SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૧૪ ) શ્રીસુપાર્શ્વ નાથચરિત્ર. તે વૃત્તાંત રાજાના સભળવામાં આવ્યું અને જાણ્યુ કે એને પુત્ર નથી. માટે એનુ સ ધન મંત્રી મારફતે અહી' મગાવવું જોઇએ, કારણ કે મપુત્રીયાનું ધન રાજ્યને સ્વાધીન થાય છે. એમ વિચાર કરી રાજાએ મંત્રીને ખેલાવવા માટે દ્વારપાળને હુકમ કર્યાં. તેણે ત્યાં જઇ તપાસ કર્યા; પરંતુ મંત્રીના પત્તો લાગ્યે નહીં. તેથી તેણે ત્યાં આવી . રાજાને સર્વ હકીકત નિવેદન કરી. પછી અ`ગરક્ષકની તપાસ કરાવી તેના પણ મેળાપ થયા નહી. ત્યારબાદ નગરશેઠ અને દુ પાળને અનુક્રમે ખેલાવવા માકન્યા. તેઓ પણ ન મળ્યા. તેમજ પૂછવાથી કઇં સમાચાર પણ મળ્યા નહીં. પછી દ્વારપાળ પાછા આવીને રાજાને કહેવા લાગ્યા કે હું નરેન્દ્ર ? તેઓ કોઇ પણ ઘેર નથી. તેમજ તેઓ કયાં ગયા છે તે પણ કાઇ જાણતુ નથી, તે સાંભળી વિસ્મિત થઇ રાજા પોતે જ નવઘન શેઠને ત્યાં ગયા અને ચેાગ્ય માસન ઉપર બેસી એલ્યુ હું મુગ્મે ? હવે તુ રૂદન કરીશ નહીં. મ્હારા આગમનથી ત્યારે કોઇ પણ પ્રકારનું દુ:ખ રાખવુ નહીં. ઇચ્છા પ્રમાણે પેાતાના વેલવવડે આનંદ કર. તેમજ દાન પુણ્ય કર. કેાડીમાત્ર પણ હારૂ અન અમારે લેવું નથી. તે સાંભળી સ પત્શેઠાણી ખેલી નાથ ? મ્હારે આ દ્રવ્યનું કંઇ પણ પ્રયેાજન નથી. મ્હારે દીક્ષા ગ્રહણ કરવાની છે. જેથી આ સર્વ ધન આપ સુખેથી ગ્રહણ કરે. એમ કહી શેઠાણીએ ચારે આરડાએ બહારથી બતાવ્યા અને કહ્યુ કે હું રાજન્ ? આ ઓરડાઓમાં નવધન શેઠનુ સવ દ્રવ્ય ભરેલું છે તે આાપ તપાસી જુઓ. રાજાએ અનુક્રમે એકેક એરડા ઉઘડાવીને જોયું તેા પ્રથમ ઓરડામાં સર્વાંગ લેપ કરેલા મંત્રી એઠા હતા. તેમજ બાકીના ઓરડાએમાં તેવી જ સ્થિતિમાં અંગરક્ષક, દુપાળ અને નગર શેઠને જોયા. તેએનાં અદ્ભુત સ્વરૂપ જોઇ રાજાએ તેમને પૂછ્યું તે પણ તેઓએ શરમાઇને કઇ પણ પ્રત્યુત્તર
SR No.005816
Book TitleSuparshvanath Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherZZZ Unknown
Publication Year
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy