પાતાની બુદ્ધિથી ઓળખીને પ્રથમજ સૂરિને નમસ્કાર કર્યો, ત્યારબાદ શેષ મુનિઓને નમસ્કાર કર્યાં. મા માં થાકી ગયેલા.મુનિઓને જોઇ મિત્ર સહિત કુમારે‘આચાર્ય ને વિનતિ કરી, પ્રભુ ! કૃપા કરી અહીં નજીકમાં રહેલા, લવલીલતાએથી આછાદિત, ઇલાયચીનુ વન અને દ્રાક્ષા મંડપથી વિભૂષિત એવા, રાજ ઉદ્યાનમાં ક્ષણમાત્ર આપ વિશ્રાંત થાએ. આ પ્રમાણે કુમારનું વચન માન્ય કરી સૂરિ મહારાજ કુમારની સાથે ઉદ્યાનમાં ગયા. અને મુનિઓને ઉચિત એવા સ્થાનમાં પરિવાર સહિત પાતે બેઠા. ત્યારપછી કુમાર પણ પોતાના પરિવાર સાથે શુદ્ધ ભૂમિ ઉપર બેઠા. પછી સૂરિએ ધર્મ દેશનાના પ્રારંભ કર્યો.
देशनानो प्रारंभ.
जीवितं यौवनं लक्ष्मी - लावण्यं प्रियसंगमः । जैनधर्माते सर्व - मनित्यं देहीनां भवे ॥ धर्मार्थकाममोक्षाख्य-पुरुषार्थप्रसाधकम् । आयुराखण्डलोदण्ड - कोदण्डचटुलं नृणाम् ॥
=
Page #323
--------------------------------------------------------------------------
________________
(२८४)
શ્રીસુપાર્શ્વનાથ ચરિત્ર.
कामं कामक्षमं काम्यं, कामिनीजनवल्लभम् ।
तारुण्यं तरुणीतार-तारिकेवाऽति चञ्चलम् ॥ અર્થ–“સંસારમાં પ્રાણિઓને જૈનધર્મની પ્રાપ્તિ થયા વિના જીવિત, વન, લક્ષમી, લાવણ્ય અને પ્રિય વસ્તુને સમાગમ એ સર્વ અનિત્ય કહ્યો છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષરૂપ પુરૂષાર્થોનું પરમ સાધનભૂત, પ્રાણુઓનું આયુષ ઈંદ્ર ધનુષની માફક અતિ ચંચલ છે. વળી અત્યંત કામભોગનું મુખ્ય સાધન બહુ સુંદર અને સ્ત્રી જનને બહુ પ્રિય એવી તરણ અવસ્થા પ્રમદાનો यंस ने समान महु मस्थिर छे." तमर
लक्षशो लक्ष्यमाणाऽपि, क्षयं लक्ष्मीः क्षणादपि । याति चण्डाऽनिलोता, जीमूतस्येव पद्धतिः ॥ यत्प्रभावाजनोऽत्यर्थ, जायते दृष्टिहारकः। तल्लावण्यं गिरित्रस्त, सरिद्वेगोपमं जनाः ? ॥ अभीष्टजनसङ्गोऽपि, विप्रयोगसमन्वितः । योगप्रदेशवत्तस्मा-दुर्मे चैव मनः कृथाः ॥ जिनबिंबार्चनं सेवा, गुरूणां प्राणिनां दया । शमो दानं तपः शील-मेषधर्मो जिनोदितः ॥ हितकच्छाश्वतोऽभीष्टो-रूपलावण्यकारकः । स्वर्गापवर्गसंसर्ग, दत्ते किं बहुनाऽथवा ॥ श्रुत्वैवमादिकं धर्म, नागदत्तः क्षितीशनः । मंत्रिपुत्रेण संयुक्तः, प्रबुद्धो जिनशासने ॥
અર્થ–“ઉદ્ધત પવનના વેગવડે વાદળની પંક્તિની માફક, લાખાવાર દષ્ટિગોચર થતી લક્ષ્મી પણ ક્ષણમાત્રમાં ક્ષય પામે છે. હે ભવ્ય પ્રાણીઓ ! જેના પ્રભાવથી લોકોની દષ્ટિ અત્યંત
Page #324
--------------------------------------------------------------------------
________________
નાગદત્તની કથા.
(૨૮૫) ખેંચાય છે, એવું શરીરનું લાવણ્ય પર્વતમાંથી નીકળતી નદીના વેગ સમાન ચાલ્યું જાય છે. વળી ઈષ્ટ જનને સંગ પણ વેગ પ્રદેશની માફક ક્ષણિક છે, માટે ધર્મને વિષે મનેવૃત્તિ કરવી, તેમજ જીન પ્રતિમાની પૂજા, સદગુરૂઓની સેવા, પ્રાણુ ઉપર દયા, શમ, દમ, દાન, શીલ અને તપશ્ચર્યા એને જીનેશ્વર ભગવાને ધર્મ કહ્યો છે. આ પ્રમાણે જીનેશ્વર ભગવાને કહેલે ધર્મ નિરંતર હિતદાયી છે, તેમજ અભીષ્ટરૂપ તથા લાવણ્યને આપનાર છે, એટલું જ નહીં પરંતુ સ્વર્ગ અને મોક્ષ સુખ પણ આપે છે. નયચંદ્ર સહિત નાગદત્ત કુમાર આ પ્રમાણે ધર્મ સાંભળી જીનશાસનમાં પ્રવીણ થયે” અને વિશેષ પ્રકારે શ્રાવકધર્મનું સ્વરૂપ પૂછ્યું. ત્યારબાદ ગુરૂએ વિસ્તારપૂર્વક ગ્રહી ધર્મને ઉપદેશ આપે. મંત્રી સહિત કુમારે બાર પ્રકારને ગૃહિધર્મ સ્વીકાર્યો.
પછી સૂરીંદ્રને વંદન કરી કુમાર પિતાના ગૃહીધર્મને નગર તરફ ચાલ્યા. માર્ગમાં ચાલતા કુમારે સ્વીકાર. * મિત્રને કહ્યું કે હારા કહ્યા પ્રમાણે શકુનનું
ફલ બરાબર પ્રાપ્ત થયું. કારણકે આજે આપણને અપૂર્વ જૈનધર્મ મળે. એમ બેલતે આનંદપૂર્વક કુમાર પિતાના સ્થાનમાં ગયે. ત્યારબાદ જનપ્રતિમાનું પૂજન કરી વિધિપૂર્વક વંદન કર્યાબાદ મિત્ર સાથે ભોજન કરવા બેઠે. મુખવાસ જમ્યા પછી બન્ને જણ સમ્યક્ત્વાદિ ગૃહિધર્મને પરસ્પર વિચાર કરતા હતા પરંતુ તેમાં સામાયિક વ્રત બરોબર સમજી શક્યા નહીં. તેથી બીજે દિવસે પ્રભાતમાં જીનપૂજા તથા વંદનાદિક કરી તે બન્ને જણ સૂરિ પાસે ગયા. અને ભક્તિ વડે વિધિપૂર્વક વંદન કરી સામાયિકનું સ્વરૂપ પૂછ્યું.
ભવ્ય પ્રાણિઓના હિત માટે સૂરિ મહારાજ બોલ્યા, જે
Page #325
--------------------------------------------------------------------------
________________
(૨૮)
શ્રીસુપાર્શ્વનાથ.િ વ્રતમાં રહેલા ભવ્યાત્માઓની શત્રુ, મિત્ર, સામાયિકનું તૃણ, મણિ અને સુવર્ણમાં સમાન બુદ્ધિ - લક્ષણ થાય, તે સામાયિક નામે પ્રથમ શિક્ષાત્રત
ન કહેવાય. વળી જે સામાયિક વ્રતમાં ધનાદિક પરિગ્રહ, ઘર, અને સ્ત્રી સહિત હોય, તેમજ દેશવિરત હોય, તે પણ તે મનુષ્ય મુનિની ઉપમાને ધારણ કરે છે. તેમાં વિશેષ અમે શું કહીએ? સામાયિકમાં રહેલા પ્રાણીઓના જેમ જેમ વિશુદ્ધ પરિણામ થાય છે, તેમ તેમ અનેક ભવમાં ઉપાર્જન કરેલાં કર્મ ક્ષીણ થાય છે. વળી માનસરોવર સ્વાભાવિક જેમ વિશુદ્ધ હોય છે, પરંતુ મહિષાદિ (પાડા) વડે તે જેમ ડેલાઈ જાય છે, તેમ સામાયિક વ્રત પણ અતિચારોવડે દૂષિત થાય છે. નાગદત્ત બોલ્યા હે ભગવન! તે અતિચારેનું સ્વરૂપ અમને સંભળાવે. ગુરૂ મહારાજ બોલ્યા, મન, વચન, અને કાયાનું અનવસ્થિતપણું, દુધ્ધન, તેમજ સામાયિક કર્યું કે નથી કર્યું એ પ્રમાણે સંશય કર તે પાંચ અતિચાર કહ્યા છે. આ પ્રમાણે સામાયિકનું યથાર્થ સ્વરૂપ સમજી કુમાર સૂરિ સમક્ષ અષ્ટમી ચતુર્દશીના દિવસે જરૂર મહારે સામાયિક લેવું એમ પ્રતિજ્ઞા કરી ગુરૂ મહારાજને વંદન કરી પિતાને ઘેર ગયે. અને જૈન ધર્મમાં નિમગ્ન થઈ મિત્ર સાથે સમય વ્યતીત કરે છે. અન્યદા મલયકેતુ રાજાની ચાર કન્યાઓ ત્યાં આવી,
ઉત્તમ મુહૂર્તમાં કુમારે તેઓની સાથે લગ્ન મલયતની કર્યું. પછી તે નાગદત્ત પાંચ સ્ત્રીઓ સાથે કન્યાઓ. પાંચ પ્રકારના જોગ અનુભવતું હતું, તેના
પિતાએ પિતાને મરણ સમય નજીક જાણી પિતાના સ્થાને કુમારને સ્થાપન કર્યો. હવે મિત્ર સહિત કુમાર ધર્મમાં પ્રવૃત્ત થઈ સર્વત્ર દેરામાં મંદિર બંધાવે છે.
Page #326
--------------------------------------------------------------------------
________________
નાગદત્તની કથા.
(૨૮૭) તેમજ રથ યાત્રા પ્રવર્તાવે છે. અને સાધર્મિક વાત્સલ્ય કરે છે, એ પ્રમાણે ધર્મપ્રવૃત્તિમાં કેટલોક સમય ગયે, કદાચિત્ કુમાર કઈક વિધિ રાજાને જીતવા માટે ચઢાઈ કરી જતે હિતે, તેવામાં રસ્તે ચાલતાં કેઈક યક્ષે ઉજજડ કરેલું એક હેતું નગર આવ્યું. ત્યાં તેણે મુકામ કર્યો. ત્યારે કેઈક પુરૂષ ત્યાં આવી કુમારને વિનતિ કરી કહ્યું કે, હે રાજન! અહીં તહારે રહેવા જેવું નથી. માટે વેલાસર અહીંથી બીજે ઠેકાણે ચાલ્યા જાઓ! કારણકે અહીં કેઈરાત્રીએ રહી શકતું નથી. રાજા બોલ્ય. આજે ચિદશ છે માટે અહીં જ મહારે રહેવું પડશે. બીજે જઈ શકાય તેમ નથી. એમ કહી રાજા યક્ષના મંદિરમાં સામાયિક લઈ મંદિરનાં દ્વાર બંધ કરી સ્વાધ્યાય કરવા લાગ્યો. તેજ યક્ષના મંદિરમાં સુંદર શણગારોથી વિભૂષિત વેગવતી
રાણે તેની દષ્ટિગોચર થઈ અને તે કહેવા નગરવાસીયક્ષ. લાગી કે હે સ્વામિન્ ! મહને દુ:ખી મૂકીને
આપ અહીં અરણ્યમાં કેમ નાશી આવ્યા છો ? આપના વિરહથી હારું હૃદય તતડુ ફાટી જાય છે તે આપ જાણતા નથી? તે સાંભળી રાજા વિશેષ પ્રકારે વૈરાગ્ય જનક કુલક ગણવા લાગ્યા. ત્યારબાદ વેગવતી બેલી, હા! દયિત ! હાલ મહને પ્રત્યુત્તર આપે. સમસ્ત અંગેપાંગમાં વ્યાપી રહેલે અપૂર્વ નેહ આપના હૃદયમાંથી ક્ષણમાત્રમાં કેમ નષ્ટ થયે? વળી આપને વિરહ મારા હૃદયને બહુ પડે છે, શરીરને બાળી નાખે છે, તેમજ સગે રણુરણુટ ઉત્પન્ન કરે છે. માટે તે સ્વામિન ! હવે આ આડંબર છોડી દે. જેથી આ મહારૂં દુ:ખ પલાયન થાય. તે કઈ પણ ઉપાય કરો. મહા પુરૂષો દુ:ખી જન ઉપર દયાલુ હોય છે. રાજા વિચાર કરવા લાગે. કઈ પણ ઉત્પન્ન થએલે આ અચિંત્ય ભય અક્ષયનિધિ
Page #327
--------------------------------------------------------------------------
________________
(૨૮૮)
શ્રીસુપાર્શ્વનાગરિર. કાઢનારને શું કરી શકે તેમ છે? એટલામાં તેજ મંદિરને યક્ષ અતિ ભયંકર રૂપ ધરી ગડગડ શબ્દ કરતે રાજાની પાસે આવ્ય અને ઉદ્ધત શબ્દોથી બોલવા લાગ્યા, રે મૂઢ! પિતાના પરાક્રમથી સમસ્ત ભુવનને પણ તૃણ સમાન ગણે છે, વળી તું કહીશ કે મને કહ્યું નહોતું.” હવે હું હને જીવતે મૂકીશ નહીં. માટે હારા ઈષ્ટદેવનું સ્મરણ કરી લે. અથવા હારી સેવામાં હાજર થા. એમ કહી રાજાની ઉપર મુગર ઉગામી ફરીથી તે બે, જલદી આ નગર છેડી તું ચાલ્યા જા! અથવા હારું પરાક્રમ બતાવ? કિંવા મસ્તકરૂપી કમલ નમાવીને મહારા ચરણની પૂજા કર? એ પ્રમાણે યક્ષનું વચન સાંભળી રાજા વિશેષપણે સ્વાધ્યાય કરવા લાગ્યું. તેટલામાં અંગરક્ષક દેવતાઓ જેની સાથમાં રહેલા છે અને પોતે પણ યુદ્ધમાં દક્ષ એ કપદી યક્ષ રાજાની રક્ષા માટે એકદમ ત્યાં આવ્યું. અને તેને જોઈ તે નગરયક્ષ ભયને લીધે જીવ લઈ ત્યાંથી નાશી ગયે. “અહા ! જીવનની આશા દરેક પ્રાણીને બહુ પ્રિય હોય છે.” સમય પૂર્ણ થવાથી રાજએ વિધિપૂર્વક સામાયિક પૂર્ણ કરીને
1 કપદી યક્ષ સાથે કેટલીક વાતચીત કરી કહ્યું કપર્દીયક્ષ. કે, હારા ભયથી તે નગરયક્ષ નાશી ગયા છે
પણ હેને અહીં બેલાવી લાવ. હું તેને પ્રતિબોધ આપું. કારણકે આ નગરના લેકે એના દુઃખથી નાશી ગયા છે, તેથી આ નગર ઉજજડ થઈ ગયું છે. તત્કાલ કપદીએ પિતાના દેવે પાસે તેને ત્યાં બેલાવ્યું. એટલે તરત જ તે નગર યક્ષ ત્યાં આવી રાજાને તથા કપદીને નમસ્કાર કરી વિનયપૂર્વક બે હે રાજન ! આ જગતમાં ધૈર્યવાન પુરૂષ તું જ છે. કારણકે હારા આવા ઉપસર્ગોડે પવનથી પર્વતની માફક તું શ્રુતિ થશે નહીં. વળી સ્વસ્થ દશામાં દરેક લોકો પોતાનું કાર્ય સાધી
Page #328
--------------------------------------------------------------------------
________________
નાગદત્તનીયા.
(૨૮૯ )
શકે છે, પરંતુ વિષમ દશામાં જે ધમ થી ચલાયમાન થતા નથી તેવા પુરૂષો તા દુર્લભજ હોય છે. માટે હેનરેશ્વર! હું ત્હારૂ" ધૈર્ય જોઈને તુષ્ટ થયા . માટે કૃપા કરી કંઈ પણ કાર્ય તું મ્હને ખતાવ. ત્યારબાદ કપદી યક્ષ ખેલ્યા, હજુ પણ આ વાત તુ શું પુછે છે ? પેાતાના જ્ઞાનથી એનું ઇચ્છિત સ તુ' જાણી શકે તેમ છે. માટે પેાતેજ વિચાર કર. પછી તે યક્ષ જ્ઞાનની ઉપયેાગ કરી આપે. કે, હે નરેદ્ર ! ત્હારા પ્રસાદ્મવર્ડ આ નગરના સર્વ લેાકા પોતાની રૂદ્ધિ સહિત સુખેથી અહીં નિવાસ કરે. અને કપ યક્ષની સહાયતાથી તું આ નગરના અધિપતિ થા.
ત્યારબાદ કપદી યક્ષે પેાતાના દેવાને માકલી નગરવાસી લેાકેાને ત્યાં ખેલાવી મંગાવ્યા અને તેમને રાજ્યાભિષેક. કહ્યું કે, મા નાગદત્ત રાજાને નમસ્કાર કરી પોતપોતાના ગૃહાધિકાર સંભાળી હા, અને આ તમ્હારા રાજા છે. પછી લેાકાએ તે પ્રમાણે કપદીનુ વચન માન્ય કરી સર્વ વ્યવસ્થા સંભાળી લીધી. ત્યારપછી નગર ચાલ્યા, હે નરેદ્ર ! આ નગરના રાજાએ મ્હારૂં એવુ અનિષ્ટ કર્યું છે કે, જે મુખથી પણ કહી શકાય તેમ નથી. નાગદત્ત રાજા ખેલ્યા-પ્રાર્ય નિરપરાધી લેાકેાના અનિષ્ટપણામાં મૂર્ખ, દ્વેષી કે નીચ માણસેાજ ઉભા રહે છે. પરંતુ મહાત્માએ તે આ દુનીયામાં મહાન અપરાધી હાય છતાં પણ તેની ઉપર દયા કરે છે. વળી તેવા દયાળુ સત્પુરૂષાને લીધેજ આ પૃથ્વી રત્નવતી કહેવાય છે, એમ સમજી આ નાગરિક લેાકેા ઉપર તેમજ નગરાધિપ ઉપર હવે ત્યારે ક્ષમા રાખવી. યક્ષ ખાત્ચા પાપકારી જનામાં શિરામણ સમાન હૈ નરપતિ ! આ નગરના રાજાને તે પ્રથમજ મ્હે સ્વર્ગવાસી કર્યા છે. રાજા ખેલ્યા, હૅના પુત્રને
૧૯
•
Page #329
--------------------------------------------------------------------------
________________
(૨૯૦)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર. લાવીને રાજ્યાભિષેક કરે. ત્યારબાદ યક્ષે પણ નાગદત્તના કહ્યા પ્રમાણે સર્વ કાર્ય પૂર્ણ કર્યું. રાજ્યાભિષેક થયા બાદ નાગદત્ત રાજાએ સભ્યજન સમક્ષ
નવીન રાજાને શિખામણ આપી કે, નીતિરાજાનેઉપદેશ. પરાયણ થઈ જે સજજનેનું પાલન, દોને
' નિગ્રહ, તેમજ દીન, અનાથ, સાધુ અને વજન વર્ગનું પિષણ કરે છે તે આ લોકમાં યથાર્થ રાજા ગણાય છે. વળી રાજાએ પોતાના એશઆરામથી સંતુષ્ટ ન થવું જોઈએ, તેમજ પ્રમાદ પણ સેવ નહીં, વળી જે રાજાઓની દષ્ટિ સમક્ષ લેકે દુઃખી થાય છે તેઓના જીવિત, લક્ષમી કે રાજ્યવડે શું? અર્થાત્ નિષ્ફલ છે. એ પ્રમાણે નવીન રાજાને ઉપદેશ આપી નગરયક્ષને નાગદત્તે કહ્યું હવે તું જૈન ધર્મનું . આરાધન કર, યક્ષ બેલ્યા હે રાજન ! કૃપા કરી હને તે ધર્મને ઉપદેશ આપે. રાજા છે, દરેક પ્રાણીઓએ જીવ માત્રને આત્મ સમાન માનવા. તેમાં પણ દુ:ખી પ્રાણીઓને વિશેષ કરી સંભાળવા. વળી વિવેકી પુરૂષે આ બાબત વિશેષ જાણવી જોઈએ. ત્યારબાદ રાજાએ તેને દેવ, ધર્મ અને તત્ત્વ સંબંધી ઉપદેશ બહુ વિસ્તાર પૂર્વક આપે. સર્વ ઉપદેશને સ્વીકાર કરી યક્ષ બોલ્યા, હે રાજન ! પૃથ્વીમાં ભુષણ સમાન આપના સરખા મહાપ્રભાવિક પવિત્ર પુરૂષનું માત્ર દર્શન પણ શુભદાયક થાય છે. તેમજ સપુરૂને સમાગમ અને સંભાષણ તે વિશેષ પ્રકારે સુખદાયક થાય તેમાં શું આશ્ચર્ય છે ? પછી નાગદત્ત રાજાએ નાગરિક લેકોને સ્થિર કરી કપદ યક્ષ વિગેરેને વિદાય કર્યા અને પિતે પિતાના કાર્ય માટે આગળ ચાલવાની તૈયારી કરી ત્યારે નગરયક્ષ બેલ્યા, હે સ્વામિન્ ! જેની ઉપર આપની ચઢાઈ છે તે રાજાને હું પોતે જ બાંધી અહીં લાવું છું. માટે આપને
Page #330
--------------------------------------------------------------------------
________________
માનવણિનીકથા.
(૨૯) ત્યાં જવાની કંઈ જરૂર નથી. બાદ રાજાએ આજ્ઞા આપી કે તરતજ યક્ષ ત્યાં ગયા અને તે રાજાને લઈ આવી નાગદત્તની આગળ ઉભે કર્યો. પછી નાગદત્તે પિતાની આજ્ઞા મનાવી હેને મુક્ત કર્યો. ત્યારબાદ નાગદત્ત રાજા ત્યાંથી પિતાના નગરમાં ગયે. બાદ વેગવતીના પુત્રને પિતાના રાજ્યમાં સ્થાપન કરી આયુષ પૂર્ણ કરી અંતે સમાધિ પૂર્વક મરણ પામ્યા અને તે આ લોકમાં ત્રીજે ભવે સિદ્ધિપદ પામશે. માટે હે ભવ્યાત્માઓ! આ પ્રમાણે સામાયિક વ્રતમાં ભાવ રાખવાથી નાગદત્ત રાજા આ લેકમાં પણ વિશેષ પુજનીય થયે. તેથી આ સામાયિક વ્રત અવશ્ય કરવું જોઈએ. વળી જેનું ચિત્ત સામાયિકમાં સ્થિર હોય છે, તે પુરૂષની સેવામાં દેવ અને દાનવ પણ હાજર રહે છે. તેમજ તે પ્રાણુ અલ્પ સમયમાં બહુપ્રાચીન કર્મોથી મુક્ત થાય છે.
॥ इतिसामायिकदृष्टान्ते नागदत्तकथानकं समाप्तम् ॥
मानवणिकनी कथा.
મનદુપ્રણિધાનાતિચાર. | સામાયિક વ્રત સંબંધી ઉપદેશ સાંભળીને દાનવિર્ય રાજાએ પ્રશ્ન કર્યો કે, હે મુમુક્ષુ જનવલભ! હે જગપતિ! હવે સામાયિકમાં પ્રથમ અતિચારનું સ્વરૂપ સાંભળવાની અમને બહુ જીજ્ઞાસા છે. માટે કૃપા કરી તે સંભળાવે. શ્રી સુપાર્શ્વ પ્રભુ બોલ્યા, મનુજીં! જે જન સામાયિક ગ્રહણ કરી મનમાં દુર્ગાન કરે છે તે પુરૂષ માનવણિકની માફક પ્રમત્ત થઈ પિતાની સદગતિનો રોલ કરનાર થાય છે.
Page #331
--------------------------------------------------------------------------
________________
(૨૨)
શ્રીસુપા નાથચરિત્ર.
માનવણિક
હું એમ માનું છું કે, જેને જોવા માટે ઇન્દ્રે હજાર નેત્રા ધારણ કર્યા છે એવુ જગવિખ્યાત રત્નપુર નામે નગર છે. તેમાં ધનાઢ્ય ગંગદત્ત નામે શ્રેણી રહે છે. ગુણુમતી નામે તેની સ્ત્રી છે. માન નામે તેને એક પુત્ર છે. તે કલામાં કંઈક પ્રવીણ થઈ ઉદ્યાન વિગેરે સ્થળામાં સ્વેચ્છા પ્રમાણે હમેશાં ફરવા લાગ્યું. તેવામાં એક દિવસ દુર્લભ નામે પોતાના મિત્ર સાથે તે જીનમંદિરમાં ગયા. ત્યાં સૂરિ મહારાજની પાસે ભક્તિમાન એવા ઘણા લેાકેા એકાગ્ર મનથી સમ્યકત્વાદિક ગૃહી ધર્મ સાંભળતા હતા. તે જોઇ માનવણિક પણ સભાની એક બાજુએ ઉભા રહી ઉપદેશ સાંભળવા લાગ્યા. એવામાં એક શ્રાવકે તેને આળખ્યા, પછી તેણે પેાતાની પાસે ખેલાવી તેને કહ્યું કે મહીં બેસ, એમ કહી સૂરીંદ્રને કહ્યું કે આ ગંગદત્તના પુત્ર આપને વંદન કરે છે. સૂરિએ હેને વિશેષ મસર કરનારી દેશનાની શરૂઆત કરી. ભદ્રક ભાવથી માન પણ સાવધપણે સાંભળે છે.
>
અગ્રાધાર નામે બહુ સમૃદ્ધિવાળું એક નગર છે. તેમાં નિપુ ણ્યક નામે બહુ વ્યવસાયી એક કુલ ખાલક રહે છે. વળી તે એવા નિભોગી છે, કે જે કાઇ ઉદ્યોગ કરે છે તેમાંથી માત્ર તેને અનર્થ જ પ્રાપ્ત થાય છે. પરંતુ કાડી માત્ર પણ લાભ મળતા નથી. અન્યદા તેની દુર્દશા જોઇ એક કુટું ખીએ કહ્યું કે, ચામાસામાં મ્હારા એ મળદ લઇ તુ હળ ખેડ વાનું કામ કર. જેથી તું સુખી થઈશ. પરંતુ હુમ્મેશાં સ ંધ્યા સમય થાય ત્યારે મ્હને મળદ બતાવીને મ્હારા વાડાની અંદર હારે ખાંધી જવા, અને પ્રભાતમાં લઇ જવા. નિપુણ્યકે પ તે પ્રમાણે કબુલ કર્યું. ત્યારપછી હમ્મેશાં હળ લઈ ખેતરમાં
શિક્ષાપયેાગી દેશના.
Page #332
--------------------------------------------------------------------------
________________
માનવવિક્નીકથા.
(૨૩)
ખેડ કરી ખળદ હૈને ત્યાં વાડામાં મૂકી આવતા હતા. પ્રથમની મોસમમાં તેણે મગ, અડદ, બાજરી અને ચાખા વિગેરેની વાવણી કરી, પરંતુ ઉગતા અંકુરાઓને કાતરા ખાઈ ગયા. પછી તેમાં ખીજીવાર ખીજું ખીજ ખરીદીને વાળ્યું. વળી પોતાની પાસે માજીવિકાનું સાધન નહીં હાવાથી પેાતાની સ્ત્રીની મ્હેનપણી પાસેથી કંઇક દાણા વિગેરે પરચુરણ લાવીને વૃત્તિ ચલાવતાં, એવાં તે બન્ને સ્ત્રી પુરૂષ ક્ષેત્રનું કામ કરતાં હતાં. તેવામાં એકદમ ટીડ પડ્યાં, જેથી સર્વ પાક ખાઈ ગયાં. ત્યારપછી બહુ નિરાશ થઇ ફરીથો નવેસર તેણે વાવણીનું કામ શરૂ કર્યું. અને હુમ્મેશાં તે પ્રથમની માફ્ક કામ કરતાં હતાં. એક દિવસ ઉતાવળને લીધે કૌંટુબિકને દેખતાં બળદોને બહાર મૂકી હેને કહ્યા વિના નિપુણ્યક પેાતાને ઘેર ગયા. તેથી તે અને બળદ બહાર કયાંય પણ ચાલ્યા ગયા, તેની ખબર પડી નહીં. કૌટુબિક નિપુણ્યકને ઘેર જઇ પુછવા લાગ્યા કે આજે અળદ કયાં ગયા ? નિપુણ્યક ક્લ્યા, સંધ્યાકાળે તમને દેખાડીને વાડામાં મૂકયા છે. કાટુંબિક બેક્લ્યા કે, મ્હેં જોયા હતા . ખરા પરંતુ તે સમયે હું ખીજા કામમાં ગુંથાયેલા હતા. વળી હે એમ નહાતુ કહ્યું કે આ બળદ તgને સેાપું છું, તેથી આ હારી જ ભુલ ગણાય, માટે મ્હારા ખળદ લાવ. નિપુણ્યક આલ્યા, મ્હે. તા તમને આપ્યા છે, હવે મ્હને કંઇ પણ તમ્હારે પુછવુ નહીં. એમ બન્નેના વિવાદ બહુ વધી પડયા, છેવટે અને જણું ફ્લેશ કરતા છતા મંત્રી પાસે જતા હતા તેવામાં તે રસ્તે કાઇક સ્વાર ઘેાડાની પાછળ દોડતા આવતા હતા, તેણે નિપુણ્યકને હામે આવતા જોઇ કહ્યુ કે, રે પથિક ! આ ઘેાડાને પાછા વાળ. નિપુણ્યકે તેને રોકવા માટે લાકડીના પ્રહાર કર્યા કે, તરતજ મ સ્થળમાં વાગવાથી તે ઘેાડા પૃથ્વી પર પડીને
Page #333
--------------------------------------------------------------------------
________________
(૨૪)
શ્રીસુપાર્શ્વનાથથરિત્ર. મરી ગયે. તે જોઈ સ્વાર છે , હું આ ઘોડે શા માટે માર્યો? નિપુણ્યક મા, હારા કહેવાથી મહું તે પાછે. વાન્ય હતું. પરંતુ ડું માર્યો નથી. તે સાંભળી સ્વાર પણ ઝગડાની બુદ્ધિથી તેની પાછળ ચાલ્યું. પછી તે ત્રણે જણ નગરની નજીકમાં ગયા. એટલામાં સૂર્યાસ્ત થઈ ગયો. તેથી ત્યાં આગળ એક હોટે વડ હતો તેની ઉપર વ્યાધ્રાદિકના ભયથી તેઓ ચઢીને સુઈ ગયા. ત્યારપછી ત્યાં નટ લેકેનું એક ટેળું આવ્યું. તે પણ તેજ વડની નીચે સુઈ ગયું. હવે નિષ્પકને ચિંતાને લીધે નિદ્રા આવી નહીં. તેથી તે
વિચાર કરવા લાગ્યો. અરે ! આ બને નિપૂણયકને જણ મારી પાછળ લાગ્યા છે. આ લોકેપશ્ચાત્તાપ. માંથી હું જીવતે કેવી રીતે છુટીશ ? માટે
કઠે પાશ નાંખી મરવું એજ ઉત્તમ છે. એમ નિશ્ચય કરી પિતાના ઓઢવાના વસ્ત્રને પાશ કરી વડના ડાળાએ પોતાનો દેહ લટકતો મૂક્યું. પરંતુ વસ્ત્ર જીર્ણ અને શરીર ભારે તેથી વસ્ત્ર ત્રટ દઈને તુટી ગયું, તેથી તેની નીચે નટના ટેળાના અધિપતિની સ્ત્રી સુઈ રહી હતી તેની ઉપર તે પડયો. હેના ભારથી દબાઈને તત્કાળ તે નટી મરી ગઈ. પરંતુ નિપુણ્યકને કિંચિત્ માત્ર પણ અડચણ આવી નહીં. પછી નટીને પતિ નિપુણ્યકને કહેવા લાગ્યો. રે દુષ્ટ ! પાપી ! હારી સ્ત્રીને હું શા માટે મારી ? નિપુણયક બલ્ય, હારી સ્ત્રીને મારવા માટે આ હારૂં કર્તવ્ય નહોતું. પરંતુ આ બન્નેના ભયને લીધે મહારા મરણ માટે હેં આ સાહસ કર્યું હતું. વળી બળદ અને અશ્વ માટે આ બન્ને હારી પાછળ લાગ્યા છે. તેવી રીતે તું પણ ત્રીજો ચાલ, પ્રભાતમાં મંત્રી પાસે જે ન્યાય થશે તે પ્રમાણે હારૂં પણ સમાધાન થશે.
Page #334
--------------------------------------------------------------------------
________________
માનવણિક્નીકયા.
(૨૧)
પ્રભાતમાં પોતાના કામ ઉપર મ`ત્રી આવી તૈયાર થયા. એટલે વાદી પ્રતિવાદીઓએ પેાત પેાતાના ન્યાય સ્વરૂપ વૃત્તાંત જાહેર કર્યા. મત્રી ખેાલ્યેા, હૈ કૌટુંબિક ? આ નિપુણ્યક બળદ મૂકી ગયા ત્યારે હૈ' જોયા હતા? કોટુંબિક મા, હું મ`ત્રીશ્વર ! મ્હે જોયા હતા ખરા, પરંતુ આ તમ્હારા બળદ મૂક્યા છે, જોઇ ચે. હું મ્હારા ઘેર જાઉં છું,એમ તેણે કહ્યુ નહાતુ અને અમ્હારે પ્રથમ આ પ્રમાણે કહેવાના કરાર કરેલા છે. ત્યારબાદ સ્વારને પૂછ્યું, એટલે તે ખાલ્યા મ્હારા ઘેાડા પાછા વાળ એમ ન્હેં કહ્યું હતુ? હા, એ પ્રમાણે મ્હે કહ્યું હતુ. એમ કહી સ્વાર મૈાન રહ્યો. ત્યારબાદ મંત્રી એલ્યા, રે નિપુણ્યક ? ત્યારે ગળે પાશ નાંખવાનું શું કારણ હતુ ? તે ખેલ્યા, આ ખન્નેના ભયને લીધે મ્હારે તે કામ કરવું પડયુ. તેમજ રાજાને કર આપવાના છે, વળી ઉધારે લાવીને દાણા ખાધા છે ત્યેના પણ મ્હોટા ભય છે. કારણ કે ખેતીમાંથી ખીજ માત્ર પશુ ળે તેમ નથી. એમ અનેક દુ:ખથી છુટવા માટે મ્હેં આ ઉપાય કર્યા હતા. પરંતુ મ્હારા મદ ભાગ્યને લીધે મરણુ ન થયું અને ઉલટી આપત્તિ આવી પડી. એમ શેક કરતાં તેના શુભ કર્મના ઉદય · થયા. તેથી મંત્રીને તેની ઉપર બહુ દયા આવી. પછી તેણે પ્રથમ કોટુંબિકને કહ્યું કે, તું વ્હારાં બન્ને નેત્ર તેને આપીને ત્હારા ખળદ લઈ લે. તે શિવાય તને બળદ મળવાના નથી. કારણ કે આ ત્હારા નેત્રને દોષ છે. ત્યારપછી સ્વારને કહ્યું કે, તુ હારી જીભ આપીને હારી શ્વ લઈ લે. કારણ કે આકામમાં હારી જીભના અપરાધ છે. પછી નટને કહ્યું કે ત્હારી સ્રીની જગાએ નિપુણ્યક સુઈ રહે અને તુ તેની માક ગળે પાશ નાંખી તેની ઉપર પડ. એ પ્રમાણે ન્યાય સાંભળી ખન્ને જણ વિચાર કરવા લાગ્યા કે, નેત્ર
•
Page #335
--------------------------------------------------------------------------
________________
(૨૬)
શ્રીસુપાર્શ્વનાથ ચરિત્ર અને જીભ હશે તે બીજા બળદ તથા અશ્વ મળી આવશે. તેમજ નટ પણ સમયે કે, સ્ત્રી તે મરી ગઈ અને હુને પણ મારવાને આ ઉપાય છે. કારણ કે એનું વસ્ત્ર તે જુનું હતું. તેથી એને પાશ તુટી ગયો. પરંતુ હારે પાશ એવી રીતે નહીં તૂટે કારણ કે હારૂં વસ્ત્ર બહું જાડું છે. વળી કદાચિત્ પારા તુટી જાય અને હું નીચે પડું તે પણ હેના પ્રાણ જવાના નથી. કેમકે હું તેના જેટલે ભારે નથી માટે આ સર્વ મહને જ નુકશાની છે. એમ જણે ત્રણે જણે તેને છોડી દીધું. ત્યારબાદ દરિદ્વી એ તે નિષ્પશ્યક પિતાને ઘેર ગયો. અને મંત્રીએ તેને કર માફ કર્યો એટલું જ નહીં, પરંતુ ખાવા માટે અનાજ પણ પુરતું આપ્યું. એ પ્રમાણે સૂરીશ્વરનાં વચન સાંભળી માનવણિક હમેશાં
- પિતાને વેપાર છોડી દઈ સૂરિના વ્યાખ્યાઉચ્ચસ્થિતિ. નમાં જતે હતે. સૂરિએ તેની યોગ્યતા
જાણું ગૃહસ્થાને લાયક એ સમ્યકત્વાદિ બાર પ્રકારને શ્રાવકધર્મ વિસ્તારપૂર્વક સમજાવ્યો તેણે પણ વિધિપૂર્વક તે અંગીકાર કર્યો. અને પ્રતિ દિવસે પિતાના પિતાની સાથે દેવ તથા ગુરૂઓને વંદન કરવા જાય છે. તેમજ તે સામાયિકમાં સાંજ સવાર બન્ને વખત વિશેષ પ્રકારે ઉઘુક્ત થયા. વળી પોતાની દુકાનમાં વેપાર પણ બહુ નીતિપૂર્વક ચલાવતા હતા. અને ધર્મના પ્રભાવથી બાલ લીલા છેડી દઈ તે ઉત્તમ સ્થિતિમાં ગણાવા લાગ્યું. તેમજ દરેક લેકે પ્રાયઃ માનની દુકાનેથી જ ખરીદ કરે છે. કેટલાક ગ્રાહક કે ઉધારે પણ લઈ જાય છે. અને વિના ઉઘરાણીએ પોતાની અનુકૂળતા પ્રમાણે તેઓ પિસા આપી દે છે.
એમ કેટલેક સમય વ્યતીત થયો. એવામાં એક ખેડુત
લાક ચાલકે પછી તે ઉત્તમ હો.
Page #336
--------------------------------------------------------------------------
________________
માનવવિક્નીકયા.
(૨૯૭)
દુર્ધ્યાન.
તેની દુકાનેથી કેટલુંક અનાજ ઉધારે લઇ ગયા. પછી પેાતાની પાસમાં અનાજ આવ્યું તાપણું તેણે માનની દુકાને પૈસા ભર્યો નહીં. તેથી માન તેને ઘેર ગયા અને ઉઘરાણી કરી. પરંતુ તેણે ક ંઇ પણ ધાન્ય આપ્યુ નહીં. અને સિદ્ધો જવાખ આપ્યા નહીં. તેમજ કોઇએ અર્ધું અને કાઇએ ચતુર્થાંશ પણ આપ્યું. એમ એકદર હિંસાખ કરતાં માનને દશ હજારરૂપીઆના ટાટા આવ્યેા. તેથી તેને બહુ ઉદ્વેગ થયા. પરંતુ સામાયિકના તેના નિયમ તેણે છેડ્યો નહીં. અને સામાયિકમાં બેસીને પણ ચિંતવવા લાગ્યા કે, આ દુષ્ટ લેાકેાએ હાલમાં મ્હારી ખારાકીમાં અહુદ્ધન્ય ખાટુ કર્યું, પરંતુ જ્યારે ફરીથી તેએ લેવા આવશે ત્યારે તેને થાય ઘણું કંઇક ધીરીને સર્વ દ્રવ્ય વસુલ કરી વ્યાજ સુદ્ધાં પણ છેડવાના નથી. તેઓની સાથે વિચાર કરવાનુ કઈં પણ કામ નથી. તેમજ અનુક્રમે તેઓને બ ંધનમાં લઇ ધીરધારના ધંધા કરવાને છે. એ પ્રમાણે દુર્ધ્યાન કરતા હતા તે વાત જ્ઞાનવર્ડ સૂરિના જાણવામાં આવી. તેથી તત્કાળ સૂરિ માનની પાસે આવી કહેવા લાગ્યા અરે માન સામાયિકમાં આ દુર્ધ્યાન અનર્થ દાયક થાય છે. માટે તેના તુ ત્યાગ કર. કારણ કેં જે શ્રાવક સામાયિકમાં બેસી આત્ત ધ્યાન પૂર્વક ઘર કાર્યની ચિંતા કરે છે તેનું સામાયિક નિરર્થક થાય છે. તે સાંભળી માન મેલ્યા, ભગવન્ ? ધર્મ પણ ધન વિના થતા નથી. અને આ વખતે વેપારમાં મ્હારે ધનના બહુ ટાટા માન્યેા છે. માટે હું નિશ્ચિંત થવાના નથી. મુનીંદ્ર ખેલ્યા. આ પ્રમાણે ખેલવું ત્હને ઉચિત નથી. પરંતુ ભાવ પૂર્વક મિથ્યાદુષ્કૃત આપ. પછી માને કંઇ પણ ઉત્તર આપ્યા નહીં. અને તેવીજ રીતે હમ્મેશાં પેાતાના ઘરમાં બેસી કેવલ અભિગ્રહ સહિત સામાયિક કરે છે. આ પ્રમાણે માનસિક
Page #337
--------------------------------------------------------------------------
________________
(૨૯૮)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર:
આર્ત્ત ધ્યાન કરવાથી તેણે બહુ ક ઉપાર્જન કર્યાં. ત્યારપછી કૃષ્ણ પક્ષની ચાદશના દિવસે તે પાતાને ઘેર સામાયિકમાં બેઠા હતા, તેવામાં એક ક્ષુદ્ર દેવી આવી અને તેણીએ છળ કરી માનને મૃત્યુ વશ કર્યાં. તેથી તે સ`સારભ્રમણમાં પડ્યો. વળી ગંગદત્ત શ્રેષ્ઠી પણ નિષ્કંલક ગૃહિધર્મ પાળીને ઈશાન દેવલાકમાં ઉપન્ન થયા અને ત્રીજે ભવે સિદ્ધ થશે. इति समायिक प्रथमातिचारविपाके मानस्य द्रष्टान्तः ॥
—X—
विसढश्रेष्ठीनी कथा.
દ્વિતીયવચનદુપ્રણિધાનાતિચાર,
જ્ઞાનવિય રાજાએ ફરીથી પ્રશ્ન કર્યો, હૈ દયાલુ ભગવન્ ! હવે સામાયિકન્નતમાં દ્વિતીય અતિચારનું સ્વરૂપ કહા. શ્રી સુપાર્શ્વ પ્રભુ મેલ્યા, હે ધરાધીશ ! જે શ્રાવક સામાયિક ગ્રહ્મણ્ કરી અચેાગ્ય વચન મેલે છે તે યુગતિમાં ગયેલા વિસઢની માફક પેાતાના દોષના પશ્ચાત્તાપ કરે છે.
આ ભરતક્ષેત્રમાં આશ્ચર્ય તુ કુલમ ંદિર, લક્ષ્મીનું નિવાસ વિષઢશ્રાવક. સ્થાન અને વિદ્યાના નિધાન હાયને શું? એવું સાકેત (અયેાધ્યા) નામે નગર છે. તેમાં મૃદુ અને મધુરભાષી, શિષ્ટ જનામાં શિરામણી સમાન આશાષર નામે શ્રેણી હતા. વસુધારા નામે તેની સ્ત્રી હતી. આઠ મદ સ્થાનાથી વિમૂઢ અનેલે, અધર્મની શ્રદ્ધાવાળા અને હમ્મેશાં કાતુકના વિલાસી એવા વિસઢ નામે તેઓને એક પુત્ર હતા. વળી નિષઢ નામે તેના મિત્ર હતા. તે ધમ માં બહુ દૃઢ અને સ્વભાવથી સરલ હતા. તેમજ વિસઢ ઉલ્લંઠની માફક લેાકાને મહુ
Page #338
--------------------------------------------------------------------------
________________
વિસઢવણિનીકળ્યા.
(૨૯) સંતાપતે હતે. વળી દરેક દેશની અંદર વેપાર માટે તેઓ બન્ને સાથે જતા હતા. અન્યદા બને જણ ફરવા નીકળ્યા હશે. તેવામાં ભૂલા
પડેલા બે મુનિઓ ત્યાં વૃક્ષની છાયામાં સનિ દર્શન. બેઠેલા તેઓના જોવામાં આવ્યા, એટલે
વિસઢ બેલે હે નિષઢ? આ મુનિઓને સર્વ પ્રકારનું જ્ઞાન હોય છે. માટે ચાલ આપણે એમને કંઈક લાભાદિકનું કારણ પૂછી જોઈએ. એમ વિચાર કરી તેઓ મુનિઓ પાસે ગયા. અને નમસ્કાર કરી ગ્યસ્થાને બેઠા. પછી હેટા મુનિએ તેમને કોઈપણ નગરને માગ પૂછયો. તેથી તેઓએ પરસ્પર હસીને માર્ગ બતાવ્યો. પછી મુનીંદ્ર બોલ્યા, ભાઈએ? તમે કેમ હસ્યા ? વિસઢે પિતાના હાસ્યનું કારણ જણાવ્યું કે અમે અમ્હારા લાભદિકનું કારણ તમને પૂછવાના હતા. પરંતુ તમે તમ્હારા માર્ગને પણ જાણતા નથી તે પછી અભ્યારે પૂછવાની વાત હવે ક્યાં રહી ?! એમ જાણી અમને હાસ્ય આવ્યું. મુનિ બોલ્યા, વત્સ ! હારું કહેવું સત્ય છે, પરંતુ દ્રવ્યમાર્ગમાં ભૂલા પડેલા પુરૂષ કેઈપણ પ્રકારે માર્ગે ચઢી શકે છે. અને ભાવમાર્ગથી પતિત થયેલા પુરૂષે તે મહા કષ્ટથી પણ માર્ગાભિમુખ થવા મુશ્કેલ છે. જેમકે તમે બને અત્યંત અજ્ઞાનવડે ભ્રષ્ટ થઈ સંસારમાં રખડે છે. ત્યારબાદ વિસઢ બે, અમે તે ફક્ત નગર કે પ્રામાદિકને એક જ માર્ગ જાણીએ છીએ, પણ અન્ય માર્ગ જાણતા નથી. મુનિ બેલ્યા, ગામનગરાદિકને જે માર્ગ પ્રથમ તે દ્રવ્યમાર્ગ
ગણાય છે અને જ્ઞાનાદિકને બીજે ભાવમાર્ગ દ્રવ્ય અને કહેવાય છે. વળી જેનાથી જીવાદિક પદાભાવમાગ ર્થીનું સ્વરૂપ જાણી શકાય તે જ્ઞાન કહે
વાય. તે જ્ઞાન મતિજ્ઞાનાદિકના ભેદ વડે
Page #339
--------------------------------------------------------------------------
________________
(૩૦૦)
શ્રીસુપાશ્વનાયચરિત્ર. પાંચ પ્રકારનું છે. વળી જીવાદિક સર્વ પદાર્થોનું જે શ્રદ્ધા ન કરવું તે સમ્યકત્વ કહેવાય. તેમજ અહંતદેવ અને ઉત્તમ સાધુઓને જ ગુરૂ જાણવા. વળી તે સમ્યકત્વ ક્ષાયિક, ક્ષાપથમિક અને એપષમિક એમ ત્રણ પ્રકારે કહ્યું છે. અથવા કારક, રોચક અને દીપક એમ તે ત્રણ પ્રકારનું છે. વળી સામાયિ. કાદિ ભેદવડે ચારિત્ર પણ પાંચ પ્રકારનું કહ્યું છે. આ પ્રમાણે કિંચિત્ વિસ્તાર પૂર્વક ભાવ માર્ગ પણ કહ્યો છે. જેવી રીતે અમને તમે સિદ્ધો દ્રવ્યમાર્ગ બતાવ્યું તે પ્રમાણે અમેએ પણ તહને ભાવ માર્ગ બતાવ્યું. હવે તહારા બતાવેલા માર્ગે અમે તે જઈશું પરંતુ જો તમારી ઈચ્છા હોય તો તમે પણ અહારા કહેલા ભાવમાગે પ્રવૃત્તિ કરવા પ્રયત્ન કરજો. પછી વિસઢ બલ્ય, હે મુનીંદ્ર! સંપૂર્ણ ભાવ માગે ચાલવા અમે અશક્ત છીએ એ માટે કૃપા કરી દેશથકી પણ ભાવમાર્ગનું સ્વરૂપ બતાવે. મુનિએ સમ્યકત્વ તેમજ સ્થલપ્રાણાતિપાત વિરતિ વિગેરે બાર પ્રકારે ગૃહિધર્મનું સ્વરૂપ સવિસ્તર કહ્યું. વિસઢ અને નિષઢ બન્ને જણે બુદ્ધિપૂર્વક સમજીને વિધિપૂર્વક શ્રાવક ધર્મને સ્વીકાર કર્યો. ત્યારબાદ બન્ને મુનિવરે તેમના બતાવેલા માર્ગે ચાલતા થયા. અને વિસઢ તથા નિષઢ પણ મુનિઓને નમસ્કાર કરી જ્યાં પોતાને જવાનું હતું ત્યાં ગયા. પછી કેટલાક દિવસ ત્યાં રહી ઈચ્છા મુજબ લાભ મેળવીને પોતાના નગરમાં તે બન્ને જણ પાછા આવ્યા અને વિધિપૂર્વક સમ્યકત્વાદિ ગૃહીધર્મની સમ્યક પ્રકારે આરાધના કરવા લાગ્યા. સામાયિક વ્રતમાં બેઠેલે શ્રાવક પણ મુનિ સમાન ગણાય
છે. એમ સાંભળીને તેઓ સામાયિકમાં સામાયિકમાં વિશેષ ઉદ્યમ કરવા લાગ્યા. સામાયિક શીથિલતા. ધારક પુરૂષના જેમ જેમ શુદ્ધ પરિણામ
થાય તેમ તેમ અનેક ભવનાં સંચિત કર્મ
Page #340
--------------------------------------------------------------------------
________________
વિસઢવણિકનીકથા.
(૩૧) નિર્મલ થાય છે. એમ જાણી દરેક સમયે તેઓ રામાયિક કરવા. લાગ્યા. એમ કરતાં તેમને કેટલોક સમય વ્યતીત થયા. તેમાંથી વિસઢ સામાયિકમાં રહીને પણ પ્રમાદી થઈ રાજકથાદિ પણ કરવા લાગ્યું. તેમજ હાસ્યાદિ ક્રીડા વિલાસથી પણ શાંત થત નથી. નિષઢે બહુ વાર્યો તે પણ પિતાની પ્રકૃતિને તે છેડત નથી. તે વાત અને શ્રાવકના જાણવામાં આવી એટલે તેઓએ પણ કહ્યું કે, સામાયિક લીધા પછી હાસ ક્રીડાદિકને સર્વથા ત્યાગ કરવું જોઈએ. વળી સામાયિકધારી પુરૂષાએ પ્રથમ બુદ્ધિપુર્વક વિચાર કરી નિરંતર પાપ વિનાનું વચન બોલવું. અન્યથા સામાયિક ગણાય નહીં. તે સાંભળી વિસઢ બે, હું શું કરું? મહારી આવી પ્રકૃતિ છે એમ લેકેને જવાબ આપે છે, વળી ધાર્મિક લેક જેમ જેમ મને વારે છે તેમ તેમ હું અધિક અનાચાર સેવું છું. જેમ હારે પાડોશી પુત્રાદિકને તિરસ્કાર કરી બહુ નિષ્ફર ભાષી થયે છે તેમ હું પણ અધમી થે છું. તે સાંભળી ધાર્મિક જને બેલ્યા, ત્યારે પાડોશી કેણ છે? વિસઢ બલ્ય, શાંત નામે બહુ વૃદ્ધ શ્રેણી હતું, તે બહુ વૈભવવાળો અને પુત્ર પત્રાદિક પરિવાર પણ તેને ઘણે હતો, તેમજ બોલવામાં ઘણે. નિબુર હતે. એક દિવસ તેના પુત્રની દીકરીને વિવાહ મહોત્સવ તેને
ત્યાં પ્રવૃત્ત થયે, લગ્નને દિવસ નજીકમાં શાંતશ્રેણીની આવ્યું ત્યારે તેને પુત્ર બલ્ય, પિતાજી! નિષ્ફરતા. હવે આજથી તુમ્હારે અપશબ્દ બેલ
ન નહી, કેઈ અન્યપણ અશુભ શબ્દ બેલે તો તે પણ અમંગલિક ગણાય, માટે કોઈએ નીંદ્ય વચન બોલવું નહીં. અને કદાચિત કઈ તેવું બોલે તે હેને બીજાઓએ વારવું. કારણ કે હવે લગ્ન સમય નજીક આવ્યું છે. શાંતશ્રેષ્ઠી બલ્ય,
Page #341
--------------------------------------------------------------------------
________________
(૩૦૨)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર. ભલેને લગ્નને કે મરણને સમય આવે, પરંતુ મડદાની માફક હું કંઈ પણ બોલીશ નહીં અને મુંગાની માફક બેસી રહીશ. ત્યારબાદ અર્ધરાત્રીના સમય થયો એટલે શાંતશ્રેણી ઉર્યો અને ગ્રહમંડળ જોઈ તે ઉપરથી લગ્નને સમય થયે છે એમ જાણી પિતાના પુત્રને બોલાવીને કહ્યું કે લગ્નને સમય થયો છે માટે ગોક્ષત નામના આ ભટ્ટને ઉઠાડ. જે તે જીવતે હેાય તે અહીં આવીને લગ્નની તૈયારી કરે, પુત્ર બલ્ય હેતાત? આવું અમંગલ વચન ન બોલો? ન બોલો?? આ સમયે માંગલિક વચન બોલવા જોઈએ. કારણકે હવે કન્યાને વિવાહ મંડપમાં પધરાવવાનો સમય થયો છે. પિતા બોલ્યા, વિવાહ મંડપમાં પધરાવે કે શૂળી ઉપર પધરાવે. પરંતુ હવે હું કંઈ બેલીશ નહીં. એમ કહી ફરીથી તે બોલ્યો, હજુએ આ રંડા મારા ઘરમાંથી નીકળતી નથી. તે સાંભળી પુત્રો બેલ્યા, તાત? શકુનમાં પ્રથમ જ તમે રંડા એમ ન.. શ્રેષ્ઠી બોલ્યા, તહારી માને હમેશાં હું રાંડ કહું છું, પણ તે તે કંઇ ૨ડાણ નથી. રે! સેંકડો મંગળોચ્ચારવડે શું દૂધ જેવું બહુ ઉજળું થતું હશે ? એ પ્રમાણે શાંત શ્રેણીનાં વચન અસંખ્ય છે. તેવી જ રીતે કર્મની વિમૂઢતાને લીધે હારે પણ ઉપહાસ કરવાને સ્વભાવ પડ્યો છે. એમ કહી છેવટમાં વિસઢ બે કે, હવે હું સાવધાન રહીશ અને સામાયિક છેડીશ નહી. તેમજ નિષઢ બહુ શ્રદ્ધાપૂર્વક સામાયિક ગ્રહણ કરીને પાળે
છે. અને અતિચારરૂપ કાદવથી વિમુક્ત સદાચારી નિષઢ થઈ શ્રાવક ધર્મ પણ સારી રીતે પાળે
છે. હવે પ્રકૃતિથી શઠ બુદ્ધિવાળે વિસઢ સમાયિક લઈને પણ દુર્યાનમાં રાઈ વાણુ વડે તેને મલીન કરે છે. વળી હમેશાં નિષઢ હેને બહુ ઠપકો આપે છે. તેથી
Page #342
--------------------------------------------------------------------------
________________
વિસઢવણિકનીકથા.
(૩૩) તેની ઉપર ક્રોધ કરી વિસઢ બે, તું ધર્મના પ્રભાવથી મહદ્ધિક દેવેંદ્ર થા? અને હું ત્યારે મૃદંગ વગાડનાર સેવક થઈશ. આ પ્રમાણે તે જવાબ આપતું હતું. ત્યારબાદ આયુષ પૂર્ણ કરી વિસઢ અને નિષઢ બન્ને સામાધિ પૂર્વક મરણ પામીને સોધર્મદેવલોકમાં ઉત્પન્ન થયા. તેમાંથી નિષઢ મહદ્ધિક દેવ થયે અને વિસઢ તેના સેવકની અંદર અલ્પ રૂદ્ધિકદેવ થયે, ત્યારબાદ નિષઢની બહુ સમૃદ્ધિ જોઈ વિસઢ પિતાને પૂર્વજન્મ સંભારી બહુ ખેદ કરવા લાગ્યું કે અમે બન્ને જણ સાથે ગૃહસ્થ ધર્મ પાળતા હતા તેમાં આ શુદ્ધ અધ્યવસાયથી અધિપતિ થયો અને હું દુધ્ધન વડે હેને ચાકર થયે. હા? મૂઢ એવા મહિને ધિકાર છે કે, હે ધર્મ વિરૂદ્ધ આચરણ કર્યું. હાસ્યરસમાં લુબ્ધ થઈને હું મનુષ્ય જન્મ હારી ગયો. વળી હારા જે અધમ બીજે કણ હોય કે જે હું સામાયિકમાં રહ્યો ત્યાં સુધી પણ વાણીરૂપી વાઘેણુને કબજે કરવા સમર્થ ન થઈ શક્યું. અહો ! મેહ રાજાનું બલ કેવું છે? વળી હારા નિષઢ બંધુએ બહુવાર ને વાર્યો હતે તે પણ મહેં એમ કહ્યું કે તું મહ દ્ધિક દેવ થઈશ અને હું ત્યારે મૃદંગવાદક સેવક થઈશ. તે વચન સત્ય થયું. નિષઢ જે કે પૂર્વ ભવના સ્નેહથી બહુ સત્કારપૂર્વક મહને જુવે છે તે પણ તેની આગળ નૃત્ય સમયે હારે કંઠમાં મોટે મૃદંગ બાંધવો પડે છે અને તેથી જે કંઈ દુ:ખ થાય છે તે કેવલી ભગવાન જાણે છે. એ પ્રમાણે વિસઢને પશ્ચાત્તાપ કરવું પડ્યો. પછી ત્યાંથી તે બન્ને ચવીને મહાવિદેહમાં ઉત્પન્ન થઈ સંયમની આરાધના કરી કેવલજ્ઞાન પામીને મોક્ષપદ પામશે. इति सामायिकद्वितीयातिचारविपाके विसढनिषद
कथानकं समाप्तम् ॥
Page #343
--------------------------------------------------------------------------
________________
(૩૦૪)
શ્રીસુપાત્રં નાચરિત્ર.
श्यामलवणिक् कथा..
તૃતીય કાયદુપ્રણિધાનાતિચાર.
દાનવિય રાજા એલ્યેા, કૃપાસિન્ધુ એવા હે ભગવન્ ! સામાયિક વ્રતમાં ત્રીજા અતિચારનું લક્ષણ દૃષ્ટાંત સહિત કહેા. શ્રી સુપાર્શ્વ પ્રભુ મેલ્યા, હે રાજન ! સામાયિકમાં રહેલા મનુષ્ય ઉપયાગશૂન્ય થઈને અપ્રમાત સ્થાનમાં આસનાદિક કરે છે તે પ્રાણી કુગતિમાં ગયેલા શ્યામલની પેઠે શાકને પાત્ર થાય છે.
ચંપક સમાન (રૂપ) છે જ ઘાએ જેની, કમલ સમાન (રૂપ) છે મુખ જેવું, ઉન્નત પયાધર (સ્તન–મેઘ ) શ્યામલદ્રષ્ટાંત છે જેના અને અશાકવૃક્ષના પદ્મવ સમાન (રૂપ) કર છે જેના એવી પ્રમદા સમાનવિલાસવાળી મલયપુરી નામે નગરી છે. તેમાં આચારમાં શુદ્ધ અને યાદિક ગુણેામાં પ્રવીણુ નયસાર નામે રાજા છે. તેમજ સમુદ્ર પત પૃથ્વીરૂપી સ્ત્રીના વક્ષ:સ્થલમાં રહેલા હારની માફક તે આનથી વર્તે છે. વળી તેજ નગરમાં મહુધનવાન કુલધર અને શ્યામલ નામે એ વાણીયાએ રહે છે. અન્ને પોતાના અનુસરા સાથે હમ્મેશાં સાથે જ ક્રે છે, કોઇપણ સમયે વિયુક્ત રહેતા નથી.
વસંતરૂતુ.
અન્યદા શાંત પુરૂષાને પણુ અશાંત મનાવનાર વસતરૂતુ આવી. તેથી કુલધર અને શ્યામલ અન્ને પેાતાના પરિવાર સહિત વસંત ખેલવા રતિસુંદર નામે ઉદ્યાનમાં ગયા. મને પાતાના મિત્રાની સ્ત્રીઓ સાથે વિવિધ કીડાએ કરવા લાગ્યા. તેટલામાં એકદમ પુર્વ દિશા તરફ ખહુ જોસથી પેાકાર થવા લાગ્યા,
Page #344
--------------------------------------------------------------------------
________________
શ્યામલનીકથા.
(૩૦૫)
તે સાંભળી મા શુ ? આ શું? એમ ખેલતા બન્ને જણ ઝડપથી તે તરફ જતા હતા, તેવામાં ત્યાં બહુ એકઠા થયેલા માણસે તેના જોવામાં આવ્યા. તેમાંથી કેટલાક ઔષધા મંગાવતા હતા, કેટલાક આશ્વાસન કરતા હતા, વળી કેટલાક મ્હોટા પાકાર મૂકી રૂદન કરતા હતા, અને કેટલાક છાતી ફૂટવામાં રાકાયા હતા. આવા ભયંકર દેખાવ જોઇ કુલધર વિણકે કાઇક પુરૂષને પુછ્યુ કે, ભાઈ ! આ સર્વ લેાકેાને શેાક કરવાનું શું કારણ આવી પડયું છે ? ત્યારે તે ખેલ્યા, હુમણાંજ ધનેશ વિણકના પુત્ર મલચંદ અહીં કીડા કરવા આવ્યા હતા અને અપ્સરાઓ સાથે જેમ ઈંદ્ર તેમ તે પેાતાની સ્ત્રીએ સાથે રમતા હતા. તેવામાં હેને કાળા નાગ કરડ્યો છે, જેથી આ સર્વ લેાકેા વિલાપ કરે છે.
એવામાં ઉપકારનુ કારણ જાણી અનેક વિદ્યાધર સાથે એક ચારણુ શ્રમણ ત્યાં આવ્યા, એટલે કુલ ચારણમુનિનુ ધર તથા શ્યામલે તેમનાં દર્શન કર્યા પછી
આગમન.
તેઓએ ધનેશ શ્રેણીને કહ્યુ કે આ મુનિવર સર્વ વિદ્યામાં કુશલ છે. તેમજ તે સર્વ જાણે છે. અને પેાતાની ઈચ્છા પ્રમાણે આકાશમાં પણ ગમન કરે છે. માટે એમની પ્રાર્થના કરા તા તમ્હારા પુત્રને તે જલદી જીવિતદાન આપશે. તે સાંભળી શ્રેષ્ઠીએ પણ જલદી ત્યાં જઈ વિનતિ કરી જણાવ્યું કે, હે મુનીંદ્ર ! યમ સમાન ભયંકર સસ્પે મ્હારા પુત્રને દશ કર્યો છે. માટે કૃપા કરી હાલમાં મ્હને પુત્ર
ભક્ષા આપે. અને સેાળ સ્ત્રીઓ સહિત એને જીવાડેા. સુનીંદ્ર પેાતાના આચારની અપેક્ષાએ કઇપણ ખેલ્યા નહીં. ત્યારે એક વિદ્યાધરે કહ્યું કે, હે શ્રેષ્ઠી ! આ સુનીંદ્રો મંત્ર તંત્રાથી વિરક્ત હાય છે. પરંતુ દૈયા જાણી હું તને ઉપદેશ આપું છું કે, ત્હારા
૨૦
Page #345
--------------------------------------------------------------------------
________________
(૩૦૬)
શ્રીસુષાનાગારત્ર.
પુત્રને મુનિના ચરણ કમલ પાસે લાવીને ભૂમિ ઉપર મૂક, જેથી તેમના ચરણ રજના સ્પર્શથી તેનુ ત્રિષ ઉતરી જશે. શ્રેષ્ઠીએ તે પ્રમાણે કર્યું, એટલે મુનીંદ્રના પ્રભાવથી તેમજ વિદ્યાધરે ગુપ્ત સ્મરણ કરેલા વિષધાતિ મંત્રના પ્રભાવથી સૂર્યના કિરણેાથી તપેલા હિમની માફક તે વિષ વિલય પામ્યું. ત્યારબાદ નિદ્રામાંથી જાગ્રતની માફક બેઠા થઇ મલયચંદ્ર એક્લ્યા, તાત ! આ બધા મનુ
ધ્યેા કેમ અહીંયાં એકઠા થયા છે? વળી આ સુનીંદ્ર કાણુ છે? તે સાંભળી તેના પિતાએ સર્વ વૃત્તાંત વિસ્તારપૂર્વક તેને કહી સ’ભળાવ્યું. એટલે મલયચદ્ર ઉભા થઇ મુનીંદ્રના ચરણમાં નમસ્કાર કરી આલ્યા, હું સ્વામિન ? હું વિષધર નાગના દંશથી ઘેરાયેલા હતા, છતાં હુને આપે જીવિતદાન આપ્યું.
સુનીંદ્ર ખેલ્યા, અરે ! ધર્મ વિમૂઢ! ત્હારા એક સપનુ વિષ નષ્ટ થયું. પર ંતુ આઠ મટ્ઠ સ્થાનરૂપી છે ક્ ગ્રાએ જેની, રતિ અને અરતિરૂપી મહા ભય
કર છે છઠ્ઠા જેની, હાસ તથા ભય રૂપી જેની સ્મૃતિ ભયંકર ઈંટ્રાઓ છે, અને જેના ઈશથી આ જગતના જીવા અજ્ઞાનરૂપી વિષવડે મૂર્છિત થયા છતા પેાતાનું પરમાર્થ કાય કઇ પણ જાણી શકતા નથી, એવા પ્રચંડ મેહરૂપી મહા સર્પના વિષથી હજી તું ઘેરાયેલા છે. હુવે જે પુરૂષને માહરૂપી સર્પે દશ દીધેલા હાય તેને કાઇ પણ પ્રકારે જો ગુરૂરાજના ચાગ મળી આવે અને તેઓ ધર્મ દેશનારૂપી અમૃતની ધારાએ તેના પર સિંચન કરે તેા પણ તે ખરાબર સચેતન થતા નથી. વળી જો ઉપદેશ રૂપી મંત્ર દાન તેના કાનમાં આપે ા તે મસ્તક ધુણાવે છે. પરંતુ તે સારી રીતે સાંભળતા નથી, તેમજ વિતવ્યતાના ચેાગે ઉત્કૃષ્ટ પુણ્યના પ્રભાવથીજ સદ્ગુરૂ રૂપ ગાડિકે આપેલા મંત્ર કાઇક ભવ્ય પ્રાણીના માહુરૂપી વિષને હુઠાવે છે.
ચારણુમુનિના
ઉપદેશ.
Page #346
--------------------------------------------------------------------------
________________
શ્યામલનીકથા.
(૩૦૭) માટે હે મલયચંદ્ર ! હજુ પણ મેહરૂપી મહા સપના વિષ વેગો હારા દેહમાં બહુ ફુરી રહ્યા છે. તેથી હે ભદ્ર? તેઓને ઉતારવા માટે તું યત્ન કર. ત્યારબાદ મલયચંદ્ર બેલ્ય, હે મુનિંદ્ર? આપની કૃપાથી તે વિષ વેગે પણ સૂર્યના પ્રભાવથી અંધકારની માફક બહુ દૂર ચાલ્યા જશે, કારણ કે મેહવિષને ઉતારવામાં પણ આપ બહુ સમર્થ છે. માટે આપ કૃપા કરી હેને ઉપાય બતાવે જેથી હને તે મહવિષ પીડે નહીં. ગુરૂ બલ્યા, પ્રથમ સારી રીતે સમ્યકત્વરૂપી મંડલ રચીને શિક્ષાબંધ કરવામાં આવશે. ત્યારબાદ મુનિ ધર્મરૂપી મહામંત્ર આપવામાં આવશે. પછી તેની વિધિ પુર્વક આરાધના કરવી. જેથી તે હારા સમગ્ર મેહવિષને ઉછેદ કરશે. એ પ્રમાણે ભવ્ય દેશના આપીને પોતેજ સ્ત્રીઓ સહિત મલયચંદ્રને દીક્ષા આપી. પછી કુલધર અને શ્યામલ વણિકે પણ સમ્યકત્વ સહિત દેશ ચારિત્ર લીધું. બીજા લોકોએ પણ સમ્યકત્વ અને બીજા વ્રત પણ લીધાં. તેમજ ધનેશશ્રેણીએ પણ અખંડિત દેશવિરતિ લીધી. હવે મલયચંદ્ર મુનિ સહિત ગુરૂ મહારાજે અન્યત્ર વિહાર કર્યો. ત્યારબાદ કુલધર અને શ્યામલ બને જણ મલયચંદ્ર મુનિની પ્રશંસા કરતા પિતપોતાને ઘેર ગયા. અને વિધિ પ્રમાણે ગ્રહીધર્મ પાળવા લાગ્યા. વળી સામાયિકમાં વિશેષ પ્રયત્ન કરવા લાગ્યા. તેમજ સિદ્ધાંત શ્રવણમાં પણ હમેશા તત્પર રહે છે. વળી ગીતાર્થ ગુરૂના મુખથી સામાયિકના ગુણે સાંભળ્યા કે જેમ મુનિઓ સમભાવમાં રહી સાવધ કાર્યને ત્યાગ કરે છે અને નિરવઘ કાર્યને સ્વીકાર કરે છે તેમ શ્રાવક પણ સામાયિકમાં સમ્યક્ પ્રકારે રાગ-દ્વેષનો પરિહાર કરવાથી મુનિની માફક કર્મની નિર્જરા કરે છે. અને અલ્પ કર્મ બાંધે છે. તેમજ ઈર્ષા સમિતિ વિગેરે ગુણવડે યુકત થયે છતે પરિમિત કાલનિર્ગમન કરે છે. ત્યારબાદ તેના અભ્યાસથી ચારિત્ર મોહનીય
Page #347
--------------------------------------------------------------------------
________________
(૩૦૮)
શ્રીસુપાર્શ્વનાથ ચરિત્ર. કમને પણ ખપાવીને થોડા વખતમાં જ પ્રાયે સર્વ ચારિત્ર પણ મેળવે છે. એ કારણથી શ્રાવકોએ નિરંતર સામાયિક કરવું. એ પ્રમાણે ગુરૂ મુખથી ઉપદેશ સાંભળી તેઓ બન્ને જણ પ્રતિ દિન વિશેષ પ્રકારે સામાયિકમાં જોડાયા. એમ કેટલાક સમય વ્યતીત થયા બાદ કર્મવશથી શ્યા
મલ સામાયિકમાં પ્રમાદી થયે. તેથી અમશ્યામલને તિ લેખિત અને અપ્રમાજીત (અશુદ્ધ) પ્રમાદ. સ્થાનમાં પણ બેસવા લાગ્યા. વળી કાયિકા
' • દિકને સશકે છે અને અપ્રમાઈત સ્થડિલ ભૂમિમાં કાર્યોત્સર્ગો ઉભું રહે છે. તેમજ પ્રમાર્જન કર્યા સિવાય શરીરે ખણે છે. તે જોઈ કુલધરે હેને બહુ ઠપકે આપી કહ્યું કે આવી ફષિત ક્રિયાને તું ત્યાગ કર. કારણ કે એમ કર વાથી સામાયિકમાં અતિચાર લાગે છે. અપ્રમાજીત અને અનિરિક્ષિત ભૂમિમાં સ્થાનાદિક કરવાથી જે કે હિંસાનો અભાવ હોય તે પણ પ્રમાદને લીધે તે શુદ્ધ સામાયિક કરનાર ગણાય નહિ. શ્યામલ બેલ્યા, તે સમયે હને પ્રતિલેખનાદિકનું કંઈ પણ સ્મરણ રહેતું નથી. તેમાં હું શું કરું? પણ બાંધવ! તું મહારાં છિદ્ર જુએ છે? ત્યાર પછી કુલધરે હેની ઉપેક્ષા કરી. પરંતુ શ્યામલે સામાયિકનું ફલ જાણું હેને ત્યાગ કર્યો નહીં અને તેણે દુશ્ચિષ્ટિત કાયાથી સામાયિક આચર્યું તેથી સાતિચાર સામાયિક કરી શ્યામલ મરણ પામી અ૫ રૂદ્ધિક દેવ થયે. વળી કુલધર વણીક નિરતિચાર સામાયિક પાળી પર્વતમાં અનશન વિધિ વડે કાળ કરી સૌધર્મ દેવલેકમાં ઈદ્રનો સામાનિક દેવ થયે. પછી પિતાના મિત્રનું સ્મરણ કરી તે હેની પાસે ગયા. શ્યામલ દેવ હેને જોઈ પૂછવા લાગ્યા, તું કેણ છે? હરિ સામાનિક દેવ બોલ્ય, હું હારો કુલધર નામે મિત્ર છું. તે સાંભળી શ્યામલે અવધિ
Page #348
--------------------------------------------------------------------------
________________
વરૂણની કથા.
(૩૯) જ્ઞાનનો ઉપયોગ કર્યો જેથી પિતાના પુર્વભવનું વૃત્તાંત જાણું તેમજ કુલધરની મહેટી રૂદ્ધિ જઈ પોતે ખેદ કરવા લાગ્યું. હા ધિકાર છે. હુને હારા આ પ્રમાદનું ફલ મળ્યું. અને એને અપ્રમાદનું ફળ મળ્યું. અમે બન્ને જણે એક ગુરૂ પાસે સમ્યકત્વ અને દેશ વિરતિ વ્રત સાથે લીધું હતું છતાં આટલું અંતર થઈ ગયું. એમ બહુ ખિન્ન થઈ બે, બાંધવ! તે સમયે મૂઢતાને લીધે મહે ત્યારે ઉપદેશ માન્ય નહીં તેનું આ ફલ હારે જોગવવું પડયું. ત્યારબાદ તે બંને જણ ત્યાંથી આવી મહાવિદેહમાં ઉત્પન્ન થઈ સંયમ પાળીને ઉત્તમ જ્ઞાન મેળવીને ત્રીજે ભવે મોક્ષ પદ પામશે. इति सामायिकवते तृतीयातिचारविपाकेश्यामलकथानक
समाप्तम्.
वरुणश्रेष्ठीनी कथा.
ચતુર્થઅનવસ્થાનાતિચાર. દાનવિર્ય રાજા બે, હે જગરૂ! સામાયિક વ્રતમાં ચોથા અતિચારનું સ્વરૂ દષ્ટાંત સહિત કહેવાને માટે આપ કૃપા કરે. શ્રી સુપાર્શ્વ પ્રભુ બેલ્યા, હે ભૂમિપાલ? જે મનુષ્ય સામાયિક ગ્રહણ કરીને તેને મર્યાદા યુક્ત સમયપુર્ણ કરતા નથી અને થવા તે સામાયિક વ્રતમાં સ્વેચ્છા પ્રમાણે પ્રવૃત્તિ કરે છે તે પ્રાણી વરૂણની પેઠે નરકાદિક ગતિઓમાં અનેક પ્રકારનાં દુઃખે ભગવે છે.
જેની અંદર વિલાસ કરતી યુવતિઓના હસ્ત તથા ચર
Page #349
--------------------------------------------------------------------------
________________
(૩૧૦ )
શ્રીસુપા નાચરિત્ર.
વરૂણષ્ટાંત
શુમાં સુશાભિત કંકણુ અને ઝાંઝરાના મધુર શબ્દવડે પ્રાણાતિક વાજીંત્રોના ધ્વનિસ્બ લિત થાય છે. એવુ નદિવર્ધન નામે નગર છે. તેમાં સૂર્ય સમાન પ્રતાપી સૂર નામે રાજા છે. વળી તેણે વૈરીરૂપી અ ંધકારના મૂલમાંથી નાશ કર્યાં છે તે પણ તે પ્રજાને ત્રાસદાયક નથી તેમજ તે નગરમાં નગરશેઠ તરીકે સુંદર નામે શ્રેણી છે તેને ભરૂચુ અને ધરણ નામે બે પુત્ર છે તેઓ નીતિમાં બહુ દક્ષ છે. એક દિવસ તે અન્ને ભાઈઓ નદી કીનારે ક્રીડા કરતા હતા, તેટલામાં ત્યાં એકાએક ચારણમુનિ ચારણમુનિના પધાર્યાં. બન્ને જણે તેમને પ્રણામ કર્યાં.
ઉપદેશ પછી મુનિએ ધર્મ લાભ પુર્વક મધુરવાણી વડે સમ્યકત્વાદિ યતિધર્મ અને ગૃહિધર્મના વિસ્તાર પુર્વક ઉપદેશ આપ્યા. યતિધર્મ માં અશકત હાવાથી તે અન્ને જણે શ્રાવક ધર્મ અંગીકાર કર્યો. અને થાડા સમયમાં યથા જ્ઞાન મેળવી શ્રદ્ધાપુર્વક ધર્મારાધન કરવા લાગ્યા, તેમજ હર ઠુમ્મેશાં સામાયિકના નિયમ લઇ તેમને જણ વિધિ સહિત સામાયિક લેતા હતા, તેમાંથી વરૂણ સામાયિકના સમય અરાબર પુણ્ રતા અટકી ગયા. કંઈ કાય પ્રસંગ આવે ત્યારે પુર્ણતા ની માફ્ક સામાયિક પાળીને ઉઠી જતા, તે જોઇ ધરણે હેને શિક્ષા આપી કહ્યુ કે આ પ્રમાણે કરવું ત્હને ઉચિત નથી. કારશુકે સામાયિકના સમય બે ઘડીના છે અને આપણે ભાવ પૂર્વક તે ગુરૂ સમક્ષ ગ્રહણ કરેલુ છે. છતાં તું પ્રમાદી થઈને તે ખરાખર પાળતા નથી માટે હને તે બહુ દુ:ખદાયક થશે. તેમજ અન્યત્ર પણ કહ્યુ` છે કે—
विधाय नियमं यो वै, न पालयति संभ्रमात् । स नरो दुःखमाप्नोति, प्रतिज्ञा तञ्च निष्फलम् ॥
Page #350
--------------------------------------------------------------------------
________________
વરૂણનીકયા.
( ૩૧૧)
અ --“ જે પુરૂષ-નિયમ લઈને વ્યગ્રતાને લીધે સમ્યક્ પ્રકારે તેને પાળતા નથી તે મહુ દુ:ખી થાય છે જેથી તેણે લીધેલા નિયમનું ક ંઈપણ ફૂલ મલતુ નથી. ” વળી અનવસ્થ ચિત્તે સા માયિક ગ્રહુણુ કરી જે પુરૂષ તેના સમય પૂરા થયા વિના સમાપ્ત કરે છે અથવા ઇચ્છા પ્રમાણે તેમાં અનાદરથી પ્રવૃત્તિ કરે છે તેનું સામાયિક અશુદ્ધ ગણાય છે. કારણકે ચિત્તની અનવસ્થાને લીધે આ લેાકનુ કાર્ય પણ સિદ્ધ થતું નથી. તે ઉપર ચાર ભટ નામે ક્ષત્રિયનું દૃષ્ટાંત છે.
શાલિગામ નામે ગામમાં નામ પ્રમાણે ગુણવાન શૂરનામે એક ક્ષત્રિય રહે છે. શ્રીમતી નામે યથાર્થ નામ ચારણક્ષત્રિય. ધારક તેની સ્ત્રી છે. અને ચાર ભટ નામે તેને એક પુત્ર છે. હવે તે યાવન વયમાં આ બ્યા એટલે ભીમરાજાની નાકરીમાં રહ્યો. વળી ચાર ભટના એક માહન નામે મિત્ર છે, તે પણ તેજ રાજાની સેવામાં રહ્યો અને ભેાજનની પણ દરકાર કર્યો વગર રાજસેવામાં તત્પર થયા. હુમેશાં સવારમાં ઉઠી તે બન્ને મિત્ર રાજા પાસે હાજર થતા, તેમાં ચાર ભટને એવી ટેવ હતી કે ઘડીભર એસી.નમસ્કાર કરી ચાલ્યા જતા, અને મેહન તા જ્યાંસુધી રાજા ભાજન કરી શયનગૃહમાં જાય ત્યાં સુધી તે રાજાની પાસે બેસતા, પછી ત્યાંથી ઉઢીને બહાર જઇ લેાજન કરીને ફરીથી પણ સમય પ્રમાણે રાજા પાસે હાજર થતા, આથી રાજા માહનને તેા પેાતાની પાસે જ જોયા કરતા અને ચાર ભટ તે। નિયમસર હાજર પણ થઈ શ તા નહાતા. તેમજ કેાઈ કા પ્રસંગે ચાલ્યા જાય અને વળી ફરીથી પાછા આવી જાય, એમ ગમના ગમનમાં દિવસ પુરા કરતા હતા. એ પ્રમાણે તે બન્ને સેવકાના તફાવત રાજાના જાણુ
વામાં આવી ગયા.
Page #351
--------------------------------------------------------------------------
________________
(૩૧૨)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર.
એક દિવસ ભાજન કરી રાજા પલ ંગપર બેઠા હતા. તેવામાં
ક્રમ.
અકસ્માત્ નગરની અંદર લીકાના કાલાહલ માહનનું પરા- વ્યાપી ગયા. તે સાંભળી રાજા ગભરાઇ ગયા. પણ માહન પાસે બેઠા હતા. તેને રાજાએ આજ્ઞા કરી કે નગરમાં તપાસ કર. લેાકા શાથી મા પાડે છે. તત્કાલ માહન ત્યાં ગયા તે ઘર તથા ૪કાનાને ભાંગી નાંખતા અને માવત વિનાના નિરંકુશ એવા એક હસ્તી તેના જોવામાં આવ્યા કે, તરત જ તેણે હુક્કારવ કરી તે હાથીને અટકાવ્યેા. પછી તેના સન્મુખ ફાલ મારો તેના મસ્તક ઉપર તે ચઢી ગયા, અને ગજશિક્ષણમાં બહુ કુશલ હાવાથી તેણે ક્ષણમાત્રમાં તેને કબજે કર્યો. તેટલામાં પ્રતીહારે રાજાને ત્યાં જઈ સર્વ વૃત્તાંત નિવેદન કર્યું. તેથી રાજા આશ્ચય પામી હસ્તી પાસે આવ્યા અને હસ્તિના સ્કંધ ઉપર બેઠેલા માહનને જોઇ રાજા વિચાર કરવા લાગ્યો કે મ્હેં એને થુમરાણુની ખબર લેવા મેાકલ્યા હતા. પરંતુ આ કાર્ય માટે કઇ માકલ્પે નહાતા છતાં એણે માટે ઉપકાર કર્યો. એમ જાણી રાજા તેના ઉપર બહુ પ્રસન્ન થયા અને તે હાથી માઠુનને ઇનામ તરીકે આપી દીધા. તેમ દેશ તથા રાજમહેલ સાથે ત્હને મંડલિકપટ્ટે સ્થાપન કર્યેા.
હવે ચારભટને ચિંતા થઇ કે અમે બન્ને જણુ રાજસેવામાં સાથે રહ્યા છીએ છતાં રાજા એના ઉપર પ્રસન્ન થયા અને હુને તે ક ંઇપણુ આપતા નથી, એમ જાણી તેનું મન બહુ વ્યગ્ર થઈ ગયું તાપણુ પુ ની માફક અનવસ્થપણે તે પછી એક દિવસ મધ્યાન્હ સમયે રાજાને ચારભટને પણ કંઇક ગ્રામાદિક ગ્રાસ આપવા જોઇએ એમ જાણી દ્વારપાલને આજ્ઞા કરી કે ચારભટને મહી
સેવામાં વળગી રહ્યા. વિચાર થયા કે મા
ચારભટની વ્ય
ગ્રતા.
Page #352
--------------------------------------------------------------------------
________________
વરૂણની કથા..
(૧૩) બોલાવી લાવ, દ્વારપાલે તપાસ કરી જવાબ આપ્યો કે દેવ ! તે હાલમાં ત્યાં નથી. તેમજ તેના ચિત્તનું પણ ઠેકાણું નથી. તેથી તે પ્રસાદને લાયક નથી. રાજાએ કહ્યું હારું કહેવું સત્ય છે, કારણકે ક્ષણ માત્ર પણ તે ટકીને બેસતું નથી. ત્યારબાદ કોઈએ હેને સમાચાર આપ્યા કે આજે રાજા હને બેલાવતા હતા. ચારભટ બે ભાઈ! હું એક અગત્યના કાર્ય માટે ગયે હતે. એમ કહી પછી બે ત્રણ દિવસ સુધી તે સોદિત રાજા પાસે બેસી રહ્યો, પણ તેનું ફલ કંઈ તેના જેવામાં આવ્યું નહીં. તેથી તે પાછા પ્રથમની માફક ગમનાગમન કરવા લાગ્યું. એક દિવસ ચારભટને મને કહ્યું કે બાંધવ ! રાજસેવામાં
તું નિયમસર રહેતા નથી હવે તું સ્થિર ચારભટને ચિત્ત નિરંતર લાગે રહીશ તો હુને સેવાનું બક્ષિસ. ફલ મળશે. ચારભટ બે , આપણે સનેહ
અસાધારણ છે. તેને તું વિચાર કર. અને રાજને કંઈક સમજાવ, જેથી હારી ઉપર પ્રસન્ન થાય. હારા કહે વાથી જરૂર મહારૂં કામ થશે. ત્યારબાદ મેહને રાજાને જણાવ્યું, પ્રભે! ચારભટ ઘણદિવસથી આપની સેવા કરે છે, માટે તેની ઉપર કંઈક પણ દયા કરવી જોઈએ. કારણકે તે બહુ દુઃખી છે અને આપ દયા નહીં કરે તે તે બીજા કોને ત્યાં જશે? આ પ્રમાણે મેહનના આગ્રહથી ચારભટને પણ એક ગામ આપ્યું. માટે આ પ્રમાણે સમજીને હે વરૂણ? તું પણ સામાયિકમાં સ્થિર ચિત્ત સ્થાન કર અને સામાયિક પાળવામાં અપ્રમાદી થઈશ તે સ્વર્ગ અને મોક્ષનું સુખ પણ તને સુલભ થશે. એમ કહી ધરણ મન રો. પછી વરૂણ બે હારું કહેવું સત્ય છે. પરંતુ કર્મવશને લીધે હું સામાયિકમાં સ્થિર રહી શકતો નથી. તે હવે મહારે શું કરવું? તેમાં હારો કોઈ ઉપાય ચાલતો નથી. તેમજ સામાયિકને
Page #353
--------------------------------------------------------------------------
________________
(૩૧૪)
શ્રીસુપાર્શ્વનાથરિત્ર
ત્યાગ કરવા તે પણ મ્હારૂં મન કબુલ કરતું નથી. ગમે તેમ કરીને પણ સામાયિક લીધા વિના તેા નહી રહું. માટે ત્હારી શિખામણુ હુને લાગવાની નથી. એમ કહી ફરીથી પણ તે પેાતાના નિયમ ચલાવતા હતા. તેવામાં આયુષ પુર્ણ થવાથી કાળ કરી યાતિષિક દેવામાં ઉત્પન્ન થયા. અને ત્યાંથી ચ્યવી બહુ કાલ સંસાર ભ્રમણ્ કરશે. હવે ધરણ શ્રાવકે બહુ સમય નિરતિચાર સામાયિક પાળીને વિધિ પુર્વક દેહના ત્યાગ કરી ઇશાન દેવલેાકમાં સુરેંદ્ર થયા. ત્યાંથી મ્યુવીને મહાવિદેહ ક્ષેત્રમાં ચારિત્ર પાળી સિદ્ધ થશે. માટે હે ભવ્ય પ્રાણીઓ ! સામાયિક વ્રત પાળવામાં નિરંતર તમારે યત્ન કરવા.
इति चतुर्थातिचारविपाके वरुणकथानकं समाप्तम् ॥
=+=
सोमवकिनी कथा.
પંચમસ્મૃતિવિહીનતાતિચાર.
દાનવિર્ય રાજા બહુ જીજ્ઞાસુ હાવાથી ફરીથી પ્રશ્ન કર્યો, હું જગપાલક ! આપ સચરાચર પ્રાણીઓના ઉદ્ધારક છે. માટે ક્રુપા કરી હવે પાંચમા અતિચારનું લક્ષણુ ષ્ટાંત સહિત કહેા. શ્રી સુપાર્શ્વ પ્રભુ મેલ્યા, હું ભૂપતિ ! જે ભવ્યાત્મા ચિત્તની શૂન્યતાને લીધે ગ્રહણ કરેલું સામાયિક શૂન્યચિત્તે પાળે છે તે શુન્યદશામાં રહેલા સામ વિણકની માફક અલ્પ ફળ મેળવે છે. જેમકે—આ ભરત ક્ષેત્રમાં થુરૂ (સદ્ગુરૂ) બુધ, (પડિત) શુક્ર (કવિએ) અને ચંદ્ર (બ્રાહ્મણુ ક્ષત્રિય અને વૈશ્ય ) વડે વિરાજીત આકાશની માફક સુÀાભિત કાંપિલ્પ નામે નગર છે. પેાતાના પરાક્રમ વડે સર્વ લેકમાં પ્રસિદ્ધ પામેલા જયપાલ નામે રાજા તેમાં રાજ્ય કરે છે. અહ
Page #354
--------------------------------------------------------------------------
________________
સામણનીકથા.
( ૩૧૫ )
ગુણવાન્ પ્રિયકાંતા નામે તેની સ્ત્રી છે. તેમજ તે નગરમાં વણિક જનામાં મુખ્ય સુમતિ નામે શ્રેષ્ઠી છે. સુલસા નામે તેની સ્ત્રી છે. બધું રૂપ કુમુદ વનમાં ચંદ્ર સમાન સામ નામે તેમને એક પુત્ર છે. વળી કુમત રૂપી વનમાં નિત્ય ભ્રમણ કરતા એવા તે સામ એક દિવસ સમતભદ્ર ભટ્ટને ત્યાં ગયા. અને ભટ્ટના ચરણમાં પ્રણામ કરી તે ખેલ્યા, ગુરૂજી ! કંઇક નવીન કથા વાર્તા માજે મ્હને સંભળાવા તે બહુ સારૂં.
ઉચિત ધર્મોનુયાયી તે બ્રાહ્મણે કથાના પ્રારંભ કર્યો, ગિરિદુર્ગા નામે નગરમાં એક બ્રાહ્મણ રહેતા હતા, એકનવીનકથા. તે વિષયભાગથી પરાભ્રુખ થઇ તીર્થંયાત્રાઓ કરતા હતા. તેવામાં કાઇક દિવસે ફરતા ફરતા સુકામલ પલ્લવાથી ઢંકાઈ ગયા છે સર્વ ભૂમિ ભાગ જેના એવા એક વનની કુંજમાં તે જઈ પહોંચ્યા. તેટ લામાં હેને બહુ જ તૃષા લાગી. જેથી કંઠ તથા એઠ સુકાઈ ગયા. તેથી તે પાણી માટે આમતેમ કાંકાં મારવા માંડી ગયા. એવામાં બહુ વેલીઓથી આછાદ્રિત એક અંધ ા તેની નજરે પડ્યો. પછી જળની આશાથી તેના કાંઠા ઉપર તે ગયા. અને લાંખી વેલીની દોરી બનાવી પેાતાની તુ’ખડી બાંધીને કૂવામાં પાશી. એટલે અંદર રહેલા એક નાના આળક દેરીને વળગી પડ્યો. પછી બ્રાહ્મણે તેને બહાર કાઢ્યો. તે ખાલકે પેાતાના ઉપકારી જાણી બ્રાહ્મણને નમસ્કાર કર્યો. પછી વિપ્ર ખેલ્યા, તું કાણુ છે ? અને આ કુવામાં શામાટે પડ્યો હતા ? ત્યારબાદ તે બાળક એહ્યા, મથુરા નગરીના માળીના હુ` પુત્ર છું અને રાજઉદ્યાનમાં હું રમતા હતા, ત્યાંથી એક ચાર મ્હને ઉપાડીને
અહી લાવ્યેા. પછી વાઘના ભયથી અમે બન્ને જણ આ કૂવામાં પડ્યા. તેમજ તૃષાથી પીડાયેલા એક સેાની અને ગારૂડિક પણ
Page #355
--------------------------------------------------------------------------
________________
(૩૧૬)
બોસુપાર્શ્વનાથચરિત્ર.
આ કૂવામાં પડ્યા છે. તેઓ પણ હજુ અંદર છે. માત્ર મ્હારી આપે ઉદ્ધાર કર્યા. તે સાંભળી પરોપકાર સમજી બ્રાહ્મણે ફરીથી ઢારી પાસી એટલે ગાડિક પણ નીકળ્યા, એમ અનુક્રમે સને બહાર કાઢ્યા. પછી તેઓ બ્રાહ્મણને નમસ્કાર કરી મેલ્યા, અમારા પિતા અને ગુરૂ પણ તમેજ છે. કારણકે અમને જીવિતદાન આપે આપ્યું છે. વળી હે વિઘ્નન્ ? અમે સર્વે મથુ રાના રહીશ છીએ અને અમારાં નામ પણ પ્રસિદ્ધ છે. તેથી તીર્થ યાત્રા માટે તમ્હારે જરૂર ત્યાં આવવું. જેથી તમ્હારા કંઈ પણ ઉપકાર કરી અમે આપના દેવામાંથી છુટીએ. પરંતુ પ્રાણદાતાઓના ઉપકાર કરવા બહુ દુષ્કર છે. ત્યારબાદ વિપ્ર ત્યે, હું ચાર ! આ બાળકને પેાતાના માબાપના જલઠ્ઠી મેળાપ થાય તેવી ગાઠવણુ ત્હારે કરવી. જરૂર હું પહોંચાડી દઇશ એમ કહી ચાર ત્યાંથી વિદાય થયા. તેમજ સેાની વિગેરે પણ પાતપેાતાના સ્થાનમાં ગયા.
કેટલેાક સમય વ્યતીત થયા બાદ તે વિપ્ર મથુરામાં ગયે. અનેક પ્રકારનાં મનેાહર ફૂલ, પુષ્પાના ભારથી નમી ગયેલાં સુંદર વૃક્ષે જેમાં રહેલાં છે એવા ઉદ્યાનની છાયામાં વિશ્રાંતિ માટે તે બેઠા હતા. તેવામાં તેજ માળીના પુત્ર ત્યાં આવ્યા અને તે બ્રાહ્મણને જોઇ બહુ જ ખુશી થયા. પછી નમસ્કાર કરી નારંગી, કેળાં, દ્રાક્ષ, અને દાડિમ વિગેરે લાવીને તેને ફેલાહાર કરાવ્યું, પછી ઉદ્યાનની અંદર પાતાના સ્થાનમાં તેને લઇ ગયા. ત્યારબાદ તેણે ચારને ત્યાં બ્રાહ્મણના આગમનના સમાચાર માકલાવ્યા. સમાચાર મળતાની સાથે ચાર પણ વિપ્ર પાસે આન્યા અને પ્રણામ કરી હૅને એકાંતમાં લઈ ગયા. પછી રાજાનાં મહુ કિંમતી આભરણા ચારીમાં
બાળકે કરેલા ઉપકાર.
Page #356
--------------------------------------------------------------------------
________________
સમવણિકનીકળ્યા.
(૩૧૭) લાવેલે હવે તે સર્વે બ્રાહ્મણને આપ્યાં. ત્યારબાદ તે વિષે સેનીનું ઘર પૂછી તેને ઘેર ગયે. તે સોની પિતે દુકાનમાં ઘડતે હતો. તેની પાસે જઈ વિપ્ર બોલ્યા, ભાઈ ! કેમ તમે મને ઓળખો છે? તેની બે બરોબર હને સ્મૃતિ નથી. તમને કૂવામાંથી જેણે બહાર કાઢ્યા તેજ હું પિતે. પછી તે ઉભો થઈ સંગમ પૂર્વક પિતાનું આસન આપી મધુર વચન બોલવા લાગ્યા. ત્યારબાદ બ્રાહ્મણે એકાંતમાં જઈ સોનીને આધારણ બતાવ્યાં. અને કહ્યું કે આ વેચવાનાં છે. માટે જે કિંમત આવે તે મને આપો. અને તમે પણ તમારી મહેનત જેટલું કંઈક . હવે સોની સર્વ ઘરેણું લઈ બજાર તરફ નીકળે. અને
બ્રાહ્મણ પણ સ્નાન માટે યમુના ઉપર કત સેની. ગ. સોની જેટલામાં ઝવેરીની દુકાને
જતે હતો તેટલામાં ત્યાં પહશેષણ સાંભળી કે રાજકુમારને મારી નાંખી તેનાં આભરણ ચેરી લેનાર ચેરને જે કંઈ રાજાની આગળ જાહેર કરશે તેને રાજા તરફથી લાખ સોનૈયા આપવામાં આવશે. એમ સાંભળી સોની વિચાર કરવા લાગ્યો. આ અલંકાર રાજકુમારના છે અને આ
હારાજ ઘડેલા છે માટે આ અલંકાર રાજાને આપી લક્ષ સોનિયા લેવા ઠીક છે. પરંતુ હવે આ બ્રાહ્મણને હારે શે ખપ છે? એમ . નિશ્ચય કરી તે રાજા પાસે ગયો અને સર્વ વૃત્તાંત કહ્યું. રાજાએ પૂછયું, તે વિપ્ર કયાં છે ? સોની બોલ્યા, તે તે યમુનો ઉપર સ્નાન કરવા ગયા છે. રાજા બેલ્યો, આ સીપાઈઓને લઈ તું ત્યાં જા અને એને બતાવ. સોની પણ દૂર ઉભું રહીને યમુનાના પ્રવાહમાં વેદાધ્યયન કરતા તે વિપ્રને બતાવી પોતે રસ્તે પડ્યો. પછી સીપાઈઓએ તેને અવળા હાથ બાંધીને રાજાની
Page #357
--------------------------------------------------------------------------
________________
(૩૧૮)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર. કાગળ હાજર કર્યો. ત્યારબાદ રાજાએ સોનીને પૂછયું હારા કુમારને મારનાર આ માણસ છે? અને એનાં આભરણ પણ એણે હને આપેલાં છે? સોની બોલ્યા, હે રાજન ! હા એણે જ હને આપ્યાં છે એ વાત સત્ય છે. પછી રાણુઓ બ્રાહ્મણને જોઈ દુ:ખથી બહુ વિલાપ કરવા લાગી. રાજા પણ તેઓના વિલાપથી બહુ દુ:ખી થઈ ગયું. છેવટે પિતે ધર્ય રાખી રાણુઓને શાંત કરી ત્યારબાદ રાજાએ પંડિત બ્રાહાને બેલાવીને કહ્યું કે આ બ્રાહ્મણને કંઈક એગ્ય દંડ બતાવે. પંડિતે બોલ્યા, હે નરાધીશ! જે કે કુમારને ધાત કરનાર અને સેનાની ચોરી કરનાર આ બ્રાહાણમાં આભાસ માત્ર વિપ્રપણું દેખાય છે તે પણ તેને વધ કર ઉચિત છે, તે સાંભળી રાજાએ બ્રાહ્મણને વધ્યસ્થાને લઈ જવાની આજ્ઞા આપી. ત્યારબાદ બ્રાહ્મણના કંઠેમાં લાલ પુષ્પની માળા પહે
રાવી તેને ગધેડા ઉપર બેસાર્યો. અને બજાગારૂડિકને રમાં વાજીના મહાટા નાદ સાથે તેને પ્રત્યુપકાર, ફેરવવા કાઢયે તે વખતે તે બ્રાહ્મણ એક
ગાથા પિતાના મુખે બોલતું હતું કે – नश्यन्ति गुणशतान्यपि, पुरुषाणामगुणवत्सु पुरुषेषु । अअनगिरिशिखरेष्विव, निशासु चन्द्रांशवः पतिताः ।।
અર્થ “અંજનગિરિના શિખર ઉપર પડેલા ચંદ્રના કિરણની માફક ગુણ રહિત પુરૂષને વિષે સહુરૂના સેંકડોગુણે પણ વિનષ્ટ થાય છે.” હવે આવી અવસ્થામાં પડેલો તે બ્રાહ્મણ ગારૂડિકના જોવામાં આવ્યો. અહા ! આ બ્રાહ્મણ હારો પરમ ઉપકારી છે, માટે જરૂર હારે પ્રત્યુપકાર કરે જોઈએ. એમ જાણ સિદ્ધ વિવાવાળા તે ગારૂડિકે અકસ્માતું રાજકુમારીને સર્પ
Page #358
--------------------------------------------------------------------------
________________
સામવિષ્ણુનીકથા.
( ૩૧૯ )
કરડાવ્યા અને તરતજ, તે મૂôિત થઇ ભૂમિ ઉપર પડી. તે જોઇ લેાકામાં હાહાકાર થઈ ગયા કે રાજાની પુત્રીને સર્પ કરડયા તે વાત સાંભળીને રાજા પણ ત્યાં આવ્યે અને એક Àાક ખેલ્યા કે
9
एकस्य दुःखस्य नयावदन्तं गच्छाम्यहं पारमिवार्णवस्य । तावद् द्वितीयं समुपस्थितं मे, छिद्रेविनर्था बहुलीभवन्ति ॥
66
અર્થ. સમુદ્રના અંતની માફક હજી એક દુ:ખના અંત પામ્યા નથી તેટલામાં આ ખીજું દુ:ખ આવી પડયું. અહા દૈવની વિચિત્ર ગતિ છે કે છિદ્રોમાં [ દુ:ખના સમયમાં ] અનેક અન આવી પડે છે. ” એમ વિચાર કરી રાજાએ નગરમાં પટહુ વગડાવીને સર્વ ગાડિકાને ખાલાવ્યાં, અને જાહેર કર્યું કે, જે રાજકુમારીને સજીવન કરશે ત્હને લક્ષ સેાનૈયા આપવામાં આવશે. એ પ્રમાણે પટહનાદ સાંભળી પેલા ગાડિક નગારાના સ્પર્શી કરી બહુ ખુશી થઇ રાજા પાસે ગયા, અને તેણે કહ્યું કે, હું નરેદ્ર ! આપની પુત્રીને હું... સજીવન કરીશ એમાં કઇ પણ સંશય નથી. પરંતુ જે બ્રાહ્મણને ગધેડા ઉપર બેસારી વધ્યસ્થાનમાં લઇ જવાય છે તે બ્રાહ્મણ શુદ્ધ છે માટે તેને મુક્ત કરાવા. રાજાએ તત્કાલ બ્રાહ્મણુને પોતાની પાસે ખેલાવ્યા અને તેણે પણ મૂળથી સ્મારભી સર્વ હકીકત રાજાની આંગળ નિવેદન કરી.
ત્યારબાદ ગારૂડિકે પણ ક્ષણા માં મંત્રના પ્રભાવથી કુમારીને સજીવન કરી પછી રાજા પણ બહુ દયાળુ બ્રાહ્મણુ, સંતુષ્ટ થયા અને સાનીનું વૃત્તાંત જાણી
આવ્યા કે—
उपकारिणि विश्रब्धे, आर्यजने यः समाचरति पापम् । તું નનમન્નત્યસંધ, મતિ ? વસુધે ? યં વાત ॥ અ. ઉપકારી અને વિશ્વાસી એવા સજ્જન ઉપર જે
Page #359
--------------------------------------------------------------------------
________________
(૩૨૦ )
શ્રીસુપાશ્વનાથચરિત્ર.
પુરૂષ પાપ આચરણ કરે છે તેવા અધમ પુરૂષને પૂજ્ય એવી ડે પૃથ્વી દેવી ! તું શામાટે ધારણ કરે છે ? ” એમ વિચાર કરી રાજાએ તત્કાલ સાનીને પેાતાની પાસે પકડાવી મગાવ્યા અને કબજે કર્યો. પછી ગારૂડિકને લાખ સાનૈયા આપી વિદાય કર્યો. બ્રાહ્મણને પણુ ક્ષમાપૂર્વક બહુ દ્રવ્યથી સત્કાર કરી રાજાએ કહ્યુ કે, અન્ય કઇ પણ મારા લાયક કાર્ય હાય તે કહેવુ. બ્રાહ્મણ ખેલ્યા, હે રાજન ! ખરૂં કાય મારેએટલું છે કે આ સાનીને છેડી મૂકે. કારણકે એ મારા મેાટે ઉપકારી છે. એણે જો આ પ્રમાણે કર્યું હોત તો આપનું દર્શન મને કયાંથી થાત ? તે સાંભળી રાજાએ સુભાષિત વચન કહ્યાં કે—
•
ન
उपकारिणि वीतमत्सरे वा, सदयत्वं यदि तत्र कोऽतिरेकः । अहि ते सहसाऽपराधलब्धे, सघृणं यस्य मनः सतां स धुर्यः ॥ અ—“ઉપકારી અથવા માત્સ` રહિત પુરૂષ ઉપર જે દયા કરવી તેમાં શી વડાઇ! પરંતુ અકસ્માત્ અપરાધકારી શત્રુ ઉપર જેના હૃદયમાં યા ઉત્પન્ન થાય તે પુરૂષ સજ્જનામાં અગ્રણી ગણાય છે.” તેમજ વળી કહ્યુ` છે કે—
प्रत्युपकुर्वन् पूर्व, कृतोपकारोऽपि लज्जयति चेतः । यस्तु विहितापकारा - दुपकारः सोऽधिको मृत्योः ॥ અ. —“ પ્રથમ ઉપકાર કર્યો હાય છતાં પણ જે પ્રત્યુપ કાર કરતાં હૃદયમાં લજ્જા ઉત્પન્ન કરે છે તે ઉપકાર અપકાર કરનાર મૃત્યુથી પણ અધિક ગણાય છે. ” એમ વિપ્રની બહુ પ્રશ ંસા કરી રાજાએ સેાનીને જીવિતદાન આપી છેડી દીધેા. પરંતુ એની પાસેથી સર્વ દ્રવ્ય લુંટી લઇ તેને પેાતાના દેશમાંથી કાઢી મૂકયા. વળી ગાર્ડિકે સુવર્ણાદિક જે લક્ષ્મી રાજા પાસેથી મેળવી હતી તે સર્વ પરાપકારી જાણી બ્રાહ્મણને અર્પણ કરી અને તેણે કહ્યુંકે
Page #360
--------------------------------------------------------------------------
________________
સમવણિકનીકથા.
(૩૨૧)
प्रत्युपकुर्वन्बह्वपि, न भवति पूर्वोपकारिणा तुल्यः । एकोऽनुकरोति कृतं, निष्कारणमेव कुरुतेऽन्यः ॥
અર્થ–“પ્રત્યુપકારને કરતે છતે પણ પુરૂષ પ્રથમ ઉપકાર કરનાર પુરૂષની તુલનાને પામતે નથી. કારણકે પ્રત્યુપકારી ઉપકાર કર્યા બાદ તેનું અનુકરણ કરે છે, અને ઉપકારી કારણ સિવાય પ્રવૃત્ત થાય છે.” માટે તમે મારા નિષ્કારણ મેટા ઉપકારી છે અને મારી પાસે તેવી કોઈપણ વસ્તુ નથી કે જેથી હું આપની સેવા કરી રૂણમુક્ત થાઉં. શાસ્ત્રમાં પણ તે પ્રમાણ કહ્યું છે કે પ્રાણદાતાઓનું રૂણ વાળવું બહુ દુષ્કર છે. એમ કેટલીક પ્રાર્થના કરી તેને પ્રણામ કરી, તેમજ પોતાને ઘેર કેટલાક દિવસ રાખીને પછી વિદાય કર્યો. તેજ પોતે “વેતાંબર ભિક્ષુકરૂપે હાલ અહીં આવ્યા છે અને આજે હું તેમને ઉદ્યાનમાં જોયા છે. વળી તેમણે પિતાનું ચરિત્ર ત્યાંના રહિશ લેકેની આગળ જાહેર કર્યું છે. સેમ બેલ્યા, હે મિત્ર ! શા કારણથી હેને જૈનદીક્ષા લેવી પડી! સમંતભદ્ર બેલ્યા, એ સંબંધી હે કંઈપણ પૂછયું નથી. ચાલ ! તું આવે છે! આપણે બને ત્યાં જઈને કારણ પણ પૂછી જોઈએ. એમ વિચાર કરી બન્ને જણ ઉદ્યાનમાં મુનીંદ્ર પાસે ગયા. નમસ્કાર કરી એમ બોલ્યા, હે મુનીંદ્ર ! આપને દીક્ષા ગ્રહણ કરવામાં મુખ્ય શું કારણ? મુનિ બોલ્યા, હે સેમ! મથુરનો રહીશ એક સોની મહારા.
વ્રત ગ્રહણમાં નિમિત્ત કારણ છે. એમ કહી મુનિચરિત્ર. તેમણે ફરીથી પ્રથમની માફક તે સનીનું
ચરિત્ર કહ્યું અને વિશેષમાં મુનિએ કહ્યું કે તે સોનીને રાજાએ દેશનીકાલની આજ્ઞા કરી હતી. ત્યારબાદ તે સેની ફરતે ફરતા કેઈક નગરની પાસમાં ગયે, ત્યાં ધ્યાનમાં
નથી.
છે. અને જણા અને કાર
અર કરી
Page #361
--------------------------------------------------------------------------
________________
(૩૨૨)
શ્રીસુપાશ્વનાથચરિત્ર બેઠેલા એક મુનીંદ્ર તેના જેવામાં આવ્યા. પછી તે મુનિને નમ સ્કાર કરી નીચે બેઠે. મુનિએ પિતાનું ધ્યાન સમાપ્ત કરી તેને જૈનધર્મને ઉપદેશ આપે. તેથી વિશુદ્ધ પરિણામને લીધે પ્રબુદ્ધ થઈ તે સેનીએ જૈન દીક્ષા લીધી. ત્યારબાદ પિતાના ગુરૂ પા. સેથી બન્ને પ્રકારની શિક્ષા ગ્રહણ કરી, એકાકી વિહાર પ્રતિમાને સ્વીકાર કરી વિચરતા એવા તે મુનિએ મથુરામાંથી પાછા વળતાં હુને જે. હવે તે સેનિ મુનિએ, પ્રત્યુપકારની બુદ્ધિએ પ્રથમ કરેલા દુકૃતની શાંતિ માટે હુને દીક્ષા આપી. તેમજ પ્રતિબંધ આપી બન્ને પ્રકારની શિક્ષામાં મને બહુ કુશળ કર્યો. પછી એકાકી વિહાર પ્રતિમાને સ્વીકાર કરી વિહાર કરતે હું અહીં આવ્યું છું, આ પ્રમાણે હારૂં ચરિત્ર હે તમને સંભળાવ્યું. માટે છે મહાનુભાવો ! લોકિક તીર્થોમાં ભ્રમણ કરતા હેં બહુ પુણ્યથી પરમ પવિત્ર એવું આ ઉત્તમ મુનિતીર્થ પ્રાપ્ત કર્યું છે. અને તેના પ્રભાવથી હું ઘર સંસારસાગર તરી ગયેલ છું. માટે તમારે પણ જૈન ધર્મમાં ખાસ ઉદ્યમ કરો. તેમજ જીતેંદ્ર ભગવાનની ભક્તિ, સમગ્ર જીવે ઉપર મૈત્રી ભાવ, ગુરૂ ઉપદેશમાં શ્રદ્ધા, શીલવંત જનો ઉપર પ્રેમભાવ, ધર્મ શ્રવણ કરવામાં બુદ્ધિ, પરેપકારમાં લક્ષ્મી, પરલોકનાં કાર્યસાધનમાં હૃદયભાવના અને ધર્મને માટે જ જન્મ કઈ મહા પુણ્યવંતને જ પ્રાપ્ત થાય છે. વળી હે ભવ્યાત્માઓ! દુર્લભ એવો આ મનુષ્ય ભવ પામીને પણ ધર્મ સંબંધિનાના પ્રકારના ગુણ વિનાના જે મનુષ્યના દિવસે જાય છે તે તેઓને સમય નિષ્ફળ જ જાણ. તેમજ તેઓની ઉત્પત્તિ જ ન થાય તે ઉત્તમ ગણાય. ધર્મ ગુણ રહિત થઈ જેઓ પોતાને જન્મ નિષ્ફલ ગણાવે છે તેઓ કરતાં અરણ્યવાસી પશુએ ઉત્તમ ગણાય છે. વળી જે મહાનુભાવ પુરૂષનું ભાવિ કલ્યાણ નજીકમાં હેય છે તેઓના દિવસો ધર્મ પ્રવૃત્તિમાંજ ચાલ્યા જાય છે. અને તેઓ જ
તે ઉજવે છે તેમનું ચિયા જ
Page #362
--------------------------------------------------------------------------
________________
સામણુકનીકળ્યા.
(૩૨૩)
ધન્યવાદને લાયક થાય છે તથા પુન્યના પાત્ર પણ તેએજ ગણાય છે. વળી ધર્મ કાર્ય માં ઘુકત થયેલા જેએની બુદ્ધિ પાપકા માં પ્રવૃત્ત થતી નથી તે પુણ્યશાલી જનાનુ વિત સફલ ગણાય છે. તે સાંભળી સેમ ખેલ્યા, હૈ મુનીંદ્ર ! જૈન ધર્મના કેટલા ભેદ છે ? મુનિ એલ્બા, યતિ અને ગૃહિ ધર્મના ભેદથી તે બે પ્રકારે ગણાય છે. એમ કહી મુનિએ તે બન્ને ધર્મનું સ્વરૂપ વિસ્તાર પુર્ણાંક કહ્યું. ત્યારબાદ સંમતભદ્ર સહિત સામશ્રેષ્ઠીએ સમ્યકત્વ સહિત શ્રાવક ધમ ના સ્વીકાર કર્યા.તેમજ તે બન્ને જણે હમ્મેશાં સામાયિકના અભિગ્રહ લીધેા. તેજ પ્રમાણે નિર ંતર સામાયિક કરવા લાગ્યા અને શ્રાવક ધર્મીમાં બહુ રાગી થયા.
પ્રમાદ.
ત્યારબાદ સેામશ્રેષ્ઠીએ વેપારમાં લાકોને ઉધારે બહુ દ્રવ્ય શ્રીરું પછી લેાકેા તે ધન લઈને અન્ય સામશ્રણીના દેશમાં ચાલ્યા ગયા. તેથી સેામ વિક્ અહુ ચિંતાતુર થઇ ગયા. તેમ છતાં તે હમ્મેશાં જીન મંદિરમાં દર્શન કરવા જાય છે. સામાયિક પણ નિરંતર કરે છે. પરંતુ એભાનપણાને લીધે આજે મ્હેં સામાયિક લીધું કે નહીં ? અથવા સામાયિક ક્યારે કરવું ? તે પણ ખરાખર જાણતા નથી. આ પ્રમાણે હેની સ્થિતિ જોઇ સંમતભદ્ર વિપ્ર એક્ષ્ચા, હું સામ ! આ પ્રમાણે સામા ચિકમાં બેભાનપણું રાખવું ત્હને ઉચિત નથી. તેજ પ્રમાણે આગમમાં પણ કહ્યું છે કે સામાયિક ક્યારે કરવું? અથવા ક કે નહીં તેવી સ્મૃતિ જે પુરૂષને ન રહેતી હાય તેનું લીધેલુ પણ સામાયિક નિલ જાણવું. સામ ખેલ્યા, હું ખંધુ ! જ્યારથી હારી લક્ષ્મીના નાશ થયા છે તે દિવસથી હું શૂન્ય થઇ ગયા છે. એ મહા ખેદની વાત છે. હવે હું શું કરૂં ? કારણકે ધનરહિત પુરૂષ ક્ષણમાત્રમાં પશબ્દોનું પાત્ર મને છે. તેમજ ફૂટકવિએના
Page #363
--------------------------------------------------------------------------
________________
(૩૨૪ )
શ્રીસુપા નાથચરિત્ર.
પ્રબંધની માફક તેની ઉપર અનેક પ્રકારના ઉપસર્ગી આવી પડે છે. વળી કેટલાક મહા સત્ત્વધારી પુરૂષ સુરેદ્રની લક્ષ્મીને પણ પોતાને સ્વાધીન કરવા ઇચ્છે છે અને કેટલાક તા પિત્રાપા ત લક્ષ્મીનુ પણ રક્ષણ કરવા અશક્ત હેાય છે. સમંત ભદ્રક મળ્યે, હું સેામ ! આ પ્રમાણે ત્હારે ખેદ કરવાનું ક ંઇપણ કારણુ નથી. અહે આ સંસારમાં દરેક વસ્તુ ક્ષણમાત્રમાં દૃષ્ટ અને વનષ્ટ થાય છે. તે પ્રત્યક્ષપણે દેખવામાં આવે છે. તે માટે કહ્યું છે કે— पटुतरपवनवशाकुलित- कुवलयदलतरलानि । जीवितयौवनयुवति - जनधन लवलाभसुखानि ॥
અ. પ્રચંડ પવનના વેગથી કપાયમાન કમલપત્રની માક અતિ ચંચલ જીવિત, ચૈાવન, સ્ત્રી અને લક્ષ્મીના લેશ માત્ર લાભ સંબંધી સુખા, અસ્થિર જાણવાં ” એમ સમજી હે ધીર પુરૂષ ! તું ધૈ નું અવલંબન કર. વિશેષ પ્રકારે ધર્મમાં ઉઘુક્ત થા. તેમજ સામાયિકવ્રતમાં મનને સારી રીતે સ્થિર કર. વળી લક્ષ્મીના નાશ થવાથી અધમ પુરૂષ! ખિન્ન થઇ રૂદન કરે છે. તેમજ વાર વાર તેનું સ્મરણ કરી વિલાપ કરે છે. અને મહે વિષાદ પણ પામે છે. પર`તુ ક્ષણમાં નાશ પામે તેવા ધન માટે ચારિત્રધારી સત્પુરૂષો તેમ કરતા નથી. પવનથી દોલાયમાન કમલપત્રની માફક લક્ષ્મી વિલાસ બહુ ચંચલ છે. એમ જાણી સત્પુરૂષો ક્ષણમાત્રમાં લક્ષ્મીને સત્પાત્રાને સ્વાધીન કરે છે. વિગેરે ઉપદેશામૃતથી બહુ સિંચન કર્યું તાપણુ તે મહા પુરૂષ શૂન્ય ચિત્ત સામાયિક વિગેરે ધર્માનુષ્ઠાન કરેછે. અનુક્રમે ક વશ થયા છતા પર્યંતમાં મરણ પામી નૈતિષિકમાં ઉભન્ન થયે અને બહુ અલ્પ સુખ પામ્યા. વળી સમતભદ્ર વિપ્ર વિધિ પ્રમાણે શ્રાવકધર્મની આશધના કરી સામાયિકવ્રતના પ્રભાવથી સમાધિ
-
Page #364
--------------------------------------------------------------------------
________________
સામવણિકની કથા.
(૩૨૫)
પૂર્વ કે મરણ સાધી સામ દેવલાકમાં ઉપન્ન થયા. પછી ત્યાંથી નીકળી આ ભરતક્ષેત્રમાં કુસુમપુર નગરમાં દીક્ષા વ્રત ગ્રહણુ કરી સર્વ કર્મના ક્ષય કરી સિદ્ધપદ પામશે. માટે હું ભન્યપ્રાણીઓ ! વિશેષ પ્રકારે સામાયિકન્નતમાં તમે ઉદ્યુક્ત થાઓ. વળી પાંચ દ્વાષ રહિત સ્થિર ચિત્ત જે સામાયિક છે તે દેવતાઓને પણ નિરંતર વંદનીય થાય છે. વળો શાંત થયાં છે પાપ જેમનાં, તેમજ ઉત્તમ સ્વભાવવાળા અને શુભભાવથી ઉલ્લાસ પામતા એવા સામાયિકધારી શ્રાવકા પણ મુનિઓની માફક પૂજનીય થાય છે.
કરે
પુરૂષ
इतिसामायिकते पञ्चमातिचा रविपाके सोमकथानकं समाप्तम् । तत्समाप्तौ श्रीमलक्ष्मणगणिविरचितप्राकृतपद्यबन्धश्रीसुपार्श्वनाथजिनचरित्रस्य श्रीसकलरिपुरन्दरायमाणपरमगुरुतपागच्छाधिराजशास्त्रविशारदजैनाचार्ययोगनिष्ठाध्यात्मज्ञानदिवाकर श्रीमद्बुद्धिसागरसूरिशिष्यप्रसिद्धवक्तेति लब्धख्याति, व्याख्यानकोविद जैनाचार्य श्रीमद् अजितसागरसूरिकृतगुर्जरभाषानुवादे प्रभुदेशना प्रबन्धे सदृष्टान्तातिचारव्याख्योपेतं सामायिकनामप्रथमशिक्षाव्रतं समाप्तम् ॥
~
Page #365
--------------------------------------------------------------------------
________________
(૩૨૯)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર शंखकुमारनी कथा, .
દેશાવકાશિકત્રત. - દાન વિર્ય રાજા સંતુષ્ટ થઈ બે, હે જગદગુરૂ! હવે દેશાવકાશિક વ્રતને મહિમા તથા તેનું સ્વરૂપ દષ્ટાંત સહિત અમને સંભળાવે. શ્રી સુપાર્શ્વ પ્રભુ બેલ્યા, હે ભૂપાલ! વિસ્તાર સહિત એવાં પણ દરેક વ્રતના ગ્રહણ કરેલા નિયમને પ્રાયે જ સક્ષેપ કરવામાં આવે તેને દશાવકાશિકત્રત કહ્યું છે. હવે દરેક ક્ષણે સાવધાન થઈ શુદ્ધતાપૂર્વક જે દેશાવકાશિક વ્રત પાળે છે તે મનુષ્ય શંખની પેઠે સુર, અસુર અને મનુષ્યોને પૂજનીય થાય છે. બહુદલ (સ્થલતા-વિભાગો) વડે મનોહર, તેમજ સુંદર
આકૃતિમાં ગોળાકાર, સુરાલયની સંપત્તિને શંખદષ્ટાંત. અનુસરતી અને મધુર છે નાદ જેને (જેને
વિષે) એવી વિજયઘંટા સમાન વિજ્યાપુરી નામે નગરી છે. તેમાં મદેન્મત્ત ગજેન્દ્રોના દંતાગ્રવડે ચાર સમુદ્રના તટ રૂપી કિલાને ખંડિત કરતે અને સમગ્ર વેરીઓ જેના ચરણમાં લેટે છે એવો વિક્રમ નામે રાજા છે. મહાદેવના ત્રીજા નેત્રમાંથી પ્રગટ થયેલા અગ્નિવડે દગ્ધ થયેલા કામદેવરૂપી વૃક્ષની મંજરી સમાન, અને નમ્ર જનેને વિષે બહુ દયાલું મલયમંજરી નામે તેની સ્ત્રી છે. એક બીજા સાથે ગાઢ પ્રીતિવાળાં અને પુત્રની લાલસામાં ગુંચવાયેલાં તેઓને સેંકડો માનતાઓ વડે મહા કષ્ટ એક પુત્ર થયા. મહોત્સવ પૂર્વક તેનું શંખ એવું નામ પાડયું. અનુક્રમે શુકલ પક્ષના ચંદ્ર સમાન તે વૃદ્ધિ પામવા લાગ્યા. ચોગ્ય વયમાં બુદ્ધિના પ્રભાવથી સાંખ્યાદિ સર્વ શાસ્ત્રોમાં
Page #366
--------------------------------------------------------------------------
________________
શંખકુમારની કથા
(૩૨૭) પારંગત થયે. તેમજ પ્રચંડ ઘેરીઓને વિક્ષેપ કરવામાં મહા પરાક્રમી અને બહુ ગુણવાન તે થયે. એક દિવસ અનેક મંત્રી, સામંત અને કેટિ સુભટ સહિત
| વિક્રમરાજા સભામાં બેઠે હતે. શંખકુમાર વિકમરાજા પણ ત્યાં જઈ પિતાને પ્રણામ કરી પિ
તાના આસને બેસી વિનય પૂર્વક પિતાના ચરણની સેવા કરતે હતે. તેવામાં ત્યાં અકસ્માત અતિશ્યામ એવા આકાશમાંથી ઉતરતે એક સુભટ દેખાય, એટલે વિસ્મિત થઈ સર્વ સામાદિક સભ્યજને ઉંચાં મુખ કરી જોવા લાગ્યા. જેના ડાબા હાથમાં રહેલા ઢાલ તરવારના આડંબરથી કેટલાક સુભટેનાં હૃદય શિથિલ થઈ ગયાં. તેમજ ઉત્તમ સુભટેની પ્રચંડ ચવેલી કુટીરૂપ તટને ભેદવામાં વિષમ આકૃતિવાળા, તેજસ્વી ખાત્રમાં સુભટના પ્રતિબિંબને ગ્રહણ કરતે, વળી તે પ્રતિ બિબેને વિદારવા માટે પિતાના ભુજદંડને વિસ્તારતે, વળી તે ભુજદંડમાં વિરવલય જેણે પહેરેલું છે અને સમસ્ત ભુવન નમાં અદ્વિતીય પરાક્રમને જાહેર કરતે, તેમજ બહુ દક્ષ એવા સુભટેને ભેદવામાં લંપટ એવા તે સુભટને જોઈ અત્યંત ભયરસથી વ્યાપ્ત થયેલા સર્વ રાજસુભટે પરસ્પર એક બીજાનાં મુખ જેવા લાગ્યા. તેટલામાં તે સુભટ નજીકમાં આવી પહોંચે. એટલે રાજાએ પિતાના સુભટે તરફ દષ્ટિ કરી. સુભટે પણ પિતાના ખદિક શસ્ત્રો તરફ જેવા લાગ્યા. વળી તેમાં કેટલાક સુભટે યમરાજાની જીલ્લા સમાન ચંચલ, આકૃતિમાં વિકરાલ, અને સં. ગ્રામમાં રસિક બનેલા સુભટના માંસમાં અતિલુબ્ધ એવા ખર્કને હસ્તમાં ગ્રહણ કરી ખડભડાટ કરવા લાગ્યા. તેમજ કેટલાક ભુજદંડ વગાડે છે કે જેના પ્રતિનિથી સમસ્ત બ્રહાડને પણ બધિર કરી મૂક્યું. કેટલાક તે પિતાનું સુભટપણું પ્રગટ કરતા
Page #367
--------------------------------------------------------------------------
________________
( ૩૨૮ )
શ્રીસુપાસ નાચરિત્ર,
અખ્તર પહેરે છે. અને કાઇક તે બહુ તીક્ષ્ણ મ્હાટા ભાલાએ બતાવે છે. વળી તેઓ ખાલે છે કે હું પૃથ્વીનાથ ! અમને આજ્ઞાઆપે, જેથી ક્ષણમાત્રમાં અમે એને યમરાજાના અતિથિ કરીએ.
સુભદ્ર
આ પ્રમાણે પરાક્રમ બતાવતા એવા સુલટાના પરસ્પર આ લાપ થઇ રહ્યા છે. તેટલામાં કંઇક હસ્તે મુખે આકાશચારી તે સુભટ પણ ત્યાં આવી પહોંચ્યા. અને આવ્યા કે, હે ભુલટા! આ સભાસ્થાનમાં તમે પેાતાનાં આયુધ લઇશા માટે ઉભા રહ્યા છે. ? સુલટા ખેલ્યા. હું રે મૂઢ ? અને અમારા સ્વામીની સેવામાં ઉભા છીએ, તેા તેમાં ત્હારે પૂછવાનું શું પ્રયેાજન ! વળી ત્યારે આજ્ઞા વિના અહીં આવવાનું શું કારણ ? માટે વેલાસર અમારા સ્વામીના સ્થાનમાંથી જલદી તું ચાલ્યે જા. આ પ્રમાણે પેાતાનુ મપમાન સમજી સુભટ ખેલ્યા, શું આ દુનીયામાં મ્હારા વિના ખીલે કેાઈ સ્વામી છે ખરા ? એમ તમારે નક્કી સમજવું કે ત્રણ ભુવનમાં પણ મ્હારા શિવાય અન્ય કોઇની આજ્ઞા મનાતી નથી. માટે જાએ, તમ્હારા સ્વામીને આ પ્રમાણે સૂચના આપી કે, જો જીવવાની ઇચ્છા હાય તા પેાતાનુ રાજ્ય અમને સોંપી દો. વળી જો તારા સ્વામીના હૃદયમાં એવા અભિમાન 'હાય કે વ’શ પર પશથી આવેલું આ રાજ્ય હું કેમ આપું ? તે તે પણ ત્યેનુ માનવું અયેાગ્ય છે. શું કોઇએ કોઈને આ પૃથ્વી લખી આપી છે ? અથવા વંશ પરંપરાથી આવેલી છે, એ વાત પણ અસત્ય છે. કારણકે તે તે ખડ઼ માત્રના ખળથી જ ગ્રહણ કરી શકાય છે. જો તમ્હારા સ્વામીમાં કે, તમ્હારામાં ખ† ખળ હોય તે તમ્હારા સ્વામી અને તમ્હારી સાથે યુદ્ધ કરવા હું તૈયાર છું
આ પ્રમાણે ઉદ્ધતાઈથી ભરેલું હેતુ વચન સાંભળી બહુ
Page #368
--------------------------------------------------------------------------
________________
નાંખકુમારની કથા.
(૩૨૯) રેષથી ખસી ગયેલી ભ્રકુટીને લીધે ભયંકર બને સુભટને ભાલાનને ધારણ કરતા અને યુદ્ધમાં - પરસ્પર વિવાદ સિક એવા તે સુભટના વચનથી રોમાંચરૂપી
કંચુકને ધારણ કરતા તે સુભટે પણ બોલ્યા. રે દુષ્ટ ! ધૃષ્ટ ! નીચસુભટેમાં અધમ ! આ પ્રમાણે હારી વાચાલતાને લીધે અમે જાણીએ છીએ કે જરૂર તું યમમંદિરમાં જવાનો છે, તું જીભ સંભાળીને બેલ. તમે અને તહારો સ્વામી બન્ને જણ હારી સાથે યુદ્ધ કરે એમ હારાથી બેલી - રાકાય ખરૂં! વળી ઉદ્ધત વૈરીરૂપ મદોન્મત્ત હસ્તીના કુંભસ્થળને વિદારવામાં સિંહ સમાન પરાક્રમી, એવા અમારા એક પણ સુભટ સાથે યુદ્ધ કરવાની હારામાં શક્તિ છે કે જેથી શરદ રૂતુમાં મેઘના ગરવની માફક અમને અને અમારા સ્વામીને નિષ્ફળ ધૃષ્ટ વચન બેલી તું આક્ષેપ આપે છે. સુભટ બલ્ય, એકાદી છું, છતાં તહારા સ્વામી સહિત તમે સર્વે પ્રથમ હારી ઉપર પ્રહાર કરે. પછીથી હું તહારી યુદ્ધ ખરજને દૂર કરીશ. એમ તેનું બોલવું સાંભળી રાજસુભટો ભાલા, ખર્શ, ધનુષ અને બાણ વિગેરે શસ્ત્રો પોતાના હાથમાં લઈ બેલ્યા તું એકલે છે એમ જાણુને અમારા સુભટોએ હને જીવતે મૂક્યો છે. માટે હાલમાં તું પલાયન થઈ જા. અથવા ઈષ્ટદેવનું સ્મરણ કરી લે, જેથી મરણાંત પછી પણ ત્વને શુભ સ્થાન મળે. સુભટ બે, તમ્હારા. - શે દિશાઓ ખુલ્લી છે. માટે આ શાર્યને આડંબર પડતે કરે. જ વેલાસર ચાલ્યા જાઓ. કારણકે તમે સર્વ સુભટે પ્રમાદ કરપી રવના મુખમાં પડીને મરણ ન પામે. વળી રૂપ સવિસ્તૃઢ અનેક હસ્તીઓને ભેદવામાં પ્રચંડ થઈ પડે છે વિરતિ પાળવાને પણ જાણ. વળી તમે સર્વે એક સાથે મહારી હતા તેટલામાં કુમ પ્રહાર કરે.
Page #369
--------------------------------------------------------------------------
________________
(૩૩)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર. ત્યારબાદ રાજસુભટે એક સાથે તેની ઉપર પ્રહાર કરવા
મંડી પડ્યા. પરંતુ અકસ્માત તેઓની એવી રણસંગ્રામ. દશા થઈ પડી કે મૂછિતની માફક, ચિત્રમાં
લખેલા, પાષાણુમાં કતરેલા, કાષ્ઠ સાથે ઘ. ડેલા અને મડદાની માફક તેઓ ધસીને પૃથ્વી પર પડી ગયા. આ પ્રમાણે પોતાના સુભટેની સ્થિતિ જોઈ રાજાનાં નેત્ર લાલ થઈ ગયાં અને હાથમાં તલવાર લઈ તૈયાર થઈ ગયે. તેમજ બહુ કે પાયમાન થઈ સુભટની હામે ખર્શ ખેંચી મારવાની તૈયારી કરે છે તેટલામાં શંખકુમાર બે , હે તાત્ ! કૃપા કરી યુદ્ધને માટે મહને આજ્ઞા આપે. અહીં આપની જરૂર પડે તેમ નથી, હારી આગળ એનો શો હિસાબ છે? આપના પ્રસાદથી તે કાર્ય હું મુશ્કેલ ધારતે નથી. માટે આપ અહીંજ રહો અને એ દુષ્ટને હું પોતેજ મારીશ. પ્રહાર કરવામાં દક્ષ એવા ખગ સહિત મહારા હસ્તનું લાઘવપણું આપ જુએ. એ પ્રમાણે બેલતા કુમારને રાજાએ વારંવાર બહુ વાર્યો, તોપણ તે ખર્શ ખેંચી યુદ્ધમાં ઉતરી પડયે. પછી સમરાંગણમાં એક સાથે પરસ્પર ખગની તુલના કરતા બન્ને જણ જાણે તેઓના માંસમાં લુબ્ધ થયેલી, ભયંકર યમજીહા સહિત હોય ને શું? એમ તેઓ દીપવા લાગ્યા.. શંખકુમાર બલ્ય, હે સુભટ ! તું પ્રથમ પ્રહાર કર. ત્યારે
સુભટ બે , હે શંખ! પ્રથમ પ્રહાર હારે શંખ અને સુભટ. કરવો ઉચિત છે. તે સાંભળી કલ્પ
તરત જ ખરું પ્રહાર કર્યો. પણ સુભ યુક્તિ પૂર્વક પ્રહારનો બચાવ કરી નગરની બહાર નાઠો. એ પણ તેની પાછળ દેડ્યો. પછી એક ઉધાનની અંદર સૂરિહારાજના ચરણ કમળનું શરણ લઈ બેઠેલા તે સુભટને જે કુમાર પણ ખઝને મીયાનમાં કરી સૂરિને નમસ્કાર કરી કે, હે ભદ્ર?.
Page #370
--------------------------------------------------------------------------
________________
શંખકુમારનીકથા.
( ૩૩૧ )
.
ત્યે સૂરિશ્વરનું શરણ લીધું છે તેથી હું ત્હને અભયદાન આપુ છું. માટે હવે તું ઇચ્છા પ્રમાણે ચાહ્યા જા. ત્યારબાદ નાની ગુરૂ પાતાના જ્ઞાનવર્ડ ખેલ્યા, હું કુમાર ? પ્રથમ દેવ ભવમાં આ હારા પરમ સ્નેહી મિત્ર હતા. એમ સાંભળી સુભટે પેાતાનુ દેવ સ્વરૂપ પ્રગટ કર્યું. પછી કુમાર પણ વિચાર કરવા લાગ્યા કે, પૂર્વ ભવમાં મ્હે એને જોયેલા છે એમ ઉત્પાપાહ કરતાં કુમારને જાતિ સ્મરણ જ્ઞાન પ્રગટ થયુ. તેથી તેને પેાતાને દેવભવ પ્રત્યક્ષ થયા. તેમજ દેવભવમાં મરણ સમયે કરેલા સ ંકેત અને સૌધર્મ દેવલાકમાં પ્રથમ પ્રીતિપૂર્વક કરેલા વિલાસ વિગેરે સર્વ પ્રત્યક્ષપણે જોયું. ત્યારબાદ અન્ને જણુ બહુ ખુશી થઇ સૂરીદ્રની સમક્ષમાં પરસ્પર ગાઢ સ્માલિંગન કરવા લાગ્યા. કુમાર ખેલ્યા, હે મિત્ર ! આ આનંદના પ્રસંગ તું લાગ્યે તે બહુ સારૂ કર્યું. કારણ કે પેાતાની કરેલી પ્રતિજ્ઞા પાળવી તે ધીર પુરૂષ નુ મ્હાટુ વ્રત કહેવાય છે.
દેવના ઉપદેશ.
ત્યારબાદ દેવ મેલ્યા, હે મહાભાગ ? મ્હારાથી જે કંઇ અપરાધ થયા હાય તેની હું ક્ષમા માગું છું. વળી ધર્મ કાર્ય માં પ્રમાદ વશ થયેલા હને જાણી મહે મા કાર્ય કર્યું છે. તે સાંભળી શ ંખકુમાર બહુ ખુશી થયા અને મેલ્યા કે, હે ખાંધવ ? કાર્ય અને અકા ના મ્હને ઉપદેશ આપે. દેવ મેલ્યા, કુમારે ? ગુરૂ મહારાજ જે કાર્યના ઉપદેશ આપે તે પ્રમાણે ત્યારે ઉદ્યોગ કરવા. ભદ્રે ! જલમંદુ સમાન ચંચલ એવા આ જીવિતમાં પ્રમાદ કરવા નહીં. ત્યારબાદ કેવલી ભગવાને મુનિધર્મનું સ્વરૂપ સવિસ્તર વધ્યું. પછી કુમાર આક્લ્યા, ભગવન્ ? સ વિરતિ પાળવાની હાલ મ્હારી શક્તિ નથી. એમ વિનતિ કરતા હતા તેટલામાં કુમારની શેાધ કરતા વિક્રમ રાજા ચતુરંગ સેના
Page #371
--------------------------------------------------------------------------
________________
(૩૩૨ )
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર.
સહિત ત્યાં આવ્યા. અને મારા, મારા, મારા, એમ બહુ રાષથી ખેલતા હાથી, ઘોડા અને રથામાં બેઠેલા કેાટિ સુભટાએ ચારે તરફથી ઉદ્યાનને ઘેરી લીધા. વળી અખ્તર પહેરી સજ્જ થયેલેા વિક્રમ રાજા કેટલાક સુલટાને સાથે લઈ ઉદ્યાનની વચ્ચે ગયા. કુમાર અને દેવાદિકથી પરિવારિત કેવલી ભગવાનને જોઇ રાજા આલ્યા, હે વત્સ ? તે દુરાચારી સુભટ કયાં ગયા ? એમ ક્રોધાય માન થઇ રાજા આલ્યા. તેટલામાં કુમાર બોલી ઉઠ્યો, એના તિરસ્કાર કરશે નહી. કારણકે દુચન ખેલનાર તે સુભદેવ મ્હારા પરમ ઉપકારી થયા છે. એમ કહી કુમારે પોતાના પૂર્વ ભવ કહ્યો. તે સાંભળી રાજા બહુ ખુશી થયા. અને સૂરિને વંદન કર્યા માદ દેવની ક્ષમા માગી. ત્યાાદ ક્રિમ રાજી સમ્યકતિ જી નેદ્ર ધર્માં સાંભળવા બેઠા. પછી શ્રદ્ધાવડે વિશુદ્ધછે હૃદય જેવુ એવા વિક્રમ રાજાએ શંખકુમાર સાથે પાપના ભયથી ભય પામીને ખાર પ્રકારના ગૃહીધમ અંગીકાર કર્યા પછી દેવ પણુ રાજા અને કુમારની ક્ષમા માગી મુનીદ્રને વંદન કરી પેાતાના સ્થાનમાં ગયા. રાજા અને કુમાર પણ કેવલી ભગવાનને પ્રણામ કરી પેાતાને ઘેર ગયા. બન્ને જણ વિધિ પ્રમાણે નિર ંતર ધર્મ સેવન કરે છે. વળી શંખકુમાર દેશવકાશિક વ્રતમાં વિશેષ પ્રકારે ઉદ્યુક્ત થયા.
ત.
એક દિવસ કુમારે અર્ધરાત્રીના સમયે બહુ સંકુચિત દિગ્ વ્રત ગ્રહણ કર્યું કે, હવેથી સૂર્યોદય સુધી દેશાવકાશિક મ્હારે વાસભવનમાંથી બહાર નીકળવું નહી, તેમજ ચાર પ્રકારના આહારના ત્યાગ અને સ્ત્રી શમ્યાના સ્પર્શ પણ હું કરીશ નહી. એ પ્રમાણે તેણે નિયમ કર્યા. હવે દેવસભામાં ઇંદ્ર મહારાજે પ્રશંસા કરી કે દેશાવકાશિકવ્રતથી શંખકુમારને ચલાયમાન કરવા માટે દેવતાઓ પણ સમથ નથી. એ પ્રમાણે સુરેન્દ્રનુ
Page #372
--------------------------------------------------------------------------
________________
શંખકુમારનીથા.
(૩૩૩) વચન સાંભળી કેઈકદેવ તેની પરીક્ષા કરવા માટે કુમારના દ્વારમાં આવ્યા અને હોટા શબ્દથી રૂદન કરતી કુમારની સ્ત્રીને અપહાર કરી ત્યાંથી ચાલતે થયે હે સ્વામિન્ ! કોઈક અધમ મહને ઉપાડીને ચાલ્યા જાય છે. માટે મહારૂં રક્ષણ કરે ! રક્ષણ કરે! એમ પિોતાની સ્ત્રીનું રૂદન સાંભળી કુમાર વિચાર કરવા લાગ્યો. આ સ્ત્રી કેની? પુત્ર કે બંધુઓ કેના? વિગેરે ભાવના વડે પોતે આત્મ ભાવના કરવા લાગ્યો કે આ સંસારમાં કેવળ જીતેંદ્ર કથિત ધર્મજ સર્વ અનિષ્ટ કાર્યને નિવર્તક છે. અને ભવ્યાત્માઓ ન રક્ષક પણ ધર્મ જ છે. એમ સત્ય ભાવના ભાવતું હતું તેટલામાં મારે, મારે, મારે એ પ્રમાણે બહુ બલવાન શત્રુઓને મહેટે કેલાહલ બહાર વ્યાપી ગયો અને તે કરતાં પણ અધિક પરિજનના રૂદનને શબ્દ સાંભળી સમભાવમાં રહેલ કુમાર સંસારના ભયથી ભીરૂ બની મુનિની માફક ભાવના ભાવવા લાગ્યો કે, હું એમને સ્વામી અને તેઓ મહારા સેવક એ પ્રકારની બુદ્ધિ માત્ર અભિમાનથી ઉત્પન્ન થએલી છે. અને તેથી આ લેકમાં બહુ કલેશ થાય છે. અમુક હારા સ્વજન અને અમુક મહારા શત્રુઓ એ પણ કુબુદ્ધિ છે. વળી સ્વજન કે અન્યૂજન કેઈપણ સુગતિના સાધક થતા નથી, પરંતુ કેવળ જીનકત ધર્મજ સ્વર્ગ અને મેક્ષ સિદ્ધિને સાધક થાય છે, એમ સમજી જૈન ધર્મમાં જ પ્રયત્ન કરે ઉચિત છે. પણ અન્ય વિકલ્પ કરે નિરર્થક છે. એમ નિશ્ચય કરી શંખકુમાર નિશ્ચલ સમાધિમાં રહ્યો અને સ્ત્રી તરફ તેનું ચિત્ત બીલકુલ ખેંચાયું નહીં.
આ પ્રમાણે શંખકુમારને નિશ્ચળ ભાવ જાણુ દેવ પિતે
. પ્રત્યક્ષ થઈ બોલ્યા, મહાશય ! આ દુનીદેવની પ્રસન્નતા. યામાં ધન્યવાદને લાયક તું જ છે. વળી દેવ
- તાઓ પણ જેની પ્રતિજ્ઞાને ભંગ કરી
Page #373
--------------------------------------------------------------------------
________________
( ૩૩૪ )
શ્રીસુપા ન ચરિત્ર.
શકતા નથી એવા તુ જ આ જગતમાં ધીર પુરૂષામાં ચડામણ સમાન છે. ઇંદ્રાણી સહિત સુરેંદ્ર પણ ત્હારા ગુણાના સ્મરણુ વડે પેાતાને કૃતાર્થ માને છે. વળી હું એમ માનું છું કે ત્રણ ભુવનમાં પણ ધૈર્યવાન્ તુજ છે, તેમજ શુદ્ધ ધમ માં તત્પર એવા તુ આ ભુવનમાં ચિંતામણિ સમાન છે. માટે કે કુમાર ! હુ? સુણે વડે હું પ્રસન્ન થયા છુ જેથી કઇપણુ વરદાન માગ. શંખકુમાર આવ્યા, હવે અન્ય વરદાનનુ મ્હારે શું પ્રયેાજન છે ? તમ્હારૂં દશન એજ ઉત્તમ વરદાન છે, તે સાંભળી દેવ બહુ પ્રસન્ન થયા અને ફરીથી ખેલ્યા, મહાશય ? જે કે ત્હારૂં માનવું સત્ય છે પરંતુ દેવદર્શન નિષ્ફળ હાતુ નથી. માટે હું ત્હને વરદાન આપુ છુ કે કરૂણ દૃષ્ટિએ તુ જેને જોઇશ તે પ્રાણી ક્ષણમાત્રમાં રાગ રહિત થઇ જશે. એમ કહી દેવ પાતાના સ્થાનમાં ગયેા. હવે સૂર્યોદય થયા એટલે પેતાના નિયમ પૂર્ણ કરી વિધિ પૂર્વક શય્યાના ત્યાગ કરી શંખકુમાર અહાર આવ્યા. અને પેાતાનુ નિત્ય કાર્ય પરવારી નિરવદ્ય ક્રિયાના સાધક એવા મુનિઓને વાંદવા માટે નીકળ્યેા. બહુ વિનયપૂર્વક વંદન કરી ગુરૂ મુખથી સિદ્ધાંતનુ શ્રવણ કરે છે અને ચથાશક્તિ ધર્મારાધન કરે છે.
એક દિવસ કુમારના પિતા વિક્રમરાજા અકસ્માત શૂળની વે દનાથી ભારે માંદગીમાં આવી પડયા. વૈદ્ય
વેદના.
અકસ્માત્થલ લેાકેાએ ઘણા ઉપચાર કર્યો પરંતુ કિંચિત્ માત્ર પણ શાંતિ થઇ નહીં. તેથી રાજાએ કુમારને ખેલાવી કહ્યું કે, વત્સ ? હાલમાં મ્હારા મરણ સમય નજીક આવ્યા છે માટે હવેથી આ પ્રજાને અધિપતિ તુ છે. તે સાંભળી કુમારે દેવે આપેલા વરદાનનું સ્મરણ કર્યું અને કરૂણ હૃષ્ટિ પિતાના દેહ તરફ કરી કે તરતજ સૂર્યના પ્રચંડ પ્રતાપથી હિમની માફક શૂળની પીડા શાંત થઇ ગઇ. પછી
Page #374
--------------------------------------------------------------------------
________________
શંખકુમારની કથા. .
(૩૩૫) રાજા બે, હે વત્સ હારી દષ્ટિના પ્રભાવથી હું નિગી થયે છું. નહીં તે મુનિ ધર્મ રહિત એમને એમજ હું મરણવશ થઈ જાત. હવે હારી સહાયતા વડે હું હારૂં ધર્મકાર્ય સાધું. આ રાજ્યભારથી મને મુક્ત કર, જેથી હું ઉદારચિત્તે સદ્ગુરૂની પાસે સંયમત્રત ગ્રહણ કરૂં. અને તું હવે આ રાજ્યભારને ધારણ કર. કુમાર કંઇપણ પ્રત્યુત્તર આપવાને વિચાર કરતો હતો તેટલામાં રાજાએ કુમારના બે હાથ પકડી સિંહાસન ઉપર બેસારી દીધો. અને બહુ નમ્ર એવા સામેતાદિક કોને કહ્યું કે, આ શંખરાજાને નમસ્કાર કરે. કારણકે હવે તહારે સ્વામી આ શંખરાજા છે. તેઓએ પણ તે પ્રમાણે રાજાની આજ્ઞા મસ્તકે ચઢાવી. ત્યારબાદ હસ્તીઓના મંડલે ઉપર સિંહની માફક ઘરરૂપી ગુફામાંથી હેટી રૂદ્ધિ સાથે વિક્રમરાજા બહાર નીકળે. અને કેશાબવન નામે ઉદ્યાનમાં શ્રી વિજયસૂરિ પાસે જઈ વિધિ સહિત દીક્ષા લીધી. ત્યારબાદ બન્ને પ્રકારની શિક્ષા ગ્રહણ કરી વૈર્યશીલ એવા તે વિકમ મુનિ ગુરૂ સેવામાં તત્પર થયા. શ્રી શંખરાજા પણ પિતા નિમિત્તે અષ્ટાલિકાદિક ધર્મ કાર્ય
સમાપ્ત કરી વિધિપૂર્વક શ્રાવક ધર્મમાં શંખરાજાને દૂઢ થયે. અને લેકિમાં પિતાને પ્રતાપ ફેલા- પ્રભાવ, વતે પ્રયતપૂર્વક પ્રજા પાલન કરે છે. તે
વામાં કે એક દિવસ રાજદ્વારમાં મોટા વ્યાધિઓથી પીડાતા અનેક પ્રાણીઓને કરૂણામય ભારે કલકલાટ સાંભળી શંખરાજાએ પ્રતીહારને પુછયું કે, આ બૂમરાણ શાની છે? પ્રતીહારે તપાસ કરી કહ્યું કે, હે દેવ? દુરંત પાપોથી પીડાએલા અંગવાળા વરિત, કુછી, ક્ષય, ઉધરસ અને લેમ્પ રેગી એમ અનેક રેગવાળા દેશાંતરમાંથી આવેલા રેગીએ દ્વારમાં બેઠેલા છે, તેઓને આ ઇવનિ સંભળાય છે. વળી આપ
Page #375
--------------------------------------------------------------------------
________________
( ૩૩૬ )
શ્રીસુપા નાયચરિત્ર.
કરૂણૢ દૃષ્ટિએ જેને જેને જુએ છે તે મહારોગી હાય છે . તાપણુ નિરેગી થાય છે. એ પ્રમાણે આપની કીર્ત્તિ સાંભળી તેઓ અહીં આવ્યા છે. રાજાએ પ્રતીહારને કહ્યુ કે દરેક રાગીઓના જુદા જુદા વર્ગ ગાઢવા પછી મ્હારી પાસે લાવે, એમ રાજાની આજ્ઞા માન્ય કરી પ્રથમ કુક્ષી વર્ગ પછી વરિત એમ અનુક્રમે દરેકના વર્ગ પાડી રાજાની પાસે લાવ્યા. પછી રાજાએ પ્રથમ વને કહ્યુ કે, હું કુક્ષીએ ! જીવા ત્યાંસુધી તમ્હારે દારૂ, મધ અને માંસાદિક સાવદ્ય પદાર્થોના ત્યાગ કરવા. તેમજ કેટલાકને સમ્યકત્વ, વળી કેટલાકને પ્રથમ વ્રત અને કેટલાકને દ્વિતીય વ્રતાદિકના નિયમા આપ્યા. પછી દયારસની દષ્ટિએ સને જોયા એટલે તત્કાલ તેઓ ભયંકર એવા સ રાગાથી વિમુત થઇ ગયા અને નિકાચિત કર્મના ત્યાગ થવાથી તેઓની વેદના પણ ક્ષીણ થઈ ગઈ. આવા પરોપકારને લીધે રાજાની ઘેાડા સમયમાં પ્રસિદ્ધિ અહુ વધી ગઇ. ત્યારખાદ પેાતાના પાટવી કુમારને રાજ્ય આપી શ ંખ રાજાએ જીનશાસનની પ્રભાવના પૂર્વક જીન દીક્ષા ગ્રહણ કરી, અનુક્રમે કેવળજ્ઞાન પામી મેાક્ષ સુખ પામ્યા. માટે હે ભવ્ય પ્રાણીઓ ! જેવી રીતે વ્રતના પરિ ામ વૃદ્ધિ પામે. તેમજ અતિચારીને પ્રાદુર્ભાવ ન થાય અને વિશુદ્ધિના ઉદય થાય તેવી રીતે વિરતિ પાળવામાં વિશેષ યત્ન કરવા.
इति देशावकाशिक निश्चलतायां शंखकुमारकथानकं समाप्तम् ॥
**®*←
Page #376
--------------------------------------------------------------------------
________________
વિંધ્યની ચા.
( ૩૩૭)
विंध्यवणिक्नीकथा.
પ્રથમ આનાયનાતિચાર.
દાનવિર્ય રાજા એક્લ્યા, હે ભગવન્ ! હવે ખીજા શિક્ષા વ્રતમાં પ્રથમ અતિચારનું સ્વરૂપ દૃષ્ટાંત સહિત કૃપા કરી અમને કહેા. શ્રી સુપાર્શ્વ પ્રભુ મેલ્યા, હે રાજન ! ગ્રહણ કરેલા અવધિની મહારથી, ગામ તથા ગૃહાદિકમાં રહેલી વસ્તુઓને જે બીજાની પાસે મંગાવે છે, તે પુરૂષ વિષ્યવણિકની માફક બહુ દુ:ખી થાય છે. જેમકે-ઉત્તમ પ્રકારના ગજગત. ( ગતગં૪) હસ્તીઓથી વ્યાસ ( રાગરહિત ) વિષ્ણુધમત ( મય ) દેવતાઓને માનવા લાયક ( પંડિતમય ) અમૃતની માફક અમૃત કુંડ નામે નગર છે. તેમાં વિધ્ય નામે શ્રેષ્ઠી છે. અને રતિસુંદરી નામે તેની ભાર્યા છે. હવે મનેાવાંછિત સુખ વૈભવમાં તેના અહુ સમય વ્યતીત થયા. પરંતુ સ ંતાનનું સુખ તેમને મળ્યું નહીં. તેથી તેઓનું મન ઉદ્વિગ્ન થવા લાગ્યું. પછી કેટલીક માનતાએ માનવાથી મધ્યમ વયમાં તેઓને એક પુત્ર થયે. ત્યારબાદ લગભગ અર્ધ રાત્રીના સમયે શેઠ પોતે સુઇ રહ્યા હતા, તેવામાં તેમના ઘરમાં પરસ્પર વાતચિત કરતા એ વ્યંતર દેવ આવ્યા અને તેમાંથી એક મા કે, આ શેઠને ત્યાં એક પુત્ર જન્મ્યા છે, તે શું તું જાણે છે ? બીએ
યેા, હું બરાબર જાણતા નથી કે તે કાણું છે ? તે સંબંધી મ્હને સ્પષ્ટ રીતે તું સમજાવ. પ્રથમ જંતર ખેલ્યે, આ પુત્ર પૂર્વભવમાં શેઠના લેણદાર હતા. એના એક લાખ રૂપીઆ શેઠ પાસે માગણા છે, તે લેવા માટે પુત્રના હુાનાથી આ શેઠને ત્યાં તેણે જન્મ લીધા છે. તે પાતાનું માગણુ લઈ ચાલતા થશે તે
૨૨
Page #377
--------------------------------------------------------------------------
________________
(૩૩૮)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર.
સાંભળી શેઠ ઉદ્વિગ્ન મનથી વિચાર કરવા લાગ્યા. શું આ દેવવચન સત્ય થશે ! મહા ખેદની વાત થઈ. જે આ વાત સત્ય થાય તે આ પુત્રથી શું વળવાનું? માટે ઉત્સવ તથા વધામણીઓ વિગેરેમાં બહુ દ્રવ્ય વાપરવું તે નિરર્થક છે. પુત્રને જન્મ સાંભળી પ્રભાતમાં ગાયકલોક તેમજ સર્વ
- સ્વજન વર્ગ અને નગરના મુખ્ય આગેવાને વિધ્યને અક્ષત તથા વસ્ત્રાદિક લઈને પુત્ર વધાઈ મહત્સવ, માટે શેઠને ત્યાં આવ્યા. શેઠનું મન ઉદાસ
' હતું, પરંતુ વ્યવહાર સાચવો પડે એમ જાણી વધામણી માટે અક્ષત, વસ્ત્રાદિક લઈ શ્રેષ્ઠી એ વ્યવહા. રમાં ખોટું ન દેખાય તેવી રીતે સર્વનો સત્કાર કરી, પિત. પિતાને ઘેર વિદાય કર્યો. પછી સૂતિકર્મ કરનારી સ્ત્રીઓને પણ સંતુષ્ટ કરી, એકંદર જે ખરચ થયું તે સર્વ પિતાના ચોપડામાં લખી વાળ્યું. ત્યારબાદ છઠ્ઠા દિવસે ષષ્ઠી જાગરણ કરાવ્યું. બારમા દિવસે વિધ્ય એ પ્રમાણે તેનું નામ પાડયું. અને અનુક્રમે ઉમ્મર લાયક થયો એટલે અભ્યાસ માટે તેને લેખશાલામાં મૂક્યું. ત્યારપછી લગ્ન પણ કર્યું. તેમજ વસ્ત્ર, ભજન, પાન, સોપારી વિગેરેમાં જેટલું ધન વાપર્યું તે સર્વનો હિસાબ ગણું પેતાના ચોપડામાં જમે કર્યું. કારણકે લાખ રૂપી આ હેને આપવાનાં છે. હવે વિંય પણ ઉદ્યાનાદિક દરેક સ્થાનોમાં ફરે છે અને આનંદપૂર્વક દિવસો નિર્ગમન કરે છે. તેવામાં એક દિવસ વિંધ્ય પતે એકાકી ફરવા નીકળે, આગળ ચાલતાં સુરમ્ય વનમાં સૂરિ મહારાજનાં હેને દર્શન થયાં. વદન કરી તેમની આગળ બેઠે અને તે બે , પ્રભુ ! ધર્મ તત્વને હને ઉપદેશ આપે, સૂરિએ યતિ અને ગ્રહી એમ બન્ને પ્રકારે ધર્મ દેશના આપી. સરલ પરિણામને લીધે વિષે સમ્યકત્વાદિ બાર પ્રકારના શ્રાવક
માં મૂક્યાયક થયે એમણે તેનું નામ કો જાગરણ
Page #378
--------------------------------------------------------------------------
________________
વિંધ્યનીકથા.
(૩૩૯)
ધર્મીના સ્વીકાર કર્યાં. ત્યારબાદ પોતાની શક્તિ પ્રમાણે ધર્મ સેવનમાં દિવસે નિમન કરતા હતા.
એક દિવસ વિંધ્ય બહુ માંદગીમાં આવી પડયા. તેથી હેના કુટુંબીઓએ શેઠને કહ્યું કે, કોઇપણ ઉપવિધ્યની માંદગી. ચાર કર્યા વિના આ રોગ મટે તેવેા નથી, માટે, કાઇ વૈદ્યને ખેલાવા, શ્રેષ્ઠી ખેલ્યેા, એમાં વૈદ્યની કઇપણ જરૂર નથી. મ્હારા પુત્રને ઘેાડા દિવસમાં શાંતિ થઇ જશે, કઈપણ તમ્હારે હરકત રાખવી નહીં. ત્યારબાદ શેઠના કહ્યા પ્રમાણે વિંધ્યને આરામ થઇ ગયા. તેથી શેઠની કીર્ત્તિ સર્વ ઠેકાણે એવી પ્રસરી ગઇ કે વિંધ્ય શેઠ સર્વ જાણે છે. તેમજ નિમિત્તશાસ્ત્રમાં પણ સારી રીતે જાણે છે. તેવામાં રાજાની મુખ્ય રાણી બહુ વ્યાધિથી ઘેરાઇ ગઇ તેથી રાજ્યમાં દીલગીરી ફેલાઇ ગઇ. ત્યારે રાજાને કાઇએ કહ્યુ` કે, વિધ્ય શેઠ ઔષધાદિક સર્વ ઉપચાર જાણે છે. રાજાએ તરતજ શેઠને બાલાવ્યા, શેઠ પણ રાજાની પાસે ગયા અને ભેટ મૂકી નમસ્કાર કરી ખેલ્યા કે, હે રાજન ! શી આજ્ઞા છે ? રાજા એણ્યા, અંત:પુરમાં જા, ત્યાં રાણી બહુ દુ:ખી છે. માટે ઔષધાદિક ઉપચાર કરી જલી તેને આરામ થાય તેમ કરો. શ્રેષ્ઠી એલ્યા, સ્વામિન્ ! હું વેદ્ય નથી, તેમજ મંત્ર, તંત્રમાં પણ કંઇ જાણતા નથી. છતાં આપ ર્જુને કેમ આ પ્રમાણે કરમાવા છે ? રાજા મેલ્યા, મહારોગથી ખુમા પાડતા પેાતાના પુત્રને કેાઈપણ ઉપચાર અથવા મંત્ર, તંત્રથી હું સાજો કર્યો હતા અને કાઈ વૈદ્યને પણ ખેલાવ્યે નહાતા, છતાં આ વખત ના પાડે છે તેનુ શું કારણ ? તે સાંભળી શ્રેષ્ઠી હાસ્યપૂર્વક આલ્યા, આપની સાથે મ્હારે એકાંતમાં કંઇક વાત કરવાની છે, માટે મહેરબાની કરે. રાજાએ ભ્રકુટીના ઈસારે લોકોને કુર કર્યો, એટલે શ્રેષ્ઠીએ પેાતાના પુત્ર સંબંધી વ્યંતરે કહેવી
Page #379
--------------------------------------------------------------------------
________________
( ૩૪૦ )
શ્રીસુષાનાચરિત્ર.
સર્વ વાત્તોં રાજાને નિવેદન કરી, પછી રાજાએ પૂછ્યું, હવે હેંને આપવાનુ કેટલું દ્રવ્ય બાકી રહ્યું છે ? શ્રેણી એલ્યા, હવે પચાસ હજાર બાકી રહ્યા છે. એમ કેટલીક વાત કરી રાજાની માજ્ઞા લઈ શ્રેષ્ઠી પેાતાને ઘેર ગયા. હવે વિંધ્ય પણ પેાતાને ત્યાં વિધિસહિત ગૃદ્ધિધર્મ પાળે છે. પરંતુ દેશાવકાશિક વ્રત ઉપર તેનુ વિશેષ ધ્યાન ખેંચાય છે. તેથી તે હમ્મેશાં પેાતાના નિયમ ચુકતા નથી. એક દિવસ વિષ્ય બહાર ઉદ્યાનમાં ફરવા જતા હતા, તે વખતે તેજ માગે ચસિંહ નામે રાજાના દ્વારપાલ પવનવેગી સાંઢણી ઉપર બેસી જતા હતા, તે તેના જોવામાં આવ્યે. અને તે દ્વારપાલ ખાસ પેાતાના મિત્ર હાવાથી યોગ્ય સત્કાર પૂર્વક સંભાષણ કરી તેણે તેને પૂછ્યું કે, હે મિત્ર ! આજે કઇ તરફ સ્વારી કરી છે ? ચંડસિંહ એલ્યેા, હૈ બાંધવ ! રાજાના હુકમથી દ્રવિડ નરેશની પાસે હું જાઉં છું. કારણકે તેની સાથે હાલમાં યુદ્ધના પ્રસંગ આવી પડયા છે. પરંતુ તેમ નહીં કરતાં સલાહશાંતિ કરવાના વિચાર છે. વિધ્ય આલ્યા, હું મિત્ર ! ત્યાં એક અમુક રાજમંત્રી છે. હૅને આટલા મ્હારા સમાચાર આપજે કે, તે મ્હારૂં ધન જલદી મેાકલી દે, તેમજ મ્હારા પત્રને જલદી પ્રત્યુત્તર અહીં મ્હારી ઉપર માકલી દે. આ કાર્ય મ્હારે પોતે ત્યાં જઈને કરવા જેવું છે, પરંતુ ત્હારી પાસે કહેવડાવવાનુ કારણ તા એટલુંજ છે કે, છ માસ સુધી વીશ ગાઉથી વધારે પ્રયાણ કરવાના મ્હારે નિયમ છે. છ માસ પછી મ્હારાથી ચારે દ્વિશાઓમાં ઢઢસા ચેાજન જવાની છુટ છે. પરંતુ હાલમાં જઇ શકાય તેમ નથી. વળી તુ રાજકાર્ય માટે ત્યાં જાય છે, અને અચાનક ત્હારા મેળાપ થયેા છે, તેથી તેનું પણ આ સાંકેતિક કાર્ય દ્વારાથી સિદ્ધ થશે. વળી આ સમાચાર હારે તેને
વિધ્યની શિથિલતા.
,
Page #380
--------------------------------------------------------------------------
________________
વિધ્યનીકથા
(૩૪૧) એકાંતમાં કહેવા. તે સાંભળી ચંડસિંહ દ્રવિડ દેશમાં રાજાની પાસે ગયો. હવે આ બન્ને જણ એકાંતમાં આ વાત કરતા હતા તેવામાં
- ત્યાં કોઈક માણસ આવ્યા હશે, તેણે આ વિધ્યને શિક્ષા. વાત સાંભળી. તેથી તેણે પોતાના રાજાને
વિધ્યની સર્વ વાત કહી. રાજાએ તરતજ હુકમ કર્યો કે, વિશ્ચ શેઠના પુત્રને બાંધીને અહીં લાવે. કારણકે તે દુષ્ટ મહાપાપી છે. અને મહારા વૈરીના મંત્રી સાથે તેને મેળાપ છે, તેમજ તેની સાથે આપ તેને વ્યવહાર પણ કરે છે. માટે તે સારું નહીં. કેઈ વખત તેમાંથી અનર્થ ઉત્પન્ન થાય. તેથી એવા અધમીને ખાસ નિગ્રહ કર જોઈએ. પ્રધાને તરતજ આરક્ષકને આજ્ઞા કરી. આરક્ષક પાયદળ સાથે તેને ત્યાં જઈ વિધ્યને પકડી બાંધીને રાજાની આગળ લાવી ઉભું કર્યો. આ વાત વિંધ્ય શેઠના જાણવામાં આવી કે તરત જ તે પણ રાજા પાસે ગયા. પિતાના સ્વજન વર્ગની પ્રેરણાથી શ્રેષ્ઠીએ પ્રાર્થના કરી કહ્યું કે, દેવ ! મહારા પુત્રે આપને શો અપરાધ કર્યો છે? જેથી એને ચોરની માફક બાંધીને અહીં લાવ્યા? રાજા છે, આ ત્યારે પુત્ર બહુ બદમાસ છે. તેથી હેને ફાંસીએ લટકાવવાને છે. કારણકે મારા શત્રુ સાથે તે મસલત કરે છે. શ્રેષ્ઠી બે , રાજાધિરાજ ! આપની ઈચ્છા પ્રમાણે દંડ લઈને એકવાર હેને મુક્ત કરે. નહીં તે મહારા સ્વજન વર્ગનો હુને અપવાદ લાગશે. આ પ્રમાણે લોકાપવાદ ટાળવા માટે શ્રેષ્ઠીના ઘણું આગ્રહથી રાજાએ પચાસ હજાર રૂપીઆ દંડ કરી વિધ્યને મહા કષ્ટ છેડી મૂક્યો. પછી શેઠ પોતાના પુત્રને ઘેર લઈ ગયા. પણ ગાઢ બંધનેની પીડાથી તેને દાહજવર આવી ગયે. શ્રેષ્ઠીએ જાણ્યું કે, જરૂર હવે આ જીવવાનો નથી. કારણકે એના લાખ રૂપીઆ પૂરા થઈ રહ્યાં
Page #381
--------------------------------------------------------------------------
________________
(૩૪૨)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર. છે, એમ વિચાર કરી શ્રેષ્ઠીએ કહ્યું કે, હે વત્સ! હવે ધર્મ ધ્યાનમાં સાવધાન થા! ગ્રહાદિકને પ્રતિબંધ છેડી દે. પુત્ર બલ્ય, હે તાતા લભના વશ થઈ બહુ વસ્તુઓને હેં સંગ્રહ કર્યો. તેથી બીજા શિક્ષા વ્રતમાં હને અતિચાર લાગ્યા અને તેનું ફલ આ લેકમાં પણ મહારે ભેગવવું પડયું. અહો ! મહારા જે નિભાગી બીજે કોણ હોય? તેમજ પરલોકમાં પણ હવે આથી અધિક દુઃખ ભેગવવું પડશે. માટે હે તાત! ચિંતામણુને પણ તિરસ્કાર કરનાર એવા હેટા ત્યાગી અને ગુણવાન કેઈપણ ગુરૂ મહારાજને અહીં બેલા. જેથી હું પર્યાલોચન કરી આત્મશુદ્ધિ કરૂં. તે સાંભળી શ્રેષ્ઠી પિતે જ ગુરૂ પાસે જતું હતું. તેવામાં તે વિધ્ય તેવા પ્રકારના શુદ્ધ ભાવથી પ્રાણ વિમુક્ત થઈ ગયે. અને સાધર્મ દેવકમાં ઉત્પન્ન થયે, ત્યાંથી ચવી ત્રીજે ભવે સિદ્ધ થશે. માટે હે ભવ્ય પ્રાણીઓ ! પિતે ગ્રહણ કરેલા નિયમને લેશમાત્ર પણ કલંકિત કરવો નહીં. इति द्वितीयशिक्षाव्रतप्रथमातिचारे विन्थ्यकथानकं समाप्तम् ।।
–-00 – सहश्रेष्ठीनी कथा.
દ્વિતીયપ્રેષણાતિચાર. દાનવિર્ય રાજા બે, હે કૃપાસિંધુ ! હવે બીજા શિક્ષા વ્રતની અંદર બીજા અતિચારનું વૃત્તાંત દષ્ટાંત સહિત અમને સંભળાવે? જેથી આ લેકને ઉદ્ધાર થાય. શ્રીસુપાર્શ્વ પ્રભુ બેલ્યા, હે રાજન ! જે શ્રાવક દિગવકાશને નિયમ લઈ પોતે ન જાય પરંતુ બીજાને મેકલે તે મૂઢ બુદ્ધિવાળા સટ્ટની માફક બહુ દુ:ખી થાય છે.
Page #382
--------------------------------------------------------------------------
________________
સનૂનીકથા.
( ૩૪૩ )
સËદ્રષ્ટાંત.
આ ભરતક્ષેત્રમાં. સ્થાવર નામે એક નગર છે. જેમાં જૈન મતના જાણકાર સુંદર નામે રાજા રાજ્ય કરે છે. તેમજ તેમાં સ્થિર નામે સમ્યગ્ ષ્ટિ એક શેઠ રહે છે. સહદેવી નામે તેની ભાયું છે, વળી સદ્ન નામે તેમને એક પુત્ર છે, પરંતુ તે ધર્મોમાં કઇપણ જાણતા નથી, તેમજ કંઇક ધનવાન અને બુદ્ધિમાં જડ છે. અનુક્રમે ઉમ્મર લાયક જાણી માતપિતાએ હેને બહુ રૂપવતી રૂપિણી નામે એક કન્યા પરણાવી. પછી એક દિવસ કાઇ પુણ્યના ઉદયે સજ્જ પાતે મુનીંદ્ર પાસે ગયા. ત્યાં વ્યાખ્યાનમાં વિનય ધર્માંની પ્રરૂપણા ચાલતી હતી. તેમાં અહુ રસ પડવાથી આદરપૂર્વક તે સાંભળવા માટે બેઠા. દરેક ધર્મોમાં વિનય ધર્મ મુખ્ય છે. વળી સમ્યકત્વાદિ સર્વ જૈન ધર્મ પણ વિનય ધર્મથીજ સિદ્ધ થાય છે. તેમજ વિનીત પુરૂષને લક્ષ્મી પેાતાની મેળેજ પ્રાપ્ત થાય છે. યશ અને કીર્ત્તિ પણ વિનીતને વળગી રહે છે. વળી કાઇપણ સમયે વિનીત પુરૂષ પોતાની કાર્ય સિદ્ધિ કરી શકતા નથી. વિગેરે વિનયના બહુગુણા સાંભળી તેણે સૂરિના ચરણકમલમાં શ્રાવકધર્મીના સ્વીકાર કર્યો, પછી વંદન કરી સન્ડ્રુ શ્રાવક પેાતાને ઘેર ગયા
•
કેટલાક સમય વ્યતીત થયા બાદ સ્થિરદેવ શ્રેષ્ઠી દેવલાક પામ્યા. પછી સતૢ શ્રેષ્ઠી ઘરના અધિપતિ સદ્ગુની દુર્દશા. થયા. પરંતુ દૈવયેાગને લીધે અનુક્રમે ઘરના વૈભવ નષ્ટ થવા લાગ્યા. જેથી દુન લેાકેા તેના પરાભવ કરવા લાગ્યા. આ અસહ્ય દુ:ખ નહીં સહન થવાથી સટ્ટે પોતાના મનમાં વિચાર કરવા લાગ્યા કે, આ દુન લેાકેામાં તિરસ્કાર સહન કરી પડી રહેવું ઠીક નહીં. કારણ કે કાઇક વિદ્વાને કહ્યું છે કે, હે માની પુરૂષ ! જો તુ
Page #383
--------------------------------------------------------------------------
________________
(૩૪૪)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર. જીવતે હોય તે, દુર્જનોની આંગળીઓને પરાજ્ય નહીં સહન કરતાં ત્યારે વિદેશમાં ચાલ્યું જવું. એમ નિશ્ચય કરી પિતાની સ્ત્રીને તેણે કહ્યું કે, વેપાર માટે કેઈપણ દેશાંતરમાં હું જવાને છું માટે ભાતું તેયાર કર. સ્ત્રીએ પણ તે પ્રમાણે જલદી તૈયાર કર્યું. પછી ગૃહ સંબંધી કાર્ય સ્ત્રીને સોંપી સારા મુહર્ત ભાતું બાંધી જમીને સટ્ટ પોતાના ઘેરથી નીકળે. મધ્યાહુકાળ થયે એટલે નગરની પાસમાં આમલીનું એક
'વન આવ્યું. પરિશ્રમને લીધે થાકી જવાથી મુનિદર્શન. ભાતાનું પોટલું પિતાના માથા તળે મૂકી
આમલીની છાયામાં તે સુઈ ગયે. અને પોતે વિચાર કરવા લાગ્યો કે નિર્ભાગી એ હું, અહીં કયાં આવ્યું ? અત્યારે બંધુ, સ્વજન કે મિત્રવર્ગ પણ હારે કોઈ નથી. નિર્ધન પ્રાણીઓને સર્વ દિશાએ શૂન્ય ભાસે છે. વળી મિત્રથી ભરેલું આ ભૂમંડલ છે, છતાં પણ તું છાશ પી. એમ કેઈપણ અત્યારે મને કહેતું નથી. આ સર્વ લક્ષમીદેવીનેજ ચમત્કાર છે. એમ ચિંતવન કરતું હતું, તેવામાં હેને બગાસું આવ્યું. જેથી તત્કાળ તેના મુખમાં આમલીનું ફળ પડયું, તેથી તે બહુ ખુશી થયા અને સમજ્યો કે આ પણ એક શકુન છે. નહીં તે મુખની અંદર ફલ ક્યાંથી પડે? માટે જરૂર કોઈપણ અચિંત્ય લાભ મહને પ્રાપ્ત થશે. એ પ્રમાણે વિચાર કરતા હતા તેટલામાં, તેણે ઉત્તર દિશા તરફથી વેત વસ્ત્રધારી મુનીંદ્રને આવતા જોયા. જેમના હાથ ઢીંચણ સુધી લાંબા હતા, પગમાં સેનાની પાદુકાઓ પહેરેલી હતી. જેમના નેત્રની શોભા પ્રફુલ્લ કમલ પત્રને અનુસરતી હતી, અને નાસિકાના અગ્ર ભાગ ઉપર દષ્ટિ રાખી જેઓ ધ્યાન કરતા હતા એવા મુનિવરને જે તે વિચાર કરવા લાગ્યો કે, જરૂર આ મહાત્મા વિનય ગુણને લાયક છે “વિનય
Page #384
--------------------------------------------------------------------------
________________
સટ્ટનીથા.
(૩૪૫)
,,
ગુણુ લક્ષ્મીને બેલા-વી સ્વાધીન કરે છે ” એ પ્રમાણે મુનીંદ્રના વાકયનું સ્મરણ કરી તે એકદમ ઉભા થયા અને ઉતાવળથી પ્રેમપૂર્વક સ્વાગત માલતા, ઘણા કાળે આવેલા મિત્રની માફક તેમના સન્મુખ ગયા.'' પછી મુનિને નમસ્કાર કરી, વસ્ત્રના છેડાવડે મુનિના ચરણાને સ્ક્વચ્છ કરી, બહુ સન્માન પૂર્વક આમલીની છાયામાં માસન ઉપ ર્ બેસાર્યા અને તે ચરણકમલની સેવા સાથે આશ્વાસન કરવા લાગ્યા.
મુનિ બેલ્યા, તુ કાણુ છે? કયાંથી આવ્યા? કયાં જાય છે? અને જવાનુ` શુ` પ્રયાજન છે? સજ્જ ખેલ્યા, મુનિના પ્રશ્ન હું અહીં સમીપમાં રહેલા નગર શેઠને પુત્ર છું. શ્રાવક કુળમાં મ્હારા જન્મ છે. પરંતુ વૈભવીન થઇ ગયા છું. તેથી મ્હારા પિતાના મરણુ પછી શેઠ પદવી પણ મ્હારી ચાલી ગઇ છે. સ્વજન લેાકાએ પણ મ્હારૂં અપમાન કર્યું, તેથી દુ:ખના માર્યાં હું દ્રવ્ય મેળળવા નીકળેલા છું. મ્હારા નગરથી ઘેાડાજ ચાલ્યા છું. એટલામાં બહુ પરિશ્રમ લાગવાથી થાકીને અહીં બેઠા. તેટલામાં આપનાં દર્શન થયાં. મુનિ ખેલ્યા, ભદ્રે ! મ્હારા દ નથી હવે ત્હારૂં નિનપણું રહેવાનું નથી, માટે મ્હારી સાથે તુ ચાલ. નજીકમાંજ હને મ્હોટા નિધાન બતાવુ. સદ્ન તેમની સાથે ઉત્તર દિશા તરફ ચાલ્યા. જ્યાં પ્રથમ તેણે મુનીંદ્રને પ્રણામ કર્યાં હતા, તેજ ઠેકાણે મુનિએ હેને ચાર આમ્રવૃક્ષ બતાવીને તેઓની નીચે ચાર દ્રવ્યથી ભરેલા કલશ મતાન્યા, અને કહ્યું કે, આ નિધાનની નિશાની માટે દરેક વૃક્ષની શાખાઓમાં કંઇક નિશાની કરી લે. પછી સદ્ન શ્રેણીએ પોતાના વજ્રના છેડા ફાડી ચારે શાખાઓમાં ચીંથરા ખાંધીને કલશની નીશાની કરી લીધી.
ત્યારબાદ તેએ બન્ને જણુ ક્રીથી તે આમલીની છાયામાં
Page #385
--------------------------------------------------------------------------
________________
(૩૪૬)
વાસુપાર્શ્વનાથચરિત્ર આવીને બેઠા.. પછી સંક બોલ્યા, હે મહા મુનિનું ચરિત્ર. પુરૂષ! આપને જન્મ મહોત્સવ ક્યા નગ
રમાં થયો છે? અને હાલમાં પિતાના ચરણવડે કયું નગર પવિત્ર કરવા ધારે છે? સિદ્ધ પુરૂષે કહ્યું, મહાભાગ! ઉત્તરદિશારૂપી સ્ત્રીના ભાલસથલમાં તિલક સમાન કનકપુર નામે નગર છે. તેમાં હું જપે છું, હાલમાં સમેતગિરિની યાત્રા માટે જવું છે, અને આયુષ પૂર્ણ થવાથી ત્યાંજ હારે કાળ કરવાને છે. માટે હાલ તું ત્યારે ઘેર ચાલ્યા જા. ત્યારબાદ રાજાની આજ્ઞા લઈ હાર બતાવેલા નિધાન હારે કાઢી લેવા અને પ્રણતજનેનાં મનવાંછિતસુખ પૂર્ણ કરવાં. વળી તારા નિધાનોનું વૃત્તાંત રાજા જાણશે પરંતુ હારા મંત્રના પ્રભાવથી ત્યારે કેઈને પણ ભય રાખ નહીં. અને હારી ઈચ્છા પ્રમાણે વૈભવવડે વિલાસ કરવા, એમ કહી સિદ્ધપુરૂષ ચાલતો થયો. પી સદ્ધ પણ પાછો વળીને સંધ્યા સમયે પિતાને ઘેર આવ્યું. એટલે તેની સ્ત્રી બોલી, સ્વામિન ! અપશકુન થયા કે શું? પાછા કેમ આવ્યા? સલ્ફ બેલ્યો, પ્રિયે! શકુન બહુ સારાં થયા છે. પ્રભાતમાં તેનું સ્પષ્ટ ફલ જણાશે. પરંતુ હાલ જીનપૂજા માટે સામગ્રી તૈયાર કર. સ્ત્રીએ પણ તેજ પ્રમાણે પૂજા સામગ્રી એકઠી કરી. સદ્ધ શ્રેણી ભાવપૂર્વક જીન પ્રતિમાની પૂજા કરી સુઈ ગયે. પ્રાત:કાલમાં જીને વંદન કરી કંઈપણ ભેટ લઈ તે રાજા પાસે ગયો અને ભેટ મૂકી નમસ્કાર કરી નિધાન સંબંધી સર્વ વાર્તા રાજાને જણાવી એટલે રાજાએ પણ દ્રવ્ય લાવવાની પરવાનગી આપી, પછી તે પિતાના ઘેર આવી ખોદવાનાં સાધનો લઈ નિધાન સ્થાનમાં ગયે. અને યુતિપૂર્વક ચારે કલશ કાઢી લઈ પોતાના ઘેર ચાલે આવ્યું.
નિધાનની વાત સાંભળી નગરલેકે મંગલિક માટે અક્ષત
Page #386
--------------------------------------------------------------------------
________________
સદૃનીકથા.
(૩૪૭) પાત્ર અને વસ્ત્ર લઈ સકીની મુલાકાત ધનને પ્રભાવ. માટે આવવા લાગ્યા. તેમજ બહુ ગાયક
* લેકે વધાઈને માટે આવ્યા કરે છે, વળી સ્વજન વર્ગ ત્યાંને ત્યાંજ બેસી રહે છે. શાસ્ત્રમાં કહ્યું છે કેसंपदि सपदि घटन्ते, कुतोऽपि संपत्ति सह भुवो लोकाः। वर्षाभूनिवहा इव, काले कोलाहलं कृत्वा ॥
અર્થ–“વર્ષાકાલમાં દેડકાઓના સમૂહની માફક સંપત્તિના સમયમાં લક્ષમીના સંબંધવાળા લેકે એકદમ કોલાહલ કરીને કયાંયથી પણ એકઠા થઈ જાય છે.” આ પ્રમાણે લક્ષમીને મહિમા જોઈ સદ્ગ બહુ ખુશી થઈ ગાયકજન સાથે જિનમંદિરમાં ગયા. પછી વિધિસહિત સ્નાત્ર પૂજા કર્યા બાદ ધર્મ નિમિત્તે બહુ દ્રવ્યને વ્યય કરી સ્વજન સહિત પુન: પોતાને ઘેર આવ્યું. પશ્ચાત સાધુ વર્ગને સંવિભાગ કરીને પોતે ભેજન કર્યું. એ પ્રમાણે હમેશાં ધર્મક્રિયા કરે છે. ત્યારબાદ તેણે દૂર દેશાંતરમાં વેપાર ચલાવ્યું અને ધર્મમાં પણ વિશેષ ઉદ્યમ કરવા લાગે. કદાચિત તેણે સંક્ષેપથી દિગવ્રત ગ્રહણ કર્યું કે, મન, વચન
અને કાયાથી બન્ને પ્રકારે આજથી એક દિગવતને સંક્ષેપ મહિના સુધી કોઈપણ કાર્ય પ્રસંગે પચીશ
જનથી વધારે હારે ગમન કરવું નહીં. વળી પ્રથમ તેણે ચારે દિશાઓમાં મળીને દોઢસો જનની છુટ રાખેલી હતી. હવે કોઈક પુરૂષે તેને સમાચાર આપ્યો કે, સ્થાવર નગરના રાજાનું લશ્કર શ્રીનગર પ્રત્યે જવાનું છે. ત્યારબાદ સદ્ભ શ્રેષોએ પિતાને દિગવ્રત હેવાથી એક પત્ર લખી પોતાના નેકર સાથે ત્યાં રહેલા પિતાના માણસ ઉપર મોકલાવ્યું અને પત્રમાં લખ્યું હતું કે, અહીંથી સર્વ સૈન્ય સહિત સ્થાવર નગરને રાજા
Page #387
--------------------------------------------------------------------------
________________
ભાજી
(૩૪૮)
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર શ્રીનગર પ્રત્યે ચઢાઈ કરી આવે છે. માટે સર્વ કરીયાણું તૈયાર શખવું. અને કેટલાક સમય તહારે ગિરિદુર્ગમાં રહેવું, વળી મહારો લેખ વાંચી પુન: પત્ર વ્યવહાર રાખે. અને હારા પત્ર પ્રમાણે તમ્હારે વેપારને ઉદ્યોગ કરે. લેખવાહક પુરૂષ લેખ લઈ અધે માર્ગે ગયે એવામાં સ્થાવર
નરેંદ્રના ચાર પુરૂષે હેને મળ્યા. તેઓ - લેખવાહક બેલ્યા, તું કેણ છે? અને ક્યાં જાય છે?
'એમ પુછતાંજ તે તરત ગભરાઈ ગયે. એટલે તેઓએ લેખ સહિત તે પુરૂષને પકડી લઈ રાજા આગળ રજુ કયો, રાજાએ તે લેખ લઈ વાંચી જે. અને એકદમ કુપિત થઈ તે લેખ મંત્રીને આપે. મંત્રીએ પણ તે વાંચી જોઈ રાજાની આજ્ઞાથી સદ્ગ પાસે પોતાના અંગરક્ષકે મેકલ્યા અને કહ્યું કે, હેને બાંધીને જલદી અહીં લાવે. સુભટેએ પણ તેજ પ્રમાણે અવળા હાથે બાંધી સદ્ગને નરેંદ્રની આગળ ઉભે કર્યો. રાજા બો, રે!રે ! પાપ! અધમ!પ્રત્યક્ષ શત્રુ? હેરિક! હારે નગરશેઠ થઈને પણ તું હારી ગુપ્ત વાર્તાઓ લેખ મારફત
હારા શત્રુઓને ત્યાં જણાવે છે. માટે તું દંડને પાત્ર છે. પરંતુ સાધર્મિક છે એમ જાણું ન્હને એકવાર મુક્ત કરું છું. ફરીથી આ પ્રમાણે કરીશ નહીં. પ્રથમ કષાય (ક્રોધ )ને લીધે જે હારી આ કદર્થના કરી છે તે પણ ત્યારે ક્ષમા કરવી એમ કહી રાજાએ હેને વિદાય કર્યો. સદ્ધ શ્રેણી વિલક્ષ થઈ પિતાને ઘેર ગયે. પરંતુ બંધનેની
પીડાને લીધે બહુ દુઃખી થયે અને વિચાર સને પશ્ચાતાપ. કરવા લાગ્યા કે, રે જીવ! હે હતાશ ( સ્ત્રી
પુત્રાદિકને માટે અતિ લેભરૂપી ગ્રહથી ઘે
Page #388
--------------------------------------------------------------------------
________________
અતિસાગરમંત્રીની કથા.
(૩૪૯); રાઈને તું નિયમ ભાગવા તૈયાર થયો પરંતુ તે પુત્રાદિક પરિવાર દૂર રહેશે અને ત્યારા દુઃખમાં અંશ માત્ર પણ ભાગતે લેવાને નથી. હા! હને ધિક્કારે છે કે, હું એકલો દુ:ખનું પાત્ર થયો. રે જીવ? સ્ફોટા નિયમના ભંગરૂપી વૃક્ષના પુપ સમાન બંધનાદિક દુ:ખ. આ લોકમાં હેં અનુભવ્યું. અને મુખ્ય ફળ તે કુગતિમાં આગળ ઉપર હારે ભોગવવું જ પડશે એમ ચિંતવન કરતે સદ્ધ શ્રાવક આયુષ પુર્ણ કરી નાગકુમાર દમાં ઉત્પન્ન થયા. ત્યાંથી ગ્રેવી બહુ દુ:ખ અનુભવી અનુક્રમે કર્મને ક્ષય કરી સિદ્ધપદ. પામશે. માટે હે ભવ્ય પ્રાણીઓ ! અલ્પમાત્ર પણ નિયમને ભંગ કરે નહીં. કારણકે ફરીથી બોધિજ્ઞાન તથા સદ્ધર્મની પ્રાપ્તિ બહુ દુર્લભ છે. इति द्वितियशिक्षाव्रतेद्वितीयातिचारविपाके सट्ठकथानकं
સમીતર !
मतिसागरमंत्रीनी कथा.
તૃતીય શબ્દાતિચાર. દાનવીર્ય રાજા બે, હે જગદ્ ઉદ્ધારક!હમેશાં ગુરૂઓનો દૃષ્ટિ શિષ્ય તરફ કેમળ હોય છે, માટે કૃપા કરી બીજા શિક્ષાત્રતમાં ત્રીજા અતિચારનું લક્ષણ કહે. શ્રી સુપાર્શ્વપ્રભુ બોલ્યા, હે રાજન ! જે પુરૂષ દેશાવકાશિક વ્રત લઈને કાસાદિક (ખુંખારાદિક) ના નિમિત્તે શબ્દ કરે છે તે મતિસાગરની માફક આ લેકમાં પણ બહુ દખ ભેગવે છે. "
આ ભરતક્ષેત્રમાં પૃથ્વીરૂપી પ્રમદાના ભાલ સ્થલમાં તિલક
Page #389
--------------------------------------------------------------------------
________________
( ૩૫૦ )
શ્રીસુપાર્શ્વનાથ ચરિત્ર.
સમાન રથવૃત નામે નગર છે. સમરાંગણમાં મતિસાગર દૃષ્ટાંત અતિશય કીર્ત્તિ પામેàા રિપુવિક્રમ નામે રાજા તેમાં રાજ્ય કરે છે. વળી તે રાજા રાજ્યના લાભથી પેાતાને જેટલા પુત્ર જન્મે છે તેના નાક, કાન, એઇ વિગેરે અંગો કાપી નાખે છે, એટલુંજ નહીં, પણ તે રાજ્યને લાયક ન થાય તેવી રીતે કરે છે. આ પ્રમાણે પેાતાના પતિના બળાત્કાર જોઇ મદનશ્રી રાણી બહુ ચિંતાતુર થઈ ગઇ. હવે અવિરત સમ્યગદૃષ્ટિ મતિસાગર નામે તે રાજાના એક મંત્રી છે, હૅને મદનશ્રી રાણીએ, ગુપ્ત સમાચાર કહેવરાવ્યા કે, દરેક પુત્રોને રાજા પાતેજ રાજ્યને ગ્રહણ કરવા નાલાયક કરે છે, માટે કૃપા કરી પેાતાની બુદ્ધિવડે તમે મારા ગર્ભનું રક્ષણ કરે, મ તિસાગર મંત્રીએ પણ રાણીનું વચન અંગીકાર કર્યું અને રાણીની સાથેજ સગર્ભા થયેલી પેાતાની, એક દાસીને એકાંતમાં ઉપદેશ આપી ખાનગી રીતે રાણી પાસેમેાકલી. અનુક્રમે ગર્ભના સમય પૂર્ણ થયા એટલે બહુ યુક્તિપૂર્વક મંત્રીએ બન્નેને · સાથે પ્રસવ કરાવ્યા. તેમાં રાણીને પુત્ર અને દાસીને પુત્રી જન્મી. મંત્રીના કહ્યા પ્રમાણે તરતજ દાસીએ પેાતાની પુત્રીને રાણીની શખ્યામાં મૂકી, અને પુત્રને પાતે લઇ તે દાસી મંત્રીના ઘેર આવી. ત્યારબાદ વૃદ્ધ દાસીએ રાજાને જણાવ્યું કે, દેવીને પુત્રી જન્મી. એ વાત સાંભળી રાજા મૈાન થઇ ગયેા. પછી મંત્રીએ તે પુત્રનુ નામ હરિવિક્રમ પાડ્યું શુકલપક્ષના ચંદ્રની માફક દરેક કળા સાથે તે પુત્ર દિનદિન પ્રત્યે વધવા લાગ્યા.
હવે રિપુવિક્રમ રાજા કાળધમ પામ્યા. તેથી મતિસાગર મત્રીએ હરિવિક્રમને રાજ્યાસન ઉપર મતિસાગરમત્રી. સ્થાપન કર્યો. પછી તે સ્વેચ્છા પ્રમાણે વિલાસ કરવા લાગ્યા, અને રાજ્ય કારભાર
Page #390
--------------------------------------------------------------------------
________________
મતિસાગરમ ત્રીનીકથા.
(૩૫૧ )
મંત્રી ચલાવે છે. તેવામાં એક દિવસ હરિવિક્રમ રાજાને કોઇએ કહ્યું કે, તું તે નામ માત્ર રાજા છે. ખરા રાજા તે મંત્રી છે. કારણુકે તે પેાતાની મરજી મુજબ દરેક વ્યવહાર ચલાવે છે. અને સ્વેચ્છા પ્રમાણે વિલાસ સુખ ભાગવે છે. વળી સામ તાર્દિકને પણ પેાતાના તાખામાં રાખે છે અને પેાતાના ખજાના પણ હુમ્મેશાં ભરેલા રાખે છે. તે સાંભળી રાજા વિચાર કરવા લાગ્યા કે, એનુ કહેવુ સત્ય છે. કારણકે વિષયમાં આસક્ત થઇને મ્હે. રાજ્યની પણ દરકાર રાખો નહીં. માટે કોઇપણ તેવા તુચ્છ આદેશ આપ્ કે, જેથી તે નહીં કરી શકે એટલે હેના સર્વસ્વ દંડ હું કરીશ, એમ વિચાર કરી રાજાએ મંત્રીને કહ્યું કે, કૃતજ્ઞ, કૃતઘ્ન, જ્ઞાની અને મૂર્ખ એવા ચાર પુરૂષો તું મ્હને બતાવ, નહીં તે જરૂર તું મરણુ વશ થઈશ. તે સાંભળી હૃદયમાં બહુ વ્યાકુલ થઇ મંત્રી પેાતાને ઘેર ગયા. હવે મંત્રાની પુત્રી સુયશા બહુ બુદ્ધિશાળી છે તેથી તેણીએ એકાંતમાં પેાતાના પિતાને પૂછ્યું કે, હું તાત ! મારે આપ ચિંતાતુર કેમ દેખાએ છે ? મત્રોએ રાજાના હુકમ કહ્યો, એટલે પુત્રી ખેલી. હું તાત ! આ કાર્ય એટલું બધુ મહત્તા ભરેલું નથી માટે એમાં તમ્હારે કઇપણ ચિંતા કરવી નહીં. આ દુષ્ટ પ્રશ્નનો જવાબ હું તેને આપીશ, પરંતુ તમ્હારે આ સંબધી કઇપણ ખેલવુ નહીં.
ત્યારબાદ સુયશા પેાતાની સાથે એક કુતરા અને ધાત્રીને લઈ મંત્રી સહિત રાજા પાસે ગઈ. પછી રાજા
ઉત્તર.
સુયશાએ આપેલા આયે, હું મંત્રી ! મ્હારા કહેવા પ્રમાણે ચાર પુરૂષને તુ લાવ્યેા ! મંત્રી એલ્યે હે દેવ ! આ મ્હારી દીકરી તેઓને લાવી છે. રાજાના પૂછવાથી સુયશાએ પ્રથમ કુતરાને બતાવી કહ્યું કે, હે રાજન્ ! આ કુતરા માત્ર આહાર આપવાથી પ્રાયે ચાંડાલનું પશુ કલ્યાણ ઇચ્છે છે. માટે એને કૃતજ્ઞ જાણવા. વળી કૃતઘ્નના
Page #391
--------------------------------------------------------------------------
________________
(૩૫૨)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર. શિરોમણિ તું પોતેજ છે. કારણકે જે મંત્રીએ જન્મથી આરંભી હને હેટે કર્યો અને રાજ્ય ગાદીએ બેસાર્યો, તેને જ તું મારવા તૈયાર થયેલ છે. બેલ! મહારા કહ્યા પ્રમાણે શું તું કુતદન નથી? તેમજ આ બેબી બહુ જ્ઞાની છે. કારણકે રાત્રીએ પણ દરેકનાં વસ્ત્ર તે ઓળખી શકે છે. અને આ મહારો પિતા તે અજ્ઞાની છે. કારણકે તે એટલું પણ જાણી શકતા નથી કે, રાજા અવિવેકી અને કાનને કાચા છે. તેમ છતાં તહારી સેવા કરી વેલવની વાંચ્છા રાખે છે. તે પ્રમાણે કહ્યું છે કે
अविवेकिनि यो भूपे, कुर्याद्रगृद्धिं समृद्धये । गच्छेद्दिगन्तरं मन्ये, खमारुह्य समृद्धये ॥ घटवत्परिपूर्णोऽपि, विदग्धो रागवानपि । ग्रहीतुं शक्यते केन, पार्थिवः कर्णदुर्बलः ॥ - અર્થ–“ જે પુરૂષ અવિવેકી રાજા તરફથી સમૃદ્ધિની ઈચ્છા રાખે છે, તે વૈભવ માટે આકાશ માર્ગે ચઢી દિગંતરમાં ચાલ્યો જાય. એમ હું માનું છું, વળી ઘટની માફક પરિપૂર્ણ, તેમજ ડાહ્યો અને રાગી એ પણ રાજા જે કાનનો કા હોય તે કેઈથી પણ ગ્રહણ કરી શકાતું નથી.” એમ કેટલાંક સુયશાનાં સુભાષિત વચન સાંભળીને વિલક્ષ થઈ રાજા બોલ્યા, હે મંત્રી ! જે કંઈ હારાથી હારો અપરાધ કરા હોય તેની હાલ હું ક્ષમા માગુ છું. તે સાંભળી મંત્રી બે – पाषाणजालकठिनोऽपि गिरिविशालः,
सांभद्यते प्रतिदिनं वहता जलेन ॥ कर्णोप जापपिशुनैः परिघृष्यमाणः, .
को वा न याति विकृतिं दृढसौहृदोऽपि ॥ .
Page #392
--------------------------------------------------------------------------
________________
મતિસાગરમ ત્રીનીકથા.
(૩૫૩)
અ --“અનેક પાષાણુાવડે કઠિન અને વિશાલ એવા પત પણ નિરંતર વહેતા જલવડે ભેદાઇ જાય છેતેા પછી, કહ્યું સૂચક– પિશુનાથી ધંસાતા અને દઢ સ્નેહવાળા એવા પણ કયા પુરૂષ વિકારને ન પામે ? ” માટે એમાં આપના કોઇ દોષ નથી. નળી હે રાજાધિરાજ ! મ્હારાથી પણ જે કઈ આપના અપરાધ કરવામાં આવ્યા હાય તેની પણ આપની પાસે હું ક્ષમા માગુ છું અને વિશેષમાં એટલી મ્હારી વિનતિ છેકે, હવે મ્હારા ઘરની ઢાલ સહિત આપની મ ંત્રીમુદ્રા આપ લઇ લે. રાજા મા, હું મંત્રી ! મુદ્રા મૂકવાનું ત્હારે કઇ પણ કારણ નથી. આ રાજ્ય પણ ત્હારે આધીન છે. ત્યારબાદ મંત્રી ઉભા થઈ રાજાને પગે લાગી મેલ્યા, હું નરેશ્વર ! આજથી આ દેઢુપર્યંત મ્હારે મંત્રી મુદ્રાના નિયમ છે. માટે હું સ્વામિન ! આ કાર્ય માંથી મ્હને મુક્ત કરે. અને આપની આજ્ઞાથી હું મુનિ દીક્ષા ગ્રહણ કરીશ. રાજા આલ્યેા, કાઇપણ રીતે હું ત્હને રજા આપવાના નથી. કારણકે તું મ્હારા સ્વાધીન છે, અને દ્ઘારા વિના મ્હારે પલભર પણ ચાલે તેમ નથી, માટે મ્હારાક ા માં અવશ્ય હારે રહેવુ પડશે. મંત્રી એલ્યા, પ્રભુ ! આપનુ કહેવુ ઠીક છે. પરંતુ હું આ કઠેર એવાં રાજકા કરવા માટે હવે ઇચ્છતા નથી, માટે આ સંબંધમાં હવે મ્હને ઘણા આગ્રહ કરવાની જરૂર નથી. આ પ્રમાણે મંત્રીના દૃઢ નિશ્ચય જાણી રાજા મેલ્યા, મત્રી ! ગૃહસ્થાશ્રમમાં રહી શ્રાવક ધર્મની આરાધના કરવી બહુ ઉત્તમ છે. થ્રુ દીક્ષા વિના ધર્મ સાધન નહીં થતું હોય ? શ્રાવક ધર્મ પણ સુગતિદાયક થાય છે. એ પ્રમાણે રાજાનુ વચન માન્ય કરી મંત્રી પેાતાની પુત્રી સહિત પેાતાને ઘેર ગયા.
પછી મંત્રીએ ગીતાર્થ એવા સદ્ગુરૂ પાસે જઈ અણુવ્રતા
૨૩
Page #393
--------------------------------------------------------------------------
________________
(૩૫૪)
શ્રીસુપાશ્વનાથરિત્ર.
દિક બાર પ્રકારના શ્રાવક ધર્મ અંગીકાર કર્યા. અને તે પ્રમાણે નિર તર પોતે પાળવા લાગ્યા. તેમજ ખીજા શિક્ષાવ્રતમાં વિશેષે
શ્રાવકધમ
કરી દેશાવકાશિકના નિયમ લીધા. એક દિવસ તેણે એવા નિયમ લીધેા કે, આજે કાઇપણુ કાર્ય માટે મ્હારે દિવસની અંદર પેાતાના ઘરમાંથી બહાર જવું નહીં. તેવામાં રાજાએ મત્રીની પાસે પેાતાના પ્રતીહાર મેકયા. તે પ્રસ ંગે મંત્રી પોતાના રાજાના શત્રુના પ્રધાન પુરૂષને ખુ’ખારા કરીને ખેલાવી, તેની સાથે એકાંતમાં એસી કંઇક વાતચિત કરતા હતા, તે ખાખત મંત્રીના ઘેર જતાં પ્રતીહારના જોવામાં આવી, એટલે તરતજ તે શ ંકિત થઇ રાજાની પાસે આવ્યા. અને બન્નેની મસલત તેને કહી દીધી. તે સાંભળી રાજા બહુ ક્રોધાતુર થઇ ગયા અને પ્રતીહારને હુકમ કર્યો કે, મંત્રીને અવળા હાથે બાંધીને જલદી મ્હારી પાસે લાવા. તત્કાલ તેઓએ પણ હુકમ પ્રમાણે મંત્રીને દાખલ કર્યાં.
-
રાજા આયે, મંત્રી ! હજી પણ તુ દ્વેષ બુદ્ધિને છેડતા નથી ? મ્હારા શત્રુને તું શા માટે માન આપે છે ? મત્રીની કંદના. મ્હેં ક્ષમા માગીને હારા સત્કાર કર્યા તેમ છતાં પણ તુ તેા અકૃત્યમાં પડયા. અને પેાતાની ઇચ્છા પ્રમાણે તુ વતે છે. માટે હવે હને કેવી રીતે રાખવા? વળી હને સાધર્મિક જાણી હું ત્હારા પ્રાણ તો નથી લેતા. પરંતુ માત્ર મ્હારા દેશના ત્યાગ કરી તુ ચાણ્યા જા. કારણ ામી વિર્દ્ધ કાર્ય કરવાથી ત્હારા પ્રાણા પોતાની મેળેજ ચાલ્યા જશે. આ પ્રમાણે ખેાલવાથી નરેદ્રની માતા મદનશ્રી પણ મંત્રીતુ બંધનાદિક દુ:ખ સાંભળી રૂદન કરતી ત્યાં આવી અને ખાલી કે, હે વત્સ ! સદાકાલ પરમ ઉપકારી એવા આ મત્રીની કદના દુજનાના કહેવાથી તું શા માટે કરે છે ? વળી હાલમાં આ
કે
Page #394
--------------------------------------------------------------------------
________________
મતિસાગરમ ત્રીનીકયા.
(૩૫૫ )
,,
મંત્રી વિશેષ પ્રકારે ધર્મમાં રક્ત થઈ શુભ કાર્ય કરે છે અને અનિષ્ટ કાર્ય સ્વપ્નમાં પણ તે ચિતવતા નથી. તેમજ પ્રજા વને પણ સમાન બુદ્ધિથી જુએ છે. “ મહાત્માએ શુભ વા અશુભ કાઇ કાય વિચાર્યા વિના કરતા નથી. ” માટે એકપણ ક્રમ મંત્રીને બંધનમાં નાખ્યા અને આ પીડા આપી તે અહુજ હે ખાટ્ટુ કર્યું છે. વળી મંત્રીની પુત્રીએ તેજ વખતે હને જે કૃતજ્ઞશિરામણી કહ્યો હતા તે વાત આ પ્રમાણે મકૃત્ય કરવાથી વ્હે પાતેજ સત્ય કરી. એમ કહી રાણીએ છરીથી અધન કાપીને મંત્રીને છુટા કર્યાં અને તેની ક્ષમા માગી. ત્યારબાદ મંત્રી એલ્યા, આ કાર્ય માં ખાસ મ્હારાજ દાષ છે. કારણ કે આજે ઘરમાંથી બહાર ન નીકળવું એવા મ્હે નિયમ લીધે હતા. છતાં હું દેવિ ! પ્રથમના પરિચયને લીધે ખુખારા કરી શત્રુના પ્રધાનને મ્હેં ખેલાવ્યા, તેથી મ્હને દેશાવકાશિક વ્રતમાં અતિચાર લાગ્યા. તેથી તેનુ લમ્હે પાતેજ ભેાગળ્યું એમાં રાજાના ક’ઇપણ દોષ નથી. તે સાંભળી રાજાને ક્રોધ પણ શાંત થઇ ગયા. પછી રાજાએ પણ વિનયનાં વચન મેલી મંત્રીની ક્ષમા માગી. મંત્રી પણ સુખાસનમાં બેસી રાજાની આજ્ઞા લઈ પેાતાને ઘેર ગયા. અને દૃઢ ખધનાની પીડાને લીધે મંત્રીના શરીરે કાલજવર ભરાઈ ગયા. જેથી ત્રીજે દ્વિવસે અકસ્માત્ પ્રાણમુક્ત થઈ ગયા. અને કર્મના અનુસારે સાધર્મ દેવલાકમાં અલ્પ રૂદ્ધિવાળા દેવ થયા. ત્યારપછી ત્યાંથી થવીને મહાવિદેહમાં ઉત્પન્ન થઇ ત્રીજે ભવે મેાક્ષ સુખ પામશે.
•
इति द्वितीयशिक्षावते तृतीयातिचारविपाके मतिजलधिमंत्रिकथानकं समाप्तम् ॥ ~IO -
Page #395
--------------------------------------------------------------------------
________________
(૫૬)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર.
कृष्णनी कथा.
ચતુર્થસ્વરૂપપ્રદર્શનાતિચાર. દાનવીર્ય રાજા બે, હે જગત્પાલક! આપની પવિત્ર દેશનાવડે સર્વ જગના આ પવિત્ર થાય છે માટે, હે ભગવન! આ૫ મહાન પરોપકારી છે. તેથી કૃપા કરી હવે બીજા શિક્ષાવ્રતમાં ચોથા અતિચારનું સ્વરૂપ દષ્ટાંત સાથે અમને સમજાવે. શ્રી સુપાર્શ્વપ્રભુ બોલ્યા, દેશાવકાશિક વ્રત ગ્રહણ કરીને જે પુરૂષ કે કાર્યને લીધે દૂર રહેલા પુરૂષને પિતાના સ્વરૂપનું ભાન કરાવે છે, તે કૃષ્ણની માફક બહુ દુઃખી થાય છે. પખંડભૂમિમાં ઉત્તમ શોભાને ધારણ કરતું માનખેટ નામે
નગર છે. તેમાં સમસ્ત શત્રુઓને પરાજય કણુદૃષ્ટાંત કરનાર અને સમગ્ર કલાઓને પારગામી
વિક્રમાદિત્ય નામે રાજા છે. પદ્મા નામે તેની પટરાણું છે. વિનયાદિક સદ્દગુણેનું મંદિર વિકમસેન નામે તેને પુત્ર છે અને કૃષ્ણ નામે તેને મિત્ર છે. હવે એક દિવસ વિક્રમસેન કુમાર પોતાના મિત્ર સહિત હસ્તી ઉપર બેસી હદયને આનંદ દાયક અને મનોહર એવા નંદનવન નામે ઉદ્યાનમાં ગયા. ત્યાં આગળ એક પુરૂષ મળે. તેણે પ્રાર્થના કરી કહ્યું કે, હું કુમાર! રત્નમાલા નામે મહારી ભાર્યો સાથે હું આ કદલીગૃહમાં રાત્રીએ સુત હતું તેટલામાં અશોકવૃક્ષ ઉપરથી નીચે ઉતરી એક મયુર (મોર) મ્હારી સ્ત્રોની ડોકમાંથી રત્નાતળી હારનું હરણ કરી મહારા દેખતાં તે પાછો તેજ વૃક્ષ ઉપર ગયે. ત્યારપછી મહે હેને બાણ માર્યું. તે પણ હેને નહીં લાગતાં પાછું આવીને મહારાજ શરીરે લાગ્યું. વળી તે મોર કલા ચઢાવી આનંદપૂર્વક
Page #396
--------------------------------------------------------------------------
________________
કૃષ્ણની કથા.
(૫૭) નૃત્ય કરે છે. પરંતુ કોઈપણ પ્રકારે તેને પરાજય થતું નથી, અને કેઈથી તે ડરતે પણ નથી. માટે આપ કૃપા કરી ક્ષણમાત્ર ત્યાં પધારે અને તે પક્ષીને જુએ. કુમાર પતે ત્યાં ગયે અને મેરને જોઈ વિસ્મિત થઈ તે બે, હે મયૂર! હારે નત્ય કરવાનું શું કારણ? મોર બલ્ય, હે કુમારેંદ્ર! કૃપા કરી ક્ષણ માત્ર સાવધાન થઈ તું મહારું ચરિત્ર સાંભળ. શીલરૂપી અલંકારથી ભ્રષ્ટ થયેલ રાષ્ટ્રકૂટ નામે પૂર્વભવમ
| રાજપુત્ર હતા. એક દિવસ બહુ રૂપવંતી મોરનું ચરિત્ર. નગરશેઠની પુત્રી મહને મળી. હેને લઈ
કઈક સાર્થવાહની સાથે હું સિંધુ દેશમાં જતે હતે. વળી તે શેઠની પુત્રી ચાલવામાં બહુ ધીમી હતી અને સાર્થવાહના લેકે બહુ ઝડપથી ચાલતા હતા. તેથી અમારે અને સાર્થને ઘણું અંતર પડી ગયું. પછી અમે બન્ને જણ માર્ગના શ્રમથી બહુ થાકી ગયા તેથી માર્ગ છોડી એકાંતમાં નિર્ભયપણે અમે મુકામ કર્યો. રાત્રીના પ્રથમ પ્રહર સુધી કીડા કરીને સુઈ રહ્યાં પછી રાત્રીના છેલ્લા પ્રહરે હું જાગી ઉઠે તે હારી સ્ત્રી ત્યાં નહતી તેથી હે ચારે બાજુએ તપાસ કર્યો પણ તેને પત્તો લાગે નહીં. પછી હું વિચાર કર્યો કે પિતાનાં માબાપને સંભારી કદાચિત તે પાછી વળી હશે પણ તે તેની રહેટી ભૂલ ગણાય, કારણ કે માર્ગમાં દુષ્ટ પ્રાણીઓ એને મારી નાખશે. એમ હું વિચારકરતે હતે તેટલામાં સૂર્યોદય થયે. એટલે તેનાં પગલાં જેતે જેતે હું જાતે હતા તેવામાં બહુ વેગથી દોઢેલા વાઘનાં પગલાં હાર જોવામાં આવ્યાં તે ઉપરથી મહને નિશ્ચય થયે કે, આ નિર્દય વાઘે હારી સ્ત્રીને મારી નાખી છે. પછી ત્યાંથી હું સાથે પાસે જઈ પહોંચે, સાથીધિપને આ સર્વ વૃત્તાંત જણાવીને મહેં કહ્યું કે, જ્યાં સુધી હું મારી સ્ત્રીની ખબર લઈ
Page #397
--------------------------------------------------------------------------
________________
(૩૫૮)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર. અહીં આવું ત્યાંસુધી તહારે અહીં રોકાવું. પછી સાર્થવાહે પણ હારા વચનને સ્વીકાર કરી મહારી સહાય માટે પોતાના કેટલાક સુભટે મોકલ્યા. પછી હું ત્યાંથી સુભટે સહિત નીકળીને સ્ત્રીની શોધમાં
ફરતે હતા તેવામાં એક વાઘ મહારા જેવાસીની શોધ માં આવ્યો અને તે સુઈ ગયું હતું. તેમજ
તેની પાસમાં ઉત્તમ વીંટીઓ, કડાં, બાજુ બંધ અને સુવર્ણના કંકણેથી વિભૂષિત તે બાલાના બંને હાથ, અને બહુ સુંદર સેનાની સાંકળ સહિત બને ઝાંઝર તેમજ આ રત્નાવલી હાર વિગેરે સર્વ આભૂષણે પડેલાં જોયાં. પછી તે આલાના માંસથી તૃપ્ત થઈ સુતેલા તે વાઘને હું બેલા. રે લંપટ ! નિરપરાપી બાળાને મારી હજુ પણ નિર્ભય થઈ સુઈ રહ્યો છે પરંતુ ત્યારા પેટમાંથી તે બાલાને જરૂર હું ખેંચી લેવાનો છું. એ પ્રમાણે મહારાં અસહૃા વચન સાંભળી વાઘ એકદમ જાગ્રત થઈ ઉભે થયે, અને પિતાના ગજરવથી બ્રાંડ રૂપી મંડપને વિખેર હાયને શું ? વળી ભારે પુછડાના આડંબર વડે ભૂતલને કંપાવતો હોયને શું ? એમ અનુક્રમે યમ સમાન અત્યંત ગર્વને વહન કરતો તે હારી ઉપર ધસી આવ્યા. મહે પણ વા સમાન ખેંરના ખીલાવડે ડાબા હાથે હેની જીભ અને આઠ વીંધી લીધા. તેમજ જમણા હાથમાં ધારણ કરેલી છરીવડે તેનું ઉદર ચીરી નાખ્યું. તેથી તે તત્કાલ પ્રાણ મુક્ત થઈ ગયે, પછી તે બાલાના શરીરના સર્વ અવયવ તેમજ તેનાં કડાં, કુંડલ વિગેરે સર્વ આભરણુ લઈને ફરસી ઉપર વાઘનું કલેવર ભરવી હું સાર્થવાહની પાસે ગયો, અને તેને કહ્યું કે રત્નપુર નગરમાં રત્નસંચય નામે શેઠ છે. દેવશ્રી નામે તેની ભાર્યા છે, તેઓ આ બાળાનાં માબાપ થાય છે, તેમને આ આભરણે તમે જાતે
Page #398
--------------------------------------------------------------------------
________________
કૃષ્ણની કથા.
(૩૫૯) જઈને જરૂર આપજે અને આ સર્વ વૃત્તાંત તહારા જાણવામાં છે તે પ્રમાણે કહેજે. કૃપા કરી આટલું હારું કામ અવશ્ય કરવું. ભૂલશો નહીં. હવે હું આ સ્ત્રીનાં અંગો સાથેજ બળતી ચિતામાં પ્રવેશ કરી હારી સ્ત્રીના માર્ગને અનુસરીશ. હારાથી કઈ પણ થયેલે અપરાધ આપે ક્ષમા કરે. અને મહારા વજન વર્ગને હારી ક્ષમાપના સાથે આ સર્વ વૃત્તાંત નિવેદન કરશે. સાર્થપતિ બે, રે પાંથ! તું સ્ત્રી સાથે જે અગ્નિમાં
પ્રવેશ કરે છે તે લેક વ્યવહાર તથા ધર્મથી સાર્થવાહને પણ વિરૂદ્ધ છે. કારણકે કેટલીક સ્ત્રીઓ ઉપદેશ. પોતાના પતિ સાથે અગ્નિમાં પ્રવેશ કરે છે
એ વાત તે લેકમાં પ્રસિદ્ધ છે. ત્યારબાદ મહું પણ કહ્યું કે, પ્રાયે પુરૂષને સનેહ તેવો હોતા નથી. કારણકે, ભૂખ્યા માણસને ભેજનની માફક પુરૂષને સ્ત્રીઓ ઉપર રાગ હોય છે. વળી જે સ્નેહ મરણતે પણ નાશ પામતો નથી તેવા પુરૂષે તે વિરલા જ હોય છે. તૃષાતુર ચાષ પક્ષિઓ પણ વાર વાર પ્રિય વચન બોલે છે. એમ પ્રલાપ કરી તૈયાર રચેલી ચિતામાં સ્ત્રીના અવય સાથે મહેં પ્રવેશ કર્યો. અને કર્મવેગને લીધે મરીને હું વ્યંતર થયે છું. પછી અનુક્રમે કીડા કરતે સ્ત્રી સહિત તે સાર્થવાહ પણ અહીં આવ્યું. અને તે સ્ત્રીના વક્ષસ્થલમાં મહારો રત્નાવલી હાર મહેં જોયે. જેથી જ્ઞાનના ઉપયોગ વડે પુર્વોક્ત સર્વ વૃત્તાંત મહેં જાણ્યું, તેથી મોરનું સ્વરૂપ ધારણ કરી હું મહારે રત્નાવળી હાર લઈ બહુ ખુશી થયે. હે કુમાર! તમને જે આ વાતની પ્રતીતિ ન થતી હોય તે આ ઉદ્યાનની અંદર આમ્રવૃક્ષની નીચે કેવલી ભગવાન બેઠા છે તેમને હારૂં ચરિત્ર પુછી જુએ.
Page #399
--------------------------------------------------------------------------
________________
(ato).
શ્રીસુપા નાયરિત્ર,
હવે મિત્ર સહિત કુમાર તથા શ્રી સહિત તે પુરૂષ મારને સાથે લઇ તે સવે કેવળી પાસે ગયા. અને કેવલીભગવાનૂ. વંદન કરી ઉચિત સ્થાને બેઠા. ચાગ્ય અવસર જાણી કુમાર આલ્યા, ભગવન્ ! આ માર પુર્વ ભવમાં કાણુ હતા અને કયા સ્થાનમાં હતા, વળી એણે શું શુભાશુભ કાર્ય કર્યું છે ? તે કૃપા કરી આપ નિવેદન કરી. કેવલી મેલ્યા, આ મારે જે તમને કહ્યું છે તે સત્ય છે. વળી કુમારના પ્રતિખાધને માટે વિશેષમાં જણાવ્યું કે, વિષય સુખનુ ધ્યાન કરતી તે બાલા ભર નિદ્રામાં સુતી હતી, તેવામાં વાઘે તેને મારી નાખી તેથી તે સિયગ્ જાતિમાં ઉત્પન્ન થઈ છે, કુમાર આણ્યેા, મુનીંદ્ર ! શું રતિસુખના અધ્યવસાય આવું ફૂલ આપે છે ? કેવલી મેલ્યા, રતિસુખનું ધ્યાન કરતા કાઈ મનુષ્ય નિદ્રામાં જો મરણુ પામે તે તે જીવ બહુ ગુણવાન હેાય તેપણુ વિષમ દુર્ગતિમાં ઉત્પન્ન થાય છે: એમ વિસ્તારપુર્વ કે દેશના સાંભળી પેાતાના મિત્ર સહિત કુમારે દ્વાદશ પ્રકારના ગૃહીધર્મ સ્વીકાર્યો. મારે પણ વ્યંતરનું સ્વરૂપ પ્રગટ કર્યું અને સમ્યકત્વ ગ્રહણ કરી કુમારના કંઠમાં રત્નમાલા પહેરાવી પછી મુનિને નમસ્કાર કરી તે પેાતાના સ્થાનમાં ગયા. ત્યારમાદ કુમારાદિક પણ કેવલી ભગવાનને વજ્જૈન કરી પાતપેાતાના સ્થાનમાં ગયા.
હવે કૃષ્ણ સહિત કુમાર નિર ંતર ઉપયાગપુર્વક ધ કા
કરે છે. પછી એક દિવસ કૃષ્ણે દેશાવકાશિક વ્રતમાં વિશેષ નિયમ લીધે કે આજે સૂર્યો સ્ત સુધી મ્હારે પાષધશાલાની બહાર ન જવું. તેમજ પાષધશાલાનું દ્વાર બંધ કરી પાતે અંદર બેઠા હતા તેવામાં કુમારના મોકલેલા કાઇક પુરૂષ કૃષ્ણની પાસે આવ્યેા. દ્વાર બંધ હાવાથી, કૃષ્ણ ! કૃષ્ણ ! એમ મ્હોટા શબ્દ તે કરવા લાગ્યા. તે સાંભળી કૃષ્ણ પાતે માનધારી
કૃષ્ણની શિથિલતા.
Page #400
--------------------------------------------------------------------------
________________
કૃષ્ણનીમ્યા.
( ૩૧ )
હતા છતાં પણ તે ઉંચા સ્થાને ઉભા રહી આવેલા પુરૂષની ષ્ટિગાચર થયા. એટલે તે પુરૂષ કમાડ ઉઘાડી અંદર ગયા અને કુમારના સ ંદેશા તેને કહેતા હતા તેટલામાં કયાંયથી કરતા ક્રૂરતા કાઇક સાહસિક શિરામણિ ખદિવાન દ્વાર ઉઘાડ઼ે હાવાથી કૃષ્ણની પાસે ગયા. અને તેના બે હાથ પકડી તરવાર બતાવી દીવાન ખેલ્યા, હું અહુ ભૂખ્યા થયેલા છું માટે દશ હજાર સાનૈયા હુને આપ. પછી કુમારના પુરૂષ પાષધશાળાની બહાર નીકળી બુમ પાડવા લાગ્યા. તે સાંભળી નગરના લેાકેા એકઠા થઇ ગયા અને કુમાર પણ ત્યાં આવ્યેા. એટલામાં મંદીએ સ્તંભ સાથે કૃષ્ણને ખેંચી માંધ્યા અને ખડ઼ ખેંચી ત્યાં ઉભા રહ્યો હતા. તે જોઇ કુમાર બલ્યા, બંદી ! આ મ્હારા મિત્ર છે માટે એને તું છેાડી દે. અને જે તું માગીશ તે હને હું... માપીશ. ખંદી ભયભીત થઇ ગયા તેથી અભયદાન સાથે તેણે દશ હજાર સાનૈયા માગ્યા. પછી કુમારે તે પ્રમાણે ગણી આપ્યા. ત્યારબાદ ખંદી કુમારના હાથ પકડી નગરની બહાર ગયેા અને કુમારને નમસ્કાર કરી વળી વળીને પાછુ જોતા તે વિદાય થયા.
હવે ગાઢ બ’ધનાની પીડાને લીધે રૂધિર ભરાઇ જવાથી કૃષ્ણ પાષધશાલામાંજ પડી રહ્યો, અને સ ંસાર અતિચારની વેદના. સ્વરૂપની વિચારણા કરવા લાગ્યા કે–
जन्ममरणाय नियतं, बन्धुर्दुःखाय धनमनिर्वृतये । तन्नास्ति यन्न विपदे, तथाऽपि लोको निरालोकः ॥ घनापायः कायः, प्रकृतिचपला श्रीरपि खला ।
',
મહામો કરો:, ધ્રુવયંદરાઃ સર્વસદશઃ || गृहावेशः क्लेशः, प्रणयिषु सुखं स्थैर्यविमुखम् ।
यमः स्वैरी वैरी, तदपि न हितं कर्मविहितम् ॥
Page #401
--------------------------------------------------------------------------
________________
(૩૨)
શ્રીસુપાર્શ્વનાથ ચરિત્ર. અર્થ “પ્રાણી માત્રને જન્મ જરૂર મરણ માટેજ થાય છે, તેમજ બંધુ વર્ગ દુઃખને માટે અને ધન સંપત્તિ અસંતેષને માટે થાય છે. વળી આ દુનીયામાં કઈ પણ એવો પદાર્થ નથી કે જે દુઃખદાયક ન હાય ! એમ જાણતાં છતાં પણ લોકો અજ્ઞાનતાથી તેને છોડતા નથી. તેમજ આ દેહ બહુ વિથી ઘેરાયેલા છે. વળી સ્વાભાવિક ચંચલ એવી લક્ષમી પણ કુટિલ છે, મહાન વિષયભોગે રેગમય દેખાય છે, સ્ત્રીઓ નાગિણું સમાન દુઃખ. દાયક છે, તેમજ ગૃહકાર્ય બહુ કલેશદાયક છે. નેહી વર્ગનું સુખ પણ બહુ અસ્થિર છે. અને સ્વચ્છેદચારી યમરૂપી માટે વરી ઝુકી રહ્યો છે છતાં પણ આત્મહિત કાર્ય ન કર્યું. ” કારણકે દિગવતના કલંકરૂપી વૃક્ષનું પુષ્પરૂપી દુઃખ અહીંજ હુને પ્રાપ્ત થયું. વળી જન્માંતરમાં કુગતિ પામીને અનેક દુ:ખરૂપી અતિચારનું ફલ મહારે ભેગવવું પડશે. ઈત્યાદિક ભાવનામાં દિવસ વ્યતીત કરી રાત્રીએ તે કૃણ પિતાને ઘેર ગયો. પરંતુ દાહજવર ભરાઈ જવાથી ત્રીજે દિવસે મરણ પામી તિષિક દેવમાં ઉત્પન્ન થયે, ત્યાંથી આવીને ત્રીજે ભવે સર્વ કર્મનો ક્ષય કરી મેક્ષ સુખ પામશે. વિક્રમસેન કુમારપણે અનુક્રમે નિર્મલ ચારિત્ર પાળી કેવળજ્ઞાન ઉત્પન્ન કરી વિશુદ્ધ થઈ સિદ્ધ પદ પામ્યું. इति द्वितीयशिक्षाबतचतुर्थातिचारविपाके कृष्णकथानक
समासम् । सोमश्रेष्ठीनी कथा.
પંચમપુદગલપાતિચાર. દાનવીર્ય રાજા બે, હે ભગવન્! હવે બીજા શિક્ષાવ્રતમાં પાંચમા અતિચારનું લક્ષણ દષ્ટાંત સહિત અમને સમજાવો. શ્રી
Page #402
--------------------------------------------------------------------------
________________
સેમીનીકથા.
(૩૬) સુપા પ્રભુ બેલ્યા, હે રાજન ! જે પુરૂષ દેશાવકાશિક વ્રત, ગ્રહણ કરીને કાંકરા વિગેરે વસ્તુઓના પ્રક્ષેપવડે પિતાને જાહેર કરે છે તે સોમશ્રેણીની માફક બહુ દુઃખ પામે છે.
બહુ વિ(9)ષ (ઝેર=ધર્મ) નું સ્થાન, તેમજ નિર્મલ મણિઓની કાંતિથી વિભૂષિત શેષનાગના શરીર સમાન ભેગપુર નામે નગર છે. તે બન્નેમાં ભેદ માત્ર એટલેજ છે કે, નાગને બે જીલ્લાઓ રહેલી છે અને આ નગરની અંદર કેઈપણ બેજહાવાળ (ચાડીઓ) રહેતું નથી. એવા તે નગરની અંદર સ્વજનરૂપી કુમદ વનને પ્રફુલ્લ કરવામાં ચંદ્ર સમાન સેમ નામે શ્રેણી છે. કામદેવની સ્ત્રી સમાન બહુ સુંદર આકૃતિવાળી અનંગસેના નામે તેની ભાય છે. પરસ્પર ગાઢ પ્રીતિને લીધે વિષય સુખમાં આસક્ત અને હમેશાં આનંદમય દેગુંદક દેવની માફક તેઓને કેટલોક સમય વ્યતીત થયે. એમ કરતાં કંઈક સમયે અનંગસેનાને એક પુત્રી જન્મી. એગ્ય સમયે અનંગસુંદરી એવું તેનું નામ પાડયું. વળી તે અનંગસુંદરી રૂપ વૈભવમાં અદ્વિતીય હતી. પોતાની અતિ સંદર્યતાને લીધે રતિના ગર્વને પણ તે અપહાર કરતી હતી. વળી હું એમ માનું છું કે, તેની રચનામાં વિધિને બહુ પ્રયાસ વેઠ પડ્યો હશે. પરંતુ તે બહુ દુર્ભાગી હતી. તેથી કેઈપણ પુરૂષ તેની તરફ દષ્ટિ પણ કરતા નહે. હવે પુત્રીની એગ્ય ઉંમર જોઈ તેના માતાપિતાએ વિવાહ માટે બહુ પ્રયાસ કર્યો પણ તે વરાકીને કે સ્વીકારતું નથી ! વળી તે અનંગ સુંદરી કામાગ્નિની પીડાને નહી સહન કરતી હમેશાં પરપુરૂષની પ્રાર્થના કરતી હતી અને લેકે પણ આ પ્રમાણે તેને દુરાચાર જોઈ આ કુલટા છે એમ બેલવા લાગ્યા. તે અપવાદ સાંભળી પોતે બહુ દુ:ખી થવા લાગી. તેમજ તેની સખીઓ પણ હસે છે. તેથી તે બહુ લજ્જા પામવા લાગી.
Page #403
--------------------------------------------------------------------------
________________
(૩૬૪)
શ્રીસુપાર્શ્વનાથચરત્ર.
ત્યારખાદ સાભાગ્યની વાંચ્છા કરતી એવી તે અન ગસુ દરી શકર અને પાર્વતીનું પૂજન કરવા લાગી. સાભાગ્યના ઉપાથ. વળી નેત્રમાં સાભાગ્ય અજન આંજે છે. તેમજ ભાલાદિકમાં સાભાગ્ય તિલક વિગેરેનાં ચિન્હા પણ કરે છે. બહુ મનેાહર ધપાવર્ડ પોતાના દેહ સુગ ંધિત કરે છે. વળી કામદેવના મંત્રનું પણ ધ્યાન કરે છે. ત્રણ કાળમાં ત્રિપુરાદિક વિદ્યાઓના જાપ કરે છે, તેમ છતાં પણ પુરૂષોને તે રૂચિકારક થતી નથી. તેથી તેનાં માતાપિતા બહુ દુ:ખી થઈ નિમિત્તવેદી દૈવજ્ઞને ખેલાવીને પુછે છે. તેમજ મત્રવાદી લેાકેાને ખાલાવી અન ંગસુંદોને બતાવે છે. કુલદેવતાઓની પૂજા અને અનેક માનતા રાખે છે. દેવ સ્નેપનાક્રિકના જલથી સ્નાન કરાવે છે. તેમજ અનેક ઔષધિઓથી પણ નવરાવે છે, એટલુંજ નહીં પણ જે કાઇ કહે છે તે સ ઉપચારોમાં તથા મંત્ર, તંત્રા ક્રિકમાં તેના માતાપિતા બહુ દ્રવ્ય ખરચે છે. પરંતુ અત્ય ંત પુષ્પની રૂદ્ધિવાળા ખાખરાના વૃક્ષ તરફ ભ્રમરાઓની માફ્ક ચુવાન પુરૂષાની ષ્ટિ તેના શરીર તરફ કિંચિત્ માત્ર પણ ખેચાતી નથી.
ગુરૂમહારાજ.
અન્યદા તે લાગપુર નગરમાં ચાર જ્ઞાનના ધારક ગુરૂમહા રાજ પધાર્યા. સેામચંદ્ર શ્રેષ્ઠી પેાતાની પુત્રી સહિત ગુરૂને વંદન કરવા ગયા. બહુ ભક્તિપૂર્વક સૂરીશ્વરના ચરણકમલમાં નમસ્કાર કરી બેઠી. ત્યારબાર ઉચિત સમયે તેણે પ્રશ્ન કર્યો. ભગવન્ ! મ્હારી પુત્રીને પરણવા માટે કોઇપણ પુરૂષ ઇચ્છા કરતા નથી તેનું શું કારણ ? ગુરૂ ખેલ્યા, એનુ પૂર્વનું કર્મ હાલમાં ઉદિત થયું છે. શ્રેણી બેન્ચે, કેવી રીતે ઉદયમાં આવ્યું છે તે કૃપા કરી સંભળાવા. સુરીશ્વરે પ્રારંભ કર્યો કે પૃથ્વી સ્થાન નામે
Page #404
--------------------------------------------------------------------------
________________
સાવા એ તેના પ્રાથમિક ,
સામગ્રીનીક્યા.
(૩૫) નગર છે. તેમાં ધનંજ્ય નામે રાજા રાજ્ય કરે છે. વળી તેમાં વિમલ નામે સુપ્રસિદ્ધ શ્રેણી છે. વળી સુંદર આકૃતિવાળી, શીલવતી સ્ત્રીઓમાં શિરોમણિ સમાન, ઉત્તમ કુલમાં જન્મેલી, વિનય ગુણનું મુખ્ય સ્થાન, લજજાગુણ જેમાં મુખ્યતાઓ રહેલે છે, મૃદુ, અને સ્વલ્પ છે સ્વર જેને તેમજ સ્વભાવમાં બહુ સરલ એવી ધનશ્રી નામે તેની સ્ત્રી હતી. વિમલ શ્રેણી તેની સાથે બહુ પ્રેમપૂ. વક પાંચ પ્રકારના વિષયભેગ અનુભવતા હતા. પરંતુ પુત્ર નહીં હવાથી બન્નેનાં હૃદય બહુ દુ:ખી હતાં. એક દિવસ વિમલે કહ્યું કે, જે સ્ત્રીઓ પુત્રનું સુખ નથી જાણતી તેઓના ગુણ તથા સૌભાગ્યને અભિમાન, તેમજ સુખ શયનાદિક “મેના” વિગેરે વૈભવ શા કામને! ધનશ્રી બેલી, પ્રાણપ્રિય ! કેઈપણ સારી કુલીન સ્ત્રી સાથે તમે બીજું લગ્ન કરે અને જે પુણ્ય યોગે તેનાથી પણ પુત્ર થાય તે બહુ સારું. વિમલ બોલ્યા, હે સુંદરિ! હારા ઉદરરૂપી સરેવરમાં કિડા કરવા માટે હંસ સમાન પુત્રને જે જન્મ થાય છે તે સિવાય બીજા પુત્રનું મહારે કંઈ પણ પ્રયેાજન નથી. ધનશ્રી બેલી, પ્રાણવલ્લભી ફરીથી આ પ્રમાણે વચન તહારે બેલવું નહીં. કારણકે પુત્ર વિના દ્રવ્યનું રક્ષણ કેણ કરશે? ત્યારબાદ સ્ત્રીના બહુ આગ્રહને લીધે વિમલ શ્રેણીએ શ્રીપ્રભા નામે કુલીન કન્યા સાથે બીજું લગ્ન કર્યું. ધનશ્રી પિતાની પુત્રી સમાન માનીને તે શ્રીપ્રભા કન્યાનું પાલન કરે છે. અનુક્રમે શ્રીપ્રભા વન વયમાં આવી ગઈ, બાદ એક
દિવસ તે કંઈક કાર્ય કરતી હશે તેવામાં ધનશ્રીઉપરષ. ધનશ્રીએ શુદ્ધ ભાવથી તે કાર્ય કરવાની
- ' ' તેને ના પાડી તેથી એકદમ કપાયમાન થઈ શ્રી પ્રભા બેલી, શું તમે એકલાં જ દરેક કામ જાણતાં હશો ? બીજું કંઈ સમજતું જ નહીં હોય! આ દુનીયામાં તમેજ એકલાં
Page #405
--------------------------------------------------------------------------
________________
(૩૬૬)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર. ડાહ્યાં ! હવે દરેક ઘરનાં કાર્ય તમેજ કરે. હું તે ઘરમાં દાસી છું, માટે કઈ પર્વના દિવસે પણ મને કંઈ બતાવશે નહીં. એમ હમેશાં ધનશ્રી ઉપર તે દ્વેષ કરવા લાગી. આ વાત વિમલના જાણવામાં આવી તેથી તેણે પણ શ્રીપ્રભાને બહુ વારી પરંતુ તે દ્વેષભાવ છેડતી નથી. પછી વિમલ શ્રેષ્ઠીએ બહુ કલેશને લીધે શ્રીપ્રભાને જુદા ઘરમાં રાખી તે પણ તે નિરંતર ઈષ્યમાંજ રમ્યા કરે છે. કદાચિત્ અને સ્ત્રીઓ લડતી હોય અને તે સમયે વિમલશ્રેષ્ઠી આવે છે તે પણ ધનશ્રીને વારે છે.' અન્યદા શ્રીપ્રભાને ત્યાં એક પરિવ્રાજકા આવી. શ્રીપ્રભાએ
, પુષ્પ અને વસ્ત્રાદિકથી તેની પૂજા કરી. એકપરિવ્રાજકા. પરિવ્રાજકા બહુ ખુશી થઈને બેલી,
પુત્રી ! દુસાધ્ય એવું કઈ પણ કાર્ય હારી ઈચ્છા પ્રમાણે બતાવ. હવે કાંઈપણ ચિંતા હારે કરવી નહીં. સ્તંભન, મોહન, ઉચ્ચાટન અને મારણ વિગેરે સર્વે ઉપાય હારા હાથમાં છે. શ્રીપ્રભા બેલી, ભુવનેશ્વરી ! આ જગતમાં હારા વિના ગરીબ જનેનું પાલન કરનાર તથા કાળને પણ છેતરનાર બીજું કોઈપણ સમર્થ નથી. માટે મહારી ઉપર દયા કરી હારી શોકનું દુ:ખ નિવૃત્ત કરે. પરિવ્રાજક બેલી, વત્સ ! હારૂં કાર્ય જરૂર હું સિદ્ધ કરીશ. પરંતુ સહાય વિના કંઈપણ સિદ્ધ થતું નથી. માટે કેટલુંક દ્રવ્ય જોઈએ તે હારે આપવું પડશે. શ્રીપ્રભાએ જોઈએ તેટલું દ્રવ્ય પણ તેને આપ્યું અને કહ્યું કે, હારૂં કામ સિદ્ધ થવાથી તહારે પૂજનાદિક સત્કાર કરીશ. પછી પરિવ્રાજકા ત્યાંથી નીકળી વેશ્યાને ત્યાં જઈ તેની સાથે પ્રસ્તુત કાર્યને વિચાર કરતી હતી તેવામાં ત્યાં આગળ થઈ વિમલ શ્રેણી જતું હતું. હવે તે વિમલ સાંભળે તેવી રીતે વેશ્યા પરિત્રાજિકાને પૂછવા લાગી કે, તમે કયાં જાઓ
Page #406
--------------------------------------------------------------------------
________________
સામએ’નીમ્યા.
( ૩૬૭) છે ? તે ખેલી, ધનશ્રીએ હુને માકલી છે. અને ધનશ્રેણીને ત્યાં હૈને ખેલાવવા માટે હું જાઉં છું, કારણકે પાતે કરેલા સ ંકેતના ભંગ થવાથી ક્રોધને લીધે તે આજે આવ્યે નથી માટે મ્હારાથી અત્યારે વિલબ થાય તેમ નથી. કેમકે ધનશ્રીના ભર્તા વિમલ શ્રેષ્ઠી પેાતાને ઘેર ન આવે તેટલામાં આ કાર્ય મ્હારે કરવાનુ છેએમ કહી તેણીએ કહ્યુ કે, આ વાત કાઇની આગળ કરશેા નહીં. આ સ હકિકત ત્યાં ઉભા રહેલા વિમલે સાંભળી અને તે વિચારમાં પડયા કે, ધનશ્રી અને વિમલનું નામ આવ્યું તેથી જરૂર મ્હારી શ્રી સંબંધી આ બન્ને જણ વાત કરે છે. એમ જાણી તે અસદ્ વિચારમાં પડી ગયા.
