Page #1
--------------------------------------------------------------------------
________________
૧૯૦
Regd. No. MH. 117
વાર્ષિક લવાજમ રૂા. ૭
.
‘પ્રબુદ્ધ જેનનું નવસંસ્કરણ વર્ષ ૩૨ : અંક ૧૭
મુંબઈ, જાન્યુઆરી ૧, ૧૯૭૧, શુક્રવાર
પરદેશ માટે સીલિંગ ૧૫
શ્રી મુંબઈ જેન યુવક સંઘનું પાક્ષિક મુખપ
છૂટક નકલ ૪૦ પિસાર
- તંત્રી પરમાનંદ કુંવરજી કાપડિયા
૪
:
પ્રકીર્ણ નોંધ આચાર્ય શ્રીમદ્ વિજ્યવલ્લભસૂરિ
મધર શેરીસાને માટે પિપે જાહેર કરેલું પારિતોષિક શ્રીમદ્ વિજયવલ્લભસૂરિને વડોદરા ખાતે ઇ. સ. ૧૮૭૦ ૧૯૬૯ ની પર્યુષણ વ્યાખ્યાનમાળામાં જેમણે ભાગ લીધે ની સાલમાં જન્મ થયેલે અને મુંબઇ ખાતે ૮૪ વર્ષની ઉમરે ' હશે તેમને યાદ હશે કે એ વ્યાખ્યાનમાળામાં ભાગ લેવા માટે સંઘના ઇ. સ. ૧૯૫૪ ના સપ્ટેમ્બરમાં અવસાન થયેલું. ચાલુ વર્ષે તેમની જન્મ શતાબ્દિનું હોઈને મુંબઈના જૈન શ્વે. મુ. સમાજે ડિસેમ્બર
નિમંત્રણને માન આપીને કરુણામૂર્તિ મધર શેરીસા મુંબઈ આવ્યાં માસની તા. ૨૫, ૨૬, ૨૭ એમ ત્રણ દિવસના ભરચક કાર્યક્રમ
હતાં. આ મધર શેરીસાને તેમની અપાર સેવાની કદર રૂપે રોમન પૂર્વક તેમની જન્મ શતાબ્દી ઊજવી. આ જન્મ શતાબ્દી સમા- કેથોલિક સંપ્રદાયના વડા ધર્મગુરુ નામદાર પિપ પલે જેની રૂપિ૨ ની વિગતો હવે પછીના અંકમાં આપવામાં આવશે.
યામાં ૧,૮૦,૦૦૦ ની કીમત અંકાય તેવું ૧૫ મિલિયન લાયરનું 1. આ મહાન આચાર્યશ્રી પંજાબ બાજુએથી આ બાદ એ પીસ પ્રાઇઝ (સુલેહશાંતિના પ્રતીકરૂપ પારિતોષિક) અર્પણ કરવાની આવ્યા ત્યારથી તેમના અવસાન સુધીનાં વર્ષો દરમિયાન, તેમના સમાગમમાં મને અનેક વાર આવવાનું બનેલું. તેમની પ્રેરણાથી જેનું
જાહેરાત કરી છે. નિર્માણ થયું છે તે શ્રી મહાવીર જૈન વિદ્યાલયની કાર્યવાહી સાથે
આ મધર થેરીસાની આજે ૬૦ વર્ષની ઉમર છે. તેમણે ભારત તેના પ્રારંભથી આજ સુધી હું જોડાયેલ રહ્યો છું અને તે નિમિત્તે ખાતે ૧૯૫૦ની સાલમાં “મિશનરીઝ ઑફ ચેરીટી ” નામની સંસ્થાનું તેમના પ્રત્યક્ષ પરિચયને લાભ મને સાંપડયો છે. તેમણે મહાવીર નિર્માણ કર્યું છે. આ સંસ્થામાં દુનિયા ભરના કુલ ૪૦૦ સભ્ય
જૈન વિદ્યાલયના વિકાસમાં અનેક રીતે ખૂબ ફાળે આપ્યો છે, તેને હું સાક્ષી છું. એ સંસ્થાના પ્રારંભના વર્ષોમાં એક જૈન મુનિ
જોડાયેલા છે. આવી સામાજિક પ્રવૃત્તિમાં ભાગ લે એ સામે એ વખતના સ્થિતિ
કાર્ડિનલની સેક્રેડ કોલેજને સંબોધતા નામદાર પપે ૨ાત જૈન મુનિઓ અને આગેવાનોએ ખૂબ જોરદાર ઝુંબેશ ચલા
જણાવ્યું છે કે “મધર શેરીસા એક નમ્ર અને મુંગી વ્યકિત છે, એમ વેલી. આ ઝુંબેશની સામે અણનમ રહીને તેમણે મહાવીર જૈન વિદ્યા
છતાં પણ, ગરીબની દુનિયામાં હિંમતપૂર્વક દાનદયાનું જે કાર્ય લયને ટેકો આપ્યા હતા. તેમણે જોયું કે જૈન સમાજના ઉત્કર્ષ સાધવો
કરી રહ્યા છે તેમનાથી તેઓ અજાણ નથી. મધર શેરીસાએ સ્થાપેલી હોય તે વ્યવહારિક કેળવણીના ક્ષેત્રે ઊગતી પ્રજાને આગળ વધા
સંસ્થાના મિશનરીઓ છેલ્લાં વીસ વર્ષથી ભારતના ખૂણે ખૂણે રવી જોઈએ અને તેમને તેમ કરવામાં સર્વ પ્રકારની સગવડ આપવી
વૃદ્ધો, બાળક અને ત્યકત માનવીઓને વસાવવાનું તેમ જ કુષ્ઠ રોગથી જોઇએ અને આજે તેનું સફળ પરિણામ જોતાં તેમનું જૈન સમાજના
પીડાતા લોકોની વ્યથા હળવી કરવાનું ભવ્ય કાર્ય કરી રહેલ છે. ભાવિ વિશેનું એ દર્શન યથાર્થ હતું એમ કબૂલ કરવું પડે તેમ છે.
ઇશુ ખ્રિસ્તના પ્રેમના આ અડગ સંદેશવાહક પ્રત્યે અમે ઊંડે તેમના કાર્યની કદર આજની બદલાયેલી પરિસ્થિતિ ઉપરથી નહિ,
આદર અનુભવીએ છીએ.” પણ તેમના સમયની સ્થિતિચુસ્ત પરિસ્થિતિને તેમણે કેવી
આ મહાદેવને આલ્બનીઓમાં ૧૯૧૦ ની સાલમાં જન્મ દ્રઢતાપૂર્વક સામને કરેલ તે ઉપરથી કરવી જોઈએ.
થયો હતો. તેઓ ૧૯૪૮માં એકલા કલકત્તા આવ્યાં. ભારતની આ જ હેતુથી તેમના જીવનના છેલ્લાં વર્ષો દરમિયાન મુંબઇ અનેક બહેને તેમની સાથે કામમાં જોડાઇ અને બે વર્ષમાં ધી મિશનખાતે વે. મુ. જૈન સમાજના મધ્યમ અને ગરીબ વર્ગના ઉર્ષ માટે તેમની પ્રેરણાથી પાંચ લાખ રૂપિયાનું ફંડ કરવામાં આવેલું
રીઝ ઑફ ચેરીટી નામની સંસ્થા ઊભી કરવામાં આવી. * * અને તેમાંથી કેંન્ફરન્સ ઉદ્યોગગૃહનું નિર્માણ થયું. જે સંસ્થાને
૧૯૬રમાં મધર શેરીસા મુંબઈ આવેલાં અને પૂના તથા આજે ખૂબ વિકાસ થયે છે અને જે દ્વારા નાત-જાત કે ધર્મના ભેદ
અમરાવતીમાં તેમણે કામ શરૂ કરેલું. આઠ વર્ષના ગાળા દરમિયાન સિવાય બધી કોમના ભાઇ બહેનને–વિશેષે કરીને બહેનને સારા
મુંબઇ અને અન્ય સ્થળોએ નિરાશ્રિતો માટે, નિરાધાર અને અપંગ પ્રમાણમાં આશિક ટેકો મળી રહ્યો છે.
બાળકો માટે, અને માતા અને માંદગીમાં રીબાતા સ્ત્રી-પુરુષ માટે તેમને સંબંધ વિશેષ કરીને જૈન શ્વે. મૂ. સમાજ સાથે રહ્યો
તેમણે અનેક નિવાસસ્થાને ઊભા કર્યા છે. હતો અને તેને સમગ્ર ઉત્કર્ષ એ તેમની સતત શિકતાનો વિષય આવી એક પવિત્રતાની મૂર્તિનું નામદાર પિપના હાથે આ હતે. એમ છતાં સાર્વજનિક ક્ષેત્રે પણ તેમની પૂરી સહાનુભૂતિ રીતે સન્માન થાય એ આપણ એ સર્વ માટે આનંદ અને ગૌરવને પ્રસંગ હતી અને તે ક્ષેત્રના હિતને પૂરક એવાં અનેક કાર્યો તેમના હાથે થયાં હતાં. આવી એક ઉજજવલ લાંબી કારકીર્દિપૂર્વકનાં જીવનને
લેખાવો જોઇએ. હા દોઢ વર્ષ પહેલાં તેઓ આપણી વચ્ચે આવેલાં. પ્રદીપ આજથી ૧૬ વર્ષ પહેલાં ઓલવાયા. આજે તેમની આ
તેમણે વ્યાખ્યાન તો માત્ર પંદર વીસ મિનિટ જ કરેલું, એમ છતાં જન્મ શતાદિ સમારંભના પ્રસંગે આપણે તે પુણ્યાત્માને પણ, તેમના વ્યકિતતત્વથી આપણે સૌ અત્યન્ત પ્રભાવિત બનેલા. અત્તરની અંજલિ આપીએ અને કૃતાર્થતા અનુભવીએ ! તેમના અવાજમાં જે પવિત્રતા-કરુણાનો રણકાર હતું, તેમની પૂરક નોંધ: જણાવતા આનંદ થાય છે કે આ જન્મશતાબ્દિ
મુખાકૃતિમાં જે નમ્રતાને, શુચિતાને, વિશ્વવ્યાપી સહાનુભૂતિનો પ્રસંગે જૈન . પૂ. વિદ્યાર્થીઓને મદદરૂપ થવા માટે રૂ. ૩૦૦૦ ને એક સ્કોલર, એ રીતે મદદ આપનારનાં ૩૨૫ ઉપર નામે
ભાવ હતો – તેને શબ્દોમાં વર્ણવી શકાય તેમ હતું જ નહિ. આજે નોંધાયા છે અને એ રીતે આશરે દશ લાખની રકમનાં વચને
તેઓ યુરોપમાં છે. થોડા દિવસમાં તેઓ મુંબઈ આવી પહોંચે એવે મળ્યાં છે.
સંભવ છે. આશા રાખીએ કે તેમનાં દર્શનને આપણને લાભ મળે.'
Page #2
--------------------------------------------------------------------------
________________
૧૯૦.
પ્રભુ
જીવન
તા૧૧-૧૯૭૧
શ્રી શાદીલાલજી જેનું મુંબઇના સમગ્ર જૈન સમાજ તરસ્થી સન્માન નિવૃત થયેલા સર્વોચ્ચ ન્યાયમૂતિ શ્રી હિદાયતુલ્લા
: તા. ૨૩-૧૨-૭૦ના બુધવારના રોજ સાંજંના સમયે પાટી મુસલમાન હોવા છતાં અને સર્વોચ્ચ ન્યાયમૂતિને છેદા ધરાઉપર આવેલા બિરલા ક્રિડા કેન્દ્રના ચોગાનમાં, શ્રી શાદીલાલજીની વતા હોવા છતાં દારૂ, તમાક કે સિગરેટ સુદ્ધાં. જેમને વ્યસન મહારાષ્ટ્ર સરકારે શેરીફ તરીકે નિમણૂંક કરી તેના અનુસંધાનમાં, મુંબઇના નથી–એવા નિર્વ્યસની અને સાદું જીવન જેમને પસંદ છે–અને સમગ્ર જૈન સમાજને આવરી લેતી ૨૬ જાહેર જૈન સંસ્થા તરફથી કદાચ એ કારણે જ તેઓ પોતાનું પ્રભાવશાળી વ્યકિતત્વ ટકાવી એડિશનલ ચીફ મેજિસ્ટ્રેટ શ્રી એમ. એમ. ધ્રુવના પ્રમુખપણા નીચે શકયા છે–એવા ન્યાયપાસક માનનીય હિદાયતુલ્લા વિષે થોડી શ્રી શાદીલાલજીનું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન જાણકારી વાચકો માટે રસપ્રદ બનશે એ ઉદ્દેશથી તેમને ખૂબ જ સમારંભમાં શ્રી મુંબઇ જેન યુવક સંઘ સામેલ થયો હતો.
ટૂંકો પરિચય નીચે આપવાને પ્રયત્ન કર્યો છે. . દેશના ભાગલા પડયા અને અનેક લોકોને સ્થાનાંતર કરવાની તેમણે ૨૪ વર્ષની ઉમરે નાગપુરમાં વકીલાત શરૂ કરી. કેટલાંક ફરજ પડી, તે અરસામાં શાદીલાલજી મુંબઇ આવીને સ્થિર થયેલા | વર્ષો સુધી નાગપુર હાઇકોર્ટના ન્યાયમૂર્તિ તરીકે કામ કર્યુંપછી સુપ્રીમ અને પિતાના ધંધાની જમાવટ તેમણે શરૂ કરેલી ત્યારથી આજ કોર્ટમાં તેઓ નિમાયા અને ૧૯૬૮માં ભારતના ૧૧મા ચીફ સુધીના ગાળામાં તેમણે પોતાને ધંઉદ્યોગ તે ખૂબ જ ખીલ- જસ્ટીસ બન્યા. તેઓ હિંદી, સંસ્કૃત, ઉર્દ, પર્શિયન, ફ્રેન્ચ અને વ્યો છે પણ સાથે સાથે પોતાના અનેક વિશિષ્ટ ગુણોને લીધે મુંબ- અંગ્રેજી ભાષાઓ વિશે સારું જ્ઞાન ધરાવે છે. ' ઇના પ્રજાજનેના અને વિશેષે કરીને મુંબઈના જૈન સમાજના . ૧૯૬૯ ના જુલાઇમાં તેમને કામચલાઉ રાષ્ટ્રપતિ પદ મળ્યું હતું. અત્યન્ત પ્રીતિપાત્ર બન્યા છે. તેમના સ્થાયી નિવાસસ્થાન ખારમાં • ગયું વર્ષ ૧૯૭૦ માં સાલિયાણા નાબૂદીને હુકમ ખોટે છે તેમણે “અહિંસા હૈ” ઊભા કરીને ત્યાંની જનતા માટે એક સુભગ એ ચૂકાદો આપવાને લગતી તેમને કડવી ફરજ બજાવવી પડી. મિલનકેન્દ્ર ઊભું કર્યું છે. ૧૯૩૭ માં તેમના વડિલજાએ બનારસ તેઓ નહેરુ કુટુંબ સાથે ઘણા સારા સંબંધ ધરાવતા હોવા છતાં અને હિન્દુ યુનિવર્સિટીના કેમ્પસમાં પાર્શ્વનાથ વિદ્યાશ્રમ સંશોધન વડા પ્રધાન ઇન્દિરા ગાંધીના પોતે અંગત રીતે પ્રશંસક હોવા છતાં, મંદિર સ્થાપેલ તેને વિકસાવવાના હેતુથી ગયા સપ્ટેમ્બર માસની કાનૂનને વફાદાર રહીને તેમણે આ ચૂકાદો આપ્યો.' ' આખરમાં એક સમારંભ યોજીને સાડા ત્રણ લાખની રકમ તેમણે
તેમના છેલ્લા પ્રવચનમાં તેમણે બહુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે હજુ તાજેતરમાં એકઠી કરી છે. આમ તેમના હાથે આજ
“જો કાયદા અનુકુળ ન હોય તે સંસદ તે બદલી શકે છે. આને સુધીમાં અનેક શુભ કાર્યો થતા રહ્યા છે. '
ભાવાર્થ એ છે કે જેણે કાયદા ઘડયા છે તે સરકાર ભલે સામે હોય તેમનું અસાધારણ સૌજન્ય, સાંપ્રદાયિક સંકીર્ણતાને સર્વથા
પરંતુ ન્યાયમૂતિની ફરજ સાચે ન્યાય તોળવાની છે અને કાયદાને અભાવ અને જે કંઇ જાય તેને આવકાર આપતે ઉમળકો અને
જે સ્પષ્ટ અર્થ થતા હોય તે પ્રમાણે તેને અ કરીને જે કાયદાદ્રારા મદદરૂપ થવાની તત્પરતા અને તેમનું ખાનદાન ખમીર--આવી
પગલું ભરવામાં આવ્યું છે તે યોગ્ય છે કે અયોગ્ય છે એની સ્પષ્ટતા વ્યકિતની મુંબઇના શેરીફ તરીકે કરવામાં આવેલી' પસંદગી અનેક
કરવાનું તેમનું કામ હોય છે અને તે કામ તેમણે પ્રમાણિકપણે બનાવીને રીતે આવકારપાત્ર છે. તેમને દીર્ધાયુષ્ય, સુદઢ આરોગ્ય અને ઐશ્વર્ય
ન્યાયના પલ્લાને જનતાના હૃદયમાં ઉચ્ચ સ્થાને સ્થાપ્યું છે. ધન્ય પૂર્ણ જીવન પ્રાપ્ત થાય અને નવી જવાબદારીના એક વર્ષના
છે તેમની ન્યાયપ્રિયતાને! ટૂંકા ગાળામાં તેમના હાથે અનેક શુભકાર્યો થાય તેવી પરમેશ્વરને
તા. ક: અહિં જણાવવું અપ્રસ્તુત નહિ ગણાય કે તેમાં નાગઆપણી પ્રાર્થના છે !
પુર હાઇકોર્ટના જજ હતા તે દરમિયાન તેમણે જાણીતા જેન આઇ. “અગ્નિપરીક્ષા’ સામે સરકારી હુકમ હાઈકોર્ટે રદ કર્યો
સી. એસ. અને હાલ જેઓ નિવૃત છે તેવા શ્રી અંબાલાલ નરોત્તમદાસ જણાવતાં ખૂબ આનંદ થાય છે કે, મધ્ય પ્રદેશની હાઈકોર્ટની
શાહનાં પુત્રી સાથે લગ્ન સંબંધથી જોડાયલ છે.
શાંતિલાલ ટી. શેઠ ત્રણ ન્યાયમૂર્તિની બનેલી બેંચે વિવાદાસ્પદ બનેલી આચાર્ય તુલસી
શહેરનાં સેવાભાવી સનિષ્ઠ સન્નારી રચિત અગ્નિપરીક્ષા’ ની નકલ જપ્ત કરતે અને તે પુસ્તક
શ્રીમતી બાબીબહેન મૂળજી દયાળને દેહવિલય ઉપર પ્રતિબંધ મૂકતે મધ્ય પ્રદેશની સરકારને હુકમ રદ કર્યો છે.
‘પ્રબુદ્ધ જીવનનાં વાચકોને - શ્રીમતી બાબીબહેનનાં અવસાનનાં “પ્રબુદ્ધ જીવન’ના વાચકોને સ્મરણ હશે કે રાયપુર ખાતે આચાર્ય
સમાચાર આપતાં હું દુ:ખ અનુભવું છું. તેઓ હજ તા. ૨૦ મી તુલસીને ચાતુર્માસ નિમિત્તે નિવાસ હતા તે દરમિયાન પ્રસ્તુત ડિસેમ્બરે તો ટેલિફોન ઉપર મને કહે છે - “જુઓ, ચીમનભાઇ, પુસ્તકમાં સીતાના પાત્રનું જે આલેખન કરવામાં આવ્યું છે તે તમારે જીવન જાગૃતિ કેન્દ્રના - આજીવન સભ્ય થવાનું છે. ૨જની
શજીને તમે સાંભળો - માત્ર પૂર્વહ રાખી એમને માટે અભિપ્રાય સામે ત્યાંના સનાતની હિન્દુઓએ વાંધો ઉઠાવ્યો હતો અને તે પુસ્તક
ન બાંધો. ખરે જ એમને સાંભળતા ખૂબ મજા આવે છે, એટલું જ સામે એક જબરજસ્ત આન્દોલન ઊભું કરવામાં આવ્યું હતું અને નહિ, એ જે કહે છે તે સત્ય અને નગ્ન સત્ય છે.” ... અને ૨૪. લેક્લાગણીને ધ્યાનમાં લઇને મધ્યપ્રદેશની સરકારે અગ્નિપરીક્ષા
કલાક પૂરા થયા નથી ત્યાં તે એમનાં અકસ્માતનાં સમાચાર મને સામે પ્રતિબંધ મૂક્યો હતો. આ પુસ્તક પ્રગટ કરનાર તેરાપંથી મહા
મળે છે. બીજ રોવીસ કલાક પૂરા થયા નથી ત્યાં તો એમની સભાએ આ હુકમ સામે મધ્ય પ્રદેશની હાઈકોર્ટમાં અરજી કરી હતી.
આ પાર્થિવ જગતમાંથી વિદાય જાણવા મળે છે અને હું એક જબ્બર તા. ૨૪ મી ડિસેમ્બરનાં રોજ આ હુકમને રદ કરતો ચૂકાદો આપતાં
આઘાત અનુભવું છું. જણાવવામાં આવ્યું છે કે “ આ પુસ્તકમાં એવું કશું નથી કે જેને
- શ્રીમતી બાબીબહેન સાથે મેં ઘણાં વર્ષો સુધી બાળકોની અખિલ વાંધાપડનું અને લોકલાગણી ઉશ્કેરે તેવું કહી શકાય. અત્યન્ત આળી
હિંદ સંસ્થા બાલ્કન-જી-બારીમાં કામ કરેલું. તેઓ નાનાની સાથે લાગણીઓ ધરાવતી કેઇ એક વ્યકિત આવી બાબતમાં કેમ વિચારે
નાના થઇ શકતા એટલું જ નહિ એમની મોટી ઉમર અને ભારે છે એ ધરણે નહિ પણ સામાન્ય સૂઝ અને સમજણ ધરાવતા
શરીર રમતગમતમાં ય ગમે તેટલું ચાલવામાં અવરોધરૂપ નહોતાં આદમીના મને ગત સંવેદનના ધોરણે આવી બાબતને નિર્ણય કરવો
થતાં. તેમનું હિંદી ભાષા ઉપર પ્રભુત્વ પણ ઘણું સુંદર હતું. તેઓ ઘટે.” એડવોકેટ જનરલે આ કિસ્સામાં એવી દલીલ કરેલી કે રામા- :
પુજય ગાંધીજીની અસર નીચે આવેલા અને આઝાદીના જંગમાં યણનું જૈન રૂપાન્તર રજૂ કરીને આચાર્ય તુલસીને આશય લોકોને
પણ સારો એવો એમને ફાળો હતો. તેમને આજીવન ખાદી પહેરવાનું જૈન ધર્મ તરફ વાળવાને હતો અને તેથી આ પુસ્તક વાંધાપડનું
વ્રત હતું. ગણાવું જોઇએ. આ દલીલને અસ્વીકાર કરતાં નામદાર ન્યાયમૂર્તિ
તેઓ અનેક સ્ત્રીસંસ્થાઓમાં ૫દાધિકારે હતાં. “શકિતદળ’ : શ્રી તારેએ જણાવ્યું હતું કે, એટર્ની - જનરલ જે કહે છે તે હેતુ
અને “મહારાષ્ટ્ર સ્ટેટ વીમેન્સ કાઉન્સીલ” તથા “બાપનું ઘર” સંસ્થાઓને આચાર્ય તુલસને હતે એમ સ્વીકારવામાં આવે તે પણ એટલા ખાતર
એમની ખેત હંમેશ સાલશે. આ પુસ્તકને વાંધા પડતું ગણવું ન જોઇએ.
તેઓ ભાટિયા જ્ઞાતિના હતાં, પરંતુ જ્ઞાતિની વાડાનું કોઇ સંકુ' લોકલાગણીઓ ઉશ્કેરીને ઊભા કરવામાં આવેલ દુ:ખદ પ્રકરણનો
ચિતપણું એમનામાં ન હતું. જ્યાં જ્યાં સત્સંગની તક મળે ત્યાં
તેઓ દોડી જતાં. હંમેશા હસતા રહેવું અને પ્રસન્ન રહેવું - આ એમના આ રીતે અન્ત આવે છે. અદાલતી ચુકાદા દ્વારા અગ્નિપરીક્ષા
સ્વભાવની ખુલ્બ હતી - ખૂબી હતી. નિર્દોષ હોવાનું પ્રમાણપત્ર મળ્યું છે. આ માટે આચાર્ય તુલસીને
પરમાત્મા સ્વર્ગસ્થના આત્માને શાંતિ આપે એવી આપણ સૌની અભિનંદન અને ધન્યવાદ! પરમાનંદ. પ્રાર્થના હો.
ચીમનલાલ જે. શાહ
Page #3
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૧-૧૯૭૧
પ્રબુદ્ધ જીવન
ડિક છે
2
શ્રીમતી ઈન્દિરા ગાંધીની રાજનીતિ ઉપર એક દષ્ટિપાત કે
ફેરફાર અનિવાર્ય છે, કારણ કે સમય બદલાય છે!”
નથી.
' (સુપ્રિમ કૅર્ટ ના તાજેતરના ચુકાદાથી આજે રાજવીઓનાં સાલિયાણાં રદ કરતા રાષ્ટ્રપતિને હુકમ રદ થયો છે. આ રાજવીઓનાં સાલિયાણ નાબૂદી પ્રકરણની ભૂમિકા ઉપર લખાયેલ અને તા. ૨૩-૧૧-૭૦ ના ‘ઇન્ડિયન એકસપ્રેસ' માં પ્રગટ થયેલ આચાર્ય જે બી, રિપલાણીનો કટાક્ષપ્રધાન લેખ શ્રીમતી ઇન્દિરા ગાંધીની રાજનીતિ ઉપર તેમ જ અઘતન સમગ્ર પરિસ્થિતિ વેધક પ્રકાશ પાડે છે એમ સમજીને એ લેખને સો. શારદાબહેન બાબુભાઈ શાહે કરી આપેલો અનુવાદ નીચે પ્રગટ કરવામાં આવે છે. પરમાનંદ)
ભારત પ્રજાસત્તાક બન્યું અને બંધારણને અમલ થયો એ બંધ રાખ્યાનું જણાવ્યું. આના કારણમાં પ્રમુખને જણાવવામાં આવ્યું પહેલા શાસક ભારત સરકાર અને દેશી રાજ્યો વચ્ચે થયેલા કોલ- કે વડાપ્રધાનને એમ લાગે છે કે આગળ ચર્ચા કરવાથી કોઇ
હેતુ સિદ્ધ થવાનો નથી. " કરારની વિચારણા કરવા લોકસભા અને રાજ્યસભામાં એક ઘણી
" * * * * મોટી ચર્ચા થઈ હતી.
- સાલિયાણાં નાબૂદી અંગેના બંધારણીય સુધારા વિરુદ્ધ મત સંધિ અને જે કોલકરાર થયા તે દરેક રાજવી સાથે અલગ
આપવાની નરસિહગઢના રાજાને ઇચ્છા થઇ; પરંતુ સમય બદલાઈ અલગ થયા છે, એટલે આ કરારો એક નહિ પણ અનેક
ગયો હોવાથી એમના અંતરની ઇચ્છાનું કોઈ મૂલ્ય રહ્યું નહિ. છે. આ પ્રકારના કરારોને જયારે નાબુદ કરવામાં આવે છે ત્યારે
તેમને કહેવામાં આવ્યું કે સુધારા વિરુદ્ધ મત આપવાથી પક્ષને એને અર્થ તો એ થશે કે રાજવીઓ નાગરિક મટી ફરી
શિસ્તભંગ થશે. રાજાને માટે અંતરને અવાજ ઊઠવાને કોઇ પોતપોતાના રાજ્યમાં રાજા બને છે.
સવાલ હતો જ નહિ. વિરુદ્ધ મત આપવા પાછળ તેમને હેતુ પિતાના હિતની રક્ષા કરવાને હતે. "
" ! જો કે વર્તમાન પરિસ્થિતિમાં આમ થવાની કોઇ શકયતા '
પિતાના બચાવ સાથે સંકળાયેલા કહેવાતા ઉચ્ચ હેતુ માટે નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય કાયદો આ ઘટનાને કઇ રીતે ઘટાવશે
વડાપ્રધાન અને તેમના ટેકેદારોને અંત:પ્રેરણાને અનુસરવાની જાણે તે પ્રશ્ન છે. કાયદો આનો જે ઉકેલ લાવે તે ખરું!
છૂટ મળી હોય તેમ લાગે છે. પરંતુ વડાપ્રધાન એટલું ભૂલી અસ્થિર નિર્ણય
જાય છે કે બેંગલોર પ્રકરણથી તેમણે જે પ્રકારના વ્યવહારોને બારંભ હું તે અહીં કેવળ આ કરાને રદ કરવા માટે જે જે
કર્યો છે કે, તેમને સ્થાનભ્રષ્ટ કરવા માગતી સિન્ડીકેટની કહેવાતી કારણો બતાવવામાં આવ્યા છે તેની ચર્ચા કરવા માગું છું. વડાપ્રધાન
ગેરરીતિઓ સામે તેનો પડકાર છે; તેમ જ પોતાની સત્તાને સાબુત અને તેમના ટેકેદારો નીચે મુજબ કારણો આપે છે:
રાખવાની ચાલબાજી છે. સત્તાને એવું મહત્ત્વ આપવામાં આવ્યું (૧) સમય બદલાય છે.
છે કે તેને સિદ્ધ કરવા મથતી વ્યક્તિ પોતાના હિતની વાત જ્યાં (૨) રાજવીઓને આપેલા હક્કો લોકશાહી સાથે સુસંગત
ઓવતી હોય ત્યાં તેને અંતરના અવાજ રૂપે લેખે છે. (૩) આ અધિકારે સમાજવાદના વિરોધી છે. .
નામંજૂર ખરડો (૪) પ્રજાના દારિદ્રય સાથે તેને મેળ બેસતો નથી.
અને આ હકીકતની તે નોંધ રાખવામાં આવી છે કે રાજ્યહવે એક એક મુદ્દા પર આપણે વિચાર કરીએ. વડા- સભામાં બંધારણીય સુધારા પરના પિતાના વક્તવ્યના ' અંતમાં પ્રધાને પાર્લામેન્ટમાં કહ્યું કે હર પળે સમય બદલાય છે.
વડાપ્રધાને કટાક્ષમાં જનસંઘના સભ્યોને સંભળાવેલું કે પોતે (Time changes from moment to moment.) ald તેમના જેવા નથી. જનસંઘને ચૂંટણીમાં હારી જવાની બીક લાગે તદ્દન સાચી છે. સમય બદલાઈ ગયું છે અને હરપળે તે બદ- છે ત્યારે હુલ્લડ અને ધાંધલ ધમાલ ઊભા કરે છે. પિતે લોકલાતો રહે છે. આપણે સમય સાથે કદમ મિલાવી તેને અનુકૂળ શાહીના હિમાયતી છે અને સત્તાની રૂએ સાલિયાણાં રદ કરાવી થઇ રહેવાનું છે. પરંતુ સમયની સાથે આપણી વ્યવસ્થા અને નિયમો શકયા હોવા છતાં તેમણે પાર્લામેન્ટને નિર્ણય લેવાનું સ્વીકાર્યું. પણ બદલાતા રહે? આ મ જ જે હોય તો તો આપણે ન કઇ આવું જ નિવેદન તેમણે અગાઉ પણ લોકસભામાં કરેલું. ચોક્કસ નિર્ણય લઈ શકીએ કે ન કોઈ કોલકરારો કરી શકીએ.
પરંતુ અર્ધા ક્લાક બાદ જ્યારે રાજ્યસભાના પ્રમુખે લાભ ભવિષ્ય અંગેની એક નિશ્ચિત જન કે વિચારણા વગરનું અનિ- અને કંઈક નારાજી સાથે જાહેર કર્યું કે વડાપ્રધાનની દરખાસ્ત 'શ્ચિત અને સ્થિર એવું જીવન જીવતા હોઇએ.
વિરુદ્ધ મત જાય છે ત્યારે એકદમ સમય બદલાઇ ગયો અને. અલબત્ત ! આપણા વડા પ્રધાન તો ગયે વર્ષે બેંગલોર
પાર્લામેન્ટના લોકશાહી નિર્ણયને વધાવી લેવા વડા પ્રધાન તૈયાર ન થયા. ખાતે કેંગ્રેસની મીટિંગ મળી ત્યારથી આ રીતને જ વર્તાવ કરતા
રાજ્યસભાના નિર્ણય બાબત પત્રકારોએ મારો અભિપ્રાય રહ્યા છે. ભારતના પ્રમુખ માટેની રેડીની ઉમેદવારીને બેંગલોરમાં
પૂછયે ત્યારે મેં કહ્યું : “પ્રભુની ઈચ્છા મુજબ થયું,” પરંતુ થોડા તેમણે વિરોધ કર્યો, પરંતુ દિલ્હી આવ્યા બાદ સમય એકદમ બદ
ક્લાકોમાં તે પ્રભુની ઇચ્છાને વડા પ્રધાને હડસેલે મારી પોતાની લાઇ ગયે. બેંગલોર કોંગ્રેસ કમિટીના બહુમતિ નિર્ણયને માન આપી
ઇચ્છા પ્રતિષ્ઠિત કરી. પ્રમુખ માટેનું રેડીનું ઉમેદવારીપત્રક તેમણે ભર્યું.
ભારતમાં ખરેખર સમય બદલાય છે કે કેમ તે હવે આપણે થોડા જ ગાળામાં વળી સમયે અણધાર્યું પાસું બદલ્યું અને જોઇએ, સમય પરિવર્તનની અસર મુઠ્ઠીભર માણસ પર નહિ, કેંગ્રેસ તથા રેડીને ટેકો આપવાને વડા પ્રધાને ઇન્કાર કરી તેમણે પરંતુ વિશાળ જનસમાજ પર જ્યારે થાય ત્યારે જ આપણે ખાત્રીથી અને તેમના ટેકેદારોએ બિનકોંગ્રેસી ઉમેદવાર ગિરિને આગળ કર્યા.
કહી શકીએ કે સમય બદલાયો છે. ગામડાં તરફ આપણે દષ્ટિ કરીએ. અંતરને અવાજ
ભારતની વિશાળ ગ્રામીણ પ્રજાના વિચારો, માન્યતા અને જીવનવળી સમયે ગુલાંટ ખાધી. વડાપ્રધાને સુલેહ અંગે ચર્ચા પદ્ધતિમાં પરિવર્તનના દર્શન આપણને થાય છે ખરા? કરવા કેંગ્રેસપ્રમુખ સાથે લંચ લેવાનું . શેઠવ્યું. આગળ ચર્ચા- થોડા દિવસ પહેલાં ગામડાંને મારે એક નોકર મારી પાસે વિચારણા કરવા માટે ડિનર કેંગ્રેસ પ્રમુખને ત્યાં ગોઠવવામાં આવ્યો અને ૫૦૦ રૂપિયા ઉછીના માગ્યા. આટલી મોટી રકમની આવ્યું હતું, પરંતુ બપોરના ૩ થી ૮ ના ગાળામાં તે સમય
માગણી માટેનું કારણ પૂછતાં તેણે પોતાની પુત્રીના વિવાહ પ્રસંગે વળી બદલાઈ ગયે. વડાપ્રધાનના સેક્રેટરીએ ફોન કરી ડીનર કરિયાવર અને નાતને જમાડવા માટે ખર્ચ કરવાની વાત કરી. મારા
Page #4
--------------------------------------------------------------------------
________________
૧૯૨
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧-૧૯૧
લગ્ન વખતે લગ્ન રજીસ્ટર કરવાના કેવળ પાંચ રૂપિયા મે ખચ્યા. બાહ્ય વસ્તુ નથી કે જેને જોઇને બેસી રહેવાનું હાય. એ તો એક હતા તે વાત તેને કહીને આટલા બધા ખર્ચ ન કરવા મે" તેને ‘એવી પ્રાણવંત વસ્તુ છે કે એના ધબકાર આપણા વિચારો, કાર્યો સમજાવ્યા. અને વ્યવહારોમાં સંભળાય. રીતરિવાજો
ઉચ્ચ વર્ગના લોકો નીચી કામ પ્રત્યે કેવું વલણ દાખવી રહ્યા છે? શ્રીમંત વર્ગ ગરીબ પ્રજા તરફ કઇ રીતે વર્તી રહ્યો છે? નોકરચાકર અને આપણા હાથ હેઠળના માણસા તરફની આપણી રીતભાત કેવી છે ? ખુલ્લા દિલથી આપણે કબૂલ કરી લઇએ કે જે રીતે આપણે જીવી રહ્યા છીએ તેને લાકશાહી કહી ન શકાય. પરંપરાગત રૂઢિઓમાંથી હજી આપણે બહાર આવી શક્યા નથી.
પર્દાના રિવાજ
દીનભાવે તેણે જવાબ આપ્યો : “ સાહેબ ! તમે લોકો એમ કરી શકો. અમારે તે સમાજમાં જીવવું છે. રિવાજ મુજબ ન કરીએ તો ન્યાતમાં અને ગામમાં રહેલુંય ભારે થઈ પડે.”
આની સામે મારે કંઇ દલીલ કરવાની રહી નહિ, હું જાણતા હતા કે કોઇ ધીરધાર કરનાર પાસેથી તે ૫૦૦ રૂપિયા લેશે તે ભારે વ્યાજના બાજા હેઠળ ચડાઇને દસ વર્ષે ય દેવામાંથી તે મુકત નહિ થાય. તેને બીજી કેટલી પુત્રીઓ છે તે પૂછવાની તે પછી મારી હિંમત જ ન ચાલી. આ સ્તરના સમાજમાં પ્રગતિ કે સુધારાને સ્થાન મળ્યું જ નથી.
- રિવાજોની પર કંઇ જેવી તેવી નથી. ગામડાના માણોને ખાવાપીવાના ભલેને સાંસાં હાય, ' પરંતુ મજાથી ટ્રાન્ઝીસ્ટર લઇને તેઓ ફરશે. આની પાછળ કોઇ પ્રગતિશીલ હેતુ નથી હોતા, પરંતુ લગ્નપ્રસંગે ખર્ચ કરીને જેમ પોતાના સમાજમાં વટ રાખવાની વાત હોય છે તેમ અહીં પણ સુધરેલામાં ખપી વટ બતાવવાની મનોવૃત્તિ જ કામ કરતી હાય છે.
અભણની વાત કયાં કરવી, ભારતની શિક્ષિત પ્રજાના વિચારવર્તનમાં પણ સ્વતંત્ર દષ્ટિનો અભાવ દેખાય છે. આપણા વ્યવહારોનું જો કાળજીપૂર્વક વિશ્લેષણ કરીશું તે જણાશે કે ગામડાનાં માણસોથી આપણે કંઇ બહુ આગળ નથી ગયા. એટલા ફેર પડશે કે એ લોકોની જેમ આપણે કાયમ દેવું નહિ કર્યા કરીએ. સમય બદલાયો છે એમ જો આપણે કહેતા હોઇએ તે તે જીવનની સપાટીને જ સ્પર્શી શકયા છે. મૂળ સુધી પહોંચવાનું તો હજી બાકી છે.
શહેરમાં રહેતા ઉજળિયાત ગણાતા વર્ગની રીતભાતનું અને તેમના વિચારોનું સ્વરૂપ બદલાયું છે ખરું? સ્વાતંત્ર્ય પહેલા આપણે પોષાક અને બાહ્ય રીતભાતમાં અંગ્રેજોનું અનુકરણ કરતા હતા. અને આવી નકલને પરિણામે જરાતરા અંગ્રેજ જેવા આપણે દેખાવા લાગ્યા હતા. હવે આપણે પશ્ચિમની લાકશાહી અને સામ્યવાદનું અનુકરણ કરીએ છીએ.
કેટલાક લોકો વળી માનું અંધ અનુકરણ કરે છે. આમાં અપવાદ છે પણ તે બહુ થોડા છે. સમય બદલાયો છે એમ આપણે કઇ રીતે કહેવું, જ્યારે આ દેશની ૮૦ ટકા પ્રજાની રોજની સરેરાશ આવક કેવળ એક રૂપિયા છે. આટલી મોંઘવારી અને દિનપ્રતિદિન વધતા ભાવે સામે ટક્કર ઝીલવાનું રૂપિયાનું શું ગજુ છે?
ભારતમાં ખરેખરી લાકશાહી છે કે કેમ એ હવે આપણે જોઇએ. લાકશાહીના ઊંડા અને ખરો અર્થ તો એ છે કે લોકો પોતાના હક્કો વિષે સંપૂર્ણ જાગૃત હોય. આપણા દેશમાં આ પ્રમાણે છે ખરૂ ? જે કોઇ અમુક સમય માટે સત્તા ઉપર હોય તેના નેતૃ ત્વ અને ગુલામીના આપણા લોકો નીચું માથું રાખીને સ્વીકાર કરી શું ચાલતા નથી હોતા?
આ સિવાય આપણે ત્યાં મતદાન ઉપર કામ અને જાતિના ખ્યાલ અસર કરે છે; પૈસાના બળે પણ કામ લેવાય છે. સત્તારૂઢ લાકો ગરીબ પ્રજાનો મત મેળવવા ભાતભાતની રીતે અખત્યાર કરી જે રીતે દબાણ કરે છે એમાં નામાથી જેવું રહ્યું છે પણ કાં?
એટલું સાચું કે આપણે લોકશાહીનું સ્વરૂપ ઊભું કર્યું છે; પરંતુ એમાં જે પ્રાણ અને સત્ત્વ હાવાં જોઇએ તેના અભાવ છે એમ ખેદપૂર્વક કહેવું પડે છે. જ્યાં લોકોને સરખું લખતાં, વાંચતા અને હિસાબ કરતા પણ આવડતું નથી, જ્યાં કોમવાદ અને જાતિવાદનું ઝેર પ્રસરેલું છે ત્યાં લાકશાહીના ઉજળા ચિત્રની આશા પણ રાખી કેમ શકાય ?
આપણી પાસે વ્યાપક પ્રમાણમાં જો કંઇ હોય તે બે વસ્તુઓ છે. એક છે અજ્ઞાન અને બીજી છે મતાધિકાર. લોકશાહી એ કેવળ
ખરી લેાકશાહી જ્યાં નથી ત્યાં સમાજવાદની વાત કરવી
એ તો હવામાં બાચકા ભરવા જેવી વાત છે. અલબત્ત ! આપણે સામ્યવાદી ાઇએ અને સરમુખત્યારશાહીમાં માનતા હેાઇએ તે અલગ વાત છે. સંમાજવાદનું સ્વરૂપ વૈજ્ઞાનિક ઢાંચા પર ખડું થયેલું છે. આજે તો સૌ કોઇ જાણે છે કે લગભગ આપણા બધા જ પ્રધાનો જોષીઓમાં શ્રાદ્ધા ધરાવે છે, અને તેમનું માર્ગદર્શન સ્વીકારે છે. કેટલીક વાર તો જોષીએને અપાતા આ પ્રકારના ઉત્તેજનનો ખર્ચ ભારતની ગરીબ પ્રજા ભાગવે છે. આ આપણી કમનસીબી નથી ?
જે લોકો ઉંચા હોદ્દા પર છે, જેના હાથમાં પ્રજાના જીવનનો દાર છે, એ લોકો પોતાને લાભ થાય એ હેતુથી અમુક ખાસ પ્રકારના નંગ કે કીંમતી પત્થરની વીંટી પહેરતા હોય એ દેશમાં સાચી લોકશાહી કે થોડોઘણા પણ સમાજવાદ હોઇ શકે ખરો ? ઉંચ્ચ હોદ્દો સંભાળતી સ્ત્રીએ અમુક જ રંગના વસ્ત્રો પહેરે કે ગળામાં નેકલેસને બદલે રુદ્રાક્ષની માળા પહેરે એ શું સમાજવાદના સમર્થન માટેનું કોઇ તત્ત્વ છે?
વળી ઉત્તરભારતમાં તે એવી સ્થિતિ છે કે સમાજવાદની માટી માટી વાતો કહેનારા પોતાના કુટુંબની સ્ત્રીઓને તે હજી પર્દામાં જ રાખે છે. આપણું સમાજજીવન જ્યાં સુધી આ રીતનું છે ત્યાં સમાજવાદ આવ્યો છે એમ આપણે કઇ રીતે કહેવાના? વળી જ્યાં ઉત્પાદન નબળું છે ત્યાં સમાજવાદ આવી શકશે ખરો?
આપણી પાસે જે સંપત્તિ છે તેનું વિકેન્દ્રિકરણ કરવાથી સમાજવાદનો હેતુ પૂરો નથી થઇ જતો. આથી કંઇ દારિદ્રયના દાવાનળ નથી હોલવાઇ જવાના કે નથી બેકારી મટી જવાની કે નથી પ્રજાનું જીવનધારણ સુધરી જવાનું. ઉત્પાદન વધે અને તેની સમાન વહેંચણી થાય ત્યારે આટલી દારુજ્જુ ગરીબી અને બેકારીને પ્રશ્ન હળવા થઇ સમાજવાદ આવી શકે છે. આપણે એ ધ્યાનમાં રાખવું ઘટે કે આધ્યાત્મિકતા અને લેાકશાહીની જેમ સમાજવાદ એ કેવળ વાત કરીને બેસી રહેવાની વસ્તુ નથી. એ તે આપણા રોજના જીવનમાં સાકાર થતી એક જીવનપ્રણાલી છે. નમ્રતાપૂર્વક આપણે કબૂલ કરી લઇએ કે આપણે જે રીતે જીવી રહ્યા છીએ તેને સમાજવાદ કહી શકાય તેમ નથી.
પ્રધાનોનો ખર્ચ
ચોથા મુદ્દા પર વિચાર કરીએ. ભારત જેવા ગરીબ દેશમાં સાલિયાણાં પસાય નહિ એમ કહી બંધારણમાં ફેરફાર કરવાના જે લોકો આગ્રહ રાખે છે તેમની વાત ખોટી નથી, પરંતુ રાષ્ટ્રપતિ ભવન અને પ્રધાનોના બંગલામાં જે નાણાં ખર્ચાઇ રહ્યાં છે તેને ભારતની કંગાલિયત સાથે કંઇ લેવાદેવા ખરી કે નહિ?
કહેવાય છે કે મધ્યસ્થ સરકારના દરેક કેબિનેટ પ્રધાન વાર્ષિક ખર્ચ સાડાચાર લાખ રૂપિયા છે. કર ભરી ભરીને પ્રજાતી કેડ ભલેને વાંકી વળી જતી! નવી દિલ્હી જેવા શહેરમાં દરેક પ્રધાન પાંચ એકર જમીનના વિસ્તાર ધરાવતાં બંગલામાં રહે છે. આ જમીન ફળદ્રુપ હાઇ તેમાં દરેક જાતનું કઠોળ અને શાકભાજી પ્રધાનાના કુટુંબ માટે ઊગાડવામાં આવે છે, અને આ ઉત્પાદનનો ખર્ચ નાણાખાતું ભાગવે છે.
આ તો જાણીતી વાત છે કે બંગાળના એક પ્રધાને પ્રજાના ખર્ચે પોતાના કમ્પાઉન્ડમાં માછલીઓ રાખવાનું જળાશય (Fish
4
Page #5
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૧-૧૯૭૧
પ્રબુદ્ધ જીવન
હવે કયા માર્ગે? -
ક
Pond) બનાવ્યું હતું. કેટલાક પ્રધાને પિતાના નિવાસસ્થાનમાં .
- મરઘા-બતકાખાનું (Poultry) રાખે છે એ પણ જાણીતી વાત છે.
પ્રધાનની ફેરબદલી થાય છે ત્યારે એકવાર સજાવેલો છેવટ! મધ્યસત્ર ચૂંટણી કરવાનો નિર્ણય ઇન્દિરા ગાંધી અને બંગલો વળી બીજીવાર બીજા પ્રધાનની રસરુચિ મુજબ શણ- કેબિનેટે લીધા છે અને રાષ્ટ્રપતિએ લોકસભાનું વિસર્જન કર્યું છે. ગારવામાં આવે છે. આને પંદરથી પચાસ હજારને ખર્ચ લેવાદેવા આ નિર્ણય મુખ્યત્વે ઇન્દિરા ગાંધીને છે. તેમાં રહેલું જોખમ અને વગર બિચારી ગરીબ પ્રજાને માથે ચડે છે. પાર્લામેન્ટના સભ્ય સાહસ, તેમની પોતાની હીંમત અને આત્મવિશ્વાસનું પરિણામ તેમ જ ધારાસભ્યોને જે પગાર, ભથ્થાં તેમ જ અન્ય સગવડ છે. લોકશાહી તંત્રમાં નિયત સમય કરતાં વહેલી ચૂંટણી થાય, તેમાં મળે છે તેને સમાજવાદનું અંગ ગણી શકાશે ખરું?
કાંઇ નવું નથી. પણ આપણા દેશમાં આ પહેલા જ પ્રસંગ છે. - કેવળ આ બધો ખર્ચ આપણા દારિદ્રયને માટે કારણભૂત ઇન્દિરા ગાંધીની સરકાર લોકસભામાં બહુમતિમાં નથી, તેથી લોકછે એમ કહેવાનો આશય નથી, પરંતુ જોવાની ખૂબી તો એ છે કે
સભાનું વિસર્જન કરી, નવી ચૂંટણી માગવાને તેમને અધિકાર નથી, પિતાની સુખસગવડ વખતે ગરીબ જનતા તરફ આંખમીંચામણા તેમ જ રાષ્ટ્રપતિએ આ સલાહ સ્વીકારી તે અયોગ્ય કર્યું છે–આ કરનારા પ્રધાને તેમ જ પાર્લામેન્ટના સભ્યોના દિલમાં સાલિયાણાંના બને આક્ષેપે પાયા વિનાના છે. જે આવા આક્ષેપ કરે છે તેઓ પ્રશ્ન વખતે પિતાના દરિદ્ર દેશબંધુઓ માટે કેટલી અનુકંપા એ પણ જાણે છે કે તે ખેટા છે અને માત્ર પ્રચાર માટે છે. ઉભરાઇ આવી?
ઇન્દિરા ગાંધીએ આ નિર્ણય શા માટે કર્યો? રાષ્ટ્રપતિએ લેકસત્તાધારી લોકો પોતાના અંગત સ્વાર્થ માટે કે પક્ષને સદ્ધર સભાનું વિસર્જન કરતો આદેશ બહાર પડશે કે તુરત જે ઇન્દિરા રાખવા ધનિક વર્ગને જે રીતે લાયસન્સ, પરમીટ અને ખાસ ગાંધીએ પ્રજાજોગ વાયુપ્રવચનમાં પોતાના આ નિર્ણયનાં કારણે માલનો જથ્થો આપે છે એ તે સામાન્ય વાત થઇ પડી છે.
સમજાવ્યાં. પોતે ધાર્યું હોત તે હજી વધારે ૧૪ મહીના સુધી સત્તા બેહાલ દેશોમાં સબડતા એક વર્ગ સામે પૈસાદારને વધુ પૈસાદાર
સ્થાને રહી શકત. પણ નવી કોંગ્રેસને બીનસાંપ્રદાયિક અને બનાવવાની આ નીતિ સમાજવાદ આણી શકશે?
સમાજવાદી કાર્યક્રમનો અમલ કરવામાં, લોકસભામાં પિતાને પક્ષ અંગ્રેજો અહીં હતાં ત્યારે મને એમ લાગતું હતું કે દુનિયામાં
લધુમતિમાં હોવાથી જે રૂકાવટ થાય છે તે દૂર કરવા અને પ્રજાને સૌથી વધુ જો કોઈ દંભી હોય તે તે અંગ્રેજો છે. પરંતુ ભારતમાં રહીને અંગ્રેજોએ જે નીતિ અખત્યાર કરી તેમાં તેમને અંગત
વિશ્વાસ આ કાર્યક્રમમાં અને તેમના નેતૃત્વમાં છે કે નહિ તેને સ્વાર્થ કદી હતો નહિ. તેમની નજર સામે તે પિતાને દેશ અને
ફેંસલે કરવા આ નિર્ણય લીધો છે. બીજું કારણ એ હોવાનો સંભવ પિતાની પ્રજા જ હતી.
છે કે બહુમતિ મેળવવા અત્યારે જે અંગે છે તેનાં કરતાં એક બર્નાડ શેએ અંગ્રેજો માટે ભારે રમૂજપૂર્વક કહ્યું છે: “અંગ્રેજો
વર્ષ પછી, કદાચ વધારે પ્રતિકૂળ સંજોગે ઊભા થાય. માટે અત્યારે એકદમ સાર નથી કરતા તેમ એકદમ ખરાબ પણ નથી કરતા. આ તક લેવી.અને હવે પછીના પાંચ વર્ષ, ચેકખી બહુમતિ મળે તે, પરંતુ તે અઘટિત તે કદાપિ નથી કરતાં. એમના વ્યવહારો પિતાના કાર્યક્રમને સ્થિરતાથી અમલમાં મુકવાને અવકાશ મેળવ, અમુક ધોરણ મુજબ ચાલે છે. દેશાભિમાનથી પ્રેરાઇ એ તમારી સાથે ઝઘડામાં ઉતરે છે, તમને લૂટે ત્યારે એમની ધંધાકીય સૂઝ. વિરોધ પક્ષોએ ઈન્દિરા ગાંધીના આ પગલાને વખોડી કાઢયું કામ કરતી હોય છે; તમને ગુલામ બનાવે ત્યારે એમની રાજકીય છે. શા માટે? એમણે તે આવકારવું જોઇએ કે ઇન્દિરા ગાંધીને નીતિ કામ કરતી હોય છે; તમને બનાવે ત્યારે એમની આવડતનું અભિમાન જોર કરતું હોય છે; પિતાના રાજાને ટેકો આપે
- સત્તાસ્થાનેથી હટાવવાની તેમને આ તક મળે છે. ઇન્દિરા ગાંધી ત્યારે તેમની વફાદારી કામ કરતી હોય છે, અને એ રાજાનું દેશને સામ્યવાદ તરફ ઘસડી જાય છે અને રશિયાની અસર નીચે માથું ઉડાવી દે ત્યારે એમની નાગરિકત્વની સ્વાતંત્રયભાવના કામ ખેંચી જાય છે એ આક્ષેપની હવે તેમણે પ્રજાને ખાત્રી કરી આપવી કરતી હોય છે. તેમની નજર સામે હંમેશા એક જ વસ્તુ હોય છે,
અને ઇન્દિરા ગાંધીને હરાવવા જોખમ હોય તો ઇન્દિરા ગાંધીને અને તે છે “ફરજ.” તેઓ એક વાતને જાગૃત ખ્યાલ રાખે છે કે પોતાના દેશહિત વિરૂદ્ધ જઈને કંઈ પણ કરવાથી દેશને સર્વનાશ
છે કે ૧૪ મહીના વિશેષ સત્તા સ્થાને રહી શકત તે છેડીને તેમણે આ થઈ જાય છે.” (The Man of Destiny)
સાહસ ખેડયું છે. હારી જાય તે ઊખડી જશે. ખરી રીતે વિરોધ પક્ષને . આટલાં વર્ષોના અનુભવ પછી ગંભીર રીતે વિચાર કરતાં ભય છે કે, ઇન્દિરા ગાંધી કદાચ બહુમતિ મેળવી જશે. આજે હું એક ખેદજનક નિર્ણય પર આવ્યો છું કે દુનિયામાં સૌથી પણ વ્યકિતઓની વાત એક બાજુ મૂકીએ. ઇન્દિરા ગાંધી સત્તાસ્થાને વધુ દંભી અને પિળ પ્રજા જો કોઈ હોય તે તે ભારતવાસીરને હોય કે બીજો કોઇ, મહત્વને પ્રશ્ન છે કે, દેશને, પ્રજાને કઈ દિશામાં છે. દરેક માનવમાં ઈશ્વરતત્વ હોવાની વાત કરનારા આપણે જવી છે? સ્વાતંત્ર્યના ૨૨ વર્ષ પછી, આપણે એક ઐતિહાસિક સૈકાઓ સુધી આપણા જ એક બંધુવર્ગ–જેનામાં દૈવી તત્વ છે– તબકકે આવીને ઊભા છીએ. કોંગ્રેસે ઘણાં વર્ષો સુધી સમાજને અસ્પૃશ્ય ગણી તેમની સાથે અણછાજતે વ્યવહાર કર્યો છે. વાદની વાતે કરી. પણ પ્રજાની ભયંકર ગરીબી, બેકારી, જ્ઞાન, દેશની ઉન્નતિ માટે સ્વાર્થત્યાગ કરી આદર્શ નાગરિક બનવાની
આ બધાં વિકરાળ સ્વરૂપે આપણી સમક્ષ ઊભા છે. પ્રજા હિંસાના રોજ રોજ રેડિયો પરથી પ્રસારિત થતી નેતાઓની શિખામણે પ્રજાને
માર્ગે વળી રહી છે. આર્થિક અસમાનતાઓ ઘટવાને બદલે વધી છે. નસીબે કેવળ આજે રહી છે. એ લોકોના કથનમાં વિશ્વાસ રાખીને
અનૈતિકતા, ભ્રષ્ટાચાર, શેષણ, પ્રજાજીવનમાં ઊંડા ઊતર્યા છે. કેમભેળી પ્રજા જીવ્યે જાય છે, પણ આમ કયાં સુધી ચાલશે?
વાદ, પ્રાન્તવાદ, ભાષાવાદ વધતા રહ્યા છે. દરેક વર્ગના અસંતોષની - જે સમયે અને જે રીતે સાલિયાણાં બંધ કરવામાં આવ્યા છે જવાળાઓ આસમાને પહોંચી રહી છે. નેતાગીરી નિષ્ફળ ગઇ છે. તે લોકશાહીના માન્ય સિધ્ધાંતો સાથે કેટલે અંશે સુસંગત છે તેની નવી પેઢી - શિક્ષિત અને અશિક્ષિત બને, વિશ્વાસ ગુમાવી બેઠી હું ચર્ચા કરતા નથી. મેં તે અહીં કેવળ આ બાબતની ચર્ચા કરી છે છે. અસમાનતાઓ કાંઈક ઓછી કરવા જે કાયદાઓ કર્યા - ખાસ કે સાલિયાણાંનાબુદીની તરફેણમાં પાર્લામેન્ટમાં જોરશોરથી બોલનારા- " કરી ભૂમિવિતરણ અને સુધારણાના, તે મોટે ભાગે અસફળ થયા છે. ની દલીલમાં કેટલે તો દંભ અને પિકળતા છે?
