________________
દત્તશ્રેણીની કથા.
(૨૨૩)
સુલસનું મરણુ.
તે મર્યાદા છેડીને પેાતાના ઘેર પણ રાત્રીએ ભાજન કરવા લાગ્યા. તેમજ જાર પુરૂષો સાથે સ્વચ્છ દાચારી થઇ કૃત્યા પણ કરવા લાગ્યા. એક દિવસ કાઇ ઉત્તમ શ્રાવકધર્મ માં કુશલ એવા વસુમિત્ર સાથે પેાતાના માલ મિત્ર જાણી સુલસ વિવાહ પ્રસંગે જાનમાં ગમે ત્યાં રાત્રીએ સર્વ લેકે ગામમાં ગયા. એટલે જાનના ઉતારે। આપ્યા અને વેવાઇએ પૂછ્યું કે, આ જાનમાં આવેલા લેાકેા માટે કેટલી રસેાઇ અમે કરાવીએ ? ત્યારે તેઓ આવ્યા . અમે કોઇપણ રાત્રી ભેજન કરતા નથી. ત્યારે સુલસ ખા, કે, હું તેા રાત્રે પણ જમીશ, તેથી મ્હારે માટે દુધપાક, પુરી અને દાળભાત વિગેરે તૈયાર કરાવા. એટલે વેવાઇએ તેના કહેવા પ્રમાણે રસાઇ તૈયાર કરાવી પરંતુ ઉકળતા દુધમાં અકસ્માત્ ઉપરના ભાગમાંથી બહુ ધુમના ગાટાથી અકળાઇ ગયેલા એક સર્પ આવી પડયા અને તરતજ બહુ તાપને લીધે તેનાં સમગ્ર ગાત્ર ગળી ગયાં, જેથી આ વાત કાઇના જાણુવામાં આવી નહીં, ભેજનના સમય થયા એટલે સુલસ આવીને પાટલા ઉપર બેઠા. દુધપાક વગેરે સર્વ રસાઇ પીરસાઈ ગઈ, જમવાનો આરંભ કર્યો કે પ્રથમ ગ્રાસમાંજ તેની જીભ ટુકી પડી ગઇ, હાથમાંથી પાત્ર પડી ગયુ. ગોપાંગ શિથિલ થઈ ગયાં. અને મૂતિ થઇ તેજ આસન ઉપર પડી ગયા. તે જોઈ પીરસનાર સ્ત્રી પણ ગભરાઇ અને તેણે અમ પાડી, તેથી ઘણા લેાકેા ત્યાં દોડતા આવ્યા. પેાતાના મિત્ર સહિત જાનૈયાઓ પશુ આવી પહેાંચ્યા. દીવાના બહુ પ્રકાશ કરી થાળીમાં તપાસ કરી જોયુ તા દુધપાકની અંદર રંધાઇ ગયેલા સપના કકડા જોવામાં આવ્યા. એટલે કુલસના મિત્ર આલ્યા, કે વિષહારક રત્નમણિ લાવા. તેમજ મત્ર તથા તંત્ર વાદી એવા ઉત્તમ ગાડિકાને