અરે ! શું ચંદ્રના ભિમાંથી કદાચિત્ મંગાર વૃષ્ટિ થાય ખરી ? કિવા દ્રાક્ષની વેલીમાંથી લીંબડાના વીમલના અસફળેની ઉત્પત્તિ સંભવે ખરી ? અથવા ત્ય વિચાર. કામના સ્વભાવ બહુ વિષમ હાય છે. તેમજ વિષમ સ્વભાવવાળી સ્ત્રીએ પણ રાગાંધ થઈ કર્યુ અકાય નથી કરતી ? વળી ખરા અનુરાગીને છેડી દે છે અને કૃત્રિમ સ્નેહીઓને ઇચ્છે છે. કામગ્રહથી મૂઢ થયેલી પ્રમદાએ ગુણુને પણ દોષ તરીકે જુએ છે. વળી તેઓને રૂપ, કુલ, કલા, પરાક્રમ અને સંપત્તિ પણ પ્રમાણભૂત થતી નથી. જ્યાં પ્રેમ વધી પડે છે ત્યાંજ કોઇ અપૂર્વ શુષુ જોવામાં આવે છે. પ્રાયે ઉત્તમ કુલમાં જન્મેલી સ્ત્રી પણ અધમ પુરૂષ ઉપર આસક્ત થાય છે. મ્હાટા પર્વતમાંથી પ્રગટ થયેલી નદી પણ નીચ ગામિનીજ હાય છે. માટે મ્હારા કુળમાં કલંક ન લગાડે તેટલામાં એને એના આપને ત્યાં માકવી દેવી ઉચિત છે. એમ વિચાર કરતા વિમલ પેાતાને ઘેર આવ્યા.
ત્યારબાદ કાઇક પ્રસંગ આવવાથી વિમલ આા, હૈ પ્રિયે !
Page #407
--------------------------------------------------------------------------
________________
(૩૬૮)
શ્રીસુપાર્શ્વનાથ ચરિત્ર મહારૂં કહેવું માને તે સ્વારે હને એક શ્રી પ્રત્યે વિમ. વાત કરવાની છે. ધનશ્રી બાલી, પ્રાણનાથ! લને ઉગાર. આજે આમ કેમ બેલે છે? આ જીવિત
પણ તહારા આધીન છે. માટે ચગ્ય કાર્ય ફરમાવે. વિમલ બે, પ્રિયે! હાલ તું હારા પિતાને ત્યાં જા. આવું અગ્ય વચન સાંભળી ધનશ્રી તત્કાલ મૂછિત થઈ પૃથ્વી ઉપર પડી ગઈ. પછી શીતલ જલાદિકના ઉપચારથી સચેત થઈ તે બોલી, સ્વામિન્ ! એકદમ નિર્દયની માફક વિના કારણે આમ બોલવાનું શું કારણ? વિમલ બોલે, સંદરિ! કારણ શિવાય કોઈ દિવસ હું બોલું ખરો? માટે એકવાર હારે એમ કરવું પડશે. ધનશ્રી બેલી, સ્વામિનાથ ? જે કે આ કાર્ય કરવું બહુ જ અશકય છે, પરંતુ આપનું વચન મહારે માનવું જોઈએ, એ પ્રમાણે ધનશ્રીનું વચન સાંભળી વિમલે જલદી કોઈનો સાથ કરી આપે. જોકે ધનશ્રી વાહન તથા સહાય વિના જઈ શકે તેમ ન હતી પરંતુ અપ્રીતિને લીધે હેને પગે ચાલતી વિદાય કરી. અને કહ્યું કે હારી આજ્ઞા શિવાય ફરીથી ત્યારે અહીં આવવું નહીં. તેમજ તેની સાથે મેકલેલા પુરૂષોને પણ કહ્યું કે તેના બાપના ત્યાંથી ભેજન કર્યા વિના તય્યારે પાછું આવવું. તે સાંભળી ધનશ્રી બહુ રૂદન કરવા લાગી. અને તે સમજી કે કંઈપણ મહારે અપરાધ હોવા જોઈએ, નહીં તે કોઈ દિવસ આ શ્રેણી આવું નિર્દય વચન બોલે નહીં. પરંતુ પરણીને આવ્યા પછી કેઈપણ અપરાધ મહારાથી થયે હેાય એમ મહને સાંભરતું નથી. એમ વિચાર કરતી.ધનશ્રી સાથેની સાથે પોતાના પિતાને ત્યાં ગઈ, ઘર આવ્યું એટલે સાથે આવેલા પુરૂષે પાછા વન્યા અને ધનશ્રી પિતે ઘરમાં ગઈ.
સખીજન સહિત, શ્યામ મુખવાળી અને રૂદન કરતી
Page #408
--------------------------------------------------------------------------
________________
સેમીનીયા.
(૩૬૯) કરતી એકલી ધનથીને જોઈ તેનાં માતામાબાપને શેક. પિતા એકદમ હર્ષ અને શેકમાં પડી ગયાં
અને વિચાર કરવા લાગ્યાં કે, આ પુત્રી ઉદ્વિગ્ન મનવાળી કેમ દેખાય છે? વળી નિસ્તેજ મુખાકૃતિને ધારણ કરતી આપણું પુત્રી સાસરેથી અત્યારે એકદમ શા માટે આવી? એમ બોલતાં તે બન્ને જણ હેને મળ્યાં એટલે બહુ ક્રોધથી ભરાઈ ગયેલા હદયે તે રૂદન કરવા લાગી. પછી તેના માતાપિતાએ આસ્વાસન આપી પૂછયું, ત્યારે ધનશ્રીએ પોતાનું યથાર્થ સર્વ વૃત્તાંત નિવેદન કર્યું. તે સાંભળી અને જણ બહુ દુખી થઈ ગયાં અને ચિંતવવા લાગ્યાં. શું એને પતિ સંસારથી વિરક્ત થયો હશે ? કિંવા આ પુત્રીએ ઉભય કુળમાં કલંક લગાડયું હશે? કિંવા દેવની પ્રતિકૂલતા થઈ? કિવા અંતરાય કર્મ પ્રગટ થયું ? કિંવા એની સપત્નિએ એના પતિને ભાવ ઉતારી નાખે? કે એના પુણયને પ્રભાવ આવી રહો એમ કેટલાક વિતર્ક કરી પુત્રીના દુખનું કારણ જાણવા માટે તેના પિતાએ રાત્રીએ કુલદેવીની પૂજા કરી અને દેવીનું ધ્યાન કરી તેની આગળ પૃથ્વી ઉપર સુઈ ગયો. કુલદેવી પરેઢના ભાગમાં પ્રત્યક્ષ થઈ બોલી, હે શ્રેષ્ઠી ! આ બાબતમાં ધનશ્રીને કોઈપણ દેષ નથી. વળી નવીનચંદ્રની કલા સમાન શુદ્ધ ગણેથી વિભૂષિત એવી આ ધનશ્રી મહાસતી છે. પરંતુ એની શૉકના કહેવાથી એક પ્રવ્રાજકાએ કપટ કરી ધનશ્રીનું જુઠું કલંક રસ્તામાં જતા વિમલ શ્રેષ્ઠીને સંભળાવ્યું. તેથી તે પોતાના હદયમાં શંકિત થઈ કુળ કલંકના ભયને લીધે તેણે ધનશ્રીને અહીં મકલી છે. માટે તમે ખેદ કરશે નહીં. કેટલાક દિવસ ગયા પછી વિમલ તેિજ અહીં આવીને ધનશ્રીને લઈ જશે. એમ કહી કુલ
Page #409
--------------------------------------------------------------------------
________________
(3190)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર,
દેવી પેાતાના સ્થાનમાં ચાલી ગઇ. ત્યારમાદ શ્રેષ્ઠીએ પણ પ્રભાતમાં ધનશ્રીને રાત્રીનુ વૃત્તાંત કહ્યુ તેથી ધનશ્રીના વિષાદ કેટલે ક ક્ષીણ થયા. અને પોતે ધમ ધ્યાનમાં સમય વ્યતીત કરવા લાગી. એવામાં એક દિવસ પેાતાના પિતાને ત્યાં ભિક્ષા માગવા માટે બે સાધ્વીએ આવી. ધનશ્રીએ તેઓને જોઇ બહુ ભક્તિપૂર્વક વંદન કર્યું પછી બહુ માનપુ ક ભક્તપાનાદિક વ્હા રાજ્યું. તેમજ તેઓને રહેવાનુ સ્થાન તેણીએ પુછ્યુ. સાધ્વીએ અમુક ઉપાશ્રય અતાન્યેા. ભેાજન કર્યા બાદ ધનશ્રી તેઓના સ્થાનમાં ગઈ. ત્યાં શીલમતી નામે મુખ્ય ગુરૂણીને વંદન કરી તેમની સાધ્વીઓને પણુ વાંદીને શુદ્ધ ભૂમિ ઉપર તેમની પાસે એડી. પછી તેણીએ વિનયપૂર્વક ધર્મ સંબંધી પ્રશ્ન કર્યો. ગુરૂણીએ પણ સારી રીતે ક્રોધાદ્રિક કષાયાને વિપાક કહ્યો. તેમજ મિથ્યાપવાદનું ફૂલ, ઇંદ્રિયાક્રિકનું ગોપન, નિર્મળ એવા સમ્યકત્વના ગુણ અને મિથ્યાત્વના દોષ પણ વર્ણ વ્યા. મા પ્રમાણે ધર્મોપદેશ સાંભળી ધનશ્રીને આત્મિક ભાવ બહુ ઉદ્ભાસ પામવા લાગ્યા, તેથી હેને અપૂર્વ કરણ પ્રાપ્ત થયું. અને અષ્ટ કર્મની ગ્રંથિ પણ ભેદાઇ ગઇ. પછી તેણીએ જૈન ધર્મના સ્વીકાર કરી સર્વ મણવ્રતા ગ્રહણ કર્યાં. ત્યારબાદ સાધ્વીઓને વંદન કરી ધનશ્રી પેાતાને ઘેર ગઇ. આ પ્રમાણે શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થવાથી પેાતાને કૃતાર્થ માની સ્વામીના વિરહ દુ:ખના તિરસ્કાર કરતી ગત સમયને પણ જાણતી નથી.
અન્યદા શ્રીપ્રભા મહા જ્વરથી ઘેરાઇ ગઇ અને પ્રતિ દિવસે શરીર ક્ષીણ થવા લાગ્યું, મસ્તક પણુ 22. શ્રીપ્રભાની વેદના, માર્દિકની વેદનાથી ધમધમવા લાગ્યું, શૂ લની પીડા પણ બહું વધી ગઇ, પૃષ્ઠ ભાગ
સાધ્વીન
સમાગમ.
Page #410
--------------------------------------------------------------------------
________________
સેમછીનીકથા
(૩૭૧) ચીરાવા લાગ્યું, સઘળાં અંગ વાયુની વેદનાથી ભરાઈ ગયાં,
લવાની શક્તિ પણ બહુ ઘટી ગઈ. શ્વાસ પણ બહુ ચાલવા લાગ્યો, એમ અનેક ઉપદ્રવને લીધે તે બહુ અશકત થઇ ગઈ. એટલે વિમલ શ્રેણીએ મંત્રવેદી વૈલોને લાવ્યા, તેઓએ પણ પોતાની બુદ્ધિ પ્રમાણે ઉપાય કર્યો પણ કંઈ આરામ થશે નહીં. ત્યારપછી શ્રીપ્રભાએ વિમલને કહ્યું, હવે હું જીવવાની નથી. માટે મહને ભૂમિ ઉપર સુવાડે અને સ્વજનવર્ગને બેલા. જેથી તેઓની હું ક્ષમા માગું. વિમલે પણ તે પ્રમાણે કર્યું, અને શ્રીપ્રભાને કહ્યું કે તું હારા અશુભ કાર્યની પર્યાચના કર. શ્રીપ્રભા બોલી, પ્રિય પતિ! પાપકમ, તે મહેં બહ કર્યા છે. પરંતુ એક મોટું નિર્દય કાર્ય કર્યું છે. જેથી હું દુભાગિણું સ્ત્રીઓમાં શિરોમણિ સમાન છું. વળી મહારું હૃદય મેહરૂપી પ્રહથી ઘેરાયેલું છે. અવિવેકને લીધે મહારૂં ચિત્ત સ્થિર નથી. રાગાંધ બની બહુ અધમ કાર્ય મહારાથી કરાયાં છે તેમજ સ્ત્રીઓમાં પ્રધાનપણે રહેલી ઈષ્યવડે હે તે સમયે પ્રવાકાના મુખથી ઉત્તમ કુળમાં જન્મેલી, ઉત્તમ પૈર્યવાળી, શાંતિગુણ જેમાં મુખ્ય રહે છે અને ચંદ્રલેખાની માફક મન, વચન અને કાયાથી નિષ્કલંક એવી મહાસતી ધનશ્રી ઉપર તન્હારા સ્નેહને ઉછેર કરવા મિથ્યા આળને આરેપ કરાવે છે તે હજુ પણ મહારા હૃદયમાં શની માફક પીડે છે. તે પ્રમાણે શ્રીપ્રભાનું વચન સાંભળી વિમલ પશ્ચાત્તાપ
કરવા લાગ્યા. મહા ખેદની વાત છે કે હે વિમલને કર્ણ દુર્બળતાને લીધે આ અકૃત્ય કર્યું. પશ્ચાતાપ. માત્ર મહેં લેના કહેવા ઉપર વિશ્વાસ
રાખે. તેનું આ પરિણામ આવ્યું. આશ્ચચું છે કે અવિવેકને લીધે અકાર્ય કરનાર એવા હને અને
Page #411
--------------------------------------------------------------------------
________________
( ૩૭૨ )
શ્રીસુપાત્મ નાથચરિત્ર.
મ્હારા ભાગ્યને પણ ધિક્કાર છે. વળી વ્હારી નૈતિક કુશળતા પણ હાલમાં નિર્મૂલ થઇ ગઇ. જેથી માગે જતાં અનાય એવા મ્હે પ્રાથકાની કપટ વાર્તા સાંભળીને સતી સ્ત્રીને હૈના પિતાને ત્યાં માકલી. પણ હજુ કંઇક મ્હારા પુણ્યના ઉત્ક્રય છે. કારણ કે મરણ સમયે પણ તેણીએ સત્ય વાર્તા પ્રગટ કરી. એમ વિચાર કરી વિમલ શ્રેષ્ઠી તરતજ ધનશ્રીને તેડવા માટે તેના પિતાને ત્યાં ગયા. ત્યાં પેાતાના સાસરા તરફથી ચેાગ્ય સત્કાર થયા. ધનશ્રીએ પણ એકાંતમાં પેાતાના પતિને કુશલ વૃત્તાંત પૂછ્યું. પછી શેાકાતુર વૃત્તિથી વિમલ આણ્યે. મ્હેં બહુજ અયેાગ્ય કાર્ય કર્યું છે માટે હવે મ્હારા કુશળ પ્રશ્નથી પણ શું? ધનશ્રી ખેાલી, સ્વામીનાથ! એમ તમ્હારે ખેલવુ નહીં કારણકે એમાં તમ્હારા કઇ પણ ઢોષ નથી, પુત્રના માટે દ્રવ્યના લાભવડે પાપને નહીં ગણતી એવી મ્હે' તમને પરણાવ્યા તેનું આ ફળ પ્રગટ થયું. આ પ્રમાણે ધનશ્રીના ઉત્તમ વિનય જોઇ બહુ ખેદથી નેત્રોમાં અશ્રુધારાને વહન કરતા વિમલ શ્રેષ્ઠી એલ્યે, સર્વાંગાને સગવડે સુંદર અને ખળતા એવા પણુ જે સજ્જનરૂપ ચંદન વૃક્ષાના સુગંધ મનેાહર ભવનને સુવાસિત કરે છે. તેમજ તે ( સજ્જના ) સેંકડા અપરાધાનું સ્મરણ કરતા નથી. અને આણુ માત્ર પણ ઉપકારનુ સ્મરણ કરે છે. માટે સજ્જના શૂન્યહૃદયવાળા છે કે મહુ બુદ્ધિમાન છે તે જાણી શકાતુ નથી. એ બહુ ખેદની વાત છે. વળી હે કુલી કુમુદ વનમાં ચંદ્ર સમાન ! સ્વચ્છ હૃદયવાળી! મૃગ સમાન નેત્રવાળી ! હું કુશાંગી ! તે દિવસથી સ્મારભી જે કંઇ સુખ દુ:ખ હું અનુભવ્યુ હાય તે મ્હને કહે. ધનશ્રી ખેાલી, હું પ્રિય ! વિશેષ જણાવવાનુ એ છે કે, અહીં આવ્યા પછી હુને સાધ્વીજીમહારાજના સમાગમ થયા. અને તેમણે ગૃહીધર્મના ઉપદેશ આપ્યા તેથી મ્હારા દિવસે માનદમાં ગયા એમ કેટલીક પેાતાની વાર્તા
Page #412
--------------------------------------------------------------------------
________________
સામણીનીકયા.
( 303 )
જણાવી, પછી વિમલ આવ્યેા, હૈ મૃગાક્ષિ ! મ્હને પણ સદ્ગુરૂની પાસે ગૃહીધમ અપાવ. પ્રભાતમાં ધનશ્રી પાતાના ગુરૂણીના ગુરૂ શ્રી વિમલસૂરિ પાસે પેાતાના પતિને લઇ ગઇ. અને પાતાની સાથે જ વિમલને સુરીશ્વરના ચરણકમલમાં વંદન કરાવ્યું. પછી સૂરિએ દેશનાના પ્રારંભ કર્યો. ક્ષણમાત્ર ધર્મોપદેશ સાંભળી ધનશ્રયે ગુરૂ મહારાજને પ્રાર્થનાપૂર્વક વિનતિ કરી. પ્રભા ! મ્હારા પતિને ગૃહિ ધર્મ આપે. ગુરૂએ પણ તે પ્રમાણે શ્રાવક ધમ ના ઉપદેશ આપ્યા. ત્યારબાદ પોતાની સ્ત્રી સહિત વિમલ પેાતાના નગરમાં આન્યા. અને રાગ રહિત શ્રીપ્રલાને જોઈ તે ખેલ્યું, તુ ત્હારા પિતાને ત્યાં ચાલી જા. વળી ત્હારા માટે જે ખર્ચ થશે તે હું' ત્હને ઘેર એઠે ત્યાં માકલાવી દઈશ. માટે હવે તુ જલદી ચાલી જા. આ પ્રમાણે શ્રીપ્રભાના તિરસ્કાર સાંભળી ધનશ્રી પતિના પગમાં પડી ખેલી, પ્રાણપ્રિય ! મા મ્હારી મ્હેન છે. માટે તે મ્હારા ઘરમાંજ રહેશે. વળી એની ઉપર વ્હેમે પ્રસન્ન થાઓ અને મ્હારી ઉપર પણ આટલી કૃપા કરી, એમ પતિને જણાવ્યા બાદ શ્રીપ્ર ભાને કહ્યું કે, હું સખિ ! હાલ તું સ્વામી પાસે જઈને ક્ષમા માગ. પછી શ્રીપ્રભાએ પણ ધનશ્રીના કહેવા પ્રમાણે ક્ષમા માગી. વિમલ મત્સ્યે, હું તે ક્ષમા કરૂ છું, પરંતુ ત્હારી મ્હેનની ક્ષમા માગ. જેથી ફ્રીને આ પ્રમાણે દુર્દશા થાય નહીં. ત્યારબાદ તે સંતુષ્ટ થઇ પૂર્વ ની માફક ભાગ સુખ ભાગવવા લાગ્યાં.
એક દિવસ ધનશ્રી ખેાલી, સ્વામિન્! ખરૂં જોતાં મા સંસાર દુ:ખરૂપજ છે. ચોવનના વિલાસવાળી પ્રમ
ધનશ્રીના ઉપદેશ. દાએ પણ ક્ષણમાત્ર રમણીય છે. તરૂણુ અવસ્થાના રંગ વિજળી સમાન અસ્થિર છે. જીવિત પણ ક્ષણુભ'ગુર દેખાય છે. તેમજ સ્નેહ વિનાના ભર્તા, સદ્ભાવ રહિત મિત્ર વર્ગ, શીલ રહિત ભાર્યો, ઉત્કૃષ્ટ જ્ઞાન
Page #413
--------------------------------------------------------------------------
________________
(૩૭૪)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર વિનાની ક્રિયા, સુગંધ વિનાનાં પુષ્પ, વૈભવ વિના ભોગસુખ, નીતિહીન રાજા, અને મધુર રચના વિનાની વાણી જેમ શોભાયાત્રા થતી નથી, તેમ મનુષ્ય જન્મ પણ ધર્મ રહિત શોભતે નથી. માટે હે સુભગ ! હુને હવે આજ્ઞા આપે ? જેથી હું દીક્ષા ગ્રહણ કરીને આત્મહિત કરું. તે સાંભળી વિમલ બે, હે પ્રિયે! કેઈ સમયે પણ હેરી આજ્ઞાને ભંગ હારે ને કરે એ પ્રમાણે મહે પ્રતિજ્ઞા કરી છે. પરંતુ હે સુતનુ ! એ કાર્ય આપણે બન્ને સાથેજ કરવાનું છે. તેથી હાલમાં કેટલાક દિવસ તે વિલંબ કર. જેથી સાતે ક્ષેત્રમાં પોતાનું ધન વાપરીને આપણે નિવૃત્ત થઈએ. તે પ્રમાણે ધનશ્રીએ પણ સાતે ધર્મસ્થાનોમાં પોતાના દ્વવ્યને નિગ કર્યો. ત્યારબાદ સર્વ ધનની વ્યવસ્થા કરીને શ્રીપ્રભા અને ધનશ્રી સહિત વિમલ શ્રેષ્ઠીએ ઉત્તમ મુહૂર્તમાં સદગુરૂની પાસે જઈ વિધિપૂર્વક દીક્ષા લીધી. અનુક્રમે દુષ્કર તપશ્ચર્યા કરીને પર્યતમાં અનશન પાળી ત્રણે જણ સૈધર્મ દેવલેકમાં મહદ્ધિક દેવપણે ઉત્પન્ન થયાં. પછી ત્યાંથી નીકળી શ્રીપ્રભા અહીં હારી આ દીકરીપણે ઉત્પન્ન થઈ છે. અને તે આ ભવમાં પણ પૂર્વના દુષ્કૃતને લીધે અતિ દુર્ભાગીણ થઈ છે. એ પ્રમાણે પિતાને પૂર્વ ભવ સાંભળીને તે કન્યા(અનંગસુંદરી) ને જાતિ મરણ જ્ઞાન થયું. અને તે અનંગસુંદરી કન્યા સૂરિ પ્રત્યે બાલી, હે પ્રભો ! જે આપે કહ્યું તે યથાર્થ છે. તે સંબંધી કંઈ પણ સદેહ નથી. માટે કૃપા કરી હવે આને દીક્ષા આપી કૃતાર્થ કરે, જેથી હું હારા કર્મ વૃક્ષને નિર્મૂળ કરું. ત્યારબાદ તેના પિતાના કહેવાથી સૂરિએ તેને દીક્ષા આપી. પછી સેમચંદ્ર શ્રેણીઓ શ્રાવક ધર્મ સ્વીકાર્યો. બાદ સૂરિએ સર્વ વ્રતના અતિચારનું સ્વરૂપ બતાવ્યું. ત્યારબાદ શ્રેણી ગુરૂ મુખથી સદુપદેશ ગ્રહણ કરી ગુરૂને વંદન કરી પોતાને ઘેર ગયે.
Page #414
--------------------------------------------------------------------------
________________
સમશ્રેણીનાકથા.
(૩૭૫) અને વિાધ પ્રમાણે ધર્મ પાલનમાં દિવસે વ્યતિત કર વા લાગ્યા. અન્યદા સોમચંદ્ર શ્રેષ્ઠીએ એવા સંક્ષેપથી દેશાવકાશિક
વ્રત લીધું કે, આજે દીવસે પિષધશાળાવતની વિરા- માંથી હારે બહાર નીકળવું નહીં. એમ ધના નિશ્ચય કરી તે પૈષધ શાળામાં બેઠો હતો
છે તેવામાં ત્યાં આગલ માર્ગમાં જ તેને મિત્ર તેની નજરે પડે. અને તેની જાણની ખાતર તેની ઉપર તેણે એક કાંકરે ફેંકયે. પરંતુ તે કાંકરે હેને નહીં વાગતાં રાજાને મર્કટ (માંકડે) જ હતું તેના મસ્તક ઉપર પડયે. તેથી તે મર્કટ બહુ ખીજવાઈને પિષધશાળામાં શ્રેણીની પાસે ગયે. અને તીવ્ર ન વડે તેનું શરીર ચીરવા લાગે. શ્રેષ્ઠી તાણને બૂમ પાડવા લાગ્યું. તે સાંભળી તેની પાડોશમાં રહેલા શ્રાવકે બહુ ભેગા થઈ ગયા. તેમણે દંડાદિકના પ્રહારોથી મારીને હેને બહાર કાઢ્યો. ત્યારપછી મહા કષ્ટ વડે સામાયિક પાળીને તે શ્રેષ્ઠી પિતાને ઘેર ગયે. ઘરના મનુષ્યોએ રૂધિરથી ખરડાએલું શેઠનું શરીર સાફ કરી નાંખ્યું અને વૈદ્યોને બોલાવ્યા. વળી તેઓના કહ્યા પ્રમાણે આખા શરીરે ઓષધિઓને લેપ કર્યો. પરંતુ તીવ્ર વેદનાને લીધે માહેંદ્ર જવર ભરાઈ ગયે, પછી વૈદ્ય લેકેએ પણ આરામની આશા છેડી દીધી. અને પાપ કર્મની પર્યાચના કર્યા વિના તે કાળ કરી જ્યોતિષિક દેવલેકમાં ઉત્પન્ન થયે. ત્યાંથી નીકળી ત્રીજે જન્મ સિદ્ધ થશે. માટે હે ભવ્ય પ્રાણુઓ ! નિર્મળ એવાં પણ ભીંતમાં રહેલાં ચિત્રામણ જેમ કાદવના લેપથી મલીન થાય છે તેમ વિશુદ્ધત્રને પણ અતિચારોથી મલીન થાય છે. વળી સર્વ શરીરમાં વ્યાપી ગયેલાં વિષને મંત્ર બળથી મંત્રવાદીઓ જેમ
Page #415
--------------------------------------------------------------------------
________________
(३७६)
શ્રીસુપા નાચરિત્ર.
દશમાં લાવીને મૂકે છે, તેમ વિસ્તારપૂર્વક પ્રથમ ગ્રહણ કરેલા નિયમને જે ભવ્યાત્માઓ સક્ષેપમાં લાવે છે, તેમજ ઇચ્છાના નિરાય કરી દરેક ક્ષણે નિરતર સ નતાના સક્ષેપ કરે છે, તેઓ અન્યવાદને લાયક થાય છે અને તેમનેજ પુણ્યશાલી તેમજ લઘુ કી જાણવા.
इतिश्री पश्चमातिचारे सोमचन्द्रकथानकं समाप्तम् ।
तत्समाप्तौ श्रीमलक्ष्मणगणिविरचितप्राकृतपद्यबन्धश्रीसुपार्श्वनाथजिनचरित्रस्य श्रीसकलसूरिपुरन्दरायमाणपरमगुरुतपागच्छाधिराजशास्त्रविशारदजैनाचार्ययोगनिष्ठाध्यात्मज्ञानदिवाकर श्रीमद्बुद्धिसागरसूरिशिष्यप्रसिद्धवक्तेंति लब्धख्याति, व्याख्यानकोविद जैनाचार्य श्रीमद् अजितसागरसूरिकृतगुर्जरभाषांनुवादे प्रभुदेशन प्रबन्धे सदृष्टान्तातिचारव्याख्योपेतं देशावका शिकनामद्वितीयशिक्षाव्रतं समाप्तम् ॥
Page #416
--------------------------------------------------------------------------
________________
માય રાજનીકયા.
(૩૦૦)
मलयकेतुराजानी कथा.
પૌષધદ્રત. દાનવીર્ય રાજા છે, દયાનિધિ એવા હે જગતમ! હવે પિષધવ્રતનું સ્વરૂપ સાંભળવાની અમારી ઈચ્છા છે માટે કૃપા કરી આપતે કહે. શ્રી સુપાર્શ્વપ્રભુ બોલ્યા, હે નારદેવી ભવ્ય પ્રાણીઓએ આહાર, દેહ સત્કાર, બ્રહાચર્ય અને વેપાર એમ ચાર પ્રકારનું પિષધિવત દેશથી કિંવા સર્વ પ્રકારે પાળવું જોઈએ. વળી પિષધ સહિત સદ્ધર્મનું જેઓ દઢ ચિત્ત આરાધન કરે છે તેઓ મલયકેતુ રાજાની પેઠે દેવાને પણ પૂજવા લાયક થાય છે. જેમકે –
અર્થ (વૈભવ) ની જેમાં રવતા રહેલી છે, ઉત્તમ શબ્દ
અને અલંકારથી વિભૂષિત એવા ઉત્તમ મલયકેતુકથા. કવિએ રચેલા કાવ્યની માફક ત્રણે લેકમાં
પ્રસિદ્ધ શ્રી ભુવન નામે નગર છે. તેમાં નીતિશાસ્ત્રના મંદિરરૂપ અને દારિદ્રરૂપી તાપથી તપી ગયેલા પ્રાણીઓને મલયગિરિ સમાન શ્રી મલયકેતુ રાજા રાજ્ય કરે છે, મલયમતિ નામે તેની સ્ત્રી છે. અને બુદ્ધિ બળમાં બૃહસ્પતિ સમાન બુદ્ધિસાગર નામે તેને એક મંત્રી છે. હવે મલયકેતુ રાજા રાજ્ય કારભાર મંત્રીને સેંપી પોતે તિલાવિલાસ ભગવે છે.'
અન્યદા મલયકેત રાજા સભામાં બેઠા હતા. તેવામાં અક
Page #417
--------------------------------------------------------------------------
________________
(૩૭૮)
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર સમાતું આકાશમાં દુંદુભિ નાદ ઉછળવા મુનિનું આગમન લાગ્યું. તે સાંભળી રાજા વિસ્મિત થઈ ગયે,
અને ગગનાંગણ તરફ દષ્ટિ કરે છે, તેટલામાં ત્યાં આવતા દેવતાઓ તેના જોવામાં આવ્યા, વળી તેઓના મધ્ય ભાગમાં, કાંતિમાં સુવર્ણ સમાન, રૂપ વૈભવમાં કામદેવ સમાન, અને બહુ ભક્તિભાવથી દેવ તથા ખેચરેએ સ્તુતિ કરાતા, એવા એક મુનિવર તેના જેવામાં આવ્યા કે, તરતજ રાજા સંભ્રાંત થઈ ઉ થયે. અને હાથ જોડી મુનીંદ્રને પ્રાર્થનાપૂર્વક કહેવા લાગ્યા, પ્રભે! મહારી ઉપર કૃપા કરી આપ ક્ષણમાત્ર અહીં પધારો. મુનીંદ્ર રાજાનું વચન સાંભળી તેમજ બહુ લાભ જાણ દેવ અને વિદ્યાધર સહિત ત્યાં ઉતર્યા. રાજાએ પોતેજ મુનીંને ભદ્રાસન આપ્યું. મુનીંદ્ર તેની ઉપર વિરાજમાન થયા. પછી પરિવાર સહિત રાજાએ વિધિપૂર્વક વંદન કર્યું. ત્યારબાદ મુનિએ ધર્મલાભ આપી દેશના પ્રારંભ કર્યો.
ક્ષાંતિ, માર્દવ, આર્જવ, મુક્તિ, તપશ્ચર્યા, ધર્મદેશના. સંયમ, સત્ય, શાચ, અપરિગ્રહ અને બ્રહ્મ
ચર્ય એમ દશ પ્રકારને યતિધર્મ કહ્યો છે. તેમાં, કારણ અગર નિષ્કારણપણે ક્રોધાયમાન થઈ દુર્વચન બેલતા એવા ઘાતક ઉપર પણ ઉપશાંત મનવાળા મુનિએ શાંતિ (ક્ષમા) કરવી. આ લોકમાં માનનું વિઘાત કરનાર જે સરળપણું તે માર્દવ કહેવાય. વળી તે માર્દવ વિનયનું મૂળ કારણ છે તેથી મુનિએ અવશ્ય તેનું સેવન કરવું. માયા એટલે કુટિલ સ્વભાવ, તેને ત્યાગ કરે તે આર્જવ કહેવાય છે. વળી સરળ સ્વભાવી મુનીદ્રો વિશુદ્ધ ધર્મ મેળવી શકે છે. સ્વજન, ધન, વિષયનાં ઉપકરણ અને દેહાદિકને વિષે જે ત્યાગબુદ્ધિ તે અપ્રતિબંધન સ્વરૂપવાળી મુક્તિ જાણવી. બાહ્ય અને આત્યંતર એમ ત૫ બે પ્રકારનું છે.
Page #418
--------------------------------------------------------------------------
________________
મલયકેતુરાજાનીકથા,
(૩૭૯) તેમાં પણ એક એકના છ છ ભેદ છે, એમ બન્ને મળી બાર પ્રક૨નું તપ ગણાય છે. જેમકે અનશન, ઉદરિપણું, વૃત્તિઓનો સંક્ષેપ, રસનો ત્યાગ, કાય કલેશ, અને સંલીનતા એ છ પ્રકારનું બાહ્ય તપ. તેમજ પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, ધ્યાન અને કાર્યોત્સર્ગ એ છ ભેદ આત્યંતર તપના જાણવા. તેમજ પાંચ આશ્રાને નિરોધ, પાંચ ઇંદ્રિયને નિગ્રહ, ચાર કષાયને જય, તથા મન, વચન, અને કાયારૂપી ત્રણ દંડની વિરતિ, એમ સત્તર પ્રકારને સંયમ જાણ. મન, વચન, અને કાયાવડે શુદ્ધ તેમજ વિસંવાદ રહિત જે વાણી તે ચાર પ્રકારનું સત્ય મુનિએ બોલવું જોઈએ. વળી દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારનું શાચ જીતેંદ્ર ભગવાને કહ્યું છે. તેમાં ઉપકરણાદિ દ્રવ્ય કહેવાય, તેની અંદર શુદ્ધિપણું અવશ્ય પાળવું. વળી કષાય દોષોથી રહિત એવું જે ચિત્ત તેને ભાવ શૌચ કહ્યું છે. આ ભાવ શાચને વીતરાગ ભગવાને સત્ય શિચ કહ્યું છે. કારણ કે, શારીરિક મળની શુદ્ધિ સુખેથી થઈ શકે છે. પરંતુ અતિચિકણું કર્મ મળથી લેપાએલા ચિત્તની શુદ્ધિ બહુ અશક્ય છે. સત્ અને અસત્ વસ્તુઓમાં મૂચ્છ રાખવી તે પરિગ્રહ કહેવાય. વળી તેમાં નિરપેક્ષ બુદ્ધિ કરવી તેને અકિંચનપણું કહ્યું છે. તેમજ દારિક અને વૈક્રિય સ્ત્રીઓનો મન, વચન, અને કાયાથી ત્રિવિધ જે ત્યાગ કરે તે નવ પ્રકારનું બ્રહાચર્યવ્રત રેંદ્ર ભગવાને કહ્યું છે. એ પ્રમાણે વિશુદ્ધ વૃત્તિઓ વડે વિધિપૂર્વક દશ પ્રકારને યતિધર્મ પાળતે મુનિ પોતાના કર્મને ક્ષય કરે છે. મલયકેતુ રાજા બોલ્યા, હે મુની ! મુનિ ધર્મ પાળવામાં હું
' ' અશક્ત છું, માટે હે ભગવન! કૃપા કરી મલયકેતુરાજા, ગૃહીધર્મને હુને ઉપદેશ આપો. ત્યારબાદ
મુનિએ સમ્યકત્વાદિ બાર પ્રકારને શ્રાવક
Page #419
--------------------------------------------------------------------------
________________
( ૩૮૦ )
શ્રીસુપાત્ર્યનાથચરિત્ર.
ધર્મ કહ્યો. મંત્રી સહિત રાજાએ પણ વિધિ સહિત ગૃહીધર્માંના સ્વીકાર કર્યાં. ત્યારબાદ સુનીંદ્ર પણ દેવ તથા વિદ્યાધરાની સભા સાથે રાજાની અનુજ્ઞા લઇ પ્રસ્તુત કાર્ય માટે વિદાય થયા. ત્યારપછી. રાજા પેાતાના ધર્મોમાંજ રક્ત થઈ કાળ નિમન કરે છે. કદાચિત રાત્રીએ વિધિપૂર્વક પાષધ કરે છે, તેમ રાજા તથા મંત્રી બન્ને સાથે રાજભવનના એકાંત ભાગમાં ધર્મક્રિયા આરાધવામાં પ્રાયે કાલ નિમન કરે છે. એક દિવસ રાજા અને મત્રી બન્ને ધર્મઃવિચારણા કરતા હતા તેવામાં અર્ધ રાત્રી ચાલી ગઇ. પણ રાજાને નિદ્રા આવી નહીં તેથી તેણે મંત્રીને કહ્યું કે, કૌતુક રસથી ભરપુર કાઇ નવીન કથા વૃત્તાંત તું મ્હને સંભળાવ !
મંત્રી એલ્યા, હે રાજન ! સાવધાન થઈ શ્રવણુ કરો. આ ભરતક્ષેત્રમાં સેકા વિષુધા ( પડિતઅદ્ભુતકથા. દેવ ) થી રમણીય ઇંદ્રની નગરી સમાન ધરાતિલક નામે નગરી છે. તેમાં ભુવનપાલ રાજા રાજ્ય કરે છે. અને તેની પાસે અમર ગુરૂ નામે એક વિદ્વાન રહે છે. એક દિવસ રાજા અમર ગુરૂ સાથે બહાર જતા હતા. તેવામાં એક ઘરમાં ભાઈ એન અન્ને એકાંતમાં બેસી કાંઇક વિચાર કરતાં હતાં, તે તેમના જોવામાં આવ્યુ. એટલે રાજાએ અમર ગુરૂને કહ્યુ કે, આ બન્નેનું એકાંતમાં એસવુ ઠીક ગણાય નહીં એમ કહી રાજા આગળ ચાલ્યા. તેટલામાં ત્યાં બજા૨ની અંદર એક ધીવર (મી) વેચવા માટે એક મડ્સ (માછલું) લઇ ઉભા હતા, વળી તે મત્સને હસતા જોઇ રાજા વિચારમાં પડયા કે, આ તિર્થંગ્ જાતિ છે અને મરેલા છે. છતાં પણ હસે છે એ મ્હાટું આશ્ચય છે. એમ જાણી રાજાએ અમર ગુરૂને પૂછ્યું કે,
આ મત્સને હસવાનું શું કારણ છે ? તેં તુ પાતાની બુદ્ધિ વડે તપાસ કરી સત્ય હકિક્ત મ્હને જણાવ. નહીં તે હને હું દેશ
Page #420
--------------------------------------------------------------------------
________________
મલય તુનીકયા.
(૩૮૧)
પાર કરીશ. વિદ્વાન્ · આલ્બેા, હે નરેશ્વર ! એક માસના મ્હને અવધિ આપેા. રાજાએ તે પ્રમાણે કબુલ કર્યું ....
ત્યારબાદ અમરગુરૂ પાતાને ઘેર ગયા. પરંતુ ચિંતાને લીધે ભાજન પણ કરતા નથી, તેમજ રાત્રીએ નિંદ્રા પણુ લેતા નથી. આ પ્રશ્નના પ્રત્યુત્તર કેવી રીતે જાણવા, એમ વિચાર કરતા એક દિવસ તે રાત્રીએ સુઇ ગયા. તે સમયે ઉત્તર દિશામાં ગમન કરવાથી આ મામતનું હૅને જ્ઞાન થશે એવા શબ્દ તેના સાંભળવામાં આન્યા. એટલે તરતજ તે ઉઠીને ઉત્તર દિશામાં ચાલતા થયા. આગળ ચાલતાં મામાં એક બ્રાહ્મણ મન્યા. અમર ગુરૂએ પૂછ્યું, હું બ્રાહ્મણુ ! તમ્હારે કયાં જવું છે ? બ્રાહ્મણુ ખેલ્યા, હું અમુક ગામ જાઉં છું અને રહીશ પણ તે ગામનાજ છું. પછી બ્રાહ્મણે પુછ્યુ, હે પતિરાજ ! તમ્હારે કયાં જવું છે ? અમર ગુરૂ ખેલ્યા, તમ્હારા ગામથી પણુ મ્હારે તે આગળ જવાનુ છે. બ્રાહ્મણુ ખેલ્યા, ત્યારે તે બહુ સારૂ થયુ. આપણુ બન્ને સાથેસાથે ચાલ્યા જઇશું, એમ વાર્તાલાપ કરતા તેઓ ચાલ્યા જતા હતા, તેવામાં એક નદી આવી એટલે અમરગુરૂએ જોડા હાથમાં ઝાલેલાં હતા, તે પાણી આવ્યું એટલે પગમાં પહેરી લીધા. અને બ્રાહ્મણે પહેરેલા જોડા હાથમાં લઇ લીધા. હવે અમરગુરૂની વિપરીત ક્રિયા જોઇ બ્રાહ્મણ વિચારમાં પડ્યો કે, દરેક લાકે પગમાંથી જોડા કાઢી નાંખીને પાણીમાં ચાલે છે, અને એણે આમ વિપરીત કેમ કર્યું ? અથવા આ ખામતની ચિંતા મ્હારે શા માટે કરવી જોઈએ ? એમ પેાતાના મન સાથે સમાધાન કરી વિદ્વાન સાથે આગળ તે ચાલતા હતા, તેટલામાં બહુ તાપને લીધે બન્ને જણુ બહુ છાયા વાળા એક વૃક્ષની નીચે ગયા. પછી અમરગુરૂ છત્રી ઉઘાડીને
અમરગુરૂની તપાસ
Page #421
--------------------------------------------------------------------------
________________
(૩૮૨)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર છાયામાં બેઠો અને બ્રાહ્મણ તે છત્રીને દર મૂકી તેની નજીકમાં બેઠો. છગી ઉઘાડીને બેઠેલા અમરગુરૂને જોઈ બ્રાહ્મણે વિચાર્યું કે, એનું દરેક આચરણ વિપરીત દેખાય છે. છાયામાં છત્રી ઉઘાડીને બેઠે અને માર્ગમાં બગલમાં ધરી ચાલતું હતું, અથવા આ બહુ વિદ્વાન છે માટે કંઈક વિશેષ સમજીને આ પ્રમાણે કરતે હશે? ત્યારબાદ ત્યાંથી આગળ ચાલતાં બ્રાહ્મણ બે, આ ક્ષેત્રમાં દાણા બહુ પાક્યા છે, તેથી એના ધણુને ધાન્યને લાભ બહુ સાર થશે, અમરગુરૂ બેલ્યો, પ્રથમ ખાધેલું નહીં હોય તે સારું તે સાંભળી બ્રાહ્મણે જાણ્યું કે, આ વચન પણ બહુ જ વિપરીત છે. વળી આગળ ઉપર એક દેવાલય જેઈ બ્રાહ્મણ બલ્ય, આ દેવભવન બહુ સુંદર છે. અમરગુરૂ બે , જે એની અંદર અનેક લેકે વાસ ન કરતા હોય તો સુંદર ગણાય. તે સાં ભળી બ્રાહ્મણ રેષાતુર થઈ ગયો અને માન રહી પોતાના ગામમાં ગયે તેમજ અમરગુરૂને પણ પિતાને ઘેર પરેણુ તરીકે લઈ ગયે. હવે તેના ત્યાં બાલપંડિતા નામે તેની એક દીકરી હતી. હેને બ્રાહ્મણે કહ્યું કે, આ વિદ્વાનની સારી રીતે હારે સેવા કરવી. પુત્રીએ પણ બહુ ભક્તિ સહિત ભેજનાદિક કરાવ્યું. ભેજન કર્યા બાદ મુખવાસ લઈ વિદ્વાન સુઈ ગયે. બ્રાહ્મણે પિતાની પુત્રીને પૂછ્યું, આ વિદ્વાને નદી ઉતરતાં જેડા પહેર્યા તેનું શું કારણ? જળમાં ચાલતાં કોઈ પણ તેમ કરતું નથી, પુત્રી બેલી. હે તાત! તમે સમજતા નથી. જળની અંદર કાંટા-કાંકરા પડેલા હોય છે તેના ભયથી એણે જેડા પહેર્યા. ફરી તાત બે , વૃક્ષની છાયામાં બેસીને તેણે છત્રી કેમ માથે ધરી ? પુત્રી બેલી, વૃક્ષ ઉપર પક્ષિઓ બેઠેલાં હોય છે માટે તેઓનો અમંગલિક વિઝાદિક મળ પોતાની ઉપર ન પડે એમ જાણું તેણે છત્રી ધરી. ત્યાર બાદ તેણે દાણાની વાત પૂછી ત્યારે પુત્રી બોલી, તે ક્ષેત્રના ધણું
Page #422
--------------------------------------------------------------------------
________________
મલયકેતુનીકથા.
(૮૩) એ પ્રથમ ઉધારે દાણા ખાધા હોય તે તેના દેવામાં સર્વ ધાન્ય ચાલ્યું જાય તે તે પાક હેના ઉપગમાં ક્યાંથી આવે? પછી તેણે દેવાલયની વાત પૂછી, ત્યારે તે બેલી, જે તેમાં ચાર કે જાર પુરૂષે રહેતા હોય તે તે નકામું છે. એ પ્રમાણે બાપ દીકરીને સંવાદ સાંભળી અમરગુરૂએ વિચાર કર્યો કે, મહારું કાર્ય જરૂર આ બાલપંડિતા કરી શકશે. એમાં કંઈ પણ સંદેહ નથી. હવે તે બાલપડિતા પણ અમરગુરૂની બુદ્ધિથી બહુ ખુશી થઈ અને બેલી કે, હે તાત ! આ વિદ્વાન સાથે હુને પરણ. બ્રાહાણ બલ્ય, પુત્રી! જે એ પ્રમાણે ત્યારે મને રથ સિદ્ધ થાય તે બહુ સારું. કારણ કે, તે વિદ્વાન આપણું કરતાં ઉત્તમ કુળવાન છે. માટે હારી સાથે લગ્ન કરે કે ન કરે તે નક્કી કહી શકાય નહીં. ત્યારબાદ અમરગુરૂ જ્યારે ગામ જવા નીકળે ત્યારે,બાલ
- પંડિતાએ આગળ જઈને તેના માર્ગમાં, બાલપડિતાનું ઉચેરા ઉપર પિતાની સોનાની મુદ્રિકા તેની લગન. પરિક્ષા જેવા માટે મૂકી. અમરગુરૂએ તે
મુદ્રિક જોઈ જળથી શુદ્ધ કરીને લઈ લીધી. તે જોઈ બાલપંડિતા બેલી, હે મહાશય! આ અશુચિમાંથી હમેં વીંટી કેમ લીધી? વિદ્વાન બલ્ય, અશુચિમાંથી પણ સોનું લેવાને કંઈ પણ દોષ નથી. વળી એ પ્રમાણે કહ્યું છે કે –
बालादपि हितं ग्राह्य-ममेध्यादपि काञ्चनम् ।
नीचादप्युत्तमा विद्यां, स्त्रीरत्नं दुष्कुलादपि ॥ ' અર્થ–બબાલક પાસેથી પણ હિતવચન ગ્રહણ કરવું, અશુચિમાંથી પણ સોનું લેવું, તેમજ નીચ પાસેથી પણ ઉત્તમ વિદ્યા અને નીચ કુળની પણ કન્યા ગ્રહણ કરવી એમાં શાસ્ત્રથી બાધ નથી. તે સાંભળી બાળા બોલી, જે આ પ્રમાણે આપ સત્ય
Page #423
--------------------------------------------------------------------------
________________
(૩૮૪)
શ્રીસુપાર્શ્વનાથ ચરિત્ર. માનતા હે તે પાછા વળે અને હું હીનકુળમાં જન્મેલી બાય
ની પુત્રી છું માટે મહને આપ પરણે. અમરગુરૂએ પાછા વળી તે પ્રમાણે કર્યું પછી કેટલાક દિવસ ત્યાં રહી તેણે બાલપંડિતાને કહે કે હારા પિતાને કહે કે આપણને અહીંથી જલદી વિદાય કરે. તે બેલી, હે સુભગ ! ઉતાવળ કરવાનું શું કારણ છે? પછી અમરગુરૂએ તેની આગળ રાજાનો પ્રશ્ન કહી સંભળાવ્યો. બાલ પંડિતા બોલી, આ પ્રશ્નને ઉત્તર મ્હારે જ કરવાનું છે. કારણ કે, તે મચ્છના હસવાનું કારણે હું સમજી ગઈ છું. તે સાંભળી અમરગુરૂ નિશ્ચિત થયા અને બ્રાહ્મણની આજ્ઞા લઈ પિતાની સ્ત્રી સહિત નિર્ભય ચિત્તે પિતાને ઘેર ગયે. બાદ માસને અવધિ પૂર્ણ થવાથી રાજાએ અમરગુરૂને
- બોલાવવા માટે પિતાને અનુચર મોકલ્યા. પ્રશ્નને ઉત્તર અમરગુરૂની સ્ત્રીએ તેને જવાબ આપે કે,
માર્ગના શ્રમને લીધે હજુ તે સુઈ રહ્યા છે. પરંતુ રાજાના પ્રશ્નને ઉત્તર ત્યાં આવીને હું આપીશ. અનુચર બોલ્યા, હું ત્યાં જઈ રાજાને આ વાત જણાવીને ફરીથી તેમની રજા લઈ અહીં પાછા આવું છું. એમ કહી તે સુભટ રાજાની પાસે ગયે, અને સર્વ હકીકત જણાવી. તેથી રાજાને બહુ આશ્ચર્ય થયું. અહીં સ્ત્રીઓની પણ આવી બુદ્ધિ હોય છે. જેથી આ અશકય પ્રશ્નને જવાબ આપશે. માટે એને જેવી તે ખરી? રાજાએ હુકમ કર્યો. જલદી તે સ્ત્રીને અહીં બેલા. સેવક પણ તરત જ તે બાલપંડિતાને બેલાવી રાજાની પાસે લાવ્યું. રાજાએ મચ્છના હસવાનું કારણ પૂછયું. બાલપંડિતા બોલી, હે રાજની કૃપા કરી આપ સહુને એકાંત આપ જેથી આપના પ્રશ્નને ઉત્તર હું આપું. રાજાએ તરત જ ભ્રકુટીને ઈસારો કરીલેકેને વિદાય કર્યા. એટલે તે બેલી, હેનરેશ્વર? જ્યારે તમે હરતીની સ્વારી કરી બહાર
Page #424
--------------------------------------------------------------------------
________________
મલયકેતુની કથા.
( ૩૮૫ ) જતા હતા તેવામાં એક ઘરની અટારીમાં એકાંતે બેઠેલાં ભાઇ મ્હેન તમ્હારા જોવામાં આવ્યાં, તે ઉપથી તgને શંકા થઇ કે ? આ સહાદર થઇ એકાંતમાં બેસી વિચાર કરે છે તે ઉચિત ગણાય નહીં. આ પ્રમાણે તમ્હારા અભિપ્રાય જાણી, કાઇક વ્યંતર દેવે મરેલા મચ્છમાં પ્રવેશ કરી હાસ્ય કર્યું કે, આ રાજા શકિત થઈ પછિદ્ર જુએ છે પણ પેાતાનાં છિદ્રો ખીલકુલ તપાસતા નથી. જેમકે
सर्वः परस्य पश्यति, वालाग्रादपि तनूनि च्छिद्राणि । आत्मकृतानि न पश्यति, हिमगिरिशिखरप्रमाणानि ॥
-
'',
દરેક માણસ વાળના અગ્રથી પણ બહુ સૂક્ષ્મ એવાં અન્યનાં છિદ્ર જુએ છે, પરંતુ પાતે કરેલાં હિમગિરિના શિખર સમાન મ્હોટાં છિદ્રને જોતા નથી. ” તે સાંભળી રાજા બેટા, મ્હારામાં કર્યું છિદ્ર છે તે બતાવ ! પંડિતા ખાલી, પ્રસન્ન થઇ હુને અભયદાન આપે તે હું કહું. રાજાએ અભય વચન આપ્યું. પછી માલપડિતા સ્પષ્ટ રીતે એલી, હે દેવ ! આપના અંત:પુરમાં સર્વ રાણીએ શીલથી ભ્રષ્ટ છે. કારણ કે, ઘણા યુવાન પુરૂષા દાઢી સુચ્છ રહિત થઇ કૃત્રિમ દાસીના વેષ પહેરી ત્યાં આવે છે, અને તે એક્રેક રાણીની પાસે વિલાસ કરે છે. વળી હે પૃથ્વીનાથ! જો મ્હારા વચન ઉપર આપને વિશ્વાસ ન હાય તા, એકાંતમાં મ્હોટા ખાડા ખેાદાવા અને સર્વ રાણીઓને તેમજ દાસી આને કહેા કે, આજે રાત્રીએ સ્વપ્રમાં દાસીએ સહિત સ રાણીઓને ખાડા કુદતી હૈ' જોયેલી છે. માટે એ વાત હુને સત્ય કરી બતાવે.. રાજાએ પણ તે પ્રમાણે ખાડા ખેાદાવીને રાણીઓને તે પ્રમાણે કહ્યુ', એટલે સ્ત્રી વેષધારી પુરૂષો એકદમ તે ખાઇ કુદી પડ્યા, તે જોઇ ખાલપડિતા ખેલી, દેવ ! આ સ
૨૫
Page #425
--------------------------------------------------------------------------
________________
(૩૮૬)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. પુરૂષ છે. કારણ કે, આ સ્ત્રીએ પોતાના સ્તન અને નિતંબના ભારથી કુદી શકી નહીં. તેથી સ્ત્રી વેષધારી પુરૂષની પરીક્ષા કરી રાજાએ જલદી તેઓને પકડી કબજે કરી લીધા. પછી રાજા છે, હે બાલપડિતે ! આ જ્ઞાન હુને શાથી પ્રાપ્ત થયું છે? તે બેલી, હે રાજન ! હારી માતા મરીને વ્યંતરી થયેલી છે અને તેનું સ્મરણ કરવાથી તે મહને સૂક્ષમ વૃત્તાંત પણ કહે છે. રાજા તેની બુદ્ધિ જેઈ બહુ ખુશી થયે અને વસ્ત્રાદિકથી સત્કાર કરી હેને વિદાય કરી. પછી રાજા વિચાર કરવા લાગ્યા. અહા ! મહારી સ્ત્રીઓ પણ આવું અકાર્ય કરે છે. એમ, ભાવના ભાવમાં હેને વૈરાગ્ય ભાવ પ્રગટ થયે. તેથી રાજાએ અમર ગુરૂને મંત્રી પદે સ્થાપન કર્યો અને પિતાના પુત્રને રાજ્યાભિષેક કરી તેણે દીક્ષા લીધી, પછી વિધિ પ્રમાણે શુદ્ધ ચારિત્ર પાળી તે મોક્ષે ગયે. ત્યારબાદ એક દિવસ મલયકેતુ રાજા અને અમરગુરૂ મંત્રી
* પિષધશાળામાં પિષધ લઈ બેઠા હતા. દેવકાઉપસર્ગ– અમરગુરૂ સ્વાધ્યાય કરતે હો અને
રાજા પોતે શ્રવણ કરતો હતે. તેવામાં આકાશ માગે દેવનું એક જોડલું જતું હતું તેઓના જોવામાં તેઓ આવ્યા એટલે તેમાંથી સભ્યદૃષ્ટિ એક દેવ બીજા દેવને કહેવા લાગ્યા કે, પિષધમાં બેઠેલા આ રાજાને ચલાયમાન કરવા ઇંદ્ર પણ સમર્થ નથી. તે સાંભળી નહીં સહન થવાથી રૂષ્ટ થઈ તે દેવ રાજા પાસે ગયા અને કહેવા લાગ્યો કે, હે નરાધીશ ! તું બહુ ધમષ્ટ છે તેથી હું હારી ઉપર તુષ્ટ થયે છું, માટે કંઈક વરદાન માગ. જેથી હારૂં મને વાછિત હું પૂર્ણ કરૂં. રાજા બેલે, હે સુરેંદ્ર મહારે કઈ પણ વસ્તુનું પ્રયોજન નથી. ત્યારબાદ તે દેવે પ્રભાતકાળ વિકુર્વિને કહ્યું કે, હે નરેંદ્ર! હવે પ્રભાત સમય થ માટે પિષધ પાળે. પછી હું હને
Page #426
--------------------------------------------------------------------------
________________
મલયકેતુની કથા..
(૩૮૭) શાશ્વત જન પ્રતિમાં વાંદવા માટે મેરૂશિખર ઉપર લઈ જાઉં. તે સાંભળીને રાજાએ વિચાર કર્યો કે, સ્વાધ્યાય કરવાના પ્રમાણથી હજુ અર્ધ રાત્રી થઈ છે, અને આ સર્વ દેવ માયા છે એમ જાણી રાજાએ પિષધ પાળે નહીં અને ઉત્તર આપ્યા વિના પિતાને સ્વાધ્યાય કરવા લાગ્યું. તેથી તે દેવ બહુ કુપિત થયે અને અનેક પ્રકારની તેને દારૂણ વેદનાઓ કરવા લાગ્યા. જેથી રાજાનાં નેત્ર, કાન, મુખ, વિગેરે અંગે બહુ પીડાવા લાગ્યાં. તે પણ રાજા સમસ્ત વેદનાઓ સહન કરીને ભાવના ભાવવા લાગ્યો કે, રે જીવ! સ્વાધિન દશામાં ક્ષણમાત્ર વેદનાઓ સહન કર. કારણ કે, નરકાવાસમાં પરાધિનપણે પામ તથા સાગરેપમ સુધી તેવાં અનેક દુખે હું સહન કર્યા છે. માટે હાલમાં દેવતાએ રચેલી વેદનાઓથી પણ તું ઉદ્વિગ્ન થઈશ નહીં. તેમજ પરમ ઉપકરી એવા આ દેવ ઉપર દ્વેષ પણ કરીશ નહીં. કારણકે, ઘણુ કાલે દવા લાયક એવાં કર્મને હાલમાં આ દેવ તીવ્ર વેદનાઓ વડે ક્ષીણ કરાવે છે. માટે હે જીવ! તું સિદ્ધ પરમાત્માની સાક્ષીએ સર્વ દુશ્ચર્તિનું પાચન કર. અને સર્વ પ્રાણીઓની ક્ષમા માંગ. એ પ્રમાણે રાજા ચિંતવતો હતું, તેટલામાં તે દેવે પિતાના જ્ઞાનથી જાણ્યું કે, આ રાજા પિષધમાંથી કિંચિત માત્ર પણ ચલિત થયે નથી, એમ તેની દ્રઢ શ્રદ્ધા જોઈ સર્વ વેદનાઓને સંહાર કરી દેવ પોતે ક્ષમા માગવા લાગ્યો કે, હે મહાશય ! હાલમાં અજ્ઞાન, પ્રમાદ, અને દ્વેષને લીધે નિકારણ વેર બુદ્ધિથી મહેં હને બહુ વેદનાઓ કરી હેની હું ક્ષમા માગું છું. રાજા બેલે, હે સુરેશ? એમાં ત્યારે કંઈ દેખ નથી. માત્ર મહારા અશુભ કર્મના ઉદયને લીધે હારે આ વેદનાઓ વેઠવી પડી. વળી પિતાના શુદ્ધ પરિણામના પ્રભાવને લીધે તેમજ હારી સહાયતાને લીધે અમને કંઈ પણ કઠીન
Page #427
--------------------------------------------------------------------------
________________
( ૩૮૮ )
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર.