આ બધાને ભડકો થાય તે પહેલાં, શાંત્તિમય માર્ગો, લોકશાહી રીતે અનુવાદક :
આ પ્રશ્નને થોડા અંશે પણ હલ કરવાને કઇ માર્ગ છે? પ્રજામાં સૌ. શારદાબહેન શાહ.
આચાર્ય જે. બી. કિરપલાણી. આવેલ હતાશા અને મરણિયાપણાને અટકાવી કાંઇક આશા અને
Page #6
--------------------------------------------------------------------------
________________
૧૯
" પ્રભુદ્ધ જીવન
તા. ૧-૧-૧૯૭૧
વિશ્વાસ પેદા કરવાને કોઇ, માર્ગ છે? ચૂંટણીમાં પ્રજાએ આ નિર્ણય થાણાં અને વિશિષ્ટ અધિકાર હાલ તુરત કાયમ રહે છે. રાષ્ટ્રપતિના કરવાનું છે. પ્રજા કરી શકશે? તેને સાચું માર્ગદર્શન મળશે? આ હુક્મની કાયદેસરતા વિશે પ્રમાણિક મતભેદને અવકાશ છે. તેથી
સ્થાપિત હિતે ઉપર આક્રમણ આવે ત્યારે તે બધા એક અથવા સુપ્રીમ કોર્ટને આ ચુકાદો ખોટો છે એમ નહિ કહેવાય. બીજા સ્વરૂપે, સંગઠિત થઇ તેનો સામનો કરશે. આ સ્થાપિત
સાલિયાણા અંગેના ચુકાદામાં મુખ્ય દલીલ એ હતી કે બંધાહિતે, મૂડીવાદી હોય, કોમવાદી હોય. વિશિષ્ટ અધિકાર ભેગવવાવાળાના
રણની ક્લમ ૨૯૧થી સાલિયાણાં અંગે અને કલમ ૩૬રથી વિશિષ્ટ હોય–તે બધા એકત્રિત થશે, સ્વતંત્રતા, અને લોકશાહી વિગેરેની
અધિકાર અંગે, બંધારણીય ગેરંટી આપવામાં આવી છે અને આ સુફીયાણી વાતો કરશે. પણ પાયામાં પોતાના સ્થાપિત હિતોનું રક્ષણ
મે બંધારણમાં છે ત્યાં સુધી, માત્ર કલમ ૩૬૬ (૨૨)ને આધારે એ જ તેનું લક્ષ્ય રહેશે. જેમ ઉદામવાદી બળે હિંસાને આથ
રાજવીઓની માન્યતા પાછી ખેંચી લઇ, તેમનાં સાલિયાણાં અને લે છે, તેમ સ્થાપિત હિતે પણ બધાં સાધનને ઉપયોગ કરતાં
વિશિષ્ટ અધિકાર નાબૂદ કરી શકાતા નથી. આ દલીલ વજૂદ અચકાશે નહિ. - , , ,
વિનાની ન કહેવાય. સરકારના કાયદાના સલાહકારને મદાર કલમ રાજકીય પક્ષો અને તેના આગેવાને આ ઝંઝાવાતમાં ખેર
૩૬૩ ઉપર હતો જે મુજબ રાજવીઓ સાથે થયેલ કરારમાંથી વિખેર છે. દરેક રાજકીય પક્ષમાં ઉગ્ર મતભેદો છે. પ્રભાવશાળી
ઉદ્ભવતી કોઇ બાબતમાં સુપ્રીમ કોર્ટને હકુમત નથી. પણ જો નેતૃત્વ નથી. આવા સંજોગોમાં પ્રજા નિર્ણયાત્મક ચુકાદો આપશે
રાષ્ટ્રપતિને હુકમ કલમ ૨૯૧ અને ૩૬૨ થી વિરૂદ્ધ હોય તે એવા કે અસ્થિરતા જ રહેશે–એ જટિલ પ્રશ્ન આપણી સામે છે.
હુકમને ગેરકાયદેસર ઠરાવવાને સુપ્રીમ કોર્ટને અધિકાર છે અને જુની કોંગ્રેસ, જનસંઘ અને સ્વતંત્ર પક્ષ એક થઇ નવી
તેમાં કલમ ૩૬૩ બાધક નથી. એ દલીલમાં પણ વજૂદ છે. કોંગ્રેસને સામને કરશે. પ્રજાસમાજવાદી પક્ષ નવી કોંગ્રેસ સાથે સમજતી #શે. સંયુકત સમાજવાદી પક્ષમાં ઉગ્ર મતભેદ છે. પણ જો સુપ્રીમ કોર્ટે આટલે નિર્ણય આપીને અટકી હોત તો દ્રમુક અને અકાલી એકંદરે નવી કોંગ્રેસને ટેકો આપશે. ભારતીય
મુસીબત ઊભી ન થાત. પણ સુપ્રીમ કોર્ટ એથી આગળ વધીને, કાન્તિદળના ચરણસિંહ દેરડા ઉપર નટ પેઠે હજી નાચી રહ્યા છે.
ખાસ કરી બેન્યાયધીશે, ચીફ જસ્ટીસ હિદાયતતુલ્લા અને જસ્ટીસ રાજવીઓ, ઉદ્યોગપતિ અને મૂડીવાદી, અને બીજા સ્થાપિત
હેગડેએ, સ્પષ્ટ રીતે અને બીજા સાત જજોએ ગર્ભિત રીતે, હિતે જુની કોંગ્રસ અથવા જનસંઘની સાથે રહેશે. સામ્યવાદી પક્ષ
એમ કહ્યું છે કે, સાલિયાણાને અધિકાર માત્ર રાજવીઓ સાથેના વહેંચાયેલું છે. રાષ્ટ્રીય સ્તર પર જુની કોંગ્રસ પેઠે, નવી કોંગ્રેસ, કે
કરારો ઉપર અવલંબિત નથી પણ એક મિલકતને અધિકાર છે.
Right to Property. રાજાઓ દેશના નાગરિક છે પક્ષ સાથે જોડાણ કરે એવા સંભવ નથી. કેરળમાં સામ્યવાદી અને
અને મુસ્લીમ લીગ સાથે સમજુતી કરી તે કેરળ પુરતી જ હતી. એવી
તેમને આ મિલકતને અધિકાર, કલમ ૨૯૧ કે ૩૬૨ રદ કરીને, સમજતી રાજક્ષાએ થશે. બંગાળમાં ચૂંટણી સાથે હોવાથી,
નાબૂદ થતો નથી પણ મિલકતને લગતા કોઈ પણ અધિકારને લઈ
લેવો હોય કે સામ્યવાદી પક્ષ નવી કોંગ્રેસ સાથે એટલે સહકાર, રાષ્ટ્રીય ધોરણે
ન કરવો હોય તે ગ્ય વળતર આપીને જ થઇ
શકે એવો અભિપ્રાય આપ્યો છે. એટલે, બંધારણીય સુધારો કરી નહિ કરી શકે. મુસ્લીમ લીગ હવે માથું ઉંચકે છે. માત્ર કેરળમાં કાંઈક
ક્લમ ૨૯૧ કે ૩૬૨ રદ કરવામાં આવે તેથી જ માત્ર સાલિયાણાં જોર હતું તે હવે અખિલ ભારતીય ધોરણે તૈયારી કરે છે. અને જાણે
કે વિશિષ્ટ અધિકારો રદ થતાં નથી પણ સાથે વળતર જની મુસ્લીમ લીગ સજીવન થતી હોય તેવાં ચિન્હ છે. આ મોટું
પણ આપવું જોઇએ. વળતરની યોગ્યતા (Adequacy of ભયસ્થાન છે. મુસ્લીમ કોમવાદને પડદો હિન્દુ કેમ ઉપર પડશે જ, જેને લાભ ઉઠાવવા જનસંઘ પ્રયત્ન કરશે. હજી આપણે ત્યાં રાજ
Compensation) નક્કી કરવાને સુપ્રીમ કોર્ટને અધિકાર કીય પક્ષો પ્રત્યે મતદારોનું વલણ સ્થિર થયેલું નથી. તેમાં પણ નવી
નથી એવી બંધારણમાં સ્પષ્ટ જોગવાઈ હોવા છતાં, બેંક રાષ્ટ્રીયકરણ પેઢી કઈ દિશામાં વળશે તે જોવાનું રહે છે. નવી કોંગ્રેસને વ્યવસ્થિત
કેસમાં સુપ્રીમ કોર્ટે, પિતાના પૂર્વેના ચુકાદાઓથી અને બંધારણની સામનો કરે એ પક્ષ જનસંધ છે. તેથી જુની કોંગ્રેસ અને સ્વતંત્ર
સ્પષ્ટ જોગવાઇની વિરૂદ્ધ જઈને, બેંકના રાષ્ટ્રીયકરણના કાયદાને પક્ષ જનસંઘને સાથ શોધે છે. પણ અંતે નેતાઓનું વ્યકિતત્વ અને
બિનબંધારણીય ઠરાવ્યું. આ બાબતમાં તો સરકારે છૂટે હાથે વળતર; પક્ષના આથિક કાર્યક્રમ મતદારને મુખ્ય આકર્ષણ રહેશે. આપણે એમ.
જરૂર કરતાં પણ ઘણું વધારે આપીને, બીજો કાયદો કર્યો. પણ આશા રાખીએ કે દેશના હિતમાં હવે પછીનાં પાંચ વર્ષ, સ્થિર અને
સાલિયાણાં બાબતમાં એવું થાય તેમ નથી. ગોકલનાથના ચુકાદાથી
સુપ્રીમ કોર્ટે મિલ્કતને હક નાબૂદ કરવાને અથવો. ન્યુન કરવાને સબળ કેન્દ્રતંત્ર રહે એવી રીતે ચૂંટણીનું પરિણામ આવે અને દેશ અસ્થિરતા અને અરાજકતામાંથી બચી જાય. ડાબેરી અને જમણેરી
પાર્લામેન્ટને અધિકાર નથી એમ ઠરાવેલ હોવાથી, સાલિયાણ નાબૂબળાનું સંગઠ્ઠન થાય અને પ્રજાને સ્પષ્ટ પસંદગી કરવાની તક મળે.
દીને પ્રશ્ન ગૂંચવણભર્યો બને છે. જુની કોંગ્રેસ, જનસંઘ અને સ્વતંત્ર પક્ષ આવા જમણેરી સાલિયાણાંના ચુકાદા પછી તુરત કઇક પગલાં લેવા પડે તેમ બળાનું સંગઠન બનશે. નવી કોંગ્રેસ અને પ્રજા સમાજવાદી ન હતું. પણ તેમ ન કરતાં, ઇન્દિરા ગાંધીએ નવી ચૂંટણી કરાવી, આ પક્ષ, Left of the Centre જે સંયુકત કોંગ્રેસને કાર્ય- પ્રશ્ન હાલ મોકૂફ રાખે છે અને તેને ચૂંટણીનું એક અંગ બનાવ્યું ક્રમ રહ્યો છે, તે પૂરો પાડશે. દેશને સામ્યવાદ અને કેમવાદમાંથી
છે, જે ચૂંટણી પછી વિચારવાનું રહેશે. સુપ્રીમ કોર્ટે આ પ્રશ્નને બચાવવો હોય તો કોંગ્રેસને સમાજવાદને કાર્યક્રમ, જે વર્ષોથી રહ્યો આવી રીતે ગૂંચવ્યો ન હોત તે માર્ગ સ્પષ્ટ હતો કે બંધારણીય છે, તેને પ્રમાણિકપણે અમલ થાય તેમાં જ પ્રજાનું હિત છે. આ સુધારે કરી, ક્લમ ૨૯૧ અને ૩૬૨ રદ કરવી. ત્યાર પછી પણ કાંઇ ચૂંટણી પ્રજાની મોટી કોટીરૂપ બની જશે.
વળતર નથી આપવું એમ તે નથી જ, પણ તે સરકારની ઇચ્છા– ૨૮-૧૨-૭૦
ચીમનલાલ ચકુભાઈ શાહ.
પ્રમાણે, સંજોગ અનુસાર આપવાનું રહે. પણ સુપ્રીમ કોર્ટના
અભિપ્રાય મુજબ માટે સરકાર માટે આ બાબતમાં કોઇ વિકલ્પ રહેતે સાલિયાણું અંગે ચુકાદો નથી. ને પુરું વળતર આપવું જ પડે એવી એક લડત ઊભી રહે. રાજવીઓની માન્યતા પાછી ખેંચી લેતો રાષ્ટ્રપતિને હુકમ ગોલિકનાથને ચુકાદો ખોટો છે એમ કાયદાના કેટલાય નિણાસુપ્રીમ કૅટૅ ગેરકાયદેસર ઠરાવ્યો છે. પરિણામે રાજવીઓના સાલિ- તને અભિપ્રાય છે. શ્રી મેતીલાલ સેતલવડે એમ કહ્યું છે
Page #7
--------------------------------------------------------------------------
________________
7
તા. ૧-૧-૧૯૭૧
બબુ
જીવન
૧૯૫
કે આ ચુકાદો Political Decision છે. તેઓ માને છે કે, સુપ્રીમ કોર્ટ પોતે જ આ ચુકાદાની ફેરવિચારણા કરી તેને રદ કરશે.
સાલિયાણાંને ચુકાદો આવ્યા પછી રાજવીએ જાહેર કર્યું અને ઇન્દિરા ગાંધીને રૂબરૂ તેમ જ લેખિત જણાવ્યું કે, આ બાબતમાં તેઓ વ્યાજબી સમાધાન કરવા તૈયાર છે. ઇન્દિરા ગાંધીએ હાલ
આ માર્ગે જવું પસંદ નથી કર્યું. કારણ એમ જણાય છે કે, સાલિયાણા નાબૂદી કરતાં પહેલાં, તેમણે રાજવીઓ સાથે વાટાઘાટ કરી જોઇ પણ નિષ્ફળ બની. અત્યારે આ ચુકાદા પછી, સ્વાભાવિક રીતે જ રાજવીઓને હાથ ઊંચા રહે છે. She would like to negotiate from a position of strength, rather than from that of weaknessએટલે ચૂંટણી પછીની પરિસ્થિતિ ઉપર આ પ્રશ્નના નિકાલને આધાર રહેશે. જુની કોંગ્રેસે પિતાની સ્વીકૃત નીતિથી વિરૂદ્ધ જઈ, બંધારણીય સુધારાને વિરોધ કર્યો ન હતો તે કદાચ આ સમસ્યા ઊભી ન થાત. પણ પ્રમાણમાં આ પ્રશ્ન ગૌણ છે અને તેને પ્રતિષ્ઠાને પ્રશ્ન બનાવવા કરતાં, સમજુતીથી ઉક્લાતા હોય , તેમ કરવા જેવું છે. ૨૮-૧૨-૭૦
ચીમનલાલ ચકુભાઈ શાહ મજુરો પ્રત્યે દાખવેલી આત્મીયતા - દુનિયા ઝડપભેર આગળ વધી રહી છે. જે ઝડપથી પરિવર્તન આવી રહ્યા છે તે ઝડપને જે અનુકૂળ નહિ થાય તે પાછળ રહી જશે - મેડા પડશે - નેસ્તનાબૂદ થઇ જશે. પહેલા માલિકોને જમાને હતો. આજે આખી દુનિયામાં ૨ વિષે પરિવર્તન આવ્યું છે અને આ યુગ મજૂરોનો છે એમ કહી શકાય. કેમકે તેમનામાં જાગૃતિ આવી છે, તેમના સંગઠ્ઠને થયા છે અને એટલે હવે એ લેક અન્યાય સહન કરવાના મિજાજમાં નથી - આવા સંજોગોમાં જો હવે માલિક જૂની ઘરેડ પ્રમાણે ચાલવાનું પસંદ કરશે અને એમાં ફેરફાર નહિ કરે તે આજનો સમય તેને ચલાવી લેશે નહિ અને એ કારણે સામ્યવાદને ફેલાવો વધારે જોરશોરથી થશે અને એના પ્રવાહમાં જૂનું
માનસ કોઇ પણ સંજોગોમાં ટકી શકશે નહિ એનું આજે દીવા હું જેટલું સ્પષ્ટ દર્શન થાય છે. આપણે એક બાજુ બૂમો પાડીએ છીએ કે સામ્યવાદ વધારે પ્રમાણમાં અને જોરશોરથી ફેલાતું જાય છે અને બીજી બાજુ માલિકો જૂની ઘરેડના કોશેટામાંથી બહાર નીકળતાં નથી– આ હવે ચાલવાનું નથી. સમય પ્રમાણે માલિકોએ પોતાના વિચારને પરિવર્તિત કર્યા સિવાય છૂટકો જ નથી. જે એમ નહિ થાય તે કદાચ માલિકોનું હિત અને તેમની માલિકીનું અસ્તિત્વ જોખમાશે એવો પાકો ભય રહે છે, અને જો માલિકો પોતાની વિચારસરણીમાં પરિવર્તન દાખવે અને જમાનાની માંગને અનુકુળ બનવા પ્રયત્ન કરે તો સામે પક્ષે પણ તેને સાનુકૂળ પડઘો પડતો જોવા મળે છે તેને લગતો નીચે પ્રસંગ આલાપ્રેરક અને આવકાર્ય ગણાય. * તા. ૪ થી શુક્રવારના રોજ એક વર્તમાનપત્રના પ્રતિનિધિને ટેલિફોન પર નિમંત્રણ આવ્યું કે “ઉઘા દુપારી આહી કાપડિયા શેઠચા સન્માન કરણાર આહાત, તુહી ચા...”
આ પ્રતિનિધિને ઘડીભર તે પ્રશ્ન થાય કે શું ડિરેકટરનું કામદારો દ્વારા સન્માન? અશકય. કેમકે અત્યાર સુધીને સામાન્ય અનુભવ તે ડિરેકટરોને ઘેરાવ કરવો, મરચા કાઢીને ડિરેક્ટરોને ગાળો દેવા, હડતાળ પાડવાને–એવા જ હતા, એટલે સન્માનની . વાત ગળે કયાંથી ઊતરે? તે પ્રતિનિધિ લખે છે કે મેં “કાપડિયા ઉદ્યોગ જૂથના પ્રેસ રિલેશન્સ અધિકારીને ફોન કર્યો અને સ્પષ્ટતા માંગી. એમણે કહ્યું, “વાત સાચી છે, કામદારોએ કાપડિયા શેઠનું સન્માન મેર્યું છે.'
“અને શનિવારે કામદાદ્વારા યોજવામાં આવેલ સંચાલકોના સન્માનના અભૂત કાર્યક્રમમાં હાજર રહેવા હું ગયો. ત્યાં મેં જે સાંભળ્યું એમાં સાર એટલો જ હતો કે કાપડિયા કુટુંબે કામદારોને પ્રગતિના સાચા ભાગીદાર બનાવવાની દિશામાં પહેલ કરી છે. તેમણે બોનસ વિશે નિર્ણય કામદારોના પ્રતિનિધિઓ સાથે મળીને લીધે છે. અને એ રીતે બન્ને પક્ષે મનમેળ સધાય છે. ૪૦ વર્ષથી કોહિનુરમાં કામ કરતા શ્રી રાજા નાયકે કહ્યું કે “બાપ-દીકરાઓ વચ્ચેના સ્નેહને નવો સંબંધ શરૂ થયું છે. બીજો કામદાર ભગવાન નાયક કહે છે, ‘આ પ્રસંગે સાચા સમાજવાદનો માર્ગ ચીંધ્યો છે!
ત્યારબાદ તે પ્રતિનિધિ કહે છે કે આગળ ચાલતા એક કામદારને આ સમારંભ વિશેનો અભિપ્રાય પૂછો અને જવાબ મળ્યો ‘માઝી દહી વર્ષચી કરી મધે અસા પહીલાચ પ્રસંગ આહે, આવ્હાલા ફાર આનંદ વાતો'– અને તેણે સંચાલકોએ કામદારો સાથે કે સબંધ કેળવ્યો છે, કેવી રીતે કામદારોના પ્રશ્નો હલ કર્યા છે અને કેવી રીતે નવું વાતાવરણ સર્યું છે. વિગેરે વિસ્તારથી જણાવ્યું, જેમાં નેકીને પડઘો હતો - લાગણીનું પ્રતિબિંબ હતું એ હું જોઈ શકો.
“સ્ટેજ પર કામદારોના જમેલામાં નવીનભાઈ કાપડિયા અટવાઈ ગયા હતા – ભીમજીભાઇ ઉભા થઇ રાજા ભાઈ નાઈકને નમસ્કાર કરતા હતા આ રીતે કંઈક નવું જ બની રહ્યું હતું. અને આ સમારોહનું આયોજન પણ કામદારેએ આઠ આઠ આના કાઢીને પોતાની એકતા અને સંચાલક પ્રત્યેની વફાદારીને મંજૂરીની મહોર મારી હતી.
“આવા સમારોહ હરેક મિલમાં, હરેક કારખાનામાં, હરેક ક્ષેત્રે કામદારી-કર્મચારીઓ અને માલિકો વચ્ચે જાય તે આવતી કાલે દેશની સુરત પલટી જાય, એક નવી હવા ચાલે, જે સંઘર્ષની બદબૂને બદલે સ્નેહની સૌરભ લાવે.”
ઉપરને સંદેશના પ્રતિનિધિને અહેવાલ માલિકોની આંખે ઉઘાડનારે - તેમને જાગૃત કરનારા બનવો જોઇએ. જે આ રીતે કામદારો અને માલિકના ભાઇચારાભર્યા સીધા સંબંધો બંધાશે અને તે વિકસશે તે તેમને ગુમરાહ બનાવનારા કામદાર આગેવાને તેમને ખેટે રસ્તે દોરી શકશે નહિ અને એ રીતે દેશની પ્રગતિમાં અવારનવાર હડતાળો અને બંધદ્વારા જે રૂકાવટ લાવવામાં આવે છે તે લાવવાને તેઓ શકિતમાન રહેશે નહિ. માટે ઉપરને સોનેરી માર્ગ માલિકોએ વિલંબ કર્યા વિના ગ્રહણ કર એ આજના યુગને તકાજો છે, તેમ કરીને દેશને પ્રગતિના પંથે વાળી શકાશે.
- શાન્તિલાલ ટી. શેઠ અધતન રાજકીય પરિસ્થિતિઃ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે પરમાનંદ કાપડિયા સભાગૃહ (૩૮૫, સરદાર વલ્લભભાઈ પટેલ રોડ ઉપર) તા. ૭-૧-૭૧ને ને ગુરુવારે સાંજે ૬ વાગે પાર્લામેન્ટ સભ્ય શ્રી શાંતિલાલ હ. શાહનું અઘતન રાજકીય પરિસ્થિતિ ઉપર જાહેર વ્યાખ્યાન રાખવામાં આવ્યું છે. એ વિષયમાં રસ લેનાર ભાઇ-બહેનોને સપ્રેમ આમંત્રણ છે.
મંત્રીઓ,
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ હું ઘણી વાર વિચારું છું કે આ એક પાપ કરી લઉં અને પછી બધાં પાપને પસ્તા સાથે જ કરી લઇશ. પણ મને એ
ખ્યાલ નથી આવતું કે ત્રણ વધારતા જવાથી તે ચૂકવવાની શકિત વધવાની નથી.
-ટૅમસ ફુલર
Page #8
--------------------------------------------------------------------------
________________
૧૯.
: પ્રબુદ્ધ જીવન
તા
-૧-૧૯૭૧
પાર.
પજ્ય વિનોબાજીના સાન્નિધ્યમાં ગાળેલી જીવનની થોડી અમલ્ય પળે - આભાર છે પરમ કૃપાળુ પરમાત્માને કે ગાંધીયુગની અડી- વર્ધાથી છ માઇલને અંતરે ધામ નદીને તીરે આવેલું પવનાર ખમ – સ્તંભરૂપ, વ્યકિતએ આજે પણ આપણી સાથે છે. અત્યંત શાંત, પવિત્ર, રમણીય ગામડું છે. તેમાં ય “બ્રાહ્મ વિદ્યામંદિર” સંત તુલસીદાસે સત્સંગનો મહિમા ગાતાં કહ્યું છે કે:
તે ઊંચી ટેકરી પર આવેલું છે. તે સાધિકા બહેને માટે “એક ઘડી આધિ ઘડી, આધિ મેં પુનિ-આધ;
સ્વાવલંબી-' Self Contained ' – આશ્રમ છે. તેમાં ભારતતુલસી સંગત સંતકી કટે કોટિ અપરાધ.”
રામ મંદિર પણ છે, જેની રામ-ભરત મિલનની માટી સુંદર મૂર્તિની
પ્રાણપ્રતિષ્ઠા ખુદ વિનોબાજીએ કરી છે, જે તેમના સ્વહસતે પવનાર અર્થાત: એક ઘડી અથવા અડધી ઘડી, અડધીની અડધી એવી પણ
ભૂમિનું ખેડાણ કરતાં મળી આવી હતી. એ એમની પ્રિય પ્રતિમા છે. ઘડી પણ સંત વ્યકિતની સંગત, કરોડ અપરાધોને દૂર કરે છે.
, આશ્રમમાં પગ મૂકતાં જ ધમ ધખતા તાપમાં માથે ઘેરા આવી જ આપણા યુગની, આપણી સાથે જીવતી-જાગતી, વિચારતી,
લીલા રંગની તડકાની ટેપી, ખુલ્લું શરીર અને ઘૂંટણ સુધીનું સફેદ આ યુગની પરિસ્થિતિમાં અકળાયા વગર સ્થિતપ્રજ્ઞની શાંતિ જાળ
ધોતિયું પહેરી દાતરડાથી કામ કરી રહેલ અને મહેમાનના જ થને વીને સતત કલ્યાણ વાંછતી, સાથે લાડીલા સેવકોની ચિન્તા કરતી
પરિચય મેળવી રહેલ કર્મવેગી પૂ. વિનોબાજીનું પ્રથમ દર્શન મનમાં સંતવિભૂતિ વિનોબાજીને મળવા દિલ આતુર બની રહ્યું હતું. બાર
રમી ગયું. વર્ષ પહેલાં ભરૂચ-શુકલતીર્થમાં તેમના સહવાસને એક અવસર સાંપ
- સ્નાનવિધિ પતાવી “વિષ્ણુસહસ્ત્રનામાવલિ” જે પૂ. બાબાના ડ હતો. તે પહેલાં ને ત્યારબાદ એમના વિચારને સહવારા
સાનિધ્યમાં થાય છે તેમાં બેસી ગઇ. શુદ્ધ સ્વરના ઉચ્ચાર સાથે અને સૂક્ષ્મ માર્ગદર્શન: પૂ. કાકાસાહેબ દ્વારા જાણે કે મળતું જ
લયબદ્ધ થતું બહેનેનું પઠન કર્ણપ્રિય લાગ્યું. નામસ્મરણ બાદ ખાટલાને રહેતું હતું. આથી એમના પુન: પ્રત્યક્ષ સહવાસની તીવ્ર ઇચ્છા
ટેકે લાંબા પગ કરી સંપૂર્ણ સ્વસ્થતાથી અને રમૂજની છાળાથી હું અનુભવતી હતી. એવામાં સાત વર્ષ પહેલાં દીવાળીની રજામાં
ગંભીર વાતાવરણને હળવું બનાવતી પૂ. બાબા સાથેની પ્રશ્નોત્તરી પવનાર આશ્રમની બ્રહ્મવિદ્યામંદિરની જાપાની બહેન ટોમિકો
શરૂ થઇ. હૃદય આતુર થઇ ગયું. ઉત્તરકાશીથી આવેલ બહેન ઇન્દુકઇ અદ્ભુત રીતે પ્રથમ પરિચય આપીને પછી પૂ. કાકાસાહેબને. તાઇએ પ્રશ્ન તૈયાર રાખ્યા હતા. પૂ. બાબા પૂર સાંભળી શકતા ત્યાં મને પહેલીવાર મળી ગઇ. મૈત્રી થઈ અને તેણે પવનાર ન હોવાથી, તેઓ કયારેક વળી લખીને પ્રશ્ન પૂછતાં હતાં. કુસુમઆવવાનું આમંત્રણ આપ્યું. આથી ઉનાળાની રજામાં પૂજ્ય વિને- તાઈ કયારેક પ્રશ્નને વધુ સ્પષ્ટ કરતાં હતાં. (ઈંન્દુતાઇ પૂ. વિનેબાજી પાસે જવું એમ મનમાં નિર્ણય કર્યો. એ તે શકય ન બન્યું
બાજી સાથે પદયાત્રામાં સાથે રહેલ એક બહેન) . પણ એ દિવસે દરમિયાન એક એવા જ અનુભવ દ્વારા, પવનાર - જ્ઞાનયોગી સાહિત્યકાર વિનેબાજી' ' આશ્રમની બીજી એક જર્મન બહેન શ્રદ્ધાને મળવાનું બન્યું..બહેન - બહેને અધ્યયનની આવશ્યકતા બાબત અને દેવપ્રતિમાની પૂજા ટેમિકાએ એક Vision દ્વારા પિતાને પ્રથમ પરિચય આપ્યો.
બાબત પ્રશ્ન કર્યા હોય તેવું લાગ્યું. બાબાએ જણાવ્યું, “અધ્યયનહતો. બહેન શ્રદ્ધાએ સ્વપ્ન દ્વારા પિતાને પ્રથમ પરિચય આપ્યો. ચિતનમાં એક જ વ્યકિત બસ છે. ચર્ચામાં બે વ્યકિતની જરૂર, પ્રવાઅને પછી એ બહેન પણ પૂ. મકાસાહેબ પાસે જ પ્રથમ મળી અને સમાં ત્રણની અને સ્મશાને પહોંચાડવા ચાર જણની જરૂર. વેદમાં અમારી વચ્ચે ' મૈત્રી નિર્માણ થઇ. આમ એક જ સ્થળની, કહ્યું છે, “ન તસ્ય પ્રતિમા અતિ” તે પર સ્લેપ કરી પૂર્ણ એક જ પ્રકારની વ્યકિતનું એક જ સ્થળે મિલન થવાથી અને અર્થ આપ્યો “ નતસ્ય પ્રતિમા અરિત” અર્થાત “તેની ઈશ્વરની પવનાર આવવાનું આમંત્રણ અપાવાથી પવનાર પહોંચવાની પ્રતિમા નથી.” તેને બદલે ‘નત – નમ્રને માટે પ્રતિમા છે. નમ્રને ઉત્કંઠા વધતી ગઇ. તેમાં ય પૂ. કાકાસાહેબે દીવાળીની છૂ ટ્ટીઓમાં માટે પ્રતિમામાં પણ પરમેશ્વર છે. આમ જ “નમે પાર્વતી પરમેદિલ્હી આવવાનું આમંત્રણ આપ્યું. આથી મેં લખી જણાવ્યું કે - શ્વરી” જેમાં નમે પાર્વતી ૫=(પતિ) અને રમેશ્વરી-(વિષ્ણુને) દિહીં આવવાની પણ ઇચ્છા છે; પરંતુ ‘ઈશ્વરેરછા બલીયસી.' બનેને નમસ્કાર છે. આમ સંસ્કૃત ભાષાનાં વાકયે પણ અનેકાથી
જવાબમાં તેમણે જણાવ્યું, “દિલ્હી આવવા માટેનું કા સંકલ્પ છે. શબ્દોની સમૃદ્ધિ પણ આ ભાષા જેટલી બીજી કોઈ ભાષાની કરે જ નહિ. ઈશ્વરેચ્છા પર નહિ, પણ ભવિતવ્યતા ઉપર બધા નથી. દાખલા તરીકે અંગ્રેજી એટલી સમૃદ્ધ નથી. અંગ્રેજીમાં “Earth' વિચારે સેપી દેવા. અમે બધા તો આવજા કરનારા લોકો છીએ પણ શબ્દનો અર્થ પૃથ્વી થાય. આ એક જ શબ્દ પૃથ્વી માટે છે. જ્યારે અહીં ખાસ મળવા જેવાં અહીંનાં “સ્થિર - રહીશ” ચિ. રેહાના સંસ્કૃતમાં પૃથ્વી, ગુવ, ઊર્વી ધરા, ક્ષમા, વસુન્ધરા વગેરે કેટકેટલા છે. એ કયાંયે જાય નહિ, એટલે ચારે. ખંડના કે એમને શોધતા શબ્દ! દરેકના જુદા અર્થ. “ Mediteranean (ભૂમધ્ય સમુદ્ર) શોધતા આવે છે. તે તમે પણ તેમને મળવા આવો?”
શબ્દ લઇએ તેમાં tera – ધરાને અર્થ છે. કારણ ધરા-. બસ, આ શબ્દોએ મારા વિચારમાં પ્રાણ પૂર્યા. દિવાળીની પૃથ્વીની વચ્ચે આવેલ સમુદ્ર છે. medi –વચ્ચ-મધ્યમાં, પણ આ છટ્ટીઓમાં એક પછી એક એવા સંજોગો ઊભા થયા કે મારા પ્રવાસ ‘tera' શબ્દ “ધર” માંથી આવેલ છે. તે લેટિન છે. લેટિન મુલતવી રાખવો પડે, પરંતુ પૂ. કાકાસાહેબના વચનને ધ્યાનમાં લઇને ભાષાને સંસ્કૃત સાથે સામ્ય છે. જેમકે Septo- સપ્ત, octo – એષ્ટ્રઅને બહેન શ્રદ્ધાના આગ્રહને અનુલક્ષીને મારા પૂ. પ્રવીણભાઈને વગેરે ઘણા સંસ્કૃતને મળતા શબ્દ છે. અધ્યયનમાં આ બધી બાબવાત કરી અને તેઓ તુરત જ રવિવાર તા. ૨૫-૧૦-૭૦ ની ટિકિ- તેને સમાવેશ થાય. નામસ્મરણમાં કહેતા નામ-જપમાં આ બધી ટનું અંકન કરાવી લાવ્યા. કારણકે બહેન શ્રદ્ધા અને કેમિકાએ બાબતોને સમાવેશ ન હોય. નામ–જપ અર્થ માટે નથી. ત્યાં શબ્દની કુટુંબની વ્યકિતઓની સાથે રહીને તેમનાં માન અને મૈત્રી પણ પિતાની જ કિંમત છે. વેદ એ મહા-શબ્દ છે. વેદનું પિષ્ટપેષણ સારાં સંપાદન કરી લીધાં હતાં.
શા માટે જોઇએ? ઉપનિષદ્ધ એક ઠેકાણે ‘દ’ શબ્દ દ્વારા દેવોને, આમ મને પવનાર ખેંચી જવા માટે વિવિધ વ્યકિતઓએ દાનવોને અને માનવીને ત્રણેને જુદા અર્થ આપ્યા. દેવેને કહ્યું, વિવિધ પ્રકારને ફાળે આપ્યું, બળ આપ્યું, પ્રેરણા ને આશિષ ‘દમન કરો.' દાનવને કહ્યું, ‘દયા કરો'. માનવને કહ્યું “દાન આપ્યાં. અને મેં દિવાળીના અવકાશમાં કલકત્તા મેલ દ્વારા પવિત્ર કરે.” સંત તુકારામનું સંસ્કૃતનું જ્ઞાન ગીતા, એકાદશ – સ્કંધ ધામ પવનાર પ્રતિ પ્રયાણ કર્યું.
અને વિષ્ણુસહસ્ત્રનામ પૂરતું જ હતું. છતાં તેઓ અધ્યાત્મને ઉત્તમ
Page #9
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૧-૧૯૭૧
પ્રમુક જીવન
૧૯૭
અપૂર્ણ
રસ માણતા. બેજો ઢસડવાનું કામ પંડિતનું. અધ્યનનમાંથી જુદી
જુદી રીતે રસ માણતા શીખવું જોઇએ.” - આમ અધ્યયન બાબત ચર્ચા કરતાં વિનોબાજીની વિદ્રત્તાપૂર્ણ રમૂજે માણી. શબ્દોની રમત કરતા સાહિત્યકારનું પાવન દર્શન થયું. માન્યું હતું વિનેબાજી ઓછા બેલા છે, નિજાનંદે મસ્ત રહેનાર બીજા સાથે શું બેલે? પણ અનુભવ કંઈ અનેરા થતા ગયા. આનંદમાં ભરતી ચડતી ગઇ. ઉમળકાથી એમના ચરણમાં મેં માથું નમાવ્યું અને તેમણે આશીર્વચન ઉચ્ચાર્યા. ‘જય જગત’. પૂછયું, ગુજરાતી હૈ?' પવનાર ધામની જર્મન સાધિકા બહેન શ્રદ્ધાએ તૂટીફ ટી હિંદીમાં મારો પરિચય કરાવ્યો કે “યહ મેરી બહુત બહુત સહેલી છે, બમ્બઇસે આઇ હૈ, મેં બમ્બઇ મેં ઈન કે ઘર રહી થી. કાકાસાહબ કી “ડીવાટી’ (ભકત ) હૈ!' પૂ. કાકાસાહેબનું નામ સાંભળતાં જ બાબાએ તુરત કહ્યું : “અરે, વે તે હમારે પુરાને દોસ્ત છે.”
| (૨) બાળસહજ બ્રહ્મવેત્તા
તે બાદ શેતરંજ રમતા વિનોબાજીનું નૂતન દર્શન થયું. શતરંજ રમતા જાય, હસતા જાય, ઘડીમાં જીતતા જાય, ઘડીમાં હારતા જાય, ખાદા ઉઠાવતા જાય, ચલાવતા જાય, ‘જય જગત’ ‘શહ’ “હમ તો વિજય દેને કે લિયે હી ખેલતે હૈ” “મરના તો હૈ હીં; મરને કી ફિકર કયા?” “પહા, માઝે મેઠે બેઠે મેલે” આવી વિવિધ વાણી ઉચારતા જાય. તે સામા પક્ષવાળા કહેશે ‘ઈર્ચે મારામારી હી કરના હ, એસા રખતે હૈં કિ મારના હી પડતા હૈ'
આમ બાલસખા બાલુભાઇની સાથે શેતરંજ રમતા વિનેબાજીનું જાતને ને જગતને ભૂલીને બાળક બની જતું રૂપ જોયું. કહ્યું છે ને કે બ્રહ્મજ્ઞાની જ બાળ–સ્વરૂપ બની શકે છે. આવી સરળતા વગર એ કેમ બની શકે? આમ બપોર પૂરી થઇ. '
(૩) “સુપરવાઈઝર” વિનેબા સાંજે કહે, “મેં કલ Super-vision કરને વાલા હું: એક તિનકા ભી યહેં-વહ નહીં ચાહિએ,”સાંજે નિયમ મુજબ આશ્રમની પરિકમ્મા કરવા નીકળ્યા. આશ્રમની પરિકમ્મા એટલે સફાઇ, નાનું
કું પાન પણ અહીં-તહીં રખડતું જોવા ન મળે. કાંક્રામાંથી નકામી વનસ્પતિ નીંદવા જાતે બેસી જાય. પથરાયેલી રેતી ઉપર પાણી છંટકાવ કરવાનું પ્રોત્સાહન આપતા જાય. સાંજે લગભગ સાડા છ વાગે આછા લીલા રંગની મચ્છરદાનીમાં ઘેરા લીલા રંગની ટોપી પહેરી બેઠેલા સમાધિસ્થ વિનોબાજીનું ફરીવાર દર્શન થયું. જાણે કોઈ દૈવી ફિરસ્તો પવનારને પાવન કરી રહ્યો હોય એવી દઢ પ્રતીતિ થઇ. આમ પ્રથમ દિવસ પૂરો થાય.
બીજે દિવસે પ્રશ્નોત્તરી થઈ. ગ્રંથનિષ્ઠા, વ્યકિતનિષ્ઠા અને સંસ્થાનિષ્ઠાની બાબતમાં બેવતા તેમણે અનેક દષ્ટાંતને રજૂ કર્યા. બીજો પ્રશ્ન હતા,
“શિક્ષણમાં અધ્યાત્મ લાવવાથી શું સાર્વત્રિક અશાંતિ દૂર ન થઇ શકે ?” બને પ્રશ્ન ઈન્દુતાઈએ રજૂ કર્યા હતા.
(૪) કેળવણીકાર વિનોબા બાબા આજે જરા ગંભીર હતા. એમણે કહ્યું કે ગલત શિક્ષણ ચાલી રહ્યું છે, એટલું જ નહિ, દોષ છે દષ્ટિને. દૂર અને નજીકનું બને જઈ શકે તે પૂર્ણદષ્ટિ. શિક્ષણમાં દુવિધા છે. ગવર્નમેન્ટ કહે છે “આ અમારો વિષય નથી.” સ્વરાજ્ય પ્રાપ્તિ બાદ ગલતશિક્ષણ ચાલી રહ્યું છે, તે માટી, ભૂલ છે. પણ તે સુધારવાથી ફરક પડવાનો નથી. જનતાના હાથમાં શિક્ષણ આવશે ત્યારે ફરક પડશે. સરકારના હાથમાં રહે તે જે પક્ષની સરકાર આવે તે પક્ષનું શિક્ષણ ચાલે. Communist હોય તે તે મુજબ અને જનસંઘ હોય તો તે મુજબ. માટે પહેલી અગત્ય કે સર
કારના હાથમાં શિક્ષણ ન જોઇએ. બીજું એ કે સમાજના ઉપરનીચેના તબક્કામાં ફરક છે. આર્થિક-સામાજિક ઉન્નતિ નથી. તેથી સાચી આઝાદી મહસૂસ નથી થતી. આર્થિક ઉન્નત્તિ હાથમાં લઇએ તો સામાજિક ઉન્નતિ પર અસર પડે. આથી જ અમે ગ્રામદાન રૂપે હાથમાં કાર્ય લીધું છે. તેને વ્યાપક કરવાની જરૂર છે. બધી સંસ્થાઓએ એક થવાની જરૂર છે. સમૂહ તાકાત વાપરવાની છે. જેથી, ૧. સરકારમુકત શિક્ષણ, અને
' ' - ૨. આર્થિક સામાજિક, ઉન્નત્તિ થાય. '
અત્યારે તે બિહાર “front” પર બધી તાકાત લગાડવી પડી છે. અલગ-અલગ શંખ ફૂંકાય તેથી કશું પરિણામ નહિ આવે. સિવાય કે ફકનારને મહેનત પડશે એટલું જ.”
પુષ્પાબહેન જોશી લેકગુરુ આચાર્ય વિજયવલ્લભસૂરીશ્વરજી
(ગતાંકથી ચાલુ) ' પંજાબમાં એકધારાં ૧૯ વર્ષ સુધી કામ કર્યા પછી જ્યારે તેઓએ ગુજરાત તરફ વિહાર કર્યો ત્યારે સમાજના ઉત્કર્ષ માટે, સમયની હાકલને ધ્યાનમાં લઈને, શું શું કરવાની જરૂર છે એ અંગેના એમના વિચારે પરિપકવ થઇ ચૂકયા હતા. અને હવે તે એ વિચ'રને રચનાત્મક સ્વરૂપ આપવાની જરૂર હતી. આ યોજનામાં મુખ્યતે બે બાબતે ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર હતી : એક તે, જૈન સંઘની નવી પેઢી વિદ્યાની દરેકેદરેક શાખામાં નિપુણતા મેળવે એ માટે શિક્ષણસંસ્થાઓ કે વિદ્યાર્થીગૃહ સ્થાપવામાં અને બીજી, સમાજના જરૂરિયાતવાળાં ભાઈઓ-બહેનને જરૂર પૂરતી પૂરક સહાય મળતી રહે એ માટે કંઈક કાયમી વ્યવસ્થા કરવી, જેમ કે એ માટે મેટું ફંડ એકઠું કરવું અને ઉદ્યોગગૃહની સ્થાપના કરવી. - ગુજરાત તરફના વિહારમાં આ યોજનાને તેઓએ અગ્રસ્થાન આપ્યું, અને જૈન સંઘ આ યોજનાનું મહત્ત્વ સમજે એ માટે અવિરત પુરુષાર્થ આદર્યો. તેઓના આ પુરષાર્થને લીધે જ પંજાબ, રાજસ્થાન, ગુજરાત તેમ જ મહારાષ્ટ્રમાં નાની-મોટી શિક્ષણસંસ્થાઓ અને વિદ્યાર્થીગૃહ સ્થપાયાં. આ ઉપરાંત, આજથી ૫૫ વર્ષ પહેલાં, મુંબઇમાં સ્થપાયેલ અને સયું જતાં અનેક શાખાઓ રૂપે વિસ્તાર પામેલ શ્રી મહાવીર જૈન વિદ્યાલય, એ પણ આચાર્યશ્રીની પ્રેરણા અને ભાવનાનું જ ફળ છે. રસ્થાએ જુદા જુદા વિષયના નિષ્ણાત કેટલા બધા સ્નાતકે સમાજને અને દેશને ભેટ આપ્યા છે.
આચાર્યશ્રીની પ્રેરણાથી સ્થપાયેલ આવી સંરથાઓ ઉત્તરેત્તર વિકાસ સાધી શકી એમાં એમની દૂરંદેશી, સમયજ્ઞતા અને નિર્મોહવૃત્તિને ફાળો કાંઇ જેવે તેવું નથી. કોઇ પણ સંસ્થાના સંચાલનમાં દખલગીરી કરવાથી તેઓ હંમેશાં દૂર જ રહેતા, અને દરેક સંસ્થા પોતાનાં ધારાધોરણ પ્રમાણે કામ કરતી રહે એમાં જ પ્રસન્નતા અનુભવતા. આવી અનાસકિત કે અલિપ્તતા ૨તિ વિરલ જેવા મળે છે.
આવી જ નિવૃત્તિ તેઓએ આચાર્યપદવી માટે દર્શાવી હતી. પંજાબના સંઘે તો તેઓને છેક વિ. સં. ૧૯૫૭માં આચાર્યપદ સ્વીકારવાની આગ્રહભરી વિનંતી કરી હતી; પણ મુનિ શ્રી વલ્લભવિજયજીએ વિનમ્રતાપૂર્વક અને ઇનકાર કર્યો હતો. આ પછી છેક ચોવીશ વર્ષે, વિ. સં. ૧૯૮૧ માં, પંજાબ શ્રીસંઘના આગ્રહને વશ થઈને, લાહોરમાં, તેઓએ આચાર્યપદ સ્વીકાર કર્યો હતે.
વિ. સં. ૨૦૦૬માં, જૈન કૅન્ફરન્સનું અધિવેશન ફાલનામાં મળ્યું ત્યારે, સંઘની એકતાના મારથ સેવતા અને એ માટે દિનરાત પ્રયત્ન કરતા આચાર્યશ્રીએ લાગણીભીના સ્વરે એમ કહ્યું હતું કે ક જે આપણા સંઘની એકતા સાધવા માટે જરૂર પડે તો હું મારું
Page #10
--------------------------------------------------------------------------
________________
પ્રભુ જીવન
૧૯૮
આ
આચાર્યપદ છેડવા તૈયાર છું.” જૈન સંઘની એકતા માટેની કેવી ભવ્ય ઝંખના ! આ જ રીતે તેઓ ઇચ્છતા હતા કે જૈનોના બધા ફિરકાઓમાં પણ એકતા સ્થપાય.
• એકવાર આચાર્યશ્રી પાલનપુર ગયા.. એમના જાણવામાં આવ્યું કે સંઘમાં ક્લેશ છે. એમના આત્મા કકળી ઊઠયો. એ વખતે જેઠ મહિના ચાલતા હતા. ગરમી એવી પડતી હતી કે પંખી પણ બહાર નીકળતાં ન હતાં. આચાર્યશ્રીએ સંઘના અગ્રણીઓને બાલાવીને કહ્યું કે જયાં કુસંપ હોય ત્યાં રહેવાનું મારું કામ નહીં. અને ઉનાળાની સખત ગરમીની પરવા કર્યા સિવાય તેઓએ વિહારની તૈયારી કરવા માંડી. સંઘ તરત જ સમજી ગયો.'
- રાજસ્થાનમાં ખવાણદીના સંઘમાં ઝઘડો જોઇને તેઓએ કહ્યું કે તમારો ઝઘડો દૂર ન થાય ત્યાં સુધી મારે ગેચરી બંધ. તરત જ ઝઘડો દૂર થયો.
મહારાષ્ટ્રમાં બુરાનપુરમાં મા-દીકરા વચ્ચે ખટરાગ પડેલે. આચાર્યશ્રીના જાણવામાં એ વાત આવી. તેઓ પોતે ગેાચરી લેવા નીકળ્યા અને એ ઘરે જઇ પહોંચ્યા. માતા અને પુત્ર બન્ને ગોચરી વહારવાની વિનંતિ કરવા લાગ્યાં. આચાર્યશ્રીએ કહ્યું, ફ્લૅશવાળા ઘરમાંથી હું ગાચરી નહિ લઉં. તમે બન્ને સોંપીને વહેારાવા તે જ ભિક્ષા લઇશ. વર્ષોજૂના કલેશ સત્વર દૂર થઇ ગયો !
ગુજરાનવાળાના ગુરુકુળને નાણાંની મેટી ભીડ પડી. આચાર્યશ્રીએ જાહેર કર્યું કે “આ સંસ્થા માટે એક લાખ રૂપિયા ભેગા ન થાય ત્યાં સુધી મારે ગાળ-ખાંડ બંધ.” થોડા દિવસેામાં જ સંસ્થાની ટહેલ પૂરી થઇ ગઇ.
પૂનાના સાંઘમાં ઝઘડો પડયાનું જાણીને આચાર્યશ્રીએ કહ્યું કે, “મેં સાંભળ્યું છે કે ખૂનાના સંઘના લોકો અંદર અંદર બહુ ઝઘડે છે; આટલું જ નહીં, એવું પણ સાંભળ્યુંછેકે એક પક્ષના લોકોએ જ મારું સ્વાગત કર્યું છે. પણ તમારે જાણવું જોઇએ કે જયાં સંઘમાં ઝઘડા હાય છે ત્યાં જવાનું હું ત્યારે જ પસંદ કરું છું કે રે
સંઘના ઝઘડા મટી જાય. ’
વિ. સં. ૨૦૦૮માં જૈન કોન્ફરન્સની સ્થાપનાને ૫૦ વર્ષ પૂરાં થતાં હતાં. એ નિમિત્તે એ જ વર્ષમાં કોન્ફરન્સનું અધિવેશન મુંબઇમાં ભરાયું હતું. આચાર્યશ્રીએ મધ્યમ અને ગરીબ વર્ગના ઉત્કર્ષને માટે કંઇક નક્કર કામ કરવાના અનુરોધ કર્યો. કોન્ફરન્સના મેવડીઆએ એ આદેશને ઝીલી લીધે તો ખરો, પણ એ દિશામાં ધારી પ્રગતિ થતી ન લાગી, એટલે આચાર્યશ્રીએ જાહેર કર્યું કે આ કામ માટે પાંચ લાખ રૂપિયા એકત્ર ન થાય ત્યાં સુધી મારે દૂધ બંધ. જૈન સંઘે થોડાં વખતમાં જ એમની ટહેલ પૂરી કરી દીધી. આચાર્યશ્રીનું સસંધનાયકપદ ચરિતાર્થ થયું.
સાધ્વીસંધ ઉપર શાસ્ત્રો અને પરંપરાને નામે મૂકવામાં આવતા નિયંત્રણાને કારણે એમના વિકાસ રુંધાઇ જાય છે, એ વાત પ્રગતિશીલ વિચારો ધરાવતા આચાર્યશ્રીના ખ્યાલ બહાર ન હતી. સાધ્વીસંઘને શાસ્ત્રાભ્યાસ અને અબ્બાનેાની છૂટ આપવામાં આવે ત એ અવશ્ય પ્રગતિ સાધીને સંઘની વિશેષ સેવા કરી શકે. આચાર્યશ્રીએ પોતાની આજ્ઞામાં રહેતા સાધ્વીસમુદાયને આ બાબતમાં પૂરી છૂટ આપી.
એક વાર બિૌલીના હરિજનાઓ આચાર્યમહારાજને ફરિયાદ કરી કે “મહારાજ, હિંદુઓ અમને પાણીને માટે પજવે છે, એ દુ:ખ દૂર નહિં થાય તે અમે હિંદુ મટી મુસલમાન બની જઈશું.' કરુણાપરાયણ આચાર્યશ્રીએ એમના પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી. શ્રાવકોએ તરત જ એમને એક કૂવા બનાવી દીધા.
આચાર્યશ્રીના સંઘનાયકપદની ખરેખરી અગ્નિપરીક્ષા થઇ સને ૧૯૪૭ માં, દેશના વિભાજન વખતે, ત્યારે શાખા દેશ કોમી
તા. ૧-૧-૧૯૭૧
હુતાશનમાં એરાઇ ગયા હતા. એ ચામાસું આચાર્યશ્રી પંજાબમાં દાદાગુરુની નિર્વાણભૂમિ ગુજરાનવાલા શહેરમાં રહ્યા હતા. દેશ બે ભાગમાં વહેંચાઇ ગયો હતો અને ગુજરાનવાલાં પાશ્તિાનમાં ગયું હતું. જૈન સંઘની ચિન્તાના પાર ન હતા. સંઘે ગમે તેમ કરીને ગુજરાનવાલા છાડીને હિન્દુસ્તાનમાં આવી જવાની આચાર્યશ્રીને પ્રાર્થના ઉપર પ્રાર્થના કરી; એ માટે જરૂરી સગવડ પણ કરી. પણ ગુજરાનવાલામાં સપડાઈ ગયેલાં બધાં સાધુ-સાધ્વીઓ અને જૈન ભાઇઓ-બહેનના સ્થળાંતરની પૂરી ગોઠવણ ન થાય ત્યાં સુધી પોતાના જીવ બચાવવા ચાલી નીકળવાના તેઓએ સાફ સાફ ઈનકાર કર્યો. છેવટે એ બધાંના સ્થળાંતરની ગાઠવણ થઇ ત્યારે જ આચાર્યશ્રીએ દુભાતે દિલે ગુરુતીર્થ ગુજરાનવાલાને છેલ્લી સલામ કરી!
જીવનના છેલ્લા દિવસેા વીતતા હતા. ત્યારે (વિ. સં. ૨૦૧૦ માં) આચાર્યશ્રી મુંબઇમાં બિરાજતા હતા. ૮૪ વર્ષની ઉંમર અને ૬૮ વર્ષના દીક્ષાપર્યાયને લીધે કાયાના ડુંગર ડોલવા લાગ્યો હતા. છતાં મનમાં એક જ રટણ હતું કે ક્યારે પાલિતાણા જઇને હું દાદાના દર્શન કર્યું અને પંજાબ ક્યારે પહોંચું ? કાયા ભલેને જર્જરિત થઇ, અંતરનો ઉત્સાહ અને ઉમંગ તા એવા ને એવા જ હતા.
નિરાશામાંથી આશા પ્રગટે, ક્રૂરતામાંથી કરુણા જન્મે, અધર્મમાંથી ધર્મની અભિરુચિ જાગે એવા એવા સારમાણસાઇના, સેવાપરાયણતાના, નમ્રતાના, કરુણાપરાયણતાના તેમ જ સમતા, શાંતિ અને સ્વસ્થતાના અનેક પ્રસંગ*કિતકોથી આચાર્યશ્રીનું જીવન વિર્મળ, ઉચ્ચ અને ઉદાત્ત બન્યું હતું.
આવા એક જાજરમાન પ્રભાવક મહાપુરુષે, વિ. સં. ૨૦૧૦ ના ભાદરવા વદ ૧૦ના દિવસે ( તા. ૨૯–૯–૫૪ના રોજ), વધુ ઉન્નત સ્થાનને માટે અંતિમ પ્રયાણ કર્યું!
છેલ્લે છેલ્લે એમની કલ્યાણકારી ઉદાર જીવનસાધનાને ખ્યાલ આપતા એમના જ શબ્દોથી આ સંક્ષિપ્ત પરિચય પૂરો કરીએ. તેઓએ વિ. સં. ૧૯૮૫ માં અમદાવાદમાં પોતાના અંતરની વાત કરતાં કહેલું કે -
“યુવકોને નાસ્તિક અને વૃદ્ધોને અંધશ્રાદ્ધાળુ કહેવાથી કથા અર્થ સરવાના નથી. બન્નેના હાથ મેળવી સમયને “દેશકાળને ઓળખીને તેમને અને જગતને બતાવી આપવાનું છે કે જૈનધર્મ શ્રેષ્ઠ છે. મેાક્ષ એ કંઇ કોઇના ઇજારો નથી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર - એ દરેક જો વીતરાગ બને તો મેક્ષ મેળવી શકે છે. ” એ સર્વમંગલકારી વિભૂતિને આપણાં વંદના હા ! રતિલાલ દીપચંદ દેસાઈ
સમાપ્ત
કાવ્યખ્યાખ્યાને અને કવિ-સ ંમેલન
શ્રી મુંબઇ જૈન યુવક સંઘના ઉપક્રમે તા. ૧૪-૧-૭૧ ગુરુવારના રોજ સાંજના ૫-૪૫ વાગ્યે શ્રી પરમાનંદ કાપડિયા સભાગૃહમાં નીચે મુજબનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. – વ્યાખ્યાન: વિષય: કવિતાના આનદ શ્રી રામપ્રસાદ બક્ષી (પ્રમુખ) શ્રી કરસનદાસ માણેક: ગાંધીયુગ
શ્રી અમૃતલાલ યાજ્ઞિક: ૧૯૪૭ થી ૧૯૫૭ શ્રી યશવંત ત્રિવેદી: ૧૯૫૮ થી ૧૯૭૦
શ્રી ગુલાબદાસ બ્રોકર : ઉપસંહાર.
] કવિ સંમેલન
શ્રી જયોતીન્દ્ર દઉં : (પ્રમુખ – સંચાલક) શ્રી કરસનદાસ માણેક, શ્રી સુંદરજી બેટાઇ, શ્રી ગુલાબદાસ બ્રોકર, શ્રી બકુલ રાવળ, શ્રી સુધીર દેસાઇ, શ્રી યશવંત ત્રિવેદી, શ્રી હેમલતા ત્રિવેદી, શ્રી મેહુલ, શ્રી કૈલાસ પંડિત.
