________________
(૩૮)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર ખવાળો) હોય, પરંતુ અમને તે સારો લાગે છે, કારણ કે રેગને શાંત કરનાર ઔષધ કડવું હોય તે પણ પ્રિય લાગે છે. તે પ્રમાણે લેકેનું વચન સાંભળી અન્ય વેપારીઓ ધનશ્રેણી ઉપર વિશેષ દ્વેષ કરવા લાગ્યા, અને દરેક કાર્યમાં તેનાં છિદ્ર શોધતા હતા પરંતુ કિંચિત્માત્ર પણ તેની ભૂલ દેખવામાં આવતી ન હતી. વેપારી કેમના કેઈએક વણિકે તરતને મરેલે એક બાળક
ત્યાં પડેલ જે. પછી સર્વે વેપારીઓની એક આભીરની સ્ત્રી સંમંતિ લઈ તેણે એક આભીરીને બોલાવી
તેને લાંચ આપી પોતાને સ્વાધીન કરી અને કહ્યું કે અમારું આટલું કાર્ય ત્યારે કરવાનું છે. તેણીએ પણ તે પ્રમાણે કબુલ કર્યું, ત્યારબાદ તે ભરવાડની સ્ત્રીને એક વસ્ત્રમાં વીંટીને મરેલો તે બાળક આપે અને કહ્યું કે આ બાળકને કેડમાં બેસારી તે ધનશ્રેણીની દુકાને તું જ, પછી તે પ્રમાણે સજીને તેની દુકાન આગળ ગઈ અને સુતરને બદલે તેલ માંગ્યું. તે સમયે અન્ય ગ્રાહકોની સાથે તે આપ લે કરતે હતું તેથી તેણે કંઈ જવાબ પણ આપે નહીં, એટલે તે કેપ કરી બોલી, રે ભિલ્લ ! તું અમને ઉત્તર પણ આપતે નથી? આ પ્રમાણે આભીરીનું વચન સાંભળી બહુ ફોધાતુર થઈ ધનશ્રેછીએ તે આભીરીને કંઈક ઠપકાવી. જેથી તરતજ મરેલા બાલકને પૃથ્વી પર ફેંકી દઈને હું લુંટાઈ લુંટાઈ એમ પિકાર કરવા લાગી. તે સાંભળી આરક્ષક લેકે દેડતા ત્યાં આવ્યા અને જોયું તે આભીરીનું તેફાન તેઓના જોવામાં આવ્યું. તેમજ તેણીએ કહ્યું કે આ વાણુઆએ મહારા છેકરાને મારી નાંખે. આરક્ષકોએ તે વાત સત્ય માની ધનશ્રેણી અને મરેલા બાળક સહિત આભીરીને પકડી લઈ ગ્રામાધિપની આગળ હાજર કરી સર્વ વૃત્તાંત નિવેદન કર્યું એટલે પ્રામાધિપ