________________
પાશ્વ
- ઘોઘામંડન પાર્શ્વજીનસ્તવન |
મહાવીરજી મુજ માયાળુ રે–એ રાગ ઘોઘામંડન નવખંડા રે, પાશ્વ આણંદ
શરણે આ સુખ કંદા રે, નાણ વિણુંદા. પ્રભુજી! મહારા ચાર ગતિમાં હું ભમીયે,
તવ ચરણે નાથ ! ન નમીયે રે. પા. અલબેલા ! હું અભિમાનથી અકડાયે.
વળી પ્રપંચમાં પકડાયે રે. છબીલા! હું તે શાસ્ત્ર મર્યાદાઓ છેડી. પ્રતિમામાં પ્રીતિ ન જોડી રે.
પાશ્વ. રંગીલા! મુઝ પરનારી લાગી પ્યારી, તે પણ ભક્તિ ન કીધી તમારી રે,
પા . રસીયાજી! હું તે રાચી રહ્યો પરધનમાં, મદ મોહ ધર્યો બહુ મનમાં રે..
પાW. નાથજી ! હેં તે નિન્દા કરી મુનિવરની, હાર્યો બાજ નિજ ઘરની રે.
પાશ્વ. મેહનજી ! હારા અવગુણ સામું ન જોશે. છે અગણિત મુઝમાં દેષો રે.
પાશ્વ. દયાના દરિયા ! દયા કરીને ઉગારે, ભવ સાગર પાર ઉતારો રે.
પાશ્વ ભવ વનમાં ભમતે ભાવનગરથી હું આવ્યો, પ્રભુ! અજીત મનમાં ભારે. પા.
ૐ શાંતિ રૂં