ચીમનલાલ જે. શાહ સુમેધભાઇ એમ. શાહ મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ
10
Page #11
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૧-૧૯૭૧
પ્રભુ જીવન
આપ આપ કે તાનમે
(શી માલનીબહેને જાણેલી એક સત્ય ઘટના નીચે રજુ કરી છે. તંત્રી) અમેરિકાના એક નાના શહેરમાં અમે થોડા દિવસા રોકાયાં હતાં. રોજ સવારે ફરવા જતાં હતાં. એ શહેરમાં એક સુંદર ગુલાબના બગીચા હતા. એમાં અનેક જાતનાં ગુલાબ દેખાતાં હતાં. પ્રાત:કાળના રમ્ય વાતાવરણમાં એ બગીચો અત્યંત મનોહર લાગતો હતો.
એ બગીચામાં રોજ બે અમેરિકન સ્ત્રીએ પણ આવતી હતી. પહેલા એક બે દિવસેામાં તે। અમારી વચ્ચે કશી વાતો ન થઈ. માત્ર મીઠું હસીને જ છૂટાં પડતાં હતાં. પણ પછી તે એ બન્ને સ્ત્રીઓ મારી સાથે વાતો કરવાને આતુર દેખાઇ. શરૂઆતમાં અમારી વચ્ચે બન્ને દેશની વાંતા થઇ અને પછી સ્વાભાવિક રીતે જ કુટુંબ અને સમાજ વિશે વાત નીકળી.
એ બે સ્ત્રીઓમાંથી એક જરા વધારે વૃદ્ધ લાગતી હતી. એ એકલી જ રહેતી હતી. એના મુખ ઉપર એકલતાની ઉદાસી
અને નિરાશાની છાપ વર્તાતી હતી. બીજી સ્ત્રી એક માસિકની તંત્રી હતી. એને ભારત વિશે ઘણી માહિતી હતી. એણે આપણા દેશના રિવાજો અને રહેણીકરણી વિશે ઘણાં પુસ્તકો વાંચ્યા હતાં. આપણી સામાજિક તેમ જ કૌટુમ્બિક પ્રથા વિશે મારે મેઢે સાંભળવાનું એને ઘણુ જ કુતૂહલ હતું. એ બેનનું નામ હતું પર્લ.
પલે પૂછ્યું, “હજુ આ આધુનિક યુગમાં પણ તમારા દેશમાં સયુંકત કુટુંબની પ્રથા ચાલુ છે? હજુ પણ દીકરાએ પરણીને માપિતા સાથે રહે છે? એ સંયુકત કુટુંબની જંજાળથી એમના વ્યક્તિત્ત્વના વિકાસ રુંધાઇ નથી જતા ?”
મે' કહ્યું, “હવે અમારા દેશમાં પણ પહેલા જેવા સંયુકત કુટુંબે રહ્યાં નથી. હવે તે સર્વત્ર નાનાં નાનાં કુટુમ્બા જ જોવા મળે છે. પણ આજના યુગમાં પણ લગ્ન પછી છેાકરાએ માતિપતા સાથે થોડાં વર્ષો તે સાથે રહે છે. એ લોકો વૃદ્ધ માતપિતાની સંભાળ રાખે છે અને ગૃહવ્યવહાર ચલાવે છે. વૃદ્ધાવસ્થામાં પણ એમને નાના પાત્ર, પાત્રીની કંપની મળે છે અને તે સાથે નાનાં બાળકોને પણ પોતાના માતપિતા કામમાં રોકાયેલાં હોય છે એ દરમિયાન દાદા-દાદીની પ્રેમાળ સંભાળ મળે છે. બાળકો માત્ર આયાને ભરોસે નથી ઊછરતાં. આ રીતે વૃદ્ધો અને બાળકો, બન્નેને એકબીજાની કંપનીનો લાભ મળે છે. કોઇને એવું એકલવાયાપણું લાગતું નથી. બન્નેનો સમય આનંદમાં વ્યતિત થાય છે.”
અમારી વાતો સાંભળીને પેલી વૃદ્ધા એકદમ બોલી ઊઠી, “અમારા દેશમાં તે વૃદ્ધોની ખૂબ જ કપરી દશા થાય છે. લગ્ન પછી દીકરો તરત જ છૂટો રહે છે અને દીકરીએ તે સ્વભાવિક રીતે જ સાસરે ચાલી જાય છે. પછી માતાપિતા ખૂબ જ એકાં પડી જાય છે. તેમાં ય માતાપિતા બે જણ હાય ત્યાં સુધી તે કશે વાંધો નથી આવતો પણ તેમાંથી એક જતું રહેતાં જે એકલું રહી જાય છે એની પરિસ્થિતિ ખૂબ જ વિકટ અને અસહૃા બની જાય છે. મારી જ વાત તમને કરું.
“મારે બે દીકરાઓ અને એક દીકરી છે. બધાં મોટાં થઇને ઠેકાણે પડી ગયેલા છે. પણ હું તે એકલી જ રહું છું. અઠવાડિયામાં એક દિવસ આવીને બધાં મને મળી જાય છે, એ દિવસ તે! મારો ખૂબ જ આનંદમાં પસાર થાય છે, પણ પછીના દિવસેામાં ખૂબ જ એકલું લાગે છે. માથું દુ:ખતું હાય તો પણ કોઇને કહેવાનું જ નહિ. હું તો માણસાની કંપની ઘણી ઝંખું છું એટલે તો રોજ સવારે અને સાંજે અહીંયા ફરવા આવું છું”
આ સાંભળીને પલે કહ્યું, “ખરેખર મને તમારા દેશની પ્રથા ઘણી ગમે છે. અમારા માસિકમાં જરૂર હું એ પ્રશંસનીય પ્રથાને વિશે લખીશ.”
૧૯૯
ઘેાડ઼ા દિવસે ત્યાં રહીને હું ભારત આવી. એક દિવસ હું બજારમાં ખરીદી કરવા ગઇ હતી ત્યાં મને આરતી મળી. એ બહુ ઉતાવળમાં હાય એમ લાગતું હતું. મેં તેનાં બાળકોની ખબર પૂછી પછી થોડી વારે એના સસરાની ખબર પૂછી. એના સસરાનું નામ સાંભળી એણે મોં મચકોડયું. એ બેલી, ઉષ્માબેન, વાત લાંબી છે, એમ બજારમાં વાત ન થાય, કોઇ સાંભળી જાય તે અમને કેટલું ખરાબ લાગે ? મારે ઘરે આવજો. હું તમને બધી વાત કરીશ.”
વાત
મેં કહ્યું, “ચાલને, હું થાડે સુધી તારી સાથે આવું છું. રસ્તામાં કરતાં કરતાં ચાલીશું.” અને એણે વાત કરવા માંડી. “ઉષ્માબેન, શું વાત કહું? હું તો ખૂબ જ કંટાળી ગઈ છું આ ડોસાની ટકટકથી; એને આ જોઇએ અને તે જોઇએ. વચમાં થે!ડા દિવસે તો અમે રોજ દાકતરને બેલાવતાં હતાં. દવાઓ પણ કેટલી મેાંઘી જાતની અમે લઇ આવીએ છીએ. એમને માટે ખાસ એક નોકર પણ રાખ્યો છે પણ એમને તે અમારું કરેલું ઓછું જ ઉપડે છે. અમે બહાર તા જઇએ જ ને? એની માંદગી તે રાજની થઇ, તે। શું અમે જીવનની મજા ન માણીએ? અમારું જીવન, અમારી મહત્વાકાંક્ષાએ શું વેડફી દઇએ? મને તો ખૂબ જ ચીડ અને કંટાળા આવે છે. બેબીને પણ એ જ્યારે ને ત્યારે શિખામણ આપ્યા કરે છે. એ પણ ખૂબ કંટાળી ગઈ છે. મે' તો બેબીને એમની સાથે બાવાની જે ના પાડી છે. ભલે પડી રહેતા એકલા,” એની વાત સાંભળીને મને ખૂબ જ આશ્ચર્ય થયું. આરતી સંસ્કારી, કેળવાયેલી સ્ત્રી થઇને આવી સ્વાર્થી, સંકુશિત મનોવૃત્તિ સેવે? એ એટલી બધી ઉશ્કેરાયેલી હતી કે એને કશું જ કહેવાનું મને ઉચિત ન લાગ્યું. તે દિવસે તો થોડી આડીઅવળી વાતો કરીને અમે છૂટાં પડયાં.
પંદરેક દિવસ પછી હું આરતીને ઘેર જઇ ચઢી. મારે ભરતકામના નમૂના જોઇતા હતા. ત્યાં જઇને જોયું તો રતી હતી નહિ અને એની બેબી પણ બહાર જવાની તૈયારી કરતી હતી. આરતીના સસરા શાલ ઓઢીને આરામ ખુરશીમાં બેઠા હતા.
મેં એમને પૂછ્યું, “કાકા, કેમ છે? કેમ રહે છે તમારી તબિયત ? હવે પગા દુ:ખતા ઓછ. થયા કે નહિ?" એ બેલ્યા, “ઠીક છે તબિયત તો, રોજ જ કંઇનું કંઇ થાય પછી કરવું શું? રોજ કોને કહેવું ?” મે” કહ્યું ‘ કેમ કાકા આમ બેલે છે? મરડાઇ છે, આરતી છે અને આ તમારી નાનકી સીમા પણ છે ને ?' આ સાંળી એ બિચારા રડું રડું થઇ ગયા. એ બેલ્યા, “બેન શું વાત કરું? એ બધાં તે પોતાના કામેામાં એટલા ગુલતાન હેય છે કે મારી સાથે એક વાકય પણ બોલવાની એમને ફરસદ નથી હોતી. જ્યારે જોઇએ ત્યારે દોડધારમાં જ હોય, પ્રવૃત્તિ માટે ચોવીસ કલાક એમને ઓછા પડતા હાય એમ લાગે છે. આ નાની સીમા પણ નથી બોલતી, એ એની બહેનપણીઓ અને રાપડીઓનાંથી નવરી જ નથી પડતી. હું તે ખૂબ કંટાળી ગયો છું. હવે તો ભગવાન બાવી લે તે સારું. નહિ કહેવાય અને નહિ સહેવાય. ચાર ચાર દીકરે પણ મારી આ સ્થિતિ છે, બેન. હું બરાબર જાણુ છું કે હું એ લોકોને ભારરુપ છું પણ મારે માટે કે.ઇ ઉપાય નથી. મને બીજું કશું નથી લાગતું પણ એ લે!કો મારી સાથે બિલકલ બે!લતાં નથી એ ખૂબ અપમાનજનક લાગે છે. હશે, વખત જતાં એ લેકી પણ સમજશે.” એ બિરારા મથે હાથ દઇને બેસી રહ્યા. શ્વા સનના બે બેલ કહીને મેં વિદાય લીધી.
રસ્તે ચાલતાં ચાલતાં અનેક વિચારો આવ્યા. આજના યુગમાં આપણે આપણી જતને ઉચ્ચ અને સંસ્કારી માનીએ છીએ પણ એ બધું બહારનું પૉલીશ છે, અંદરખાને તે બધું મિલન અને બાદું છે. વ્યકિતસ્વાતંત્ર્યના અંચળા હેઠળ આપણે કેટલા સ્વાર્થી અને અહંકેન્દ્રિત બની ગયા છીએ! કેઇને કોઇના સુખદ:ખની પડી નથી હોતી, સા પોતાનાંમાં જ ગુલતાન હોય છે. ખરેખર, આપણે આપણી માનવતા પણ ગુમાવી દીધી છે. આને પ્રગતિ કહી શકીશું?
માલતી ખાંડવાળા
Page #12
--------------------------------------------------------------------------
________________
२००
પ્રમુદ્ધ જીવન
*
સત્ય અને
ગાંધીજી ઘણીવાર એમ કહેતા કે “મારે દુનિયાને કશું નવું પ્રદાન કરવાનું નથી.” તેમને પોતાના કોઇ વાદ કે વાડો સ્થાપવાના ઇરાદો ન હતો. પોતાના ફોઇ અનુયાયી હોવાના દાવા પણ તેમણે કર્યો ન હતા. સત્ય અને અહિંસા તે “ગિરિમાળા જેટલા ખુરાણાં” હેવાનું તેમણે જણાવ્યું હતું. પછી દુનિયાની વિચારધારામાં અને તેના પ્રશ્નના ઉકેલમાં ખાસ કરીને રાજકીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રાએ તેમના મહત્ત્વનો ફાળો ક્યો હતો? આ પ્રશ્નોનાં કેટલાંક એવાં પાસાં છે જેની ચર્ચાવિચારણા થઇ શકે એમ છે, અને અહીં હું તે પૈકીના માત્ર એક એવા પાસાની વિચારણા કરવા માગું છું જેની અત્યાર સુધી અવગણના થઇ છે, એમ મને લાગે છે. પરસ્પર વિશ્વાસ -
સત્ય અને અહિંસા ગિરિમાળા જેટલાં પુરાણાં છે એ સાચું છે અને માત્ર પયંગબરો અને સુધારકો જ નહિ પરંતુ લાખે। સામાન્ય માનવીઓ પણ સત્યનિષ્ઠ હોય છે. વાસ્તવમાં દુનિયામાં આટલું બધું જુઠ્ઠાણુ પણ સત્યના વિશાળ પ્રમાણ વગર ફૂલીફાલી ન શકે. જો બધા જ માનવી જૂઠા હોય તો બધા જ વ્યવહાર અટકી જાય. કોઇ કોઇના શબ્દો પર વિશ્વાસ ન કરે. પરંતુ કોઇ પણ વ્યહારમાં સામેના પક્ષ પોતાના વચનને-શબ્દોને વળગી રહેશે એવી લોકોને શ્રદ્ધા હેાવાથી જ વ્યવહાર શક્ય બને છે અને માત્ર પરસ્પરના વિશ્વાસને આધારે જ દુનિયાને વ્યવહાર ચાલી શક્યા છે અને ચાલી રહ્યો છે.
જીવનના પ્રત્યેક ક્ષેત્રે ઘણી છેતરપિંડી થતી હાય છે, એ સુવિદિત છે. વ્યાપારી દૂનિયામાં આવી છેતરપિંડી વધુ થતી હોય છે, છતાં એક વ્યાપારીએ બીજા વ્યાપારીને આપેલું વચનશબ્દો સામાન્ય રીતે તેની લેખિત બાંયધરી જેટલું જ વિશ્વાસપાત્ર ગણાય છે એ એક હકીકત છે. જો આમ ન હોત તો કોઇ વ્યવહાર ન ચાલી શકત. લાખો રૂપિયા, પાઉંડ, ડાલર વગેરેના સાદા માત્ર જબાન પર ચાલે છે.
આંતરરાષ્ટ્રીય મુત્સદ્દીગીરીથી વધુ છળકપટભરી બીજી કોઇ ચીજ નથી. એમ કહેવાય છે કે, પોતે કલ્પેલાં હિતો ન સરે ત્યારે રાષ્ટ્રોને મન કરારનું મૂલ્ય કાગળની ચબરખી જેટલું પણ નથી રહેતું. આમ છતાં રાષ્ટ્રો વચ્ચે દરરોજ કરારો અને સમજૂતીઓ વારંવાર થતાં જ રહે છે. એક સમજૂતીના ભંગ થતાં જ બીજી સમજૂતી થાય છે. કારણ એ સિવાય રાષ્ટ્રો વચ્ચે કોઇ વ્યવહાર જ ન થાય.
તા. ૧-૧-૧૯૦૧
સત્યાગ્રહઃ
વાપરવું રહે છે. આમ થતાં સત્યમાં સત્યનો ગુણાંક થશે; નહીં કે અસત્યમાં અસત્યનો. .
અહિંસામાં અભાવ
ગાંધીજીના આદર્શની-વિચારણાની અહિંસાનું પણ કંઇક આવું જ છે. દુનિયાના સામાન્ય વ્યવહારોમાં પણ ઘણા ઓછા લોકો હિંસક બને છે. તેઓ પોતાનું જીવન શાંતિથી વિતાવે છે. પાડોશીઓ સાથે પણ તેઓ ભાગ્યે જ લડે છે અને લડે ત્યારે પણ તે માત્ર શબ્દોની લડાઇ હોય છે. જો કોઇ પોતાના પાડોશીઓ સાથે રોજ લડયા કરે તા તેનું કોઇ પડોશી જ ન રહે. તે પછી શું આ પ્રકારના લાખો ને લાખા લોકો ગાંધીજીની કલ્પના મુજબ અહિંસક છે? એને સ્પષ્ટ ઉત્તર છે; ‘ના’. તે। પછી એમની અહિંસામાં ઊણપ શી છે? હું એમ જણાવીશ કે તેમાં જો કોઇ ખામી હોય, કોઇ અભાવ હોય તે તે પ્રતિકારના છે. ગાંધીજીનું આંદોલન માત્ર અહિંસા જ નહિં પણ અહિંસક પ્રતિકારનું પણ હતું. એ માત્ર સવિનયનું જ નહિં પણ સવિનય કાનૂનભંગનું આંદોલન હતું.
હવે પ્રશ્ન એ થાય છે કે ગાંધીજીએ હિંસક પ્રતિકારનું આંદોલન કેમ વિચાર્યુ હશે ? કારણ કે આજની દુનિયામાં એક ખૂન પછીનું બીજું ખૂન તે જાણે કે સર્વસંમતિથી થાયછે! આના અર્થ એટલા જ જ કે, બીજા ખૂનની છૂટ 'આપનાર—તેને મૂક સંમતિ આપનાર લોકો તેને બીજું કંઇ નહિ તે પણ મદદરૂપ તો બને જ છે. જો સર્વસંમત અભિપ્રાય જ બીજા ખૂનની વિરુદ્ધમાં હોય, તે તે ખૂન નિવારી શકાયું હત. આમ એ સ્પષ્ટ બને છે કે હિંસા દ્વારા હિંસાખારીના ઉપાય થઇ શકે નહીં. ઇશુખ્રિસ્તે ઘણા સમય અગાઉ કહ્યું હતું કે શેતાનને શેતાન સુધારી શકે નહિ.’
તે પછી હિંસાખારીને ઉપાય શે? તેને ઉપાય તેની સામે અહિંસા દ્વારા જ ઝઝૂમવામાં રહેલા છે અને નહિં કે હિંસા દ્વારા ઝઝૂમવામાં, હિંસાખારી દ્વારા તે જ મુકાબલા થાય છે. પરંતુ ગાંધીજી અહિંસક સત્યાગ્રહીઓ પાસેથી જે અહિંસાની અપેક્ષા રાખતા હતા તે આવી અહિંસા નહોતી. ન્યાયની હાકલ પડે ત્યારે આપણે અન્યાયનો પ્રતિકાર કરવાની ફરજભાવના ન ધરાવતા માત્ર મૂક નાગરિકો બની રહીએ છીએ.
મને ડર છે કે આપણે અને આપણા જેવા લોકો ગાંધીજી પાસેથી પ્રકાશ મેળવ્યાનું તો માનીએ છીએ, પરંતુ આપણે માત્ર સત્યચાહક કે સત્યવાદી જ છીએ; આપણે સત્યાગ્રહી નથી. આપણે સવિનયી જરૂર છીએ પણ સવિનય કાનૂનભંગને વરેલા નથી. ગાંધીજીની સત્યાગ્રહી વિચારધારાના આ અર્થાત: સ્વીકારે જ આપણને સ્વાતંત્ર્ય પછી આટલા પાંગળા અને બિનઅસરકારક બનાવ્યા છે. આપણે સત્યાગ્રહી મટી ગયા છીએ. ગાંધીજીના રાહ આપણને ફરી દર્શાવવાનું કાર્ય અમેરિકામાં એક હબસી નેતાએ કર્યું. પેાતે અંગીકાર કરેલ આદર્શ માટે જીવન ન્યોચ્છાવર કરનાર માર્ટિન લ્યુથર કિંગ સાચા અર્થમાં સત્યાગ્રહી હતા.
[‘કોંગ્રેસ પત્રિકા ”માંથી સાભાર ] આચાર્ય જે. બી. કૃપાલાણી વૈદ્યકીય રાહતમાં ભેટ
તે પછી માં ગાંધીજીના ખાસ મહત્ત્વના ફાળા કર્યાં ? ગાંધીજીએ સત્યનું સત્યાગ્રહમાં રૂપાંતર કર્યું એ જ તેમના મહત્ત્વના ફાળા છે. તેમણે સત્યાગ્રહને અસત્ય, અન્યાય અને જુલ્મ સામે લડવાનું શસ્ત્ર બનાવ્યું હતું. સત્યને તેમણે ક્રિયાશીલ જીવંત અને વ્યાપક બનાવ્યું હતું. હજી આજે પણ દુનિયામાં લાખા લેકો સત્યચાહક છે. પરંતુ શું તેઓ સત્ય સામે ઝઝૂમે છે ખરા? આપણે લાખો સત્યચાહક લોકો જોઇ શકીએ છીએ, પરંતુ સત્યના પ્રચાર માટે પાતાનાં ચેન અને આરામ, અરે જીવન સુદ્ધાં હોમી દે એવા લોકો તે ગણ્યાંગાંઠયાં જ હોય છે. આમ લોકો માત્ર સત્યચાહક કે સત્યવાદી છે, નહીં કે સત્યાગ્રહી-જે સત્યના પાલન માટે ગમે તે પરિણામે ભાગવવા તૈયાર હાય ! આ સત્યવાદીઓ સત્યના ઉપાસકો માત્ર છે, તેના સૈનિકો નથી. તેઓ જ્યારે જ્યારે સત્ય માટે ઝઝૂમ્યા છે ત્યારે અસત્ય દ્વારા ઝઝૂમ્યા છે. તે શું આમ બેવડું જૂઠાણુ કોઇ ઈલમની લાકડીથી સત્યમાં ફેરવાઇ શકે ખરું! ગાંધીજીની માન્યતા મુજબ સત્યના ઉપાસક બનવા માટે તે વ્યક્તિએ સત્યના સૈનિક બનવું રહે છે. અસત્ય સામે ઝઝૂમવા તેણે માત્ર સત્યનું જ શસ્ત્ર માલિક : શ્રી મુબઈ જૈન યુવક સધઃ મુદ્રક અને પ્રકાશક : શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશનસ્થળ: ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઇ-૪, ટે. નં. ૩૫૯૨૯૯ મુદ્રણસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કાટ, મુંબઇ-૧
૫૦૦–૦૦ શ્રી રજનિકાન્ત ચંદુલાલ મહેતા તરફ્થી, શ્રી ગુણીબહેન મારફત, આ રકમ સંઘના વૈદ્યકીય રાહત ખાતાને મળી છે, તે માટે અમે શ્રી રજનિકાન્તભાઇના આભારી છીએ. મંત્રીએ, મુંબઈ જૈન યુવક સંઘ
12
Page #13
--------------------------------------------------------------------------
________________
Regd. No. MH. 117
વાર્ષિક લવાજમ રૂા. ૭
GUબદ્ધજીવન
પ્રબુદ્ધ જૈનનું નવસંસ્કરણ વર્ષ ૩૨ : અંક ૧૮
,
મુંબઈ, જાન્યુઆરી ૧૧, ૧૯૭૧, શનિવાર
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપ ! પરદેશ માટે શીલિંગ ૧૫
છૂટક નકલ ૪૦ પૈસા તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા ( વર્તમાન રાજકીય પરિસ્થિતિ શ્રી મુંબઈ જેન યુવક સંઘના ઉપક્રમે તા. ૭-૧-૭૮ના રોજ ખાના સરવાળે નુકસાન કરે છે. જો કે આમાં દોષ સિદ્ધાંતને સાંજના સમયે શ્રી પરમાનંદ કાપડિયા સભાગૃહમાં તાજે. નથી. સિદ્ધાંતને વ્યવહારૂ રૂપ આપનારી વ્યકિતઓને દોષ છે. તરમાં વિસર્જિત થયેલી લોકસભાના સભ્ય અને સંસ્થાકિય કેંગે
હવે બીજો પ્રશ્ન છે, સમાજવાદ લાવ-તે શા માટે? સના એક અગ્રણી શ્રી શાન્તિલાલ હ. શાહને વર્તમાન રાજકીય
ગરીબી દૂર કરવા. આ આને તરત જવાબ છે. પરંતુ શું પરિસ્થિતિ ” એ વિષય ઉપર શ્રી ચીમનલાલ ચકુભાઇ શાહના પ્રમુખ
જેની પાસે સંપત્તિ છે એની પાસેથી સંપત્તિ લઈ લેવાથી ગરીબી પણા નીચે એક વાર્તાલાપ રાખવામાં આવ્યું હતું. પ્રસ્તુત સભામાં
દૂર થશે? સમજે કે એક વાર એની સંપત્તિ લઇ લે અને બધાને શ્રેતાજને સારી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા.
વહેંચી દો. પછી શું? એટલે મૂળ પ્રશ્ન છે દેશની સંપત્તિ વધારવાને, પ્રારંભમાં સંધના ઉપ-પ્રમુખ શ્રી પરમાનંદભાઇએ શ્રી અને આ તે જ વધે જો ઉત્પાદન વધે. હવે દશ મુદાના કાર્યક્રમમાં શાન્તિલાલ શાહને હાર્દિક આવકાર આપ્યું હતું અને આજના વિષય કયાંય આ વાત આવતી નથી. અને આથી દેશમાં બેકારી, મેંદઉપર તેમનું વ્યાખ્યાન ગોઠવવાની કેટલાક વખતની ઇચ્છા આજે વારી અને ગરીબી વધતા જાય છે. વસ્તુઓનું ઉત્પાદન વધારવું પાર પડતી જોઇને પોતાને આનંદ વ્યકત કર્યો હતો.
એ એક જ માત્ર ઉપાય દેશની સંપત્તિ વધારવાનું છે. ' - ત્યાર બાદ શ્રી શાંતિલાલ શાહે પોતાના વાર્તાલાપ દર
- આજે દેશમાં એક બીજે માટે પ્રશ્ન છે–સામ્યવાદ દેશમાં મિયાન નીચેના વિચારો રજૂ કર્યા હતા :
આવે છે કે નહિ? દેશમાંથી ભૂંસાઇ ગયેલા સામ્યવાદીઓને ઇન્દિ
રાજીએ એમની સાથે લીધા છે અને સામ્યવાદીઓને જે જે વર્તમાન રાજકીય પરિસ્થિતિ
કરવાની ઇચ્છા છે એ બધું એ કરે છે. આજની રાજકીય પરિસ્થિતિની વાતમાં ચૂંટણી પણ આવે એમની અને સામ્યવાદી વચ્ચે વણલખેલા કરાર છે એમ છે એટલે જાતજાતનાં પ્રવાહી વહે છે. બધા જ કહે છે કે સમાજ- કહું તે પણ ખેટું નથી. એમની સરકાર ટકે છે તે તે સામ્યવાદ જવાદની સ્થાપના કરવી છે.
અને મુસ્લિમ લીગના સહકારથી ટકે છે. આજે અમારા ઉપનગરમાં પણ આ સમાજવાદ શું છે તે વિશે કોઈ સ્પષ્ટ કરતું નથી. મુસ્લિમ લીગની દશ શાખાઓ થઈ છે. આને જશ-અપજશ જે માસે વર્ણવેલ મૂડીવાદ આજે કયાંય રહ્યો નથી અને માર્ક સે હોય તે ઇન્દિરાજીને જાય છે. અને, આના પરિણામે જુઓ. ૨જ કરેલા સિદ્ધાંતે પ્રમાણે કોઈ દેશમાં સમાજવાદ સ્થપાયે નથી બંગાળમાં જ બે પાંચ ખૂન થાય છે. હું એમ માનું છું કે રાજઅથવા તે તેઓ કહેતા હતા તે મુજબ આજે કોઇ રાજ્ય સંસ્થા કીય ધાક બેસાડવા બંગાળમાં નિર્દોષાનાં ખૂન થઇ રહ્યા છે. અને સુકાઇને અદશ્ય બની ગઈ હોય એવું કયાંય બન્યું નથી. હું એક ઇન્દિરાજી આ પરિસ્થિતિ ઉપર કાબૂ રાખવા તૈયાર નથી. આજે લાકે મુદ્દો એ સમજ્યો છું કે મૂડીદાર પિતાના માત્ર માલિકી હક્કથી સમક્ષ સારા અને ખરાબ વચ્ચે નહિ પણ ખરાબ અને અત્યંત બીજાનાં ફળમાંથી ભાગ પડાવે એ અન્યાય છે, અને આવું જ્યાં
ખરાબ વચ્ચે પસંદગી કરવાને સમય આવ્યો છે, આથી ગ્રામ્યવાદ
કરતાં શિવસેનાને ટેકો આપવા વધુ વાજબી છે. શિવસેનાનું હૃદય ન હોય ત્યાં સમાજવાદ. પણ સમાજવાદની આ સ્થૂળ વ્યાખ્યા થઇ. દેશ સાથે છે. જ્યારે સામ્યવાદનું હૃદય પરદેશ સાથે છે. એટલે સામ્યખરી વાત એ છે કે વગર મહેનતનું કોઇએ ખાવું નહિ. પરંતુ વાદમાં જોખમ વધારે છે. વ્યાજ, શેર, ભાડાં, વધારે નફા—આ બધી વસ્તુઓને શી રીતે રોક્વી આજે વસ્તુઓની મોંઘવારી રોજ-બ-રોજ વધતી જાય છે. એ પણ એક મોટો પ્રશ્ન છે.
શ્રી ચવ્હાણ માટે બજેટ રજૂ કરવું મુશ્કેલ હતું. બેંકની ડિપોઝીટ આપણે ત્યાં સવાલ ઊભે થયો. પ્રજાતંત્ર મારફત સમાજ- કરતાં લેને વધી ગઈ છે. બેંકોમાં અને સરકારી ખાતાંઓમાં નેકવાદ ઊભા થઈ શકે કે નહિ? આજે તે ગમે તે પક્ષ હોય, એ રોના પગાર પણ વધતા જાય છે. આ બધાને બે આખરે તમારાએમ જ કહે છે કે પ્રજાતંત્રને ઉપયોગ કરીને સમાજવાદની સ્થાપના મારા ઉપર આવે છે. લોકોના મત મેળવવા ઇન્દિરાજી લોકોને કરવી છે. જ્યારે સામ્યવાદે પ્રજાતંત્રને ઉપયોગ કરી પ્રજાને કચ
ખુશ કરવાનાં પ્રયત્ન કરે છે. હવે ઇન્દિરાજીને બંધારણમાં ફેરફાર ડી જ છે–આ આપણે બીજા દેશમાં જોઈએ છીએ. આથી જ જે
કરવા છે. શું ફેરફાર કરવા છે એ એમણે સ્પષ્ટ કરવું જોઇએ. અને સામ્યવાદ એક વાર આવી ગયો તે પછી પાછળથી પ્રજાતંત્ર મૂળભૂત અધિકાર -Fundamental Rights–ફેરવવા હોય તો નહિ જ આવે. સમાજવાદ પ્રજાતંત્ર મારફતે જ લાવવો જોઇએ.
એ ફેરવતાં પહેલા ખૂબ વિચાર કરવો જોઇએ. સુપ્રિમ કોર્ટને હવે ઇન્દિરાજીની સમાજવાદની વ્યાખ્યા એ છે કે ઉત્પાદનના કોઇ એક રાકાદો એમની વિરુદ્ધમાં આવ્યું એટલે શું બંધારણમાં સાધનનું માલિક રાજ્ય થાય. તે, જો બધા જ ઉઘોગે સરકાર ફેરફાર કરવાની જરૂરત છે ખરી? કબજે કરે તે શું એ સારો વહીવટ કરી શકે? અને, કયાંય સારો ' રાજાઓનાં સાલિયાણાં અંગે મારો એક જ પ્રશ્ન છે. આપણને વહીવટ થયો હોય એવું દેખાયું નથી. સરકારની માલિકીનાં કાર- આપણાં વચનની કંઇ કિંમત ખરી કે નહિ? સાલિયાણાં રદ કર્યા
Page #14
--------------------------------------------------------------------------
________________
૨૦૨
બબુ
જીવન
* : . તા. ૧-
૧
૯૭૧
સિવાય શું બીજે કોઈ માર્ણ ન હતા? શું તે અંગે ચર્ચા વાટાઘાટ આવેશમાં આવી જઇ બાંધેલા અભિપ્રાય હોતા નથી. અમે બંને થઇ ન શકત? રાજવી સાલિયાણાનાં શું ટ્રસ્ટ કરી ન શકે ? રાજવીએના સાલિયાણાં જેવા પ્રશ્ન ઉપર જુદા પડતા હોવા છતાંયે સાલિયાણાં મીલ્કતને લગતે પાયાને હક્ક છે. આ હક્ક પાર્લામેન્ટ પ્રમાણિકપણે અમારા અભિપ્રાય ધરાવીએ છીએ. આજે પક્ષેની રદ કરી શકતી નથી. મારા મત મુજબ સાલિયાણાંની ચાર કરોડની રકમ કે નેતાઓની કસોટી છે કે નહિં પણ આપણી તો છે જ. આપણે મેટી રકમ નથી. જાહેર ક્ષેત્રનાં કારખાનાએ આજે ૪૦ કરોડની સૌ સ્વતંત્રપણે નિર્ણય ઉપર આવી શકીએ એવી આપણી વિચારનુક્સાની કરે છે. એનું શું કંઇ જ નહિ? આ લોકો ઉપર માત્ર શકિત જાગૃત છે. શ્રી શાંતિભાઇએ બુનિયાદી વાત કરી છે. મારી ઉદ્દામવાદીની છાપ પાડવા જ આ થાય છે. મિલ્કત લઇ લેવાથી દ્રષ્ટિએ સમજવાદને અર્થ છે સામાજિક અને આર્થિક અસમાજ સમાજવાદ આવી શકતો નથી. જેમ કાયદો કરવાથી નીતિ- નતાએ બને એટલી દૂર કરવી. પ્રજાતંત્ર દ્વારા આપણે મા આવતી નથી એમ કાયદાથી સમાજવાદ પણ આવતું નથી. સમાજવાદ લાવવા માગીએ છીએ પણ આ બે વિકલ્પ હા, કાયદો ઉપયોગી થઇ શકે છે. અને સમાજવાદ લાવે છે તે શું વચ્ચે પસંદગી કરવાની હોય તે સમજવાદ ભલે મેડે આવે પરંતુ લેકશાહી-પ્રજાતંત્રને ભેગે? ઇન્દિરાજી આવશે તે પણ સામ્ય પ્રજાતંત્ર ટકાવી રાખવું એ આપણા સૌની પ્રથમ ફરજ છે. વાદને સહારે જ, પ્રાતંત્ર અને સામ્યવાદ સાથે આવે તે હું જરૂર , શ્રી શાંતિભાઇનું રાજકીય પ્રવચન પહેલી જ વાર અહીં ગોઠવાયું વાહવાહ કર્યું. પણ એક વખત જે સમાજવાદને 'નમે" સામ્ય ' , ' છે. આ માટે મુંબઈ જૈન યુવક સંઘ વતી તેમને હું આભાર માનું છું. વાદ આવી ગયો તે પ્રજાતંત્ર રહેશે નહિ એમ હું ચોક્કસ માનું છું.
સંકલન : ચીમનલાલ જે. શાહ. ' પ્રમુખનો ઉપસંહાર
તંત્રી નોંધ: ઉપર જણાવેલી સભામાં પ્રમુખસ્થાનેથી બેલતાં
શ્રી ચીમનલાલ ચકુભાઇ શાહે શ્રી શાતિ માઇનાં અમુક મતની આ રીતે શ્રી શાન્તિભાઇને વાર્તાલાપ પૂરો થયા બાદ રસપ્રદ થા વિધાનની આલોચના કરી હતી. આવી આલોચના કરવાને પ્રગ્નેત્તરી થઈ હતી અને અંતમાં પ્રમુખસ્થાનેથી શ્રી ચીમનલાલ સમાના પ્રમુખને અધિકાર છે કે નહિ એ બાબતની કેટલાક મિત્રોએ ચકભાઇ શાહે વાર્તાલાપની આલોચનાં કરતાં એમને આનંદ વ્યકત અંદર અંદર ચર્ચા કરી હતી. આ સંબંધમાં સ્પષ્ટતા કરવી આવશ્યક કર્યો હતો અને કહ્યું હતું કે, “ શ્રી શાંતિભાઇ મારાથી ભિન્ન દષ્ટિ
છે કે સમાના પ્રમુખને આ અધિકાર છે અને મુખ્ય વકતા સાથે
પિતાને જયાં મતભેદ હોય ત્યાં પોતાને મતભેદ રજૂ કરવાને ધરાવતાં હોવા છતાં અમે વર્ષોજુના ગાઢ મિત્રો છીએ. અમારા
પણ એટલો જ અધિકાર છે. માત્ર આ અધિકારને અમલ તેણે બંનેનાં જે અભિપ્રાય હોય એ માત્ર લાગણીમાં તણાઇ જઇ કે મુખ્ય વકતા પ્રત્યે પૂરા આદરપૂર્વક કરવો ઘટે. પરમાનંદ
પૂજ્ય વિનોબાજીના સાન્નિધ્યમાં ગાળેલી જીવનની થોડી અમૂલ્ય પળે
(ગતાંકથી ચાલુ) (૫) માતૃભકત વ્યકિતનિષ્ઠા
અધિકારીને ગ્રંથનું જ્ઞાન કરાવવામાં આવતું. રેગ્ય અધિકારી ન બીજું કે અધ્યાત્મનું શિક્ષણ ઘરમાં થવું જોઇએ. આધુનિક મળે, તે ગ્રંથને ગંગામાં સમર્પણ કરી દેતા. ભૂમિતિમાં પ્રથમ તે શિક્ષણથી સ્ત્રી ભ્રષ્ટ થઈ રહી છે. પહેલાં તે માત્ર મરદો ફાવે ત્યાં
ગેનું જ હતું ને કે એક ત્રિકોણ=બે કાટખૂણા! આમ નવો સિદ્ધાંત ફરતા, ફાવે તે ખાતાં પણ અત્યારે તે સ્ત્રીઓ પણ એવું કરે છે. તે
જૂનાને ફેંકીને નહિ, વાંચી • પચાવીને પછી આપી શકાય. વેદની મરદ ને સ્ત્રી સિવાય ત્રીજું કોણ છે જે ઓલાદ પેદા કરે? પછી
બાદ ‘નિર્વેદ' થવાનું. બાળકને પ્રથમ હાથ પકડીને લઇ જવું પડશે, ક્યાંથી સારી ઓલાદ થવાની? મારી માતાએ મને શીખવ્યું તે આજ
પછી એકલે ચાલશે. જાતિધર્મ - કુળધર્મ પ્રાપ્ત કરીને અધ્યયન સુધી મને ચાલે છે. (માતાના સ્મરણથી તેમની વાણી ગદ્ગદ્
કરીને નિર્ગથ થવાનું. જ્ઞાનમાં બે વર્ષને ફરક પણ નાનપણમાં ઘણે થઇ ગઇ. આંખમાંથી આંસુ ખરતાં ગયાં ને બોલતા ગયા.) મારી
ગણાય. જયારે મોટી ઉમ્મરે ફરક નથી રહેતું. મારી અને કાકાસાહેબની માતાને વાંચતાં મેં શીખવ્યું. બાકી ભકિતમાર્ગના અભંગે તેને મેઢે ' ઉંમરમાં દસ વર્ષને ફરક છે, પરંતુ જ્ઞાનમાં અમે સરખા છીએ. હતાં. ગીતા ભાષાંતર મેં કરી આપ્યું. આવી અશિક્ષિત છતાં એણે બે- ત્રણ વર્ષનાં બાળક કરતા ૪-૫ વર્ષનાં બાળકમાં વધુ જ્ઞાન હોય. મને જે આપ્યું તે જન્મમર મને ચાલ્યું. એ પૂજાપાઠ કરતી. ચાર
આ ગાળામાં માતા - પિતા દ્વારા અને બાદમાં આચાર્ય દ્વારા જ્ઞાનવાગે ઊઠીને દળવાનું. બાર વાગ્યા સુધી ઘરકામ ચાલે ત્યાં સુધી
પ્રાપ્ત થઇ શકે. ખાવાનું નહિ. ઘરમાંનાં બધાં શાળા-ઑફિસે જાય ત્યાંસુધી પેટમાં
૧૦ ઉપાધ્યાય = ૧ આચાર્ય અને નહિ. પૂજા પણ છેડશેપચારે ફરે. નામદેવે લખ્યું છે, “અનંત કોટિના બ્રહ્માંડના નાથ! મારા અપરાધ ક્ષમા કર.” આમ આંસુની
૧૦૦ આચાર્ય = ૧ પિતા ધાર સાથે કહે અને મને કહે “વિન્યા, તું તે વૈરાગ્યાંચા નાટક તે ખૂબ
માતા કોષ્ટકની બહાર છે. ૧૦૦૦ પિતાથી કે અધિક માતા છે એમ કરસ. માં પુરુષ અસતે તર વૈરાગ્યોંચા અર્થ દાખવલે અસતે.”
કહેવાયું છે. જો માતૃનિષ્ઠા નહિ રાખે તે “શ્રદ્ધાવાન લભતે જ્ઞાન”
તે કેમ પ્રાપ્ત થશે? જ્ઞાનને વ્યકિતનિષ્ઠાથી આરંભ થાય. “આમ બિનશીખેલી માતા હતી તે આવું થયું. અધ્યાત્મનું
(૬) ગ્રંથનિષ્ઠા શિક્ષણ ઘરમાં જોઇએ. શાળામાં તે કૃત્રિમ બને. બિહારમાં પ્રત્યેક ઘરમાં બાઈ ઘરમાં જ રહે. ધાર્મિકતા આ છે.”
મારી વાત કરું તે ઘર છોડીને નીકળતાં પહેલાં મેં ૧૦૦૦ ગ્રંથ
વાંરયા હતા. પુસ્તકાલયમાં જઈને રોજ ૩૦-૪૦ પુસ્તક જોઇ જાઉં વ્યકિતનિષ્ઠા બાબત બોલતાં જણાવ્યું કે “માતા બાળકને કહે, આ ચાંદો છે પછી બાળક બીજાને પૂછવા જતું નથી.
અને એક ગ્રંથ ઘરે લઇ જાઉં. ઘર છોડીને નીકળે ત્યારે માત્ર અનુમાન કે Consulting ને પ્રશ્ન જ નહિ. જો એમ કરવા જ્ઞાનેશ્વરી ગીતા સાથે હતી. ઉત્તમ કવિતા રચતે અને ગંગાર્પણ રહે તે જ્ઞાન ન મેળવી શકે. આ છે વ્યકિતનિષ્ઠાનું સ્વરૂપ. વ્યકિતનિષ્ઠા, કરતે. પણ એક માતા ગઈ પછી બીજા માતા ‘ગીતામાતા” પકડી. ગ્રંથનિષ્ઠા ને સંસ્થાનિષ્ઠા ત્રિદોષ છે; ત્રિગુણ પણ છે. બિચારા તુકારામ
' માને માટે વ્યકિતનિષ્ઠ છતાં આસકિતથી ઘર છોડયા વગર ન રહ્યો. એમ જ કહેતા “વૈકુંઠવાસી એવા અમે એટલે જ આવ્યા છીએ કે મૈષઓ કહી ગયા છે તે મુજબનું આચરણ કરવા.
. . (૭) સંસ્થાનિષ્ઠા “પ્રથમ ગ્રંથને પી જાઓ! નિત્ય અધ્યયન કરે ! આખરે ગ્રંથને
સંસ્થાનિષ્ઠા માટે પૂછો તો ગાંધીજીને પૂછયું કે આપને ધંધે આધારે જ્ઞાન મેળવી ગ્રંથને ત્યાગ કરો! પહેલાના વખતમાં યોગ્ય શે? તેમણે કહ્યું, “Spinning and weaving' મારા પર
Page #15
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧-૧૯૭૧
પ્રબુદ્ધ જીવન
૨૦૩
બત આવી. મેં કહ્યું. “શિક્ષકનો કાંતવાવણવાનાં કામમાં ગાંધી- જીથી હું કમ નહિ છતાં મેં શિક્ષક કહ્યું. બ્રાહ્મણને દેહ મુદ્ર વાસના માટે નથી; તપશ્ચર્યા માટે છે; કામ માટે છે. મર્યા પછી આનંદ મેળવવા માટે છે.”
આમ વાતચીતમાં બાર વાગી ગયા. અમે તે વાણીના અમૃતપાનમાં મગ્ન હતાં, પણ પૂ. વિનોબાજીએ યાદ દેવરાવ્યું. “અગ્નિમીડે પુરોહિતમ‘બાર વાગ્યા. ભાગે. ભાગ. ભાગે. જઠરાગ્નિ શાંત કરી આમ કહી અમને જમવા મોકલી દીધા.
(૮) સેવક–ચિત્તક વિનોબા વિનોબાજી સાંજે Sup*rvision માટે નીકળ્યા. મીઠી દાંટ આપતા જાય. રડો - ખડા ક્યરે સૂકું પાન ઉપાડતા ઉપડાવતા જાય. પાણી ઈટાવતા જાય. પરિકમ્મા ચાલુ હતી, ભરત - રામ મંદિરની આસપાસ પાણી છટાવીને જાણે પાણી ચડાવવા ન માંગતા હોય છતાં વાત્સલ્યથી પૂછયું, ‘ઉત્સાહ આતા હૈ કિ થક ગઇ ?” મેં કહાં, ‘બાબાજી, આપ કે પાસ આ કર થકાન ઊતર ગઇ.’ હા, તે દિવસને ઉત્સાહ અનેરે હતો. થાકનું તે નામ જ ન હતું. કામકાજ બાબત કુટિરમાં જઇ વાત્સલ્ય ભાવથી બધાને કહે, “દેખો હમારી લડકી થક ગઇ.” “દખે કોઇ કહે કિ બારિસ નહિ હૈ તે ઇતના પાની કહાં સે આયા? ‘તુમ કહના બાબા નક્ષત્ર બરસામાં | ગમે તેમ પણ તે દિવસે તો તે પળ પૂરતું તે મારી શકિતમાં જાણે બાબા- નક્ષત્ર વરસી ચૂકયું હતું.
આમ ત્રીજો દિવસ આવી પહોંચ્યો. નિયમ મુજબ સહસ્ત્રનામ બાદ પ્રશ્નોત્તરી થઇ. આગલા દિવસનું અનુસંધાન લઇ તેમણે જવાબ આપવા શરૂ કર્યા.
(૯) સત્યનિષ્ઠા “ભગવાને બધાને અક્કલ આપી છે. મારે ભાગે ડી આવી છે. મારાથી વધુ અક્કલ ગાંધીને હતી. હું તે ભેળો ને શ્રદ્ધાવાન. શરીર નબળું થયું છે. મોટાં કામ બીજાને આપું છું. મારું મગજ ઠેકાણે હોય ત્યારે વિચારું છું, બોલું છું. હાથની તાકાત કમ તેથી વધુ તાકાતવાળા પાસેથી કામ છે. તેમ જ ચિન્તનની શકિત જેની વધારે હોય તેણે વિચારવું.
‘અન્ય વેવમ અજાનન્ત: શુ વાલ્પ ઉપાસતે’
“આંધળા પાછળ દેખત મુકામે પહોંચે’ ‘હિતૈષી જાણીબુઝીને ખેટે માર્ગે નહિ રાખે. આજે સંતતિપૂર્વે કરતાં વધારે નથી. અર્થવાસના ને લોભ વધ્યા છે. ષિ પણ ગૃહસ્થ થયા છે. પિરા - છોકરાં) વધુ છે કારણ મરે છે છાં. તેમના બાલસખા બાલુભાઈને બતાવીને કહે, “બાલુભાઈ જેવા પહેલાં ય મરતા ન હતા ને આજે ય મરતા નથી. પહેલાનાં ભણતરમાં પાઠ પાઠ કરી “પીઠ” કરવાનું રહેતું. સ્વર ચૂકે અને અનર્થ થતો તેમ છતાં ૧૨ વર્ષે ભણવાનું પતી જતું. અભંગ મોઢે કરવા, ઘોડે ચડવું, વૃક્ષ પર ચઢવું, તરવું, મરોડદાર અક્ષર કાઢવા વિ. બધું આવી જતું. આજે ૨૨ વર્ષ સુધી ભણે જ રાખે. ૧૬ વર્ષે પુત્ર મિત્ર બને તેને અર્થ એ કે પિષણની જવાબદારી માતાપિતા પર નહિ. ૧૯ વર્ષના મહારાષ્ટ્રીય સેનાપતિએ અહમદ શાહના વખતમાં ૬૦,૦૦૦ ની સેના સામે યુદ્ધ કર્યું હતું. આજે ૨૧ વરસે વૉટ આપવાની લાયકાત આવે. જ્ઞાનેશ્વરે ૧૬ મે વર્ષે જ્ઞાનેશ્વરી ગ્રંથ લખે.
“અત્યારે ૩૩ ટકા માર્કસ વડે પાસ ગણાય. ઘરને રસ જો ૧૦૦ ભાખરીમાં ૩૩ જ સારી શકે ને બાકીની જલાવી નાખે તે એવા રસેયાને રાખીશું?
“સત્યમ વદ ધર્મ ચરે’ પણ શક્ય હોય ત્યાં સત્ય બેલીશું તેમ કહીએ તે ચાલે? ઠસાવીને શીખવું જોઇએ. નિરૂપોગી જ્ઞાન વિસરાઇ જવાનું” . આમ એક કેળવણીકારનુંચિન્તનું સાંભળી છૂટા પડયા ને ભર - બપોરે બે વાગે જ્યારે સૌ આરામ કરી રહ્યા હતા ત્યારે તેઓ તે એ જ તડકાની લીલી ટોપી પહેરી ઘાસ નદ
વાનું કામ કરી રહ્યા હતા. હું અચાનક જઈ ચડી તે કહે, “તુમ ધૂપ મેં કર્યો આઇ? હમ તે ધુપ કે આદી હૈ!”
. ' મેં કહ્યું: ‘જી, બમ્બઇ મેં ધૂપ કહાં મિલતી હૈ?” ત્યાં તો તેમણે કહ્યું, દેખે કલ પાની છાંટકા કામ કિયા થા વહ અરછા થા”. કામ કરતાં કરતાં મારા કામનું નિરીક્ષણ કર્યું અને કહે, “ગુજરાતીમાં આને શું કહે?” હું ચમકી ગઇ. એટલે ફરી પૂછ્યું, ‘આને દાતરડું કહે ને? કઈ વાર હાથમાં લીધું હતું?” મેં કહ્યું, ‘ના’ તેમણે કહ્યું, દાંતરડાથી કામ લેતાં સંભાળવું જોઇએ, નહિ તે હાથ કપાઈ જાય.”
(૧૦) પથદર્શક : સાંજે મેં પણ માર્ગદર્શન માંગ્યું, પૂછ્યું. “હમ શહર કે શિક્ષક લાગ જીસ પરિસ્થિતિ મેં કામ કરતે હૈ ઉસ મેં આપ કા ખાસ માર્ગદર્શન ચાહિયે.” તેમણે કહ્યું, “શહરવા કે લિયે એક હી આદેશ હૈ કિ રાત કે આઠ દાંટે સૈયા કરે તો દિમાક ઠિકાને રહેગા. મૌન રખના.’ આઠ બજે કે બાદ ચિત્ર, સીનેમા, વ્યાખ્યાન સબ બંદ, એક દાંટા ધ્યાન કરના ! ઐસે નવ ઇંટે * બિસ્તર કે ઉપર બિતાએ તે ભી હર્જ નહીં !”
પવનાર ધામનું જેવું સમયસમયનું સાત્વિક સૌંદર્ય તેવું જે સમય સમયનું મૈત્રી, કરુણા ઉપેક્ષા, મુદિતા દર્શાવનાર, પૂ. બાબાજીનું સ્વરૂપ. નીકળવાનો દિવસ આવી ગયો. વહેલી સવારની પ્રાર્થના બાદ અને બાળકોબાજીના ઉપનિષદ્રના વર્ગ પછી સૂર્યનાં | કિરણમાં ફરી આશ્રમના સાત્વિક સૌંદર્યનું ધ્યાન ધરી રહી હતી. મન ભરીને લહાણ લૂંટી રહી હતી ત્યાં પુન: લીલી ટેપી દેખાઈ. તુરત ત્યાં જઇ પહોંચી. તેઓ કાંકામાંથી ઘાસ નીંદવાનું કામ કરી રહ્યા હતા. જ્ય જગત’ ઝીલી પાસે બેસી ગઈ અને તેમણે પૂછ્યું, “બમ્બઇ મેં જાકર ક્યા કહેગી? બાબાપાગલ હો ગયે હૈ! કંકર બીનતે હૈ”... હું ચૂપ રહી એટલે કહે, “બમ્બઇ મેં ક્તિની ગન્દગી હૈ.
હરેક પ્રકારકી ગન્દગી હૈ! લોગ ફ ટપાથ પેસેતે હૈ! મેરે હાથ મેં રાજ્ય હતું તે મેં કહ ૬ કિ ગંવાલા કેઇ બમ્બઇ મેં નહી ચાહિયે ! શહરવાલે મેં સે કપાસ લેતે હૈ ઔર મિલ બનાતે હૈ, ગન્ના (શેરડી) લે જાતે હૈ ઔર “સૂગર ફેકટરી” બનાતે હૈ! બમ્બઇ વાલે ઈસ પ્રકાર –વવાલો કે લૂંટતે હૈ ઔર બમ્બઇવાલે કો પરદેશવાલે લૂટતે હૈ! મેં બમ્બઇ મેં પરદેશી માલ લાને કી મના ફરમા ! બમ્બઇવાલો સે ગાંવ કે ધંધા કે છિન લેને કા બન્દ કરી દુ”!
આથી મેં પૂછયું “ કયા શહર ઔર ગવ કે સમન્વય કા કોઇ ઉપાય હી નહીં હૈ?” એમણે કહ્યું, “ખેર, ઇસ ચર્ચા કે લિએ યહાં અવકાશ નહીં ! યહાં તે સફાઈ ચલતી હૈ! છટિયાં મેં યહાં આયા કરે! દસ-પન્દ્રહ દિન યહાં રહ્યા કરે! યહાં સે જ્ઞાન લે જાઓ! બમ્બઈ મેં ભી ધાર્મિક વૃત્તિયાંવાલે સજજન હૈ!” હું વિચારમગ્ન હતી, ત્યાં દાતરડું હાથમાં લઇ ચાલતા ચાલતા મુંબઇના શિલ્પીઓ બાબાની માટી ઊભી ચાલતી શિલ્પકૃતિ કરી રહ્યા છે. ત્યાંથી પસાર થયા અને સ્વહસ્તે સ્વપ્રતિમાની નીચે લખ્યું. પવનારની બહેનેએ આ જોઈ પૂછ્યું. “કેમ બાબા ‘જય જગત’ નહીં? જવાબમાં અભિમાનથી માત્ર ## ત્રણ વાર ઉચ્ચાર કરીને કહે, ‘ સંમતિસૂચક શબ્દ છે. અને નિર્મળ હાસ્ય હસી રહ્યા.
મારા મનમાં પ્રશ્ન થઈ ગયું કે આ એ જ વ્યકિત, એ જ વિભૂતિ, એ જ પ્રતિભા છે જેના વિશે મારા મનના ખ્યાલ હતા કે એ કોઇ સાથે કશું ખાસ બોલતા જ નથી. એમણે પોતે પણ પિતાને પરિચય જ્યાં “એક જડભરત’ તરીકે આપ્યો હતો. શું આ એ જ છે? નિર્મળ વાત્સલ્યની રમૂજભરી મૂર્તિનું દર્શન અને ચિતનપૂર્ણ વાર્તાલાપને રોજનીશીમાં ઉતારવાનું કાર્ય કરતી હું આજે પણ વિસ્મય અનુભવું છું. આ સત્ય કે સ્વપ્ન? જીવનભરનું ભાથું શું આ સાથે ગાળેલી અલ્પ - ધન્ય પળેમાં બંધાઇ ગયું નથી! સમામાં
પુષ્પ જોષી
Page #16
--------------------------------------------------------------------------
________________
૨૦૪,
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧-૧૯૭૧
I > જૈન અને બૌદ્ધ ધર્મની દષ્ટિએ ધર્મ અને માનવતા />
તા. ૨૩-૧૨-૭૦ના રોજ એલ ઈન્ડિયા રેડીઓ, મુંબઈ ઉપરથી પ્રસારિત વાર્તાલાપ આકાશવાણીના સૌજન્યથી અહિ પ્રગટ કરવામાં આવે છે.] - જૈન અને બૌદ્ધ ધર્મની દષ્ટિએ ધર્મ અને માનવતાને વિચાર સંપ્રદાય તરીકે, પંથ અને સંપ્રદાયના ઉપર જણાવેલા દૂષણે વત્તાકરીએ તે પહેલાં, ધર્મને સાચા અર્થ સમજી લઇએ. માનવીમાં ઓછા પ્રમાણમાં બન્નેમાં છે. ધર્મ સાચા ધર્મ-તરીકે વિચારીએ તો એક એવું તત્વ રહ્યું છે, જેને ઇશ્વરી અંશ કહો, આધ્યાત્મિક ચેતના ભરપૂર માનવતા છે, એટલું જ નહિ પણ, પ્રેમ, કરુણા અને કહો - જ તત્વ તેને સતત ઉગામી થવા પ્રેરે છે. ચેતના બધા અહિંસાને સાગર ભર્યો છે. જીવમાં છે, પણ માનવીમાં ઘણી વિકસિત અને વિકાસશીલ છે. ભગવાન મહાવીર અને બુદ્ધ સમકાલીન હતા. મહાવીર સંત પુરૂષેનું જીવન બતાવે છે કે આ ચેતનાનો વિકાસ એટલી થોડા પુરેગામી. બન્ને ધર્મે શ્રમણ પરંપરાના છે, અવૈદિક છે, હદે જઈ શકે કે મનુષ્ય ઇશ્વરત્વને પામે, પૂર્ણ થાય, કેવલી કે યજ્ઞયાગની હિંસાના વિરોધી છે. બ્રાહ્મણપરંપરામાં રહેલ ઉચ્ચ-નીચના બુદ્ધ થાય.