લાગ્યું નથી. વળી આ પ્રમાણે કરવાથી મ્હને બહુ ફાયદો થયા છે. નહીં તેા બહુ ભવામાં પણ આ કમ ના સક્ષેપ હું કેવી રીતે કરી શકત. એ પ્રમાણે બન્નેના સંવાદ. ચાલતા હતા તેવામાં સુર્યોદય થયેા. એટલે દેવ મેલ્યા, કેટલાક જ્ઞાની પુરૂષનુ કહેવુ સત્ય છે કે, હજારા આપત્તિએ રૂપી કસોટી ઉપર કષાએલા સાનાની માફક પુરૂષનેા મહિમા સમય ઉપર પ્રગટ થાય છે. ત્યારબાદ મંત્રી સહિત રાજાએ વિધિપૂર્વક પાષધ પાળી દેવને કહ્યું કે, હાલમાં તું સમ્યક્ દનના સ્વીકાર કર. દેવ પણ તે પ્રમાણે સ્વીકાર કરી બહુ સંતુષ્ટ થયા અને બેન્ચે, હું નરેદ્ર ?અચિંત્ય પ્રભાવવાળાં આ બે મણ કુંડલા ગ્રહણ કર. રાજા ખેલ્યા, એનુ મ્હારે શું પ્રયેાજન છે ? મ્હારે ત્યાં એવાં મણિ કુંડલા બહુ પડ્યાં છે. દેવ બેન્ચેા, હે નરેદ્ર ! આ કુંડલાના પ્રભાવથી ક્ષુદ્ર એવા દેવ કે દાનવા પ્રાજ્ય કરી શકતા નથી. તેા નવીન વેરની ઇચ્છા કરતા મનુષ્યની તા વાત જ શી ? વિગેરે,કહી મણિકુંડલ આપીને દેવ પોતના સ્થાનમાં ગયા.
રાજાનામેાક્ષ.
મલયકેતુ રાજા પણ આવશ્યક વિધિપૂર્વક જીનેની પૂજા કરી દિવ્ય મણિકું ડલ ધારણ કરી રાજસભામાં બેઠા. તે સમયે મત્રી, સામત વિગેરે પણ ઢાજર હતા. પછી સભાના લેાકેા વિસ્મય થઇ મેલ્યા, અહા ! મલયકેતુ નરેદ્રનાં શ્રણકુંડલ મેરૂ- પર્વતના શિખર ઉપર ઉદિત થયેલા સૂર્ય ચંદ્રની શેાભાને ધારણ કરે છે. એમ સભ્યજના સ્તુતિ કરતા હતા તેટલામાં કાઈ એક મરણીએ સુભટ ત્યાં આવ્યે અને લાગ શેાધી એકદમ રાજા ઉપર તલવારને તેણે ઘા કર્યો. પણ મણિ કુંડલના પ્રભાવથી રાજાને શસ્ત્ર અડકયું નહીં અને તરતજ પાસે ઉભેલા સુભટાએ ઘાતકી પુરૂષને પકડી લીધા. પરંતુ રાજાએ હેને અભય વચન આપી
Page #428
--------------------------------------------------------------------------
________________
વૈશ્રમણપુત્રાની કથા.
( ૩૮૯ )
પૂછ્યું કે, હુને મારવાં માટે હને કાણે માકલ્ચા હતા ? પછી તે સુભટે પણ સત્ય વાત કહી દ્વીધી. તેથી રાજાએ ત્હને મુક્ત કર્યો. ત્યારબાદ રાજાએ મંત્રીને ખ્યું કે, હું મ ંત્રી! દેવની સહાયથી આજે મ્હને જીવિતદાન મળ્યું, નહીં તેા જરૂર ધર્મ કર્યા સિવાય મ્હારૂ મરણ થાત. વળી હૈ મત્રી ! હવે હું અરિસિંહુકુમારને રાજ્ય આપી પૂર્વજોન મા ને અનુસરીશ. મંત્રી એહ્યા, આપનુ કહેવુ સત્ય છે. અને આ સંસારમાં ધર્મ સાધન એજ મુખ્ય કવ્યુ છે. ત્યારખાદ રાજાએ તે પ્રમાણે પુત્રને રાજ્યગાદી સોંપી, મને મ ંત્રી સહિત પાતે સદ્ગુરૂની પાસે દીક્ષા ગ્રહણ કરી, અનુક્રમે બન્ને પ્રકારની શિક્ષા લઇ, સાધુના સદાચારમાં સાવધાન થઇ, એકાદશ અંગના અભ્યાસ કરી, તેજ ભવમાં સિદ્ધિ પદ પામ્યા. માટે હે ભવ્ય પ્રાણીઓ ! એ પ્રમાણે અને મતના જાણકાર અન્યજનોએ પણ પોષધત્રત ગ્રહણ કરવું, અને પ્રાણાંતે પણ દેવતાઓના ઉપસર્ગ થો ક્ષેાભ પામવા નહીં. વળી જે ધર્મરૂપી શરીરની પુષ્ટિ કરે છે, તેને બાળકને શાંતિદાયક એવા દુધની માફક આત્માના હિતકારક જાણવા, તેમજ પવિત્ર તિથિએમાં ભવ ભીરૂ એવા ભવ્ય પુરૂષોએ વિધિપૂર્વક વૈષધત્રત અવશ્ય ગ્રહણ કરવું. જેથી ગ્રહણ કરેલા પાષધવડે શ્રાવક પણ મુનિ સમાન પ્રભાવિક થાય છે.
इति पौषवते मलयकेतुकथानकं समाप्तम् ॥
——
वैभ्रमणपुत्रोनी कथा.
પાષધનાપાંચઅતિચાર, દાનવીય રાજા બાલ્યું, હે ભગવન્ ! આપ બહુ દયાલુ છે,
Page #429
--------------------------------------------------------------------------
________________
(૯૦)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર. પિતે તરે છે અને અન્ય જીવોને તારે છે, માટે હવે કૃપા કરી પષધ સંબંધી અતિચારનું સ્વરૂપ અમને સમજાવે. શ્રી સુપા% પ્રભુ બેલ્યા, હે રાજન ! પિષધમાં રહેલા જે પુરૂષ અપ્રતિ લેખિત, દુષ્પતિ લેખિત, અપ્રમાજીત અને દુષ્યમાત એવી શાનું સેવન કરે છે તેમજ સમ્યક પ્રકારે પિષ લઈ તેનું પાલન કરતા નથી તેઓ બહુ દુઃખના ભક્તા થાય છે. અહીં દરેક અતિચામાં અનુક્રમે વેશ્રમણ શેઠના પુત્રનાં દષ્ટાંત ઘટે છે. આ ભરતક્ષેત્રમાં દક્ષ પુરૂષાથી ભરપુર, પંચપુર નામે સુપ્ર
સિદ્ધ નગર છે. તેમાં અમરસેન નામે રાજા વેશમણપુત્ર રાજ્ય કરે છે. વળી વૈશ્રમણ નામે તેમાં દૃષ્ટાંત નગર શેઠ રહે છે. સૈભાગ્ય શ્રી નામે તેની
- ભાર્યા છે. તેમજ લહર, શલભ, દુર્લભ, મદન અને મેઘ નામે તેમને પાંચ પુત્રો હતા. તેઓ સર્વે કળાઓમાં નિપુણ અને કુલીન સ્ત્રીઓ સાથે પરણ્યા હતા. વળી વૈશ્રમણ શેઠ ધન સંપત્તિ મેળવવામાં ઘણેજ મૂછિત હતે. તેમજ અતિ ઘોર કૃષિ કર્મ અને ઉદ્યાનાદિક દરેક સાવધ કાર્યોના આરંભમાં અગ્રણી હતે. એક દિવસ શ્રમણ શેઠ દાહવરની માંદગીમાં આવી પડ્યા.
તેમના શરીરમાં દાહ વર બહુજ ભરાઇ ગયે - વૈશ્રમણની જેથી પિતે ગભરાઈ ગયા અને પિતાના પુત્રોને માંદગી. કહ્યું કે, સહાભ્રવણ ઉદ્યાનમાં મહને લઈ જાઓ.
ત્યાં કેળાના વનની અંદર લવલીલતા અને દ્રાક્ષા મંડપમાં શયા રચી હને સુવાડે જેથી શાંતિ થાય. પુત્ર બેલ્યા, હે પિતાજી ! આપને આ બીમારીમાં ત્યાં સુઈ રહેવું ? ચિત નથી. કારણકે બહુ ઠંડો પવન લાગવાથી સંનિપાત થઈ જાય.
Page #430
--------------------------------------------------------------------------
________________
વૈશ્રમણપુત્રોનીકળ્યા.
(૩લી) તે પછી શરીરને હાની પહોંચે. માટે અમારો વિચાર ત્યાં જવાને નથી. શ્રમણ બલ્ય, ભાઈઓ ! જે તહારૂં ધાર્યું જ તારે કરવું હોય તે મહારૂં વચન માનશો નહીં. એ પ્રમાણે પિતાના પિતાને બહુ આગ્રહ જાણ તેઓ ઉદ્યાનમાં તેને લઈ ગયા. વૈશ્રમણથી કદલીવનમાં સુઈ રહીને વિચાર કરવા લાગે.
હા! આ બગીચાનાં વૃક્ષો તેમજ વિનયમરણકાલ. વંત આ પુત્ર જન્મથી આરંભીને હે
પ્રેમપૂવર્ક ઉછેરીને મહેટા કર્યા. પરંતુ હાલમાં એક સાથે તેઓને હારે વિયેગ થશે. એમ આ ધ્યાનમાં ગુંચવાયેલા પિતાને જોઈ પુત્રએ સ્નેહપૂર્વક કહ્યું કે, હતાત! ધર્મ નિમિત્તે કંઈ પણ દાન પુણ્ય કરો. વૈશ્રમણ બે, ભાઈઓ ! હું બધું સમજું છું પરંતુ અત્યારે ખરચ કરવાનું કંઈ પણ પ્રયજન નથી. તેમજ હારી પાછળ પણ તહારે ધર્મ નિમિત્તે કાંઈ પણ વ્યય કર નહીં. એમ શિખામણ આપતે શ્રેણી મારીને તેજ ઉધાનમાં વાનરપણે ઉત્પન્ન થયા. પુત્રએ પણ તેના શરીરના દાહક્રિયા કરી સમગ્ર ભાઈએ એકત્ર થઈ તે શ્રેષ્ઠીને સર્વ વ્યવહાર કર્યો. “ ત્યારબાદ તેઓના ઉદ્યાનમાં લહમીના સ્થાનભૂત એવા શ્રી
ભુવનભાનુ નામે કેવલી ભગવાન પધાર્યા. કેવલીભગવાન. તેઓ દેવ, મનુષ્ય અને અસુરની
ચીકાર ભરાયેલી સભામાં ધર્મ વ્યાખ્યાન આપતા હતા. તે પ્રસંગે આમ્રવૃક્ષ ઉપર બેઠેલા વાનરરૂપ વેશમણના જીવે કેવલી ભગવાનને જોયા. અને તે પણ એકાગ્ર ચિત્તવડે કેવલી ભગવાનની દેશના શ્રવણ કરવા લાગ્યા. કેવલી ભગવાને સમયોચિત દેશના પ્રારંભ કર્યો. હે ભવ્ય પ્રાણીઓ ! ક્ષણ
Page #431
--------------------------------------------------------------------------
________________
(૩૯૨)
શ્રીસુપાર્શ્વનાથરિત્ર
માત્રમાં હૃષ્ટ અને નષ્ટ એવા ગૃહ, ધન, પુત્ર અને સ્ત્રી વિગેરે પદાર્થોમાંથી મૂછોના ત્યાગ કરી. કારણ સંસારી પ્રાણીઓને મ્હાટા પાપ કર્મોના હેતુ મૂર્વ્યાજ ગણાય છે. વળી મૂર્છા વશ થયેલા ચિત્તને લીધે આર્ત્ત ધ્યાન કરતા પ્રાણી જો મરણ પામે તે તે તિર્યંગ ચેાનિમાં ઉત્પન્ન થાય છે, જેમકે અહીં આ ઉદ્યાનમાં વૈશ્રમણ શેઠના જીવ વાનર પણે ઉત્પન્ન થયા છે. એ પ્રમાણે તે વાનરને પેાતાનુ નામ સાંભળવાથી જાતિ સ્મરણુ જ્ઞાન થયું, તેથી તે નીચે ઉતરી કેવલી ભગવાન પાસે ગયા. પછી નમસ્કાર કરી ત્યાં બેઠા. તે વાનરની ક્રિયા જોઈ સર્વ સભા જને વિસ્મિત થઈ મેલ્યા, ભગવન્ ! મા કાણુ છે ? જ્ઞાની ખેાલ્યા, જે આ વાનર છે તેજ વૈશ્રમણના જીવ છે. સભામાં બેઠેલા તેના મ્હાટા પુત્ર લહરચંદ્ર પાતાના પિતાનું ચરિત્ર સાંભળી ખેલ્યા, હું ભગવન ! મ્હારા પિતા હમ્મેશાં સાધુ બ્રાહ્મણાને દાન આપ્તા હતા, છતાં તે વાનર જાતિમાં શાથી ઉત્પન્ન થયા ? કેવલી માલ્યા, ગૃહ, ધન, સ્ત્રી અને પુત્રાદિકની મૂર્છાથી તે વાનર થયા છે. હે મહાશય ! બહુ કહેવાની કંઇ જરૂર નથી. તે પોતેજ અક્ષરેશ લખીને પેાતાનું ચરિત્ર તસ્તુને સંભળાવશે. ત્યારમાદ તે વાનરે તે પ્રમાણે સમગ્ર વૃત્તાંત કહ્યું, એટલે લહરચંદ્રે પેાતાના ભાઇઓને લાવી પિતાનું ચરિત્ર સ’ભળાવ્યું.
ધર્મોપદેશ.
ત્યારબાદ કેવલી ભગવાને તેઓને ઉદ્દેશી યતિ અને ગૃહિ એમ બન્ને પ્રકારના ધર્મ કહ્યો. મુનિધર્મ ગ્રહણ કરવામાં અશક્ત હાવાથી તેઓ માલ્યા, હે ભગવન્ ! અમને શ્રાવક ધર્મના ઉપદેશ આપે. સૂએિ વિસ્તારપૂર્વક તેઓને સર્વ ગૃહસ્થ ધર્મોનુ સ્વરૂપ સમજાવ્યુ. તે પણ વિશેષ પ્રકારે નમસ્કાર કરી એલ્યા, હે પ્રભા ! પાષષ શબ્દનું યથાર્થ સ્વરૂપ સમજાવા. સૂરિ આલ્યા,
Page #432
--------------------------------------------------------------------------
________________
વૈશ્રમપુત્રાનીકયા.
( ૩૯૩ )
પાષધ શબ્દ રૂઢિથી પ વાચક કહ્યો છે. જૈન સિદ્ધાંતમાં પંચમી, અષ્ટમી અને ચાદશ વિગેરે પ તિથિએ પ્રસિદ્ધ છે. અને તે તિથિઓમાં ઉપવાસ કરવા તેને વૈષધેાપવાસ કહ્યો છે. અથવા ધ વડે પુરૂષની પુષ્ટિ થાય તે પણ વૈષધ કહેવાય. વળી પ્રાચીન સૂરિઓએ માહાર, દેહ સત્કાર, બ્રહ્મચર્ય અને વ્યાપારના ભેદથી સિદ્ધાંતમાં તે પાષધ ચાર પ્રકારના કહ્યો છે. વળી તે પાષષ દેશ અને સર્વ એમ પ્રત્યેક એ પ્રકારના છે. તેમાં નિર્દિષ્ટ વસ્તુના ત્યાગ તે દેશ પાષધ અને સર્વ આહારના ત્યાગ તે સર્વ પાષષ કહેવાય. તેમજ શરીર સત્કાર પાષધ પણ દેશ અને સર્વ એમ બે પ્રકારે છે. દેશમાં સ્નાન, ઉદ્દત્તન, વક (ચંદન) વિલેપનાક્રિકમાંથી નિર્દિષ્ટ વસ્તુનો ત્યાગ અને સÖમાં સ વસ્તુના ત્યાગ હાય છે. તેવીજ રીતે બ્રહ્મચર્ય પાષધ દેશ અને સર્વ એમ એ પ્રકારના છે. દિવસના આદિ ભાગથી માત્ર દિવસનું બ્રહ્મચર્ય પાળવુ તે દેશ હૈષધ અને અહારાત્ર બ્રહ્મવ્રત સેવવુ તે સર્વ પાષધ જાણવા. વળી દળવુ, ખાંડવુ, રાંધવું અને લિ પવુ વિગેરે અશુભ અને શુભ એમ એ પ્રકારના વ્યાપાર કહ્યા છે. તેમાંથી દેશ વૈષધમાં અશુભના ત્યાગ. અને સમાં બન્ને વ્યાપારના ત્યાગ કહ્યો છે. વળી પાષધ વ્રતધારીને પણુ અપ્રતિષિદ્ધ એવા શુભ વ્યાપારે। અનુમત છે. તેમજ પાષધમાં રહેલા સ પ્રાણીઓએ અવશ્ય સામાયિક કરવું અને મુનિઓના સહવાસમાં રહેવું. વળી પ્રયત્નપૂર્વક વૈષધમાં અતિચાર વજવા જોઈએ. તે અતિચાર પાંચ પ્રકારના કહ્યા છે. અપ્રતિલેખિત, દુપ્રતિવે ખિત, અપ્રમાત, અને દુષ્ટમાત એવી શય્યા લકાદિક સર્વ વસ્તુઓનુ લેવુ તથા મુકવુ, તેમજ પૂર્વોક્ત દોષયુક્ત સ્થડિ ભૂમિમાં વિધિરહિત મૂત્રાચ્ચારાદિ કરવાથી પાષષવ્રત બરાબર નહીં પાળવાથી એ પાંચ અતિચારા લાગે છે. એ પ્રમાણે ઉપદેશ
Page #433
--------------------------------------------------------------------------
________________
(૩૯૪)
મીસૃપાનાથ ચરિત્ર. સાંભળી તે સર્વ શ્રેષ્ઠી પુત્રએ બાર પ્રકારનાં શ્રાવક વ્રત લીધાં. પછી વાનરે કેવલી ભગવાનની સમક્ષ દર્શન સહિત અનશનવત વિધિપૂર્વક ગ્રહણ કર્યું. બાદ કેવલી ભગવાન હમેશાં તેની પાસે રહી ઉપદેશ આપે છે. અત્રે પણ વાનરની ઉપર પુપોપચારાદિક રચે છે. અને તેઓએ કહ્યું કે, હારા પુય માટે જનબિંબની પ્રતિષ્ઠા અને પુસ્તકાદિકમાં કેટી દ્રવ્ય અમે વાપરીશું. વાનર પણ તેને સ્વીકાર કરી સાતમા દિવસે મરણ પામી અષ્ટમ કપમાં અતિમહર્તિક દેવ થયે. | સર્વ શ્રેષ્ઠ પુત્ર વિધિ પ્રમાણે શ્રાવક ધર્મ પાળે છે અને પર્વ
_ તિથિઓમાં ચાર પ્રકારના પષધવત ગ્રહણ પ્રથમઅતિચાર કરવામાં તેઓ બહુ ઉપયોગી રહે છે. એક
દિવસ પષધ લઈ લહરચંદ નિદ્રાને લીધે પ્રમાદ વશ થઈ ગયે, અને બહુ ઉતાવળથી પડીલેહણ કર્યા વિના સંથારાનાં વસ્ત્ર લેવા ગયો કે, તરતજ ઉગ્ર વિષવાળા સર્ષે તેની હથેળીમાં દંશ કર્યો. જેથી તે તત્કાલ પ્રાણમુક્ત થઈ ગયે, અને નાગાકમાં ઉત્પન્ન થયે. ત્યાંથી નીકળી અ૫ સમયમાં મહા વિદેહમાં ઉત્પન્ન થઈ. ત્યાં દીક્ષાવ્રત પાળી કર્મબંધનને ત્યાગ કરી થોડા જ સમયમાં મોક્ષસુખ પામશે. તે શ્રેષ્ઠીને બીજો પુત્ર શલભ વણિક એક દિવસ પિષધમાં
બેઠા હતા. પરંતુ તે બહુ નિપુર અને પ્રદ્વિતીય અતિચાર. માદી હતું, તેથી દુષ્પતિ લેખીત (જેમ
તેમ પડિલેહણ) કરી શખ્યા ઉપર બેસવા ગયે કે, તરતજ તેના પગમાં સર્પ સમાન વિષવાળા મહાટા વિ. છીએ દંશ કર્યો. જેથી અત્યંત વેદનાને લીધે કાળ કરી તે ભવન પતિ દેવ થયા.
ત્રીજો પુત્ર દુર્લભ પિ લઈ અધરાત્રીના સમયે અત્યંત
તરત જ
નાગલોકમાં કર્યો
Page #434
--------------------------------------------------------------------------
________________
વૈશ્રમણપુત્રોનીકયા.
(૩૯૫)
• શરીર ચિંતાથી પીડાવા લાગ્યા અને બહુ ત્રીનેઅતિચાર. ઉતાવળને લીધે પ્રમાર્જન કર્યા વિના સ્થ
લિમાં પેશાબ કરતા હતા, તેવામાં તેના લિ’ગ (શુદ્ઘ ઇંદ્રિય) ઉપર ભફાડીએ ઈંશ માર્યો. જેથી તરતજ પ્રાણના ત્યાગ કરી જ્યોતિષિક દેવામાં તે ઉત્પન્ન થયા. તેમજ પાષધવ્રતધારી એવા શેઠના ચેાથેા પુત્ર મદન શ્રેણી મંદ જઠરાગ્નિ હાવાથી ઉત્તર વેદનાથી બહુ પીચેાથેઅતિચાર. ડાવા લાગ્યા, અને અસહ્ય વેદનાથી દુષ્પ્ર માર્છત સ્થંડિલ ભૂમિમાં ઠલ્લા કરવા બેઠા, તેવામાં ગુઢ્ઢાએ મ્હાટા સર્પ કરડ્યો. તેની તીવ્ર પીડાથી એકદમ તે મરી ગયા અને વ્યંતર જાતિમાં ઉત્પન્ન થયા. તેમજ પાંચમા પુત્ર મેઘ વણિકે પાંચમા અતિચારનુ સેવન કર્યું .જેમકે-પાષધત્રત કરી રાત્રીએ વિચાર કરવા લાગ્યા કે, દાળ, ભાત, શાક અને પકવાન્નાદિક બહુ સુંદર રસાઇ કરાવી સવારે જમીશ. એમ વિચાર કરતા હતા, તેટલામાં નવીન મેઘ મંડલમાંથી અકસ્માત્ તેની ઉપર વીજળી પડી. જેથી મરણ પામી નાગકુમારામાં તે ઉત્પન્ન થયા અને ત્યાંથી નીકળી ત્રીજે ભવે મેાક્ષસુખ પામશે. એમ જાણી, હે ભવ્ય જના! તમે હમ્મેશાં કલ’કરહિત વ્રત ધારણ કરી. અન્યથા તમ્હારે ચિરકાલ સસારમાં ભ્રમણ કરવુ પડશે. તેમજ શુદ્ધ પરિણામવડે વતાનુ પાલન કરવાથી ઉત્તમ ફૂલ પ્રાપ્ત થાય છે. અને તેના ભંગ કરવાથી મહુ અનિષ્ટ કુલ પ્રાપ્ત થાય છે. માટે વ્રત લીધા પછી તેના ભંગ કરવા નહીં, કારણ કે વ્રત ગ્રહણ કરી તેના ભંગ કરવા તે કરતાં પ્રથમથી જ લેવું નહીં તે બહુ ઉત્તમ ગણાય. તેમજ અગ્નિમાં પ્રવેશ કરવા તથા વિશુદ્ધ કર્મ વડે મરણુ થવુ તે પણ વ્રત ભંગ કરવા
•
પાંચમાઅતિ
ચાર.
Page #435
--------------------------------------------------------------------------
________________
(૩૯)
શ્રીસુપાશ્વનાથચરિત્ર ' કરતાં શ્રેષ્ઠ ગણાય છે. વળી શીલથી ભ્રષ્ટ થયેલા પ્રાણીના જીવનની માફક ગ્રહણ કરેલા વ્રતને ભંગ પણ અનુચિત છે. હાલતાં ચાલતાં તેમજ કેઈપણ કાર્યકરતાં મન, વચન અને કાયાથી હમેશાં ઉપયોગ શૂન્ય થવું નહીં. વળી જેમ જેમ વ્રત સંબંધી પરિણામની વૃદ્ધિ થાય, અતિચારે ન લાગે તેમજ વિતિની વિશુદ્ધિ થાય તેવી રીતે ઉપગ રાખવે. વળી જેઓ વિશેષ વ્રત પાળવામાં નિરં. તર ઉઘુક્ત રહે છે તેવા સાધુ મહાત્માઓને ધન્ય છે. કારણકે, તેઓ દેહ ત્યાગ કરે છે. પરંતુ જીવન પર્યંત કિંચિત્ માત્ર પણ પાપાચરણ કરતા નથી. તેમજ શરીર સંબંધી સર્વ અલંકાર જેમણે ત્યાગ કર્યો છે. વિષયથી વિરક્ત થયેલા, સમગ્ર સાવદ્ય વ્યાપારથી વિમુખ થયેલા અને તપ સંયમમાં તત્પર એવા મુનીં. દ્રો વાંછારહિત કાળ નિર્ગમન કરે છે. વળી જે પુરૂષ ચતુરંગ સહિત પષધવ્રત નિર્દોષપણે પાળે છે તે અલ્પ સમયમાં ગાઢ કર્મરૂપી તૃણ રાશીને બાળી નાખે છે. તેમજ પુણયશાળી એવા ભવ્ય પુરૂષે દુ:ખના સાગરરૂપી ગૃહ વ્યાપારનો ત્યાગ કરી પવિત્ર તિથિઓમાં અતિચાર રહિત સમગ્ર દેશને હરનાર તથા દુ:ખને વારનાર એવા પિષધવ્રતનું પાલન કરે છે. इति पौषधव्रतातिचारविपाके वैश्रमणपुत्राणां कथानकं समाप्तम ।। तत्समाप्तौ श्रीमल्लक्ष्मणगणिविरचितप्राकृतपद्यबन्धश्रीसुपार्श्वजिनचरित्रस्य श्रीसकलसूरिपुरन्दरायमाणपरमगुरुतपगच्छाधिराजशास्त्र
विशारदजैनाचार्ययोगनिष्ठाध्यात्मज्ञानदिवाकर श्रीमदबुद्धिसा. गरमूरिशिष्यप्रसिद्धवक्तेतिलब्धख्यातिव्याख्यानको
विदजैनाचार्यश्रीमदूअजितसागरसूरिकृतगुर्जरभाषानुवादे प्रभुदेशनाप्रबन्धे सदृष्टान्ताऽतिचारव्याख्योपेतं तृतीयशिक्षा व्रतं समाप्तम्।।
Page #436
--------------------------------------------------------------------------
________________
શાન્તિમતીની કથા.
(૩૯૭)
शान्तिमतीनी कथा.
અતિથિસ વિભાગવ્રત.
ભાગ.
દાનવીર્ય રાજાએ પ્રશ્ન કર્યા, હે ભક્તવત્સલ ! હવે ચેાથા શિક્ષાવ્રતમાં અતિથિ સંવિભાગનું સ્વરૂપ અમને અતિથિસવિ કહેા. શ્રી સુપાર્શ્વપ્રભુ મેલ્યા, હે રાજન ! જે ગૃહસ્થપુરૂષ શ્રદ્ધાવડે વિશુદ્ધ, ન્યાયથી ઉપાર્જન કરેલું અને નિર્દોષ એવું ભાજનાદ્વિક પેાતાને ત્યાં આવેલા સુપાત્ર માનએને અર્પણ કરે છે, તેમ જ પ્રફુલ્લ મનવડે રોમાંચિત થઇ સત્પાત્ર સાધુએને શુદ્ધ દાન આપે છે, તે શાંતિમતીની માફક સ્વ લેાકની સુખ સંપત્તિ લેગવે છે. જેમકે—દેવતાઓની સ્નાન ક્રીડાવડે મનાહર છે. શાભા જેની, સુવર્ણ કમળાની શ્રેણીઓને લીધે રાજહુ સેાવડે સેવન કરાચેલું અને નિ`લ જલ જેમાં ભરેલુ છે એવા માન સરેાવરની સમાન, સુંદર ક્રીડા કરતા સનુષ્યાથી વિભૂષિત અને ઉત્તમ પ્રકા રની પ્રજા જેમાં રહેલી છે એવું વિલાસપુર નામે નગર છે. તેમાં ઉત્તમશા ( શ ) સ્રોમાં ( શસ્ત્રોમાં ) કર્યો છે શ્રમ જેમણે એવા પંડિત સમાન અને વિરરૂપી અંધકારને હરણ કરવામાં સૂર્ય સમાન શ્ર નામે તેમાં રાજા છે. વળી સ ધર્મકાર્ય માં તત્પર તેમજ મન, વચન અને કાયાવડે પતિભક્તિમાં દૃઢ શ્રદ્ધાવાળી વિલાસવતી નામે તેની સ્ત્રી છે. તેમજ તે નગરમાં ધર્મરૂપી છે સમૃદ્ધિ જેની તથા વિશેષ સદાચારમાં હમ્મેશાં યત્ન કરતા અને સર્વ ગુણ્ણાના આધારભૂત એવેા સાધાર નામે પ્રસિદ્ધ શ્રેષ્ઠી રહે છે. વિશાલ નિત્ર વિલાસવડે રમણીએમાં ચૂડામણિ સમાન વિમલા નામે તેની સ્ત્રી છે. અને સુખની કાતિવડે ચંદ્રમડલને નિસ્તેજ
Page #437
--------------------------------------------------------------------------
________________
( ૩૯૮ )
શ્રીસુપાર્શ્વનાચરિત્ર.
કરતી શાંતિમતી નામે તેમને એક પુત્રી હતી. વળી હું માનુ છું કે–તિનું રૂપ, સતીએનુ શીલ અને દેવાંગનાઓનુ સાંદર્ય ગ્રહણ કરીને વિધિએ હેને નિર્માણ કરી ઢાય ? તેમ તે દીપતી હતી. ચેાગ્ય ઉમ્મરે કુલીન વર સાથે હેનું લગ્ન થયું હતું. છતાં પણ આ ખાલા મ્હારી ઉપર અત્યંત રાગિણી થઇ સાંસારમાં ન પડે એમ જાણી વિષયાના ત્યાગવડે તેના પતિએ બાલ્યાવસ્થામાં જ હૈના ત્યાગ કર્યાં હતા.
એક દિવસ શાંતિમતી કુસુમાકર ઉદ્યાનમાં ગઇ. ત્યાં આગળ શીતલ છાયામાં વિરાજમાન એક મુનીંદ્રનાં
અભયદેવસૂરિ. હેને દર્શન થયાં. વળી જેમની સેવામાં બહુ મુનિએ જોડાયા હતા, તેમજ ઉપશમ લક્ષ્મી દીપાવવામાં સ્વયં બુદ્ધ સમાન, સૈાભાગ્ય રત્નના મહાનિધિ, ગુણરત્નેાના મહાસાગર, મુખની કાંતિવડે ચંદ્રને નિસ્તેજ કરતા, અનેક વિષુધજનાને વંદન કરવા લાયક, કલિકાલની છાયાથી દૂર રહેલા, અહુ સુકામલ ખાડુલતાથી વિરાજીત, સ્નિગ્ધતામાં શરદ રૂતુના ચંદ્ર સમાન, વચન વિન્યાસમાં અમૃત સમાન, કામદેવ ના વિજેતા, વળી જેમનાં નેત્ર કમલ પત્રને અનુસરતાં હતાં અને જેમનું નામ અભયદેવસૂરિ હતુ. તેમજ હમ્મેશાં ઉદ્યોતકારી અપૂર્વ સૂર્ય હાયને શુ ? તેમ તેઓ દ્વીપતા હતા, વળી સ ંસાર જન્મ સંતાપને નિવૃત્ત કરનાર, સ્થિરતામાં મેરૂ સમાન, બહુ વિષ્ણુધ ગણુ જેમના અંગમાં રહેલા છે અને સર્વથા નિર્ભીય એવા તે સૂરીદ્રને વદન કરી તેમની આગળ ધર્મ શ્રવણુમાં સાવધાન થઈને તે નીચે બેઠી. અભયદેવસૂરિએ યુતિ અને શ્રાવકધર્મ સખશ્રી ધ દેશના આપી. ત્યારખાઃ શાંતિમતીએ ગૃહસ્થ ધર્મના સ્વીકાર કર્યાં. તેમજ અતિથિ સવિભાગમાં વિશેષ નિયમ સૂરિ મહારાજની પાસે લીધેા. દાનવતમાં વિશેષતાએ ત્યેનુ
Page #438
--------------------------------------------------------------------------
________________
રાતિમતીની કથા
(૩૯) લાય ખેંચાયું તેથી તેણીએ નિયમ ધાર્યો કે મુનિજનને દાન આપ્યા શિવાય અશન, પાન, ખાદિમ, અને સ્વાદિમ એમ ચાર પ્રકારને આહાર મહારે લેવો નહીં. ત્યારબાદ સૂરિમહારાજને વંદન કરી તે પિતાને ઘેર ગઈ અને પિતાના નિયમ પ્રમાણે હમેશાં ધર્મ પાલનમાં તત્પર થઈ. . અન્યદા પોતાના સ્નેહી સ્વજનને ત્યાં વિવાહ પ્રસંગ આવ્યો.
તેઓના બહુ આગ્રહને લીધે શાંતિમતી ઘનશ્રદ્ધા તેઓની સાથે ગઈ. ત્યાં ભેજનને સમય
થયે એટલે સર્વ લેકે તૈયાર થઈ જમવા બેસી ગયા. શાંતિમતીને પણ અંદર બેસાડી હતી પરંતુ તે મુનિએની વાટ જઈ બેઠી હતી તેટલામાં ત્યાં બે મુનિઓ આવ્યા. લેકેએ બહુ ઉતાવળથી કંઈક હેરાવીને તેમને વિદાય કર્યા. પછી શાંતિમતીને પ્રથમ ફલાદિક પીરસવાને પ્રારંભ કર્યો. શાંતિમતી બેલી, હારે તે વસ્તુ જોઈએ નહીં. જે વસ્તુ સાધુઓને તમે આપી હોય તેજ અને પીરસો. હારે કંઈ સ્વાદિષ્ટ વસ્તુની જરૂર નથી. એમ તેણીએ ના પાડી છતાં પણ તેઓએ બહુ આગ્રહ કરી દરેક વસ્તુ પીરસી, પણ શાંતિમતી જેટલી વસ્તુ સાધુઓને આપી હતી તેટલી જ વસ્તુ જમી. પછી તે પોતાના પિતાને ત્યાં ગઈ. અને માર્ગમાં જતા સર્વ લેકો વર્ણન કરવા લાગ્યા કે, અહા! શાંતીમતીની ધર્મ શ્રદ્ધા કેવી છે! વળી જેણીના ચરિત્રનું વર્ણન કરવા બહસ્પતિ પણ અશક્ય છે. ત્યારબાદ વિરહી સ્ત્રી જનેને અશાંતિકારક વષરૂતુ આવી.
- તીવ્ર ગર્જના સાથે સાત દિવસ સુધી એટલે વર્ષાકાલ બધે વરસાદ પડયે કે, પાણી લેવા પણ
| કોઈ મુનિએ શાંતિમતીને ત્યાં આવી શક્યા નહીં. જેથી તે પણ હમેશાં ઉપવાસ કરે છે. તેથી પિતાની પુત્રીને
Page #439
--------------------------------------------------------------------------
________________
(૪૦૦ )
શ્રીસુપાર્શ્વનાથ ચરિત્ર.
ખડું ક્ષુધાક્રાંત જોઈ તેનાં માતાપિતાએ કહ્યું કે, હે પુત્રી ! તું મહુ દુ:ખી થાય છે માટે પારણુ કર. શાંતિમતી ખાલી, હે તાત! ગુરૂ સમક્ષ મ્હે પાતેજ અતિથિ સંવિભાગનું વ્રત લીધુ છે. તે હવે મ્હારે દાન આપ્યા વિના કેવી રીતે ભાજન કરવું ? વળી જે ભાજન કરૂ તા મ્હારા નિયમના ભંગ થાય છે. માટે હે તાત ! સ થા વૃષ્ટિ અંધ થશે અને જ્યારે મુનિઓને હું દાન આપીશ ત્યારેજ હું જમીશ. એમ સાંભળી તેના પિતા ખેલ્યા, એવા નિયમની ત્યારે જરૂરનથી. વરસાદ પડે છે તેાપણુ હું ઉપાશ્રયે જઇ મુનિયાને મેલાવી લાવું છું. શાંતિમતી ખાલી, હું તાત ! તમ્હારે ત્યાં જવાનું કારણ નથી. કારણુĚ ખાલક કે માંદા શિવાય મુનિયા પ્રાયે વરસાદમાં ભિક્ષા માટે નીકળતા નથી. અને તે મુનિએમાં ખાલક કે માંદા કાઇ છે નહીં, તેમજ સર્વ મુનિએ સવધારી અને તપશ્ચર્યામાં બહુ ઉત્સાહી છે. ઉત્સાહી છે. હૈ પિતાજી ! વળી સંકટ સમયમાં નિયમ પાળવાથી ખીર અને ભીરૂં જનાની કસેાટી થાય છે. તેમજ સુખ અવસ્થામાં તે સ લેાકેા અભિગ્રહ પાળી શકે છે, હું તાત ! આમાં મ્હને દુ:ખ શું છે ? પુણ્ય વિના તપશ્ચર્યાના સમય પણ દુલ ભ છે. જીવિત અને ધન ાને પ્રિય નથી હાતુ ? પર ંતુ સજ્જન પુરૂષા સમય ઉપર તે બન્નેને પણ તૃણ સમાન ગણે છે. માટે હે તાત ! યેાગ્ય અવસરે મ્હારૂં મરણ થશે તાપણુ તમ્હારે મહાત્સવ સમાન જાણવું. કારણકે કાઇપણ સમયે મરણ તા - નિશ્ચય છેજ, કહ્યું છે કે—
अद्य वाब्दशतान्ते वा, मृत्युर्वै प्राणिनां ध्रुवम् । गृहीत इव केशेषु, मृत्युना धर्ममाचरेत् ॥
અ. આજે અથવા સેા વર્ષે પણ પ્રાણી માત્રનું મરણ અવશ્ય થવાનું છે, માટે મૃત્યુ એ કેશને પકડેલા મનુષ્યની માફક ધર્મનું આરાધન કરવું. ” વળી હે તાત ! આપના પ્રસાદથીય
મહુ
Page #440
--------------------------------------------------------------------------
________________
લક્ષ્મીશ્રાવિકાનીકથા.
(૪૦૧ ) દિવસ મહું મુનિઓને દાન આપ્યું છે. વિશુદ્ધ શીલવત પણ પાળ્યું છે. તેમજ મુક્તાવલી વિગેરે તપશ્ચર્યા પણ કરી છે. નિર્મલ ભાવનાઓ પણ ભાવી છે, સાધર્મિક વાત્સલ્ય પણ ચુકી નથી. અને યથાશક્તિ તીર્થંકરની પૂજા પણ કરી છે. માટે હે તાત ! પરલેક માર્ગમાં અનુકુલ પુણ્યરૂપી ભાતાને સંગ્રહ કરી હવે હું મરીશ. તેથી શું અનિષ્ટ છે ? એ સંબંધી તહારે કંઈપણ ખેદકરા નહીં. એમ કહી તરતજ સમસ્ત પ્રાણીઓ સાથે ક્ષમાપના કરી અનશન વ્રત લઈ, સમાધિપૂર્વક મરણ કરી માહેંદ્ર લેકમાં મહર્તિ દેવામાં તે ઉત્પન્ન થઈ. ત્યાંથી નીકળી ત્રીજે ભવે તે મોક્ષ સુખ પામશે. इति चतुर्थशिक्षाव्रतेऽतिथिसंविभागे शांतिमतीकथासमाता ॥
लक्ष्मीश्राविकानी कथा.
પ્રથમ સચિત્તનિક્ષેપણાતિચાર. દાનવિર્ય રાજા બોલ્યા, હેસર્વજ્ઞ ભગવન!હવે ચેથા શિક્ષા ત્રતમાં અતિથિસંવિભાગની અંદર પ્રથમ અતિચારનું સ્વરૂપદષ્ટાંત સહિત અમને કહે. શ્રી સુપાર્શ્વપ્રભુ બોલ્યા, હે રાજન!જે પુરૂષ અને તિથિ સંવિભાગને નિયમ લઈને દુષ્ટ ચિત્તવડે એદનાદિક પદાર્થ સચિત્ત વસ્તુમાં મૂકે છે તે લક્ષ્મીની માફક કપટ ભાવનું ફલ પામે છે.
જેમકેસર્વ સંપત્તિઓનું સંકેત સ્થાન એવું પૃથ્વીસ્થાન નામે ( વિશાલ નગર છે. તેમાં બલસાર નામે રાજા લક્ષ્મીકાંતરાજ્ય કરે છે. ધનંજય નામે તેમાં શ્રેણી રહે
છે. સાક્ષાત્ વિષ્ણુ પત્નીની માફક અતિ
Page #441
--------------------------------------------------------------------------
________________
(૪૨)
સુપાર્શ્વનાથચત્રિ આનંદકારી લક્ષ્મી નામે તેની સ્ત્રી છે. તે બન્ને સ્ત્રી પુરૂષ પરસ્પર પ્રેમથી આનંદમાં દિવસે વ્યતીત કરતાં હતાં, પરંતુ સંતાનનું સુખ નહીં હોવાથી લક્ષ્મીનું હૃદય બહુજ અસંતુષ્ટ રહેતું હતું. વળી પ્રજા સંબંધી ઘણા ઉપાય તે કરી ચુકી. કેઈ પણ દેવ, યક્ષ, કે વ્યંતર, એ નહીં હોય કે, જેની ઈષ્ટ માનતા તેણીએ નહીં કરી . તેમ છતાં હેને પુત્ર થયે નહી. બાદ ઘણું દ્રવ્ય ખર ચીને અનેક નૈમિત્તિકે પાસે બહુ ઉપાય કરાવ્યા, તેમજ જડી બુટીઓ પણ બાંધી ચુકી, સપનાદિક પ્રગ પણ કર્યા. તેમ છતાં પણ તેને મરથ પૂર્ણ થયે નહીં. પછી એક દિવસ બહાર જતા લોકોને જોઈ લક્ષમીએ એક શ્રાવિકાને પૂછયું કે, આ લેકે કયાં જાય છે? શ્રાવિકા બેલી, નગરની બહાર ઉલાનમાં દિવ્ય જ્ઞાની મુનિ પધાર્યા છે, માટે તેમને વંદન કરવા આ સર્વ લોકો જાય છે. લક્ષ્મી બેલી, હે સખી! હારે પુત્રની બહુ વાંછા છે માટે જે હને પણ તે સંબંધી કંઈ ઉપાય બતાવે તે હું પણ ત્યાં આવું. શ્રાવિકા બેલી, હે સખી! આવી સકામ બુદ્ધિથી મુનિએ પાસે જવું અગ્ય છે. માત્ર તેમની ભક્તિથી જ દરેક મનેથ સિદ્ધ થાય છે. તે સાંભળી લક્ષ્મી પણ રથમાં બેસી તે શ્રાવિકાની સાથે ઉદ્યાનમાં ગઈ. શ્રાવિના કહ્યા પ્રમાણે સૂરને વંદન કરી તે ભૂમિ ઉપર બેઠી. શ્રાવિકા પણ તેની પાસમાં બેઠી. સભા ચીકાર ભરાઈ હતી. જ્ઞાનીએ લમીને ઉદ્દેશી સમ્યકત્વાદિ શ્રાવક ધર્મને ઉપ
દેશ આગે. પછી લકમીએ અતિથિ જ્ઞાનીમહાત્માને સંવિભાગને પ્રત્રન કર્યો, એટલે સૂરિએ ઉપદેશ, વિશેષ પ્રકારે અતિથિ વ્રતની વ્યાખ્યા
આપી કે, જે ગુહસ્થના ઘેર ઉત્તમ ભેજનના સમયે અકૃત અને અકારિત એવા શુદ્ધ પિંડાદિકની જે
Page #442
--------------------------------------------------------------------------
________________
લક્ષ્મીશ્રાવિકાનીક્ષા.
(803)
ભિક્ષા ગ્રહણ કરે છે તે અતિથિ તેના કલ્યાણને માટે થાય છે. વળી વિશેષ શ્રદ્ધા પૂર્વક જે ગૃહસ્થ ન્યાયથી મેળવેલુ પેાતાનુ દ્રવ્ય, માનસિક શુદ્ધ ભાવનાવડે અતિથિને આપે છે, તેણે આ પ્રમાણે ભાવના કરવી કે, આ જગમાં હું ધન્યવાદને લાયક છું. કારણુ કે જેના ત્યાં આ સમયે આવા મહાત્મા પધાર્યા. વળી શુદ્ધ ભાવ વડે આ મુનિને શુદ્ધ દાન આપવાથી જન્મ અને જરા રૂપી જલવડે વ્યાકુલ, કદાગ્રહરૂપી મધરાદિક જંતુ વડે ભયંકર, અનેક દુઃખરૂપી મ્હોટા તરંગાથી વ્યાપ્ત, એવા અનાદિ અપાર આ સસાર સાગરને હું તરી ગયા. તેમજ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, અને શુદ્રો પોતપોતાની અનિતિ વૃત્તિ વડે ઉપાર્જન કરેલા, જે દ્રવ્યના સત્પાત્રમાં નિયેાગ કરે છે તે દ્રવ્યન્યાયેાપાત જાણવું, એમ જ્ઞાનીપુરૂષા કહે છે. વળી તેજ દ્રવ્ય અક્ષય જાણવુ, કે જે સુપાત્રાને દાન આપવામાં આવે છે. વળી તે પરિણામે સુંદર અને અન ંત ફળદાયક થાય છે. તેમજ જે એષણીય અને પ્રાસુક હોય તેજ અતિથિને દાન આપવા લાયક કહ્યું છે, જેવી રીતે વિશુદ્ધ ભાવના વડે આ અતિથિ સવિભાગ વ્રત ગ્રહણ કર્યું" હાય તેવી રીતેજ નિરતિચારપણે પાળવુ. વળી તેના સચિત્ત દ્રવ્ય નિક્ષેપણ અને સચિત્ત દ્રવ્ય વિધાન, તેમજ કાલાતિક્રમણ, પર બ્યપદેશ અને પ્રદ્વેષ એમ પાંચ પ્રકારના અતિચાર છે. તેમાં સચિત્ત દ્રવ્યામાં જે શુદ્ધ અન્ન નાખવું (ઉપર મુકવુ)તે સચિત્ત દ્રવ્ય નિક્ષેપણ નામે પહેલા અતિચાર કહેવાય. વળી જે સચિત્ત દ્રવ્યથી શુદ્ધ દ્વવ્યને ઢાંકવુ તે સચિત્ત વિધાન નામે બન્ને અતિચાર જાણવા. તેમજ સાધુના આગમ કાલનું ઉદૂધન કરી, પ્રથમ જે લેાજન વિધિ કરે છે તે કાલાતિ ક્રમ નામે ત્રીજો અતિચાર કહેવાય. વળી લેાભી શ્રાવક પેાતાના દ્રવ્યને પણ આ પારકું છે, એમ જે મુનિઓને કહે છે તે પરદ્રવ્ય વ્યપદેશ અતિ
•
Page #443
--------------------------------------------------------------------------
________________
(૪૪)
શ્રીસુપા નાચરિત્ર.
ચાર કહેવાય. વળી જે મુનિને જોઇ કાપ કરે તેમજ ઇર્ષાને લીધે ક્રોધ વશ થઇ દાન આપે છે તેને મત્સરદાન કહ્યું છે. આ પ્રમાભેના અતિચાર રહિત અતિથિ સંવિભાગ નામે વ્રતને જે પાળે છે તે ઉભય લાકમાં બહુ સુખ ભાગવે છે. એ પ્રમાણે દેશના સાંભળી સમગ્ર સભા ઉભી થઇ એટલે લક્ષ્મીએ અતિથિસ વિભાગના અભિગ્રહ લીધે. અને સૂરિને વિનતિ કરી કે, હે ભગવાન ! કૃપા કરી આપના મુનિઓને ભિક્ષા માટે હમેશાં મ્હારે ત્યાં માકલવા. એમ કહી. તે પેાતાને ઘેર ગઇ. અને પુત્રની ઈચ્છાથી તે ધર્મ પાલન કરે છે, પરંતુ ધર્મ બુદ્ધિથી કરતી નથી. વળી પ્રાચીન કર્મને લીધે તેને પુત્ર થયા નહીં તેથી તેની દાનની પ્રતિજ્ઞા શિથિલ પડી ગઇ. છતાં પણ લૈાકિક વૃત્તિ વડે હુમ્મેશાં મુનિ આને કંઇક દાન આપે છે.
અન્યથા કાંઇક મહાત્સવના પ્રસંગે લક્ષ્મીએ બહુ પ્રકારની રસાઇ કરાવી અને સર્વ સમધીઓને જમવા માટે પેાતાને ત્યાં ખેલાવ્યા. તેવામાં ત્યાં મુનિઓને આવતા જોઇ લક્ષ્મીએ મુદ્ગપિડિકા (મગની ઢગલી) ઉપર દાળ, ભાતનાં વાસણ મૂકી દીધાં, અને તેમની ઉપર પકવાનનાં વાસણ ગાઠવી દીધાં. તેટલામાં મુનિએ ત્યાં આવ્યા અને ધર્મલાભ આપી ઉભા રહ્યા. લક્ષ્મીએ ઉભી થઇને વંદન કર્યું અને વ્હારાવા માટે ઢાળ, ભાત લઇ આવી, એટલે મુનિએ ખેલ્યા, આ આહાર અમ ને કલ્પે નહીં, કારણ કે સચિત વસ્તુ ઉપર આ રસેાઈ મુકેલી છે. લક્ષ્મી લેાકાને સંભળાવવા માટે પેાતાને નિદ્મવા લાગી કે, હા હા ! હું નિર્ભાગીણી છું. કારણકે, મુનિએ પધાર્યા છતાં તેમને કલ્પે તેવું પ્રાણુક અને એષણીય કઇ પણ મ્હે' રાખ્યું નહીં. હવે મ્હારે તેમની ભકિત કેવી રીતે કરવી ? વળી ક્રોધ કરી પેાતાની
લક્ષ્મીનાકપટ
ભાવ.
Page #444
--------------------------------------------------------------------------
________________
લક્ષ્મીશ્રાવિકાનોકપા.
(૪૫) દાસીને કહેવા લાગી કે, અરે ! હું બહુ ખરાબ કર્યું. રે ભાગ્યહીન ! સચિત્ત વસ્તુને સંઘટ્ટ કરવાથી સર્વ પકવાન્નાદિક ઉત્તમ પદાર્થો પણ તે દૂષિત કર્યા. એમ કહી પછી નીરસ સાધારણ વસ્તુ લઈ વહોરાવા માટે નીકળી અને મનમાં તે બહુજ ખુશી થઈ છે, પણ મુખેથી કહે છે કે, શું કરું? આ વસ્તુ આપતાં મહારહાથ ચાલતા નથી. ! તેવામાં મુનિની ભકતદેવીએ તેની શિક્ષા માટે પાત્રમાં પ્રવેશ કરી તેને હાથ ભેજન સહિત અટકાવી દીધા. અને તે બોલી કે, રે દુષ્ટ માયાવિનિ!રે અનાજીરેકટ કરનારી! ચારિત્રનિધિ એવા મુનિઓને પણ તું આ પ્રમાણે છેતરે છે? એ પ્રમાણે દેવી એ બહુ નિંદા કરીને લક્ષમીને કહ્યું કે, સખી ! હું તને હણતી નથી કારણ કે, જીવદયા એજ મુખ્ય ધર્મ છે. એમ કહી દેવી અદષ્ટ થઈ ગઈ. ત્યારબાદ સ્વજનેએ લક્ષમીને બહુ ધિક્કાર આપે. પછી અલ્પ સમયમાં તે દેવીએ સ્તબ્ધ કરી હતી તેથી તે લક્ષમી શ્રાવિકા પર્યાલચના કર્યા વિના મરણ પામી, અને પ્રણપર્ણિકા નામે જંભક નિમાં ઉત્પન્ન થઈ થઈ. ત્યાંથી નીકળી સંસાર ભ્રમણ કરી બોધિ જ્ઞાન પામી મેક્ષ સુખ પામશે. માટે હે ભવ્ય પ્રાણુઓ ! આ પ્રમાણે સમજી અતિચાર રહિત વ્રત પાળવામાં તમે ઉદ્યમાન થાઓ, નહીં તે આ લોકમાં પણ બહુ ઘોર દુ:ખ ભેગવવાં પડશે.
इत्यतिथिसंविभागे प्रथमातिचारदृष्टान्तः ।।
Page #445
--------------------------------------------------------------------------
________________
(૪૬)
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર. विजयाशेठाणीनी कथा..
દ્વિતીય સચિત્તપિધાનાતિચાર. દાનવીર્ય રાજા બે, હે જગત્પાલક! હવે અતિથિસંહિ ભાગમાં દ્વિતીય અતિચારનું સ્વરૂપ કહા. શ્રી સુપાર્શ્વપ્રભુ બેલ્યા, હે ભૂમિપાલ! જે મનુષ્ય અતિથિસંવિભાગને નિયમ લઈ દાન આપવા લાયક વસ્તુને સચિત્ત વસ્તુથી ઢાંકી દે છે તે વિજય શેઠાણીની માફક ગાઢ કર્મ બાંધે છે.
શ્રેષ્ઠ ક્ષમાધર (પર્વતે-ક્ષમાવત પુરૂષ) વડે સંયુકત, બહુ (
રૂપવંત અનેક વિદ્યાધરો વડે મને હર એવો વિજયાદષ્ટાંત. વૈતાઢય પર્વત છે જેને વિષે, અથવા અનેક
પંડિત વડે મનહર, અને સેંકડે દેશ વડે સંકીર્ણ એવા ભરતક્ષેત્ર સમાન વિશાલ, દિલપુર નામે નગર છે. તેમાં યાચકે ને કલ્પવૃક્ષ સમાન, પાર્થ નામે રાજા છે. તેમજ સુયશ નામે સમ્યગદષ્ટિ નગરશેઠ છે. વળી કામ ભવનની વિજય પતાકા સમાન, જૈનધર્મમાં પ્રમાદી અને કુમતમાં આસક્ત એવી વિજયા નામે તેની સ્ત્રી છે. હવે સુયશ શ્રેણી વર્ષાકાલમાં ઉદ્યાનમાં રહેલા, વિશુદ્ધજ્ઞાની અને ક્ષમાના સાગર સમાન એવા પોતાના ગુરૂ શ્રીમાન શાંતિસાગરસૂરિનાં દર્શન કરવા માટે ગયે. વંદન કરી ધર્મદેશના સાંભળવા બેઠે. દેશના સમાપ્ત થઈ એટલે પુનઃ વંદન કરી પોતાને ઘેર આવ્યા. એ પ્રમાણે સુયશ શ્રેણી હમેશાં સૂરીશ્વરની દેશનામાં જ
અને તેથી બહુ સંતુષ્ટ થઈ એક દિવસ વિજયાને પિતાની સ્ત્રીને કહેવા લાગ્યું કે, તું સૂરીપ્રતિબંધ. શ્વરની પાસે ચાલ. તેમનાં દર્શન કરી ધર્મ
શ્રવણુ કર. જેથી ત્યારે મનુષ્ય જન્મ સલ
Page #446
--------------------------------------------------------------------------
________________
વજ્યારશેઠાણીનીસ્થા.
(૪૦૭) થાય. વિજ્યા બેલી, જે તેઓ સચિત્ત અને અનંતકાયના નિયમ મહને ને આપે તે હું ત્યાં આવું. શ્રેણી બે, તેઓ કેઈને પણ બલાત્કારે નિયમે આપતા નથી. માત્ર ધર્મને ઉપદેશ કરે છે. અને ભવ્ય પ્રાણુંઓ ધર્મ સાંભળી જે જે નિયમો માગે છે, તે તે તેમની ચેગ્યતા પ્રમાણે તેમને આપે છે. એ પ્રમાણે ધર્ય આપી શ્રેણી પોતાની સ્ત્રીને ગુરૂ પાસે લઈ ગયા. તે પણ વંદન કરી ગુરૂની આગળ ધર્મ દેશના સાંભળવા માટે બેઠી. સૂરિએ સમ્યકત્વાદિ શ્રાવકનાં સર્વ વ્રત કહ્યાં, તે સાંભળી વિજ્યા બેલી, હે પ્રભો! કૃપા કરી આપ અતિથિ સંવિભાગને નિયમ મહને આપિ. ગુરૂએ તેની આગળ અતિથિ સંવિભાગની સવિસ્તર વ્યાખ્યા કહી. તેમજ તેના અતિચારોનું સ્વરૂપ પણ બતાવ્યું. પછી અતિથિવ્રતને નિયમ તેને આપે. વળી ગુરૂએ કહ્યું કે, પષધવ્રતના પારણે શ્રાવકે સાધુઓને જે વસ્તુ ન હેરાવી હોય તે વસ્તુ પોતે અવશ્ય ખાવી નહીં, કારણ કે, તેમ કરવાથી પિષધની શુદ્ધિ થાય છે. સર્વ આરંભેમાં પ્રવૃત્ત થયેલા ગૃહસ્થાશ્રમિએએ નિરંતર અતિથિ વિભાગમાં પ્રયત્ન કરવો જોઈએ. અને ઉપવાસના પારણે તે અવશ્ય મુનિઓને હરાવવું જોઈએ તેમાં તે કહેવું જ શું? વળી જે મનુષ્ય હમેશાં વિશુદ્ધ ભાવથી સાધુઓને સુંદર ભેજન હેરાવે છે તેઓ સર્વત્ર સદાકાળ સુખી થાય છે. જેઓનું ધન નિરંતર જીનમંદિર, મુનિએ અને સાધર્મિક જનોમાં વપરાય છે તેઓને ધન્યવાદ ઘટે છે. અને ધાર્મિક કાર્યોમાં જેઓનું ધન વપરાતું નથી તેઓનું ધન તૃણાદિના ઉકરડા સમાન જાણવું. કારણ કે, તેવા ધનની અધિક વૃદ્ધિ થવાથી પણ શો લાભ? વળી જેઓનું આયુષ્ય સદાકાલ વિશુદ્ધ ભક્તિ વડે સત્પાત્રને દાન આપવામાં વ્યતીત થાય છે, તેએજ ધન્યવાદને લાયક છે. આવી ભાવનાવડે સભ્યપ્રકારે સર્વથા હદયને મલ દૂર કરી નિરંતર શ્રાવકોએ વિશુદ્ધ એ શ્રાવકધર્મ
Page #447
--------------------------------------------------------------------------
________________
(૪૦૮ )
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર.
આરાધવા. મા પ્રમાણે ઉપદેશ સાંભળી સંવેગ પરાયણ થઈ વિજ્યા ખાલી, હે મુનિવર્ય ! હમ્મેશાં ભિક્ષા માટે મ્હારે ત્યાં એ મુનિએ તમારે મોકલવા. સૂરિએ વર્તમાન ચેાગ, એમ કહી વિજ્યાને સંતુષ્ટ કરી. ત્યારબાદ સુયશશ્રેષ્ઠી ગુરૂના ચરણમાં પડી ખેલ્યા, હે પ્રભુ ! આ સ્ત્રી બહુ પ્રમાદી છે માટે મ્હાટી કૃપા કરી આ ભવસાગરમાંથી આપ એના ઉદ્ઘાર કરો. હવે એને 'સ`સાર સાગર તરવાના અન્ય કોઇ ઉપાય નથી. એમ કહી શ્રેષ્ઠી પેાતાની સ્ત્રી સહિત પેાતાને ઘેર ગયે.
ભક્તિ.
ત્યા
ત્યારબાદ સૂરિએ શ્રેષ્ઠીને ત્યાં ભિક્ષાના સમયે એ મુનિએ મેાકલ્યા. મુનિઓને આવતા જોઇ શ્રેષ્ઠી વિજયાનીદાન સહિત વિયા શેઠાણી બહુ ભક્તિપૂર્વક વંદન કરી શુદ્ધ શ્રદ્ધાપૂર્વક ચાર પ્રકારના આહાર તેમને વ્હારાવ્યા. તે પ્રમાણે દરરોજ તે ભક્તિ કરવા લાગી. શેઠ પણ ઉમ ંગથી બહુ દ્રવ્ય આપે છે. બાદ કેટલાક દિવસે વિજ્યાને વિચાર થયા કે, આ પ્રમાણે કરવાથી હાલમાં ખરચા બહુ વધી પડ્યો છે. અને મ્હે' પણ અતિથિઆને ભાજન દાનના નિયમ લીધેા છે. માટે એવા કેાઇ ઉપાય કર્' કે, જેથી બન્ને કાર્ય સિદ્ધ થાય. એમ નિશ્ચય કરી કપટ જાળથી દાળ, ભાત, ધૃતાહિકનાં પાત્રા ઉપર બીજોરૂ, ચીભડાં વિગેરે સચિત્ત વસ્તુઓ ઢાંકી દે છે, જેથી મુનિઓને કંઇ પણ પદાર્થ કપે નહીં તેવી યુક્તિ તેણીએ ગાઢવી. પછી ગેાચરીના સમય થયે એટલે સાધુએ તેને ત્યાં આવ્યા. પ્રથમની માફ્ક બહુ ભક્તિ બતાવી વિજ્યા વ્હેારાવવા માટે ઉભી થઇ. ભાત, દાળ વિગેરે આપવા આવી એટલે મુનિએ માલ્યા, એની ઉપર સચિત્ત પદાર્થો મૂકેલા છે માટે તે આહાર મારે કલ્પે નહીં. તેથી તે અમાશ વાસ્તે લાવશે નહીં. વિજ્યા એટલી, અરે ! મ્હને
.
Page #448
--------------------------------------------------------------------------
________________
દેવચ દ્રશ્રાવકનીકળ્યા.
(૪૦૯ )
ધિક્કાર છે ! આ સમગ્ર રસાઇ તૈયાર છે તે છતાં મુનિઓને અનુપયોગી થઈ. કાઇ દાસીએ અજાણમાં મ્હારા અભાગ્યને લીધે આ અવ્યવસ્થા કરી. મહા ખેદની વાત છે કે, હું પુણ્યહીન થઇ. એમ બહુ ખેદ કરતી તેને જોઇ શેઠ મેલ્યા, બીજી કંઇક વ્હારાવ. ત્યાર બાદ વિજ્યાએ વાલ, ચણા વિગેરે બ્હારાવીને નમસ્કાર કરી પાતાના ઘેરથી કેટલાંક ડગલાં પાછળ ચાલી મુનિઓને વિદાય કર્યો. તેવીજ રીતે કદાચિત્ મુનિઓને આવતા જોઇ સચિત્ત સાથે અચિત્ત વસ્તુનું સંઘટ્ટન કરે છે. કદાચિત્ પાણીનું વાસણુ હાથમાં લઇ કહે છે કે, અરે ! હાથમાં કાચું પાણી રહી ગયું છે. વળી કદાચિત્ ભાત, દાળ, ઘી વિગેરે મળતા અગ્નિ ઉપર મૂકે છે. એ પ્રમાણે તેનાં આચરણ જોઇ સાધુઓએ જાણ્યુ કે, આ શેઠાણી બહુ ફૂટ કપટ વાળી છે. એને કંઇપણુ દાન આપવાની ઇચ્છા નથી, પર’તુ શેઠના આગ્રહને લીધે મુનિએ ભિક્ષા માટે જાય છે. એમ કરતાં એક દિવસ વિજ્રયાને વાસિત વમન થયું. જેની ગાઢ પીડાથી મરણ પામી તે પ્રણપ િકા નામે વ્યંતર દેવામાં ઉપન્ન થઈ. ત્યાંથી નીકળી કેટલાક સમય ભવ ભ્રમણ કરશે. ત્યારબાદ વિદેહ ક્ષેત્રમાં સયમ-દીક્ષા પ્રાપ્ત કરી અનુક્રમે સિદ્ધિ સુખ પણ પામશે.
इत्यतिथिसंविभागे द्वितीयाऽतिचा रविपाके विजयादृष्टान्तः ॥
देवचंद्रश्रावकनी कथा.
તૃતીયકાલાતિક્રમણાતિચાર.
દાનવિય રાજા આહ્યા, હૈ દયાલુ ભગવન્ ! હવે અતિથિ સવિભાગમાં ત્રીજા અતિચારનું સ્વરૂપ દૃષ્ટાંત સહિત કહેા, શ્રી
Page #449
--------------------------------------------------------------------------
________________
(૪૧૦ )
શ્રીમુપા નાથચરિત્ર..
સુપાર્શ્વ પ્રભુ મેલ્યા, હે ભૂપાલ ! જેણે દાનના નિયમ કર્યો છે, છતાં જેના હૃદયમાં શઠતા રહેલી છે એવા દેવચંદ્ર શ્રાવકની મા જે પુરૂષ કાલનુ ઉલ્લંઘન કરી દાન આપે છે તેનુ કુલ તેને પ્રાસ થતુ નથી.
આ ભરતક્ષેત્રમાં સ્વસ્થ બુદ્ધિશાલી મનુષ્યાથી વિભૂષિત લક્ષ્મી મંદિર નામે નગર છે. જેની અંદર દેવચ'દ્રષ્ટાંત., સત્પુરૂષોના ચરિત્રાનાં ચિત્રા જેમાં ચિત્રેલાં છે એવાં મંદિરે શેાભી રહ્યાં છે. વળી તે નગરમાં મદદન્મત્ત વેરીરૂપી સિંહાને દમન કરવામાં પ્રચંડ શરભ સમાન, અને ચદ્ર સમાન ઉજ્વલ એવી કીર્તિરૂપ ગંગાને વહુન કરવામાં હિમાલય સમાન વજ્રસાર નામે રાજા છે. વળી તેમાં દેવચંદ્ર નામે બહુ ધનાઢ્ય વણિક રહે છે. કૃષ્ણની સ્ત્રી,સમાન નિર ંતર સેવા પરાપણુ દેવશ્રી નામે તેની ભાર્યો છે. વળી દેવચં શ્રાવક સ્વભાવથી એવા કૃપણુ છે કે, કેાઇ પશુ દિવસ કાઇને તલભાર પણ દાન આપતા નથી. પરંતુ ધર્માભિલાષી હાવાથી ભર-ચાવન અવસ્થામાં રહ્યો છે છતાં ક્રીડા વિલાસ કરતા નથી.
અન્યદા ચતુર્ગોની સૂરિ મહારાજ ત્યાં બહાર ઉદ્યાનમાં પધાર્યા. તે પ્રસ ંગે દેવચં પણ ઉદ્યાનપાસૂરિનું આગમન. લકા પાસે ઉઘરાણી માટે ત્યાં ગયા. તેવામાં ઉદ્યાનપાલકા પણ સૂરીશ્વરના ચરણકમલમાં વ્યાખ્યાન સાંભળવા બેઠા હતા. તે જોઇ દેવચંદ્ર પણ સુરિને વંદન કરી વિનયપૂર્વક મતિમેહને નિમૂ લ કરનાર દાન, તપ, શીલ અને ભાવનામય ધર્મ સાંભળવા બેઠા. જેમકે-દાન, શીલ, તપ અને જ્ઞાનનારૂપ ચાર પ્રકારના ધર્મ ધીર પુરૂષાએ કહ્યો છે. વળી તમાં શીલ, તપ અને ભાવનારૂપ ત્રણ પ્રકારના ધર્મ સાધવામાં અશક્ત એવા ગૃહસ્થાને દાન ધર્મ જય આપનાર થાય છે. સમગ્ર
Page #450
--------------------------------------------------------------------------
________________
દેવચંદ્રશ્રાવકનીકથા.
(૪૧૧) આરંભેથી તેમજ કરવું અને કાવવાથી નિવૃત્ત થયેલા મુનિએને ગૃહસ્થ પુરૂષોએ ધર્મ નિમિત્તે અવશ્ય દાન આપવું. કહ્યું છે કે-જે પુરૂષ વિદ્યમાન, બાહા અને અનિત્ય એવું પણ દાન સત્પાત્રને નથી આપી શકતો, તે બિચારે તુચ્છ” દુર્ધર એવા શીલને કેવી રીતે ધારણ કરે? કારણકે, દાન આપવા લાયક વસ્તુ, દાન આપવાની શક્તિ અને સત્પાત્રને સમાગમ એ સર્વ સામગ્રી પૂર્વના પુવડે કે ભાગ્યશાલી પુરૂષને જ પ્રાપ્ત થાય છે. વળી કેટલાક પ્રાણુઓ પિતાનું જીવિત પણ સંદેહસ્થાનમાં મૂકી સમુદ્રમાર્ગે ચાલે છે અને દ્વીપાંતર જાય છે. છતાં કોડિ માત્ર પણ પ્રાપ્ત કરતા નથી. તેમજ કેટલાક લોકો પ્રાચીન પુણ્યાગે મહા કષ્ટ ધન મેળવે છે પરંતુ તેઓ સ્વાભાવિક પણુતાને લીધે તે ધનમાંથી કિંચિત માત્ર પણ સન્માગે વાપરી શકતા નથી. અને પ્રાણાતમાં પણ તેઓને દાન રૂચી થતી નથી. વળી કહ્યું છે કે-દાની જનેની હસ્તપરંપરામાં પરિવર્તન કરવાના ખેથી શાંત થયેલી સંપત્તિઓ, કૃપણ જનેના ઘરની અંદર આવી સ્વસ્થ અવસ્થામાં નિદ્રિત થયેલી હોય તેમ જણાય છે. તેમજ આદરપૂર્વક વૃદ્ધિ પમાડેલી, અને નિરંતર બહુ પ્રયત્ન વડે રક્ષણ કરેલી, કૃપણ પુરૂષોની ધન સંપત્તિ, કુમારીની માફક પરપગી છે. વળી કેટલાકને ધન સંપત્તિ પણ પ્રાપ્ત થાય છે અને દાન શકિત પણ હોય છે. છતાં પણ સત્પાત્રને સમાગમ દુર્લભ થાય છે. કારણકે સર્વ આરંભથી નિવૃત્ત થયેલા, નિર્મલ ચિતવાળા, પવિત્ર એવા ચારિત્રના પાલન કરનાર અને નિષ્કારણ દયા રસીથી વ્યાત એવા સુપાત્રને સંયોગ આ જગતમાં કવચિત જ મળી શકે છે. માટે હવે અધિક શું કહેવું ? જે સંસાર સાગર તરવાની ઈચ્છા હોય તે ધનવાન્ પુરૂષેએ પિતાની લક્ષ્મીને સદુપયેગ સૂત્ર વિધિ પ્રમાણે સુપાત્રમાં કરી લે. કારણકે
Page #451
--------------------------------------------------------------------------
________________
(૪૧૨)
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર
पटुतरपवनवशा-कुलितकुवलयदलतरलानि ।
जीवितयौवनयुवति-जनधनलवलाभसुखानि ॥ - અથ–“ જીવિત, દૈવન, સુંદર યુવતિજન, અને લેશ માત્ર ધન લાભના સુખને પ્રચંડ વનના વેગથી કંપાયમાન કમલા પત્રની માફક ચંચલ જાણવાં. ” આ પ્રમાણે ધર્મદેશના સાંભળી દેવચંદ્ર શ્રેષ્ઠીએ અતિથિદાનને નિયમ લીધો અને પોતાને ત્યાં ભિક્ષા માટે મુનિઓને વિનતિ કરી પિતાને ઘેર આવ્યું. પછી ઉચિત સમયે મુનિઓ ભિક્ષા માટે આવ્યા. દેવચ ભાવપૂર્વક પકવાન્નાદિક વહરાવ્યું. તેઓએ પણ યથોચિત વિશુદ્ધ એ આહાર લીધે. પછી દેવચંદ્ર બે, આજે આપ પધાર્યા તેથી હારૂં ઘર પવિત્ર થયું. અને આજે આ ભક્ત પાનાદિક રસોઈ પણ સફલ થઈ. કારણકે, ગુરૂ ભેજનથી અવશિષ્ટ અન્ન આજે હું જમીશ. એમ ભાવના ભાવતા દેવચંદ્ર મુનિઓની પાછળ કેટલાંક ડગલાં ચાલી પોતાને ઘેર પાછો આવી શેષ અન્નથી ભજન કરી બહુ સંતુષ્ટ થયે. મુનિઓ પણ ભિક્ષા લઈ ગુરૂ પાસે ગયા અને સર્વ વૃત્તાંત નિવેદન કર્યું. ભિક્ષા તરફ દષ્ટિ કરી ગુરૂ બેલ્યા, હે મુનિઓ ! હવે હમેશાં
તહારે દેવચંદ્રના ત્યાં જવું. જેથી એને શિષ્ય પ્રત્યે ગુરૂ કૃપણુતાનો અપવાદ દૂર થાય. અને નિર્જ વચન, રા પણ થાય. ત્યારબાદ મુનિએ ગોચરી માટે
હમેશાં તેને ત્યાં જવા લાગ્યા. વળી સ્વભાવથી જ તેની સ્ત્રી બહુ ઉદાર ચિત્તની હતી તેથી તે ઘેબર, લાડુ, પેંડા, બરફી અને સાકર વિગેરે બહુ પદાર્થો પ્રતિ દિવસ બહેરાવતી હતી. એ પ્રમાણે સ્ત્રીની ઉદારતા જોઈ દેવચંદ્ર કૃપણ. તાને લીધે પિતાની સ્ત્રીને કહ્યું કે, હવે મુનિઓને હું પોતે જ
Page #452
--------------------------------------------------------------------------
________________
દેવચંદ્રાવકનીકથા.
(૪૧૩ )
દાન આપીશ, કારણકે આ વિષયના નિયમ મ્હે' લીધેલા છે. એમ કહી બીજે દિવસે પાતે ઉપાશ્રયે જઇ મુનિઓને પેાતાને ત્યાં એલાવી લાવ્યેા. પછી ઘેાડું ઘી ( અરધી પળી ) બ્હારાવી વંદન કરીને તેમને વિદાય કર્યો. મુનિ પણ બીજે સ્થળેથી શિક્ષા લઈ ગુર પાસે ગયા.
સૂરીશ્વરે મુનિઓને પૂછ્યું, આજે દેવચંદ્રને ત્યાંથી શુ મળ્યુ' ? મુનિઓએ ઘી મતાન્યુ. ગુરૂ કૃપણતાનું ફળ. બાલ્યા, હવે તેના ત્યાં નિમ ત્રણ વિના તમ્હારે જવું નહીં. વળી બીજે દિવસે ભાજન સમય વ્યતીત થયા બાદ દેવચંદ્ર મુનિએને ખેલાવવા માટે ગયા. ત્યારે ગુરૂએ કહ્યુ કે, મુનિએએ આહાર કર્યાં. આહાર લીધા પછી હવે ગાચરી શા કામની' ! શઠ બુદ્ધિથી દેવચંદ્ર બહુ ખેદ કરવા લાગ્યા. ક્રીથી સૂરિ ખેલ્યા, ભદ્ર ! હવે ખેદ કરીશ નહીં. આજે કારણને લીધે મુનિએ ત્યારે ત્યાં આવી શકયા નથી. ત્યારબાદ દેવચંદ્ર પોતાને ઘેર જઇ જમીને સુઈ ગયા. પરંતુ બહુ જમવાથી વિસૂચિકા થઇ ગઇ. જેથી મરણ પામી ભૂત ચેનિમાં તે ઉત્પન્ન થયા અને ક્રમે મેક્ષ સુખ પણ પામશે, માટે ભવ્ય પ્રાણીઓએ બુદ્ધિપૂર્વક વ્રતમાં અતિચાર સેવવા નહીં. કારણકે અતિચાર ·સેવવાથી અનુક્રમે વ્રત ભંગના પ્રસંગ પણ આવી જાય છે.
इत्यतिथिसंविभागवते तृतीयातिचारदृष्टान्तः ||
-X(©©©•*•X®®®
Page #453
--------------------------------------------------------------------------
________________
(૪૧૪)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર.
સ્થવિાની થા.
ચતુર્થાં પરબ્યપદેશાતિચાર.
દાનવીર્ય રાજાએ પ્રશ્ન કર્યો કે, હે ભગવન્ ! હવે અતિથિ સ'વિભાગ વ્રતમાં ચાથા અતિચારનું લક્ષણ દષ્ટાંત સહિત કૃપા કરી આપ અમને કહેા. શ્રી સુપાર્શ્વ પ્રભુ આલ્યા, હે રાજન ! જે પુરૂષો અતિથિ દાનનો નિયમ લઈને સત્પાત્ર પેાતાના ઘેર આવે તે પણ પેાતાના દ્રવ્યને પારકુ છે એમ કપટથી કહે છે તે એક સ્થવિરા ( વૃદ્ધ સ્ત્રી ) ની માફક દુ:ખી થાય છે.
બહુ વિશાલ અને ઉંચી હવેલીઓના શિખરાવર્ડ સૂર્યંના રથના ઘેાડાઓની ગતિને અટકાવતુ વિશ્વવિરાદષ્ટાંત. પુર નામે ગઢિખ્યાત નગર છે. વળી જેની અંદર કુલીન જને વસે છે એવું તે નગર શંકરના હાસ્ય તથા ચંદ્રને નિસ્તેજ કરતાં એવાં જીનમંદિરેશનાં શિખરાની શેાભાવર્ડ-મુનિવાસ રહિત એવી સ્વર્ગ પુરીને પણ હસે છે. વળી પદ્મ સમાન ( પદ્મરૂપી ) છે મુખ જેમનાં, વિશાલ પચેાધર એટલે સ્તન મંડલ ( જલને) ધારણ કરનાર અને પ્રફુલ્લ કુમુદ સમાન ( કુમુદરૂપી ) છે નેત્ર જેમનાં, એવી સ્ત્રીએ અને સાવરાવડે અંદર અને બહારથી જે નગરીની સૌંદર્ય તા પ્રસરી રહી છે. તેમજ અનેક રાજાઓના ચૂડામણિએની કાંતિ વડે જેના ચરણ રંગાઇ ગયા છે. એવા સમયસિંહુ નામે રાજા તે નગરમાં રાજ્ય કરે છે. ચંદ્રલેખા નામે તેની ભાખે છે. વળી તેજ નગરમાં બહુ દુ:ખરૂપી દાવાનલથી દુગ્ધ થએલી એક સ્થવિરા ( વદ્ધા ) રહે છે. તે હમ્મેશાં ધનવાનાને ત્યાં કામકાજ કરતી અને પેાતાનુ' ગુજરાન ચલાવતી દિવસેા વ્યતીત કરતી હતી.
Page #454
--------------------------------------------------------------------------
________________
સ્પવિરાનીકળ્યા.
(૪૫) અન્યદા મહાજ્ઞાની મલયચંદ્ર સૂરિ ત્યાં પધાર્યા. લેકે
બહુ ઉત્સાહ પૂર્વક તેમને વંદન કરવા ગયા. મલયચંદ્ર- વૃદ્ધા પણ ભક્તિ ભાવથી આકર્ષાઈને ત્યાં સરિ- જઈ વંદન કરી મુનીંદ્રની આગળ લેક
સાથે ધર્મ દેશના સાંભળવા બેઠી. સૂરિએ પ્રથમજ સમ્યકત્વની વ્યાખ્યા કરીને કહ્યું કે, દુસ્તર અને દુરંત એવા સમુદ્રની મધ્યમાં ડુબતા પ્રાણીને જેમ નાવ શરણ થાય છે. તેવી રીતે દુ:ખ વડે તરવા લાયક અને સહ એવા દુબરી જલથી ગંભીર ભરેલા સંસાર સાગરમાં જીવાત્માને સમ્યકત્વ પ્રાણિજ શરણ થાય છે. વળી જેમ દુકાળમાં ક્ષુધાતુર કઈ પણ પ્રાણીને અકસ્માત પુય બલથી પરમાત્ત પ્રાપ્ત થાય તેવી રીતે દુખમ કાલમાં બહુ પ્રમાદી અને દુ:ખી એવા જીને સમ્યકત્વ અમૃત સમાન થાય છે. જેમ ચંચળ તરંગોથી ઉછળતી, પર્વતમાંથી નીચે ઉતરતી અને મહા વેગને ધારણ કરતી નદીના પ્રવાહમાં તણાતે મડદાલ પ્રાણી તટ ઉપર રહેલા વૃક્ષનું અવલંબન પામે છે, તેમ રાગરૂપી મહાગિરિમાંથી નીકળતી નદીના પ્રવાહમાં પીડાતા કોઈ પણ પુણ્યશાળી જીવ સમ્યકત્વરૂપી તરૂવરનું આલંબન મેળવે છે. વળી જેમ હાદિક ધાતુએમાં સુવર્ણ, તૃણ જાતિમાં ધાન્ય, સમૃદ્ધિમાં રત્ન અને રત્નમાં ચિંતામણિ રત્ન શ્રેષ્ઠ ગણાય છે, તેમ ધર્મોની અંદર જૈન ધર્મ ઉત્તમ છે. જેમ વનમાં નંદનવન, વૃક્ષોમાં કલ્પવૃક્ષ, પુરૂ
મા ચક્રવતી અને મુનીઓમાં જીને ભગવાન શ્રેષ્ઠ છે, તેમ સર્વ ધર્મોમાં વીતરાગ પ્રણીત ધર્મ પ્રશંસનીય છે. વળી જેમ નાગોમાં નાજ, નક્ષત્ર અને તારાઓમાં ચંદ્ર, અસુરમાં અસુરંદ, દેવામાં દેવેંદ્ર, નરેમાં નરેંદ્ર અને મૃગ જાતિમાં મૃગેંદ્ર શ્રેષ્ઠ છે. તેમજ સર્વ ધર્મમાં જૈન ધર્મ શ્રેષ્ઠ છે. વળી તે ધર્મ
Page #455
--------------------------------------------------------------------------
________________
(૪૧૬ )
શ્રીસુપા નાયસ્ત્રિ.
યતિ અને ગ્રહી એમ બે પ્રકારના છે. તેમાં યતિ ધર્મના દશ ભેદ છે. અને શ્રાવક ધમ માર પ્રકારના છે. અનુક્રમે બન્ને મેાક્ષ સુખ આપનાર થાય છે. એ પ્રમાણે ધમ દેશના સાંભળી સૂર પાસે કેટલાકે યતિધર્મ સ્વીકાર્યો, અને કેટલાક જનાએ શ્રાવક ધમ લીધેા, વળી વિશેષમાં સ્થવિરાએ અતિથિદાનના નિયમ લીધેા.
ત્યારબાદ વૃદ્ધા વંદન કરી પેાતાને ઘેર ગઇ. ભાજન સમયે રસાઈ તૈયાર કરી મુનિઓની વાટ જોઈ કપટવૃત્તિ. બેઠી હતી, તેવામાં ત્યાં મુનિએ પધાર્યા. વૃદ્ધાએ પ્રેમપૂર્વક અશનાર્દિક માહાર વ્હારાવી તેમને વિદાય કર્યો. અન્યદા કાઇક ધનવતને ત્યાં મહાત્સવ ચાલતા હતા, જેથી તે વૃદ્ધા તેને ત્યાં કામકાજ કરવા જતી હતી. તેથી ને કમાદના ચાખા, દુધ, ઘી વિગેરે ઉત્તમ સામગ્રી મળી હતી. તે સર્વ પેાતાને ત્યાં લાવીને તેણીએ દુધપાક બનાવ્યા. તેવામાં તેને ત્યાં માસક્ષમણુના પારણાના સમયે એક મહા તપસ્વી આવ્યા. વૃદ્ધાએ પણ કઇંક વાલ, શાક વિગેરે સાધારણ વસ્તુઓ વ્હારાવીને કપટભાવથી કહ્યું કે, હે મુનીંદ્ર ! હું શું કરૂ? આ દુધપાક પારકા છે, નહીં તેા હું તમને વ્હારાવત! મ્હારાં અભાગિણીનાં તેવાં પુણ્ય કયાંથી હાય કે, મુનિ પારણે મ્હારે ઘેર પરમાન્ન હોય ! પરંતુ મા ભાતનું પાણી પ્રાસુક છે, માટે જો આપને ખપે તે ગ્રહણ કરો. કારણ કે, તે મ્હારૂ' છે. મુનિએ પણ અવસર જાણી તે ઓસામણ વ્હા પછી મુનિ ત્યાંથી સંતુષ્ટ થઈ ચાલ્યા ગયા. ત્યારબાદ વૃદ્ધા પણુ સમગ્ર દુધપાક કંઠે સુધી જમી ગઈ, અને રાત્રીના છેલ્લા ભાગમાં સમ્યકત્વ સહિત તેનું તેને વમન થયું, જેથી તત્કાલ મરી ગઈ
Page #456
--------------------------------------------------------------------------
________________
નંદવણિકનીકથા.
(૪૧૭) અને મધ્યમ ગુણયુક્ત મરીને મનુષ્ય જાતિમાં ઉતપન્ન થઈ. પશ્ચાત્ અનુક્રમે કર્મ વરીને નિમૂલ કરી સિદ્ધિ સુખ પામશે.
इत्यतिथिव्रते चतुर्थातिचारदृष्टान्तः समाप्तः ॥
नंदवणिक्नी कथा.
પંચમમાત્સર્યાતિચાર. દાનવીર્ય રાજા બે, હે કૃપાસાગર! હવે અતિથિ સંવિભાગ વ્રતમાં પાંચમા અતિચારનું સ્વરૂપ દષ્ટાંત સહિત અમને સાંભળવાની ઈચ્છા છે, માટે કૃપા કરી આપ તે કહો. શ્રી સુપાશ્વપ્રભુ બોલ્યા, હે રાજન્ ! “ આ પણ દાન આપે છે તે શું એનાથી પણ હું અશક્ત છું? ” એવા માત્સર્ય ભાવની બુદ્ધિથી જે દાન આપે છે તે નંદની માફક અ૫ ફળ મેળવે છે. મેરૂ પર્વતરૂપી છે દીવેટ જેની, પૃથ્વીરૂપી જેનું પાત્ર છે,
સમગ્ર સરવરરૂપી.જેમાં તેલ રહેલું છે, નંદવણિકની કથા અને પ્રજવલિત સૂર્યરૂપી જેની શિખા છે
એવા દીપ સમાન, જંબુદ્વીપ નામને દ્વીપ છે. તેની અંદર ઉત્તમ રૂદ્ધિશાલી ભરતક્ષેત્ર છે. તેના મધ્યખંડમાં દક્ષિણ દિશારૂપ સ્ત્રીના તિલક સમાન અને લક્ષમીનું નિવાસસ્થાન શ્રીપુર નામે નગર છે. જેની અંદર જીનમંદિરોના શિખર ઉપર સ્થાપન કરેલા સુવર્ણ કળશની કાંતિવડે દિવસે પણ ગગનાંગણુ સંધ્યા કાલના વાદળ સમાન શેભે છે. તેમજ સરળ સ્વભાવવાળા, સદલા (યા) પત્રના ગુચ્છ સહિત (દયા સહિત) સફલ
૨૭
Page #457
--------------------------------------------------------------------------
________________
(૪૧૮ )
શ્રીસુપાર્શ્વનાચરિત્ર.
પ્રવૃત્તિવાળા ( ફુલ સહિત ) ગુણવંત પુરૂષાથી સેવાયેલા ( પક્ષગણાથી સેવાયેલા ) તેમજ મનાતુર એવા ધનવંત પુરૂષા અને સુંદર વૃક્ષા જેની અંદર તેમજ બહાર અનુક્રમે વિલાસ કરે છે. તે નગરીમાં સૂર્ય સમાન તેજસ્વી, શત્રુના અળરૂપી અંધકારને સંહાર કરનાર, અને મનુષ્યાએ માનવા લાયક રિપુબલમથન નામે રાજા છે. પરંતુ તેનામાં એક મ્હોટા દોષ રહેલેા છે કે; જેની કીર્તિરૂપી સ્રી શત્રુઓના ઘરમાં પણ યશરૂપી પાતાના અ સાથે ઇચ્છા મુજબ વિલાસ કરે છે. વળી તે નગરીમાં સમગ્ર વણિક જાતિમાં મુખ્ય ગણાતા સુંદર નામે બહુ ગુણુવાન એક શ્રેણી રહે છે. તેમજ નંદન નામે પણ એક વિણક તેમાં વસે છે. એક દિવસ મટ્ઠાન્મત્ત રાજહસ્તી ખ‘ધનસ્તંભ ભાંગી નાખીને નિર કુશપણે ગૃહાર્દિકને ભાંગી નાંખતા નગરની બહાર ચાલ્યા ગયા. નગરના લેાકેા તે હસ્તીના ત્રાસ નહીં સહન થવાથી મુમ પાડવા લાગ્યા. તે સાંભળી સુભટો સહિત ઘેાડેસ્વાર થઇ રાજા તેની પાછળ ગયા. હવે હાથી ઉદ્યાનમાં ગયે અને ઉત્તમ કળાથી સુશાભિત એક સુંદર વૃક્ષની છાયામાં વિશ્રાંતિ માટે ઉભેા રહ્યો. તેટલામાં ત્યાં આગળ ધ્યાનમાં લીન થએલા, શરીરે ક્ષીણુ અને હૃદયથી દીનતા રહિત તથા કાર્યાત્સ
માં રહેલા એવા એક સુનીંદ્ર તેની દ્રષ્ટિગોચર થયા, કે, તરતજ તે હાથીને જાતિ સ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેથી તેણે મુનીંદ્રના ચરણુ કમળમાં પ્રણામ કર્યાં. તે જોઈ રાજા વિસ્મિત થઇ એલ્યા કે, આ એક આશ્ચર્ય છે કે પશુ જાતિ પણ સાધુને નમસ્કાર કરે છે, તે આપણે પણ ભા મુનીંદ્ર નમવા લાયક છે, એમ કહી અશ્વ ઉપરથી નીચે ઉતરી રાજાએ પરિજન સહિત સાધુને વંદના કરી. ત્યારબાદ હસ્તિને શાંત કરી શુદ્ધ ભૂમિ ઉપર પાતે બેઠા.
કાચેાત્સ માં રહેલા મુનિ
Page #458
--------------------------------------------------------------------------
________________
નંદવાણની કથા.
(૪૧૯) હસ્તિનો ઉપદ્રવ શાંત થયો એટલે સુંદર અને નંદ બને
જણ મુનિને વંદન કરવા ગયા. ધ્યાનની ધર્મદેશનો, સમાપ્તિ થવાથી મુનિએ તેઓને ઉદ્દેશી
જૈન ધર્મની દેશના આપી. પછી ઉચિત સમય જાણી વિનયપૂર્વક હાથ જોડી રાજા બે હે મુનીં! ભર ચાવનમાં આપને દીક્ષા લેવાનું શું કારણ બન્યું? મુનિ બેલ્યા, સંસારમાં વૈરાગ્યનાં કારણે હારા માટે પણ બહુ સુલભ છે. પરંતુ હાલમાં ત્યારે ચારિત્ર રોધક-આવરણ કર્મ બાકી ર છે. વળી અમારા વ્રત ગ્રહણ કરવાનું કારણ પણ તું સાંભળ. કદાચિત તે શ્રવણ કરવાથી હને પણ વૈરાગ્યભાવ પ્રગટ થાય. માટે અહીં કથન કરવું ઉચિત છે. ઉપવનના વિભાગોથી રમણીય છે પ્રદેશ જેના એવી જગત
પ્રસિદ્ધ રત્નપુરી નગરી છે. તેમાં રત્નચડ વૈરાગ્યનું કારણ રાજા છે. તે અમાવાસ્યાની રાત્રીએ સર્વ
- પાપ કાર્યથી મુક્ત થઈ પોતાની રાણીઓને પણ ત્યાગ કરી. એકાકી આવાસભવનમાં આનંદપૂર્વક સખ શા ઉપર બેઠે હતું, તેટલામાં દીવાની શિખા તરફ તેની દષ્ટિ ગઈ, ચંચલ વૃત્તિવાળું એક પતંગીયું દીવામાં પડવાની તૈયારી કરતું હતું. તે જોઈ રાજાને બહુ દયા આવી. અરે! આ બિચારું અજ્ઞાનથી મૂઢ બની દીવામાં પડી પિતાને દેહ છોડી દેશે. એમ જાણું રાજાએ ખુલ્લા હાથે તેને બહાર મૂકી દીધું. ફરીથી પણ તેજ પ્રમાણે તેને બચાવ કર્યો. એમ પાંચ વખત તેનો ઉદ્ધાર કર્યો, છતાં પણ દી૫ સાથે બંધાયેલા પતંગીયાને પ્રેમ ક્ષીણ થયે નહીં. પછી રાજાએ વિચાર કર્યો કે, ઉપાયવડે રક્ષણ કરાચેલે પ્રાણી સે વર્ષ જીવી શકે છે એ વાત લોકમાં પ્રસિદ્ધ છે. તેથી એની રક્ષા માટે કઈ પણ ઉપાય કરું. વળી જે આ પતં
Page #459
--------------------------------------------------------------------------
________________
(૪૨૦),
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર. ગને બચાવ હું કરી શકીશ તે વૈદ્ય લેકે મંત્ર, તંત્ર અને એષવડે પ્રાણીઓને મૃત્યુના મુખમાંથી છવાડે છે એ વાત નક્કી જાણવી, અને કદાચિત આ નહીં આવે તે જગતમાં કેઈનું પણ મરણ નિવૃત્ત થતું નથી, એ વાત નિર્વિવાદ થશે. એમ વિચાર કરી રાજાએ ચારે તરફ દ્રષ્ટિ ફેરવી તે ત્યાં ખુલે પડેલો એક ડાબડે તેના જેવામાં આવ્યું. પછી તે પતંગને લઈ ડાબડાની અંદર મૂકી ઢાંકણું બંધ કરી પોતાની પાસે મૂકી નિશ્ચિત પણે રાજા સુઈ ગયો. રાજા નિદ્રામાંથી જાગી ઉઠ્યો અને તરત જ તેને સમરણ થયું
કે, ડાબડામાં તે પતંગીયાનું શું થયું હશે? પતંગનું મરણ, એમ જાણે ડાબડે ઉઘાડીને જુએ છે તે
પતંગીયું દીઠું નહીં અને રત્નના પ્રકાશથી . બહુ શોધ કરતાં તેની અંદર એક ઘરેણી છુપાઈ ગયેલી તેના
જેવામાં આવી ! તે ઉપરથી રાજાને નિશ્ચય થયું કે, જરૂર આ ઘળી તેને ગળી ગઈ. અહો ! સ્વભાવથી જ આ સંસાર ક્ષણમાં દષ્ટ અને નષ્ટપ્રાય છે. કારણ કે, રક્ષણ માટે એને ડાબડામાં નાખ્યું. પરંતુ ઘરેળીનું ભય નીવડયું. વળી ભગવ્યા શિવાય કરેલા કર્મને ક્ષય થતો નથી. તેમજ સંસારી પ્રાણીઓ પૂર્વ જન્મમાં જે કમ ઉપાર્જીત કર્યું હોય તેનું ફલ તેને મળ્યા વિના રહેતુંજ નથી. વૈદ્ય લેક મંત્રાદિકની શક્તિથી ઔષધવડે ઉપચાર કરે છે, પરંતુ પ્રાચીન કર્મને હઠાવવા માટે તેઓ અશક્ત હોય છે. કારણકે, આ પતંગીયું મહેં ડાબડામાં પ્રત્યક્ષ નાખ્યું હતું. છતાં ઘરોળી ગળી ગઈ. મૃત્યુથી કોણ બચાવે ? માટે આ ચરાચર જગમાં અને ધર્મ શિવાય બીજું કઈ શરણુ નથી. પૂર્વે પાજીત પોતાના કર્મથી જ સુખ દુખ આવી મળે છે. છતાં પણ અત્યંત રાગ અને દ્વેષથી વિમૂઢ બની ધર્મક્રિયામાં શિથિલ
Page #460
--------------------------------------------------------------------------
________________
નંદવાણનીકથા. .
(૪ર૧). થયેલા આ લકે ગૃહવાસાદિક ઉદ્યોગને કેમ છોડતા નથી? એમ વૈરાગ્ય માર્ગે પ્રવૃત્ત થયેલા રત્નચડ રાજાને કર્મને ક્ષપશમ થવાથી જાતિસ્મરણ જ્ઞાન થયું. તેથી તેને પૂર્વ ભવનું જ્ઞાન થયું અને જે પ્રથમ ભણ્યો હતે તેનું પણ સ્મરણ થયું ત્યારબાદ ચારિત્રનું આવરણ પણ દૂર થઈ ગયું, અને સાંસારિક
દુઃખથી વિમુક્ત થઈ તે રાજાએ પંચ મુષ્ટિ મુનિવેષધારણુ લેચ કર્યો. પછી પિતાની મેળેજ સર્વ
સાવદ્ય કાર્યોને સર્વથા ત્યાગ કર્યો. વેત વસ્ત્ર પહેરી શરફતના વાદળ સમાન તે મુનીંદ્ર શોભવા લાગ્યા. પછી સમીપમાં રહેલા દેવતાએ તે સમયે મુનિ માર્ગ બતાવવા માટે તે મુનિને ચારિત્રનાં ઉપકરણ આપ્યાં. જેમકે-વેત કાંતિમય, નિર્મલ, શાસ્ત્ર વિહિત પ્રમાણ યુક્ત, બહુ પાપરૂપી ધૂળને દૂર કરનાર અને ભવ્ય પ્રાણીઓના હૃદયને આકર્ષણ કરનાર, ભવ્ય રજોહરણ (એ) અને બીજી મુખવસ્ત્રિકા ( મહુપત્તી ) તેમજ પાત્રાદિક બીજા સાત ચિન્હ અર્પણ કર્યા. એમ એકંદર નવ પ્રકારની ઉપધિ સહિત રત્નચડ મુનિ પ્રત્યેક બુદ્ધ થયા. પછી પ્રભાતકાળને સમય થયે જાણું દ્વાર ઉઘાડીને ગુહામાંથી સિંહના બાળકની માફક તે ઘરમાંથી બહાર નીકળ્યા. ત્યારબાદ તેવા વેષધારી રાજાને જોઈ શયનપાલિકા એકદમ
બેલી, હે સ્વામિની ! દેડે, દેડ! આ રાણુઓની તસ્વારા સ્વામી શ્વેત વસ્ત્ર ધારણ કરી પ્રાર્થના, એકાકી ઘરમાંથી બહાર જાય છે. તે સાંભળી
- ' સંભ્રમ સહિત અંતઃપુરની સમગ્ર સ્ત્રીઓ મુનિની પાછળ દોડવા લાગી અને મુખેથી કરૂણ સ્વરે પોકાર કરવા લાગી. ચરણની ગતિ પ્રાયે મંદ પડી ગઈ. વળી ચરણેના.
Page #461
--------------------------------------------------------------------------
________________
(૪૨)
શ્રીસુપાર્શ્વનાથ ચરિત્ર. આઘાતથી ઝાંઝરના શબ્દો સંભળાવા લાગ્યા. તેમજ દરેકના કેશપાશ છુટી જવાથી દષ્ટિક થઈ પડ્યા. અને તેઓ પ્રાર્થના કરવા લાગી કે, હે સ્વામિન્ ! આપ દયાળુ છે. વળી જગદ્ધક્ષક અને શરણુદાયક છે. અમારે શું અપરાધ થયો છે જેથી સહસા અમને ત્યજી દીધી. તેમજ નિરંતર વિલાસ સહિત વિલાસિનીએની નખશ્રણથી ઉછેરેલે અને ભમરાઓની પંક્તિ સમાન શ્યામ કાંતિવાળે આપને કેશકલાપ કે ઉછિન્ન કર્યો ? વળી કર્પર, કસ્તુરી અને ચંદન સમાન અતિ સુંદર એવા આ વાસભવનમાં આ તપિણી (સુંબી-) આપને ક્યાંથી મળી? ઉદ્ધત શત્રુઓને વિદારવામાં દક્ષ અને તેજસ્વી તરવાર તહાશ હસ્ત કમલમાં શોભતી હતી, તેના સ્થાનમાં આ ઉનની દશીઓને અનુચિત રજોહરણ ક્યાંથી આવ્યા? એ પ્રમાણે પ્રલાપ કરતી પિતાની સ્ત્રીઓ અને મંત્રીએ તરફ સિંહાવકન તરીકે પણ, મુનિએ કિંચિત્ માત્ર દ્રષ્ટિ કરી નહીં. હે નરેંદ્ર! જેનું ચરિત્ર આ પ્રમાણે મહેં કહ્યું, તેજ મુનિ હું પોતે છું. તે સાંભળી રાજા બોલ્યા, આ જગતમાં તમે જ કૃતાર્થ અને પુણ્યવાન ગણાઓ. કારણ કે, માત્ર આટલા કારણથી તમને વૈરાગ્ય રંગ પ્રગટ થયે. વળી મહેં નિર્વેદનાં કારણે બહુ જોયાં તે પણ
સ્વામિન્ ! પાપસ્થાનમાં હારી પ્રવૃત્તિ બહુજ રહ્યા કરે છે. માટે હે મુનીં! દયા કરી હને યોગ્ય ધર્મની દેશના આપે. મુનિએ બન્ને પ્રકારના ધર્મનું સ્વરૂપ કહ્યું. પછી રાજાએ વિધિપૂર્વક અહીધર્મને સ્વીકાર કર્યો. તેમજ સુંદર અને નંદ વણિકે અતિથિ સંવિભાગનું વ્રત લીધું. ત્યારબાદ રાજાએ હસ્તિનું વૃત્તાંત પૂછયું. મુનિ બોલ્યા, તે વાત હું બરાબર જાણતા નથી. પરંતુ ભદ્રક ભાવથી એણે મહને પ્રણામ કર્યા છે.
ત્યારબાદ આમ્રવૃક્ષમાં રહેલો યક્ષ ત્યાં પ્રગટ થઈ બોલ્યો,
Page #462
--------------------------------------------------------------------------
________________
નંદવણિકનીથા.
(૪૨૩)
એયક્ષ.
માં હાથીને મુનિનાં દર્શન થવાથી જાતિસ્મરણ જ્ઞાન થયું, તેથી તે પ્રતિમાપ પામ્યા છે. કારણકે, પૂર્વભવમાં આ ગૃહસ્થીભાવે મુનિના છત્રધર હતા. ત્યાંથી પેાતાના સ્વામિના વિયેાગ થવાથી મરીને વિંધ્યાચળમાં હસ્તી થયા. ખાદ વિધ્યાચલના નજીકના પર્વતમાંથી ગજબ ધકાએ એને પકડયા અને ત્હારી પાસે લાવી વેચ્ચે છે. એ પ્રમાણે સાંભળી મુનિએ પણ જેના હૃદયમાં વૈરાગ્યભાવ રમી રહ્યો છે એવા હસ્તીને કહ્યું કે, સમ્યકત્વ સહિત દેશવિરતિને તું ગ્રહણ કર ! પછી હસ્તીએ પણ તે પ્રમાણે બન્ને વ્રત ભાવપૂર્વક અંગીકાર કર્યાં. ત્યારબાદ રાજા મુનિને નમસ્કાર કરી હસ્તી સહિત પેાતાના સ્થાનમાં ગયા. તેમજ સુંદર અને નંદશ્રેષ્ઠી પણ પાતપેાતાને ઘેર ગયા, ત્યારબાદ પેાતાના નિયમ પ્રમાણે ધર્મમાં ઉદ્યમ કરે છે.
9
અન્યદા બહુ ગુણરત્નાના નિધાન સમાન ‘શાંતમૂર્ત્તિ ' ગુણચંદરિ પરિવાર સહિત ઉદ્યાનની અ ંદર
ગુણચદ્રસૂરિ પવિત્ર સ્થળમાં પધાર્યા. તેમને વંદન કરવા માટે નરેદ્ર સાથે સુંદર અને નંદ બન્ને ઉ દ્યાનમાં ગયા. અને ભક્તિ પૂર્વક વંદન કરી તે વિનય પૂર્ણાંક બેઠા. એિ ધમ લાભ આપી દેશનાને પ્રારંભ કર્યાં, શુદ્ધ ધર્મ સાંભળી ફરીથી પ્રણામ કરી તેઓ પેાતાના સ્થાનમાં ગયા. પછી બીજે દિવસે સુંદર વણિ બહુ વિનયપૂર્વક વંદન કરી મુનિએને નિમંત્રણ કરી પેાતાને ઘેર લઈ ગયા. પછી સૂરિમહારાજ પેાતાના પરિવાર સહિત ત્યાં જીનપ્રતિમાઓને વાંઢવા માટે ગયા. પ્રભુવ દન કરી સૂરીશ્વરે આસન ઉપર બેસી જૈનધર્મની વ્યાખ્યા કરી. પછી સુંદરે પ્રણામ પૂર્વક વિનતિ કરી કે, હે સુનીંદ્ર ! મ્હારી ઉ પર કૃપા કરી વજ્ર, પાત્ર, સાજન વિગેરે ચેાગ્ય થતુ ગ્રહણ કરી.
Page #463
--------------------------------------------------------------------------
________________
(૪૨૪)
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર. સૂરિ બલ્યા, જે દોષ રહિત હોય તેજ વસ્ત્ર શુદ્ધ ગણાય છે. વળી તે દેશ એવા છે કે, જે મુનિ માટે વણાવેલું નહોય, ખરીદેલું પણ ન હોવું જોઈએ, અન્ય લોકોએ લીધેલું ન હોવું જોઈએ, તેમજ હરણ કરેલું અને ઉછેદ (બલાત્કાર) વિનાનું જે હોય તે વસ મુનિઓને કપે છે. તે પ્રમાણે પાત્રાદિકની શુદ્ધિ બતાવીને પોતાને જે ઉપયોગી હતું તે લીધું. પછી સૂરિમહારાજ ત્યાંથી ચાલ્યા, સુંદર વણિક પણ ગુરૂની પાછળ ચાલ્યો. સૂરિમહારાજ ઉદ્યાનમાં ગયા. બાદ સાધુઓને વિભાગ કરી સર્વ વસ્તુઓ વહેંચી આપી. હવે સુંદર વણિકની વાત નંદના સાંભળવામાં આવી. એટલે
તે પણ બીજે દિવસે ગુરૂ પાસે ઉદ્યાનમાં નંદવણિક ગયે. અને મત્સર ભાવથી વિનતિ કરીને
ગુરૂમહારાજને ત્યાં બોલાવી લાવ્યો. વળી પિતાના મનમાં ભાવના ભાવવા લાગ્યું કે, પ્રથમ મહે સુંદર શ્રેષ્ઠીને સર્વ પ્રકારે જીત્યા છે. છતાં તે અધમ. વસ્ત્ર, પાત્ર અને ભેજનાદિકથી ગુરૂની ભક્તિ કરે છે, તે શું એનાથી હું અશક્ત છું ? એમ જાણું ગુરૂના ચરણમાં પડી બહુ વસ્ત્ર, પાત્ર વિગેરે શુદ્ધ વસ્તુઓ અર્પણ કરી છે , પ્રભુ! હારી ઉપર કૃપા કરે. આ વસ્ત્રાદિક સર્વ નિર્દોષ છે. માટે આપને જોઈએ તે પ્રમાણે - હણ કરી મહને કૃતાર્થ કરે. સૂરિએ પણ હેને અભિપ્રાય નહીં જાણતાં તેના આગ્રહથી વસ્ત્રાદિક ગ્રહણ કર્યા. પછી સૂરિએ ધર્મદેશના આપી. જે ગૃહસ્થ શાસ્ત્ર વિધિ પ્રમાણે મુનિઓને ભક્તિપૂર્વક વસ્ત્ર ઔષધાદિક દાન આપે છે, તેઓ સર્વત્ર સુખી થાય છે. વળી ભાગ્યશાળી એવા ધનાઢ્ય પુરૂષે અનિત્ય અને અસ્થિર એવું પિતાનું ધન જેનધર્મ અને ધાર્મિક જમાં હમેશાં ખરચે છે. અને તેથી તેઓ જન્માંતરમાં સુખી થાય છે. તેમજ જે પુરૂષ પતે ઉપાર્જન કરેલા ધનવડે ઉદાર ભાવથી ઉ
Page #464
--------------------------------------------------------------------------
________________
નંદવણિકનીક્યા.
| (૨૫) તમ પુરૂના પણ હદયમાં ચમત્કાર ઉત્પન્ન કરે છે. તેઓ અક્ષય વૈભવ મેળવે છે. વિગેરે દેશના સાંભળી નંદશ્રેણીએ સૂરિને વંદન કર્યું. અને કેટલાંક ડગલાં તેમની પાછળ ગયે. પછી મુનિએ ઉદ્યાનમાં ગયા. અને નંદ પિતાને ઘેર આવ્યું. હવે તેણે મત્સર ભાવથી દાન કર્યું તેથી તેને અતિચાર લાગે એટલે હેને દાનનું ફળ મળ્યું નહીં. ત્યારબાદ તે નંદકી મરણ પામી વ્યંતરદેવામાં ઉત્પન્ન થયે. ત્યાંથી નીકળી કેટલાક ભવ ગ્રહણ કર્યા બાદ મનુષ્ય લવ પામી ચારિત્રપદ ગ્રહણ કરશે. અને અનુક્રમે જ્ઞાન મેળવી મેક્ષસુખ પણ પામશે. વળી સુંદરશ્રેણી સરલ પ્રકૃતિને લીધે તેજ ભવમાં ચારિત્ર પાળી નિબંધ સ્થાનમાં સુખ પામ્યા. इत्यतिथिसंविभागवतपञ्चमातिचारे नन्दकथानकं समाप्तम् ॥
तत्समाप्तौ श्रीमल्लक्ष्मणगणिविरचितप्राकृतपद्यबन्ध श्रीसुपार्श्वजिनचरित्रस्य श्रीसकलसूरिपुरन्दरायमाण परमगुरु तपागच्छाधिराज शास्त्रविशारदजैनाचार्य योगनिष्ठाध्यात्मज्ञानदिवाकर श्रीमद्
बुद्धिसागरसूरिशिष्य प्रसिद्धवक्तेतिलब्धख्याति व्याख्या. नकोविदजैनाचार्य श्रीमद् अनितसागरसूरिकृत गु
र्जरभाषानुवादे प्रभुदेशनाप्रबन्धे सदृष्टान्तातिचार व्याख्योपेतानि द्वादशव्रतानि समाप्तानि ।
Page #465
--------------------------------------------------------------------------
________________
(૪૨)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર मलयचंद्रनी कथा. ...
સંલેખના. દાનવીર્ય રાજાએ મુમુક્ષુ જ ના હિત માટે પ્રશ્ન કર્યો કે, હે પતિત પાવન ! હે ગેલેકય બંધુ! પતિ અને શ્રાવકધર્મનું સ્વરૂપ સવિસ્તર આપે સંભળાવ્યું તેમજ દરેક વ્રતના અતિચાર પણ દષ્ટાંત સહિત કહ્યા. તે પ્રમાણે હવે અંત સમયમાં સમાધિ પુર્વક મરણ થાય તેવો વિધિ બતાવીને અમને કૃતાર્થ કરે. શ્રી સુપાર્શ્વપ્રભુ બોલ્યા, હે ભૂપાલ! જે શ્રાવકે બાર વ્રત અંગીકાર કરી વિધિ સહિત પાળ્યાં હોય તેણે ઉપયોગ પુર્વક અંત સમયમાં સમાધિ મરણ માટે સંલેખના કરવી. વળી તે સંલેખના આગમશાસ્ત્રમાં દ્રવ્ય અને ભાવવડે જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બે પ્રકારની કહી છે. તેમાં તે પ્રમાણે પ્રવૃત્તિ કરવી. વળી વિધિ પુર્વક સિદ્ધ કર્યો છે ઉત્તમ અર્થ જેણે એ જે પ્રાણી કૃતાર્થ થઈને કાળ કરે છે, તે મલયચંદ્રની માફક સ્વર્ગ સંપત્તિ પામી અક્ષય સુખ મેળવે છે. આ ભરત ક્ષેત્રમાં સિદ્ધાર્થ નામે સુપ્રસિદ્ધ એક નગર છે.
જેની અંદર કાબૅમાં અને સરોવરોની મલયચંદ્ર દષ્ટાંત. પાળીમાંજ બંધ રહે છે. પણ અન્યમાં
નથી. તેમ ધર્મ કાર્યમાં ચિંતા, મુનિએ અને સજજનો ઉપર રાગ, દાન આપવામાં વ્યસન અને વિભાગ વિલાસવતી સ્ત્રીઓના કેશ પાશમાંજ રહ્યો છે. અન્યત્ર નથી. તેમજ તે નગરમાં સંપૂર્ણ છે કલાઓ જેની, પરિપૂર્ણ છે મંડલ જેનું, સજજનરૂપી કુમુદને આનંદ આપનાર અને નિવૃત્ત કર્યો છે શત્રુ રૂપી અંધકારને સમૂહ જેણે એવા ચંદ્રની
Page #466
--------------------------------------------------------------------------
________________
મલયચદ્રનીકથા.
(૪૨૭ )
પેઠે, મહાસેન નામે રાજા રાજ્ય કરે છે. ઉન્નત પયાષર ( મેસ્તન ) વડે વર્ષારૂતુ સમાન, સુંદર શ્રવણ ( ધાન્ય ) વડે વસંત રૂતુ સમાન અને નિલ આકૃતિવš શરતુ સમાન પ્રીતિમતી નામે તેની સ્ત્રી છે, અને મિત્રરૂપી કમળાને ઉલ્લાસ આપવામાં સૂર્ય સમાન મલયચંદ્ર નામે સમાન વયના તેના મિત્ર છે. વળી તે દરેક કાર્ય માં પ્રમાણભૂત ગણાય છે.
એક દિવસ મહાસેન રાજા પેાતાના મિત્ર સહિત સ્વારી સાથે બહાર ફરવા નીકળ્યેા. ત્યાં આગળ રાજા અને મહાસેનરાજા મલયચંદ્ર બહુ ઝડપવાળા પવનય અને ૫વનાશન નામે અશ્વો ઉપર બેઠેલા હતા, અને અશ્વ દમનની ગતિવડે તેઓને જોસથી ચલાવતા હતા, એમ એક પ્રહર થઇ ગયા એટલામાં ઘેાડાએ બહુ ક્રોધમાં ભરાઈ ગયા. તેથી અવળા માર્ગે ચાલતાં ચાલતાં ધાર વનમાં જઇ પહાંચ્યા. અશ્વો ઝાલ્યા પણ રહેતા નથી. જેથી સર્વ સૈનિક લેાકા પણ મહુ પાછળ રહી ગયા અને પેાતાના સીમાડા સુધી માવ્યા એટલે બહુ ક્ષુધા અને તૃષાથી થાકી ગયા છતાં પણુ બહુ મુશીબતે રાજાની શેાધમાં તેના પગલે પગલે ચાલતા હતા.
મુનિદર્શીન.
ત્યારબાદ ઘણા માર્ગ ઉર્દૂ ઘન કરવાથી તેમજ સૂના તાપથી પીડાયેલા ઘેાડાએ પણ અહુ થાકી ગયા તેથી તેની ગતિ પણ બહુ ધીમી પડી ગઈ. એટલે રાજા અને મલયચ અને નીચા ઉતરી પડયા કે તરતજ ઘેાડાએ પૃથ્વી ઉપર પડી ગયા. પેાતાના અધિપતિએ ત્યાગ કર્યો એમ જાણી પ્રાણાએ પણ તેમને ત્યજી દીધા. ત્યારબાદ તૃષાતુર હાવાથી રાજા મા, હું મલયચ' ! કાઇપણ સ્થળેથી શુદ્ધ પાણી લાવ. હવે જળ વિના પ્રાણ રહે તેમ નથી. મલયચંદ્ર પાણીની શેાધ કરતા કેટલાક
Page #467
--------------------------------------------------------------------------
________________
(૪૮)
શ્રીસુપાર્શ્વનાથ ચરિત્ર.
મા ચાલી નીકળ્યે. તેવામાં ત્યાં વર્ષારૂતુના મેઘના ગા રવને અનુસરતી મનુષ્યની વાણી તેના સાંભળવામાં આવી. પછી તેના અનુસાર તપાસ કરતા તે આગળ ચાલ્યા એટલે શુદ્ધ ભૂમિ ઉપર બેઠેલા અને સિંહુ, નકુલાર્દિકથી વીંટાયેલા તેમજ મધુર વનિવડે સ્વાધ્યાય કરતા. એક મુનિવર તેની દ્રષ્ટિગાચર થયા. તેમને નમસ્કાર કરી મલયચંદ્ર ખેલ્યા, દયાલુ એવા હે ભગવન્ ! અહીં કાઇપણ જગ્યાએ જલાશય હોય તે મ્હને બતાવે. કારણુ કે, અશ્વથી હરણુ કરાયેલા મહાસેન રાજા વનની કુંજમાં બહુ તૃષાતુર થઈ પીડા પામે છે. મુનિએ કઇ પણ ઉત્તર આપ્ય નહીં. તેટલામાં રાજાનુ નામ સાંભળવાથી એક મૃગલીને જાતિ સ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેથી તે મૃગલી સ ંકેત કરીને મલયચંદ્રને પેાતાની સાથે લઇ ચાલી. અને જ્યાં સરાવર હતું ત્યાં ગઈ. પછી કમલપત્રાના પડીએ કરી તેમાં પાણી ભરીને મૃગલી સહિત મલયચંદ્ર રાજા પાસે ગયા. પછી જળપાન કરી મહાસેન રાજા સ્વસ્થ થઇ મેલ્યા, હું મિત્ર ! આ મૃગલી અહીં કયાંથી માવી ? મલયચંદ્ર મેલ્યા, એક મુનીંદ્ર પાસે આ બેઠી હતી. વળી દયાલુ એવી આ મૃગલીએ . હૅને પાણી ખતાવ્યું. તે સાં લળી રાજાએ પૂછ્યું કે, તે મુનીંદ્ર ક્યાં છે ? ચાલેા, તેમનાં દર્શન કરીએ, એમ કહી મિત્ર સહિત રાજા મૃગલીને સાથે લઇ મુનિ પાસે ગયા. અતિશય ભક્તિરસમાં નિમગ્ન થઇ રાજાએ મુનિને નમસ્કાર કર્યો. મુનિએ ધ લાભ આપી રાજાને ઉદ્દેશી બન્ને પ્રકારની જૈન ધર્મની દેશનાના પ્રારભ કર્યા. મૃગલી અને મિત્ર સહિત મહાસેન રાજા સાવધાન થઈ સાંભળવા લાગ્યાં.
ચેાગ્ય સમયે રાજાએ પ્રશ્ન કર્યાં, હું સુનીંદ્ર ! આ મૃગલી પશુ હુને સ્નેહભાવ કેમ બતાવે છે ? અધિજ્ઞાનવડે મૃગલીના પૂર્વ ભવતુ અને રાજાના વમાન ભવનું સ્વરૂપ જાણી મુનિએ ખ
મૃગલી અને રાજા
ના સબય.
Page #468
--------------------------------------------------------------------------
________________
મલયચંદ્રની કથા.