ભેદના વિરોધી છે. બન્ને મહાપુરુષોના જીવનમાં અને ધમર્પદેશમાં - ' આવા વિકાસ માટે પ્રેરે, તેમાં મદદ કરે, તેમાં માર્ગદર્શન ઘણી સમાનતા છે. બંને પુરુ, એ લોકભાષાને પોતાના ઉપદેશનું આપે, અને જીવનને ઉન્નત બનાવે તે ધર્મ. આ વિકાસ એટલે માધ્યમ બનાવી છતાં, બન્નેની જીવનદષ્ટિ અને સાધનામાં અને અંતર ચેતનાનો વિકાસ, જેને પરિણામે શાશ્વત સુખ અને શાંતિ વ્યકિતત્વમાં ફેર પણ છે. મળે. લક્ષ્મી, કીર્તિ, સત્તા અને બીજા બધા બાહ્ય પરિગ્રહોથી કે પહેલા જૈન ધર્મને વિચાર કરીએ. જૈન ધર્મની સારરૂપ ઉપલબ્ધિથી આવું સુખ અને શાંતિ નથી મળતાં તે અનુભવસિદ્ધ
ગાથા નીચે પ્રમાણે છે:હકીકત છે. તેથી ધર્મનું પ્રથમ લક્ષણ દર્શન. આવા સંતદર્શનથી
ધમે મંગલ મુકિઠ, અહિંસા, સંયમે તો ! જે સત્ય લાધે તેને પ્રાણાને પણ અનુસરવાની તાલાવેલી અને
દેવાવિ ત નમસનિત, જસ્સ ધમે સયા મણે સત્યનિષ્ણ એ ધાર્મિક જીવન કેજિજ્ઞાસુનું બીજાં લક્ષણ. આવા ધાર્મિક ધર્મ ઉત્કૃષ્ટ મંગલ છે. અહિંસા, સંયમ અને ત૫-એ ધર્મ છે. જીવનની સાધના વિશે દુનિયાના બધા ધર્મો લગભગ એકમત છે. જેમનું મન સદા ધર્મમાં છે, તેમને દેવો પણ નમન કરે છે. જીવનમાં એ સાધના છે સદાચાર, સદ્ગુણોનું પોષણ અને વર્ધન અને દુર્ગુણાનું ઉત્કૃષ્ટ મંગલ ધર્મ છે – લક્ષ્મી, સત્તા, કીર્તિ, વૈભવ, કામભાગો નહિ. નિવારણ અને તેમાંથી મુકિત. અવા સગુણે અથવા સદાચાર વિષે આવા ધર્મની સાધના માર્ગ અહિંસા, સંયમ અને તપ છે. પણ બહુ મતભેદ નથી. સત્ય, પ્રેમ, કરુણા, ત્યાગ, સંયમ, ક્ષમા જૈન ધર્મની દષ્ટિ ચિત્તશુદ્ધિ -પ્રધાન છે. એટલે તે દષ્ટિએ દેવ કરતાં આદિ ગુણ આત્મવિકાસના પિષક છે. અસત્ય, હિંસા, લોભ, પણ શ્રેષાર્થી મનુષ્ય જ વધારે પ્રતિષ્ઠિત છે. ક્રોધ, માન, માયા, ભોગવિલાસ આવા વિકાસને અવરોધક છે.
જૈન ધર્મમાં અહિંસાને પરમ ધર્મ કહી છે. આ અહિંસા તે પછી, દુનિયામાં જુદા જુદા ધર્મો શા માટે અને તેમની વચ્ચે એટલે શું? આ અહિંસા સમજવા જૈન ધર્મની જીવનદષ્ટિ સમજવી વિરોધ, વૈમનસ્ય શા માટે?
પડશે. સર્વ આત્માઓ સાથે પોતાને વાસ્તવિક અભેદભાવ અહિંસાને અહીં જ, ધર્મના સાચા સ્વરૂપને સમજવાની જરૂર ઊભી પાયો છે. આ આત્મૌપજ્યની દષ્ટિ સર્વ જીવની સમાનતાની શ્રદ્ધા થાય છે. ધર્મ શબ્દ જુદા જુદા અર્થમાં વપરાય છે. ધર્મ એક છે ઉપર રચાયેલી છે અને સર્વ જીવ એટલે માત્ર માનવ નહિ પણ અથવા એમ કહીએ કે ધર્મને આત્મા એક છે. જેને જુદા જુદા ધર્મો
કીટ અને પતંગથી માંડીને માનવ, એકેન્દ્રિય જીવથી માંડીને પંચેન્દ્રિય કહીએ છીએ તે પંથ કે સંપ્રદાય છે. Established Church ધર્મને જીવ, આ સર્વ સમાન છે. ચેતનાના વિકાસની દષ્ટિએ ભેદ છે, દેહ અથવા કલેવર છે. પણ આપણે ફ્લેવરને જ ધર્મ માની બેસીએ પણ સત્તાએ કરી Potentially 'સર્વ સમાન છે. જૈન ધર્મ એક જ છીએ. ધર્મના આત્માને ભૂલી જઈએ છીએ. પંથ કે સંપ્રદાયના એવો ધર્મ છે કે જેણે કીટક પતંગ તે શું પણ પાણી અને વનસ્પતિ લક્ષણ જુદા છે. તેમાં શાસ્ત્રો છે, ગુરૂઓ છે, ક્રિયાકાંડ છે, વિધિ- જેવી જીવનશૂન્ય ગણાતી ભૌતિક વસ્તુઓમાં પણ જીવન-તત્વ નિષેધ છે, મંદિરે છે, મજીદ છે, આડંબર છે, સ્થાપિત હિત છે, નિહાળ્યું. આ દર્શનની ગહનતા વર્તમાન વિદ્વાનોએ હવે પુરવાર મતાગ્રહ છે. ધર્મમાં અંતર્દશન છે, પંથમાં બહિર્દર્શન છે; ધર્મમાં કરી છે. ત્યારે તો ભગવાનનું દર્શન આત્મદર્શન જ હતું. એકતા અને અભેદ છે; પંથમાં ભિન્નતા અને ભેદભાવ છે; ધર્મમાં અહિંસાની બીજી ભૂમિકા અનુભવની છે. સર્વને જીવન પ્રિય છે, સત્યજિજ્ઞાસા છે, પંથમાં ધર્માધતા-મતાગ્રહ છે; ધર્મમાં નમ્રતા છે. સુખ પ્રિય છે. સર્વ જીવ જીવવા ઈચ્છે છે, કોઈ મરવા ઇચ્છતું પંથમાં અભિમાન છે; ધર્મમાં જાતિ, લિંગ, ઉમર, ભેદ, ચિહને, નથી. તે સર્વ જીવ સમાન છે અને તે પછી કોઇની પણ હિંસા ભાષા, વેશ કોઇનું મહત્વ નથી. પંથમાં આ વસ્તુઓનું જ કેમ થાય? કોઈને દુ:ખ થાય તેવું વર્તન, વાણી કે વિચાર કેમ થાય? મહત્વ છે. ધર્મમાં સમાનતા છે. પંથમાં ઉચ્ચનીચના ભેદ અહિંસાની બે ગાથાઓ જ આપીશ.' છે; શરીરમાંથી પ્રાણ નીકળી જાય પછી મૃતદેહ રહે છે. પંથ કે સવ્વ જીવા વિ ઇચ્છતિ, જીવિલે ન મરિજિજઉં સંપ્રદાયમાંથી ધર્મને આત્મા ઊડી જાય પછી એ જડ, ભારરૂપ તહાં પાણિવતું ઘર, નિગ્રંથા વજજયંતિ ! બેખું રહે છે. આવા પંથના અનુયાયીઓ તેજોહીન, મંદ મતિ, સર્વ જીવે જીવવા ઇરછે છે, કોઇ જીવ મરવા ઇચ્છતો નથી. ક્રિયાકાંડી રહે છે. પંથમાં સ્થાપિત હિતો જેને છે તેવા ઝગડાએ તેથી નિર્ગળ્યો, ઘર એવા પ્રાણીવધને ત્યાગ કરે છે. કરે છે, જાદવાસ્થળી રચે છે, યુદ્ધો કરે છે, હિંસા કરે છે, માનવતાનું
એમ નુ નાણિણ સારં, જે ન હિંસતિ કિંચણ ! ' ખુન કરે છે.
અહિંસ સમય ચેવ, એયાવને વિયાણિયા || ધર્મમાં માનવતા જ હોય, અન્ય કશું સંભવે નહિ. માત્ર
કોઈને પણ પીડા ન કરવી એ ખરેખર જ્ઞાનીઓ માટે સારરૂપ માનવ પૂરતું નહિ પણ પ્રાણીમાત્ર પ્રત્યે પ્રેમ, કરુણા અને સમભાવ
છે. અહિંસાનું એટલું જ તાત્પર્ય સમજાય તોય ઘણું છે. હેય. અનિમવત્ સર્વભૂતેષુ આ ધર્મ છે.
અહિંસાની આ વૃત્તિ કહે છે કેજૈન ધર્મ અને બૌદ્ધ ધર્મનો વિચાર કરીએ તો પંથ કે
સમયા સવ્ય ભૂયેસુ, સસ્તુ મિસુ વા જગે.
Page #17
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧-૧૯૭૧
બબુ
આ જગતમાં પ્રાણીમાત્ર, પછી તે શત્રુ હોય કે મિત્ર, તે સર્વ પ્રત્યે સમભાવે વર્તવું એટલે જ કહ્યું છે:ખામેમિ સવ્ય જીવ્ર, સ જીવા ખમંતુ મે મિણી મે સવભૂસુ, વેર મજઝ ન કેણઈ
હું સર્વ જીવોને ક્ષમા આપું છું, સર્વ જીવો મને ક્ષમા આપે, સર્વ પ્રાણી પ્રત્યે મારી મૈત્રી હો, કોઇ પ્રત્યે વેરભાવ ન હો!
. વર્તમાનમાં મહાન માનવતાવાદી છે. આલ્બર્ટ સ્વાઇન્કરે . આવી જ ભૂમિકાથી ‘અહિંસા ધર્મ સ્વીકાર્યો અને Reverence for life એમ કહ્યું. - આત્મા શુદ્ધ, બુદ્ધ, રૌતન્યસ્વરૂપ છે. પણ કર્મમળથી આચ્છાદિત છે. આ મળ દૂર કરવા સંયમ અને તપની સાધના છે. અસંયમી જીવનમાં હિંસા છે. કામભાગમાં હિંસા છે. સંયમ અહિંસાનું બીજું સ્વરૂપ છે. પ્રમાદ અને આસકિત હિંસાનું મૂળ છે. અપ્રમત્ત
અને અનાસકત ભાવ તથા સતત જાગ્રતિ સંયમ અને અહિંસાના પિષક છે. તપથી કર્મક્ષય થાય છે. તપ અગ્નિ છે. કર્મમળને બાળી નાખે છે. જૈન ધર્મમાં આંતરબાહા તપ ઉપર બહુ ભાર મૂકયો છે. ભગવાન મહાવીર દીર્ધાતપસ્વી તરીકે જાણીતા છે. જૈન ધર્મની સાધના કાંઇક કઠોર છે. અહિંસાને જીવનધર્મ તરીકે સ્વીકારે તેને માટે અપરિગ્રહ અનિવાર્ય છે. પરિગ્રહ મેળવવામાં અને તેના સંગ્રહમાં હિંસાને જ આશરો લેવો પડે છે. જૈન ધર્મનું એક બીજું પ્રધાન લક્ષણ અનેકાંતવાદ છે. ભગવાન મહાવીરની વિચારધારાની આ વિશેષતા છે. સત્યનિષ્ઠ વ્યકિતમાં મહાગ્રહને અવકાશ નથી. સત્યને અગણિત પાસા છે. મતાગ્રહમાં માનસિક અને બૌદ્ધિક હિંસા કે બળજબરીનું તત્વ છે. અનેકાંતમાં સહિબષ્ણુતા અને સમભાવ છે. જૈન ધર્મમાં મુખ્યત્વે નિવૃતિલક્ષી અને વૈયકિતક છે. પ્રવૃતિલક્ષી લોકસંગ્રહ કે કર્મયોગ પ્રત્યે તેનું વલણ એછું રહ્યું છે. અલબત્ત, જે વ્યકિત કોઇની હિંસા ન કરે, સર્વથા સંયમી જીવન સ્વીકારે તે કોઈને દુ:ખ કે પરિતાપનું કારણ જ ન થાય. પણ સક્રિય કરુણા, અન્યનું દુઃખનિવારણ, એ પ્રત્યે ઉપેક્ષાભાવ રહે. પણ અંતર-કરુણા અને પ્રાણીદયા સદા રહે.
હવે બુદ્ધ ધર્મ વિશે વિચારીશું.
ભગવાન બુદ્ધની પ્રતિભા અને તેમને ધર્મમાર્ગ કરો માનવીનું શરણ છે. પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજીએ યથાર્થ કહ્યું છે કે સિદ્ધાર્થ ગૌતમે માનવતાના વિકાસમાં જેટલો અને જેવો ફાળો આપ્યો છે તેટલો અને તે ફાળે બીજા કોઈ એક ધર્મપુરુષે દુનિયાના ઇતિહાસમાં આપ્યો નથી. ભગવાન બુદ્ધ વિશ્વવ્યાપી સ્થાન પ્રાપ્ત કર્યું તે તેમના માનવતાવાદી વિચારને લીધે છે. બુદ્ધનું મહાભિનિષ્ક્રમણ જન્મ, જરા, વ્યાધિ અને મૃત્યુથી પીડાતી માનવજાતિને જીવનમાં સ્થિર સુખ પ્રાપ્ત થાય તેવો માર્ગ શોધવા માટે હતું. પોતાની જીવનસાધનાને બુધ્ધ સ્વમુખે, મધુર અને હૃદયંગમ ભાષામાં કહી છે. તે સમયના પ્રચલિત બધા માર્ગે તેમણે જાતે અજમાવી જોયા. ધ્યાન અને યોગની સાધના કરી. પણ તેથી મળતી સિદ્ધિઓથી તેમના મનનું સમાધાન ન થયું. તે સમયના કામણ અને તાપસ વર્ગની કઠોર દેહદમનની સાધના કરી જોઈ. તેથી પણ સંતોષ ન થયો. તત્વજ્ઞાનના અંતિમ પ્રશ્ન, જીવ, જગત, તેની ઉત્પત્તિા, ઇશ્વર, આત્મતત્વ વિગેરે પ્રશ્નના વિવાદમાં તેઓ ઊતર્યા નહિ. તેમણે કહ્યું, “આવા પોપટિયા વાદવિવાદનો અંત ન આવે.” બુદ્ધ બધી વાતમાં મધ્યમ માર્ગ સ્વીકાર્યો. તેમણે એવા પ્રશ્નોની છણાવટ લોકો સમક્ષ કરી કે જે લોકોના અનુભવમાં આવી શકે તેવા હોય અને જે વૈયકિતક તેમજ સામાજિક જીવનની
જીવન
૨૦૫ શુદ્ધિ તેમજ શાંતિમાં નિર્વિવાદપણે ઉપયોગી થાય. અનુભવની - ભૂમિકા ઉપર રહી બુદ્ધ નિહાળ્યું કે દુનિયામાં દુ:ખ છે, ક્લેશ છે,
વેર છે. આ બધામાંથી મુકિત કેમ મળે ? પરલોકમાં સુખ મેળવવામાં તેમને રસ ન હતો. આ જીવનમાં માનવીને સાચું સુખ સાંપડે એવો ક વ્યવહારુ માર્ગ છે તે જ તેમણે વિચાર્યું અને બતાવ્યું. આ માર્ગ એટલે ચાર આર્યસત્ય અને અષ્ટાંગ માર્ગ.. તેની મુખ્ય ચાર ભાવનાઓ: મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા. માણસના સુખ દુ:ખને આધાર તેના મન ઉપર જ છે. આ ચાર ભાવનાઓને બુદ્ધ બ્રહ્મવિહાર કહ્યો અને તેમાં જ માનવજાતનું તેમણે શાશ્વત સુખ જોયું. આ વ્યવહારુ મધ્યમાર્ગ ધર્મ બુદ્ધના આર્ષણનું મુખ્ય કારણ છે. આ ઉપદેશ બુદ્ધ હૃદય સસરા ઊતરી જાય તેવા દર્શો અને ઉપમાઓથી આપ્યો છે. બુદ્ધના ધર્મમાર્ગમાં સમગ્ર જીવસૃષ્ટિ સાથે પ્રેમમૂલક વૃત્તિ કેળવી, સૈની સાથે સમાનભાવે વર્તવું એ પાયાની વસ્તુ છે. જે ચાર વૃત્તિઓને બુદ્ધ બ્રહ્મવિહાર કહ્યો, તેનું મહત્વ ધર્માનંદ કૌસમ્બીએ આ રીતે સમજાવ્યું છે.
' “માતા જેમ ધાવણ વડે છારાનું મૈત્રીથી, પ્રેમથી, પાલન કરે છે, તેને દુઃખ થાય ત્યારે કરણાથી તેની સેવા કરે છે, પછી વિદ્યાભ્યાસાદિકમાં તે હોંશિયાર થાય એટલે મુદિત અંત:કરણથી થાબડે છે અને ત્યારપછી તે સ્વતંત્રપણે સંસાર શરૂ કરે અથવા પિતાના મતથી વિરુધ્ધ વર્તે ત્યારે તેની ઉપેક્ષા કરે છે, કદી તેને દય કરતી નથી અને તેને મદદ કરવા હંમેશ તૈયાર રહે છે. તે પ્રમાણે મહાત્મા આ કોષ્ઠ મનોવૃત્તિથી પ્રેરિત થઈને જનસમુહનું કલ્યાણ કરવા તત્પર હોય છે.”
ભગવાન બુદ્ધની સાધના એટલી કઠોર નથી. અલબત્ત, તેમાં સંયમ, કામગથી વિરતિ, ચિત્તશુદ્ધિ, સંસારિક સુખની અસારતા અને ક્ષણભંગુરતા વિગેરે બધું છે. તેમાં પણ શ્રમણ સંસ્કૃતિની નિવૃત્તિલક્ષી દષ્ટિ છે. પણ સક્રિય કરુ ણાનું તત્વ વિશેષ હોઇ,, પ્રવૃત્તિલક્ષી સામાજિક કલ્યાણને માર્ગ - મહાયાન વધારે વિકાસ પામે. બુધ્ધના વ્યવહારુ ઉપદેશને સાર નીચેની ગાથામાં રહેલો છે:
નહિ વેરાને વેરાનિ, સમ્મન્તી ધ કદાચન
અવેરેન ચ સમ્મતિ, એસ ધર્મો સનતને II અહીં, કદી પણ વેરથી વેર શમનું નથી. અવૈરથી, પ્રેમથી શમે છે. આ જ સનાતન ધર્મ છે.
અંતમાં બુદ્ધનાં વિચારસ્વાતંત્ર્યની સર્વોપરિતા દર્શાવતા પ્રખ્યાત વચને યાદ કરું છું.'
“હું લોકો, જે કાંઈ કહું છું તે પરંપરાગત છે એમ જાણી ખરું માનશે નહિ. તમારી પૂર્વપરંપરાને અનુસરીને છે એમ જાણીને ખરૂં માનશે નહિ. આવું હશે એમ ધારી ખરું માનશો નહિ. લૌકિક ન્યાય છે એમ જાણી ખરું માનશો નહિ. સુંદર લાગે છે માટે ખરું માનશે નહિ. તમારી શ્રદ્ધાને પોષનારું છે એવું જાણી ખરું માનશે. નહિ. હું પ્રસિદ્ધ સાધુ છું, પૂજ્ય છું એવું જાણી ખરૂં માનશે નહિ. પણ તમારી પોતાની વિવેકબુદ્ધિથી મારે ઉપદેશ ખરે લાગે તે જ
તમે તેને સ્વીકાર કરજો, તેમજ એ સૌના હિતની વાત છે એમ ' લાગે તે સ્વીકાર કરો.”
આ જગતે અને માનવજાતે સુખને માર્ગે જવું હોય તે ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધને આ ધર્મ–માર્ગ અપનાવ્યું જ છૂટ છે. અન્યથા વિનાશ છે. '
- . ચીમનલાલ ચકુભાઈ શાહ
Page #18
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૧-૧-૧૯૭૧
=
=
=
=
=
=
-
-
પ્રકીર્ણ નેંધ
સમાજના પિતામહ ભકતકવિ શ્રી શિવજીભાઈને સ્વર્ગવાસ
હોમ સાયન્સ કૅલેજના વેજીટેરિયન વિદ્યાથી એને અલગ સગવડ - તા. ૮ મી જાન્યુઆરીની વહેલી સવારે વયેવૃદ્ધ ભકતકવિ આપવાને લગતા ઠરાવો શ્રી શિવજીભાઈને ૯૨ વર્ષની ઉમ્મરે ભાવનગર ખાતેના તેમના ૧૬ મી ઑકટોબરના પ્રબુદ્ધ જીવનમાં જેની જાહેરાત કરનિવાસસ્થાનમાં બહુ થોડા દિવસોની અસ્વસ્થતા બાદ દેહોત્સર્ગ વામાં આવી હતી તે મુજબ હોમ સાયન્સ એસેસિયેશન ઑફ થયો છે. આવી રીતે એક વિશિષ્ટ અને વયોવૃદ્ધ વ્યકિતની પડતી ઇન્ડિયાનું ૧૦મું અધિવેશન ગયા ઍકટેબર માસના છેલ્લા અઠવાખોટ નજીકના સ્વજનોને લાગે એ સ્વાભાવિક છે. આમ છતાં
ડિયામાં ભરવામાં આવ્યું હતું અને એ અધિવેશનમાં હોમ સાયન્સની પણ આવા વિરલ મૃત્યુને આપણે પ્રસન્નતાપૂર્વક આવકારવું ઘટે. અને શિવજીભાઇ ભાગ્યશાળી થઇ ગયા એ પરિભાષામાં તેમના
કોલેજોમાં ભણતા વેજીટેરિયન કુટુંબની માગણી અને લાગણીને મૃત્યુનું આપણે ચિન્તન કરવું ઘટે.
ખ્યાલ કરીને નીચે મુજબને ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં - 'મુ. શિવજીભાઇને જન્મ ઇ. સ. ૧૮૭૯ માં કચ્છના નળીઆ આવ્યું હતું :ગામમાં થયેલે પણ પ્રારંભની જીંદગીનાં વીશ વર્ષ કચ્છમાં : "This Conference sympathises with the વીતાવ્યા બાદ તેમાં સૌરાષ્ટ્રમાં આવ્યા. અને પાલીતાણામાં સ્થિર sentiments of the Vegetarian families in India and થયા અને ૨૪ વર્ષની ઉંમરે તેમણે પાલીતાણામાં એક કછી requests the various Universities to provide separate બેડિંગ સ્ક લની સ્થાપના કરી અને ત્યારથી તેમના જાહેર facilities for cooking vegetarian and non-vegetarian
જીવનની શરૂઆત થઈ અને તેમને હાથે અનેક શિક્ષણ સંસ્થાઓ, foods, as a part of the courses of study and નિર્માણ થતી રહી. ૧૯૧૦ માં પાલીતાણામાં એક વિધવાશ્રમની examinations of Home Science. This arrangements પણ તેમણે સ્થાપના કરેલી, આ બન્ને સંસ્થાઓ, ત્યારબાદ will encourage Vegetarian families to send their પાલીતાણામાં આવેલા ભયંકર જલપ્રલયમાં તણાઇ ગયેલ. ' wards in large numbers to take the benefit of
મારે બાળઉછેર ભાવનગરમાં થયેલે, અને મારા પિતાશ્રી growing facilities for studying in Home Science". સાથે શત્રુંજયની યાત્રા અર્થે અને અનેકવાર પાલીતાણા જવાનું “ આ પરિષદ ભારતમાં વસતા શાકાહારી કુટુંબની તીવ્ર બનતું ત્યારથી મુ. શિવજીભાઇને ઓળખતો થયેલ. તેમની સાથે લાગણીઓ પ્રત્યે સહાનુભૂતિ દાખવે છે અને હોમ સાયન્સની પરીતે સંબંધ આજલગી અતૂટ રહ્યો છે. તેમની લાંબી જીવનકાર- ક્ષાઓ અને અભ્યાસક્રમના એક અંગ તરીકે વેજીટેરિયન અને નેનકીદની અનેક ઘટનાઓ આજે સ્મરણપટ ઉપર તરી આવે - વેજીટેરિયન ( નિરામિષ અને સામિષ) ખેરાક પકવવા માટે છે. ઉપર જણાવેલી પ્રવૃત્તિઓ બાદ તેમણે મઢડામાં સ્વ. પંડિત અલગ અલગ સગવડો પૂરી પાડવા ભિન્ન ભિન્ન યુનિવર્સિટીએને લાલનના માર્ગદર્શન નીચે સ્થાપેલે પેગ આશ્રમ, બેટાદના જૈન વિનંતિ કરે છે. આવી ગઠવણ હોમ સાયન્સના અભ્યાસ અંગે વધતી
.મૂ. સંધે કરેલો તેમને તથા પં. લાલનો બહિષ્કાર, ૧૯૧૮-૨૦. જતી સગવડોને લાભ લેવા માટે પોતાનાં સંતાનોને મોટી સંખ્યામાં ના અસહકાર આન્દોલનમાં સ્વ. ગોકુળદાસ રાયચુરા સાથે તેમણે એક મેકલવાની બાબતમાં વેજીટેરિયન કુટુંબને પ્રોત્સાહિત કરશે.” ભજનિક તરીકે અને વકતા તરીકે ભજવેલે અગ્રભાગ, ગાંધીજી સાથેની આ ઠરાવ અત્યન્ત આવકારપાત્ર છે. જે સંસ્થાઓ હેમતેમની અથડામણ, ત્યાર બાદ તેમનું પોંડિચેરી શ્રી અરવિંદના આકા- સાયન્સના શિક્ષણ સાથે સંકળાયેલી છે તે સંસ્થાઓને વિનંતિ કે
તેઓ આ ઠરાવને જદિથી અમલ કરે અને જે વેજીટેરિયન માબાપ મમાં જઈને વસવું, ત્યાર બાદ પંજાબમાં થયેલું તેમનું વર્ષો પર્ય
પિતાનાં સંતાનને હોમ સાયન્સ કૅલેજમાં ભણવા મોકલતા હોય નતનું પરિભ્રમણ અને મગન બાબા ' ના નામથી તેમની એક
અથવા ભણવા મોકલવા માગતા હોય તે માબાપો પ્રસ્તુત સંસ્થાઓ ભજનિક ભકત તરીકે ચેતરફ વ્યાપેલી ખ્યાતિ, ઉમ્મર વધતાં પંજાબ ઓ ઠરાવને સત્વર અમલ કરતી થાય એ દિશાએ યોગ્ય પ્રયત્ન છાડીને તેમણે મઢડા-ભાવનગરમાં ધારણ કરેલે સ્થિરવાસ-આવી
હાથ ધરવા સક્રિય બને. આમ બને તે જ આ ઠરાવની સાર્થકતા છે. અનેક ઘટનાઓનાં સ્મરણો આજે તાજાં થાય છે. પણ આ બધી
નહિ તો ઠરાવ કરવા છતાં ચાલુ પરિસ્થિતિ છે તેમની તેમ કાયમ
રહેશે અને વેજીટેરિયન વિદ્યાર્થીઓની મુંઝવણને કદિ અનત નહિ ઘટનાઓને વિગતવાર ઉલેખ કરવા માટે અહિ અવકાશ નથી.
આવે. " તેમને મારા ઉપર વર્ષોથી ખૂબ જ પ્રેમ હતું. તેઓ જ્યારે
સ્થાનકવાસી એટલે સ્થિરવાસી નહિ, મળે ત્યારે મને ઉમળકાથી ભેટી પડે. એક કાળે, ઉપર જણાવ્યું તેમ,
“મૈત્રી' માસિકના નવેમ્બર’૭૦ના અંકમાં પૂજ્ય વિનોબાતેમને સંઘબહિષ્કાર થયેલ; ૧૯૩૬ માં અમદાવાદના જૈન શ્વે. મૂ. સંઘે મારે પણ બહિષ્કાર જાહેર કરેલ. આમ અમારા સમાજમાં
જીએ નીચે મુજબ જાહેરાત કરી છે.
* “ આજ હું અહીં એટલા માટે આવ્યો છું કે આવતી કાલથી એછવધતા બળવાખોરમાં અમારી ગણતરી થતી રહી છે. આ
હું સ્થાનકવાસી બનવાન . જેમાં એક આચાર હોય છે. કદાચ અમને સંલગ્ન રાખવાનું કારણ હોય. છેવટનાં થોડાંક વર્ષથી
સ્થાનકવાસી અનેક વસ્તુઓને યાગ કરતા હોય છે, અનેક ક્ષેત્રોનો તેઓ ભાવનગરમાં જ રહેતાં. જ્યારે પણ ભાવનગર જવાનું બને પણ ત્યાગ કરે છે.
ત્યારે તેમને મળ્યા વિના હું ન રહેતા, અને મને મળવા આવ્યા “ આજ આટોબરની છઠ્ઠી તારીખ છે. દરેક દિવસ પવિત્ર વિના તેઓ પણ ન રહેતા. ઋષિ જેવી તેમની શ્વેત દષ્ટિમાંથી હાસ્ય હોય છે. પણ આવતી કાલને દિવસ મારા માટે વિશેષ મહત્ત્વને
છે. ૪૦ વર્ષ પહેલાં ૭ મી આક્ટોબરે મે ગીતાઇ લખવાને આરંભ સતત વરસ્યા કરતું લાગે. તેમને કદિ અપ્રસન્ન જોયાનું મને યાદ
કર્યો હતો. એટલા માટે આવતી કાલથી અમે ‘ડિટેશન કેમ્પમાં નથી. આવી એક વ્યકિતને દેહવિલય થતાં એક સ્વજન મુરબ્બીને પ્રવેશ કરીશું. જેનેની ભાષામાં આ અમારે સ્થાનકવાસ હશે, ગુમાવ્યાનું હું દુ:ખ અનુભવું છું.
હિન્દુઓની ભાષામાં ક્ષેત્ર-સંન્યાસ કહેવાશે, આધુનિક ભાષામાં તેમના બે પુત્રો ભાઇ સુધાકર અને સુમતિચંદ્રએક ભાવનગર ડિટેશન કેમ્પ છે.” * * ખાતે અને બીજા મુંબઈ ખાતે પોતાના પરિવાર સાથે બધી રીતે ઉપરના નિવેદનમાં સ્થાનકવાસ એટલે સ્થિરવાસ અને સ્થાસુખી અને સ્વસ્થ જીવન ગાળે છે. ભાઈ સુમતિચંદ્રનાં પત્ની સૌ. નકવાસી એટલે કે એક અમુક સ્થળે સ્થિરતાપૂર્વક રહેવાનો નિર્ણય સરલાબહેન શ્રી અરવિન્દ અને માતાજીના એક અગ્રગણ્ય ઉપાસક કરતી વ્યકિત એ મુજબ ઉપરના બે શબ્દોના અર્થ ગુહિત કરીને તરીકે જાણીતાં છે. તેમના કટુંબને પડેલી આ ખેટ અંગે આપણા ‘આવતી કાલથી હું સ્થાનકવાસી બનવાન છું' એવું વિધાન વિનાસર્વની તેમના પ્રત્યે ઊંડી સહાનુભૂતિ છે !
બાજીએ કર્યું હોય એમ લાગે છે અને કેવળ શબ્દાર્થ જ ધ્યાનમાં
Page #19
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧૧૯૭૧
પ્રબુદ્ધ જીવન
૨૭૭
લેવામાં આવે તો જેનપરંપરાથી પૂરી જ્ઞાત ન હોય એવી વ્યકિત એ બે શબ્દોને આ અર્થ કરે તે સ્વાભાવિક છે.
પણ “સ્થાનકવાસી’ શબ્દને રૂઢ અર્થ બીજો છે. જેના મૂળ ત્રણ સંપ્રદાય: ૧. શ્વેતામ્બર મૂર્તિપૂજક, ૨. દિગમ્બર મૂર્તિપૂજક અને ૩. શ્વેતામ્બર અમૂર્તિપૂજક. આ ત્રીજો સંપ્રદાય આગળના સમયમાં ટૂંઢક સંપ્રદાય અથવા તે ટૂંઢીયાઓને સંપ્રદાય એ રીતે ઓળખાતો હતો. પણ મારી સમજણ મુજબ સમય જતાં એ શબ્દને ઉપયોગ એ સમાજ પ્રત્યે કાંઈક અવમાનના અથવા તિરસ્કારદાખવવા માટે થઈ રહ્યો છે એમ સમજીને એ સમુદાયના લોકો પિતાને સ્થાનકવાસી તરીકે ઓળખાવવા લાગ્યા છે અને આ પ્રયોગ કોઈ સ્થાનકમાં વસનાર એવી વ્યકિત અથવા વ્યકિતએ સૂચવવા માટે નહિ પણ મંદિરમાર્ગી સમુદાયથી પિતાને સમુદાય અલગ છે કે જેને માત્ર સ્થાનક એટલે કે ઉપાશ્રય સાથે જ ધાર્મિક સંબંધ છે એ સૂચવવા માટે શરૂ થયો છે અને તેમનાથી અલગ એવા વર્ગ માટે દેરાવાસી એ શબ્દપ્રયોગ કરવાનું તેમણે શરૂ કર્યું છે, જો કે આ દેરાવાસીઓને પણ પિતાના મંદિર ઉપરાંત પોતાને ઉપાશ્રય અથવા સ્થાનક તે હોય જ છે.
આટલી સ્પષ્ટતા ઉપરથી આ નોંધની શરૂઆતમાં આપેલા અવતરણથી વિનેબાજી સ્થાનકવાસી નહિ પણ કોઇ અમુક જગ્યાએ સ્થિરવાસી બનવાના છે એમ સમજવાનું રહે છે.. એ આશ્ચર્યની વાત તો એ છે કે શ્રી અ. ભા. શ્વે. સ્થાનકવાસી જૈન કન્ફરન્સના મુખપત્ર જૈન પ્રકાશના તા. ૮-૧-૭૧ ના અંકમાં “સ્થાનકવાસી બનતા વિનોબા ભાવે એ મથાળા નીચે સ્થાનકવાસી એટલે સ્થિરવાસી એ અર્થ સૂચવતી શ્રી શાન્તિલાલ ટી. શેઠની એક નેધ પ્રગટ થઈ છે અને તે પત્રના તંત્રીનું ધ્યાન સ્થાનકવાસી શબ્દના આ ભૂલભરેલા અર્થ તરફ ગયું નથી અથવા તે એ બાબતની તેમણે ઉપેક્ષા કરી છે. એક સ્મરણનોંધ
તા. ૧૬-૧૨-૭૦ના પ્રબુદ્ધ જીવનમાં મુંબઈના જૈન છાત્રાલયની ઉદભવકથા: જૈન કેળવણી મંડળની વિકાસકથા” એ મથાળા નીચે પ્રગટ થયેલા મારા લખાણમાં ૧૯૧૦ થી ૧૯૧૭ સુધી મુંબઇમાં ચાલતી જેના સ્થાનકવાસી બેડીંગને ઉલ્લેખ છે. તે બેડીંગમાં પોતે આશરે ત્રણ વર્ષ રહેલા હોઈને નિવૃત પ્રાધ્યાપક શ્રી કેશવલાલ હીંમતલાલ કામદારે તેને લગતાં થોડાંક સ્મરણો લખી મોકલ્યા છે. તેઓ જણાવે છે કે “એ સંસ્થામાં હું ઇ. સ. ૧૯૧૪-૧૬ દરમિયાન એમ. એ. અને એલ. એલ. બી. ના અભ્યાસ માટે રહેતા હતા. તેના વ્યવસ્થાપક મંડળમાં ઝવેરી રેવાશંકર જગજીવનનું નામ મૂક્યુ છે. તેમની સાથે બીજા જે કાર્યવાહકો હતા તેમના નામે હું અહિં પ્ર. જી. ના વાચકો માટે આપું છું (૧) શેઠ મેઘજી થોભણ (૨) શ્રી વ્રજલાલ ખીમચંદ સેલીસીટર (૩) શ્રી મણિલાલ હાકેમચંદ ઉદાણી એમ. એ., એલ. એલ. બી. જે હયાત છે અને એ હાલ રાજકોટમાં રહે છે. તેમનું કુટુંબ જેતપુરનું છે. આ વ્યવસ્થાપક કાર્યકુશળ, વ્યવહારકુશળ, દિલસેઝ અને કર્તવ્યનિષ્ઠ હતા.
અમે વિદ્યાર્થીઓ કોઈ કોઈ વાર ગૃહપતિના વિષયમાં કાંઈક ધીમે અને વિવેકશીલ વિરોધ દર્શાવતા ત્યારે તેઓ અમને નમ્રભાવે સદ્ભાવથી વર્તવા સલાહ આપતા હતા. વિરોધ કરવાવાળા એમાં એક તું હતું.'
હું એમાંના ત્રણ કાર્યવાહકોને સારી પેઠે જાણતો હતો. રેવાશંકરભાઇ મારા નજીકના કુટુંબી હતા. હું, મણિલાલ ઉદાણી કુટુંબને જેતપુરથી સારી રીતે જાણતા હતા. શ્રી મણિલાલ ઉદાણીની એક જૈન વિદ્યાપીઠ ઊભી કરવાની અભિલાષા હતી.
“આ સ્થાનકવાસી સંસ્થામાં નિયમ પ્રમાણે તે સ્થાનકવાસીને જગ્યા મળી શકતી પણ શ્વેતાંબર મૂર્તિપૂજક ભાઈઓ તેને લાભ તે લેતા હતા.”
આ સ્મરણો સાથે મારાં સ્મરણોને મેળવીને જણાવું તે આ પત્ર લખનાર મુરબ્બી કેશુભાઇ કામદારને એ દિવસમાં પરિચય થયાનું મને આજે યાદ આવે છે અને તેના વ્યવસ્થાપકમંડળના ઉપર જણાવેલ ત્રણ સભ્યોના પણ પ્રત્યક્ષ પરિચયમાં આવવાનું બનેલું. એમાં પણ મુ. રેવાશંકરભાઇ સાથે તે, ગાંધીજી તેમને ત્યાં ઊતરતા હતા તેમને અનેકવાર મળવા જવાનું બનતાં મારે સારો સમાગમ હતું. ' શું આ શબ્દો ખરેખર વિનોબાજીના છે?
તા. ૬-૧-૭૧ના ભૂમિપુત્રમાં બિહારના શ્રી વિદ્યાસાગરભાઇ સાથે વાર્તાલાપ પ્રગટ કરવામાં આવ્યો છે. આ વાર્તાલાપ દરમિયાન વિનોબાજીએ એમ કહ્યાનું જણાવવામાં આવ્યું છે કે “પૈસા નથી તે લૂંટે. અહમદશાહ અબદલી સાથે મરાઠા સૈન્ય લડતું હતું. સરદારે પેશ્વાને કહ્યું, “પૈસા નથી, માટે મોકલાવે.” ત્યારે પેશ્વાએ કહ્યું: “તૂટે. ત્યાં બુદેલખંડમાં લૂંટે.’ સરદારે કહ્યું, ‘લૂંટશું તે બુંદેલખંડના લોકો આપણી વિરુદ્ધ થઇ જશે, ને અહમદશાહના પક્ષે જશે.' નાના ફડનવીસે કહ્યું, ‘થવા દો, પછી દેખ્યું જશે.'
એમ જ, હું યે તમને કહું છું, કે “તૂટે.’ Beg, borrow and steal-માગે, ઉછીના લો અને ચેરી કરો એમાંથી borrow નહિ કહું. કરજ કરવું ઉચિત નથી – ધાડ પાડવી ઉચિત છે.”
શું આ વિનોબાજીના શબ્દો છે? શું આ અહેવાલ આધારભૂત છે? વિનેબાજી અંગેની મને ગત પ્રતિમા સાથે આ તેમના ઉદ્ગારે જરા પણ બંધબેસતા નથી. આ બાબતને સત્વર ખુલાસે કરવા ભૂમિપુત્રના તંત્રી શ્રી કાનિતભાઇને અને જો આ પિકાર વિનેબાજી સુધી પહોંચે તે તેમને નમ્ર વિનંતિ છે. પરમાનંદ
કવિશ્રી બટાદકર શતાબ્દીનાં
અલ્પમૂલ્ય ત્રણ પ્રકાશને જે કવિએ ગુજરાતને સપ્રણય, સંસ્કાર અને સ્નેહભાવનાનાં ઉચ્ચતમ કાવ્યો આપ્યાં છે અને જેમના રાસેએ ગુજરાતણ બહેનને ઘેલી કરી છે એ કવિશ્રી બેટાદકરની જન્મશતાબ્દી તા. ૨૭ નવે
બર’ ૭૦ ના રોજ એમના વતન બેટાદમાં ભવ્ય અને સુંદર રીતે ઉજવાઇ ગઇ.
શતાબ્દીના આ પ્રસંગે, મહોત્સવ સમિતિએ ચાર ગ્રંથની, પ્રચારજના હાથ ધરી હતી. આમાંનાં ત્રણ પ્રકાશને પ્રગટ થઈ ગયાં છે અને સાહિત્યપ્રચારની દષ્ટિથી અલ્પમૂલ્ય વેચવામાં આવે છે. એ ત્રણ પ્રકાશને નીચે મુજબ છે:
અક્ષર વિવેચક શ્રી અનંતરાય રાવળ | કવિના પાંચ કાવ્ય ગ્રંથમાંથી ‘કાવ્ય સરિતા દહન કરેલ, સવિવરણ સંગ્રહ કવિશ્રીને લોકપ્રિય રાસસંગ્રહ તેરમી આવૃતિ
“રાસતરંગિણી' કવિશ્રીનું રંગભર્યું જીવનચરિત્ર – ‘સત્પણયના ગાયક'
મૂળ રૂપિયા ૮-૨૫ના મૂલ્યનાં આ ત્રણ પ્રકાશનેને સેટ રૂપિયા પાંચમાં આપવામાં આવશે. ચાલુ આવૃત્તિની નો શિલકમાં હશે ત્યાં સુધી આ અલ્પમૂલ્ય ચાલુ રહેશે. પચીસ જેટલાં સાહિત્યકારે અને કવિઓના લેખેને “કવિ બોટાદકર અંજલિગ્રંથ' જૂનમાં પ્રગટ થશે.
ઉપરનાં પ્રકાશનો શ્રી એન. એમ. ત્રિપાઠી એન્ડ ક. પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ - ૨, પાસેથી મળી શકશે.
ક
Page #20
--------------------------------------------------------------------------
________________
૨૦૮
પ્રભુ
જીવન
તા. ૧૬-૧-૧૯૭૧
ઉચ્ચ સ્તરે ભ્રષ્ટાચાર
= પૂર્વભૂમિકા (તા. ૧-૧૧-૭૦ના ઇલસ્ટ્રેટેડવીક્લીમાં “Corruption in High પિતાની સત્તા અને લાગવગને દૂરપયોગ કરવા દેવા બદલ ગુનેગાર places” એ મથાળા નીચે બેરીસ્ટર એ. જી. નૂરાણીને એક મહત્ત્વને ઠેરવ્યા હતા. પાછળથી દિલ્હી નજીક એક ટોળકીએ ગોળી ચલાવી અને આઝાદી મળ્યા પછીના ૨૦-૨૧ વર્ષના કોંગ્રેસના વહીવટ તેમનું ખૂન કર્યું. દરમિયાન પ્રધાને એ અને બીજાં વગદાર મોટાં નેતાઓએ કે
બક્ષી ગુલામમહમ્મદ નાણાંકીય અને વહીવટી ભ્રષ્ટાચાર કર્યો છે તેને કડીબંધ ઇતિહાસ - જમ્મુ-કાશ્મીરના મુખ્ય પ્રધાનપદે ૧૦ વર્ષ સુધી રહેલા આલેખતે લેખ અંગ્રેજીમાં પ્રગટ થયો છે તેને શ્રી સુબોધભાઇ
બક્ષી ગુલામ મહંમદને સર્વોચ્ચ અદાલતના માજી ન્યાયાધીશ શ્રી એમ. શાહે કરી આપેલો ગુજરાતી અનુવાદ આગામી અંક્યાં પ્રગટ
એન. રાજગોપાલ આયંગરના અધ્યક્ષપદે રચાયેલા તપાસપંચે કરવામાં આવશે. પરમાનંદ)
“નિતાંત ગેરવર્તણુક” માટે ગુનેગાર ઠેરવ્યા. તપાસપંચને જણાવ્યું સદરહુ લેખની શરૂઆતમાં જ લેખકે ૧૯૬૩ ના જુલા
કે “બક્ષી અને તેમનાં કુટુંબના સભ્યએ મેળવેલા અગ્ય ફાયદાઓ ઇની ૩૧ મી તારીખે તે વખતના કોંગ્રેસના પ્રમુખ શ્રી ડી.
અથવા ગેરવ્યાજબી નાણાકીય લાભની રકમ રૂ. ૫૪ લાખથી વધુ સંજીવાએ ઇન્દોરમાં કરેલા એક નિવેદનને ઉલ્લેખ કર્યો છે.
જવા થાય છે.” જેમાં તેમણે કહ્યું છે કે ૧૯૪૭માં જે કેંગ્રેસ કાર્યકરે ગરીબ હતાં
શ્રી મહામાયાપ્રસાદ સિહા તેઓ આજે પૈસાદાર અને લખપતી બની ગયા છે. આજે તેમની
૧૯૬૭–૬૮ ના ટૂંકાગાળા દરમિયાન બિહારમાં સંયુકત પાસે મેટાં મહલિયો છે, અને તેઓ મેટાં કારખાનાદાર બની
વિધાયક દળની આગેવાની મહામાયાપ્રસાદ લીધી. મુલકર કમિબેઠા છે- આવી મેટી આવકે હેવાનું કેઇ આધારભૂત મૂળ ન
શને એક મોટા ખાણાના માલિક સ્વ. રામગઢના રાજાની “ ખાણા હોવા છતાં.” આ નિવેદનનો ઉલ્લેખ કરીને લેખકે લખ્યું છે.
અને ભુસ્તરશાસ્ત્ર' ના પ્રધાન તરીકે નીમણુંક કરીને “રાજકારણીય
સગવડતાને ખાતર જાહેર હિત નું બલિદાન આપવા બદલ મુખ્યકે-“આને એકરાર ગણીએ કે પછી આવેશયુકત કથન રૂપ
પ્રધાને સખત ટીકા કરી હતી. લેખીએ, પણ કેંગ્રેસપ્રમુખ જેવી વ્યકિત પોતાના જાતભાઈઓને
શ્રી બીજુ પટનાયક કેંગ્રેસના વારસદારોને–બરાબર જ જાણતી હશે એ વિશે શંકા રાખ
દિલ્હી હાઇકોર્ટના જસ્ટીસ એચ. આર. ખન્નાના અધ્યક્ષપદે વાનું કશું કારણ નથી.”
રચાયેલા તપાસપંચે શ્રી બીજુ પટનાયક તેમ જ તેમના ડેપ્યુટી શ્રી એ. જી. નૂરાની મુંબઇણી ગવર્નમેન્ટ લૉ કૅલેજમાંથી
શ્રી બિરેન મિત્ર કે જેઓ પટનાયકની પછી એરિસ્સાના મુખ્ય એલ. એલ. બી. થયેલા છે. વ્યવસાયે તેઓ વકીલ અને પત્રકાર
પ્રધાન બન્યા હતા તે બંનેની ‘ગેરરીતિઓ અને રાજ્યના વહીવટમાં છે. મુંબઇની હાઇ કૅર્ટમાં તેઓ પ્રેકટીસ કરે છે. અને “ઇન્ડિયન
સત્તાનો દુરુપયોગ કરવા બદલ કડક આલોચના કરી હતી. તેમના એસ્પેસ', 'જન્મભૂમિ'માં કાયદાને લગતા વિષયો પર લખે છે.
કુટુંબના સભ્યો જેની સાથે જોડાયેલા હતા તેવી પેઢીઓએ તેમના હવે આપણે અનુવાદ ઉપર જઇએ તે પહેલાં, શ્રી નુરાણીના
સત્તાવાર ટેકાના પરિણામે અઢળક કમાણી કરી હતી. પ્રસ્તુત લેખમાં જે જે વ્યકિતવિશેષના ચારિત્ર્ય અંગે આલોચના
શ્રી મહેશપ્રસાદ સિંહા કરવામાં આવી છે તે દરેક વ્યકિતના ફોટોગ્રાફ સાથે તેમને પરિચય
ડાં જ વરસો પર, જ્યારે તેઓ બિહારના પ્રધાનમંડળમાં આપતી ટૂંકી નોંધ આપવામાં આવી છે, જેને અનુવાદ આપો
હતા ત્યારે, શ્રી મહેશપ્રસાદ સિંહાને તેમના જન્મદિન નિમિત્તે વધારે પ્રસ્તુત થઈ પડશે એમ લાગે છે. તે પરિચયનેધ ક્રમસર
અપાયેલી ભવ્ય અંજલિ આ પ્રમાણે હતી: “ઊગતા રાજકારણીઓ નીચે મુજબ છે : શ્રી વી. કે. કૃષ્ણ મેનન
માટે આદર્શ નમૂના જેવા.” પરંતુ ત્યાર બાદ એક તપાસ પંચે તેમને એક જીપ સ્કેન્ડલ તરીકે જાણીતા થયેલા પ્રકરણમાં સન્ડોવાયલા
કોન્ટ્રાકટર પાસેથી રૂપિયા પણાબે લાખની લાંચ લેવા માટે દોષિત
જાહેર કર્યા હતા. શ્રી વિ. કે. કૃષ્ણમેનન કે જેમણે બ્રિટન ખાતેના ભારતના હાઇ-' કમિશ્નર તરીકે, પિતાના સલાહકારોને પૂછયા પણ વિના, લશ્કરી
રાજા ઍફ રામગઢ માલસામાન અંગેના કેટલાક અત્યંત વાંધાજનક સેદા કર્યા
આ રામગઢના મહારાજા સ્વ. કામાક્ષ્ય નારાયણ સિંહે ૧૯૫૨ ની હતા. પબ્લિક એકાઉન્ટસ કમિટીએ સંપૂર્ણ તપાસની ભલામણ
ચૂંટણીઓમાં એક સાથે ધારાસભાની ચાર બેઠકો જીતીને વિક્રમ સર્યો કરી હતી, પરંતુ કેન્દ્ર સરકારે આખું પ્રકરણ ભીનું સંકેલી લીધું હતું.
હતા. આવી વગદાર પરિસ્થિતિ હોવા છતાં તેમણે પણ બિહારના પાછળથી, શ્રી નહેરુએ શ્રી મેનનની ખાતા વિનાના પ્રધાન તરીકે
પ્રધાન-મંડળમાંના પિતાના હોદ્દાને ખુલ્લો દુરુપયોગ કર્યો હતો,
જેના પરિણામે મલકર કમિશને તેમને ‘વ્યકિતગત ભ્રષ્ટાચાર” નિમણુંક કરી હતી. ' શ્રી કે. ડી. માલવિયા '
માટે દોષિત જાહેર કર્યા હતા. શિરાજુદ્દીન એન્ડ કંપનીની બાબતમાં મહેરબાની કરવા બદલ
શ્રી કૃષ્ણવલ્લભ સહાય ' શ્રી માલવિયા પર આરોપ મૂક્વામાં આવ્યું, જેને પરિણામે તેમને બિહારના માજી મુખ્ય પ્રધાન શ્રી કે. બી. સહાયની આવકના પ્રધાનમંડળમાંથી રાજીનામું આપવું પડયું. શ્રી નેહરુએ રાજી- પ્રમાણમાં તેમનું મૂડીરોકાણ એક લાખ રૂપિયા જેટલું વધારે હતું નામાને સ્વીકાર કરતાં જણાવ્યું કે “તેને અંગત રીતે ખાતરી એમ જસ્ટીસ અય્યરની તપાસ પંચને જણાવ્યું. રાજ્યની ધારાસભામાં થઇ નથી કે શ્રી માલવિયાજીએ કશું પણ એવું કર્યું હોય કે જેથી એકવાર એમણે કહ્યું હતું કે તેમની માસિક રૂા. ૮૫૦ ની આવકમાં એમની પ્રમાણિકતા અને નિષ્ઠા વિશે શંકા કરવાનું કારણ રહે.” તેમને ૨૦ માણસોના કુટુંબનું પૂરું કરવાનું હતું અને તેથી, તેમણે શ્રી પ્રતાપસિંગ કરે
જણાવ્યું કે તેમના દીકરાઓ અને સંબંધીઓને પિતાના જીવનપ્રતાપસિંગ કૅરને દાસ કમિશને પોતાના દીકરાઓ અને નિર્વાહ માટે બંધ કરવાને સંપૂર્ણ અધિકાર છે. સગાં-સંબંધીઓને, પોતે જ્યારે પંજાબના મુખ્ય પ્રધાન હતા ત્યારે, અપૂર્ણ
સુબોધભાઈ એમ. શાહ
Page #21
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧-૧૯૭૧
પ્રભુ વન
સન્યા સ ના
એ ક
ન વા ઢગ
ર
[મુંબઇના જીવન જાગૃતિ કેન્દ્ર તરફથી પ્રક્ટ થતા ત્રિમાસિક જ્યોતિ શિખાના વિગત ડિસેમ્બર માસના અંકમાં ‘સંન્યાસ : નઇ દિશા; નયા બાધ’ એ મથાળા નીચે આચાર્ય રજનીશજીના પ્રસ્તુત વિષય ઉપરના એક વ્યાખ્યાનનું સંકલન પ્રગટ કરવામાં આવ્યું છે તેમાંથી તારવીને તૈયાર કરેલા સાર નીચે આપવામાં આવે છે.
આચાર્ય રજનીશજી દ્વારા એક નવા પ્રકારના સંન્યાસની કલ્પના રજૂ કરવામાં આવી છે અને તેને અમલી રૂપ પણ આપવાનું શરૂ થઇ ચૂકયું છે. આ સંન્યાસ પાછળ કોઇ ત્યાગ કે વૈરાગ્યની ભૂમિકા, ક્રિયાકાંડનું પાલન અથવા તે! યમનિયમની ઉપાસનાના ખ્યાલ નથી. આ માત્ર વસ્રપરિવર્તન એટલે કે ચાલુ કપડાંની જગ્યાએ ભગવાગેરુઆ રંગે રંગાયલાં - વસ્રો પહેરવાનાં, રૂદ્રાક્ષની માળા ગળામાં પહેરવાની અને પોતાનું નામ બદલવાનું – આટલું જ કરવાનું રહે છે. આવા વેશપલટો કરનારે ઘર છેડવાનું નથી, વ્યવસાય છેાડવાન નથી, ચાલુ વ્યવહારનો ત્યાગ કરવાનો નથી, પેઢી ઉપર બેસીને તે પોતાના વ્યાપાર ચલાવી શકે છે, ક્લાર્ક તરીકે ઓફિસમાં નોકરી કરી શકે છે. આના માટે ખાનપાનનું કોઇ બંધન નથી કે બ્રહ્મચર્યપાલન અનિવાર્ય નથી. આવા સંન્યાસ ધારણ કરવા પાછળ એવી ધારણા છે કે, સંન્યાસસૂચક ભગવા વસ્ત્રોનું ધારણ જ નવા સંન્યાસીમાં પાયાનું પરિવર્તન કરવા માંડશે.
આ સાર આટલા વિસ્તારથી અને જરૂરી અવતરણપૂર્વક એટલા માટે આપવામાં આવ્યો છે કે આજ સુધી આચાર્ય રજનીશજીની પ્રવૃત્તિ વ્યાખ્યાન – પ્રવચનો પૂરતી સીમિત હતી. હવે તેમના કાર્યની દિશા વધારે વ્યાપક રૂપ ધારણ કરતી રહી છે, અને તે એક પંથનું સ્વરૂપ ધારણ કરી રહેલ છે અને પોતાને અનુસરનારા સંન્યાસીઓનું એક મોટું દળ તેઓ ઊભું કરવા માગે છે. સંન્યાસને લગતી આજ સુધીની આપણી કલ્પનાથી તેમણે પ્રરૂપેલી કલ્પના એકદમ જૂદા પ્રકારની છે. આ સંન્યાસ પાછળ કોઇ ગુણવત્તાના આગ્રહ નથી. આગ્રહ છે માત્ર થોડા સરખા બાહ્ય પરિવર્તનનો અને સંખ્યા વૃદ્ધિનો. આશા અને શ્રદ્ધા છે કે ‘પ્રબુદ્ધ જીવન'નાં સુજ્ઞ વાચકો પાતાની મેળે તેમાંના તારતમ્યની તારવણી કરી લેશે અને તેમાંથી નીપજનારાં ચિત્રવિચિત્ર સામાજિક પરિણામેાની પણ કલ્પના કરી લેશે. પરમાનંદ] છે. આ બાબતમાં મારી કોઇ જવાબદારી નથી કે ન હું એને પૂછી શકીશ કે તમે આમ કેમ કર્યું? એ પૂરા અર્થમાં માત્ર પેાતાને જવાબદાર છે.
આવા સંન્યાસ સ્વીકારનારૂં નામ બદલવાનું એટલા માટે રહેશે કે રજનીશજીની એવી અપેક્ષા મુજબ આવું નવું જીવન સ્વીકારનારની આગળના જીવન સાથેની Identity–એકરૂપતા– તૂટવી જોઈએ - નાબૂદ થવી જોઇએ. ભગવાં પહેર્યા, માળા પહેરી અને નામ બદલ્યું એટલે હવે તે મૂળ વ્યકિત ન રહી. આવેશ સંન્યાસ કોઇ પણ સ્ત્રી કે પુરુષ ધારણ કરી શકે છે; કોઇ પણ યુવક કે યુવતી આ રીતે પેાતાનું જીવન પલટી શકે છે. આ સંન્યાસગ્રહણ હંમેશાને માટે હોય એ આવકારપાત્ર છે, એમ છતાં બે મહિના.- ચાર મહિના વરસ—બે વરસ—એમ મુદતી સંન્યાસ પણ હોઇ શકે છે. મુદત પૂરી થયે તે વ્યકિત મૂળ વસ્ત્રો ધારણ કરી શકે છે.
એવા વૃદ્ધો હોય અથવા તે યુવકો હોય જેમના માથે કોઇ જવાબદારી ન હાય અને સંન્યાસી થવા ઇચ્છતાં હોય એવા લોકો માટે એક આશ્રામ કાઢવામાં આવશે. તેમાં જોડાનારે ત્રણ કલાક કામ કરવું જ પડશે, અને એ આશ્રમને એ રીતે self-sufficient–આત્મનિર્ભરબનાવવાના રહેશે. આવા આશ્રમમાં ધ્યાન ઉપર ખૂબ ભાર મૂકવામાં આવશે. ઉપર જણાવેલ ગૃહવાસી-સંન્યાસી પણ વિશેષ તાલીમ લેવા માટે આવા આશ્રમમાં આવીને બે ચાર મહિના રહી શકશે.
ما
ઉપર જણાવેલ આશ્રામમાં કોઇ ઊંચું–નીચું નહિ હોય, તેમાં પૈસાની લેણદેણ નહિ હાય, તેમાં રહેનારને તેની બધી જ જરૂરિયાતો પૂરી પાડવામાં આવશે. તેને બહારગામ મેકલવામાં આવશે તે તેના ખર્ચની વ્યવસ્થા કરવામાં આવશે.
એવા પણ કેટલાક હશે કે જેમણે આજીવન સંન્યાસ ધારણ કર્યો હશે. એમ છતાં જ્યારે પણ તેમને લાગશે કે સંન્યાસના જીવનમાં પેાતે ટકી શકે તેમ નથી ત્યારે કોઇ પણ ઘડિયે વિના સંકોચે અને વિના બદનામીએ તે સંન્યાસ છેાડીને ચાણુ ગૃહસ્થજીવનમાં જોડાઇ શકશે.
આ સંન્યાસધારણ વિશે અચાર્ય રજનીશજી સ્પષ્ટ કરે છે કે આવા સંન્યાસી કોઇનો શિષ્ય નથી; મારો શિષ્ય નથી. હું તે માત્ર સાક્ષી બનું કે અમુક વ્યકિત સંન્યાસના માર્ગ ઉપર ચાલે
૨૦૯
એ
ભગવા કપડાં પહેરવાનું ચત્મ-કારિક તે આપણે રજનીશજીના શબ્દોમાં જ છે કે, “ભગવા કપડાં પહેરવાનું પરિણામ જે કોઇ મળવા આવશે તે તરત જ આ કપડાં સંબંધે પ્રશ્ન કરશે. અને લોકોને કહેશે કે પેલા સન્યાસી છે કે જે દુકાન ઉપર બેઠા છે. ઓફિસમાં તે કામ કરતા હશે તે લોકો પૂછવા માંડશે કે આ માત્ર ગેરુઆ કપડાં પહેરીને કેમ બેઠો છે. ? તે કદી પણ ભૂલવાના નહિ કે પોતે સંન્યાસી છે. તેના ભગવા કપડાં અને તેની વચ્ચે નિરન્તર તેના નવા જીવનની ઘોષણા ચાલતી રહેશે. અને જિંદગી તે ભારે અદ્ભુત છે. તેમાં નાના સરખા ફરક એટલું મોટું પરિણામ લાવે છે કે તેનો હિસાબ આંકવા મુશ્કેલ છે. વળી જો ચાવીશે કલાક એવું સ્મરણ ચાલતું રહે કે, હું સંન્યાસી છું તે એ સ્મરણ જ તેના વ્યકિતત્વની ઘણી ખરી બાબતામાં એવા ફેરફાર કરશે કે જે ફેરફાર બીજી રીતે લાખ કોશિષ કરતાં પણ પેદા થઇ નહિ શકે. ગઇ કાલે આપ જે કરતા હતા તે આજે કરવામાં આપને સાવધાની રાખવી પડશે. ગઇ કાલે આપ જે બાલ્યા હતા તે આજે બાલવામાં સાવધાની રાખવી પડશે. એ સાવધાની આપની અંદર ફરક પેદા કરવાનું શરૂ કરી દેશે. આમ હોવાથી આપની ઉપર હું કોઇ નિયમ લાદવા માંગતા નથી. આપના વિવેક એ જ આપના નિયમ બનશે. માત્ર આપનામાં એ સ્મરણ સતત જાગતું રાખવાનું હું ઇચ્છું છું કે આપ સંન્યાસી છે. માત્ર એટલું જ હું ઇચ્છું છું કે એ સ્મૃતિ આપનાથી કદી વિખૂટી ન પડે.”
પરિણામ કેવું હશે જોઇએ. તેઓ જણાવે
આવશે કે તેને
કપડાં જાશે અને
આચાર્ય રજનીશજી આ
બદલી
સંબંધમાં આગળ વધતા જણાવે છે કે “ એક વખત ચાર છ મહિના, આઠ મહિના, એક વર્ષ પણ આ કોન્સન્ટ રીમેમ્બરિંગ રહી જાય તો આપમાં પછી ફરક પડી જ જવાનો. પછી કપડાંનું તો કોઇ મૂલ્ય જ નહિ રહે. પછી ભગવાં કપડાં છેડી દેવામાં આવે તે પણ કોઇ વાંધો નથી. વર્ષભરની નિરન્તર સ્મૃતિ આપને નાખશે, બદલવાની જ છે. આપની જિન્દગીમાં મારી તરફથી કોઇ ભીતરી અન્તરફેરફાર હું કરવા ચાહતા નથી. ભીતરી અન્તરની બાબત માત્ર આપની ઉપર હું છેાડવા માંગું છું. આવા સંન્યાસ એક સતત બનતી પ્રક્રિયાનું રૂપ ધારણ કરશે અને ભીતરી અંતર હંમેશા થતું જ રહેવાનું. ન તે આપની સેક્સ લાઇફને બદલવાનું હું કહું છું; કશું પણ બદલવાનું કહેતો નથી. કેવળ ઉપરનું પરિવર્તન કરવાનું છે; અંદરનું પરિવર્તન કેવળ સ્મૃતિદ્રારા શરૂ થવાનું છે અને એ અંદરનું જીવન બદલનું કહેવાનું છે. અને કદાચ ન બદલાય તે પણ તેની કોઇ ચિન્તા નથી.”
આવા સંન્યાસીઓ અંગે રજનીશજી જણાવે છે કે “આ સંન્યાસીઓના વર્ગ, ઇચ્છું છું કે, દિનપ્રતિદિન ઘણા મોટો
Page #22
--------------------------------------------------------------------------
________________
૨૦
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧-૧૯૭૧
બને - એટલે વ્યાપક બને કે દેશમાં લાખે સંન્યાસી હો, આ રીતે દિવસની હિમાલય પ્રદેશમાં કુલુ સ્થિત મનાલિમાં આચાર્ય રજનીશઆપણે આખા દેશની હવા અને આખા દેશનું વાતાવરણ બદલ- જીની એક શિબિર યોજવામાં આવી હતી. તે દરમિયાન તેમણે આ વાની કોશિષ કરીશું.”
અશ્રુતપૂર્વ પ્રકારના સંન્યાસને વિચાર રજુ કર્યો હતો અને
જણાવ્યું હતું કે મારો એવો ઇરાદો છે કે અધિકતમ લોકો માટે સર્વાઆચાર્ય રજનીશજીએ સૂચવેલા આશ્રમની કલ્પના નીચે મુજબ ધિક સંન્યાસ સુલભ બની શકે. છે: “એવા રીટાયર વૃદ્ધ લોક હોઈ શકે છે કે જેમના માટે ઘર હોવા સાધારણ પરંપરા મુજબ સંન્યાસધારણ એટલે આજીવન ન હોવાનું કોઇ પ્રોજન નથી, જેમના માટે જિદગી ચાલુ રહે ન રહે ' દીક્ષા એવી આપણી સમજણ છે, જૈન તેમ જ વૈદિક તથા શ્રમણ પરંપરા તેની કોઈ મતલબ નથી. તેમ જ જેમના માથે કોઇ જવાબદારી નથી
આ ધારણ ઉપર રચાયેલી છે. મુદતી દીક્ષાનો વિચાર રજનીશજીએ બૌદ્ધ
આ પરંપરામાંથી લીધો છે. તેની અંદર મુદતી દીક્ષા લેવા–આપવામાં એવી વ્યકિતઓની બાબતમાં હું ઇચ્છું છું કે જે તેમને ગમે તે આવે છે. દરેક બૌદ્ધધર્મીએ આખરે એક દિવસ માટે તે દીક્ષા અને જેમના ઘર છોડવાથી કોઈને દુ:ખ પહોંચવાને સાંભવ નથી. ગ્રહણ કરવી જોઇએ અને પાળવી જોઇએ. આવી માન્યતા અને એવા યુવકો હોઇ શકે છે કે જેમના માથે કઈ જવાબદારી નથી. પરંપરા બૌદ્ધધર્મી દેશમાં પ્રચલિત છે. આવા દીક્ષિતની દીક્ષા એક તેમના માટે દેશમાં કોઇ એક કેન્દ્ર ઊભું કરવામાં આવે જ્યાં તેઓ
દિવસની હોય, મહિના બે મહિના કે વર્ષની હોય–પણ એટલે
સમય નવદીક્ષિતે ઘર છોડીને બૌદ્ધધર્મના સાધુઓ જ્યાં રહેતા સંન્યાસીની માફક રહી શકે. પણ આ આશ્રમ પ્રોડકિટવ હોવો જોઇશે;
હોય ત્યાં જઈને તેણે રહેવું જોઈએ અને સાધુજીવનના બધા વ્રત–નિયમ અનડકટવ નહિ હોય. સમાજ આવા આશ્રમનું પાલન પોષણ કડકપણે પાળવા જોઇએ. આચાર્ય રજનીશ–પ્રરૂપિત સંન્યાસમાં કરે એમ પણ હોવું ન જોઈએ. આ આશ્રમમાં પિતાની ગૃહત્યાગની-વ્યવસાય ત્યાગની આવી કઇ કલ્પના છે જ નહિ. ખેતી હોવાની પિતાને બગીચ હશે, પિતાની નાની મોટી
સંન્યાસી બનવા ઈચ્છનાર માટે ભગવા વસ્ત્ર, ગળામાં રૂદ્રાક્ષની
માળા અને નામપરિવર્તન પૂરતાં છે. ઇન્ડસ્ટ્રીમાં હશે અને દરેક સંન્યાસીએ જે કાંઈ કામ કરી શકે
- સંન્યાસ માનવીએ કપેલું જીવનનું કઠણમાં કઠણ વ્રત છે; તે કામ ત્યાં ત્રણ કલાક કરવું પડશે. જો વ્યકિત વૃદ્ધ હોય તે ત્રણ
તે એક પ્રકારની તપસ્યા અને ઉપાસના છે. ત્યાગ અને વૈરાગ્યની કલાક સંન્યાસની સ્કૂલમાં તેણે ભણવું પડશે. ડાકટર હોય તે ત્રણ ભૂમિકા ઉપર સંન્યાસની ઇમારત રચાયેલી છે. તે સંન્યાસનું તેના કલાક આશ્રમની ઇસ્પિતાલમાં તેણે કામ કરવું પડશે. ચમાર હોય
ખરા અર્થમાં પાલન વિરલ માનવીઓ માટે શક્ય છે. જે સંન્યાસ તે તેણે ત્રણ ક્લાક જોડા સાફ કરવા પડશે. જે જે કાંઈ કરી શકે
સાથે આવા ખ્યાલે કંઇ કાળથી સંકલિત થયેલા છે તે સંન્યાસને
આ રીતે સર્વજનશુલભ બનાવવો એ સંન્યાસની એક પ્રકારની તે તેણે કરવાનું રહેશે. આ એક પ્રકારનું કોમ્યુન લિવિંગ બનશે. હાંસી કરવા બરાબર છે. જે બ્રહ્મચર્યનું યથાર્થ પાલન વિરલઆમાં જે ડાકટર કામ કરશે અને જે જોવાનું પોલીશ કરશે તે બે વ્યકિતઓ માટે શક્ય છે તે બ્રહ્મચર્યને સર્વજનસુલભ બનાવવા વચ્ચે કોઈ અન્તર નહિ હોય. આમાં કેદ ઊંચા-નીચા નહિ હોય.
જેવો આ પ્રયત્ન છે. તેવું બ્રહ્મચર્ય જેમ માત્ર મૂળની નકલ જ
હોવાની તેવી રીતે આવો સંન્યાસી પણ ખરા સંન્યાસની એક બનેને પૂરેપૂરી સગવડ મળશે, જરૂરી સામગ્રી પુરી પાડવામાં આવશે.
નકલ માત્ર હોવાની. જેવી રીતે શુદ્ધ ઉપવાસને ફરાળિયા આશ્રમના કોઈ સંન્યાસીને કોઇ પૈસા નહિ આપે. ખાવું,
ઉપવાસનું રૂપ આપીને શુદ્ધ ઉપવાસને સત્વવિનાને બનાવી રહેવું, કપડાં - આ બધી જરૂરિયાતો પૂરી પાડવામાં આવશે.” દેવામાં આવ્યું છે તેમ યમનિયમના આગ્રહવિનાને આ પતે સંન્યાસી છે એ સ્મરણ કાયમ રાખવા સાથે રજનીશજી
શ કાયમ રાખવા સાથે રજનીશજી સંન્યાસ કેવળ સત્વહીન બની જવાને. ઇચ્છે છે કે આજે તમે જે કાંઇ કરી રહ્યા છે તે પરમાત્માનું
પરમાનંદ એક ઉપકરણ છે, એક ઇન્ટ્ર મેંટની માફક તમે તે કરી રહ્યા છે.
- પૂરક નોંધ : આચાર્ય રજનીશજીની પ્રેિરણાથી જે ભાઈહવે તમે કર્તા નથી. જો તમને રોટલો કમાવાની અપેક્ષા હોય બહેનેએ ઉપર વર્ણવેલ સંન્યાસવીકાર્યો છે તેમની - જતિ શિખામાં હોય તે તે પરમાત્મા માટે. જે ઘર ચલાવવાનું હોય તે પરમાત્મા પ્રગટ કરવામાં આવેલી યાદી નીચે મુજબ છે : માટે, અને જો દુકાન ચલાવવાની હોય તો પરમાત્મા માટે. હવે સંન્યાસનું નવું સંબેધન જુનું નામ નિવાસસ્થાન તમારી કોઈ ઈગે–સેન્ટર્ડ વ્યવસ્થા રહેતી નથી; પિતા માટે કશું
સ્વામી આનંદકૃષણ શ્રી રણજિત બી. પરીખ કલ્યાણ કરવાનું કારણ નથી. તમારા માટે તમે છૂટી 'ગયા છે; એમ છતાં,
- અમદાવાદ તમારી જવાબદારીઓ છે જે માટે તમે પરમાત્માને નિમિત્ત બના- સ્વામી આનંદ પ્રજ્ઞાન સ્વામી પ્રજ્ઞાનાનંદ | મુંબઈ વીને બધું કાંઈ કરતા રહે. :” રજનીશજીની આવી અપેક્ષા છે.
' સ્વામી કૃષ્ણ શૈતન્ય શ્રી બાબુભાઇ શાહ આજોલ પણ દરેક સંન્યાસી માટે આ અનિવાર્ય નથી. જે પ્રકારે સંન્યાસ
સ્વામી કૃષ્ણતીર્થ શ્રી હસમુખ રાવળ સુરેન્દ્રનગર ગ્રહણ કરવામાં આવે છે તેવા પ્રકારના સંન્યાસી માટે આ
સ્વામી ચૈતન્ય ભારતી શ્રી હરિશ્ચન્દ્ર , નવી દિલ્હી સ્થાયી ભાવ શકય નથી.
સ્વામી પ્રેમમૂર્તિ શ્રી કનુભાઇ શાહ કલ્યાણ સંસ્કારતીર્થ પેસ્ટ આજોલ, તાલુકા બિજાપુર, જિલ્લા
સ્વામી યોગ ચિન્મય સ્વામી ક્રિયાનંદ સરસ્વતી મુંબઇ મહેસાણા (ગુજરાત)માં સ્વામી કૃષ્ણ ચૈતન્ય (શ્રી બાબુભાઈ શાહ)
માં ગલક્ષ્મી કુમારી લક્ષ્મી કરવા મુંબઇ તથા માં આનંદ મધુ (સૌ. ધર્મિષ્ઠા બહેન બાબુભાઈ શાહ) ની માં યોગ ભગવતી કુમારી ભગવતી અડવાણી મુંબઈ પ્રેમ-છાયામાં દેશ વિદેશના નવદીક્ષિત સંન્યાસીઓની સાધના
માં યોગ પ્રેમ કુમારી જશુ કોઠારી ... રાજકોટ તથા જીવનશિક્ષણ માટે એક કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. અહિં
માં યોગ સમાધિ . કુમારી મીના મોદી રાજકોટ ૫-૬ સંન્યાસીઓનું એક નાનું સરખું ‘કોમ્યુન સુજન તથા
માં વેગ યશા કુમારી મંગળ દુરાડ ઘેડનદી ધર્મ ચક્ર પ્રવર્તનની દિશામાં શરૂ થઇ ચૂકેલ છે.-મનાલી શિબિ
માં યોગ પ્રિયા કુમારી પુષ્પા
ઘેડનદી રમાં તથા ત્યાર બાદ કુલ ૨૦ વ્યકિતઓ નવા જીવન - આયામમાં
માં કૃષ્ણ કરુણા - કુમારી ઝવેર શાહ મુંબઇ સંમીલિત થયા છે.
માં આનંદ મધુ શ્રીમતી ધર્મિષ્ટા શાહ આજોલ આમાં આજ સુધીમાં સારી વૃદ્ધિ થઈ રહી છે. '
સ્વામી આનંદપ્રેમ સ્વામી ગપ્રેમાનંદ ન્યુયોર્ક આ છે આચાર્ય રજનીશે પ્રેરેલી અને પ્રરૂપેલી નવા સંન્યાસનું
માં ધર્મ મુદિતા શ્રીમતી સુમન કે. શાહ કલ્યાણ સ્વરૂપ.
માં ધર્મજયોતિ કુમારી પુષ્પા પંજાબી મુંબઇ ગયા સપ્ટેમ્બરની ૨૬ મી તારીખથી ૫ ઓકટોબર એમ નવ માં ધર્મકીર્તિ
શ્રીમતી અનસૂયાબહેન આજેલ
Page #23
--------------------------------------------------------------------------
________________
પ્રમુખ જીવન
મુંબઈમાં આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજીની જન્મશતાબ્દીની ઉજવણી
માનામાં પંજાબ, રાજસ્થાન, ગુજરાત અને બીજાં સ્થળાની સંખ્યાબંધ ભજનમંડળીઓને અને ઉત્તમ કોટીના અનેક પ્રકારના સાંસ્કૃતિક મનાર જન કાર્યક્રમા, તૈયાર કરીને આવેલા અનેક વિદ્યાર્થીઓવિદ્યાર્થિનીઓની મંડળીઓને સમાવેશ થતા હતા. આ મહોત્સવમાં બહારગામનાં મહેમાનાની આટલી મોટી હાજરી અને તૈયારી ઉપરથી પણ, આચાર્યશ્રીને કાળધર્મ પામ્યા. ૧૬-૧૭ વર્ષ થવાં છતાં, જનસમૂહ તેઓની પ્રત્યે ભકિત-આદર અને આભારની કેવી ઊંડી લાગણી ધરાવે છે તે જાણી શકાય છે. અને પંજાબનાં ભાઇઓબહેનોની ગુરૂભકિતના તો જોટો મળવા જ મુશ્કેલ છે.
આચાર્યશ્રી વિયસમુદ્રસૂરિજી મહારાજ તથા આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજ પોતાના સાધુસમુદાય સાથે તથા પોતાના આજ્ઞાવર્તી સાધ્વીસમુદાય સાથે મહિનાઓથી મુંબઇ. પધાર્યા હતા, તે જન્મશતાબ્દીની વ્યાપક ઉજવણી માટેજ. આ ઉપરથી પણ સમજી શકાય છે કે આ પ્રસંગની ઉજવણી સ્વર્ગસ્થ આચાર્યશ્રીના જીવન અને કાર્યને અનુરૂપ થાય એ અંગે સૌની ભાવના કેવી ઉત્કટ હતી. અને જન્મશતાબ્દીની ઉજવણી જે રીતે કરવામાં આવી તે ઉપરથી એમ જરૂર કહી શકાય કે આ ભાવના પૂરેપૂરી સફળ થઇ છે. એની થાડીક વિગતો જોઇએ.
તા. ૧૬–૧–૧૯૭૧
જૈનધર્મના ચતુર્વિધ સંઘ સાધુ-સાધ્વી રૂપ ત્યાગીવર્ગ અને શ્રાવક-શ્રાવિકારૂપ ગૃહસ્થવર્ગના બનેલા છે. એમાં ત્યાગી વર્ગ ગૃહસ્થવર્ગની ધર્મભાવનાને ટકાવી રાખવા, વધારવા અને એના પરલાના કલ્યાણ માટે છેક પ્રાચીન કાળથી ઉપદેશ આપતા અને પ્રયત્ન કરતા રહે છે; આમ કરવું એ એનું ધર્મકૃત્ય લેખવામાં આવ્યું છે. પરંતુ ત્યાગીવર્ગ ગૃહસ્થવર્ગના સુખ-દુ:ખનો સહભાગી બને, એના દુ:ખનિવારણના અને સામાજિક ઉત્કર્ષના માર્ગ બતાવે કે એ માટે પ્રયત્નશીલ રહે અને એના ઐહિક જીવનની સુધારણાને પરલેાકની સુધારણા જેટલું જ મહત્ત્વ આપે, એ આખી એક સાચા - સંઘનાયકને શૅભે એવી પ્રક્રિયાના જૈનસાધુ પરંપરામાં અભાવ પ્રવર્તે છે અથવા તો એવી પ્રવૃત્તિ બહુ જ વિરલ જોવા મળે છે; અને એનું કારણ આવી પ્રવૃત્તિને ત્યાગધર્મની વિરુદ્ધની માની લેવામાં આવી છે, એ છે.
ત્યાગીવર્ગના ગૃહસ્થવર્ગ પ્રત્યેના આવા રૂઢ થઇ ગયેલા વલણની સામે જ્યારે આચાર્ય શ્રી વિજ્યવલ્લભસુરિજીના ધાર્મિક શિક્ષણ સાથે વ્યાવહારિક શિક્ષણના પ્રસાર માટેના અવિરત પુરુષાર્થને, બધા જૈન ફિરકાઓની અને માનવસમાજની એકતાની ઝંખનાને અને મધ્યમ સ્થિતિનાં અને ગરીબ જૈન ભાઇઓ બહેનોના સંકટનિવારણ માટેની રચનાત્મક ચિન્તા અને પ્રવૃત્તિને વરેલા જીવન અને કાર્યના વિચાર કરીએ છીએ ત્યારે તેઓ જૈન સાધુપરંપરાના દીર્ધકાલીન ઇતિહાસપટમાં જાણે એ એવાદીતીય: ની જેમ શાભતા હોય એમ જ લાગે છે. ધર્મને અને ધર્મભાવનાને ટકાવી રાખવાની ધર્મબુદ્ધિથી સમાજઉત્કર્ષની આવી વિવિધ પ્રવૃત્તિઓના સ્વીકાર અને પ્રસાર એ જ આ આચાર્યશ્રીનું યુગદર્શન અને યુગકાર્ય.
તાજેતરમાં ( ગત ડિસેમ્બર માસની ૨૫-૨૬-૨૭ મી તારીખે દરમિયાન), મુંબઇમાં, આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજીની જન્મ શતાબ્દીની અખિલભારતીય ધારણે કરવામાં આવેલી ઉજવણીનું આચાર્યશ્રીના આવા ઉત્ત, ઉપકારક અને ઉદાર વ્યકિતત્વના સંદર્ભમાં મૂલ્યાંકન કરવામાં આવે, તો જ એ ઉજવણીને મળેલી અસાધારણ સફળતા, એની ભવ્યતા અને એમાં જનસમુદાયની આચાર્યશ્રી પ્રત્યેની અનન્ય ગુરુભકિતનાં થયેલાં હૃદયસ્પર્શી દર્શનનું
રહસ્ય ખ્યાલમાં આવી શકે.
મુંબઇના જૈન સમાજે ( જન્મશતાબ્દી સમિતિએ ) આ સમારોહ માટે ખૂબ જંગી તૈયારીઓ કરી હતી. બહારગામથી આવેલા બત્રીસસા–તેત્રીસસેા મહેમાનામાંથી પચીસસે જેટલાં ભાઇઓ-બહેન માટે ઉતારાની સંતોષકારક વ્યવસ્થા કરવી એ નાનુંસૂનું કાર્ય ન હતું. આવા મોટો સમારોહ સારી રીતે ઊજવી શકાય અને બધી વ્યવસ્થા સાચવી શકાય, એ માટે મુંબઇના વિશાળ ક્રોસમેદાનમાં મોટું વિજયવલ્લભનગર ઊભું કરવામાં આવ્યું હતું. આ નગરમાં દસેક હજાર ોાતાઓ-પ્રેક્ષકોને સમાવી શકાય એવા મંડપ, ચાર હજાર માણસા માટે રસાઈ થઈ શકે એવું મેટું રસાતું, એક હજાર માણસાને એકી સાથે ખુરશી-ટેબલ ઉપર જમવા બેસાડી શકાય એવું મોટું ભાજનગૃહ અને સંખ્યાબંધ નાનામોટા સ્ટોલો ઊભાં કરવામાં આવ્યાં હતાં. કોઈ મેટી પરિષદ ભરાવાની હોય એવું જ એ દશ્ય હતું.
સમારોહ માટે મુંબઇથી દૂર દૂરના અને નજીકના દેશના બધા ભાગામાંથી બીસસા-તેત્રીસ જેટલા મહેમાનો ટ્રૅન મારફત આખી સ્પેશિયલ ટ્રૅન લઇને, સ્પેશિયલ માટરબસે। મારફત અને ખાનગી મેટરો દ્વારા મુંબઇ આવી પહોંચ્યા હતા. છેક પંજાબથી આવેલાં ભાવિક ભાઇઓ-બહેનોની લગભગ બે હજાર જેટલી હતી. સ્પેશિયલ ટ્રૅન મારફત આવેલ પંજાબના સંઘ તે પોતાની સાથે એક બેડ પણ લાવ્યા હતા! આ મહે
આમાં સંખ્યા
૩૧
યજમાન અને મહેમાનોની આવી ઉમળકાભરી તૈયારી સાથે જન્મશતાબ્દી મહાત્સવની શરૂઆત તા. ૨૫-૧૨-૭૦ ના રોજ કરવામાં આવી, તે દિવસે સવારના ૯-૩૦ વાગતાં સમારોહનું ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના મુખ્ય પ્રધાન માનનીય શ્રી હિતેન્દ્રભાઈ દેસાઈ કરવાના હતા; તેઓ આવી નહિ શકવાથી ભારત સરકારના ભૂતપૂર્વ રેલવે પ્રધાન શ્રી એસ. કે. પાટિલે સમારોહનું ઉદ્ઘાટન કર્યું અને આચાર્યશ્રીના ઉમદા વ્યકતિત્વને ભાવ ભરી અંજિલ આપી. આ સભાનું પ્રમુખપદ મુંબઇના જૈન અગ્રણી શેઠશ્રી રતિલાલ મહિણલાલ નાણાવટીએ શેાભાવ્યું હતું. સ્થાનક્વાસી સંઘના વિદ્રાન મુનિ શ્રી વિજયમુનિ શાસ્રી તથા સ્થાનકવાસી સંઘની મહાસતીજીએ પણ આ સભામાં પધાર્યાં હતાં. સભામાં મુનિ શ્રી પુણ્યવિજયજી, શેઠ શ્રી કાંતિલાલ ઈશ્વરલાલ વગેરેએ પ્રસંગોચિત વિવેચન કરીને આચાર્યશ્રીના જીવનમાંથી પ્રેરણા લઇને સમાજોત્કર્ષનાં કામોને ચાલુ રાખવાનો અનુરોધ કર્યો હતો. આ ઉદ્ઘાટનસમારોહ પ્રસંગે આચાર્યશ્રીની છબીઓના પ્રદર્શનનું ઉદ્ઘાટન શ્રી રવજી ખીમજી છેડાએ કર્યું હતું. અને એમના ૨૦ ગ્રામ વજનના ચાંદીના આર્ષક સિક્કાનું ઉદ્ઘાટન શ્રી રમણલાલ નગીનદાસ પરીખે કર્યું હતું.
તા. ૨૬-૧૨-૭૦ના રોજ સવારના સવા નવ વાગતાં આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજના સાંન્નિધ્યમાં ગુણાનુવાદ સભા મળી હતી, એમાં ચતુર્વિધ સંઘની સાંખ્યાબંધ વ્યકિતઓએ આચાર્યશ્રીના જીવન અને કાર્ય અંગે વિવેચન કરીને જૈન સમાજ ઉપરના તેઓના ઉપકારનું વર્ણન કર્યું હતું. રતિલાલ દીપચંદ દેસાઇ લિખિત ‘સમયદર્શી આચાર્ય' નામે આચાર્યશ્રીના ગુજરાતી જીવનચરિત્રનું પ્રકાશન શ્રી ક્લચંદભાઇ શામજીએ કર્યું હતું. પ્રો. શ્રી જવાહરચંદજી પટણી લિખિત The Life of A Saint' નામે અંગ્રેજી પુસ્તકનું પ્રકાશન શ્રી મણિલાલ ચુનીલાલ ભ્રણસાળીએ કર્યું હતું. અને પ્રો. શ્રી જવાહરચંદજી પટણી લિખિત ‘દિવ્ય જીવન ’નામે હિન્દી ચરિત્રનું પ્રકાશન ડૉ. પદ્મરાજજી સિંગવીના હાથે થવાનું હતું, પણ પુસ્તક સમયસર તૈયાર ન થઈ શકવાથી એનું પ્રકાશન થઈ શક્યું ન હતું.
તા. ૨૭-૧૨-૭૦ના રોજ સવારના સવા નવ વાગતાં શતાબ્દી મહોત્સવની મુખ્ય સભા જાણીતા જૈન અગ્રણી અને મુંબઇના શેરીફ શ્રી શાદીલાલજી જૈનના પ્રમુખપદે મળી હતી. સભામાં અનેક મુનિવરો, સાધ્વીજી મહારાજ, સ્થાનક્વાસી સંઘના વિદ્રાન
Page #24
--------------------------------------------------------------------------
________________
૨૧૨
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧-૧૯૭૧
---
--
--
મુનિ શ્રી વિજયમુનિશાસ્ત્રી તેમ જ સંખ્યાબંધ વક્તાઓએ, આચાર્ય માટે તેર-ચૌદ કલાકો અનામત રાખવા છતાં મુંબઈના તેમ જ શ્રી વિજયસમુસૂરિજીએ તથા પ્રમુખ શ્રી શાદીલાલજી જેને બહારગામનાં મહિલા મંડળ, વિદ્યાર્થી મંડળ, કન્યા મંડળ, ભજનજૈન સમાજની વર્તમાન પરિસ્થિતિ, સમાજના ગરીબ અને મધ્યમ મંડળીઓ અને બીજા અનેક ભાઇઓ-બહેનોએ વિવિધ રસ અને વર્ગની મુશ્કેલ સ્થિતિ અને જૈનેની એકતાની જરૂર અંગે સવિ- પ્રકારના એટલા બધા કાર્યક્રમ તૈયાર કર્યા હતા કે એમાંથી કેટલાકને સ્તર રજૂઆત કરીને, સ્વર્ગસ્થ આચાર્યશ્રીના જીવનકાર્યનું મહ- તે રજૂ કરવાને વખત જ ન મળ્યો. લગભગ બધા કાર્યક્રમના કેન્દ્રમાં ત્ત્વ સમજાવ્યું હતું અને એ માર્ગને વધારે મોટા પાયા ઉપર અપ- ગુરુ વલ્લભ બિરાજતા હતા. એકને જોઇએ અને એકને ભૂલીએ નાવવાની અત્યારે કેટલી જરૂર છે. તેને નિર્દેશ કર્યો હતો. શતા- એવા આ કાર્યક્રમે શુચિતા અને ઉચ્ચ આશયથી બહુ જ ભાભર્યા બ્દીની ઉજવણીની નક્કર ફળશ્રુતિ રૂપ બે બાબતની જાહેરાત બન્યા હતા. ગુરુભકત લીલા ઘનશ્યામજીને મધુર, બુલંદ અને સભામાં કરવામાં આવી હતી :
આ દર્દીલા કંઠ તે જાણે સૌને વશ કરી લેતા હતા. આ કાર્યક્રમ પણ
જાણે આચાર્યશ્રી પ્રત્યેની જનસમૂહની ભકિતના પ્રતિક બની ગયા હતા! સમિતિના મંત્રી શ્રી જયંતિલાલ રતનચંદ શાહે જાહેર કર્યું
આ સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન શ્રી મહાવીર જૈન વિદ્યાહતું કે સમિતિના પ્રયાસોથી મુંબઇમાંથી તેમ જ બહારગામથી
- લયે તૈયાર કરાવેલ આચાર્યશ્રીના પૂરા કદની જીવંત સુંદર છબિ “આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી જન્મશતાબ્દી શિક્ષણ ઉપર પિતાનું નામ લખીને એ છબિ વિદ્યાલયને ભેટ આપવા માટે ટ્રસ્ટમાં” ત્રણ હજાર રૂપિયાનું એક એવાં ૩૩૫ ટ્રસ્ટી ઍલરનાં ખીમેલવાળા શ્રી ઉમેદમલજી રાજાજીએ એક્વીસ હજાર એક એટલે કે દસ લાખ રૂપિયા ઉપરાંતની રકમનાં વચને મળ્યાં છે.
રૂપિયાથી આદેશ લીધો હતે. શ્રી શાંતિલાલ મગનલાલ શાહ તથા શ્રી લક્ષ્મીચંદ દુર્લભજીએ
બહુમાન અને વિદાય: પંજાબથી અને બીજા સ્થાને એથી
આવેલા મહેમાનનું ગેડીજીના ટ્રસ્ટી મહાનુભાવોએ તા. ૨૮-૧૨-૭૦ની સભાને જણાવ્યું હતું કે જેને માટે સસ્તા એક હજાર વસવાટો
સાંજે ગેડીજીના ઉપાશ્રયમાં બહુમાન કરીને આ સમારોહની શાનદાર બનાવવાની શ્રી મહાવીર નગરની જનાને મૂર્તરૂપ આપી શકાય સફળતા ઉપર જાણે સુવર્ણકળશ ચડાવ્યા. એવી મોકાસરની જમીન કાંદિવલીમાં ખરીદવાનું નક્કી થઈ ગયું અને તા. ૨૮-૧૨-૭૦ ની રાત્રે પંજાબ સંઘની સ્પેશિયલ છે, અને એની કાર્યવાહી આગળ વધી રહી છે.
ફૅન વિદાય થઇ. આ સભામાં પંજાબના સંઘે આચાર્યશ્રી વિજયસમુદ્રમૂરજીિને
સૌ. શતાબ્દી મહોત્સવના સુમધુર સ્મરણે સાથે વિદાય થયા. હૃદયસ્પર્શી શબ્દોમાં પંજાબ પધારવાની વિનંતિ કરી ત્યારે કંઇક મુંબઇ શહેરે એક યાદગાર અને ઐતિહાસિક પ્રસંગને શોભાઆંખે આંસુભીની થઇ ગઇ હતી.
ભરી રીતેં ઊજવી બતાવ્યાને યશ લીધો. ધર્મયાત્રા વરઘોડા : તા. ૨૫-૧૨-૭૦ ના રોજ બપોરના સૌને માટે આ મહોત્સવ ચિરસ્મરણીય બની ગયે. બે વાગે ગોડીજીના ઉપાશ્રયેથી મેટો વરઘોડે નીકળ્યો હતો,
- રતિલાલ દીપચંદ દેસાઈ જે જુદા જુદા લત્તાએામાં થઈને ચાર ક્લાકે કેસ મેદાનમાં પહોં
સમસ્ત જૈન સમાજને નમ્ર સૂચન ચ્યો હતો. જુદાં જુદાં મંડળોનાં બેન્ડો, પંજાબ તથા રાજસ્થાનની અનેક ભજનમંડળીઓ અને વિશાળ જનમેદનીને લીધે આ ધર્મ- પ્રભુ મહાવીરની પચ્ચીસેમી જ્યક્તિનો ઉત્સવ મનાવવાનો યાત્રા ખૂબ ભવ્ય બની હતી. ન ભૂલી શકાય અને ન વર્ણવી શકાય પવિત્ર પ્રસંગ બહુ જ નજદિકમાં આવે છે. ' એવાં ભકિતરસમાં અનેક અંતરસ્પર્શી દથી એ ધર્મયાત્રા
શ્રદ્ધાળુ, શકિતસમ્પન તથા વિદ્વાન વર્ગે આ મહોત્સવને સમૃદ્ધ બની હતી. જાણે ચોમેર ભાવભકિતનો રસ જ રેલાઈ રહ્યો
પ્રબંધ કરવાનો છે. જો કે તેની પ્રાથમિક તૈયારીઓ થઈ ચૂકી હશે. હતો; અને સૌને પાવન કરતા હતા. - શાકાહાર સમેલન : તા. ૨૬-૧૨-૭૦ ના રોજ મહારાષ્ટ્ર
ભારતભરમાં જૈનોની સંખ્યા પ્રમાણમાં ઘણી જ ઓછી છે.
છતાં જેનેએ પ્રભુ મહાવીરના ઉચતમ સંદેશને જાળવી રાખે લેજીસ્લેટીવ કાઉન્સિલના અધ્યક્ષ શ્રી વી. એસ. પાગેના પ્રમુખપદે શાકાહાર સમેલન મળ્યું હતું. એમાં મુંબઈના શેરીફ શ્રી શાદી
છે; તેથી જગતભરને શાતિ અને પંચશીલને સંદેશ તેઓ પહલાલજી જૈન, અતિથિવિશેષ પદ્મભૂષણ પંડિત શ્રી શિવશર્મા
ચાડી શકશે. ઐકય વિના જૈન સમાજ ઉન્નતિશીલ તથા કીર્તિ સમ્પન્ન
નહીં થઈ શકે. દષ્ટાંતરૂપે આવી રહેલ પચ્ચીશમે જ્યનિત મહોત્સવ એમ. પી., શ્રી જયંતિલાલ માનકર વગેરે અનેક વકતાઓએ અત્યારે દેશમાં વધતા જતા માંસાહાર તરફી વલણ અંગે ચિંતા વ્યકત કરીને
મનાવવા માટે એકથી વધુ સમિતિઓ બની ચૂકી છે, આ ઠીક નથી. શાકાહારના પ્રચાર માટે સમર્થ પ્રયાસ કરવા અનુરોધ કર્યો હતે.
નાને સમાજ છૂટક છૂટક અને વિભકત રૂપમાં આ મહોત્સવ
ઊજવશે તો વધુ ખર્ચ થશે અને સમાજને આદેશ આપવાનો અર્થ આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજીએ લોકોને માંસ-મદિરાને ત્યાગ કરાવવા જે પ્રબળ પુરુષાર્થ કર્યો હતો તેનું જાણે આ સમેલન
નહીં સરે, તેમ જ જૈનેના નામને ઝાંખપ લાગશે એવું જણાય છે. સ્મરણ કરાવતું હતું.
અનુભવી કાર્યકરો તથા નેતાગણ ભારતના જુદા જુદા પ્રાન્તઆભારનવેદન-સમારોહ: તા. ૨૭-૧૨-૭૦ના રોજ બપોરના
માં બહુ સંખ્યામાં છે, તે સર્વેએ તેમ જ સાધુસમુદાયે માતા૩ વાગતાં મદ્રાસના જૈન અગ્રણી શ્રી માણેકચંદજી બેંતાલાના
ગ્રહ બાજુએ મૂકીને જનતાને નિવેદન કરવું જોઈએ, તેમજ પ્રમુખપદે મહેમાનોનો આભાર માનવાને સમારંભ યોજવામાં
પિતાની લાગવગને ઉપયોગ કરીને કહેવું જોઇએ કે આ અવસર આવ્યો હતો. વિશાળ કુટુંબ-મિલન જેવો આ રામારંભ જેવો હૃદય
વારે વારે નહીં આવે માટે હાથે હાથ મિલાવીને એક છત્ર નીચે સ્પર્શી હતો એવો જ ઉત્સાહવર્ધક હતો. આચાર્ય શ્રી વિજયવલ્લભ
બધો કાર્યક્રમ ગોઠવી પ્રસંગને દીપા તથા પ્રભુ મહાવીરના સૂરિજીએ જન માનસને ધર્મવાત્સલ્યના રસાયણથી કેવું એકરૂપ
અહિંસા તથા સત્યના સંદેશને અનેકાન્તદષ્ટિથી સમસ્ત ભારતઅને સ્નેહસભર બનાવ્યું હતું તેનું આફ્લાદકારી દર્શન આ
વાસીઓને ઘેર ઘેર પહોંચાડે. પ્રસંગે પણ થતું હતું. આ પ્રસંગે પંચોતેર જેટલા સ્થાનના અગ્રણી
સમય ઘણો ટૂંકો રહ્યો છે. કાર્યક્રમ બહોળા પ્રમાણમાં અમલમાં
મૂકવાની મહત્વાકાંક્ષા છે, તેથી વિવેકી જનોને પ્રાર્થના છે કે ઉદાર ઓનું હારથી બહુમાન કરવામાં આવ્યું.
દિલથી ઐકય સાધીને ખભે ખભા મિલાવીને કાર્ય કરવાને લીધે સાંસ્કૃતિક-મનોરંજન કાર્યક્રમો : ત્રણે દિવસ રાતના ૭-૩૦ નિર્ણય કરે. થી ૧૧-૩૦ સુધી ચાર-પાંચ કલાકના હિસાબે આ કાર્યક્રમને ઘાટકોપર, ૨૪-૧૨-૭૦.
દુર્લભજી ખેતાણી માલિક: શ્રી મુંબઈ જૈન યુવક સંઘ: મુદ્રક અને પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશનસ્થળઃ ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ–૪. ટે. નં. ૩૫૦૨૯૧
મુદ્રણસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કેટ, મુંબઈ–૧
Page #25
--------------------------------------------------------------------------
________________
Regd. No. MH. 117.
વાર્ષિક લવાજમ રૂ. ૭
"
.
પ્રબુદ્ધ જૈનનું નવસંસ્કરણ વર્ષ ૩૨ : અંક ૧૯
આપનું જીવન
મુંબઈ, ફેબ્રુઆરી ૧, ૧૯૭૧, સેમવાર,
પરદેશ માટે શીલિંગ ૧૫
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપ 1
આ છૂટક નકલ ૪૦ પૈસા
તંત્રી પરમાનંદ કુંવરજી કાપડિયા
ઉપરોક્ત ભલામણ
મ
ને
સારી સારી બનાવ્યા
<< ઉચ્ચ સ્તરે ભ્રષ્ટાચાર
(ગતાંકથી અનુસંધાન) (હવે મૂળ લેખનો અનુવાદ આપવામાં આવે છે.) પમાં ઉપર ઉપરથી જોતાં - Prima Facie • કંઈ તથ્ય છે કે ' ભ્રષ્ટાચારને નિર્મૂળ કરવા અંગે નીમાયેલી સંસ્થાનમ કમિટીએ
કેમ; અને જો હોય, તો તે પ્રધાન સામે ફોજદારી કાયદો લાગુ
પાડવાની અથવા એક તપાસપંચ નીમવાની ભલામણ કરવીપિતાને હેવાલ રજૂ કરતાં કહ્યું હતું: “એવી એક સુપ્રચલિત
વચગાળાના સમયમાં પ્રધાને રાજીનામું આપવું જોઇએ. છાપ લોકોના મનમાં પડેલી છે કે પ્રધાનમાં પણ નિષ્ઠાને સદંતર
આમ કરવાથી તપાસ કરનારી સંસ્થા સરકારની ઇચ્છાથી અભાવ એ કોઈ એક અસામાન્ય ઘટના હવે રહી નથી. છેલ્લા ૧૬
તદ્દન સ્વતંત્ર રીતે કામ કરી શકી હોત. પરંતુ સંથાનમ કમિટીની વરસ દરમ્યાન જે વ્યકિતઓએ લાગઢ પ્રધાનપદું ભોગવ્યું તે પૈકી
ઉપરોકત ભલામણને અસ્વીકાર કરવામાં આવ્યો. પરિણામે કેટલાક પ્રધાને એ ગેરકાયદેસર માર્ગો દ્વારા ખૂબ સારા પૈસા બનાવ્યા
આજે, પહેલાંની જેમ જ, પ્રધાનમંડળના કોઇપણ સભ્ય સામે થતાં છે, પિતાના દીકરાઓ અને સગાંઓને સારી સારી નોકરીઓ
ભ્રષ્ટાચાર કે સત્તાનો દુરુપયોગના આક્ષેપ અંગે તપાસપંચ નીમવું અપાવી છે તેમ જ જાહેર જીવનમાં કર્તવ્યનિષ્ઠાના ખ્યાલને જરાપણ
કે ન નીમવું તે બાબત કાં તો રાજ્ય સરકાર કાં તે મધ્યસ્થ સરસુસંગત ન કહી શકાય એવી રીતે બીજા અનેક લાભ મેળવ્યા છે.”
કારના પિતાના પર જ આધાર રાખે છે. કમિટીએ પિતાને ખેદ વ્યકત કરતાં કહ્યું છે: “આવા ભ્રષ્ટાચારને
સ્વાતંત્ર્ય પછીનાં આટલાં વરસમાં જે કોઈ તપાસપંચે કે અટકાવવા માટે જરૂરી એવી કોઇ સુચારુ કાયમી જોગવાઈ કરવાની કમિશને નિયુકત થયાં છે તે કાં તે લોકોના જોરદાર દબાણના અગત્ય ન તે કેંગ્રેસના સત્તાધીશોને સમજાઈ હતી કે ન તો કારણે, અથવા કોઈ રાજકીય હેતુસર-પણ નીતાંત અનિચ્છાપૂર્વક ભારત સરકારનું સંચાલન કરી રહેલા મહાન નેતાઓને જણાઇ હતી.”
નીમવામાં આવ્યા છે. એ ગમે તેમ હોય; પણ જયારે જયારે આ આખા સવાલનું મૂળ અહીં જ છે. ઉચ્ચ સ્થાનમાં -
૧૯૫૨ની તપાસપંચના કાયદા હેઠળ અદાલતી પંચ નીમવામાં
આવ્યા છે ત્યારે પરિણામે એકધારી રીતે સંતોષજનક આવ્યાં છે. અને પરિણામે છેક નીચે સુધીનાં સ્તરમાં - ભ્રષ્ટાચાર પ્રસરેલો છે.
પરંતુ કમનસીબે મોટેભાગે એવું બન્યું છે કે જેમાં લાગતીપરંતુ ગુનાખોરને નિશિયત કરનારી કઇ સ્વતંત્ર અને સ્વાયત્ત વળગતી વ્યકિત સામે આક્ષેપ પુરવાર કરવામાં સહાયરૂપ બને વ્યવસ્થા અસ્તિત્વ ધરાવતી નથી. સ્પષ્ટપણે, જે લોકો પાસે આવી
એવું ઘણું સાહિત્ય ઉપલબ્ધ હોવા છતાં, સદરહુ પંચનું કામ
અડધેથી પડતું મુકવામાં આવ્યું છે અને ગુનેગારને રાજકારણના વ્યવસ્થા નિર્માણ કરવાની સત્તા છે તે જ લોકોમાં એ વિષેને ઉત્સાહ
બીજા કોઈ ક્ષેત્રમાં ખસેડી લેવામાં આવ્યાં છે. નથી તેમ જ ઉચ્ચ સ્થાનમાં રહીને તે સ્થાનને દુરપયોગ કરનારી
આ સૌપ્રથમ કિસ્સો બને શ્રી વી. કે. કૃષ્ણમેનનની વ્યકિતએ સાથે ટકરાવાની ઇચ્છા પણ નથી. તદુપરાંત ગેરવર્ત
બાબતમાં. શ્રી સુરેન્દ્રનાથ દ્વિવેદી (એમ. પી.) અને શ્રી. જી. કને લગતા આક્ષેપોની તપાસ કરવા જેવા મહત્વના રાજકારણીય
એસ. ભાર્ગવે તેમના અભ્યાસપૂર્ણ પુસ્તક “Political શસ્ત્ર પરને પિતાને કાબૂ જતો કરવાની પણ તેમની ઇરછા નથી.
Corruption in India”માં લખ્યું છે - “જીપ સ્કેન્ડલ કારણકે આવી સત્તાનો ઉપયોગ કરીને પોતાના જ પક્ષના કોઇ
તરીકે જાણીતે થયેલે કિસ્સો પોતે જાતે જ એક અવનવા બળવાખોર સભ્યને તેઓ દબાવી શકે છે; કોઇ પ્રતિપક્ષી સાથે
કિસ્સો છે. સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પ્રકશમાં આવેલો આ પ્રકાજૂને હિસાબ સમજીલઈ શકે છે અથવા કોઇ ટીકાકારને ચૂપ
રને સૌપ્રથમ બનાવ હતે. એટલા જ માટે, જો શ્રી નેહરુએ કરી શકે છે.
એ પ્રશ્નને સૈદ્ધાંતિક રીતે તે વખતે હલ કર્યો હોત, તે રાજકીય ભ્રષ્ટાસંથાનમ કમિટીએ પણ એવી તો ભલામણ કરી જ હતી કે “જે કોઇ પણ ૧૦ ધારાસભ્યો કે લેક્સભાના સભ્યો, મુખ્ય
ચારના ત્યારપછીના બનાવોને અસરકારક રીતે નિર્મૂળ કરવામાં પ્રધાનને કે વડાપ્રધાનને ધારાસભાના અધ્યક્ષ કે લેક્સભાના
સારી એવી મદદ થઈ હોત. પરંતુ એક એવી છાપ ઊભી કરવામાં સ્પીકર મારફતે કોઈ લેખિત ફરિયાદ કરે છે, મુખ્યપ્રધાન કે વડા- આવી છે કે જો વહીવટકર્તાઓની સાથે સારાસારી હોય તે ગમે પ્રધાને સદરહુ આક્ષેપોની તપાસ માટે તરત જ એક કમિટી નિયુકત તે ભ્રષ્ટાચારી પણ છૂટો રહી શકે છે. પરિણામ એ આવ્યું કે વધારે કરવાની પોતાની ફરજ ગણવી જોઇએ - એવી એક પ્રણાલિકા પડવી જરૂરી છે.”
ને વધારે લોકો લગભગ એક નિયમ રૂપે પિતાની સત્તાને દુરઉપરોકત કમિટી વડાપ્રધાનની સલાહ અનુસાર રાષ્ટ્રપ્રમુખે
પયોગ કરતાં થઇ ગયા અને સાથે સાથે પોતાને ઉપર ઉપર નિમેલ એક રાષ્ટ્રીય પેનલના સભ્યો પૈકી કોઈ પણ ત્રણ વ્યકિતઓની
સમાજવાદી હોવાને લીધે જાળવી રહ્યાં - ગરીબનું ભલું કરવાની બનાવવાની હતી - જે પૈકી એક વ્યકિત તો ઉરચ અદાલતી હદે વાતે પોતાના ભાષણમાં તેઓ કરતા જ રહ્યા. ધરાવનારી અથવા ધરાવી ચૂકેલી એવી હોવી જોઇએ.
શ્રી વી. કે. કૃષ્ણમેનન આ કમિટીનું કામ એટલે જ નિર્ણય કરવાનું હતું કે, જે ૧૯૪૮ માં તે વખતના લંડન ખાતેના ભારતના હાઇપ્રધાન સામે ગેરવહીવટને આક્ષેપ કરવામાં આવ્યો હોય તે આક્ષે- કમિશનર શ્રી. વી. કે. કૃષ્ણમેનને માત્ર ૬૦૫ પીંડની મૂડીવાળી
H
Page #26
--------------------------------------------------------------------------
________________
૨૧૪
પ્રભુ જીવન
એક પેઢી મેસર્સ એન્ટી - મીસ્ટન્ટીસને આશરે ૮૦ લાખના જીપ ગાડીઓના ઓર્ડર આપ્યો હતો, જેની નાણાંની ચૂકવણી આ પ્રમાણે કરવાની હતી: ૬૫ ટકા ઇન્સ્પેકીંગ ફર્મના સરર્ટીફિકેટની રજૂઆતની સામે, બીજા ૨૦ ટકા બિલ ઓફ લેડીંગની રજૂઆતની સામે અને બાકીના ૧૫ ટકા નાણાં ભારતનાં બંદરે જીપગાડીઓ ઊતરે તે પછીના એક મહિનામાં ચૂકવવાના હતા. આમ છતાં પણ, કોન્ટ્રાકટ પર ૧૯૪૮ના જુલાઇની ૯ મી તારીખે સહી થઇ તેના એક જ મહિનામાં અને ઇન્સ્પેકટશન સર્ટીફિકેટની પરવા કર્યા વિનાજ, ૬૫ ટકા નાણાં સદરહુ કહેવાતી સપ્લાયર કંપનીને ભરપાઇ કરવામાં આવ્યા. ત્યારપછી પણ તેવી જ અસ્વાભાવિક છૂટછાટો મૂકવામાં આવી. હાઇકમિશનના કાયદાના કે નાણાંકીય સલાહકારની સલાહ પણ માંગવામાં આવી નહીં. ડીફેન્સ સર્વિસીઝના નાણાંકીય સલાહકાર શ્રી એ. કે. ચંદાએ કહ્યું છે કે “આ સોદાની તમામ વ્યવસ્થા હાઇકમિશનરે જાતે જ કરી છે.”
કોન્ટ્રકટ મુજબ ૧૯૪૮ના ડિસેમ્બરની ૨૬મી પહેલાં બધા માલ ભારતને મળી જવાના હતા. પરંતુ ૧૫૫ જીપનું પહેલું જ કન્સાઇનમેન્ટ છેક ૧૯૪૯ ના માર્ચમાં ભારત પહોંચ્યું—બરાબર કાશ્મીરમાં સીઝ-ફાયર થયાંને બે મહિના વીત્યા પછી! અને એ બધી જ જીપા અહીં આવ્યા પછી બિનઉપયોગી માલુમ પડી !!
લંડનની બીજી એક પેઢી મેસર્સ એસ. સી. કે, એજન્સીઝ સાથે ત્યારબાદ શ્રી મેનને દરેકના ૪૫૮૫ પૌંડના ભાવે ૧,૦૦૭ જીપના નવા ઑર્ડર મૂક્યો, કે જે દર મહિને ૬૮ના હિસાબે પૂરી પાડવાની હતી. આગળના સેાદામાં પડેલી નુકસાની પેટે રૂપિયા ૧૯ લાખ આ નવી પેઢીએ જમા આપવાના હતા. આ ઓર્ડરની શરતામાં પણ જલ્દિથી છૂટછાટો મૂકવામાં આવી. શ્રી મેનને ૬૮ને બદલે માત્ર ૧૨ જીપ પહેલાં છ માસ માટે સ્વીકારવાનું કબૂલ કર્યું. બાકીના ગાળામાં દર મહિને ૬૮ ને બદલે ૧૨૦ જીપ પૂરી પાડવાની હતી. જો કે વાસ્તવમાં તે, રૂ. ૯૪,૬૬૭ની કિંમતની માત્ર ૪૯ જીપ પૂરી પાડીને સદરહુ પેઢીએ બાકીની જીપો પૂરી પાડવાની પેાતાની અશકિત જાહેર કરી.
શ્રી મેનને કરેલા બીજા ત્રણ કેન્ટ્રેકટ્સ પણ અધૂરા રહ્યાં –જેમાં એક તો ૧૦૦ પૌંડની ઇસ્યુડ કેપિટલ વાળી મેસર્સ જે. સી. જે નેટ ઍન્ડ કુાં. પાસેથી રાઇફલા અને બીજા શસ્રોની ખરીદીના ઓર્ડર હતા, જ્યારે બીજો એક ઓર્ડર ૨૫ મીચેલ બામ્બરોની ખરીદીના હતા ને ત્રીજો ઓર્ડર સ્ટીલની પ્લેટોની ખરીદીના આશરે ચાર લાખ પૌંડની કિંમતના હતા અને તે પણ આશ્ચર્ય થાય એવી ગેરલાભકારી શરતોએ મૂકેલા હતા.
એસ્ટીમેટ્સ કમિટી ૧૯૫૦-૫૧ના પ્રથમ રિપોર્ટમાં જ જીપના બંને સેાદાની ટીકા કરવામાં આવી હતી. શ્રી અનંતશયનમ્ આયંગર – કે જેઓ એસ્ટીમેટસ કમિટીના ચેરમેન પણ હતા – તેમના વડપણ નીચે કૉંગ્રેસ સંસદીય પક્ષની એક પેટાસમિતિએ આ પ્રકારણની વધુ તપાસ હાથ ધરી હતી. પં. ઠાકુરદાસ ભાર્ગવ, શ્રી બી. પી. ઝુનઝુનવાલા, શ્રી આર. કે. સિંધવા અને શ્રી બી. શિવરાવ આ પેટાસમિતિના બીજા સભ્યો હતા.
આ કમિટીએ પોતાના હેવાલમાં કહ્યું કે, “સૌપ્રથમ તો જુદાજુદા નામની કોન્ટ્રેકટ કરનારી બધી પેઢીઓમાં મી. પાટ્ટર નામની વ્યકિત કર્તાહર્તા જેવી હતી. જીપ માટેના કોન્ટ્રેકટ મેસર્સ એન્ટીમીસ્ટેન્ટીસને આપવામાં આવ્યો હતા; રાઇલ અને દારૂગોળાને લગતા કોન્ટ્રેકટ મેસર્સ નોટ ઍન્ડ કંપનીને આપવામાં આવ્યો હતા; બામ્બર કૅન્સ્ટ્રકટ હગ્સન્સ ઍરોનોટિકલ કોર્પોરેશનને આપવામાં આવ્યો હતો અને સ્ટીલ પ્લેટોને લગતા કૅન્ટ્રેકટ બ્રિટિશ આફ્રિકન શિપિંગ કંપનીને આપવામાં આવ્યા હતા. આ ચારે પેઢીએ એક બીજી સાથે સંકળાયેલી હતી અને ચારેની કુલ ઇસ્યુડ કેપિટલ ૧,૦૦૦ પાઉન્ડથી વધારે ન હતી.
*
બીજું આ કરારોની ભાષા ખામીભરેલી હતી, કારણકે એમાં દંડને લગતી એકપણ ક્લમના સમાવેશ કરવામાં આવ્યો નહોતો. આ પ્રકારના કરારો માટે જે પ્રકારનું, ધેારણસરનું કરારનામું સામાન્ય રીતે સ્વીકૃત થયેલું હોય છે તેમાં, લાગતાવળગતા પ્રધા
તા. ૧-૨-૧૯૦૧
નની સંમતિ લીધા વિના કે જાણ પણ કર્યા વિના, છૂટછાટો આપ
વામાં આવી હતી. ”
ત્યારબાદ આ પ્રકરણ Public Accounts Committee એ હાથ ધર્યું હતું જેણે પેાતાના નવમા રિપોર્ટમાં એવી ભલામણ કરી હતી કે આ સાદાઓની એક ઉચ્ચ કક્ષાની સમિતિ – એક યા બે હાઇકોર્ટના ન્યાયાધીશેની બનેલી દ્વારા ફેરતપાસ થવી જોઇએ.