(૪૯) નેને સંબંધ બતાવ્યું કે રાજન ! હારા મનરૂપી સુંદર ઉધાનમાં કામરૂપી અશોકવૃક્ષને સિંચન કરવામાં ગાઢ સ્નેહ જળથી પૂર્ણ ભરેલી નીક સમાન આ મૃગલી બંધુમતી નામે હારી સ્ત્રી હતી. એક દિવસ તેની પરીક્ષા કરવા
પિતાના વાસભવનમાં તેણુને બોલાવી. પછી તેની સાથે ક્ષણમાત્ર વાતચિત કરીને તેને વિદાય કરી. ત્યાંથી તે નીકળી આ ઉપવનમાં આવી, અને વિચાર કરવા લાગી કે, આ દુનીયામાં પ્રિય સમાગમનાં સર્વ સાધનો દુ:ખદાયકજ છે. વળી જે સ્ત્રીને પતિને સંગ ન થયે હોય તે સ્ત્રી નિરંતર સ્વસ્થ દશામાં રહે છે. તેમજ જેઓની બુદ્ધિ અપમાનદાયક એવા વિષય સુખથી વિમુખ થયેલી છે અને જેમનું પાપ શાંત થયું છે એવી બાલ સાધ્વીઓને ધન્યવાદ ઘટે છે. તેમજ જેઓ પ્રેમ, પ્રિયવિરહ અને વિષય તૃષ્ણાને બીલકુલ ગણતી નથી તેવી બ્રહ્મચર્ય ધારક સાધવી. એને વારંવાર નમસ્કાર ! વળી તીવ્ર તપશ્ચર્યા રૂપી તાપથી તપી ગયેલા જેમના શરીર રૂપી ઘરમાં બળવાના ભયથી કામદેવે સર્વથા પ્રવેશ કર્યો નથી તેવી સાવીઓને જન્મ સફલ છે. જેણીએ પ્રિય પતિને સમાગમ સર્વથા ત્ય છે તેજ આ જગતમાં પુણ્યશાળી ગણાય છે. પૃથ્વી પર ભ્રમણ કરતી જે સાધ્વીઓના હદયભવનમાં કઈ વલ્લભે વાસ કર્યો નથી તેઓ વનવાસમાં પણું. નિરંતર સુખેથી સુઈ રહે છે. વળી જેઓ સર્વદા સર્વ અવસ્થામાં આનંદથી કાલ નિર્ગમન કરે છે તેમને સવિનય નમસ્કાર છે. આ દુનીયાને પ્રેમ ચંચલતાને લીધે પવનથી ઉછળતા સમુદ્રના તરંગોમાં પ્રતિબિંબિત થયેલા ચંદ્રમંડલને અનુસરે છે. જે ડાહા. પુરૂષ દૂર અને પરોક્ષ શુભ અને અશુભ એવી ગ્રહોની ગતિને જાણે છે, તે પણ પ્રેમ ગતિમાં વિમૂઢ થઈ જાય છે. રે પાપિષ્ટ દેવ! અહારા ગાઢ સ્નેહને તેડાવનાર એવા હેને અમૃતરસમાં
સતિ સમાગ
પર એસઆ વનવાસ
Page #469
--------------------------------------------------------------------------
________________
(૪૩૦)
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર. વિષ નાખવાથી શો લાભ થયે ! એ પ્રમાણે પ્રચંડ દુઃખમય વચનેને વારંવાર ઉચ્ચારતી બંધુમતી છાતી કૂટીને ઈર્ષ્યાથી મરણ પામી. જેથી આ સ્થાનને લીધે આ બિચારી અહીં મૃગલી થઈ છે. માટે હારૂં નામ સાંભળવાથી એને જાતિસ્મરણ જ્ઞાન પ્રગટ થયું. - એ પ્રમાણે મૃગલીને પૂર્વભવ સાંભળી રાજા છે,
_મુનીંદ્ર ! આપનું વચન સત્ય છે, પરંતુ સમ્યકત્વસ્વરૂ૫. આ બાબતમાં મહને જે પાપ લાગ્યું તેની
શુદ્ધિને માટે ઉપાય બતાવે. મુનીં બોલ્યા, જૈનધર્મ સિવાય બીજે કઈ ઉપાય નથી. મહાસેના રાજા બેલ્યો, . ભગવાન ! જૈનધર્મને મહને ઉપદેશ આપે. મુનિ બેલ્યા, યતિ
અને શ્રાવકના ભેદથી જેનધર્મ બે પ્રકાર છે. તેમાં ક્ષમાદિ ગુણેએ કરી યતિધર્મ દશ પ્રકાર છે અને ગૃહસ્થધર્મ સમ્યકવાદિ બાર પ્રકારનો જીનેંદ્ર ભગવાને કહ્યા છે. વળી જીવાદિ પદાર્થોની શ્રદ્ધારૂપ એક પ્રકારનું સમ્યકત્વ કહ્યું છે. તેમજ દ્રવ્ય અને ભાવ તથા નિશ્ચય અને વ્યવહારથી તે સમ્યકત્વબે ભેદે જાણવું. વળી અધિગમ, નિસર્ગરૂપ તે પુદ્ગલ પરિણામથી ત્રણ પ્રકારનું કહ્યું છે અથવા ક્ષાયિક, ક્ષાપશમિક અને એ પથમિક તેમજ કારક, રેચક અને દીપક એમ ત્રણ પ્રકારે પણ કહ્યું છે. તેમાં સાસ્વાદન ઉમેરવાથી ચાર ભેદ અને વેદક ઉમેરવાથી પાંચ પ્રકારનું જાણવું. કારણકે પ્રજ્ઞાપના સૂત્રમાં નૈસર્ગાદિ તેના દશ ભેદ કહ્યા છે. જેમકેનિસર્ગ, ઉપદેશ, આજ્ઞા, સૂત્ર, બીજ, અભિગમ, વિસ્તાર, ક્રિયા, સંક્ષેપ અને ધર્મરૂચિ. એ પ્રમાણે વિસ્તારથી સમ્યકત્વના ભેદ કહ્યા બાદ સંલેખના પર્યત ગૃહિધર્મ કહ્યો.
ત્યારબાદ રાજાએ પ્રશ્ન કર્યો કે, મુનીં! સંખનાનું સ્વરૂપ
Page #470
--------------------------------------------------------------------------
________________
અલયચનીયા.
( ૪૩૧ )
ઉત્કૃષ્ટસ લેખના
વિસ્તારપૂર્વક કહેા. મુનીં ખેલ્યા, ઉત્કૃષ્ટ સલેખનાનું પ્રમાણ માર વતુ છે. તેમાં પ્રથમ ચાર વર્ષ સુધી છઠ્ઠું અઠ્ઠમાદિક તપધૈર્યો કરવી અને ધૃતાદિક વિકૃતિએવડે પારણું કરવુ. પછી બીજા ચાર વર્ષ સુધી પ્રથમની માફક તપશ્ચર્યા કરવી; પરંતુ પારણામાં ધૃતાર્દિક વિગયાને ત્યાગ કરવા. નવમા અને દશમા વર્ષે એકાંતર કરવાં અને પારણાના દિવસે આંખેલ કરવું. પછી અગીયારમા વર્ષે પ્રથમ છ માસ સુધી મધ્યમ તપ કરવું અને પરિમિત (ઉ©ાદરી) આંબેલથી પારણુ કરવુ. બાકીના છ માસમાં અઠ્ઠમ આદિ તપશ્ચર્યા કરવી અને પારણાના દિવસે ઇચ્છા પ્રમાણે આંખેલ કરવું. ત્યારબાદ બારમા વર્ષમાં આંખેલ કરવાં; પરં તુ છેલ્લા ચાર માસમાં તેલથી એકાંતરે કાગળા કરવા, કારણકે સુખ પવનથી સુકાઈ જાય નહીં. “ ખારમા વર્ષમાં હમેશાં આંખેલ કરવાં તેમાં પ્રતિદિવસે ભાજનના કાળીયા ઓછા કરતાં કરતાં એક કવલ સુધી આવવું. પછી તે કવલમાંથી કણીયા આછા કરતાં કરતાં છેવટે એક કણીયા સુધી આવવું. જેથી દીવામાં રહેલા તેલ તથા દિવેટના જેમ સમકાલે નાશ થાય છે તેમ શરીર તથા આયુષ્યના સમકાલે નાશ થાય. વળી તે બારમા વર્ષના છેલ્લા ચાર માસ બાકી રહે ત્યારે એકાંતરે તેલના કેગળા ભરી ઘણીવાર મુખમાં રાખી રાખમાં નાખી દેવા. ત્યારબાદ મુખશુદ્ધિ માટે ઉના પાણીના કાગળા કરવા. કારણકે એમ કરવામાં ન આવે તા સુખ લખુ પડીને બીડાઇ જાય તેથી નવકાર મત્રના ઉચ્ચાર થઇ શકે નહિ. ” આ પ્રમાણે ઉત્કૃષ્ટ સલેખના કહી છે.
જઘન્ય સલેખના છ માસની કહી છે. હવે તે બન્ને સલેખનાઓમાં પાંચ અતિચાર કહ્યા છે. જેમકેજઘન્યસલેખના. માલાક, પરલાક, જીવિત, મરણુ અને
Page #471
--------------------------------------------------------------------------
________________
(૪૩૨)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર ભંગ સંબંધી આશંસા કરવાથી સંલેખના કરનાર મનુ
ને તે પાંચ અતિચાર લાગે છે. સજા બેલ્ય, હે મુનીંદ્ર! આ અતિચારેનું સ્વરૂપ મહને સમજાવે. મુનીંદ્ર બોલ્યા, આલોકમાં શેઠ, અમાત્ય, રાજા કે ચક્રવતી થવાની જે ઈચ્છા કરવી તે આલોક આશંસા કહેવાય. સુરેંદ્ર, શકનો સામાનીક કે શ્રેયક દેવ થાઉં એવી જે ચિંતા કરવી તે પરલોક આશંસા. તેમજ અનશન કરીને પણ જે લાંબે વખત જીવવાનું છે અથવા લેકના મુખથી પિતાની પ્રશંસા સાંભળી પૂજનાદિકની ઈચ્છા કરે તે જીવિત આશંસા કહેવાય. વળી અનશન કર્યા બાદ સુધાને લીધે દુ:ખથી પીડાઈને જલદી જે મરણની ઈચ્છા કરવી તે મરણ આશંસા કહેવાય. વળી અનશન કરીને તપશ્ચર્યાના પ્રભાવથી દેવ અથવા ચક્રવર્તિના ભેગેની જે પરભવમાં વાંચ્છા કરવી તે ભગ આશંસા કહેવાય. આ પ્રમાણે પરમપદની ઈચ્છાવાળા મનુષ્યએ અનશન કર્યા બાદ પ્રમાદરહિતપણે પાંચ અતિચાર વર્જવામાં પ્રયત્ન કરો. આ પ્રમાણે સાંભળી મૃગલી અને મલયચંદ્ર સહિત મહાસેન રાજાએ સમ્યકત્વ સહિત દેશવિરતિ ધર્મનો સ્વીકાર કર્યો. હવે તે મૃગલી અનુક્રમે કાળ કરી સધર્મ દેવલોકમાં ઉપન્ન થશે. ત્યારબાદ સર્વત્ર શોધ કરતા રાજાના સૈનિકે ત્યાં આવી
પહોંચ્યા. એટલે મહાસેન રાજા પણ મિત્ર મલયચંદ્રની સહિત મુનીંદ્રને નમસ્કાર કરી સૈન્ય સાથે ભાવના. પિતાના નગરમાં આવ્યું અને હમેશાં મિત્ર
સાથે શાસનની ઉન્નતિ કરતો મહોસેન બહુ શ્રદ્ધાપૂર્વક શ્રાવક ધર્મ આરાધે છે. એવામાં મલયચંદ્ર મહેટા વ્યાધિથી ઘેરાઈ ગયે, તેથી તેના હૃદયમાં એવી ભાવના થઈ કે, હારે અનશન વ્રત ગ્રહણ કરવાને આ સમય છે. મહાન નરેંદ્ર
Page #472
--------------------------------------------------------------------------
________________
મલયચંદનીકથા. '
(૩૩) પણ ત્યાં આવ્યો અને તેણે પણ પ્રતિજાગરણ (સાવધાન રહેવા) માટે સારી રીતે બોધ આપે. પછી તેણે રાજાને કહ્યું કે, હાલમાં હારૂં શરીર રેગથી બહુ જીર્ણ થઈ ગયું છે, માટે જે આપની આજ્ઞા હેય તે હું અનશન વ્રત ગ્રહણ કરૂં. રાજા છે. હાલમાં અનશન કરવાની જરૂર નથી. કારણકે સારા વૈલોને બોલાવીને હું ત્યારે દેહ સાધ્ય (સાજે) કરાવીશ, તેમાં કોઈ પ્રકારનો સંદેહ નથી. મલયચંદ્ર બે, હે રાજન ! મનુષ્ય જન્મ બહુ દુર્લભ છે, તેથી જીન વચનાદિક સામગ્રી મેળવીને મનુષ્યએ મોક્ષસુખ માટે ઉપશમ કરવો જોઈએ. આજે જે સુખ દેખાય છે તે કાલે સ્મરણ માત્ર રહે છે. એમ જાણું સુજ્ઞ પુરૂષે ઉપદ્રવરહિત એવું મક્ષ સુખ ઈચ્છે છે, હે સામાન્ય રીતે સમ્યકત્વાદિ શ્રાદ્ધધર્મ આરાધ્યે છે અને હાલમાં અનશન વિધિથી મરણની ઈચ્છા રાખું છું. કારણકે, પ્રતિક્ષણે અંજલિમાં રહેલા જળની માફક બલ, વીયે, બુદ્ધિ, શ્રુતિ અને આયુષ્ય વ્યાધિવડે ક્ષીણ થાય છે. વળી હે સ્વામિન ! આપના પ્રસાદથી બહુ વખત સુધી હે ભેગ સંપદાએ ભેગવી છે. લક્ષ્મી પણ સારી રીતે મેળવી છે. વળી બહુ લાલનપાલન કરેલ આ દેહ કેઈ સમયે પણ એમને એમજ છેડવો પડશે. એમ તેઓ પરસ્પર બોલતા હતા તેવામાં જેમની પાસેથી પ્રથમ ગૃહિધર્મ સ્વીકાર્યો હતો તેજ મુનિચંદ્ર ચારણ મુનિ આકાશ માગે ત્યાં આવતા દેખાયા. મુનિને જોઈ રાજા બેટ્યો, અહો ! આજે પુણ્યને લીધે
અકસ્માત્ વાદળ વિનાની વૃષ્ટિ થઈ. એમ અનશનવત. પ્રશંસા કરીને ભક્તિપૂર્વક વંદન કર્યા બાદ
. મુનીંદ્રને મલયચંદ્ર પાસે તે લઈ ગયે. મલયચંદ્ર પણ વિનયપૂર્વક વંદન કરી સ્તુતિ કરવા લાગ્યા.
Page #473
--------------------------------------------------------------------------
________________
(૩૪)
શ્રી પાર્શ્વનાથચસ્ત્રિ નિષ્કારણ દયાના રસરૂપ નદીના ઉન્નત પર્વત સમાન એવા છે મુનીંદ્ર ! અંગીકાર કરેલા મહાવ્રતરૂપી ભારને વહન કરવામાં ધુરંધર એવા આપને વારંવાર નમસ્કાર કરું છું. હાશ પૂર્વ પુણ્યની પ્રેરણાથી આપ અહીં પધાર્યા છે. માટે હવે અનશનદાન આપી મહને કૃતાર્થ કરો. મુનીંદ્ર બેલ્યા, હું પણ ત્યારે અવસાન સમય જાણી અહીં આવ્યો છું. માટે સુખેથી તું અનશનવ્રત ગ્રહણ કર પછી મલયચંદ્ર વિધિપૂર્વક અનશનવ્રત લીધું. ત્યારબાદ નિરતિચાર વિશુદ્ધપણે અનશનવ્રત પાળીને સમાધિપૂર્વક કાળ કરી તે બ્રાલેકમાં ઉત્પન્ન થયે. બાદ મહાસેન રાજા ધર્મબંધુ એવા મલયચંદ્ર મિત્રના
, શેકમાં ગરક થઈ વિલાપ કરવા લાગે.
* પછી મુનિ બોલ્યા, નરેંદ્ર? હવે એમાં ખેદ કરવાનું કંઈ પણ કારણ નથી. કારણ કે જેના હાથમાં જશરૂપી ધનુષ્ય રહેલું છે, અને વ્યાધિરૂપી સેંકડે બાણે પણ રહેલાં છે, તેમજ મનુષ્યરૂપી મૃગલાઓનો સંહાર કરવામાં ઉઘુક્ત થયેલા દેવરૂપી પારધિથી બચવાને કણ સમર્થ છે? ગોદિક દુઃખરૂપી તરંગિત જળને વિનાશ થવાથી સુકાતા સરોવરની માફક દરેક સમયે મૃત્યુ વિદ્યમાન છતાં પણ મનુષ્ય જીવિતની આશા કેમ છોડતા નથી? વળી અન્ય લોકમાં એક સાથે ચાલેલા સાથીઓની માફક જે કઈ આગળ જાય તે તેમાં શેક કરવાનું શું કારણ? અથવા જેમ ખેતીદાર કે ક્ષેત્રમાં પાકેલું ધાન્ય લણી લે છે, તેમ મૃત્યુ સુભટ પ્રાણીમાત્રને સંહાર કરે છે. માટે વસ્તુ સ્વભાવ આ પ્રમાણે વિચિત્ર છે. વળી
જ્યાં જરા, રોગ અને વ્યાધિ વિગેરેનો સર્વથા અભાવ છે એવા સુરેદોમાં પણ મૃત્યુરૂપ સુભટ સ્વચ્છેદપણે વિચરે છે, તે વ્યાધિ, જશ, રંગ અને શોકથી ઘેરાયેલા મનુષ્યલોકમાં પ્રાણીઓ
Page #474
--------------------------------------------------------------------------
________________
મલયચંદ્રની કથા. . '
(૪૩૫) નિમેષ માત્ર પણ જે જુવું છે તે મૃત્યુને માટે પ્રમાદ છે. માટે અધીર પુરૂષેએ સેવેલા શકને આધીન થવું નહીં. કારણ કે, મૃત્યુના મુખમાં રહેલા પ્રાણીને બચાવવા માટે ઈદ્ર પણ સમર્થ નથી. વિગેરે દેશનાથી રાજાને શેક દૂર કરી ભવ્યજનેને પ્રતિ બોધ આપી મુનિએ અન્ય સ્થળે વિહાર કર્યો. મહાસેના રાજા પણ નિરંતર ધર્મધ્યાન કરતે હતે. એક
દિવસ પરોઢીયાના ભાગમાં ભરનિદ્રામાં હતે. સ્વમવિચાર. તેવામાં હેને સ્વપ્ન આવ્યું કે –એક
વૃક્ષ હતું. તેના સ્તંભની ચારે તરફ મટે વિષધરસર્પ વિંટાયેલો હતે. તેમજ તે વૃક્ષને ચાર મુખ્ય શાખાએ હતી. તેની નીચે બહુ શીકારી પશુઓ ઉભાં હતાં, અને પ્રચંડ પવન વેગથી કંપતી તેમજ કટ કટ એવા ભયંકર શબ્દ કરતી એવી તેની એક શાખાને હું વળગી રહ્યો હતે. વળી પડવાની વાટ જોઈ પ્રચંડ દંષ્ટ્રાઓથી ભયંકર મુખ પહોળું કરી દુષ્ટ સિંહ નીચે તૈયાર થઈ ઉભે હતા. એવામાં અકસ્માત એક શરભ ત્યાં આવ્યું. તેને જોઈ તે દુષ્ટ સિંહ ત્યાંથી જીવ લઈ નાશી ગયે. તેથી બહુ વિસ્મિત થઈ જુએ છે તેટલામાં તે જાગી ઉઠયે, અને કંઈ પણ તેણે જોયુ નહીં તેથી તેણે જાણ્યું કે, આ સ્વમાવસ્થા મહે ભેગવી. પછી પ્રભાત સમયમાં પિતાનું નિત્ય કાર્ય કરી જીનેંદ્ર ભગવાનને વંદન કરી મહાસેન રાજા સભાસ્થાનમાં આવ્યું અને સર્વ શાસ્ત્રોના જાણકાર એવા સ્વાર્થ વેદી નૈમિત્તિકેને બોલાવ્યા. તેઓ પણ મંત્રોચ્ચારપૂર્વક આશીર્વાદ આપીને ઉચિત સ્થાને બેસી ગયા. પછી રાજાએ તેઓની આગળ પોતાનું સ્વપ્ન કહી સંભળાવ્યું.
નિમિત્તવેદી બોલ્યા, હે રાજન ! આ સ્વમનું ફળ બહુ વિષમ
Page #475
--------------------------------------------------------------------------
________________
(૪૩૬ )
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર.
છે. તે માખતમાં શાસ્ત્રકાર કહે છે
સ્વપના ઉત્તર. વૃક્ષા ઉપર ચઢવુ' અને ઘેાડાઓનું દર્શીન તે શ્રેષ્ઠ ગણાય છે. તેમજ નીચે મુખ પ્રસારીને ઉભેલા સિંહનુ અવલેાકન બહુ દુષ્ટ કહ્યું છે. હે દેવ ! વળી તે શરભ કેાણુ હશે? તે અમને સમજાતુ નથી. કારણ કે, જેનાથી ત્રાસ પામી સિંહુ પણ નાશી ગયા. માટે આ સ્વમ ઘણું વિષમ છે. આ ખાખતમાં અમારી બુદ્ધિ પહેાંચતી નથી. કેાઇષ્ણુ શ્રુતજ્ઞાની મુનિ શિવાય આ સ્વપના ખરો ભાવાર્થ જાણી શકે તેમ નથી. ત્યાત્માદ રાજા વિચાર કરવા લાગ્યા. હાલમાં કેાઇ સૂરિ મહારાજ અહીં વિરાજે છે ! એમ ઉહાપાહ કરતા હતા, તેટલામાં હાથમાં સુંદર કમળમાળાને ધારણ કરતી અને હૃદયમાં અપાર પ્રમેાદને વહન કરી ઉદ્યાનપાલિકા ત્યાં આવી રાજાને નમસ્કાર કરી ખેાલી. હે દેવ ! અહીં આપના ઉદ્યાનમાં બહુ શિષ્યા જેમની સાથે રહેલા છે, ચારે જ્ઞાનના જાણકાર અને અનેક લબ્ધિઓના નિધાન એવા સમયસાગર સૂરીશ્વર પધાર્યા છે. તે સાંભળી રાજાએ હેને વસ્ત્ર અલંકારાદિવડે સંતુષ્ટ કરી, પછી સ્વપ્નપાઠકા સહિત રાજા - દ્યાનમાં ગયા. સૂરીંદ્રના ચરણકમળમાં વંદન કરી નીચે બેઠા, અને ઉચિત સમયે સ્વપ્નની વાત પુછી,
સમયસાગર સૂરિએ પણ ઉપકાર જાણી તે સ્વપ્નનું યથા ફળ બતાવ્યું કે, વૃક્ષરૂપી સંસાર, શાખાસમયસાગર સૂરિ. એરૂપી ચાર ગતિ, વિષધર સમાન વિષયા, શીકરી પશુએ સમાન રોગ, પવન સમાન પૂર્વાપાત કર્મ અને જે શાખાને તું વળગી રહ્યો હતા, તે મનુષ્યગતિ તેમજ તે શાખા નીચે માનગતિથી પડતા એવા હને જે સિ’હુ ગળવાની ઇચ્છા કરતા હતા તે મૃત્યુ સુભટ જાહુવા. વળી તેટલામાં ત્યાં જે શરભ આન્યા તે કાઇપણુ સૂરિ
Page #476
--------------------------------------------------------------------------
________________
મલયચનીકયા.
(૪૩૭ )
સમજવા અને તે સૂરિ ત્હારા મૃત્યુના નાશ કરીનિધિ સ્થાનમાં હૅને સ્થાપન કરશે. આ પ્રમાણે ત્હારા સ્વપ્નનું ફળ છે. એમાં કોઇ પ્રકારના ત્હારે સદેહ જાણવા નહીં.
મહાસેન રાજાએ આ પ્રમાણે સ્વપ્નના પરમાર્થ જાણી સૂરિને વિન ંતિ કરી કે ‘ હે ભગવન્ ! આ મહાસેનરાજાના સ્વપ્ત ફળ તત્કાળ હુને સત્ય થાય. તેવી માક્ષ. રીતે કૃપા કરો. સૂરીંદ્ર ખેલ્યા, હું રાજન્ ! જો એવાજ હારા નિશ્ચય હાય તા કેઇ પ્રકા રને તુ પ્રતિખ’ધ કરીશ નહીં. રાજાએ પણ તરતજ પોતાના પુત્રને રાજ્ય સોંપી પોતે દીક્ષા ગ્રહણ કરી. ત્યારખાનૢ બન્ને પ્રકા રની શિક્ષા લીધી. અને અનુક્રમે કેવળજ્ઞાન પામીને મહાસેન મુનિ અલ્પ સમયમાં અચળ અને સદા નિર્ભય એવા મેાક્ષ પદને પામ્યા. માટે હે ભવ્ય પ્રાણિઓ ! ઇચ્છાના ત્યાગ કરી જે પ્રાણી અનશનવ્રત ગ્રહણ કરે છે તે જીવ તેજ ભવમાં જો સિદ્ધ ન થાય તા પ્રાયે ત્રીજા ભવમાં સિદ્ધ થાય છે. વળી અત્યંત સ્થિર બુદ્ધિ, દયાભાવ અને નષ્ટ સંકલ્પ વિકલ્પવાળા ધન્ય પુરૂષા પરમાત્માનું ધ્યાન કરતા અનશન પૂર્વક સમાધિ મરણ પામે છે.
इति संलेखनायां मलयचन्द्रकथानकं समाप्तम् || तत्समाप्तौ श्रीमलक्ष्मणगणिविरचितप्राकृतपद्यबन्धश्रीसुपार्श्वनाथजिनचरित्रस्य श्रीसकलसूरिपुरन्दरायमाणपरमगुरुतपागच्छाधिराजशा
स्त्रविशारदजैनाचार्ययोगनिष्ठाध्यात्मज्ञानदिवाकर श्रीमद्बुद्धि - सागरसूरिशिष्यप्रसिद्धवक्तेति लब्धख्याति व्याख्यानकोविद जैनाचार्य श्रीमद् अजितसागरसूरिकृतगुर्जरभाषा - नुवादे प्रभुदेशन प्रबन्धे सदृष्टान्तातिचारव्याख्योपेतं संलेखनाव्रतं समाप्तम् ॥
Page #477
--------------------------------------------------------------------------
________________
(૪૩૮)
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર
निर्वाणवर्णन.
શ્રી સુપાર્શ્વ પ્રભુ બેલ્યા, હે રાજન ! સમ્યકત્વ સહિત બાર
પ્રકારનો શ્રાવકધર્મ સંલેખના પર્યત વિસ્તાર તીર્થયાત્રા. પૂર્વક કહો અને દરેક અતિચારનું સ્વરૂપ પણ
દષ્ટાંત સહિત સમ્યક્ પ્રકારે કહ્યું. માટે હવે તું નિરતિચાર ગૃહિધર્મ પાળવામાં નિશ્ચલચિત્તે સાવધાન થા. આ પ્રમાણે પ્રભુના વચનામૃતનું પાન કરી દાનવીય રાજા ભગવાનને નમસ્કાર કરી બે , હે ભગવન ! કૃપા કરી અને શ્રાવકધર્મ આપે. જગદગુરૂએ નરેંદ્રને વિધિ સહિત ધર્મ દાન આપી શ્રી નંદિવર્ધન નગરમાંથી વિહાર કર્યો. પ્રથમ શત્રુંજય ગિરિની યાત્રા કરી અને ત્યારબાદ અનેક પુર, ગ્રામ, નગર વિગેરે સ્થાનમાં વિહાર કરી ગ્રહી અને મુનિઓના ધર્મને ઉપદેશ આપતા તથા ભવ્ય જનને દીક્ષાને અનુગ્રહ કરતા ભગવાન સર્વત્ર વિજય પ્રવર્તાવતા હતા. હવે ભગવાનની સેવામાં પંચાણું ગણધરે હતા. તેમજ ત્રણ લાખ મુનિઓ, ચાર લાખ ત્રિશહજાર સાધ્વીઓ, બે લાખ સત્તાવન હજાર શ્રાવકે અને ચાર લાખ તાણું હજાર શ્રાવિકાઓ હતી. તેમજ બે હજારને ત્રીશ ચતુર્દશ પૂર્વધારી મુનિઓ, અગીયાર હજાર કેવલજ્ઞાની મુનિએ, પંદર હજાર ત્રણસે વૈક્રિય લબ્ધિવાળા અને આઠ હજાર ચાર વાદિ મુનિઓ, નવ હજાર અવધિજ્ઞાનિ તેમજ નવ હજાર એકસોને પચાશ મન:પર્યવજ્ઞાની મુનિઓથી સેવાતા શ્રી સુપાર્શ્વપ્રભુ ગ્રામ, આકર અને નગરાદિક સ્થલેમાં વિચરતા, પંડિતેના વિવિધું પ્રશ્નોના ઉત્તર આપતા, ભવ્ય પ્રાણીઓને પ્રતિબંધ આપીને ઉત્તમ જ્ઞાનરૂપી સૂર્યના કિરણો વડે તેમના હૃદયરૂપી ઘરમાંથી અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરતા સંમેતગિરિ ઉપર ગયા. ત્યાં જ્ઞાનવડે પિતાને
Page #478
--------------------------------------------------------------------------
________________
નિર્વાણુવર્ણન.
(૪૩૯) મક્ષ સમય નજીક જાણ શ્રી સુપાર્શ્વનાથ ભગવાને એક માસનું અનશનવ્રત ગ્રહણ કર્યું. ત્યારબાદ ભવ્ય પ્રાણીઓના હિતમાં ઉઘુક્ત, સંસાર અને મોક્ષમાં ચિત્તની સમાનતાને ધારણ કરતા, જીવિત અને મરણમાં વાંછા રહિત, અને નિષ્કય ધ્યાનમાં લીન થયેલા શ્રી સુપાર્શ્વનાથ સ્વામી ચતુરંગ–ચોરાશી લાખ વર્ષનું એક અંગ થાય એવાં ચાર અંગ ન્યૂન એવું એક પૂર્વલક્ષ ચારિત્ર પર્યાય પાળીને પયંક આસને બેઠા. હવે મોક્ષાભિમુખ થયેલા ભગવાનને જાણે સર્વે સુરાસુરેંદ્ર
ભગવાનની પાસે આવ્યા. અને ગધદકની સુરતથા સુરેદ્રોનું વૃષ્ટિ સહિત પુષોના ઢગલા કરી મસ્તકે આગમન અંજલિ રચી ભગવાનની સ્તુતિ કરવા
લાગ્યા. હે સપ્તમ અનવર ! આપ વિજય પ્રવર્તાવે. આપ અખિલ કર્મરૂપી કંચુકથી મુક્ત થયા છે, વળી ભવરૂપી રાક્ષસથી પીડાતા પ્રાણુઓના રક્ષક અને મુક્તિરૂપી સ્ત્રીના સમાગમમાં ઉસુક એવા હે જીનેંદ્ર! આપના ચરણ કમલમાં નમવાવડે મદોન્મત્ત હસ્તી પણ તત્કાલ શાંત થાય છે. વળી હે છદ્ર! આપના સ્મરણમાત્રથી અતિ તીક્ષણ દૃષ્ટાઓવડે વિકરાળ છે મુખકંદરા જેની અને સન્મુખ આવતે એ સિંહ પણ નિવૃત્ત થાય છે. જેમાં અનેક સુભટેનાં ધડ નૃત્ય કરી રહ્યાં છે અને નિરંકુશ હસ્તીઓ જેમાં પ્રસરી રહ્યા છે એવા હેટા સમરાંગણમાં જે આપનું સ્મરણ કરે છે તે પ્રાણીને જયલક્ષમી પોતેજ વરે છે. તેમજ લાંબી જીલ્લાઓને નચાવતે, અરૂણ એવા નેત્રોની કાંતિવડે ગગનમંડલને લાલ કરતા અને પ્રચંડ ફણાઓને વિસ્તારતે એ નાગ પણ આપના ધ્યાનથી પરાજય પામે છે. વળી અત્યંત ઉર્દિન સમયમાં વિજળીરૂપી દડાવડે જેમને નાવિક ભયભીત થઈ ગયે છે એવા આ યાત્રિક લેકે મધ્યદરિયામાં ડૂબતા
Page #479
--------------------------------------------------------------------------
________________
(૪૪).
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર. છતાં પણ આપના શરણથી તરી જાય છે. હે ભગવન્ ! આ પ્રમાણે આપના નામ સ્મણથી ભવ્ય આ લેકમાં સુખી થાય છે અને પરલોકમાં પણ અસંખ્ય દુ:ખોને ક્ષય કરનાર એવા મેક્ષને પામે છે. એ પ્રમાણે સર્વ સુરેંદ્રો બહુ ઑવડે સમેત ગિરિ ઉપર રહેલા ભગવાનની સ્તુતિ કરે છે. તેટલામાં જગદગુરૂ સર્વ પાપઢારોને રાધ કરનાર શૈલેશી ધ્યાનમાં સ્થિર થયા. વળી જેના માટે છઠ્ઠ, અઠ્ઠમ, પ્રમુખ દુશ્ચર તપશ્ચર્યાઓ
કરવી પડે છે, તેમજ શુદ્ધ જલ તથા તુચ્છ નિર્વાણપદ. રસ વિનાનાં ભજન કરવાં પડે છે, ગાઢ
અનુરક્ત એવી સ્ત્રીઓનો પ્રતિબંધ છેડ પડે છે, વિરાસન જેમાં રહેલું છે એવા સ્થાનકે નિરંતર સેવવાં પડે છે. નવીન સ્નેહપાશવડે મને હર એવા બંધુઓનો સંસર્ગ પણ છેડી દેવું પડે છે. અને જેના માટે શીત તથા તડકાથી દુસહ એવા સમયમાં પણ કાર્યોત્સર્ગ રહેવું પડે છે. એવાં દુઃખદાયક વેદનીય, આયુષ, નામ, અને નેત્ર એ ચારે કર્મોને એક સમયે ક્ષય કર્યો. પછી વિકટ એવા ભવ પાશથી મુક્ત થયેલા, તપાવેલા શુદ્ધ સુવર્ણ સમાન છે કાંતિ જેમની, વળી સૂર્યની કાંતિનો જેમણે તિરસ્કાર કર્યો છે અને લક્ષમીના નિવાસ સ્થાન એવા શ્રી સુપાશ્વ પ્રભુ ફાગણ વદી સાતમના દિવસે પાંચ મુનિઓ સાથે પોતાને દેહત્યાગ કરીને મેક્ષસ્થાને ગયા. જગદગુરૂના પ્રચંડ વિરહથી પ્રગટ થતા અશ્રુપ્રવાહવડે
ભરાઈ ગયા છે નેત્રપુટ જેમને એવા સર્વ વિરહભાવ, સુરાસુરે પ્રભુને નમસ્કાર કરી પ્રાર્થના
કરવા લાગ્યા. હે જગદીશ્વર ! ત્રણ લેકમાં પ્રદીપ સમાન દીયતા એવા આપ હાલમાં નિર્વાણ પદ પામ્યા
Page #480
--------------------------------------------------------------------------
________________
નિર્વાણુવર્ણન.
(૪૪૧) તેથી અખિલ ભરતક્ષેત્ર ભારે મેહ તિમિરમાં નિમગ્ન થયું. વળી હે ભગવન ! અત્યંત ભક્તિભાવથી અમે અહીં આવીને હવે કેની સ્તુતિ કરીશું? અથવા કેની પૂજા રચીને આનંદ માનીશું? અથવા વિલાસ સહિત નૃત્ય લીલા કેની આગળ કરીશું? હે સ્વામિન ! તમહારા વિના હાલમાં અમારા રત્નમય મુકુટને કોના ચરણુપીઠમાં ભક્તિભાવથી નમાવીશું ? એ પ્રમાણે સ્તુતિ કરી વારંવાર નમસ્કાર કરી ઉદાસચિત્તે સર્વ સુરેંદ્રો જીતેંદ્રની પાસે બેઠા. ત્યારબાદ સુરેંદ્રની આજ્ઞાથી વૈશ્રમણ દેવે ઉન્નત વજાઓ વડે વિભૂષિત સુવર્ણ અને રત્નમય ઉત્તમ નિર્વાણ શિબિકા તૈયાર કરી. ત્યારપછી ક્ષીરસાગરના જલથી પ્રભુને સ્નેપન કરાવી રત્નમય આભરણેથી શણગારેલા શરીરે શુદ્ધ દુકૂલ પહેરાવ્યાં. ત્યારબાદ સર્વે સુરાસુર લેકે રૂદન કરવા લાગ્યા છતાં પણ દેવ સહિત સુરેંદ્રોએ પ્રભુને પાલખીમાં પધરાવ્યા અને નૈરૂત ખુણામાં શુદ્ધ જગ્યાએ લઈ ગયા. ત્યાં ગશીર્ષ અને અગુરૂચંદનના કાષોની બે ચિતાઓ રચાવી. એક ચિતામાં જીરેંદ્રને અને બીજીમાં પાંચસે મુનિઓને સ્થાપન કર્યા. તે સમયે દુંદુભિ વિગેરે ગંભીર વાજીંત્રો વાગવા લાગ્યાં. સર્વત્ર ખેચરોએ સુગંધ. મય પુષ્પની વૃષ્ટિ કરી, સુરાંગનાઓ નૃત્ય કરવા લાગી. વળી સમસ્ત સંઘના લેકે શોકાતુર થઈ ગયા. દેવેંદ્રોના જયજય શબ્દોથી અખિલ ભુવનમંડલ ભરાઈ ગયું. પછી અગ્નિકુમારેએ પિતાના મુખમાંથી ચિતામાં અગ્નિ પ્રગટ કર્યો. વાયુકુમાર દેવેએ પવન વિકર્વિને અગ્નિ પ્રજવલિત કર્યો. તેમજ અન્ય સુરવરે સુગંધમયે ધુપની મૂઠીઓ ભરી ફેકવા લાગ્યા. એમ અનુક્રમે ચિતા લાગવાથી માંસાદિક સર્વ ધાતુઓ બળી ગઈ. એટલે અતિ શીતલ, સુગંધિત અને મને હર એવા ક્ષીરસાગરના જલની ધારાઓ વડે મેઘ કુમારોએ જીતેંદ્ર ભગવાનની ચિતા શાંત કરી.
Page #481
--------------------------------------------------------------------------
________________
શ્રીસુપાશ્વનાથચરિત્ર.
ત્યારબાદ જીને
ભગવાનની ઉપરની જમણી દાઢ શત્રે શ્ર હણ કરી અને નીચેની ચમરેંકે લીધી. વામ ભાગની ઉપરની દાઢ ઈશાને અને નીચેની ખલીન્કે લીધી. વળી અત્યંત શક્તિભાવથી રામાંચિત થયેલા અવશિષ્ટ સુરાસુરે અને સ દેવાએ પોતાના મગલ માટે દાંત અને અસ્થિ (હાડકાં)ના ટુકડાએ ગ્રહણ કર્યો. ત્યારબાદ દેવીયાએ પુષ્પ, નરેન્દ્ર તથા નરનારીયાના સમુદાયે વસ્ત્રોં તેમ જ ખાકીના સર્વ લેાકાએ બહુ મ ગથી ચિતાની ભસ્મ લઈ લીધી. ત્યારબાદ યત્નવડે તે સમયનું દરેક કાર્ય સમાપ્ત કરીને જગત પ્રભુના ભારે વિરહાનલની વા ળાથી દગ્ધ થયેલાં હૃદયને શાંત કરવા સર્વ દેવસહિત સુરેંદ્રો નદીશ્વરદ્વીપમાં ગયા. ત્યાં પરમભક્તિ વડે માહ્નિક મહાત્સવ કરીને સર્વ સુરાસુરેંદ્ર પાત પેાતાના પરિવાર સહિત દેવલેાકમાં ગયા. પછી પાંચ ફણાઓને ધારણ કરતા શેષ નાગના મસ્તક મણિને નિસ્તેજ કરતી એવી જીનેન્દ્રની દાઢાને તેઓએ બહુ પ્રેમપૂર્વક સાવધાનપણે પૂજીને રણમણિના ડાબડામાં મૂકી દીધી, વળી હુ ભવ્યાત્માએ ? રાગદ્વેષાદિક દુ:ખના વિનાશક, સંસારવાસનાથી દૂર થયેલા, રાગ અને રાષના વિજેતા, જનસમૂહના સુખદાતા મને સ્વર્ગ તથા મોક્ષસુખના પ્રકાશક એવા સુપાર્શ્વ ભગવાન નિર ંતર તમ્હારૂં' સરક્ષણ કરી. આ પ્રબંધમાં વાક્ય વ્યવસ્થા કિવા શાસ્ત્રવિરૂદ્ધ કંઇ કહેવામાં આવ્યુ હાય તે સ ંબધી હું મિથ્યાદુષ્કૃત યાચું છું અને સજ્જન પુરૂષા સુધારા કરી વાંચશે એવી આશા રાખું છું.
( ૪૪૨ )
નદીશ્વરની
યાત્રા.
Page #482
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકારની પ્રશસ્તિ.
(૪૩)
ग्रंथकारनी प्रशस्ति.
આ લેકમાં સમસ્ત ભૂમંડલરૂપી ભવનના આભૂષણ માટે. સરળ ધ્વજદંડ સમાન અને કીર્તિરૂપ પતાકાવડે યુકત શ્રી હર્ષ પુર (હર્ષપુરીય) નામે ઉત્તમ ગચ્છે છે. તેની અન્દર સમગ્ર શિવ સુખના મંદિર સમાન હિમાલયની માફક જયસિંહ નામે સૂરિ હતા. જેનાથી નીકળેલી સુરસરિત–ગંગાની માફક મુનિની પરંપરા આ જગમાં વિદ્યમાન છે. તે જયસિંહ સૂરિના પછી દયા રૂપી કમલિનીને પ્રફુલ્લ કરવામાં સૂર્ય સમાન, મિથ્યાત્વરૂપી અંધકારના સમૂહને હરણ કરનાર અને સમગ્ર જૈનવેતાંબર સંઘના તિલક સમાન શ્રીમાન અભયસૂરિ નામે સૂરીન્દ્ર થયા. તેમના સુશિષ્ય ઉજ્વલ યશરૂપી સ્ના વડે ઉજવલ કર્યો છે જેન વેતાંબર સંઘના વિસ્તાર જેમણે અને પરવાદીના સમૂહને પરાજય કરવામાં પ્રગટ છે મહાસ્ય જેમનું એવા ચન્દ્ર સમાન શ્રીમાન હેમચન્દ્ર સૂરિ થયા. જેમણે રા. રા. શ્રીયુત્ જયસિંહ રાજાને પ્રબોધીને રથયાત્રાદિક કાર્યોમાં બહુ ઉદ્યોત કર્યો. વળી જેમના મુખરૂપ ક્ષીરસાગરમાંથી નીકળેલા અદ્દભુત શાસ્ત્રામૃતને સ્વાદ લઈ મહેતા મુનિયે હાલમાં પણ અજરામર સ્થાનને પામે છે. વળી તે હેમચન્દ્ર સૂરિના ત્રણ શિષ્યો થયા. તેમાં પ્રથમ એકાન્તવાદિયેના સંસર્ગરૂપી રંગને ભંગ કરવામાં સિંહ સમાન. શ્રી વિજયસિંહ સૂરિ. બીજા પારાવાર વિદ્યારૂપ સમુદ્રને વિષે સંપૂર્ણ પૂર્ણિમાના ચન્દ્ર સમાન અને જૈન સિદ્ધાંતરૂપી કુમુદેના વિકાસ કરનારા શ્રી ચન્દ્રસૂરિ થયા. શ્રી લાટદેશની મુદ્રાને પાલન કરતા એવા જે સૂરિએ માત્ર જૈન શાસનની પ્રભાવના કરી એટલુંજ નહિ પરંતુ શ્રમણ મુદ્રાનું પણ પાલન કર્યું છે. વળી શ્રીમાન મુનિસુવ્રત સ્વામીના ચરિત્રરૂપી રંગશાળામાં ઈદ સહિત
Page #483
--------------------------------------------------------------------------
________________
(૪૪૪ )
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર.
અલંકારા વડે સુશાલિત જેમની વાણી નર્તકીની માફક વિલાસ કરી રહી છે. તેમજ ત્રીજા વિષ્ણુધજનાના મનને બહુ આનંદ આપ વામાં અતિવ્રુક્ષ એવા શ્રીમાન વિષ્ણુધચન્દ્ર સૂરિ હતા.
હવે એક દિવસ તે શ્રીમાન વિબુધચન્દ્ર સૂરિ વિહાર કરતા કરતા ધંધૂકા નગરમાં આવ્યા ત્યાં પુંડરિકના પુત્ર આષડ શ્રાવકે શ્રી પદ્મચન્દ્ર ઉપાધ્યાય વિગેરે શ્રી સ ંઘને કહીને શ્રી સુપાર્શ્વનાથ ભગવાનનું ચિરત્ર રચવા માટે તેમની પ્રાર્થના કરી કબુલ કરાવ્યું, ત્યારબાદ તેમણે પણ શ્રીમાન્ હેમચન્દ્ર સૂરિના લઘુ શિષ્યને ઉપ રાક્ત ચરિત્ર રચવાની આજ્ઞા કરી.
·
લક્ષણ તથા છંદ શાસ્રાના જાણકાર એવા શ્રીમાન લક્ષ્મણુ ગણીએ પ્રકાશ કરેલું આ સાતમા તીર્થંકર ભગવાનનું ચરિત્ર સકલ શ્રી સંઘના દુ:ખનું હરણ કરી ?
શ્રીમાન કુમારપાલ નૃપતિના રાજ્યમાં આવેલી ગુરૂમ`ડલી નામે નગરીમાં શમ્બાસુતના ઉપાશ્રયમાં વાસ કરતા એવા શ્રી માન લક્ષ્મણ ગણીએ વિક્રમ સંવત્ ૧૧૧૯ના મહા સુદિ દશમીને ગુરૂવારે આ ચરિત્ર રચ્યું છે.
આ ચરિત્રની અનુષ્ટુપ લેાક સંખ્યા પ્રત્યક્ષર ગણવા વડે દશ હજાર એકસાને આડત્રીશ ઉપર આઠ અક્ષરની પ્રાય: છે. ॥ इतिश्रीमल्लक्ष्मणगणिविरचितप्राकृतपद्यबन्धश्रीसुपार्श्वनाथजिनचरित्रस्य श्रीसकलसूरिपुरन्दरायमाणपरमगुरुतपागच्छाधिराजशास्त्रवि
शारदजैनाचार्ययोगनिष्ठाध्यात्मज्ञानदिवाकर श्रीमदबुद्धिसागरसूरिशिष्यप्रसिद्धवक्तेति लब्धख्याति व्याख्यानकोविद जैनाचार्य श्रीमद् अजितसागरसूरिकृत गुर्जर -
માયાનુવાદ્ગ: સમાસઃ ॥
॥ इतिश्रीसुपार्श्वजिनचरित्रं समाप्तम् ॥ ॐ शान्तिः शान्तिः शान्तिः
Page #484
--------------------------------------------------------------------------
________________
ગીરનારમંડનનેમપ્રભુ સ્તવન છે
* મહાવીરજી મુજ માયાળુ રે–રાગ ગિરનાર વાસી ગુણ ગિરૂવારે,
નેમ નગીના. શામળીયા શિવપદ લીના રે. નેમ નગીના. ટેક.. લટકાળા ! હું તે લળીલળી પાયે લાગું,
પ્રભુ પ્રેમ અવિચળ માગું રે. નેમ નગીના.. પાતળીયા ! પ્રારા ! પિયુ! પિયુ! કરતી હું આવું, ગુણ ગીત તહાર ગાઉં રે.
નેમ નગીના. મેહનજી ! મહારા હૃદય મંદિરમાંહી આવે, મને ભેદભેદ બતાવે છે.
નેમ નગીના.. નટવરજી! ન્યારા શાને રહે છે મુઝથી
છે સગપણ સાચું તુજથી રે. નેમ નગીના. દયાળુ દેવા ! દયા કરે દિન જનની, - આશા પુરે મુઝ મનની રે. નેમ નગીના. દાતા ! શિવપદના દાયક નામ ધરાવે, સેવકને શીદ તરશા રે.
નેમ નગીના. ત્રાતા ! ત્રિભુવનના તારક છે તમે સ્વામિ, * સિદ્ધ અવિચળ આતમરામી રે. નેમ નગીના. નાથજી! મેંતે શરણ ગ્રહ્યું છે તમારું, વળી અરજી નિત્ય ઉચારૂં રે.
નેમ નગીના. પ્રભુજી! આપ અછત અમર પદ અમને, છે લાજ અમારી તમને રે.
નેમ નગીના ૐ શાંતિઃ રૂ.
Page #485
--------------------------------------------------------------------------
________________
અજરાપાર્શ્વનાથનું સ્તવન
માતા મરૂદેવીના નન્દ-એ રાગ. હાલા ! વામાદેવીના નન્દ! અજરા પાર્શ્વનરાજ !
વિનતી સુણો અસ્વારી રે. વિનતી સુણે અહારી રે, મહેર કરી મહારાજ ! આપજે
- પદ અવિકારી રે-એ ટેક. અશ્વસેન કુલદીપક જીપક, કામ ક્રોધ મદ માનક વારાણસીના વાસી વિભુજી! ધરીએ તુઝ ગુણ ધ્યાન, હાલા. પ્રભાવતી રાણીના પ્રિયતમ, જ્ઞાન રયણ ભંડાર તાપસ તારી નાગ ઉગારી, ત્યાગ દીચા સંસાર, હાલા. સંયમ રસીયા વસીયા વનમાં, સુંદર સરોવર તીર; વનહસ્તિ કરી ભક્તિ શિરપર, ઢોળે નિર્મળ નીર હાલા. વૈર વિચાર મનમાં પ્રભુને, વડતરૂ હેઠળ ભાળી, જબરી જળધારા વરસાવે, મસ્ત બની મેઘમાળી. વહાલા. ધરણેન્દ્ર પદ્માવતી પોતે, સમય વિચારી આવે; મેઘ સંહારી પાપ પખાળી, પ્રભુ ગુણ મહિમા ગાવે. હાલા. સમતામાં રહી કેવળ પદ લહી, અજર અમર અવિકાર, શિવ સુખ પામ્યા તે જીનવરની, પ્રતિમા તારણહાર. વહાલા. કલ્યવેલ ચિંતામણી સ્વામિ ! જગચિંતા દૂર કરતા; રઘુનન્દનના તનની પીડા, શાસનપતિ સંહરતા. ૦હાલા. સુરભુવનમાં સેવા પામી, જે પ્રતિમા બહુ કાળ; કળિકાળમાં જાગતી જ્યોતિ, અજારમાં છે હાલ હાલા. જગદગુરૂ પદવીના ધારક, વિજય હીર સૂરિરાય; અછત અમર પદ ઈચ્છક, પોતે પ્રેમે પ્રણમે પાય. હાલા. ઉનામાં યાત્રા આવી, કર્યા પ્રભુ દર્શન મોરારજીની ભક્તિ ભાળીને, અજીત થયે પ્રસન્ન. 'વહાલા.
Page #486
--------------------------------------------------------------------------
________________
| મહુવામંડનમહાવીરજીનસ્તવન II
- કેશરીયા થાશું પ્રીતિ કિની રેએ રાસ. મનમોહક મુઝને મૂર્તિ મળી રે, મહાવીરની
- લય વલમાં લાગી, ધર્મ ધુરંધર મહાધરની–એ ટેક. મનહર મહુવામાં બહુ મોટા, મંદિરની છબી છાજે; ; જીવત નવરજીની આગળ, ત્રિકાળ નાબત ગાજે છે. મન. સિદ્ધારથ રાજાના નંદન, ત્રિશલા સુત સુખકારી; પાપ અમહાશ કાપ પ્રભુજી! આપ પદ અવિકારી રે. મન. સુમેરૂ શિખરે સુરપતિ સઘળા, સનાત્રવિધિ શુભ કરતા; ચરઘુવડે ગિરિવર કંપાવી, હરિમન શંકા હરતા રે. મન. ડસીય ચરણે ચંડકોશીયે, તે સ્વર્ગે જઈ વસીઓ, અડદ બાકુળા આપી પ્રભુને, સતી જીવ અતિમનહસી રે. મન. સુરનર પશુ ગણ મળી દુઃખ કરતા, પ્રભુ સહતા શમ ભાવે; ઘન ઘાતી ચઉકર્મ ખપાવી, અન્તર જાતિ જગાવે રે. મન. સમવસરણની રચના સુન્દર, સુરપતિ સઘળી કરતા; અતિશય સહ ઇનવર વિચરતાં, નવિન કમળ પદ ધરતા રે. મન. આત્મજ્ઞાન આપી વિજનની, જડતા દૂર નીવારી; અજીતાનન્દમાં રમતા નિશદિન, પ્રભુજીની બલિહારી રે. મન. વિનતી હાલ ધરીને હાલા, સેવની ઉર ધરજે; કૃપા તણુ સાગર જીનવરજી! દુઃખ અમ્હારાં હરજે રે. મન. સિદ્ધાચળમાં વાસ કરીને, અનુભવ પ્યાલો પીધે; રૈવતગિરિ યાત્રાએ જાતાં, પ્રભુ ગુણ લહાવો લીધો છે. મન. મંગલરૂપ છે મહાવીર મહારા, હૃદય મંદિરમાં વસીયા, અછત ન કરજેડી તમને, શિવરમણના રસીઆ રે. મન.
» શાંતિ રૂ
Page #487
--------------------------------------------------------------------------
________________
પાશ્વ
- ઘોઘામંડન પાર્શ્વજીનસ્તવન |
મહાવીરજી મુજ માયાળુ રે–એ રાગ ઘોઘામંડન નવખંડા રે, પાશ્વ આણંદ
શરણે આ સુખ કંદા રે, નાણ વિણુંદા. પ્રભુજી! મહારા ચાર ગતિમાં હું ભમીયે,
તવ ચરણે નાથ ! ન નમીયે રે. પા. અલબેલા ! હું અભિમાનથી અકડાયે.
વળી પ્રપંચમાં પકડાયે રે. છબીલા! હું તે શાસ્ત્ર મર્યાદાઓ છેડી. પ્રતિમામાં પ્રીતિ ન જોડી રે.
પાશ્વ. રંગીલા! મુઝ પરનારી લાગી પ્યારી, તે પણ ભક્તિ ન કીધી તમારી રે,
પા . રસીયાજી! હું તે રાચી રહ્યો પરધનમાં, મદ મોહ ધર્યો બહુ મનમાં રે..
પાW. નાથજી ! હેં તે નિન્દા કરી મુનિવરની, હાર્યો બાજ નિજ ઘરની રે.
પાશ્વ. મેહનજી ! હારા અવગુણ સામું ન જોશે. છે અગણિત મુઝમાં દેષો રે.
પાશ્વ. દયાના દરિયા ! દયા કરીને ઉગારે, ભવ સાગર પાર ઉતારો રે.
પાશ્વ ભવ વનમાં ભમતે ભાવનગરથી હું આવ્યો, પ્રભુ! અજીત મનમાં ભારે. પા.
ૐ શાંતિ રૂં
Page #488
--------------------------------------------------------------------------
________________
।। શ્રી અમીઝરાપાર્શ્વનાથનુ સ્તવન. ॥
શ્રી શખેશ્વરા ? પ્રભુ પાર્શ્વ જીનવરા–એ રાગ.
શ્રી અમીઝરા ! પ્રભુ પાર્શ્વ દુ:ખ હરા ! ત્રાતા ! દાતા ! ભ્રાતા ! માતા ! જય જીનેશ્વરા ! કામ ક્રોધ માયાના માર્યા, ભમીયા કાળ અનંત; શરણે આવ્યે સેવક જાણી, સહાય કરે ભગવત. મેહુ વેરિએ મુઝાવ્યે મહુ, ભૂલ્યા નિજગુણુ ભાન; સમઝાત્મ્ય સદ્ગુરૂએ મુને, છતાં ન આવી સાન. અવગુણુ રિયા દોષના દિરયા, વિરયા કુમતિ નાર; પેાતાના જાણી જીનવરજી ! તાર તાર મુઝ તાર.. પારસમણિ સમ પ્રભુતા ધારક, પાર્શ્વનાથ ભગવાન ! સ્પર્શી જરા જો થાય તમારા, ખૂબ ખનું ગુલતાન. અમી વરસાવી અમર બનાવા, રાખા સેવક લાજ; અગડેલી બાજી સુધારી, આપે। અવિચળ રાજ. સુંદર સારઠ દેશમાં શાથે, ઉના શહેર ગુલજાર; વિચર્યો પૂર્વે વિજય હીર જ્યાં, પ્રભુ ભેટ્યા સુખકાર. પ્રભુ ગુણુ રમતાં પરગુણુ વમતાં, ધરતાં નિમાઁળ ધ્યાન, ચરણ કમળનુ શરણ ગ્રહીને, અજીત બન્યા મસ્તાન, ॐ शांति: ३
શ્રી.
શ્રી.
--
ટેક.
શ્રી.
શ્રી.
શ્રી.
શ્રી.
શ્રી.
Page #489
--------------------------------------------------------------------------
________________
શ્રી મહાવીર જિન સ્તવન
મહાવીરજી મુજ માયાળુ રે. એ રાગ. સિદ્ધારથ સુત! સુખકંદારે, વીર જીણુદા.
ભવિચાતક ચિત્તહર ચંદારે, ત્રિશલાના નંદાએ ટેર. દયાના દરિયા ! દશમા દેવલેકથી ચવિયા, - ક્ષત્રીકુંડમાં અવતરીયા
વીર. બાળુડા પ્રભુજી ! બાળપણે બળવંતા, જગજીવનજી જયવંતારે.
...વીર. મોહનજી ! મહારા, માતાની ભક્તિમાં રાતા, નંદિવર્ધનના ભ્રાતા
વીર. પ્રિયતમ પ્રભુ! પ્યારા, પરણ્યા યશોદા નારી, જે પૂર્ણ પતિવ્રત ધારીરે
વીર. વૈરાગી વહાલા! ત્રીશ વર્ષ થયા ત્યાગી,
બન્યા શિવરમણીના રાગીરે વાર ત્રિભુવનના તારક! તપ તપીયા બહુ ભારી, નવરજી ! છે જયકારીરે
વીર. લટકાળા ! લટકે, ચંદનબાળાને તારી,
તુજ મુખડા પર જાઉં વારીરે .... કેવળ ગુણવંતા ! કેવળજ્ઞાનને પામી, થયા શિવરમણના સ્વામી
વીર. શરણે હું આવ્યો, સહાય લેવાને તમારી, | સ્વીકારે અરજી અમારી
...વીર. મહાવીર પ્રભુ! હારા, હૃદય મંદિર માંહી રહેજો, જ શુભ અછત અમર પદ દેજે રે વીર.
ૐ : 3
Page #490
--------------------------------------------------------------------------
________________
॥ ॐ अर्हम् ॥
श्रीमद् सच्चारित्रचूडामणि सुखसागराष्टकम् ॥
ललित.
अखिलकर्मणां ग्रन्थिभेदकं, भवनिवारकं शान्तिधारकम् । प्रणत सौख्यदं दीनतापहं, सुखपयोनिधिं श्रीगुरुं भजे ॥१॥ जित कलकलौ तत्त्ववेदिनं, मथितमानसोद्भूतविक्रमम् ।
क्रमकदर्थिताऽनेकविक्लवं, सुखपयोनिधिं श्रीगुरुं भजे ॥२॥ तमकलङ्कितं वर्त्तनं स्तुतं, जनगणैः सदा यस्य शस्यते ।
"
परम पात्रता यत्र राजते, सुखपयोनिधिं श्रीगुरुं भजे ॥३॥ मुनिवर ! त्वयादीपितं ततं मतिमतादृतं जैनशासनम् । जनमतार्थिनस्त्वां नमन्त्यतः, सुखपयोनिधिं श्रीगुरुं भजे ॥ ४ ॥ नियमधारिणीं श्राद्धसन्तति, विहितवान्भवास्तत्त्वदेशकः । तवगुणानहं स्तोतुमक्षमः, सुखपयोनिधिं श्रीगुरुं भजे रतिकरी न यन्मूर्त्तिरुत्तमा, भवति कस्य सद्भूविदायिनी । करुणचेतसं सम्पदालयं, सुखपयोनिधिं श्रीगुरुं भजे ॥ ६ ॥ चिरमखण्डिता भावनापरा, विमलचेतसा येन साधिता ।
शमितकामनं तं मुनिप्रियं सुखपयोनिधिं श्रीगुरुं भजे ॥७॥ तमघघातिनं त्रातभारतं पतितपावनं कारिताऽवनम् । अखिलदेहिनामात्मबोधदं, सुखपयोनिधिं श्रीगुरुं भजे ॥८॥
(@K+
11911
Page #491
--------------------------------------------------------------------------
________________
श्री रविसागरजी गुणकीर्तन.
गझल. कृपावन्तं क्षमावन्तं, जगत्क्षेमङ्करं धीरम् ... नरामरसेवनीयं शं, विधातारं कलौ कामम् । वृषाधारं महारामं, गुणामरपादपश्रेणेभजध्वं प्रेमतः पौरा, रविसागरगुरुं नित्यम् । सदाराध्यं सतांवृन्दैईरालोकं विमूढानाम्महासिद्धिप्रदं चित्रं, चरित्रं शोभनं यस्य । कृतायेन क्षमाभाना, सदाचारप्रियालोकाभजध्वं प्रेमतः पौरा, रविसागरगुरुं नित्यम् ॥ जितानङ्गं पवित्राङ्गं, प्रभाभिर्दिपितालोकं सुयोगेन क्षितीशानां, हृदुारोपितं तत्त्वम् । मुनीशानां सदावन्ध, दुरन्तापल्लतानाशं भजध्वं प्रेमतः पौरा, रविसागरगुरुं नित्यम् ॥ निराशं निर्मलाकारं, निरीहं निर्भयावेशं निरारोगं निराशङ्क, निरामोदं निराशोकम् । निरालम्ब सदालम्बं, महालम्ब सुभव्यानाम् । भजध्वं प्रेमतः पौरा, रविसागरगुरुं नित्यम् ।। चिदानन्दं निरानन्दं, जगच्चन्द्रं गतातन्द्रम् । न मोहाधीनता यस्य, सुतत्त्वाधीनता मुख्याँ । स्थिता यस्यान्तिके मुक्तिप्रिया वित्यं परालम्या ।
भजध्वं प्रेमतः पौरा, रविसागरगुरुं नित्यम् ॥ Sarmnoon.co.xx.
v ement
Page #492
--------------------------------------------------------------------------