આ વિશે કેન્દ્રસરકારનું વલણ ચોંકવનારૂ હતું. સૌ પ્રથમ એટલે ૧૯૫૪ના ૧૮ મી ડિસેમ્બરે એણે કમિટીને પોતાની આગળની ભલામણાની ફેરવિચારણા કરવા કહ્યું. કમિટીએ જ્યારે આ સપ્ટેમ્બરની વિશે નમતું ન જૉખ્યું ત્યારે—એટલે, ૧૯૫૫ ના ૩૦ મી તારીખે – આ આખું પ્રકરણ ભીનું સંકેલી લીધું અને શ્રી વી. કે. કૃષ્ણમેનનને ૧૯૫૬ ના ફેબ્રુઆરીની ત્રીજી તારીખે કેન્દ્ર સરકારના દફ્તરવિનાના પ્રધાન તરીકે લેવામાં આવ્યા. શ્રી. કે. ડી. માલવિયા
માલવિયા—સિરાજુદીન પ્રકરણને પ્રકાશમાં આણવાના યશ શ્રી સુરેન્દ્રનાથ દ્રિવેદી એમ. પી. ના ફાળે જાય છે. મેસર્સ સિરાજુદીન એન્ડ કુ. નામની પેઢી ઓરિસ્સામાં ખાણાની માલિક છે. આ પેઢી પર થયેલા ઇન્કમટેક્ષ અને કસ્ટમની જકાત છુપાવવાના આક્ષેપોની તપાસ અર્થે સેન્ટ્રલ ઈન્ટેલીજન્સના અધિકારીઓએ ૧૯૫૬ માં પેઢીની ઓફિસ તથા મિ. સિરાજુદીન વગેરે કેટલાકના રહેઠાણા પર ધાડ પાડીને કેટલાક ચોપડા અને દસ્તાવેજો જપ્ત કર્યાં.
૧૯૬૩ માં અખબારોમાં એવા સમાચાર ચમકયાં કે આચાપડાઓની કેટલીક એન્ટ્રીઓ વડે સિદ્ધ થયું છે કે મિ. સિરાજુદીન કેટલીક વગદાર વ્યકિતઓને નાણાં ધીરી રહ્યાં છે. શ્રી સુરેન્દ્રનાથ દ્રિવેદીએ આ વિશે સંપૂર્ણ તપાસની માંગણી કરી.
દરમ્યાન, કૉંગ્રેસ સાંસદીય પક્ષના અધિકારીઓની એક મિટી ગમાં શ્રી કે. ડી. માલવિયા– જે ખાણા અને બળતણ ખાતાના પ્રધાન હતા—તેમણે કબૂલ કર્યું કે “ઉત્તરપ્રદેશમાં તેમના મતદાર વિભાગ બસ્તી ખાતે ૧૯૫૭ ની ધારાસભાની ચૂંટણી લડી રહેલા એક કાગ્રેસી ઉમેદવારના લાભાર્થે તેમણે રૂપિયા દશ હજારની માંગણી મી. સિરાજુદ્દીન પાસે કરી હતી અને એ રકમ તેમને મળી હતી.'
શ્રી વેિદીએ એક બીજો મુદ્દો ઊભા કર્યો. શું એ વાત સાચી હતી કે શ્રી માલવિયાએ વ્યાપાર પ્રધાનને એવી ભલામણ કરી હતી કે સિરાજુદ્દીનની પેઢીને મે ંગેનીઝના બદલામાં ઝેકોસ્લાવેકિયાથી મશીનરી આયાત કરવા દેવાના પરવાના આપવા? આ મંત્રસામગ્રીની શ્રી માલવિયાના ખાતાનાં અધિકાર નીચે આવતાં ઓઇલ ઍન્ડ નેચરલ ગેસ કમિશનને જરૂર હતી.
૧૯૬૩ ના માર્ચની ૨૩ મીએ શ્રી દ્વિવેદી પર લખેલા એક પત્રમાં શ્રી માલવિયાએ આવી ભલામણ પેતે કરી હાવાનો ઇન્કાર કર્યાં, પણ કહ્યું કે “ આ પ્રકારની અદલાબદલીની દરખાસ્ત ( Barter proposal ) ઘણા સમયથી વિચારાઈ રહી છે.” તેમણે વધુમાં લખ્યું, “મેસર્સ સિરાજુદીન એન્ડ કુાં. એ પણ મેન્ગેનીઝ અને ક્રમ કૉન્સન્ટ્રેટની નિકાસના બદલામાં O, N. G, C. ને જોઇતી અંત્રસામગ્રી આયાત કરવા દેવાની અરજી કરી હતી. આ બધા કાગળો તેના નિકાલ માટેવ્યાપાર અને ઉદ્યોગ ખાતાના પ્રધાન પર મોકલવામાં આવ્યા હતા અને અમારા ખાતાના જૉઇન્ટ સેક્રેટરીએ ફાઇલ પર પોતાની નોંધ પણ કરી હતી કે આ રીતે અદલાબદલાની બીજી પેઢીઓની દરખાસ્ત – જેવી કે, મેન્ગેનીઝ એર (ઇન્ડિઆ) લિ. (જાહેરક્ષેત્રની સંસ્થા)–પણ વિચારી શકાય. '
પરંતુ એપ્રિલની ૫ મી તારીખે તે વખતના આંતરરાષ્ટ્રીય વ્યાપારને લગતા ખાતાના પ્રધાન શ્રી મનુભાઇ શાહે કહ્યું કે મેસર્સ સિરાજુદ્દીન એન્ડ કુાં. ને આ પ્રકારનો અદલાબદલા કરવાની ભલામણ નકારવામાં આવી છે, કારણકે “આ પેઢીની એ વિષયની લાયકાત શંકાસ્પદ જણાઈ હતી the firm was under a cloud ”. તે પછી શા માટે શ્રી માલવિયાના ખાતાઓ જ શ્રી મનુભાઇના ખાતાની જેમ સિરાજુદ્દીનની આ દરખાસ્તને મૂળથી
2
Page #27
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૨-૧૯૭૧
જ નકારી ન દીધી? આવે પ્રશ્ન કરીને શ્રી દ્રિવેદીએ ભારે જોરદાર દલીલ કરતાં જણાવ્યું કે શ્રી માલવિયાનું આ પગલું ભલામણનો રૂપમાં જ હતું.
વડાપ્રધાને આ વિષે એટર્ની-નરલ શ્રી સી. કે. દફતરીને પુછાવતાં તેમણે સંપૂર્ણ તપાસની ભલામણ કરી. પરંતુ શ્રી નેહરુએ સંપૂર્ણ તપાસ માટે તપાસ-પંચ નીમવાને બદલે તે વખતના સુપ્રિમ કોર્ટના જજ શ્રી જસ્ટીસ એસ. કે. દાસને આ વિષયની Quasi Judicial તપાસ કરવાનું કામ સોંપ્યું. – “ કોઇપણ જાતની ધાંધલ વિનાની, ખાનગી અને હરકત ન કરનારી તપાસ ’
૧૭મી ઓગસ્ટે શ્રી. નેહરુએ લેક્સમાં જાહેર કર્યું કે નામદાર જજના હેવાલ – જે તેમણે હેરમાં મૂકવાની ના પાડી—થોડે અંશે શ્રી માલવિયાના પક્ષમાં છે અને થડે અંશે પક્ષમાં નથી. તેમણે પ્રધાનમંડળમાંથી શ્રી માલવિયાનું રાજીનામું જાહેર કરતાં કહ્યું કે, “ જો કે શ્રી માલવિયાએ પોતાની નિષ્ઠા અને નિષ્પક્ષતાને એબ લાગે એવું કાંઇ પણ કર્યું હોવાની મને ખાતરી થઇ નથી, તો પણ મે તેમનું રાજીનામું સ્વીકાર્યું છે.” જો કે પાછળથી તેમણે કબૂલ કર્યું હતું કે આ સ્વીકાર સ્વાભાવિક રીતે જ “કંઇક અંશે જસ્ટીસ દાસના હેવાલને આભારી હતા.
"
પ્રબુદ્ધ જીવન
શ્રી દ્રિવેદી અને શ્રી ભાર્ગવે તેમના પુસ્તકમાં (કે જેના આગળ ઉલ્લેખ કરવામાં આવેલા છે) આ વિષે સચાટ ટીકા કરી છે અને કેટલાક મૂંઝવનારા મુદાઓ ઉઠાવ્યા છે. તેમણે પૂછ્યું છે, “ જો જસ્ટીસ દાસને આ હેવાલ અંશત: શ્રી માલવિયાની વિરુદ્ધમાં હતા, તે - જ્યારે શ્રી નેહરુએ એમ કહ્યું કે અંગત રીતે તે શ્રી માલવિયાએ કશું એવું કર્યું હોય કે જેથી એમની પ્રામાણિક્તાને કલંક લાગે એવું પોતે માનતા નથી ત્યારે – શું શ્રી નેહરુએ જસ્ટીસ દાસના હેવાલૂને સાચા ગણ્યો ન હતો.?
જો એમ હતું તો પછી તેમણે રાજીનામું સ્વીકાર્યું શું કરવા? શું આ તપાસપંચના હેવાલ એવા ગંભીર હતા કે જેથી એક પ્રધાનને પ્રધાનમંડળમાંથી નીકળી જવું પડે; પણ એવા ગંભીર ન હતા કે જેથી તે જ પ્રધાનની નિષ્કલંક નિષ્ઠાને કલંક ન લાગે? આ સંજોગામાં શ્રી માલવિયા પોતે એવા દાવા કરવાનું કેમ ચાલુ રાખી શક્યા કે પોતે નિર્દોષ છે? '
દેખીતી રીતે જ આ પ્રકારની “ધાંધલ વગરની ” તપાસ શ્રી માલવિયાના ફાયદા માટે જ હતી.
આવી અર્ધ-સરકારી તપાસ વિશે પ્રો. ડબલ્યુ. એ. રાબસને એક સુંદર કટાક્ષિકા નીચે પ્રમાણે લખી છે:
A Quasi judicial court is presided over by a Quasijudge administering Quasi-law in Quasi-disputes, the Quasi-pasties give theiQuasi-evidence : The tribunal finds the Quasi facts and considers the Quasiprinciples. It then applies to Quasi-law in a Quasijudicial decision which is promulgated in a Quasiofficial document and given Quasi-enforcement.
"The members of the tribunal having concluded their Quasi-judicial business, then go out and drink Quasi-beer before taking lunch consisting of Quasichickens croquettes. They then go home to their Quasi-wives".
સદ્ભાગ્યે, Quasiનો યુગ આથમી ગયો, અને કશુંના કેસમાં નીમાયેલા દાસ કિંમશનથી વિધિસરના તપાસપંચનો યુગ શરૂ થયો. ત્યારથી આજ સુધીમાં આવા વિધિસરના તપાસપંચેાએ બક્ષી ગુલામમહંમદ, શ્રી બીજું પટનાઇક અને તેમના જોડીદાર શ્રી બિરેન મિત્ર, તેમ જ બિહારના પ્રધાનાના કરતૂતા વિશે પોતાના હેવાલો પ્રગટ કર્યા છે. આ હેવાલાએ આગળ થઇ ગયેલા તપાસપંચના પ્રમાણભૂત લેવાલામાં સારો ઉમેરો કર્યો
છે.
અનુવાદક :
સુબોધભઈ એમ. શાહ અપૂર્ણ
મૂળ અંગ્રેજી: શ્રી એ. જી. નૂરાણી
3
૨૧૫
થોડુંક તત્ત્વચિંતન ટ પૂર્વ ભૂમિકા
ભારત સરકારના માજી એટર્ની જનરલ શ્રી મેાતીલાલ ચીમનલાલ સેતલવડની આત્મકથા તાજેતરમાં પ્રગટ થઇ છે. તે વાંચીને અને ખાસ કરીને તે પુસ્તકમાંના અમુક આત્મચિંતનલક્ષી બે ફકરાઓ ધ્યાનમાં લઇને શ્રી ચીમનલાલ ચકુભાઇ શાહે તેમની ઉપર એક પત્ર અંગ્રેજીમાં લખેલા જેનો અનુવાદ અહિં રજુ કરવા ધારણા છે. પણ તે પહેલાં તે પત્રમાં શ્રી મેાતીલાલ સેતલવડના પુસ્તકમાના જે બે ફકરાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યા છે તે ફાઓના ગુજરાતી અનુવાદ શ્રી ચીમનભાઇના પત્રના મર્મને સમજવામાં ઉપયોગી થઇ પડશે એમ સમજીને, ક્રમસર નીચે આપવાનું ઉચિત ધાર્યું છે.
અહીં જણાવવું અપ્રસ્તુત નહિ ગણાય કે શ્રી મેાતીલાલ સેતલવડ ખ્યાતનામ બેરિસ્ટર સ્વ. સર ચીમનલાલ સેતલવડના જ્યેષ્ઠ પુત્ર થાય. પિતાની માફ્ક તેમના વ્યવસાયી જીવનની શરૂઆત મુંબઇની હાઇકોર્ટમાં બેરિસ્ટર તરીકેની પ્રેક્ટીસથી શરૂ થઇ. કેટલાંક વર્ષ તેમણે મુંબઇની હાઇકોર્ટના એડવોકેટ જનરલ તરીકે કામ કર્યું અને સમય જતાં તેમણે ભારત સરકારના એટર્ની જનરલ તરીકે સેવા આપી. તે પદ ઉપરથી ૧૯૬૨ ની સાલમાં તેઓ નિવૃત થયા. આજે તેમની ઉંમર ૮૬ વર્ષની છે અને એમ છતાં બૌદ્ધિક ક્ષેત્રે તેઓ એટલા જ જીવન્ત છે.
હવે આપણે પ્રસ્તુત ઉલ્લેખોના અનુવાદ તરફ જઇએ. પરમાનંદ
પ્રથમ ઉલ્લેખના અનુવાદ (પાનુ ૧૮૧-૮૨)
૧૯૫૧ની સાલમાં તેમના લઘુબંધુ શ્રી જીવણલાલ સેતલવડનું અવસાન થતાં શ્રી મોતીલાલ સેતલવડને સખ્ત આઘાત લાગ્યો. તે ગમગીન પ્રસંગને અનુલક્ષીને તેમણે પોતાની નોંધપોથીમાં નીચે મુજબ નોંધ કરી છે:
“તાજેતરમાં બનેલા બનાવાએ જે વિચાર યુગોથી માનવજાતને મુંઝવતા આવ્યા છે. તે વિચાર ફરી ફરીને મારા મન સામે ઉપસ્થિત થતો રહ્યો. આ બૃધું શું છે? આ સમસ્યા હંમેશાને માટે, જ્યાં સુધી પૃથ્વીના ફરીથી ભાંગીને ભૂક્કા થાય અથવા તે। જીવસૃષ્ટિ ટકી ન શકે એટલી બધી થીજી જાય અને માનવજાતનું અસ્તિત્વ ખતમ થાય ત્યાં સુધી કદાચ અણઉકલી રહેવાની. માનવજાતના અથવાતા દરેક માનવીના ભાવીની દેખરેખ રાખતા પરમ કૃપાળુ અને સર્વશક્તિમાન ઇશ્વરની કલ્પના મારા માટે ગ્રાહ્ય બનતી નથી. ખ્રિસ્તી ધર્મ, ઇસ્લામ ધર્મ અથવા ત હિન્દુ ધર્મ અથવા તો કોઇ પણ ધર્મના તે પાયા મને આકર્ષતા નથી, મારા અન્તરને સ્પર્શતા નથી. આ સંબંધમાં વૈદિક અને બૌદ્ધ ધર્મના ખ્યાલો વિષે શું વિચારવું? બૌધ ધર્મ વિષે હું પૂરતું જાણત નથી. એક વિશ્વવ્યાપી શકિત જેમાંથી આપણું નિર્માણ થયું છે અને જેમાં આપણે વિલીન થવાના છીએ આવે જે વૈદિક વિચાર છે તે ખરેખર એક ભવ્ય કલ્પના છેઅને જે મહાન વિચારકોએ આ ભવ્ય વિચારને પ્રસ્થાપિત કરેલ છેતેમની મહત્તાને તે ખરેખર અનુરૂપ છે. પણ આ એક તાત્વિક કલ્પનાથી કાંઇ વિશેષ છે ખરૂ ? આના જવાબ તરીકે, આધ્યાત્મિક અનુભૂતિને આગળ ધરવામાં આવે છે. તે આ બધી કહેવાતી આધ્યાત્મિક અનુભૂતિ કેવળ subjective - સ્વલક્ષી – નથી ? ઊંડેથી વિચાર કરતાં એમ લાગે છે કે કાર્યકારણના અફર નિયમ અનુસાર કોઇથી પણ ટાળી ન શકાય એવી એક શકિત આ વિશ્વમાં નિષ્ઠુરપણે કામ કરી રહી છે. તેના અનત અને વૈવિધ્યપૂર્ણ બળાથી સંચાલિત આ વિરાટ વિશ્વ કેવી રીતે અને શા માટે
Page #28
--------------------------------------------------------------------------
________________
૨૧૬.
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૨-૧૯૭૧
એવું પરિવર્તન સાધ્યું છે, અને દૈવીશકિતમાં જેમણે શ્રદ્ધા અનુભવી છે અને તે શકિત સાથે જેમણે અનુસંધાન પ્રાપ્ત કર્યું છે તેવાના અંગત અનુભવને હું કેમ ઇનકારી શકું? પણ અમુક આવી બક્ષીસ ધરાવતા અલ્પ મનુષ્ય માટે આ શક્ય છે. મારે તો મારા માર્ગે જ જવું રહ્યું. હંમેશા એ સંભાળ લેતા રહેવાની કે મારૂં શારીરિક આરોગ્ય જેને મારી ઉમર સાથે ચક્કસપણે સંબંધ છે તેને વટાવી જાય એવી મારી કોઇ પ્રવૃત્તિ હાવી ન
નિર્માણ થયું? જવાબ: અગમ્ય. આથી વિશેષ તમે કશું પણ કહી શકો તેમ નથી. કારણ કે વસ્તુ ક્યાંથી આવી અને શા માટે આવી તે વિશે આપણે કોઈ કશું જાણતા જ નથી.”
બીજા ઉલ્લેખને અનુવાદ (પાનું ૫૯૭)
૧૯૬૭ ની સાલ સૌ. વિમળાબહેન સાથેના તેમના લગ્નની ૬૦ મી વર્ષગાંઠ ઊજવવામાં આવી હતી. આ દિવસ, તેઓ જણાવે છે તે મુજબ, તેમના માટે અત્યંત પ્રસન્નતાને હતા, એટલું જ નહિ પણ, આત્મનિરીક્ષણને હતા. આ પ્રસંગને અનુલક્ષીને શ્રી મેતીલાલ સેતલવડે પિતાની નોંધપેથીમાં નીચે મુજબ નોંધ કરી છે:
કેવું સુખી અને દી લગ્નજીવનકશા પણ ભંગાણ સિવાય લગભગ સતત અને સદા સંવધિત સુખથી ભરેલું! એ જીવન દરમિયાન ૧૯૩૭ અને ૧૯૩૮ માં કાળાં વાદળાંઓ ઉપસી આવેલાં પણ ઈશ્વરની કૃપાથી એ નવિદને પસાર થઇ ગયાં. ૧૯૩૭ની શરૂઆતના ભાગમાં વિમળાને ઓપરેશન કરાવવું પડેલું. ત્યાર બાદ ૩૦ વર્ષ સુધી. અલબત્ત, કદિ કદિ ઉપાધિઓ આવેલી એમ છતાંવિમળાનું જીવન સુખપૂર્વક ચાલી રહ્યાં છે. વખતસર નિદાન થયું અને મેગ્ય ચિકિત્સા કરવામાં આવી એ માટે ઇશ્વરને અને ડાકટરનો આભાર માનવો રહ્યો. મેં અહિં ઇશ્વરને ઉલ્લેખ કર્યો છે, એ શબ્દથી સામાન્યત: પ્રચલિત અર્થમાં સૂચવવામાં આવતે ઈશ્વર કે જે સમગ્ર જીવસૃષ્ટિમાં રસ ધરાવતે, પોતે ઇચ્છે એ મુજબ તેમના ચાલુ જીવનમાં ફેરફાર કરો અને પ્રાર્થના અને કરુણાથી જેને હલાવી શકાય એવા એક સર્વશકિતમાન ઈશ્વરને હું સૂચિત કરતો નથી. હું ઘણી વાર પ્રાર્થના કરું છું, વેદ અને ગીતામાંથી પ્રાર્થનાનો ઉપયોગ કરૂં કરું છું અને તે વડે સમાધાન - આશ્વાસન અનુભવું છું, અથવા તે ચાલુ જીવનના ચક્રાવામાંથી મારૂં ચિત્ત છૂટકારો અનુભવે છે અને કંઇક - કંઇક સશકિતમાન - કે જેણે વસતુઓનું નિર્માણ કર્યું છે તેને વિચાર કરવા મન પ્રેરાય છે. પણ
એ બાબત મારા માટે સ્પષ્ટ છે કે જે અગમ્ય શકિતએ આ બધું નિર્માણ કર્યું છે તે અનુલ્લાંઘનીય નિયમને આધીન છે. તેમાં અંગત અનુરોધ કે પ્રાર્થનાઓને, મને લાગે છે તે મુજબ કાર્યકારી બનવા માટે કોઈ અવકાશ છે જ નહિ અથવા તો એમ માનવાને પણ કોઇ કારણ નથી કે આ મહાન શકિત દયાળુ કે કરુણાળુ છે. ચારે તરફ એટલું બધું દુ:ખ અને યાતના હું જોઉં છું કે જેને લીધે આવા કોઇ અનુમાન કે નિર્ણય ઉપર આવવાનું મારા માટે શક્ય બનતું નથી. એવી જ રીતે કર્મને કે પુનર્જન્મને સિદ્ધાન્ત પણ મારી બુદ્ધિને કશું સમાધાન આપી શકતો નથી. એ એક એવું તત્વદર્શન છે કે જે અનેક લોકોની યાતનાનો ખુલાસો કરવાના એક માત્ર પ્રયત્નરૂપ છે. તો મારે મારું ભાવી જીવન શી રીતે પસાર કરવું? આજે મારી ઉંમર ૮૨ વર્ષ વીતાવી ચૂકી છે. આ બધાં વર્ષો દરમિયાન હું જે પ્રમાણે કમરત રહ્યો છું તે જ પ્રમાણે મારે હવે પછીનું જીવન ગાળવું કે તેમાં કાંઇ ફેરફાર કરવો? એક બે પહેલાં મલ્લીકંજી * જેમના પ્રત્યે મને ખૂબ પ્રેમ અને આદર છે તેમણે મને હવે અતર્મુખ બનવા સૂચવેલું. મારું મન જે રીતે ઘડાયું છે તે જોતાં હું એ મુજબ અન્તર્મુખ બની શકું ખરો? મને લાગે છે કે એ મારા માટે શકય નથી. સંભવિત છે કે એવી કેટલીક વ્યક્તિ હોઈ શકે છે કે જે તે પ્રમાણે અન્તર્મુખ બની આત્મત્કર્ષ સાધી શકે. મલ્લીકજી કે જેમણે પોતે
શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના પત્રનો અનુવાદ
મુંબઇ, તા. ૨૨મી ડિસેમ્બર ૧૯૭૦ 'પ્રિય શ્રી મોતીલાલભાઈ, - આપની આત્મક્યા મેં ખૂબ રસપૂર્વક વાંચી છે. - હાલતુરત, આપના તાત્વિક વિચારો સંબંધ થર્ડ લખવા ઇરછું છે. આ વિચારે, આપના બંધુ શ્રી જીવણલાલના અવસાન સમયે તથા આપના લગ્નજીવનનાં ૬૦ વર્ષ પૂરાં થયાં તે પ્રસંગે આપે આપની નોંધપોથીમાં જે નોંધ કરી છે અને જે આત્મકથામાં પૃષ્ઠ ૧૮૧-૮૨ તથા પ૯૭ ઉપર ટપકાવી છે, તે ઉપરથી જાણ્યાં છે.
પ્રત્યેક માનવીના ભાગ્યનું અંગત નિયમન કરતા વ્યકિતગત ઇશ્વર ( Personal God ) ની કલ્પના સ્વીકાર્ય બની શકે તેમ નથી તે બાબતમાં હું આપની સાથે સંમત થાઉં છું. આપ એમ માનતા લાગે છે કે એક વિશ્વશકિત છે, જે અફર નિયમ અનુસાર, નિષ્ફરપણે અને એટલતાથી કામ કરી રહી છે. આધ્યાત્મિક અનુભૂતિ આપને કેવળ સ્વલક્ષી ( subjective ) લાગે છે. આપ અયવાદી હે એમ લાગે છે.
આ દુનિયામાં ખૂબ દુઃખ અને અનિષ્ટ છે તે જોતાં, આ વિશ્વશકિત, દયાળુ અથવા માયાળુ હોય એમ માનવા આપને કઇ કારણ દેખાતું નથી. કર્મ કે પુનર્જન્મને સિદ્ધાન્ત અને સ્વીકાર્ય જણાતો નથી.
મને કોઇ આધ્યાત્મિક અનુભૂતિ છે એમ હું મારા માટે કહી શકું નહિ. પણ આ બાબતમાં મેં સારી પેઠે અભ્યાસ અને ચિત્તન
કર્યું છે. વિચાર આપને
શ્રાદ્ધા છે. બુદ્ધિથી સુ
જ મારા વિચારે આપને જણાવવાની હિંમત કરું?
મારો અભિગમ બુદ્ધિ અને શ્રદ્ધા ઉપર આધારિત છે. બુદ્ધિ જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી અને ત્યાર પછી બુદ્ધિથી સુસંગત એવી શ્રદ્ધા. તે સાથે મહાપુરૂની આધ્યાત્મિક અનુભૂતિને હું માત્ર સ્વલક્ષી માનતો નથી. તે અનુભવગમ્ય અને વાસ્તવિક છે.
માનું છું કે એક વિશ્વશકિત આ બ્રહ્માંડનું નિયમન કરી રહી છે. તે શકિત એ જ કોટિની દે નિયમન કરે છે. આવી કોઇ વિશ્વશકિત ન હોત તો આ બ્રહ્માંડ ભય કયારનું ય ભાંગીને ભૂકકો થઇ ગયું હોત, જેમ આપણા દેહમાં રહેલી આ શકિત દેહને ત્યજી જાય છે ત્યારે દેહ માત્ર જડ ચેતનહીન બને છે તેમ, આપણી અંદર અને બહાર રહેલી આ શકિત, એક જ કોટિની હેઇ, બુદ્ધિગમ્ય અને અનુભવગમ્ય છે. આ શકિત આધ્યાત્મિક અને નૈતિક છે. એ આધ્યાત્મિક ચૈતન્યમય છે, જડ નહિ. કેદ માત્ર જડ શકિત આ વિશ્વને અથવા આપણા શરીરને ધારણ કરી શકે નહિ અથવા ટકાવી શકે નહિ. આ આધ્યાત્મિક શકિત કોઇ પણ જડશકિત કરતાં અનંતગણી વીર્યવાન છે. આપણા દેહની પેઠે, સકળ વિશ્વ ઉપર એ આધિપત્ય ભોગવે છે. એ સર્વોપરિ છે. આ શકિત જ્ઞાનસ્વરૂપ અને સહેતુક (intelligent and teleological) છે. જડશકિત પેઠે, અંધ અને યાંત્રિક નથી. આ સિવાય બીજું કોઇ સ્વરૂપ તેનું હોઈ શકે નહિ.
આ શકિત નૈતિક છે, આપખુદ કે મનસ્વી નથી. આ નૈતિક નિયમ (Moral Law) અટલ છે, તેથી આ શકિત દયાળ કે માયાળુ નથી, એટલે કે, આપખુદ કે મનસ્વીપણે વર્તી શકતી નથી. આ જ કર્મસિદ્ધાન્ત છે. દરેક વ્યકિત પોતાના ભાગ્યની
* શ્રી ગુરદયાળ મલ્લીકજી મૂળ સીંધના, કવિવર ટાગોરના શાનિતનિકેતનમાં કેટલાક સમય રહેલા, ગાંધીજીના આદરપાત્ર એક સો અને સાધુપુરુષ, શ્રી મોતીલાલ સેતલવડ કુટુંબના એક આત્મીયજન જેવા, જેમનું ગયા વર્ષે મુંબઇ ખાતે અવસાન થયું છે. તંત્રી
:
Page #29
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૨-૧૯૭૧ પ્રબુદ્ધ જીવન
૨૧૭ = = == વિધાતા છે. આમાં જ નૈતિક અને આધ્યાત્મિક સ્વાતંત્રય રહ્યું છે. વિશ્વશકિત મને વિશ્વવ્યાપી અને તેના બધા બનાવમાં જણાય (Moral and Spiritual Freedom).
છે તેથી, હું અશેયવાદી નથી પણ ઘણા માણસો જે પ્રકારે ઈશ્વરમાં
માને છે તે રીતે હું માનતો નથી. આ દુનિયામાં રહેલ દુ:ખો અને અનિષ્ટો અનેક સંવેદનશીલ
પ્લેટ અને ટાગોરનાં પુસ્તકો જોઈ જવા તમે સૂચના કરી આત્માને વ્યથિત બનાવે છે. છતાં પણ અંતે, અનિષ્ટ ઉપર તે માટે આભારી છે. તે મેં વાંરયા હોય તેવું યાદ છે, પણ ઘણાં વર્ષો sozal for4 914 9. (good triumphs over cvil).
પહેલાં ફરીથી જોઇ જવા પ્રયત્ન કરીશ. અનિષ્ઠ કોઇ સ્થાયી તત્વ નથી. જીવનની સાધનાનું એક અંગ
દરમ્યાન, તમે આ તરફ આવો તે તમને મળવા અને તમારા છે. કુદરતી આફત બાદ કરતાં, દુનિયામાં જે દુ:ખ અને પત્રમાં જે વિષયે લખ્યું છે તે વિષે વાતચીત કરવા હું ઇચ્છું છું.. અનિ છે તેમાં મોટો ભાગ માનવીની સ્વાર્થી અને રાગદ્વેપ
- સપ્રેમ તમારી એમ. એસ. સેતલવડ યુકત વર્તનનું પરિણામ છે. જીવનમાં દેખીતું ગમે તેટલું અરાન્ય,
શ્રી ચીમનભાઈને પ્રત્યુત્તર : અનિ9 અને અસુંદર હોય તે પણ, અંતિમ વાસ્તવિકતા, સત્યમ્
મુંબઈ, તા. ૩૦ ડિસેમ્બર ૧૯૭૦ શિવમ, સુન્દરમ છે. આમ ન હોત તે જીવનને કયારને ય અંત પ્રિય શ્રી મોતીલાલભાઈ. આવ્યો હતો. આ બુનિયાદી શ્રદ્ધા ઉપર જ જીવન ટકી શકે.
આપના તા. ૨૮ ડિસેમ્બર ૧૯૭૦ના પત્ર માટે ઘણે માનવ સ્વભાવમાં રહેલ પાયાની સચ્ચાઇ (innate આભારી છું. rectitude) ને આપે વ્યાજબી રીતે ઉલ્લેખ કર્યો છે. બી.એ. અને એમ.એ. માં મારે વિષય તત્વજ્ઞાન હતો. એમ. (પૃષ્ઠ ૬૨૨) આ જ અંતિમ સત્ય છે. માનવી પાયામાં ઇમાનદાર એ. માં તત્વજ્ઞાનના વિદ્યાર્થીઓમાં પ્રથમ હેઇ, કે. ટી. તેલંગ સુવર્ણ (વિશ્વાસપાત્ર) છે, કારણ કે, વિશ્વશકિત પેઠે, તે આધ્યાત્મિક ચંદ્રક મને મળ્યો હતો. તે તો ૧૯૨૫ ની વાત છે. પણ ત્યાર પછી અને નૈતિક છે.
પૂર્વ અને પશ્ચિમના તત્વજ્ઞાન અને ધર્મના વિષયમાં મારો આપને જિજ્ઞાસા હોય અને વાંરયા ન હોય તે, પ્લેટોના સંવાદો, એપોલોજી અને ફીડે અને ટાગોરની સાધના વાંચી જવી હું
રસ અને અભ્યાસ ચાલુ રહ્યા છે. ખરી રીતે, આ અભ્યાસથી વિનંતિ કરું છું. .
મને ખૂબ શાન્તવન, સમતા અને માનસિક શાંતિ મળ્યાં છે. આશા રાખું છું કે મેં આપને કેઇ અવિનય કર્યો નથી.'
દિલહી આવીશ ત્યારે જરૂર આપને મળીશ. સપ્રેમ, આપને, સી. સી. શાહ
પ્રેમ આપને સી. સી. શાહ શ્રી મોતીલાલ સેતલવડના ઉત્તરનો અનુવાદ તંત્રીને અનુરોધ : આ જ પ્રશ્ન ઉપર પ્રકાશ પાડતું મિતાક્ષરી
ભાષામાં લખાયેલું તત્ત્વચિન્તન કોઈ મિત્ર મોકલી આપશે તો તેને
ન્યુ દિલ્હી, ન્યુ દિલ્હી, તા. ૨૮ ડીસેમ્બર, ૧૯૭૦
પ્રબુદ્ધ જીવનમાં જરૂર આવકારવામાં આવશે. તંત્રી. પ્રિય શ્રી ચીમનલાલ
અમેરિકામાં જૈન ધર્મને પ્રચાર તમારા તા. ૨૨ ડિસેમ્બર ૧૯૭૦ ના પત્રથી આનંદ થયો. મારી આત્મજ્જા સંબંધે ઘણી ચર્ચા થઇ છે. પુસ્તકમાં અમુક
શ્રી અમૃતલાલ લ. શાહ જણાવે છે, કે ડિસેમ્બર માસની ૧૩ વ્યકિતઓની ટીકા કરતા કેટલાક વિવાદાસ્પદ (Sensalional) તારીખે જૈન સંસાયટી, શિકાગોની વાર્ષિક સામાન્ય સભા મળી ફશ ઊંચકીને, અને બાકીને પુસ્તકનો ભાગ સર્વથા અવગણીને
હતી. જેમાં ૧૯૭૧ ના નવા વર્ષ માટે કાર્યવાહક સમિતિની એને પરિણામે એકપક્ષી ચિત્ર રજુ કરતી, કેટલીક ટીકાઓ થઇ છે. તેથી, પુસ્તકમાં ખરેખર ઉપયોગી એવી બાબતો તરફ ધ્યાન આપે
ચૂંટણી કરવામાં આવી હતી. તેવા તમારી જેવાને જાણીને મને આનંદ થયો છે.
પ્રમુખ : શ્રી મહેન્દ્ર અમૃતલાલ શાહ સેક્રેટરી : શ્રી જગદીશ
એન. શાહ ખજાનચી : શ્રી રાજેન્દ્ર એચ. શાહ સભ્ય : શ્રી ર્ડો. તમે મારા ‘તાત્વિક વિચારો” સંબંધો લખ્યું છે. મને
કાક ઉદાણી, શ્રી હર્ષદ એમ. દોશી લાગે છે કે મેં જે કાંઈ થોડું આ સંબંધે લખ્યું છે, તેને માટે
૧૯૬૯-૭૦ ના વર્ષ દરમ્યાન સોસાયટીએ શરૂ કરેલી પ્રઆ બહુ મોટું નામ છે. ધર્મ અથવા તત્વજ્ઞાનને અભ્યાસ કર્યાન
તિઓ અને સિદ્ધિઓ: હું દાવ કરી શકતો નથી. એક સામાન્ય જન તરીકે, સદના
૧ જૈન રસાયટી પત્રિકાનું પ્રકાશન રામયે, આ બાબતે સંબંધે મને જે કાંઇ ફુરણ થયાં, તે ઉપરથી
૨ ઘર દહેરાસરની સ્થાપના મારા વિચારો બંધાયા છે.
૩ જૈન ધર્મ પરનાં પુસ્તકોની લાઈબ્રેરી તમારા પત્રના બે વાકયો સાથે હું સંમત થતું નથી. એ છે, “આધ્યાત્મિક અનુભૂતિ આપને કેવળ સ્વલક્ષી (Subjective)
૪ ભાવના - ધાર્મિક ભજન સમૂહપ્રાર્થના લાગે છે.” “તમે અજ્ઞેયવાદી છે.” મેં આ પુસ્તકમાં નવું કહ્યું
૫ જૈન સંસાયટી ડિરેકટરીની તૈયારી નથી. પૃષ્ઠ ૫૯૭ ઉપર જશે તે મેં કહ્યું છે: “એક કે બે વર્ષ પહેલાં, ૧૯૭૦-૭૧ના વર્ષ માટે સોસાયટીએ કરવા ધારેલી પ્રવૃત્તિઓ : મલ્લીકજી, જેમના પ્રત્યે મને ખૂબ પ્રેમ અને આદર છે, તેમણે
- ૧ ઘરદહેરાસર માટે ૧૨૦ ઈંચની પ્રભુપ્રતિમા મેળવવી. મને અન્તર્મુખ બનવા કહ્યું. મારું મન જે રીતે ઘડાયું છે તે મુજબ હું આ કરી શકું ખરો? મને લાગે છે હું એ કરી ન શકું. સંભવિત છે
૨ લાઈબ્રેરી માટે વધુ ને વધુ પુરત : અંગ્રેજીમાં વસાવવા. કે એવી કેટલીક વ્યકિતઓ હોઇ શકે છે જે તે પ્રમાણે વર્તી લાભ ૩ ભજન તથા પ્રવચનની વધુ ટેપ રેકોર્ડ મેળવવી. પામે. મલ્લીકજી જેમણે એવું પરિવર્તન સાધ્યું છે અને દૈવીશકિતમાં - ૪ દહેરાસર માટે ફંડ વધારવું. જેમણે શ્રદ્ધા અનુભવી છે અને તે શકિત સાથે જેમણે અનુસંધાન 1 અમેરિકામાં વસતા જૈન - જૈનેત્તર ભાઇઓને સક્રિય રસ પ્રાપ્ત કર્યું છે, તેવાને અંગત અનુભવ હું કેમ ઇનકારી શકું?
લેતા કરવા. આ રીતે જેઓ એમ કહે છે કે તેમને આધ્યાત્મિક અનુભૂતિ
અંગ્રેજી પુસ્તકો, ટેપ રેકોર્ડ, નવકારમંત્ર કતરેલી પ્લેટો તથા થઇ છે તે હકીક્તને હું પૂરે સ્વીકાર કરું છું. હું અશેયવાદી છું
આર્થિક સહાય મોકલવા માટે રસ ધરાવતા ધર્મપ્રેમી સજજનોને એમ કહેવું પણ બરાબર નથી. હું એક વિશ્વશકિતમાં માનું છું વિનંતિ, પૃષ્ટ - ૧૮૨ ઉપર મેં કહ્યું છે: “ઊંડેથી વિચાર કરતાં એમ લાગે છે સરનામું: જેન સેસાયટી, C/o શ્રી મહેન્દ્ર અ. શાહ કે કાર્યકારણના અફર નિયમ અનુસાર, કોઇથી પણ ટાળી ન શકાય , અા કે, ૭૭૪૨, ને હેસ્કીન્સ, શિકાગે, ઇલીનેઇસ, ૬૦૬૨૬, એવી એક શકિત આ વિશ્વમાં નિષ્ફરપણે કામ કરી રહી છે.” આ યુ. એસ. એસ. ફોન: ૩૧૨, ૩૩૮, - ૮૩૦૪
Page #30
--------------------------------------------------------------------------
________________
૨૧૮
પ્રબુદ્ધ જીવન .
તા. ૧-૨-૧૯૭૧
બે પત્ર (૧) આસામ-ગૌહત્તીથી શ્રી ચુનીભાઈ વિઘન પત્ર adventurism નું તત્વ પણ લાગ્યું. તેથી મેં મારા લેખમાં એમનાં [ નીચે આપેલ પત્રના લેખક શ્રી ચુનીભાઇ વૈદ્ય કેટલાંક વર્ષથી
લખાણોને ‘ડોનકિવન્ઝોટિક યુદ્ધ પ્રયાસ તરીકે લેખાવ્યાં.
ગાંધી - વિચારની તળિયાઝાટક ચર્ચા થાય તેને મને વાંધો નથી. આસામના મુખ્ય શહેર ગૌહતીમાં વસે છે અને આસપાસના પ્રદેશમાં
પણ એમાં બે વાતની સાવધાની રાખવી જોઈએ. એક તો એમાં સર્વોદય આન્દોલન પ્રચારનું કાર્ય કરે છે. તત્કાલીન આસામની પરિસ્થિતિનું વિગતવાર ચિત્ર રજૂ કરતા તેમને એક લાંબો
આછકલાપણું ન જોઈએ. એટલે કે બોલતાં બોલતાં ગાંધીને ઉતારી
પાડવાની હિચકારી હદે ન જઇને પણ એમના વિચારનો અસ્વીકાર પત્ર તા. ૧૬-૯-૭૦ ના પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ થયે હતો. થોડા સમય પહેલાં તા. ૬-૧૨-૭૦ ના ભૂમિપુત્રમાં તેમણે
કરવા જેટલી ઉદાત્તતા વિચારક કે લેખક પાસે જરૂર અપેક્ષિત છે. શ્રી પ્રબોધ ચોકસીના વિચારોની આલોચના કરેલી. તેને અનુલક્ષીને
બીજું, એ વિચારે વ્યકિત દ્વેષ યા અવિલાષા-પ્રેરિત ન હૈ. લખાયલા મારા પત્રના જવાબરૂપે મળેલો તેમને પત્ર નીચે આપવામાં
આટલું જાળવીને, બની શકે તે બિરેન સેવા ની માનસિક
ભૂમિકા લઇને ગમે તેટલી ચર્ચા થાય, વાંધો નથી. ગુજરાતમાં - આવે છે. પરમાનંદ]
વિશેષ રૂપે ગુજરાતમાં રજનીશજી જે રીતે આગળ વધી રહ્યા છે ૫. પરમાનંદભાઇ,
તેમાં મને જૈખટકે છે તે ઉપરોકત બન્ને કારણસર. રજનીશજી નવા વર્ષના શુભેચ્છા અને પ્રણામ.
ગમે તેમ બોલતા હોય છે અને સાવ વ્યકિતગત ૮પપૂર્વક પણ તા. ૧૧-૧૨-૭૦ ને તમારે કાગળ પ્રવારમાંથી પાછા ફરી
બોલતા હોય છે. ૨૭/૧૨ ને દિવસે જોયો. સ્નેહભાવપૂર્વક લખ્યું તેથી આભારી છું. . પ્રબુદ્ધ જીવન માં મારે લેખ છપાયેલે તેની પ્રથમ જાણ
તમે રામાયણવાળા પ્રસંગે અંગે પુછાવ્યું હતું ને મેં બીજી જ કારી પૂજ્ય વિનોબાજી પાસેથી ગયા ઓકટોબરના આરંભમાં સેવા
રામાયણ માંડી. ખેર, લખતાં લખી નાંખ્યું છે. લક્ષમણ અંગેને ગ્રામ ગયેલો ત્યારે મળેલી. એમણે કોઈ અભિપ્રાય નહોતો ઉચ્ચાર્યો
વિનોબાજીને જવાબ મને યાદ નથી. નહીં તો એ એમાં પણ એમના કહેવા પરથી સમજાતું હતું કે એમને એ લખાણ ગમ્યું
જરૂર આપ્યું હોત. પણ એ અંગે હું વિનેબાના શિષ્ય - મંડલને હશે. અહીં ફરી આવ્યા બાદ આપે મોકલેલી of-prints જોવા મળી
લખું છું. એ લોકો પૂછીને અથવા પોતાના સ્મરણમાંથી લાખશે તે હતી. ત્યાર બાદ તમને મેં એક કાગળ પણ લખ્યો હતો, સંભવ તેમને વળતું લખી મેક્લશિ. છે કે એ તમને મળ્યું હશે.
છેલ્લા આઠ મારા કેવળ ગ્રામસ્વરાજે ફકના જ કામમાં લાગ્યો પ્રબુદ્ધ - જીવન’ નથી મળતું. નિયમિત મળે તે સારું. એ રહ્યો. હજી પણ એને અંત આવ્યો નથી. જો કે હવે નવેસરથી વાર્ષિક લવાજમ કેટલું છે? વિનોબા પાસે જાઉં ત્યારે પ્રબુદ્ધ – કોઈ ફાળો નહીં કરું, પરંતુ પહેલાં જે તેને છેડી મૂક્યો છું જીવન’ જોવા મળે છે વચ્ચે એક અંક મૈત્રી - આશ્રમમાં જોવા મળ્યો તેમાંથી જે પ્રાપ્તિ થવાનો સંભવ છે તેટલા પૂરનું સંગ્રહનું કામ રાખીશ. હતે. એમાં આચાર્ય રજનીશજીને Blitz સાથે ઇન્ટરવ્યુ વરિષ્ટ લોકોના આશીર્વાદ તે સાથે રહ્યા. બાકી પ્રયાસ માટે તમારી સંપાદકીય નોંધ સહિત વાંચ્યો હતો. દક્ષિણ તરફ જતાં ભાગે મારે અને બીજા એક બે કાર્યકરોને જ રહ્યો. તેથી આંધ્રના એક સ્ટેશને એક ગુજરાતી પુસ્તક ખરીદ્ય હતું તેમાં પરિણામ બહુ ઓછું આવ્યું. કુલ ૧ લાખ ૬૫ હજારથી ઉપર પણ રજનીશજીએ કરેલા કેટલાક આક્ષેપોના જવાબમાં લખેલ આંકડો ગણે છે. હજી થોડે વધશે એમ માનું છું. બે લાખ સહેજે તમારે લેખ વાંચ્યા હતા. રજનીશજીના વિચારોમાં ગાંધી-વિરોધી થવા જોઇએ. પૈસા ભેગા કર્યા એટલે સારી રીતે ખરચવાને રાવલ તત્ત્વ આઘાત-જનક છે, પરંતુ જરા ઊંડાણમાં જતાં તરત જ સમ- પણ આવીને ઊભું રહે છે. આમ સંસારચક્ર જેવી પ્રક્રિયાનો આરંભ જાય છે કે એ કેવળ વ્યકિતગત - દ્વેષભાવથી પ્રેરિત વિચારે જ છે. થઇ જાય છે. પૂછનાર જરા વધારે હોંશિયાર હોય અને ટાઢે કોઠે સામાને ચીડવ- આખા દેશની રાજનૈતિક સ્થિતિ છે તેવી જ અહીંની પણ છે. વવાની શકિત હોય તે રજનીશજીને મોઢે ગાંધી વિરોધી ગમે તેવા પણ અહીં જે ઉપર ઉપરની શાંતિ છે તે બહુ. છેતરામણી બખાળા કઢાવી શકે. આમાં એમનામાં રહેલ કોનું તત્ત્વ પણ કામ છે એમ લાગે છે. અહીંથી ક્લકત્તા અભ્યાસ માટે ગયેલા યુવાનો કરે છે, એ પ - ભાવને ખૂબ જોરથી ઊંચે ઊછાળે છે. હમણાં એક " પાછા આવ્યા છે - નક્સલપંથની દીક્ષા શિક્ષા લઈને. હજી એ
માસિક (જ્યોતિ શીખાઈ જે. એમાં એમણે વિનોબા, મહાવીર : લોકો વિશેષ કશું કરી શક્યા નથી, તેને અર્થ હું એટલે જ કરું છું તથા ગાંધીજીને પણ ‘ક્રિમિનલ્સ: કહ્યા છે* રજનીશજીમાં એક બીજી કે એ લોકોએ કઇ શરૂ કર્યું નથી. આનાં ઘણાં કારણો હોઈ શકે, વાત પણ ખૂબ ખટકે એવી છે. એમના આધ્યાત્મિક વિચાર વિશેનાં પરંતુ શરૂ કરશે તે બંગાળ કરતાં વધારે ફાવશે એમાં સંદેહ નથી. ભાષણે જોતાં ઘણી વાર ચકખું દેખાય છે કે વિનોબાજીના વિચારે ગરીબી, બેકારી આદિને કારણે ભારેલા અગ્નિ જેવી હાલત છે. બેઠા જ ઉપાડી લીધા છે અને પોતાને નામે ચડાવી દીધા છે. તેવી જ સમાજના ઉપલે મજલે રહેતા રાજનીતિને ભાન જ નથી કે ભયરીતે સામંતવાદ - પૂંજીવાદ અને સમાજવાદ અંગેના વિચાર પણ તળિયે આગ ધખે છે; એ તો એમના એ જ કાવાદાવાઓમાં વાસ્તમોટે ભાગે ચેરી જ હોય છે. આ અપ્રમાણિકતા ખટકે તેવી હોય વિકતાથી દૂર વસે છે. લોકોના સંગઠન જેવું કશું જ નથી. જે છે
તે રાજનૈતિક યા પથિક સંગઠન છે. જરૂર છે નાગરિકોની શકિતનાં છે. ઉપરાંત, જે વિચારકોના વિચાર એ તફડાવે છે તેમના ઉપર બેટી
સંગઠનની. નબળાઇઓ આપીને હુમલા કરી નગુણાપણાને પણ ખ્યાલ
( પત્ર ઘણા લાંબે થયો. આપની સૌની કુશળતા ચાહું છું. આ આપે છે. '
હાંકિત ચુનીભાઈના પ્રણામ પ્રબોધભાઇનાં લખાણોથી મને બહુ આશ્ચર્ય નહોતું થયું, * હસેમ્બરના “જોતિ શિખા' માં પાન ૧૯-૨૦ ઉપર પર્વબલીન અવશ્ય, એ લખાણ વધારે લાંબા સમય સુધી ચાલ્યાં તેથી ગાંધી
મહાપુરુ વિશે અને ત્યાર બાદ ગાંધી–વિનોબા વિષે ટીકાટિપ્પણી વિનોબા વિરોધી પ્રચારની બદબૂ એમાંથી આવવી સ્વાભાવિક હતી.
કર્યા બાદ આચાર્ય રજનીશજી જણાવે છે કે “મેં ઇન ક્રિમિનલ્સ પ્રબોધભાઇમાં non-conformism નું તત્વ છે અને એ વાત હું
કે સાથ ખડા હોને કો રાજી નહિ, મેરે લિએ જો અપરાધી હૈ વહ હૈ. છેલ્લાં વીસ વર્ષથી સારી રીતે જાણું છું. પણ આ વખતે એમાં મને
Page #31
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૨-૧૯૭૧
પ્રબુદ્ધ જીવન
૨૧૯
(૨) એક તેરાપંથી રચનાત્મક કાર્યકરનો પત્ર ઉપકારક પ્રયત્નો કર્યા છે. પણ આપ એ વાત કેમ ભૂલી જાઓ [ ૭ના જૈન તેરાપંથી સમુદાયમાં જેમનાં જન્મ અને ઉછેર
છે કે “આપ જે સંપ્રદાય તથા સાંપ્રદાયિક ગાદીના અધિષ્ઠાતા થયાં છે તથા છેલ્લાં વર્ષોથી રચનાત્મક કામમાંની ખાદી પ્રવૃત્તિ
છે, તે સંપ્રદાય તથા ગાદી પોતે જ સંપ્રદાયનાં અનેકવિધ બંધ
નથી - સંકીર્ણતાએથી બદ્ધ છે. તેથી આપના સંપ્રદાય-મુકત અને ભૂદાન-ગ્રામદાન આન્દોલનમાં જેઓ સક્રિય રસ લઇ રહ્યા છે તેઓ એક સેવકે તા. ૩-૧૨-૭૦ રોજ આચાર્ય તુલસી
મનોભાવને પડધે સામા પક્ષ ન ઝીલી શકે તો તેમાં આશ્ચર્ય ઉપર તાજેતરમાં રાયપુર ખાતે બની ગયેલા ‘અગ્નિપરીક્ષા” વિરોધી
પામવા જેવું મને નથી લાગતું, પણ વિચાર સાથે વ્યવહાર પણ આન્દોલન અને તેમાં આચાર્ય તુલસીએ ભજવેલા ભાગને અનુ
સહજ રીતે સંપ્રદાયમુકત (સાંપ્રદાયિકતામુકત) કેમ બને? તે લક્ષીને એક પત્ર લખ્યો છે, તેમાંને મહત્વનો ભાગ તા. ૧-૧-૭૧
દિશામાં આપણું ચિતન થાય એ આવશ્યક લાગે છે. સહચિન્તનની
ભાવનાથી આ પત્ર આપને લખે છે. ના વિશ્વવાત્સલ્યમાં નીચે મુજબ પ્રગટ થયો છે. તંત્રી
તંત્રી નોંધ: રાયપુર પ્રકરણના અનુસંધાનમાં આચાર્ય તુલસીએ ' આપના રાયપુર ચાતુર્માસ દરમિયાન જે વિવાદનો વંટોળ
ભજવેલા ભાગ સંબંધમાં તેમ જ અણુવ્રત આન્દોલનના પ્રણેતા જાગે તેના સમાચાર અવારનવાર છૂટાછવાયા છાપાંઓમાં વાંચીને
હોવા છતાં તેરાપંથી સંપ્રદાયનાં અનેકવિધ બંધને તથા સંકીર્ણતાદુ:ખ અનુભવતે. ગઈ કાલે એક સ્નેહી મિત્રે “જૈનભારતી' ને અંક વાંચવા આપ્યો . તે ધ્યાનપૂર્વક વાંચી
થી બદ્ધ એવા આચાર્ય તુલસી અંગે મારા મનમાં જે વિચારે સળ
ગયે ... “મેં યહી ચાહતા હૈ કિ હમ મનુષ્ય મનુષ્યકી દષ્ટિએ દેખું” એ આપનું
વળ્યા કરે છે અને એમ છતાં જે વિચારોને હું યથાસ્વરૂપે હજુ સુધી વાકય મને અત્યંત ગમ્યું. જે પુસ્તકને નિમિત્તે આ ઝઘડો ભાગ્યો અભિવ્યક્ત કરી શક્યા નથી તે વિચારોને તેરાપંથના જ એક અનુઅને જામ્યો તે પુસ્તક “અગ્નિ - પરીક્ષા’ ને જરૂરી ભાગ પણ ધ્યાન
યાયી બંધુએ આવી નિટર અને સ્પષ્ટ વાચા આપી છે તેને મારૂં પૂર્વક વાંચી ગયો. એમાં તો આપના કવિહૃદયે સીતાના વિશુદ્ધ
સંપૂર્ણ અનુમોદન છે અને તે બધુને આવો પત્ર લખવા માટે હું ચારિત્રયને ભાવપરી અંજલિ આપી છે. એટલે આ વિવાદ અને અત્તરના ધન્યવાદ આપું છું.
પરમાનંદ વિરોધનાં બીજાં જ કારણ હોવાને વિશેષ સંભવ છે એવું આપનું
સાભાર સ્વીકાર અનુમાન મને યોગ્ય લાગે છે.
મુસ્લિમ ધર્મ: લેખક: શ્રી ઇસ્માઇલભાઇ નાગારી, પ્રકાશક: આ આખા પ્રકરણમાં મને એક બાબતની યોગ્યતા નથી
યજ્ઞ પ્રકાશન, ભૂમિપુત્ર, હુઝરાતપોગા, વડોદરા, -૧,કિંમત ૫૦ પૈસા. સમાણી. જ્યારે વિવાદ હિંસક - ઉપદ્રવો તરફ વળે ત્યારે
આંખે દેખા હાલ: લેખ સંગ્રહ; પ્રકાશક ઉપર મુજબ, કીંમત આપે ચાતુર્માસની મધ્યમાં વિહાર કરવાનો નિર્ણય કર્યો તે
રૂા. ૧-૦૦ તથા છેવટે ચાતુર્માસ પૂર્ણ કર્યા પહેલાં જ આપે વિહાર
ભ્રાન્તિ અને ક્રાન્તિ: લેખક: શ્રી જયપ્રકાશ નારાયણ, પ્રકાશક કર્યો છે. મારી સમજ પ્રમાણે તો ઉપદ્રવ અને હિરાક તોફાને વખતે
તે ઉપર મુજબ, કીંમત ૩૦ પૈસા.. તે વધારે દઢતાપૂર્વક ત્યાં જ સ્થિર રહેવાનો નિર્ણય કરીને ફેલાયેલ
- રાદય પાત્ર: લેખક વિનોબા ભાવે; પ્રકાશક ઉપર મુજબ, ગેરસમજુતીઓ દૂર કરવાને ધર્મ આપને સહજ પ્રાપ્ત હતો. તેમાં
કીંમત ૭૫ પૈસા. પરિસ્થિતિ - પ્રાપ્ત જોખમે અવશ્ય હતાં, પણ અહિંસાને રાશકત
- ગાંધીજીની ભણાવવાની રીત: લેખક: શ્રી છગનભાઇ ન. જોષી; રૂપે પ્રગટ થવાને પણ તે જોખમમાં જ અવસર હતો. મને લાગે
પ્રકાશક: ગંગાજળા પ્રકાશન, અલીઆબાડા, જિ. જામનગર, સૌરાષ્ટ્ર, છે કે વીર્યવાને અહિંસાને પ્રગટ થવા માટે પરિસ્થિતિએ પોતે જ
કીંમત રૂા. ૧-00 આપેલ અવસર આપ ખાઈ બેઠા. જે (મ.) રામે સીતાનાં શીલ
- ગાંધીજીના હરિજન સેવાના પાઠ: લેખક શ્રી છગનલાલ ન. જોષી, અને સ્વમાનના રક્ષણ માટે આવડું મોટું ભયંકર યુદ્ધ
પ્રકાશક: સર્વોદય સહકારી પ્રકાશન સંમેલન કિંમત: રૂ. ૨-૦૦ ખેલું કેવળ એક વ્યકિત માટે, તે ધર્મયુદ્ધ ખેલનારના ચરિત્ર
મેહનદાસ મહાત્મા કેમ બન્યા? લેખક: શ્રી છગનલાલ ન. લેખકે .... (આપે) પોતે જ પિતાનાં શીલ .... (સામાજિક મૂલ્ય) ...
જોષી, પ્રકાશક: ઘરશાળા પ્રકાશન મંદિર, ભાવનગર, કિંમત રૂા. ૧-૦૦ અને સ્વમાનના રક્ષણના સમયે જ યુદ્ધભૂમિમાંથી પલાયન થવાનું
સમયદર્શ આચાર્ય: લેખક શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ : પસંદ કર્યું! હિંસા અને ઉપદ્રવના ભયે નમતું જોખવું તે અહિંસા
પ્રકાશક આચાર્ય શ્રી વિજ્યવલ્લભસૂરીશ્વરજી જન્મશતાબ્દી સમિતિનથી પણ કાયરતા છે. અને કાયરતા તે હિંસા કરતાં પણ બૂરી ચીજ છે. આ અને આવાં બધાં આંદોલને અને હિંસક તોફાને ઘણું
છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલય, ઓગસ્ટ ક્રાન્તિ માર્ગ, મુંબઈ - ૨૬, ખરું અણસમજ કે ગેરસમજને લીધે જ મહદ્અંશે જ પેદા થાય
કીંમત રૂા. ૧-૫૦. છે. ધીરજ, જાગૃતિ અને સ્વસ્થતાપૂર્વક ગેરસમજો દૂર કરવા જતાં
સત્પણયના ગાયક: લેખક: શ્રી સવાઇલાલ ઇ. પંડયા, પ્રકાશક: જે ઠiઈ સહન કરવાનું આવે તે પ્રેમપૂર્વક સહન કરીએ. તેનું નામ જ
કવિશ્રી બોટાદકર શતાબ્દી સમિતિ ઠે. શ્રી જમુભાઈ દાણી, ૫ એઅહિંસા એમ હું સમજું છું. મને લાગે છે કે ઉપદ્રવો અને હિંસક
૧૧, સોનાવાલા બિલ્ડીંગ, તારદેવ, મુંબઈ - ૭, કીંમત રૂા. ૨-૫૦. તોફાનેને ભથે આપે છીછરી અહિંસાનો માર્ગ પસંદ કર્યો છે. પણ
રાસતરંગિણી: સંપાદક: શ્રી જમુભાઈ દાણી, પ્રકાશક ઉપર છીછરી અહિંસામાં મુખ્યત્વે ભીરુતા જ હોય છે, તેથી મને આપનું
મુજબ, કિંમત રૂ. ૧-૦૦ વિદાયનું–પલાયનનું–પગલું ગ્ય લાગ્યું નથી.
બેટાદકરની કવ્યસરિતા: સંપાદક: શ્રી અનંતરાય મ. રાવળ; મારો જન્મ અને ઉછેર પણ જૈનધર્મના તેરાપંથી સંપ્રદાયમાં
પ્રકાશક: ઉપર મુજબ, કીંમત રૂા. ૧-૫૦
શ્રી સાવરકુંડલા દશાશ્રીમાળી જૈનયુવક મંડળ મુંબઈ, જ થયો છે. મારી નાની બહેને પણ તે સંપ્રદાયમાં દીક્ષા લીધી છે. એટલે તેરાપંથી સંપ્રદાયની કટ્ટરતાને મને ઠીક ઠીક અનુભવ છે.
રજતજયંતિ અંક. રાજકીય પક્ષોમાં સામ્યવાદનું ચોકઠું જેવું પોલાદી ગણાય છે,
જૈન સાપ્તાહિકને, પૂ. આચાર્યશ્રી વિજયદયસૂરિજી મરણાંક. જૈનધર્મના સંપ્રદાયમાં તેરાપંથી સંપ્રદાયનું એકઠું પણ મને
તંત્રી: શેઠ ગુલાબચંદ દેવચંદ. સ્થળ: જૈન ઓફિસ, ભાવનગર.
તેત્રી: શઠ ગુલાબચંદ એવું જ સખત લાગ્યું છે. એ ચોકઠાને નરમ કરવા માટે (સાંપ્ર- જયભિખનું સ્મૃતિ-ગ્રંથ: જયભિખ્ય સાહિત્ય ટ્રસ્ટ પ્રકાશન, દાયિક સંકીર્ણતાઓને ઘટાડવા માટે આપે અણુવ્રત આંદોલનરૂપે ચન્દ્રનગર સેસાયટી, આનંદનગર, અમદાવાદ–૭.
Page #32
--------------------------------------------------------------------------
________________
૨૨૦ .
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૨-૧૯૭૧
સામાન્ય છતાં અસામાન્ય એવી એક માનવ-વિભૂતિને પરિચય
તા. ૨૩ મી જાન્યુઆરીની રાત્રે આપણા સર્વના આદરપાત્ર અપૂર્વ ભકિતભાવ હતો. છેવટના દિવસે દરિમયાન સારવાર અર્થે એવા ઉદાચરિત શ્રીમન કાન્તિલાલ ઈશ્વરલાલે પિતાના નિવાસસ્થાને આચાર્યશ્રીને તેઓ પોતાના નિવાસસ્થાને લઇ આવ્યા હતા અને ૭૧ વર્ષની ઉમરે દેહત્યાગ કર્યો. આ સમાચારથી તેમને દુર-નજીકથી ત્યાં જ તેમનું એક મહિના બાદ અવસાન થયું હતું. જાણનાર સૌ કોઇ ઊંડી ખિન્નતા અનુભવશે.
શ્રી કાન્તિલાલભાઈના ગૃહસ્થાશ્રમી જીવનને અહિં ઉલ્લેખ શ્રી કાન્તિલાલભાઇ સાથે મારે વર્ષોજૂને પરિચય અને તેમની ન કરૂં તે આ નોંધ અધૂરી ગણાય. પવિત્રતાની મૂર્તિસમાં તેમનાં તથા તેમનાં પત્ની શકુતલાબહેન સાથે એક સ્વજન સમે સંબંધ. પત્ની શકુતલાબહેન પ્રત્યે તેમની અથાકૂ નિષ્ઠા હતી અને તેમનામાં શ્રીમત્તા સાથે સહૃદયતાને અપૂર્વ મેળ હતે. મારી શકુન્તલીબહેન પણ તેમના પ્રેરણામૂર્તિ હતાં. ભાગ્યે જ વિધાતા ઉપર તેમને ઊંડે સદ્ભાવ હતો. મહિને દોઢ મહિને તેમને મળવા સર્જે એવા આ સુભગ દંપતી યુગલને વિધાતાએ આજે ખંડિત તેમના નિવાસસ્થાને જતે અને અનેક બાબતે વિષે અમારી વચ્ચે કર્યું છે. આ કારણે શકુન્તલાબહેન પ્રત્યે મારું દિલ ઊંડી રહાનુકલાકો સુધી વિચારવિનિમય ચાલતો.
ભૂતિ અનુભવે છે. પત્ની, ત્રણ પુત્રો અને બે પુત્રીઓ - આ પરિતેઓ રાધનપુરનાં વતની, નાનપણમાં માબાપ તેમણે વાર મૂકીને કાન્તિભાઈ વિદાય થયા છે. એક વિદ્વાન લેખક, ચિન્તક ગુમાવેલાં. દશ વર્ષની ઉમ્મરે મુંબઇ અભ્યાસ અર્થે અને વિવેચક તરીકે તેમના બીજા પુત્ર ભાઇ વસાલાલનું નામ આવેલા અને મામાને ઘેર રહેલા. મેટ્રિક સુધી પહોંચ્યા પણ જૈન સમાજમાં સવિશેષ જાણીતું છે. પછી આર્થિક સંયોગોને લીધે તેમને અભ્યાસ છોડી દેવું પડે. શૂન્યમાંથી રામૃદ્ધિના શિખરે પહોંચેલી ઉજજવલ એવી તત્કાલિન તેમની આર્થિક પરિસ્થિતિ શુન્યવત હતી. સાધારણ કલાકેની તેમની જીવન - કારકીર્દિ હતી. ભણતર સામાન્ય છતાં ઉચ્ચ કામથી શેરબજારની તેમની કારકીર્દિને પ્રારંભ થયે. વર્ષોના વહેવા સંસ્કાર અને ધાર્મિક્તાને વરેલું તેમનું જીવન હતું. સાથે તેમણે મુંબઈના જૂના શેરબજારના શેરબ્રોકર તરીકે પિતાને અપૂર્વ તેમનામાં ધર્મશ્રદ્ધા હતી. આદર્શ જેન જેને કહી શકાય એવા સ્વતંત્ર વ્યવસાય શરૂ કર્યો અને તે ક્ષેત્રમાં તેમને ઉત્તરોત્તર ઉત્કર્ષ ગુણાથી તેમનું ચારિત્ર સુશોભિત હતું. સૌજન્ય તેમનામાં સુપ્રતિષ્ઠિત થતે ગયે. સમય જતાં આ ઉન્કની કલગીરૂપ ૧૯૬૮ની સાલમાં તેઓ હતું - સિવાય કે અસત્ય સામે તેમને ભારે ચીડ હતી. શેરબજારનાં પ્રમુખ તરીકે ચૂંટાયેલા પણ એક વર્ષ બાદ તબિયતની સચ્ચરિત્ર - શીલ - ઉપર તેમને ખૂબ આગ્રહ રહેત. પ્રેમાળ તેમની પ્રતિકૂળતાના કારણે તે પદ ઉપરથી સ્વેચ્છાએ તેઓ નિવૃત થયેલા. પ્રકૃતિ હતી. માનવસમાજમાં વિરલ એવું તેમનું વ્યકિતત્વ હતું.
પિતાના શેરબજારના વ્યવસાયદ્રારા એક બાજુએ તેઓ ખૂબ અહિં જણાવતાં એક પ્રકારની પ્રસન્નતા અનુભવું છું કે, આવા કમાતા ગયા; બીજી બાજુએ ધાર્મિક તેમ જ સામાજિક ક્ષેત્રે તેમનામાં એક ધર્મનિષ્ઠ પુરુષનું અવસાન પણ એમના વ્યકિતત્વને દીપાવે રહેલી સ્વાભાવિક ઉદારતાના પરિણામે તેમની મારફત દાનને પ્રવાહ એ રીતે થયું છે. કાન્તિલાલભાઇના સાળાની દીકરી અમેરિકા જઇ વહેતો રહ્યો. તેમનાં અનેક કાર્યોમાં શ્રી શકુન્તલા કાન્તિલાલ ઈશ્વર- રહી હતી. તે નિમિત્તે જે દિવસે તેમનું અવસાન થયું તે દિવસની લોલ ગર્લ્સ હાઇસ્કૂલ એ સૌથી વધારે ધ્યાન ખેંચે એવી અને સાંજે યા રાત્રીના લગભગ પાસે સગાંવહાલાંને પિતાને ત્યાં તેમને ચિરંજીવ થશ આપે એવી શિક્ષણસંસ્થાના તેમના હાથે થયેલા તેમણે જમવા બેલાવેલાં. સૌ સાથે જમ્યાં. પછી બહેને એ નિર્માણની ખાસ નોંધ લેવી ઘટે છે. વર્ષો પહેલાં સ્થપાયેલી મુંબઇ ગરબા ગાવા શરૂ કર્યા. કોઇએ ગીત ગાયું, કોઇએ માંગરોળ જૈન સભા તરફથી પ્રાથમિક ધોરણે પૂરતી એક નાની રાખી ભજન ગાયું. મન્તિભાઇ પુરો સ્વસ્થ હતા અને દિવાનખાનામાં કન્યાશાળા ચાલતી હતી. આ કન્યાશાળાને તેમણે એક અદ્યતન એક કોચ ઉપર બેઠા હતા અને આ આનંદમાં ભાગ લઇ રહ્યા હતા. શિક્ષણ સંસ્થાને પોતાના તન, મન અને ધનની પૂરા યોગ વડે ઉપરનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો તે દરમિયાન તેમણે પોતાની પુત્રી અનુપમ આકાર આપે છે. પ્રારંભથી એસ. એસ. સી. સુધીના સુશીલાને શકુન્તલા વિદાયને લગતું ગીત ગાવા કહ્યું. તે ગીત પૂરું ધોરણ સુધીનું શિક્ષણ આપતી આ સંસ્થા ૧૯૩૯-૪૦ ના અરસામાં થયું એટલે કંઇક અસ્વસ્થતા લાગતા કાન્તિભાઈ બીજના પિતાના મકાન સાથે અસ્તિત્વમાં આવી. અઘતન સાધન વડે ઓરડામાં ગયા અને ખાટલા ઉપર આડેપડખે થયા. બાજુએ તેમની સુસજિજત આ સંસ્થા વર્ષોથી મુંબઈની શિક્ષણસંસ્થાએામાં અગ્ર- દીકરી હતી તેને, પિતાને ટાઢ લાગતી હોવાથી કાંઈક રથાન ભોગવે છે. તેના ઉછેર પાછળ તેમણે અશિરે ત્રણ લાખની ઓઢવાનું લાવવા કહ્યું, જે તે લેવા ગઈ અને તેના મોટા ભાઈ રકમનું દાન રૂપે સચન કર્યું છે.
સેવન્તિલાલને સાથે બેલાવતી આવી. સેવાનિતભાઇ જુએ છે તો આવી જ રીતે તેમણે પિતાના વતન રાધનપુરમાં જૈન વિદ્યાર્થીઓ કાન્તિભાઇ નવકારમંત્ર ગણગણતા હતા અને પરસેવેથી રેબઝેબ માટે વર્ષો પહેલાં એક છાત્રાલયની શરૂઆત કરેલી જેને આજ થઇ રહ્યા હતા. સેવતિભાઇ જુએ અને કાંઇક વિચારે એવામાં તે, સુધીમાં અનેક જૈન વિદ્યાર્થીઓએ લાભ લીધો છે. આ સંસ્થા આજે સેવનિતભાઇ જણાવે છે તે મુજબ છે બોલતા કાન્તિભાઇએ પણ ચાલુ છે.
આંખ મીંચી દીધી અને તેમના શ્વાસના ધબકારા બંધ થઈ ગયા. જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક કૅન્ફરન્સના તેઓ સક્રિય આગેવાન આ રીતે તે ભદ્ર આત્માએ ઇતર લોક પ્રતિ પ્રયાણ કર્યું. જેવું તેમનું કાર્યકર્તા હતા અને બે વખત તેમણે તેનું પ્રમુખસ્થાન ભાવ્યું
વિલક્ષણ જીવન હતું તેવું જ વિલક્ષણ તેમનું મૃત્યુ નીપજ્યુ. આપણી હતું. તેમની કાર્યવાહી દરમિયાન જૈન કૅન્ફરન્સ ઉદ્યોગગૃહ
વચ્ચેથી એક વિભૂતિએ આ રીતે સદાને માટે વિદાય લીધી. આપણા અસ્તિત્વમાં આવ્યું છે. આ ઉદ્યોગગૃહના તેઓ આજ સુધી પ્રમુખ
પરમાનંદ
એમને અનેક વન્દન હે! સંચાલક રહ્યાા છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલયને પણ પ્રારંભથી તેમને
પૂરક બેંધ ઘણે ટેકો રહ્યો છે. જૈન શ્વે. મૂ. સમાજની આવી અનેક પ્રવૃત્તિમાં
(પાછળથી મળેલ વિગતે ઉપરથી) તેમની સાથે કામ કરવાનું અને એ રીતે તેમને વધારે નિફ્ટતાથી (૧) એમના જીવનની એક ઇચ્છા અધૂરી રહી ગઇ તે જૈનેમાં જાણવાનું મને સદ્ભાગ્ય પ્રાપ્ત થયું છે.
એકતા સાધવાની. ભગવાન મહાવીરની ૨૫૦૦ મી જન્મ જયંતી જૈનાચાર્ય સ્વ. વિજ્યવલ્લભસૂરિ પ્રત્યે તેમના દિલમાં ઉજવાય ત્યારે સમસ્ત હિન્દુસ્તાનના દરેક ફિરકાના જૈને ત્યારથી
Page #33
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૨-૧૯૭૧
પ્રબુદ્ધ જીવન
૨૨૧
માત્ર જૈન તરીકે ઓળખાય અને જુદા જુદા વાડા - ફિરકાઓ - મટી એક જૈન સંઘમાં ફેરવાઇ જાય. એ એમની ઇચ્છા હતી અને એ માટે પોતે છેલ્લા કેટલાક વખતથી પિતાની રીતે કેટલાક આગેવાને તથા આચાર્યો સાથે વાટાઘાટ કરતા હતા, પણ એ ઇરછાને અંકુર ફૂટે તે પહેલાં તેમના જીવનને અન્ન આવ્યું.
તીર્થો માટેના ઝગડા તેમને અસ્વસ્થ કરી નાખતા અને ધર્મ અને સમાજ Forget and forgive ને સિદ્ધાન્ત અપનાવે એવો હંમેશાં પ્રયત્ન થવો જોઇએ એમ તેઓ માનતા હતા. . (૨) તેમના અવસાનના એકાદ માસ પહેલાં તેમણે પોતાના પુત્રોને કહ્યું હતું કે, “મેં તમને વારસામાં કોઈ ઈન્ડસ્ટ્રી - ઉદ્યોગ આપેલ નથી, પણ હું તમને આપણું ઘર - દેરાસર વારસા તરીકે આપવા ભાગ્યશાળી થયો છું. તમે એ વારસાને એક મોટામાં મોટી ઇન્ડસ્ટ્રી સમજશે. અરિહંતના નામથી તમે જાગૃત રહે અને જે કોઇ વ્યકિત આપણા ઘરદેરાસરને લાભ લેતી હોય તેમને આપણા શેરહોલ્ડર સમજો અને જેમ એક ઉદ્યોગમાં આપણે ઉત્પાદન વધારવા માટે હંમેશા તત્પર રહીએ છીએ અને ફળ ચાખવા આતુરતા રાખીએ છીએ તેવી રીતે નવકારમંત્રને ગુણાકાર કરતા રહેજો. એ જ આપણું ઉત્પાદન છે. નવકારમંત્રના જાપથી આપણને અવશ્ય ફળ મળવાનું છે અને તે જ આપણા બધાને માટે નફો છે.
પરમાનંદ -પ્રકીર્ણ નેંધ - શું આ પણ વિનેબાજીની વાણી છે?
મૈત્રીના જાન્યુઆરી માસના અંકમાં “વિનોબા - નિવાસ - સે એ મથાળા નીચે પ્રગટ થયેલી નોંધમાં નીચે મુજબ નોંધાયું છે:
એક દિવસ બપોરની આ વાત છે. બાબા સફાઇ માટે નીકળી રહ્યા હતા. હેમભાઇએ તેમને હાથમાં એક ચિઠ્ઠી આપી. તેમાં એક ઘટનાનું વર્ણન હતું, જે આગળને દિવસે બજારમાં બની હતી. હેમભાઇ, રાધેશ્યામભાઇ તથા મનહરભાઇ શેરડી વેચવા માટે વર્ધાની બજારમાં ગયા હતા. સાંજ પડવા આવી. ત્યારે કેટલાક લોકો આવ્યા અને શેરડી ઉઠાવીને ભાગવાની કોશિષ કરી. રાધેશ્યામભાઇએ પૈસા માંગ્યા. તે તેઓ ચીડાઈને તેમને મારવા લાગ્યા. હેમભાઇએ લખ્યું છે કે – એ વખતે મને શું થયું એ માલુમ નથી. હું એ લોકોને મારવા માટે તેમની પાછળ દોડ. તેઓ ભાગી ગયા એટલે એ લકે બચી ગયા. પણ ત્યાર બાદ મને ઘણું દુ:ખ થયું. હું અહિંસામાં માનવાવાળો, બ્રહ્મવિદ્યાને વિદ્યાર્થી, હું હિંસા કરવા માટે કેમ ઉકત બન્યો? મારા હાથથી મોટો અપરાધ થશે. આખી રાત મને ઊંઘ ન આવી. મને લાગે છે કે આવી રીતે વ્યાપાર કરવાનું મારે છોડી દેવું જોઇએ.”
બાબાએ કહ્યું “ તમે બહુ સારું કામ કર્યું, ગીતાને અભ્યાસ તમે કર્યો છે કે નહિ? રાગ-દ્વેષ રહિત બનીને લડે, આ જ ઉપદેશ ભગવાને અર્જુનને આપ્યો છે. તે લેકે શરાબી હતી. ડાકુઓને. શરાબીઓને, વ્યભિચારીઓને મારવામાં દોષ નથી. શરાબ પીવે એ મહાપાપ છે. આ માટે તુકારામને પણ આધાર છે. - તુકા હણે, ઐસા નરા, મજૂનિ મારાવ્યા પંજરા એવા આદમીને વીણી વણીને ઠોકવા જોઇએ. કારણ કે પરપીડક તે આહાં દાવેદાર! વિઠ્ઠી વિધ્વંભર ભૂનિયાં - જે બીજાને પીડા દેવાવાળા છે તેઓ
અમારા દુશ્મન છે. શું કારણ? વિશ્વમાં વિશ્વભર છે એ માટે. તુકારામ આવા લેકને ઠોકવા માટે - મારવા માટે–સંમત છે. એવા અવસર ઉપર મારવામાં પાપ નથી. એવા એક એક કન્યને હિંસા સમજીને–છોડીને ભાગતા જશે તે કેમ ચાલશે? તમે વ્યાપાર છોડે અને વ્યાપારી વ્યાપાર કરે અને તમને ખવરાવે? અમે અલગ રહીને અમારી અહિંસા નભાવીશું. સહકારથી, મિલિટરીથી રક્ષણ લઇશું અને અમે પોતે અહિંસક બની રહીશું. જીવનક્ષેત્રથી ભાગવું ન ઘટે તમારા જીવનને હજુ તે આરંભ થયો છે. જીવનને અનુભવ
હજુ તે તમને મળી રહ્યો છે. પગલે પગલે હિંસા થઇ રહી છે. એ કારણે જો ભાગવા માંડશે તે. જીવન ક્ષેત્રમાં હારી જશે. એ માટે મજબૂત બને. ભાગે નહિ.”
શ્રી હેમુભાઇના અનુતાપયુકત ઉદ્ગારેના જવાબમાં શેરડી ઉઠાવીને ભાગતાં લોકોને મારવા માટે પ્રવૃત થયેલા તેમના અભિગમનું અનુમોદન કરતાં શ્રી વિનોબાજીએ કરેલાં આ વિધાને આપણને આશ્ચર્ય પમાડે તેવાં છે. આપણે સર્વની સામાન્ય માન્યતા એવી છે કે, અહિસાની બાબતમાં વિનોબાજીનું સમગ્ર ચિન્તન ગાંધીજીની એ વિષયને લગતી વિચારસરણીને લગભગ સમાન્તર છે, જ્યારે ઉપરનાં વિધાને, ગાંધીજીને આપણે જે રીતે સમજતા આવ્યા છીએ તેથી અનેક રીતે જુદાં પડતાં લાગે છે. - ગાંધીજીએ ગીતાનું સુન્દર વિશ્લેષણ કરીને તેમાંથી હિંસા નહિ પણ અહિંસાને તારવી છે, જ્યારે વિનાબાજી રાગદ્વેષથી રહિત બનીને પણ લડવાનું કહે છે અને એ રીતે તેઓ હિંસાને આગળ ધરે છે, તેનું સમર્થન કરે છે.
ગાંધીજી પણ અનિષ્ટ તત્વોથી ભાગવાનું કહેતા નથી પણ અનિષ્ટ તત્વોને સામને કરવા માટે તેમણે અહિંસક પ્રતિકારને એક નવો વિચાર દુનિયા સમક્ષ મૂક્યા છે, તેમ જ તેને અમલ પણ કરી દેખાડયો છે, જયારે વિનોબાજીની ઉપર જણાવેલી વિચારસરણીમાં અહિંસક પ્રતિકારનું સૂચન સરખું પણ નથી. દુષ્ટોને દંડતા રહે ' આ તેમના કથનનો સાર દેખાય છે. શઠ પ્રતિ શાઠય કુર્યાત એ સૂત્રને તેમના કથનદ્વારા સમર્થન મળતું લાગે છે.
તેઓ એમ પણ સૂચવતા લાગે છે કે, આફત અગવડના પ્રસંગે પિલીસ યા મિલિટરીથી રક્ષણ ન શોધતાં તમે જાતે જ તેને સામને કરો. આને અર્થ એ થયો કે કાયદો યા વ્યવસ્થાની બાબત તમે પોતે હાથમાં લઈને ચાલે. - આમ જો સૌ કોઇ ચાલે છે. તેમાંથી કેવો અનર્થ નીપજે તેને શું તેમને ખ્યાલ નહિ હોય!
તેઓ સૂચવે છે કે, શરાબ પી એ મહાપાપ છે તેથી જ્યાં લાગ આવે ત્યાં શરાબીને મારે–પી. શરાબી પ્રત્યે આવો વર્તાવ કરવો એ શું વ્યાજબી છે? શું શરાબી આથી અટકશે? શરાબીની ટેવ છોડાવવા માટે શું બીજે કેાઇ ઉપાય છે જ નહિ?
જેમના પ્રત્યેક વિચારને મન ઊંડા ભકિતભાવપૂર્વક આવકારતું રહ્યું છે એવા વિનબાજીના ઉપરના વિધાને મનમાં ઉપર જણાવેલ પ્રતિક ળ પ્રત્યાઘાત પેદા કરે છે. જેમના વિશે અત્યંત આદર રહ્યો છે તેમના વકતવ્યની આવી આલોચના કરતાં દિલ વ્યથા અનુભવે છે.
જેમ “લૂંટ’, ‘ચોરી કરો” એમ કહેનાર વિનોબા નથી સમજાતા તેમ વિનોબાજીની ઉપર આપેલી વણી પણ સમજાતી નથી. પ્રતાપ' ઉપર હુમલો : અદાલતી તપાસની માગણી
તા. ૧૫-૧-'૩૧ ના રોજ બપોરના ભાગમાં શ્રી ચેખાવાળા પ્રધાનપદ છોડયા પછી પ્રથમવાર સુરત આવ્યા. સ્ટેશન ઉપર તેમના ઉપર હુમલો થયો. સ્ટેશન બહાર તોફાની ટોળાને વિખેરવા પોલિસને લાઠીમાર કરવો પડયો. આ દિવસે સુરતનું વાતાવરણ તંગ બન્યું. સૌરાષ્ટ્ર ટ્રસ્ટ તરફથી સુરત ખાતે પ્રગટ થતા દૈનિક “પ્રતાપ ની સાંજની આવૃત્તિમાં “ સુરત સ્ટેશને ચોખાવાળા ઉપર હુમલે : ગુંડાઓને દમનદેર” એ મશાળા નીચે આ હુમલાને લગતા સમાચાર પ્રગટ થયા. ત્યાર બાદ પ્રતાપ કાર્યાલય ઉપર હુમલો થવાને છે એવી અફવા ચેતરફ ફેલાતાં કાર્યાલયમાંથી પોલીસ મદદ માટે અવારનવાર ટેલિફોન કરવામાં આવ્યાં પણ પોલીસની મદદ પૂરતા પ્રમાણમાં વખતસર આવી નહિ અને રાત્રિના ૯૩૦ લગભગ લોકોનું એક ટોળું પ્રતાપ કાર્યાલય ઉપર ચડી આc]; કાર્યાલયને આગ લગાડી અને ભારે નુક્સાન કર્યું.
દુ:ખની વાત છે કે આ તોફાનોને વખોડી નાખવાને બદલે ગુજરાતના મુખ્ય પ્રધાન શ્રી હિતેન્દ્ર દેસાઇએ એ મતલબનું જણાવ્યું કે સુરતને બનાવ અનીચ્છનીય છે. પણ પક્ષપલટો સુરતની જનતાથી સહન થયો નહિં તેથી જનતાએ પક્ષ પલટો કરનાર સામે સ્વાં પકડાર ફેંકયો. વધુમાં શ્રી દેસાઇએ જણાવ્યું હતું કે જનતાને મિજાજ સુરતે બતાવ્યો છે તેથી હવે કોઇ પક્ષપલટો કરવાની હિંમત નહિ કરે. '
આ સંબંધમાં તા. ૨૩-૧-૭૧ ના રોજ મળેલી સૌરાષ્ટ્ર ટ્રસ્ટના ટ્રસ્ટીઓની સભાએ એક ઠરાવ કરીને પ્રતાપ કાર્યાલય ઉપર થયેલા
-
માર્ગે વાર
ઇ
Page #34
--------------------------------------------------------------------------
________________
૨૨૨
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૨-૧૯૭૧
ઉપર જણાવેલા હુમલા અંગે તાત્કાલિક તપાસ હાથ ધરવાની માંગણી કરી છે અને એ ઠરાવમાં વિશેષત: જણાવવામાં આવ્યું છે કે પ્રતાપ પર હુમલો એ સમાજવિરોધી તત્ત્વોનું કૃત્ય નહોતું પણ રાજકીય દષ્ટિથી પ્રેરાયલું કૃત્ય છે એમ માનવાને કારણે છે એમ ટ્રસ્ટની તપાસમાં જણાવ્યું છે. પોલીસ સત્તાવાળાઓનું વારંવાર ધ્યાન દોરવામાં આવેલું છતાં પોલીસ મોટા ભાગે નિષ્ક્રિય રહી હતી અને સમયસર પૂરતું રક્ષણ આપવામાં નિષ્ફળ ગઇ હતી.
પ્રસ્તુત ઠરાવ વધુમાં જણાવે છે કે પ્રતાપ' પર હુમલો એ અખબારી સ્વાતંત્રય ઉપર ગંભીર ફટકા સમાન છે અને તેથી એ ઘટના વધારે ગંભીર છે. સૌરાષ્ટ્ર ટ્રસ્ટને એથી ચાર લાખનું નુકસાન થયું છે.
આ બનાવનાં ગંભીર પરિણામને ધ્યાનમાં લઇને સૌરાષ્ટ્ર ટ્રસ્ટે એ ઠરાવમાં તુરત અદાલતી તપાસની માગણી કરી છે અને આ બનાવ માટે જવાબદાર વ્યકિતઓ સામે અસરકારક પગલાં લેવામાં આવશે એવી અપેક્ષા વ્યકત કરી છે.'
આશા રાખીએ કે ગુજરાત સરકાર, આ ઘટનાને પણ વિપક્ષની. દષ્ટિથી ન જોતાં, આ બાબત અંગે યોગ્ય પગલાં ભરવામાં વિશેષ વિલંબ નહિ કરે.
પરમાનંદ વિશ્વ સંધને વડલે (“A Song of United Nations’ નું રૂપાંતર ). જાગે....જાગે..! આ ...આ ...! ધરતીનાં બાલુડાં આવે, હસતાં કૂદતાં ગા;
આ વિશ્વસંઘને વડલે,
આ વિશ્વમાતને ખેળે..ધ્રુવ૦ કયારે એવાં પુણ્ય પ્રગટશે, માનવજાતિનાં ઈશ્વર પાપ માફ કરીને, સંગઠિત કરે રાષ્ટ્રોને; એકમેકના વિકાસ અર્થે, કામ કરીશું કયારે?"
આ વિશ્વસંઘને વડલે,
આ વિશ્વમાતને ખોળે..૧. દેશ–વેશ ને જાતિ-ધર્મના ભેદભાવ છે ભારે પક્ષ-વાદ ને વર્ણભેદ એ, ફૂટ પડાવે જ્યારે ‘બાળુડાં સી એક માતનાં,’ સમજ પ્રગટશે ક્યારે?
આ વિશ્વસંઘને વડલે,
આ વિશ્વમાતને ખેળે...૨. અહંકાર ને અભિમાનથી, સંઘર્ષો કંઈ કરતાં; રાગદ્વેષ ને વેરઝેરથી, દુનિયા દૂષિત કરતાં; સત્ય-પ્રેમને શાન્તિ-પંથે, દુનિયા પળશે ક્યારે?
' આ વિશ્વસંઘને વડલે, . આ વિશ્વમાતને ખેળે..૩ દરેકમાં સદ્અંશ છુ પાય, અચ્છાયા પણ સાથે; સદ્ગારેથી પ્રવેશ કરતાં, આતમભાવ પ્રગટશે; અનંતશકિત અણુથી પરિણમશે, ચિરશાન્તિમાં કયારે?
આ વિશ્વસંઘને વડલે,
આ વિશ્વમાતને ખેળે..૪ ‘જય જગત’ના બુલન્દ નાદે, અંતરને ભરી દઈએ; મન, વાચા ને કર્મથકી સૌ, પુનિતભાવ જગવીએ; એકમેકને કાજ જીવશું? સંકલ્પ જાગશે કયારે?
કરુણા રેલશે ત્યારે !
આ વિશ્વસંઘને વલે, . . આ વિશ્વમાતને ખેળે..૫.
પ્રા, હરીશ વ્યાસ,
રસપ્રદ કાવ્ય-વ્યાખ્યાનો અને કવિ-સંમેલન
શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઇતિહાસમાં વિરલ પ્રસંગ ગણાવી શકાય એવે-કાવ્ય-વ્યાખ્યાનને અને કવિ-સંમેલનને એક સુંદર કાર્યક્રમ ગુરુવાર તા. ૧૪-૧-'૭૧ ના સાંજના સમયે શ્રી પરમાનંદ કાપડિયા સભાગૃહમાં શ્રોતાઓની ખીચખીચ હાજરીની વચ્ચે યોજાઇ ગયો.
સામાન્ય રીતે આવા કાર્યક્રમ કૉલેજમાં ગુજરાતી સાહિત્ય મંડળો યા તો સાહિત્ય રસિક સંસ્થાઓ ગોઠવતી હોય છે. પરંતુ મુંબઇ જૈન યુવક સંઘ માટે આવે સાહિત્યિક કાર્યક્રમ રાખવાને પ્રસંગ સૌથી પ્રથમ હતું, એટલે શ્રેતા–મિત્રોની હાજરી માટે ડર હતો. પરંતુ એ ડર ખોટો નીકળે અને અનેક મિત્રોને જગ્યાને અભાવે નીચે બેસવું પડયું અને કેટલાકને ઊભા પણ રહેવું પડયું. અઢી કલાક એકધારે ચાલેલે આ કાર્યક્રમ સૌને પ્રસન્નતાની અનુભૂતિ કરાવી ગયો.
આરંભમાં પ્રમુખસ્થાને શ્રી રામપ્રસાદ બક્ષી હતા અને તેમણે પહેલાની અને આજની કવિતા વચ્ચે ભેદ તારવતા કહ્યું :
પહેલાની કવિતા અર્ધખુલ્લા ઘૂંઘટમાંથી સૌન્દર્ય નીતારતી કામિની જેવી હતી, જ્યારે આજની કવિતા આખેય બુરખા એઢી બેઠેલી નારી જેવી છે.” શ્રી ગુલાબદાસ બ્રોકરે કહ્યું “ગાંધીયુગની કવિતામાં માત્ર ક્ષણિક સ્પંદને અને વિચાર નથી. એમાં કેટલુંક સનાતન તત્ત્વ પણ છે. તેમાં માત્ર આઝાદીના સૂત્રો નથી પણ પ્રકૃતિ અને સમગ્ર વિશ્વને જોવાની દષ્ટિ પણ છે.” શ્રી અમૃતલાલ યાજ્ઞિક રાજેન્દ્ર અને નિરંજનનાં કેટલાંક કાવ્યને નિર્દેશ કર્યો હતો. તેમણે કહ્યું : “ગાંધી યુગમાં કવિતા કરતાં આવેશ ઝાઝો હતે. આઝાદી પછી કવિતા સમાજાભિમુખ મટીને અંતરઅભિમુખ બની.” શ્રી યશવંત ત્રિવેદીએ ૧૯૫૭ પછીની કવિતાઓનો ઉલ્લેખ કંરતાં કહ્યું “આજને કવિ લખે છે એ બહારનું નથી. કોઈ સંદર્ભે – કોઈ વિચારનું એ લક્ષ્ય સેવતો નથી – એને ‘એક પ્લેનેશન’ની જરૂર નથી. તે તો વ્યકત કરે છે એની રિકતતા, શૂન્યતા, નિરર્થકતા.”
. આમાં પ્રથમ બેઠક “કવિતાના 'આનંદ' વિશે – ત્રણ યુગની કવિતાઓ પર–સમયની મર્યાદાને લીધે–ટૂંકમાં–પણ વિદ્વતાભર્યા વ્યાખ્યાનેથી પૂરી થઇ. ત્યારબાદ શ્રી તીન્દ્ર દવેએ કવિ સંમેલનની બીજી બેઠકનું પ્રમુખસ્થાન સંભાળ્યું હતું. તેમણે કહ્યું “આપણે કવિતા વિશે સાંભળ્યું પણ હવે કવિતા સાંભળીશું. કન્યા વિશે વાત સાંભળવાથી નથી ચાલતું, કન્યા જોવી પડે છે” આમ શરૂઆતથી જ શી જ્યોતીન્દ્રભાઇએ સૌને હસાવવું શરૂ કર્યું અને કવિ સંમેલનનાં સંચાલનમાં પણ વચ્ચે વચ્ચે એમની રમૂજ વાતાવરણને વધુ પ્રરાન્ન બનાવતી હતી. આ કવિસંમેલનમાં શ્રીમતી સુશીલાબહેન ઝવેરી, શ્રી સુધીર દેસાઇ, શ્રી ગુલાબદાસ બ્રોકર, શ્રી મેહુલ, શ્રી પ્રાધ્યાપક કોટક, શ્રી કૈલાસ પંડિત, શ્રીમતી હેમલતાબહેન ત્રિવેદી, અને શ્રી યશવંત ત્રિવેદીએ પિતાની સ્વરચિત કવિતાઓ સંભળાવી હતી.
શ્રી રામપ્રસાદ બક્ષી તથા શ્રી જ્યોતીન્દ્ર દવેને તેમ જ અન્ય કવિઓને યુવક સંઘના મંત્રી શ્રી ચીમનલાલ જે. શાહે કવિ પ્રિયકાન્ત મણિયારની નીચેની પંકિતમાં આભાર માન્યો હતે:
- “એક્કે ય એવું ફલ ખીલ્યું છે નહીં
કે જે મને હો ના ગમ્યું! જેટલાં જોયાં–મને તે એ બધાં એવા જયાં
કે જે નથી જોયાં–થવું–કયારે હવે હું જોઉ?” ' અંતમાં શ્રી પરમાનંદભાઇએ પણ આ કાર્યક્રમ માટે એમની પ્રસન્નતા વ્યકત કરી હતી.
મંત્રી, શ્રી મુંબઈ જેન યુવક સંઘ.
Page #35
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૨-૧૯૭૧
પ્રબુદ્ધ જીવ
- માનવતાના નવનિર્માણમાં જૈન દર્શનનું યોગદાન આ (ગત પર્યુષણ વ્યાખ્યાનમાળામાં સૌ. પ્રતિભાબહેન સાહુ ભડકો
કોન જાયે આજ મનકા રોષ ખેજને આપેલા વ્યાખ્યાનની નેધ)
સ્વાર્થ કી ગાલિયે હી કુછ ઈતની ગંદી હૈ | માનવતાનું નવનિર્માણ થાય એ પહેલાં વિચાર કરીએ કે માનવ
જૈન ધર્મ અને દર્શન ભારતનું પ્રાચીનતમ દર્શન છે. તેના આજ માનવ છે ખરે? આશ્ચર્ય થાય એ જ વિચિત્ર અને વિશિષ્ટ
મૂળભૂત સિદ્ધાંતોમાં અહિંસા, અનેકાન, અપરિગ્રહ સૌથી પ્રશ્ન છે. માનવ પિતે જ માનવીની સમસ્યા રૂપ થઈ ગયું છે. આજ
મહત્વનાં છે. સૌ પૂછે છે, ક્રાન્તિ ક્યારે થશે? આ જીર્ણશીર્ણ પુરાતન વિચારોનું
મહાત્મા ગાંધીએ સત્ય અને અહિંસાના પાયા પર સત્યાગ્રહ કાલ્પનિક મકાન પડી તેનું નૂતન સર્જન કયારે નિર્માણ થશે? વર્તમાનના
કર્યો અને દેશની ગુલામીની શૃંખલા તોડી નાંખી. પણ આજે અગણિત સંઘનું શમન કયારે થશે? વિશ્વમાં વ્યાપ્ત તંગદિલી
યુગ બદલાઈ ગયો છે. અહિંસાપ્રધાન પુનિત દેશમાં હિંસક શસ્ત્રોની કેવી રીતે દૂર થાય? જુદા જુદા રાષ્ટ્રો શાન્તિમય વિચારોથી ભ્રાતૃ
ભરતી થઈ રહી છે અને આ હિંસાવૃત્તિમાં સમગ્ર માનવજાતિને ભાવ જગાડી કેવી રીતે જીવી શકે?
નાશ છુપાયેલો છે. અહિંસા જ માણસનું રક્ષણ કરી શકે છે. અહિંપણ ક્ષણભર વિચાર કરશે તે સમજાશે કે આ બધી સમસ્યા
સાના સક્રિય વિકાસ વિના આજના માનવી ખતરામાં છે. કયારે એની શૃંખલા બહારની નથી, અંદરની છે. માનવી જેવું ભયંકર
પણ યુદ્ધની ભયંકર જવાળા સળગી શકે છે. જ્યાં સુધી વિશ્વની અને વિકરાળ પ્રાણી આ જીવસૃષ્ટિમાં બીજું છે નહિ. એના તનમાં,
પ્રત્યેક વ્યકિત શાકાહારી નહિ થાય ત્યાં સુધી યુદ્ધ બંધ નહિ થાય. મનમાં, વચનમાં હિંસા ભરેલી છે. સિંહ, સર્ણ વિગેરે ભયાનક છે
જગતમાં સંહાર ચાલે ત્યાં સુધી સર્જન થઈ જ ન શકે. પણ માત્ર પરંતુ આજે માનવી માનવીથી જેટલો ડરે છે એટલા હિંસક પ્રાણીઓ
અહિંસાના નારાથી અહિસા ન આવે, પણ એને વાસ્તવિક અને પણ એકબીજાથી ડરતા નથી. માનવીએ પિતાના સંરક્ષણ માટે
વૈજ્ઞાનિક પ્રયોગ થ જોઈએ અને એના માટે શાકાહારી થવું એ માટી ફો ઊભી કરી છે. એ હિંસક પ્રાણીઓથી ભયભીત
પહેલું પગથિયું છે.' થઈને નહિ પણ પિતાની જેવા જ માનવીથી સુરક્ષિત રહેવા માટે. જીવનમાં જીવવાની ઈચછા હોવા છતાં પણ કોઈ અદ્ભુત અરમાને
- આજે વિજ્ઞાન એજ રફતારથી પ્રગતિશીલ છે. જે એની સાથે એમની પાસે નથી.
ધર્મ જોડાય તે એ આશિર્વાદરૂપ બને. અહિંસાનો અર્થ માત્ર વહ જીના ભી કયા જીના જિસમેં. જીનેક અરમાન નહીં એટલે જ નથી કે કીડી ન મરે, પણ એની સાથે સાથે એનું વિશાળ અરમાન નહીં અરમાનકિ જિસમેં તડફ નહીં તૂફન નહીં, રૂપ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે જેથી માનવીના મનને તૂફાન નહીં તૂફાન કિ જિસકી ઠોકર મેં નિર્માણ નહીં પણ દુભાવાય નહિ. અહિંસા અત્યંત સૂક્ષ્મ પ્રક્રિયા છે, એમાં નિર્માણ નહીં નિર્માણ કી જે પત્થર મેં ફેંકે પ્રાણ નહીં. અજબ અને અભૂત શકિત છે.
જયાં સુધી માનવી રૂપી વૃક્ષમાં માનવતાનું સુમન ન ખીલે - આજે પશ્ચિમના લોકો પૂર્વાભિમુખ થતા જાય છે, જ્યારે પૂર્વના ત્યાં સુધી એનું નવનિર્માણ અશક્ય છે. માનવજીવન પામવું લોકો પશ્ચિમી અનુકરણમાં ઊતરી રહ્યા છે. ત્યાં આજે ઘણા લોકો મુશ્કેલ નથી. એ તો એક અકસ્માત છે. પણ માનવતા પામવી ખરેખર સમજHલક રાતિહાર થઇ રહ્યા છે, શાકાહારા સંસ્થાઓનું પણ , કઠણ છે. આ જ માનવતા રકતથી રંગાયેલી છે. એક લેખકે તત્વ
ત્યાં નિર્માણ થઇ રહ્યું છે, એટલું જ નહિ પણ ત્યાં ઘણા શાકાચિન્તકને પૂછયું “તમે પરમાત્માને કયાં જોયા? તમે કલ્પના કરે કે હારીઓ દૂધ, દહીં, ઘી પણ નથી ખાતો. મેં કયાં જોયા હશે? હા, જ્યાં રેશમી પરદા લટકતા હોય છે, જેના
આપણા દેશ મહાન છે. આપણી પરંપરા ઉનત છે. આપણા પ્રાંગણમાં લક્ષ્મીની મહેરનજર હોય છે એની શ્રીમંતાઈમાં તમને સંસ્કાર ઉગે છે. આવા સુસંસ્કારી દેશમાં જન્મીને પશ્ચિમનું ઘાતક ઉઠારદિલ પરમાત્માનાં દર્શન થયા હશે?” તત્વચિંતકે હસીને કહ્યું, અનુકરણ કરવા પ્રયાસ કરવો એ ખરેખર ભ્રમાત્મક છે. રચનાત્મક “ના ભાઈ ના, રેશમી પર્દા પાછળ પાપ થાય છે, એમની દિવાલો કાર્ય કરવા માટે પરિપકવ વિચાર જોઇએ, સત સંકલ્પ જોઇએ. માનવનાં રકતથી સીચેલી હોય છે.” લેખકે કહ્યું, “હા, જ્યાં સાંજ જ્યાં સુધી વિચાર અપરિપકવ છે ત્યાં સુધી આચાર અપૂર્ણ જ રહેશે. સવાર ઘંટનાદ થાય છે એવા મન્દિરેમાં ભકતની ભકિતમાં સાક્ષાત
એક સમયે મારા હાથ પર ફેડલી થઇ, એને ફોડી તે પીડા ઓછી દર્શન થયા હશે?” “નહિ, ભાઈ એ ભકતોના હૃદય માનવતાના
થવાને બદલે એકદમ વધી ગઇ. વિચારને અત્તે સમજાયું કે એ અમૃતથી રહિત અને ક્રૂરતાથી ભરેલાં હોય છે. એ તો ભગવાનને ફોડલી કાચી હતી. વિશ્વમાંના બધા જ દુ:ખ અપરિપકવતા અને ઠગવા બેઠા હોય છે.” “હા, જ્યાં રાષ્ટ્રમંચ ઉપરથી પ્રજાના દુ:ખ દૂર
અજ્ઞાનને લીધે જ છે. કરવાની લાગણીથી નેતાઓ ભાષણ કરે છે એમની વાણીમાં તમને
આજે આપણા ધર્મના અનેક વિભાગ (સંપ્રદાયો) ઊભા થયા પરમાત્મ સ્વરૂપ દેખાયું હશે?” “નહિં, નહિં, સત્તા આવતાં જ છે. દેરાવાસી, સ્થાનકવાસી, દિગમ્બર, શ્વેતામ્બર, તેરાપંથી. એમની સમજ ચાલી જાય છે, ખુરશી મળતાં જ માનવતા નષ્ટ થાય બધા પિતાપિતાની રૂઢિચુસ્ત આચરણાઓના પ્રચારમાં જ પૂર્ણતાને છે.” “ત્યાં નહિ તો પછી કયાં ?” “સાંભળે, કાલે હું રસ્તા પરથી જતો અનુભવ કરી રહ્યા છે, પણ કોઈ મુકત મનથી ભગવતી અહિંસાના હતે. એક વૃદ્ધ ભિખારી ખાલી કટ લઈ પાણી માંગતો હતો. પ્રચારમાં સંલગ્ન નથી. અહિંસા જેવા દિવ્ય સિદ્ધાંતને રૂઢિનો લેપ બધા પસાર થાય, તત્વજ્ઞાનની વાત કરે, પણ પાણી આપે નહિ. કરી આપણે બદનામ કરી રહ્યા છીએ. એક ગરીબ કિશોરે પાણી પાયું, પછી પિતાની પાસે રહેલી એક જ આજે ચારે તરફ, રાષ્ટ્રમાં જ નહિ વિશ્વમાં પણ સમાજવાદનું કરી દેખાડી પૂછયું, કેરી ખાશે. બાબા! પણ ગેટલી હું ખાઈશ. આંદોલન ચાલી રહ્યું છે, પરંતુ સાચે સમાજવાદ તે વિશ્વમાં એ સ્થળે એ બાળકની સરળતામાં મેં ઈશ્વરના દર્શન કર્યા.” આજ અહિંસા, અપરિગ્રહ અને અનેકાને જ લાવી શકે એમ છે. આ તે દુનિયામાં વૈભવવિલાસની બોલબાલા છે.
મૌલિક સિદ્ધાન્તો એ સમગ્ર વિશ્વને ભગવાન મહાવીરની મૌલિક - . ' . ચાંદી કી દીવારે : મેં દુનિયા અંધી છે , દેન છે.
. .
. . ' ' સેને કી પ્રાચિરો મે દુનિયા બંદી હૈ,
આજે અનેકાન્તની વાતો અને વ્યાખ્યાન કરવામાં આવે છે
Page #36
--------------------------------------------------------------------------
________________
૨૨૪
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૨-૧૯૭૧
પરંતુ પ્રત્યક્ષ જોઇએ તે તેના આચરણના અભાવનાં જ દર્શન ઉદ્યોગગૃહમાં ખાન-પાન વિભાગ છે. કાગળના ફુલ થાય છે. જયાં આપણે વિશ્વબંધુત્વને પ્રચાર કરી રહ્યા છીએ પણ મજાના બનાવે છે. સીવણ વિભાગ પણ છે. બાળમંદિરમાં ઓછી ત્યાં એક સંપ્રદાયને સાધુ બીજા સંપ્રદાયના સાધુને મળી ન શકે ફી લઇ સારી કેળવણી આપનારા માનદ્ શિક્ષકો છે. ત્રીજી એક એવી સ્થિતિ છે. આવી અંધશ્રદ્ધા અને ખોટી માન્યતા નષ્ટ થાય સ્ત્રીસંસ્થા “સરસ્વતી મંદિર’ શહેરની જેની વસતિ વચ્ચે ચાલે છે. ત્યાર પછી જ નવનિર્માણનાં અંકુર ઊગશે. જો આપણે આ જન્મમાં એની મુખ્ય પ્રવૃત્તિ વિનામૂલ્ય દવાખાનું અને બહેરા મુંગાની જ સંકીર્ણતાના પંકથી ઉપર ઊઠી ઊભા થવાને પ્રયત્ન કરીશું નિશાળ છે. અહલ્યા દેવી મંદિર નામની સંસ્થામાં બહેનેને ક્સરત, તે આવતા જન્મે ચાલી શકીશું.'
આરોગ્ય અને ધાર્મિક સંસ્કારનું જ્ઞાન આપવાનું કામ ચાલે છે. - જે લોકો હિંસામાં પડેલા છે તે પોતાની કમજોરી સંતાડવા
ઝાંસીનાં રાણી લક્ષ્મીબાઇની વંશજ બહેને આ સંસ્થામાં કામ એમ કહે છે કે:
કરે છે. “જીવે જીવસ્ય જીવનમ”
ભગિની મંડળની સામે જ ઘણી મોટી ઈમારત હતી. મને ' પણ આમ કહેતી વખતે માણસ એ ભૂલી જાય છે કે સૂક્ષ્મ
લાગ્યું કોઈ સરકારી ઈમારત હશે. પણ એનું નામ હતું “માતૃસેવા અને મૂક પ્રાણી પ્રજ્ઞા - પ્રતિભાના અભાવે પેટ માટે હિંસા
સંઘ', પચાસ વર્ષ પહેલાં નાગપુરમાં જાણીતાં “મેહની'. કુટુંબમાં
નાની ઉંમરની એક દીકરી વિધવા થઈ. એને ભણાવી મનગમતું કરે છે, ત્યારે માનવ તે સૃષ્ટિનું સર્વશ્રેષ્ઠ સર્જન છે, એનામાં બુદ્ધિ છે, એ નારી જાતને માતા, બહેન પત્ની એમ કહીને
કામ અપાવવા આ સંસ્થાની શરૂઆત કરી હતી. ગરીબ બહેનની સંબંધે છે. બીચારી બકરી કે મરઘીને વાચા નથી એટલે એ મૂકી
સુવાવડે અને સારવાર કરવી, માને ઘેર થાય એમ પ્રાણી માનવીની જેમ પરિષદો ભરી શકતાં નથી, કે મરચા કાઢી
કરવી એમ ધારી શ્રી કમળાબહેન હૈપેટે એનું શકતા નથી. જે તેમને જબાન હોત - વાચા હોત, તે તે કેવી રીતે
નામ માતૃસેવા સંઘ રાખ્યું છે. એમની સેવા લેવા ઘણા આવ્યા બદલે લેત એ આપણે બધા સમજી શકીએ એમ છે. તમામ
તેમ પિતાની સેવા આપવા પણ ઘણા આવ્યા. અને જે કોઈ આવ્યા પરિગ્રહ અને સંઘર્ષોનાં મૂળમાં હિંસા રહેલી છે. આપણા ભાઇને
તેમને કમળાબહેને કાયમના બાંધી રાખ્યાં! આજે એ સંસ્થાની ભૂખના દુ:ખથી મરતા નજરની સામે જોઇએ અને આમ છતાં
ઘણી શાખાઓ વિદર્ભમાં છે. એમાં હજારો ખાટલા છે, (ફી સાવ અહિંસા - અનુકંપાને સ્રોત આપણા દિલમાં વહેત ન થાય તે
ઓછી - સ્પેશ્યલ રૂમના રૂ. ૫!) સમાજસેવા કરવાની ઈચ્છા અહિંસા કેવી રીતે પેદા થઇ શકે? અહિંસામાં વિશ્વનાં બધાં જ
ધરાવતી બહેને માટે સેવા - શિક્ષણ વર્ગ છે. માનસિક દુર્બળતાથી દર્શનને અર્ક સમાયેલો છે. પણ આજે આપણે દિશા જ વિપરિત
પીડાતા છોકરાઓ માટે ‘નંદનવન' નામની શાળા છે. ત્યાં ઘરમાં પકડી છે તે પછી દશા કયાંથી સુધરી શકે?
‘ગાંડા’ ગણાતાં બાળકો ભણે છે, કામ કરે છે. રૂમાલે ગૂંથે, નાની શાળા
ચલાવે, સેપારી ખાંડે, કૅટીન ચલાવે, કપડા શીવે ને ઘરકામ કરે. માનવકી પ્રજા કૌન કરે, માનવતા પૂજી જાતી હૈ”
એમના પર ફેંકટરી ઉપાય પણ ચાલે. એમની જિંદગી સુધારવા આજે સમગ્ર વિશ્વ ભારત ઉપર મીટ માંડીને બેઠું છે. આપણી માટે ભગીરથ પ્રયત્ન ચાલે છે. ‘પંચવટી’ નામની એક સંસ્થા પાસે આપવા જેવું ઘણું જ છે. જો આપણે સા થઈ પંડ્યા - સંપ્ર- છે ત્યાં વૃદ્ધાશ્રમ ચાલે છે. સેવાની પરિસીમાં જોઈ હું નમ્ર બની ગઈ. દાયોની ખાટી દીવાલોને તેડવા પ્રયત્ન કરીશું તે માનવતાના
પાસેના અમરાવતી ગામમાંથી અનુતાઈ ભાગવત મળવા નવનિર્માણમાં ગણનાપાત્ર ફાળો આપવાની આપણે ક્ષમતા ધરાવતા
આવ્યાં હતાં, ઉંમર પચાસની અંદર, સંસારમાંથી પરવાર્યા પછી થઈશું. જય જગત, જય મહાવીર..
પિતાની બાજી ડે. શિવાજીરાવ પટવર્ધન પાસે રહેવા આવ્યા છે. આ પ્રતિભા શાહુ મેડક
એમના બા–બાપુજીએ કામ સ્વીકાર્યું છે મહારોગીઓની સેવાનું. જાગૃત સમાજનું દર્શન
એ બે હવે થાકયા છે. એમનું કામે અગળ ચલાવવા અનુસાર
આવી પહોંચ્યાં છે. બહેન પઢે એક સારા ચિત્રકાર છે; કવિ છે. ડિસેમ્બર માસના બીજા અઠવાડિયામાં નાગપુર ભગિની
‘તપોવન' ને પિતાની કળાથી અને છિન્નભિન્ન થયેલા ત્યાંના મંડળની સુવર્ણ જયંતી માટે હું ગઈ હતી. ભગિની મંડળ વિશેની
દરદીઓના સહકારથી એમણે સ્વર્ગ જેવું સુંદર બનાવ્યાં છે. સૂર્યોમારી ધારણા સર્વસામાન્ય સ્ત્રી સંસ્થા હોઇ શકે એવી જ એક સંસ્થા
દય સાથે વેદની ઋચાઓનું પઠન શુદ્ધ ઉચારમાં થાય અને એમને અને ‘મહોત્સવ” ની કલ્પના પણ એ પ્રમાણે જ હતી. પણ પ્રત્યક્ષમાં
દિવસ ઊગે. શ્રમ, ઉદ્યમ અને સ્વમાન-પરમેશ્વર અને માનવજે જોયું તેનાથી આનંદ અને આશ્ચર્ય બને અનુભવ્યાં.
તા. પર શ્રદ્ધા એ ત્યાંના જીવનમૂલ્યો છે. ઉત્સવમાં મંડળના નવા જના સાતસો જેટલા સભ્યો અને - રાજારામ વાચનાલયના ૭૫ વર્ષ પણ હમણાં જ પૂરાં થયાં. એ બધાંનાં કુટુંબીજને ભાગ લઈ રહ્યાં હતાં, એટલું જ નહીં પણ, નાગપુરને વિદ્યા અને વ્યાસંગ માટે પ્રેમ જોઈ ખુબ આનંદ પડે એ કામ ઉઠાવવા તૈયાર હતાં. ગામના પ્રતિષ્ઠિત વિદ્રાને પણ થયો. હજારે ગ્રંથો વચ્ચે વિદ્વાન સહિત બે ઘડી બેસવું એ પણ એક મોટી સંખ્યામાં હાજર હતા. અને મંડળની પ્રવૃત્તિમાં કાયમ રસ લહાવે છે! લેતા હતા. શહેરની બીજી તમામ સંસ્થાના પ્રતિનિધિઓ હાર - ‘વિદર્ભ સાહિત્ય સંઘ'ની ઈમારત પણ “પ્રાસાદ” કહેવાય હતા અને ચર્ચા વિચારણામાં ભાગ લેતા હતા. આ રીતે જાગૃત એવી છે. ત્યાં રંગમંદિર છે, જ્યાં વિવિધ ભાષાઓના વર્ગો ચાલે સમાજ જીવનનું એક ભવ્ય ચિત્ર નાગપુરમાં જોવા મળ્યું.
છે. તેમાં ચિત્ર - શિલ૫ કળાના વિભાગે છે. સંગીતને મેટા વિભાગ નાગપુર એ મહારાષ્ટ્રનું બીજું પાટનગર છે; મધ્યવતી સ્થાન છે. સાહિત્ય સંશોધનને વિશાળ ખંડ છે. ત્યાં સંદર્ભ ગ્રંથે અને છે. ત્યાં પણ મુંબઇ જેવી પચરંગી પ્રજા છે. વિશાળ અને વિકસિત બધી સગવડો છે. એની એક બાજુ નાની રૂમે હારબંધ બાંધેલી હોવા છતાં ત્યાંના સમાજ મુંબઈ કરતાં જ માનસ ધરાવે છે. છે. દરેક રૂમમાં ટેબલ, બે ખુરશી, પંખા, દીવે, પીવાનું પાણી અને મુંબઇમાં પ્રવૃત્તિ ઘણી; પણ એકનો સંબંધ બીજા સાથે ના હોય, લખવાનું સાહિત્ય છે. લેખકો માટે આ સગવડ કરી છે! આખી જિંદગી સાથે રહેતા પાડોશીને પરિચય સરખે પણ ના હોય, વિવિધ ક્ષેત્રમાં કામ કરતા કાર્યકર્તાઓ ત્યાં મળ્યા. લેકએ મુંબઇની ખાસિયત છે. એટલે આપણી આ મહાનગરીના ગીત અને લોકનૃત્યોને અભ્યાસ કરવા ગિરિજ અને આદિસમાજનું ચિત્ર રંગરંગના આડાઅવળા ડાઘા ને પટા હોય એવું વાસીઓમાં ભળી જતા શ્રી કુમુદબહેન સુતરિયા, સમાજસેવિકા મંડર્ન આર્ટ' જેવું લાગે. આને બદલે નાગપુરને એ સુવ્યવસ્થિત એની પ્રાચાર્યા સત્યબાલા તાયલ, બુદ્ધિહીને માટે જીવનભર કામ અને સંઘટિત સમાજ જોઈને હું ખૂબ પ્રભાવિત બની.
કરી રહેલા ડે. વાનકર દંપતી, મરાઠી સાહિત્યના શ્રેષ્ઠ અને જયેષ્ઠ આ સંસ્થાના કાર્યક્ષેત્રમાં પણ સારી એવી વિવિધતા હતી. કવિ ‘અનિલ’ અને એમની એમણે પિતે સંભળાવેલી સુંદર કવિતા, ભગિની મંડળનું પોતાનું વાચનાલય છે. એમાં બાર હજાર પુસ્તકો એમના દિવંગત પત્ની કુસુમાવતી બહેન, જેમને શબ્દ મરાઠી છે. સભ્યોને એ વિનામૂલ્ય વાંચવા મળે છે. (લવાજમ વર્ષના સાહિત્યવિવેચનમાં શ્રેટ અને અજોડ ગણાતા એમની સ્મૃતિઓ, ત્રણ રૂપિયા- સભ્યના) અને દર મહિને સાહિત્યચર્ચા ગોઠવાય ભગિની મંડળને બધાં જ કાર્યકર્તાઓ—એ બધાંનાં સંભારણાં અને છે. વાંચેલાં પુસ્તક ઉપર બહેને અભિપ્રાય આપે છે, ચર્ચા કરે ઘણા નવા વિચાર લઈને ત્યાંથી હું પાછી ફરી. છે. સાહિત્યકારોને આ ચર્ચાસભા માટે ઘણું માને છે.
મૃણાલિની દેસાઈ
માલિક: શ્રી મુંબઈ જૈન યુવક સંધ: મુદ્રક અને પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશનસ્થળઃ ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ–૪. ટે. નં. ૩૫૦૨૯૬
મુદ્રણસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ-૧
Page #37
--------------------------------------------------------------------------
________________
Regd. No. MH. 117 વાર્ષિક લવાજમ રૂા. ૭
પ્રબુદ્ધ જીવન
‘પ્રબુદ્ધ જૈન'નું નવસ કરણ વર્ષ ૩૨ : અંક ૩૦
મુંબઇ, ફેબ્રુઆરી ૧૬, ૧૯૭૧, મંગળવાર પરદેશ માટે શીલિંગ ૧૫
શ્રી મુખઇ જૈન યુવક સઘનુ પાક્ષિક મુખપ છૂટક નકલ ૪૦ પૈસા
તંત્રી : પરમાનંદ કુંવરજી કાપડિયા કેટલીક
પાચની વાતા
✩
ચૂંટણીનો તખ્તો હવે ગાઠવાઇ ગયો છે. રા કીય પક્ષે એ પોતાના ચૂંટણી - ઢંઢેરા જાહેર કર્યા છે. ઉમેદવાર નક્કી થઇ ગયા છે. પ્રચાર શરૂ થયા છે. એક મહિનામાં ફૈસલે શે.
આ પાંચમી સામાન્ય ચૂંટણી ઘણી રીતે સામાન્ય છે. નિયત સમય કરતાં એક વર્ષ વહેલી થાય છે. ત્રણ રાજ્યો, એરિસ્સા, બંગાળ અને તામિલનાડ - બાદ કરતાં, માત્ર લાકસભાની ચૂંટણી છે. તેથી ઉમેદવારોને ઘણા વધારે ખર્ચ થાય અને મહેનત પડે. પણ રાષ્ટ્રીય પ્રશ્નો ઉપર ધ્યાન કેન્દ્રિત થાય. સમય ટૂંકો છે તે એક રીતે સારુ છે. કોઇ રાજકીય પક્ષ બેધડકપણે કહી શકે તેમ નથી કે પેતે જ બહુમિતમાં આવશે, શાસક કાગ્રેસને બાદ કરતાં. કોઇ એક પક્ષે આવી, બહુમતિ મેળવવાના પ્રયત્ન પણ નથી કર્યો. ચૂંટણી જેડાણા કર્યા છે. શાસક કોંગ્રેસે રાષ્ટ્રીય સ્તર ઉપર કોઇ ચૂંટણીજોડાણ નથી કર્યું. પણ રાજયકક્ષાએ અને વ્યકિતગત ચૂંટણીજોડાણો કર્યા છે. શાસક કૉંગ્રેસને હરાવવા માટે કેટલાક વિરોધ પક્ષાએ બની શકે તેટલું સંગઠ્ઠન કર્યું છે અને એક અસરકારક મેરો ઊભા કરવાના પ્રયત્ન કર્યો છે. રાજકીય પક્ષાના ઢઢંઢેરામાં જાહેર કરાયેલ નીતિ આ ચૂંટણીમાં અસરકારક ભાગ ભજવે તેવું દેખાતું નથી. ચારપક્ષી સંયુકત મેરચાસંસ્થાકૉંગ્રેસ, સ્વતંત્ર, જનસંધ અને સંસપ - કોઈ પ્રકારના લધુતમકાર્યક્રમ વિના, માત્ર શાસક કૉંગ્રેસને હરાવવાના એકલક્ષી કાર્યક્રમ ઉપર રચાયા છે. સામસામાં લડવાથી શાસક કૉંગ્રેસને લાભ ન મળે, તેથી શાસક કૉંગ્રેસના ઉમેદવારો સામે, એક જ ઉમેદવાર ઊભે! રાખવાની સમજૂતી, ઘણી મુશ્કેલીએ અને હોંશાતાંસી છતાં, મોટે ભાગે આ પક્ષોના આગેવાનો કરી શકયા છે. કેટલેક ઠેકાણે આ મેરા તૂટી પડયા છે, છતાં શાસક કૉંગ્રેસને સારી લડત આપવાની પરિસ્થિતિ ઊભી કરી છે. ગુજરાતમાં, ગુજરાત કૉંગ્રેસે વારંવાર જાહેર વચન આપ્યા હતાં અને ઠરાવા કર્યા હતાં કે ગુજરાત કોંગ્રેસ એકલી જ બધી બેઠકો લડશે અને કઇ સમજૂતી નહિ કરે, પણ આગેવાનીએ છેવટે પોતાનું ધાર્યું કર્યું છે. આમાં સૌરાષ્ટ્રને સૌી વધારે સહન કરવું પડયું છે. પણ આગેવાનીના અભાવે, સૌરાષ્ટ્રના કાર્યકર્તાઓ કડવા ઘૂંટડા પી ગયા છે. સંસ્થા કોંગ્રેસ અને સ્વતંત્ર પક્ષ પોતાના ગમે તે ભોગ આપીને પણ, શાસક કૉંગ્રેસને હરાવી શકાતી હોય તે, તે માટે તૈયાર થયા છે. લાભ જનસંઘને છે. સાંસપને સાથે લઇ આ ચારપક્ષી મેરો વધારે લધુજીવી થયો છે. ભારતીય ક્રાન્તિદળને સાથે લઇ ન શક્યા. ચરણસિંહ પોતાની રમત
રમતા રહ્યા.
શાસક કોંગ્રેસે તામિલનાડમાં રાજ્યકક્ષાએ બધું જતું કરીને, ભાવિ માટે ચિન્તાજનક દાખલ ઊભા કર્યા છે. બંગાળમાં બંગલા કૉંગ્રેસ અને શાસક કૉંગ્રેસ વચ્ચે સમજૂતી ન થઇ તેથી સામ્યવાદીઓનું જોર રહેશે. પંજાબમાં શાસક કૉંગ્રેસે અકાલીઓ સાથે સમજૂતી કરી છે. માયસેરમાં શારાક કૉંગ્રેસના ગઢના કાંગરા
✩
ખરતા જાય છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને સૌરાષ્ટ્રમાં, રાજાએ એ પૂરી કમર કસી છે. ઉદયપુરના મહારાણા મેલા સામે લડવા નિકળ્યા હોય તેમ, જ્યૂ એકલિંગજી સાથે ફતવા બહાર પાડી રહ્યા છે. કામરાજ, કૃષ્ણમેનનને ટેકો આપવા તૈયાર થયા છે. ઉત્તર પ્રદેશમાં, ટી. એન. સિંઘ, મેટી બહુમતિથી હારી જવા છતાં, ચૂંટણી દરમ્યાન સત્તાસ્થાને રહેવા માટે રાજીનામું આપવા તૈયાર નથી. નિલિંગપ્પા આ વર્તનને ટેકો આપે છે. બીજા વિભાગમાંથી ફરી ચૂંટણી લડવાનો વિચાર કરે છે. ચરણસિંગ કયાં સુધી તેમને ટકવા દેશે તે જોવાનું રહે છે. મુસ્લિમ લીગ ઠીક માથું ઊંચકે છે. પણ એકંદરે શાસક ૉંગ્રેસને ટેકો આપશે. પક્ષપલટાઓ, તકવાદીતા, સત્તા લાલ્સા અને નીતિનો અભાવ, પરાકાષ્ટાએ પહોંચ્યા છે. કોઈ રાજકીય પક્ષ આ અનિષ્ટોથી મુક્ત નથી, પણ હરીફાઇ કરે છે.
ચાર સામાન્ય ચૂંટણીએ, દુનિયાની મેટામાં માટી લેાકશાહીએ, મોટા ભાગની અશિક્ષિત પ્રજાએ, શાન્તિપૂર્વક, સ્વસ્થતાથી કરી બતાવી. ૧૯૬૭ની ચૂંટણીમાં પ્રજાએ પોતાનું ખમીર બતાવી, ઘણે ઠેકાણે કોંગ્રેસ અને તેના મહારથીઓને ફગાવી દઇ, લેાકશાહી દઢ કરી. કેટલાક રાજ્યોમાં, કેંગ્રેસને સત્તાસ્થાનેથી હટાવી, બીજા રાજકીય પક્ષાને સ્થિર, સ્વચ્છ અને લોકહિતકારી રાજ્યતંત્ર રચવાની તક આપી. આ ચાર વર્ષનો અનુભવ કડવા થયો. ઉત્તરપ્રદેશ, બિહાર, બંગાળ, પંજાબ, ઓરિસા જ્યાં જ્યા સંયુકત દળાના રાજ્યતંત્ર થયા તે બધા અસ્થિર, અને વધારે ખરાબ નિવડયા. આ ચૂંટણીમાં રાજકીય પક્ષા, આગેવાનો કે ઉમેદવારો કરતાં, મતદારની મેાટી કસોટી છે. તેઓ સમજણપૂર્વક મતદાન કરી શકશે ? આવી અનિશ્ચિત, ગૂંચવણભરી પરિસ્થિતિમાં, પ્રચાર અને સૂત્રેાથી તણાઇ ન જતાં, પાયાના પ્રશ્નો સમજી, યાગ્ય પસંદગી કરવાની જવાબદારી મતદારની છે.
ચારપક્ષી મેરચાના મુખ્ય પ્રચાર એ છે કે શાસક કોંગ્રેસ સત્ત્તાસ્થાને આવશે તે, લેશાહીના અંત આવશે. સરમુખત્યારશાહી આવશે, સામ્યવાદ આવશે. તેથી લેાકશાહીને બચાવવા, દેશને બચાવવા અને હવે કહેવાય છે કે, ઇદીરા ગાંધીને બચાવવા શાસકકોંગ્રેસને હરાવવી. વિશેષમાં કહેવામાં આવે છે કે શાસકકોંગ્રેસે, સામ્યવાદીપક્ષ અને મુસ્લીમલીગ સાથે સમજૂતી કરી છે. સ્વતંત્રપક્ષે સંસ્થાકોંગ્રેસની નીતિ સ્વીકારી છે, જનસંઘ રાષ્ટ્રીય અને બિનસાંપ્રદાયિક પક્ષ છે એમ કહેવાય છે. આ ત્રણે પક્ષા મિલકતના અધિકારોનું પૂરું રક્ષણ કરશે એમ તેમના ચૂંટણી ઢઢાએમાં જણાવ્યું છે. સંસપ આ ત્રણે પક્ષેથી જુદો પડે છે એનું શું?
શાસકોંગ્રેસના પ્રચાર છે કે તેની નીતિ લાકશાહી સમાજવાદની છે, જે અવિભકત કૉંગ્રેસની નીતિ આટલાં વર્ષોથી રહી છે. શાસકોંગ્રેસના કહેવા મુજબ, સંસ્થાકોંગ્રેસ, જનસંઘ અને સ્વતંત્રપક્ષ, સ્થિતિચુસ્ત, મુડીવાદી અને સ્થાપિત હિતોને બચાવ
Page #38
--------------------------------------------------------------------------
________________
_2_
૨૨૬.
પ્રબુદ્ધ જીવન
તા. ૧૯-૨-૧૯૭૧ અને રક્ષણ કરે છે. શાસકૉંગ્રેસે દઢપણે જાહેર કર્યું છે કે સામ્ય ચારપક્ષી સંયુકત મોરચે જોઇએ. તેમાં સંસ્થાકેંગ્રેસના વાદી પક્ષ અથવા મુસ્લીમ લીગ સાથે તેણે કોઈ સમજૂતી કે જોડાણ સેવાભાવી આગેવાને છે, સ્વતંત્રપક્ષ અને જનસંઘના આગેકર્યું નથી. તેમના પિતાના હિતમાં, તેઓ શાસકૉંગ્રેસને ટેકે આપે વાને અને સભ્યો છે. સંસ્થાકેંગ્રેસના આ જ આગેવાને, સ્વવંત્ર તે આવકારે છે. મિલકતના અધિકાર વિશે તેણે સ્પષ્ટ કર્યું છે કે, મિલકત- પક્ષ અને જનસંઘના વર્ષો સુધી સખત વિરોધ કરતા આવ્યા છે. હવે ના મૂળભૂત અધિકાર તે સ્વીકારે છે પણ તેના ઉપભાગ અને ઉપ- કદાચ સ્વતંત્રપક્ષે સમાજવાદ સ્વીકાર્યો હશે અને જનસંઘ બિનયેગ ઉપર અંકુશ જરૂરી છે. તે પક્ષ Concentration સાંપ્રદાયિક રાષ્ટ્રિય પક્ષ થયો હશે. સંસપનું શું કહેવું? of wealth and Economic Power નું નિયંત્રણ કરશે. હવે પરિણામને વિચાર કરીએ. ધારે કે શાસકૉંગ્રેસને બહુવધારે પડતી આર્થિક અસમાનતાઓ ઘટવી જોઇએ.
મતિ ન મળી, કેઇ બીજો પક્ષ બહુમતિ મેળવી શકવાને છે? ચારપક્ષી એક હકીકત સમજી લઇએ. દેશની વર્તમાન પરિસ્થિતિ કઇ મેરશે, લઘુતમ કાર્યક્રમ પણ નક્કી કરી શક્યા નથી. સંયુકત દળના અકસ્માત અથવા અચાનક સર્જાયેલ નથી. પ્રભાવશાળી, ઉદારચિત્તે, રાજ્યતંત્રો જે રાજ્યોમાં થયા તેને અનુભવ આ ચાર વર્ષમાં થઇ સેવાભાવી નેતાગીરી રહી નથી. દેશ સમક્ષ જે મહાન અને જટિલ ગ. ક્ષણે ક્ષણે રંગ બદલાય, તંત્ર જેવી વસ્તુ જ આ રાજ્યમાં પ્રશ્ન પડયા છે, ભયંકર ગરીબાઇ, બેકારી, કોમવાદ, મેઘવારી, નથી રહી. કેન્દ્રમાં રાષ્ટ્રપતિના શાસન માટે કે બંધારણીય જોગવાઇ સામાન્ય પ્રમાણિક્તા અથવા સદાચારને અભાવ, હિંસક વાતાવરણ નથી. ફરી ફરી ચૂંટણી જ કરવી પડે. વિગેરે, કઈ રાજકીય પક્ષ કે વ્યકિત, ટૂંક સમયમાં ઉકેલી શકે જે લેકે પ્રમાણિકપણે એમ માનતા હોય કે શાસક કેંગ્રેસ તેમ નથી. સમગ્ર પ્રજા એક ભગીરથ પ્રયત્ન કરે અને દેશને માટે બહુમતિમાં અથવા સત્તા પર આવશે તે આ છેલ્લી જ ચૂંટણી ત્યાગ, સેવાની ભાવના જાગૃત ન થાય ત્યાં સુધી, વર્તમાન વિષમ પરિસ્થિતિમાં મેટે પલ્ટે તત્કાલિક આવી શક્ય નથી.
હશે અને ત્યારપછી દેશમાં સામ્યવાદી સરમુખત્યારશાહી જ અત્યારે એટલું જ વિચારવાનું કે કઇ દિશામાં જવું છે અને
વર્તશે, તેમણે જરૂર શાસક કૉંગ્રેસને હરાવવા અને ઉખેડી નાખવા બધા " તે દિશામાં દેશને લઇ શકે તેવી વ્યક્તિઓ જે છે તેમાં, કે છે?
પ્રયત્ન કરવો જોઇએ અને તેનાં પરિણામ માટે તૈયાર રહેવું જોઇએ. 'દિશાને વિચાર કરીએ તો અવિભકત કેંગ્રેસે વર્ષોથી જે નીતિ
જે લોકો એમ માનતા હોય કે આ માત્ર રાજકીય પ્રચાર છે અને નક્કી કરી છે, લોકશાહી રામાજવાદ અને બિનસાંપ્રદાયિકતા, તે જ
દેશને સ્થિર રાજ્યતંત્રની જરૂર છે, તેમ જ સ્થાપિત હિત અત્યારે સાચી દિશા છે. લેકશાહી એટલે વ્યકિતસ્વાતંત્ર્ય અને
લેકશાહીને નામે પિતાના હિતનું જ રક્ષણ કરે છે, અને શાસક સમાજવાદ એટલે સમાનતા, અને ન્યાય, આર્થિક અને સામાજિક.
કેંગ્રેસ સત્તા પર આવે તે સામ્યવાદ આવવાને બદલે, દેશ આ નીતિમાં પ્રમાણિકપણે માનતા હોય અને તે નીતિને પ્રમાણિકપણે
સામ્યવાદથી કદાચ બચી જશે તેમણે આવો પ્રચારથી દોરવાઇ અમલ કરવાનો પ્રયત્ન કરે એ પક્ષ અને વ્યકિતઓ મતદારની જવું ન જોઇએ. સમજદાર મતદારની, સ્વતંત્રપણે વિચાર કરી, પસંદગીને લાયક ગણાય.
નિર્ણય કરવાની અને બીજાને માર્ગદર્શન આપવાની ફરજ થઇ પડે આક્ષેપે અને પ્રતિઆક્ષેપ થાય છે તેમાં કેટલું સત્ય છે તે છે. દેશને માટે આ એક ઐતિહાસિક ચૂંટણી છે. સમજવા, આ આક્ષેપ કોણ કરે છે અને કોની સામે થાય છે તે
'૯-૨-૭૧
ચીમનલાલ ચકુભાઈ શાહ વિચારવું રહે.
શાસકૉંગ્રેસમાં ૯૫ ટકા માણસે એવા છે કે જે થોડા સમય પહેલા અવિભકત કેંગ્રેસના આગેવાને અથવા કાર્યકર્તાઓ હતા. આ બધા શું સામ્યવાદી થયા છે કે સામ્યવાદને આવકારે છે
ગુજર તના જોતિર્ધર આખરે વિદાય થયા ! અને લોકશાહીના વિરોધી છે? શાસક કેંગ્રેસના નેતા ઇન્દીરા
તા. ૮ મી ફેબ્રુઆરી સાંજના સમયે આપણ સર્વના ગાંધી છે. પણ તેમને આધાર તેમના પક્ષના બહુમતિ સભ્યો ઉપર છે. આદરપાત્ર શ્રી કનૈયાલાલ માણેક્લલિ મુનશીનું ૮૪ વર્ષની સૌરાષ્ટ્રને જ વિચાર કરીએ. ત્યાંની પાંચ બેઠકે છે. શાસકકેંગ્રેસે
ઉમ્મરે ભારતીય વિદ્યાભવનમાં આવેલા તેમના નિવાસસ્થાને જે ઉમેદવારો ઉભા રાખ્યા છે તેમાં રસિકલાલ પરીખ, ડે. જીવરાજ
ચિતાજનક કહેવાય એવી બે ત્રણ દિવસની માંદગીમાં અવસાન મહેતા ઘનશ્યામ ઓઝા અને જગુભાઇ મહેતા છે. શું આ બધી
થયું. છેલ્લાં બે ત્રણ વર્ષથી તેમના શરીર ઉપર વૃદ્ધાવસ્થાનું વ્યકિતએ, સામ્યવાદી, લેકશાહીવિરોધી છે? અથવા ઇન્દિરા ગાંધી
આક્રમણ વધતું જતું હતું અને કાંઇપણ વસ્તુ લેતા સામ્યવાદી કે સરમુખત્યાર થવા ઇરછે તો સહન કરે એવી વ્યકિતએ
દેતા હાથે કંપતા હતા અને એકાદ વર્ષથી તે તેમની તબિયત છે? સામે પક્ષે ધ્રાંગધ્રાના રાજવી અને મસાણી છે. શું ધ્રાંગધ્રાના રાજા, વધારે લથડતી જતી હતી. આમ છતાં તેમની બૌદ્ધિક જાગૃતિ આજ હૈ. જીવરાજ મહેતા કે રસિકલાલ પરીખ કે ઘનશ્યામ ઓઝા કરતાં, સુધી પણ અખંડ જળવાઇ રહી હતી, જેની ‘સમર્પણ'માં પ્રગટ થતા લેકશાહી કે સમાજવાદમાં વધારે શ્રદ્ધા ધરાવે છે? શું મસાણી કુલપતિના પન્ને ઉપરથી આપણને પ્રતીતિ થતી રહેતી હતી. સમાજવાદમાં માને છે? એક વખત તે સમાજવાદી હતા. સુવિદિત તેમને મને પ્રથમ પરિચય કયારે થશે તેનું આજે સ્મરણ હકીકત છે કે, સ્વતંત્ર પક્ષ સમાજવાદને કટ્ટર વિરોધી છે. સ્વતંત્ર નથી. પણ વર્ષો પહેલાં તેઓ ભટવાડીના એક મકાનમાં બીજે માળે પક્ષના કેઈ ઉમેદવારને સંસ્થાકેંગ્રેસનું નિશાન આપવાથી કાંઇ મેટે રહેતા હતા અને તેમની પ્રેક્ટીસની શરૂઆત હતી અને ત્યારથી ફેર પડી જાય છે? શું મેરારજીભાઇ જ લેકશાહીમાં માને છે અને તેમના વિશેષ પરિચયની શરૂઆત થયેલી અને ત્યારથી તે આજ સુધી શેખાવાલા સામ્યવાદી, લેકશાહીવિરોધી છે? શાસકૉંગ્રેસે ૪૩૦ અનેક નિમિત્તે તેમને મળવાનું બનતું રહ્યું છે. આ રીતે સતત ઉમેદવારો ઉભા રાખ્યા છે. ઓમાનાં મોટા ભાગના, અવિભકત ઉલક્ષી તેમની લાંબી જીવનકારકીર્દી અને તે સાથે જોડાયેલી અનેક કેંગ્રેસના વર્ષોજના સભ્યો છે. મુંબઇમાં જોઇએ. સાલેભાઇ અબ્દુલ ઘટનાઓને હું સાક્ષી છું. કાદર કે ડૅકૈલાસ, સામ્યવાદી છે? મેરારજીભાઇએ કહ્યું કે શસિક એક વખત તેઓ તત્કાલીન નવી પેઢીના પ્રેરણામૂતિ હતાં. જૂનાં કેંગ્રેસ જીતશે તે આ છેલ્લી ચૂંટણી બનશે. પ્રચાર માટે ભલે આવા
મૂલ્યનું ખંડન અને નવાં મૂલ્યની પ્રસ્થાપના એ તેમના જીવનને સૂત્રે પોકારાય, તેમાં સત્ય નથી.
મુખ્ય સૂર હતે. પાછળનાં વર્ષોમાં તેઓ ધર્મ અને ઉપાસના તરફ ઈદિરા ગાંધીને વ્યકિત તરીકે વિચાર કરવો છોડી દઈ, શાસકૉંગ્રેસને, એક રાજકીય પક્ષ તરીકે વિચાર કર એ થોગ્ય
વધારે વળ્યા હતા અને હિન્દુધર્મવૈદિક ધર્મના પુસ્કત બન્યા. માર્ગ છે.
ગુજરાતની અસ્મિતાને મંત્ર તેમણે આપ્યું. તેમનાં બદલાયેલાં વલણ
પ્રકીર્ણ નેંધ
Page #39
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૯-૨-૧૯૭૧
સાથે આપણે કદાચ સંમત ન થઇએ પણ તેઓ જેવા હતા તેવા દેખાતા. તેમના જીવનમાં દંભને કોઇ સ્થાન નહેાનું, નિડરતા તેમને પ્રકૃતિથી વરેલી હતી. ગાંધીજી સાથે તેઓ ચાલ્યા, કર્દિ અઘ્યાયા, પણ કર્દિ સ્વત્વને ઝાંખું પડવા ન દીધું.
વટવૃક્ષની માફક સતત વૃદ્વિગત થતું ભારતીય વિદ્યાભવન તેમના જીવનનું ચિરંજીવ સ્મારક છે. ગુજરાતી પ્રજામાં તેમનું અગ્રન તમ સ્થાન હતું. સાહિત્ય તેમના પ્રાણ હતા. તેમના જેવી વ્યકિત વિરલ જોવા મળશે કે જેણે જીવનનાં અનેક ક્ષેત્રે પોતાનાં બનાવ્યાં હાય. તેમને પરિચય આ અંકમાં અન્યત્ર આપવામાં આવ્યો છે તેથી તેની વિગતમાં અહિં હું ઉતરતો નથી.
તેમનાં સહધર્મચારિણી શ્રી લીલાવતીબહેન આપણ સર્વની હાર્દિક સહાનુભૂતિના અધિકારી બને છે. શ્રી મુનશીના જીવનને આટલું બધું સમૃદ્ધ બનાવવામાં લીલાવતીબહેનના ફાળા નાનીસૂન નથી. કાળના વિરલ પરિપાકરૂપ ગુજરાતના આ જ્યોતિર્ધરને આપણાં અનેક વન્દન હા! તેમનું જીવન આપણને સદા માર્ગદર્શક
બને.
સર્વોદય ઍજ્યુકેશન સોસાયટીનો મોરબી-ના દશાબ્દી ઉત્સવ અને તરસંગે કરવામાં આવેલી દાનની જાહેરાત
આ સંબંધમાં ચેતનના એપ્રિલ માસના અંકમાં નીચે મુજબની માહિતી પ્રગટ કરવામાં આવી છે:
“ મેરબી ખાતે આર્ટ્સ, સાયન્સ, કૉમર્સની ત્રણ કૅલિજો તથા હાઇસ્કૂલ વગેરે ચલાવતી મેરબી મુંબઇની શ્રી સર્વોદય ઍજ્યુકેશન સેસાયટીના દશાબ્દી મહોત્સવ ઉત્સવ પ્રસંગે મેારબીમાં સંસ્થા તરફથી એક નવી હાઇસ્કૂલ અને લ! કોલેજ શરૂ કરવાના નિર્ણયની જાહેરાત સેસાયટીના એક સેક્રેટરીશ્રી ગીરધરભાઇ દફતરીએ કરી હતી. હાઇસ્કૂલ માટે સર્વેદિય સોસાયટીના સ્વર્ગસ્થ પ્રમુખ શ્રી રસિક ભાઇ પ્રભાશંકર શેઠના પુત્ર શ્રી હસમુખભાઇએ રૂપિયા એક લાખ અને તેટલી જ રકમનું દાન, સેસાયટીના બીજા સેક્ર ટરી શ્રી ગીજુભાઈ મહેતાના એક ટ્રસ્ટ તરફથી લા કૉલેજ માટે જાહેર કરાયેલ છે. આ પ્રસંગે મુંબઇમાં વસતા મેારબીવાસી પંદરેક જેટલા આગેવાન ગૃહસ્થા, જેઓ સર્વેદિય ઍજ્યુકેશન સેસાયટીના હૃદારો અને કેળવણીપ્રિય આગેવાના છે તેએ ખાસ દશાબ્દી મહોત્સવ પ્રસંગે મેરબી ગયા હતા. સેસાયટીના હાલના પ્રમુખ શ્રી મનહરલાલ સંઘવીના પ્રમુખસ્થાને અને અમદાવાદના જાણીતા ઉદ્યોગપતિ શ્રી બિહારીલાલ કનૈયાલાલના અતિથિવિશેષપદે યોજાયેલ દશાબ્દી ઉત્સવનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ શ્રી અનંતપ્રસાદ બક્ષીએ ઉદ્ઘાટન કરતા આજનું શિક્ષણ હેતુલક્ષી અને કાર્યલક્ષી બનાવવા સમાજ અને વિદ્યાર્થીને યુનિવર્સિટીના વધુ અંગભૂત બનાવવા અનુરોધ કરેલ. તેમનાં વિદ્રતાભર્યા મનનીય પ્રવચનમાં શ્રી બક્ષીએ હાલના ઉચ્ચ શિક્ષણની સમસ્યાઓ અંગે વિશદ છણાવટ કરી ભાષાના પ્રશ્ને અંગ્રેજીના વધુ અભ્યાસની હિમાયત કરી હતી.”
શિક્ષણના ક્ષેત્રે આવી સખાવત કરવા માટે શ્રી હસમુખભાઇ રિસકલાલ પ્રભાશંકર અને શ્રી ગીજુભાઇ મહેતાને અનેક અભિનન્દન ઘટે છે. શ્રી ગીજુભાઈ મહેતા મુંબઇના સંયુકત જૈન વિદ્યાર્થીગૃહના એક મંત્રી અને જૈન સ્થાનકવાસી સમા જના આગેવાન કાર્યકર્તા છે.
ડૅ. બાલાભાઈ નાણાવટી હાસ્પિટલમાં ખૂલ્લા મૂકવામાં આવેલા નવા ત્રણ વિભાગ
મુંબઇના પશ્ચિમ વિશગનાં પરાંઓને મહાન આશીર્વાદરૂપ નિવડેલી ડૉ. બાલાભાઈ નાણાવટી ğાસ્પિટલમાં ખૂલ્લા મૂકવામાં આવેલા ત્રણ વિભાગોના અનુસંધાનમાં તા. ૪-૨-૭૧ ના ‘જન્મભૂમિ' માં નીચે મુજબની માહિતી આપવામાં આવી છે:
ડૉ. બાલા રાઇ નાણાવટી હાસ્પિટલ, કે જે મુંબઇના પશ્ચિમનાં પરાંઓમાંની સૌથી મોટી હૉસ્પિટલ છે તેણે નાગરિકોની સેવા કર
વાનાં વીશ વર્ષ સંપૂર્ણ કર્યા તે પ્રસંગની ઉજવણી ગયા રવિવાર, તા. ૩૧ મી જાન્યુઆરી ૧૯૭૧ ના દિને આ હૅાસ્પિટલની હરિયાળી જમીન ઉપર યોજાયેલા એક સમાર‘ભ સમક્ષ તેના ત્રણ નવા વિભાગો ખૂલ્લા મૂકવાની જાહેરાત કરીને કરી હતી. આ વિભાગા (૧) હ્રદયુના રોગોથી પીડાતા દર્દીઓ માટે ઇન્ટેન્સિવ કાર્ડીએક કેર યુનિટ. (૨)
૧
૨
૩
*
'
ક્યુપેશનલ થેરાપીડિયા અને (૩) મિકેનિકલ લોન્ડ્રી પ્લાન્ટ હતા. આ પ્રસંગે આ હાસ્પિટલના કમ્પાઉન્ડમાંની ‘સર’“મણિલાલ બી. નાણવટી એનેક્ષ હૉસ્પિટલ" ના પોર્ટીકામાં આ હાસ્પિટલના સર્વપ્રથમ સ્થાપક પ્રમુખ સ્વ. સર મણિલાલ બી. નાણાવટીની કાંસાની અર્ધપ્રતિમાનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું. હોસ્પિટલની કામગીરી
આ પ્રસંગે આ ાસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી. એસ. સી. શેઠે પ્રવચન કરતાં આ હૉસ્પિટલની કામગીરીના ટૂંક પરિચય આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આ હૉસ્પિટલ ૩૦૦ ઇનડોર બિછાનાં અને ૧૮ આઉટડોર વિભાગા ધરાવે છે. આ વિભાગામાં ચાવીસે કલાક ચાલુ રહેતી કેંઝયુઅલ્ટી સર્વિસ (બ્લડ બૅન્ક સહિતની સુસજ્જિત પેથાલાજીક લેબોરેટરી અને આખા દિવસ તથા આખી રાત ચાલતા સંપૂર્ણ રીતે સાધનસજ્જ એક્ષ-રે વિભાગના સમાવેશ થાય છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ હૅાસ્પિટલે તાજેતરમાં તેની જગ્યા ઉપર ‘આઇ-બૅન્ક' (ચક્ષુ-બૅન્ક) માટે પણ વ્યવસ્થા કરી છે. જે જરૂરિયાતવાળા અંધજનાને દષ્ટિ આપવા માટે આંખોનાં દાના સ્વીકારશે. ત્યાર પછી તેમણે સને ૧૯૭૦ ના ગયા વર્ષમાં જે દર્દીઓએ આ હાસ્પિટલના વિવિધ વિાગાનો લાભ લીધો હતો તેમની સંખ્યાના અને અન્ય સંબંધીત આંકડા નીચે મુજબ જણાવ્યા હતા
(3
6
૨૨૭
આઉટડોર વિભાગેામાં સારવાર અપાયેલા દર્દીઓ ઇન્ડોર વિમાગામાં સારવાર અપાયેલા દર્દીઓ લેબોરેટરીમાં કરાયેલા ટેસ્ટસ
દર્દીઓને અપાયેલાં લાહીના કેસે
Ever
૯૧,૭૭૫
૧૦,૩૪૩
૭૫,૮૦૨
લેવામાં આવેલા ઇલેકટ્રો કાર્ડીઓગ્રામ્સ
લેવામાં આવેલી એક્ષ-રે પ્લેટસ કરાયેલાં આપરેશન
સારવાર અપાયેલા કેઝયુઅલ્ટી કેસ શ્રી આર. એમ. નાણાવટી તરફથી શ. સવા લાખનું દાન
ત્યાર પછી ડા. શેઠે જણાવ્યું હતું કે, એમ જાહેર કરતાં મને ઘણો આનંદ થાય છે કે, આ હૌસ્પિટલના ચેરમેન શેઠ શ્રી આર. એમ. નાણાવટીએ આ હૉસ્પિટલમાં ઇન્ટેન્સિવ કાર્ડીઆક કેર યુનિટની સ્થાપના અને વિકાસ માટે રૂા. ૧,૨૫,૦૦૦ (સવા લાખ) ની રકમ દાનમાં આપવાની પોતાની ખુશી બતાવી છે. હું આ હૉસ્પિટલને આ ઉદાર દાન આપવા બદલ શેઠ શ્રી રતિલાલ મણિલાલ નાણાવટીના આભાર માનું છું.
૨,૧૬૫
૧,૯૮૬
૨૩,૧૨૫ ૫,૫૧૦ ૭,૫૭૪
આમ સતત વિકાસ પામતી જતી ડા. બાલા ઝાઈ નાણાવટી હૉસ્પિટલના સંચાલન માટે અને તેના લાાથે આવી ઉદાર સખાવત કરવા માટે વિલે પારલેના અગ્રગણ્ય નાગરિક અને જૈન શ્વે. મૂર્તિપૂજક સમાજના આગેવાન તથા પ્રસ્તુત હૈં।સ્પિટલના ચેરમેન શ્રી રતિલાલ મણિલાલ નાણાવટીને આપણા હાદિક અમિનંદન અને ધન્યવાદ!
પરમાનંદ
હું કાણું છું?
ઇશ્વર મારા પરમ પિતા છે. સત્ય મારી ઉપાસના છે. પ્રેમ મારો કાનૂન છે. આકૃતિ મારી અભિવ્યકિત છે. અન્ત:કરણ મારું માર્ગદર્શક છે. શાન્તિ મારું છત્ર છે. અનુભવ મારી નિશાળ છે. વિઘ્ન મારા બોધપાઠ છે. મુશ્કેલી મારી ઉત્તેજના છે. આનંદ મારું ગીત છે. દુ:ખ મારી ચેતવણી છે. કામ મારા માટે આશીર્વાદ સમાન છે. અન્ત:પ્રકાશ એ જ મારા માટે સાક્ષાત્કાર છે. નિસર્ગ મારા સાથી છે. શત્રુ મારા શિક્ષક છે. પાડોશી મારા બંધુ છે. પરિસ્થિતિ સાથેના સંઘર્ષ મારા માટે એક તક છે. ભાવિ કાળ મારા માટે આશા છે. વ્યવસ્થા મને રાદા અભિપ્રેત છે. સૌન્દર્ય અને પરિપૂર્ણતાની ઉપાસના મારું જીવન છે.
ઉષ્કૃત અને અનુવાદિત –પરમાનંદ
Page #40
--------------------------------------------------------------------------
________________
૨૨૮
✩
પ્રભુ જીવન
ઉચ્ચ સ્તરે ભ્રષ્ટાચાર
(ગતાંકથી અનુસંધાન)
પ્રતાપસિંગ કરો
૧૯૬૩ના નવેમ્બરમાં ભારત સરકારે પંજાબના મુખ્યપ્રધાન સરદાર પ્રતાપસિંગ કૈરાં ની સામે થયેલા આક્ષેપોની તપાસ માટે ભારતના ભૂતપૂર્વ ચીફ જસ્ટીસ શ્રી એસ. આર. દાસના પ્રમુખપણા નીચે જે તપાસપંચની નિમણૂંક કરી તે પણ અત્યંત આનાકાનીપૂર્વક કરી હતી. છેક ૧૯૫૮માં કૅૉંગ્રેસ હાઇકમાન્ડે આ વિષે તપાસ આદરી હતી અને પરિણામે મુખ્ય પ્રધાનને દોષમુકત જાહેર કરવા સાથે, તેમના કુટુંબના સભ્યોને “improprieties” માટે દોષિત જાહેર કર્યાં હતાં અને જેને માટે મુખ્યપ્રધાનને “Constructively Responsible'
ઠરાવ્યા હતા.
ત્યારબાદ, પોતાની સત્તાનો દુરુપયોગ કરવા બદલ સુપ્રિમકોર્ટે દોષિત ઠેરવ્યા છતાં સરદાર કૈરીએ રાજીનામું આપ્યું નહીં. ઉપરથી તપાસપંચની નિમણૂંક કરતી વેળા શ્રી નહેરુએ જાહેરમાં તેમની પ્રશંસા કરી.
જસ્ટીસ દારાના હેવાલે સરદાર કરીને એક દાખલામાં પોતાના જ લાભાથે સત્તા અને લાગવગનો ગેરઉપયોગ કરવા માટે અને બીજા ત્રણ કિસ્સાઓમાં પોતાના દીકરાઓ અને સગાંવહાલાંઓને મિલ્કતા યોગ્ય રીતે પ્રાપ્ત કરવામાં અથવા તેના નિકાલ કરવામાં મદદ કરવા માટે દષિત ઠેરવ્યા હતા, જ્યારે બીજા પાંચ કેસામાં તેમનાં સગાંવ્હાલાંઓએ મુખ્ય પ્રધાન દ્વારા ગેરવાજબી લાભા મેળવ્યાં હતાં. “સરદાર પ્રતાપસિંગ કરીં જાણતા હતા અથવા એમ માનવાને માટે તેમની પાસે પૂરતાં કારણા હતાં કે તેમના પુત્ર અને સગાંઓ તેમની સત્તા અને લાગવગના ગેરલાભ ઉઠાવી રહ્યાં છે. આ પ્રકારના એમના કરતૂતો પ્રત્યે “આંખમિંચામણા” કરવાના આરોપ તેમના પર આવ્યો હતા.
ઉપર પ્રમાણે દોષિત ઠરવા છતાં પણ સરદાર કૈરોંએ રાજીનામું આપ્યું નહીં; પરંતુ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીએ આખા હેવાલ પ્રગટ ર્યો અને એ રીતે, તેમને રાજીનામું આપવાની ફરજ પાડી. બક્ષી ગુલામમહંમદ
૧૯૫૩ના ઑગસ્ટમાં બક્ષી ગુલામમહંમદ જમ્મુ અને કાશ્મીર રાજ્યના મુખ્ય પ્રધાન બન્યા અને દશ વર્ષ પછી કામરાજ યોજના મુજબ તેમણે રાજીનામું આપ્યું. તેમની સામે ભ્રષ્ટાચારના આક્ષેપો, તેઓ હાદ્દા પર હતા તે દરમ્યાન, છુટથી કરવામાં આવ્યા હતા, પણ તેની ઉપેક્ષા કરવામાં આવી,
૧૯૬૪ના સપ્ટેમ્બરમાં, શ્રી જી. એમ. સાદીકના પ્રધાનમંડળ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ થવાની હતી તેના ટાંકણે અટકાયતી ધારા નીચે બક્ષી ગુલામમહંમદની ધરપકડ કરવામાં આવી અને થોડા મહિના બાદ તેમને છેડવામાં આવ્યા.
૧૯૬૫ના જાન્યુઆરીની ૩૦મી તારીખે સાદીકની સરકારે બક્ષીની સામે થયેલા ગેરવહીવટના આક્ષેપોની તપાસ માટે શ્રી એન. રાજગોપાલ આયંગર (સર્વોપરી અદાલતના માજી ન્યાયાધીશ)ની બનેલી એક તપાસપંચની નિમણૂંક કરી. બક્ષીની ધરપકડ થઇ તે પહેલાં તેમ જ તપાસપંચની કામગીરી ચાલુ હતી તે દરમ્યાન પણ કેન્દ્રના પ્રધાનાએ બક્ષી અને સાદીક વચ્ચે સમાધાન કરાવવાના ખુલ્લેખુલ્લા પ્રયત્નો કર્યા, પણ તેનું કાંઇ પરિણામ ન આવ્યું.
જસ્ટીસ આયંગરે ઝીણવટભરી પરંતુ સંપૂર્ણપણે નિષ્પક્ષ તપાસ કરી. તેમના સાતસાએક પાનાને હેવાલ બક્ષીને પૂરતા પ્રમાણમાં શંકાનો લાભ-Bnefit of Doubt આપે છે. તેમ છતાં પણ તેઓ આ માણસને હોદ્દા પર રહેવા દરમ્યાન પેાતાની
તા. ૧૬-૨-૧૯૭૧
સત્તાનો ચોખ્ખો દુરુપયોગ કરવા માટે તેમ જ પંચ સમક્ષ જુઠી જુબાની આપવા માટે દોષિત ઠેરવ્યા વિના રહી શકતાં નથી.
જસ્ટીસ આયંગરને જણાયું કે ૧૯૪૭માં જ્યારે બક્ષી ગુલામમહંમદ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન બન્યા ત્યારે તેમના કુટુંબની કુલ મિલકત— જેમાં ઘેાડાં રહેવાનાં ઘરો માત્ર હતાં– શ. ૧૦૦૦૦થી વધારે ન હતી. તેમના કુટુંબના બધા જ સભ્યોની ધંધાકીય કમાણી ઉપરાંત તેમના પૈકીના જે કોઇ સભ્યો નોકરીઓ મેળવી શકયા હતા તેમની આવક ભેગી કરીએ તે પણ માસિક માંડ રૂા. ૮૫૦થી વધારે આવક થતી ન હતી.
ત્યારથી માંડીને ૧૯૬૩ના ઑકટોબર સુધીના ગાળા સ્પષ્ટ રીતે ત્રણ ભાગમાં વહેંચાઇ જાય છે. પહેલા ભાગ ૧૯૪૭ના ઑઑકટોબરની આસપાસથી ૧૯૫૬ સુધીના છે કે જેના અંતે બક્ષીના કુટુંબની કુલ મિલકત રૂપિયા પચીસ લાખથી વધુ અંદાજી શકાય.
(આ ગાળા દરમિયાન) આ આરોપોના અનુસંધાનમાં સરકાર તરફથી રજૂ કરાયેલા પૂરાવાઓની પૂરી તપાસ કરવા છતાં મને માલુમ પડયું છે કે એક પણ આક્ષેપ પુરવાર થતા નથી.
આ જ ગાળા દરમિયાન ફિરોઝ એન્ડ કંપની નામની બક્ષીના કુટુંબના મુખ્ય મુખ્ય ગ્રુપોની જ બનેલી ભાગીદારી પેઢી હયાતિમાં આવી; અને આ પેઢીને જે લગભગ એકમાત્ર કાર્યકર હતા તે બક્ષીના ભાઇ અબ્દુલ મજીદે મિલીટરીના સત્તાવાળાઓને પુરવઠા પૂરો પાડવાના કરારો વગેરે દ્વારા પેાતાને માટે તેમ જ શેડા પ્રમાણમાં કુટુંબના બીજા સભ્યો માટે ઘણું નાણું એકઠું કર્યું. આરોપી (બક્ષી) એ નાયબ મુખ્ય પ્રધાનના હોદ્દા ધારણ કર્યો તે પછી તરત જ—એટલે ૧૯૪૮માં- આ કૌટુંબિક પેઢીએ મિલિટરીને સામાન પૂરો પાડવાનાં ઓર્ડર લેવાનું બિઝનેસ ચાલુ કર્યું. એ શકય છે અને મને લાગે છે કે એ ઘણું બધું શકય છે– કે અબ્દુલ મજીદ કે જેના હાથમાં ફિરોઝ એન્ડ કંપનીના વહીવટ હતા તેમજ કુટુંબના બીજા સભ્યો કે જેઓ તેને ધંધાના સંચાલનમાં મદદ કરતા હતા, તેઓ બધાએ આરોપીના સરકારી હોદ્દાના લાભ ઉઠાવ્યા છે. આરોપી જે હોદ્દા પર હતા તેના રૂવાબને લઇને અબ્દુલ મજીદ વગેરેને એક બાજુ લશ્કરી અધિકારીઓ સાથેના વ્યવહારમાં, તે બીજી બાજુ તેઓ જેમની પાસેથી સામાન ખરીદતા હતા તેમની સાથેના વ્યવહારમાં પણ એમ બન્ને બાજુ પ્રતિષ્ઠા અને લાગવગ પ્રાપ્ત થતાં હતાં. કોઇપણ મેટા હાદ્દાધારીના નજીકના રાગાંઓને આ પ્રકારના આડકતરા લાભાની પ્રપ્તિ થાય જ છે કે જેના વિષે અયોગ્ય સાધને દ્વ્રારા ધંધા મેળવવાના આરોપ જલ્દી મૂકી ન શકાય. આ કિસ્સામાં રજૂ કરાયેલા કેટલાક સેગંદનામાઓ ( affidavit ) પરથી તેમ જ નિયમ ૬ (૧) બ નીચે બહાર પાડેલી પબ્લિક નોટિસના ઉપલક્ષમાં જાહેર પ્રજાએ નોંધાવેલા નિવેદન પરથી એમ જણાય છે કે અબદુલ મજીદે જેની ૫ સેથી માલા લીધાં છે. તેઓનાં નણાં નહીં ચૂકવીને પણ આરોપી સાથેના પેાતાના સંબંધને પૂરેપૂરો લાભ ઉઠાવ્યો છે. તેમ છતાં આરોપી તે આમાં સંડોવયેલા હોવાનું જણાવતા પુરાવાઓના અભ વે, તેમ જ આરોપનામાનાં એક ભાગરૂપે આ વાત નહીં હોવાથી, મેં આ બધું લક્ષમાં લીધું નથી.” ચોક્કસપણે, બનેલી હકીકતાનું આ એક ઘણું ઉદાર નિરુપણ હતું.
૧૯૫૭થી ૧૯૬૦ના અંત સુધીના ગાળામાં “મને લાગે છે કે બક્ષીના દીકરા બશીર એહમદને તેના ઓટોમાબાઇલના ધંધામાં મદદરૂપ થવા માટે પેતાની સત્તા અને પોતાના હોદ્દાનો દુરપયોગ કર્યો હોવાના ઘણા ખુરાવા છે.”
૧૯૬૧થી ૧૯૬૩ સુધીના સમયમાં- કે જ્યારે બક્ષીએ હોદ્દા
Page #41
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૨-૧૯૭૧
પ્રમુ
જીવન
૨૨૯
છેડ–“અમારી પાસે ટૂંકા ગાળામાં ઘણા મોટા પ્રમાણમાં આરોપની તેમ જ બિહારના બીજા સાથી પ્રધાન સામેના આક્ષેપોની તપાસ : યાદી બનેલી છે, જેમાંના ઘણાખરા તો પુરવાર થઈ ચૂકેલા છે. કરવાનું કામ સોંપ્યું.
જેમ જેમ લાભ પ્રાપ્ત થતાં ગયાં તેમ તેમ ભૂખ પણ જાણેકે ' ખન્નાના રિપોર્ટે ગયા વરસે જ પટનાયક અને મિત્ર સિવાયના વધતી ચાલી. કમિશનને જણાવ્યું કે, “આપી અને તેના કુટુંબના બધાને દેષમુકત જાહેર કર્યા. જોકે તેમની સામેના પણ કેટલાક આપે સભ્યોને શિડયુલ ૧ના વિભાગમાં દર્શાવેલી ગેરવ્યાજબી માર્ગો પુરવાર થઇ શક્યા ન હતા, તેમ છતાં પણ અદાલતી તપાસમાં જે દ્વારા પ્રાપ્ત થયેલી અર્થલાભની રકમ અંદાજે રૂપિયા ચેપન લાખથી વિગતો બહાર આવી તે ઘણી ગંભીર હતી– “રાજ્યના વહીવટની વધુ થાય છે. આ પૈકી તેત્રીસ લાખ જેટલી રકમની જવાબદારી તે બાબતમાં ગેરરીતિઓ અને સત્તાનો દુરુપયોગ.” સીધેસીધી આરોપીની પિતાની હોવાનું સરકાર પુરવાર કરી શકી છે; ' તેમની સામેના આક્ષેપો પાયો એ હતું કે પોતાને જે પેઢીજો કે સરકાર એમ પણ સાબિત કરી શકી છે કે તેના કુટુંબના બીજા ઓમાં સ્વાર્થ હતો, તેવી પેઢીઓના લાભાર્થે તેમણે પોતાની સત્તા સભ્યોએ બાકીની ૨૨ લાખની રકમ જેટલો લાભ મેળવ્યું છે, તેના વાપરી હતી. “રાજયની સરકાર સાથેના ધંધાકીય સંબંધોમાં પોતે જ વિશેની જવાબદારી સીધી રીતે આપી પર મૂકી શકાય તેમ નથી. શરૂ કરેલી અને જેની સાથે પોતાના કુટુંબના જ સભ્ય સંકળાયેલા
આને અર્થ એમ થાય છે કે કુટુંબના સભ્યોએ આરોપીની હતા એવી વેપારી પેઢીઓના ધંધાકીય અને નાણાંકી લાભને શ્રી પિઝીશનને લાભ ઉઠા, પરંતુ સરકાર એમ પુરવાર કરી શકી નથી પટનાયકે અત્યંત વિક્સાવ્યા; અને તે એટલે સુધી કે મુખ્યપ્રધાનની કે એમાં આરોપીની જાણકારી હતી. આ રકમો કાંઈ નાનીસૂની રકમ ગાદી સંભાળ્યા પછીના બે કે ત્રણ જ વર્ષમાં જાહેર પ્રજામાં એમની નથી–જોકે ૧૯૫૭થી આજ સુધીમાં બક્ષીના કુટુંબે મેળવેલી સવા જે પ્રતિભા હતી તે એકદમ ઝાંખી પડી ગઈ અને એમની શકિતમાં કરોડની કુલ રકમની સરખામણીમાં ઓછી લાગે છે ખરી.” પ્રજાને જે વિશ્વાસ હતો તે ભાંગીને ભૂકો થઇ ગયો. જો શ્રી પટ
દેખીતી રીતે જ, બક્ષી ગુલામમહંમદ જેમ સત્તા પર હતા નાયકને આ રીતે પોતે અથવા પોતાના કુટુંબના સભ્યો જેની સાથે ત્યારે સત્તાને જેટલો દુરુપયોગ કરતાં હતાં તે જ પ્રમાણે તપાસપંચ જોડાયેલા છે તેવી પેઢીઓને મોટા સરકારી ઓર્ડર આપવામાં કશું સમક્ષ પણ તેઓ છૂટથી જૂઠું બોલ્યા છે. તપાસપંચને એક આરોપ વાંધા પડતું જણાયું નહીં, તે પછી શ્રી મિત્રને પણ એ વિષે કશે વિશેને તેમને બચાવ “ઇરાદાપૂર્વકનો જુઠાણાથી ભરેલ” લાગ્યો છે સંકોચ અનુભવવાપણું રહ્યું નહીં. ૧૯૫૯માં એક વેપારી પેઢી ઊભી
જ્યારે બીજા એક બચાવને તપાસપંચે “એક Cock & Bull કરવામાં આવી, કે જેના કુલ માલિક શ્રી મિત્રનાં પત્ની હતાં. શ્રી મિત્ર story -- કે જે સાંભળેલી વાત પર આધારિત અને જેમાં નાયબ મુખ્ય પ્રધાન બન્યા તે અગાઉ આ કંપનીનું જે મામુલી વેચાણ સત્યને અંશ માત્ર પણ ન હતો તે—” ગણાવ્યો છે.
હતું તેની સરખામણીમાં તેઓ સત્તા પર આવ્યા પછી તેનું વેચાણ શ્રી બીજુ પટનાટક અને બિરેન મિત્ર
વધીને એકાએક લાખો રૂપિયાનું થઈ ગયું– તે પણ મોટેભાગે રાજ્ય પટનાયકના પ્રકરણ વિશેની તપાસ તેમ જ બિહારની બીજી
સરકારને પૂરા પાડેલા માલનું બનેલું હતું. શ્રી મિત્રના બચાવમાં એક તપાસે છે કે સામેવાળા રાજકીય પક્ષોએ યોજી હતી, પરંતુ તે બાબત એ હતી કે તેમનાં પત્નીએ “ઓરિસા એજન્ટસ” નામની તપાસે ન્યાયાધીશોને સોંપાયેલ હોવાથી નિષ્પક્ષ રીતે કરવામાં તેમની કંપની શ્રી મિત્ર મુખ્ય પ્રધાન બન્યા તે અગાઉ બંધ કરી આવી હતી.
હતી. “જોકે ભૂતકાળમાં જે કાંઈ તેમણે કર્યું હતું તેની અસર ભૂંસી પટનાયકને કિસે સ્વયં એક અનન્ય કિસ્સો હતો. શ્રી બીજુ નાખવા માટે આ વાત પૂરતી ન હતી.” પટનાયક, કે જેઓ ૧૯૬૧થી ૧૯૬૩ સુધી ઓરિસ્સાના મુખ્ય ભૂતકાળ ઘણે લાભકારી નીવડયો હતો જ. “શ્રીમતી ઇશ્વરમ્મા પ્રધાન હતા અને શ્રી બિરેન મિત્ર જેમના નાયબ મુખ્ય પ્રધાન હતા, મિત્રની “ઓરિસા એજન્ટસના માલિક તરીકે અકારાયેલી આવક તેમની સામે ભ્રષ્ટાચારના આક્ષેપ થયા કરતા હતા. કામરાજ યોજના
શ્રી મિત્ર નાયબ મુખ્ય પ્રધાન બન્યા તે અગાઉ ૧૯૬૦-૬૧ના નીચે જ્યારે શ્રી પટનાયકે રાજીનામું આપ્યું ત્યારે શ્રી બિરેન મિત્ર હિસાબી વર્ષમાં રૂ. ૬૯૧૪૩ હતી. પરંતુ ૧૯૬૧-૬૨ના વર્ષમાં રાજ્યના મુખ્ય પ્રધાન બન્યા હતા. '
તે વધીને રૂા. ૧,૦૨,૦૨૭ની થઇ હતી જ્યારે ૧૯૬૨-૬૩ના વર્ષમાં આ કેન્દ્રના ગૃહખાતાએ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશનને આ રૂ. ૬,૯૮,૫૨૪ની થઇ હતી.” પેની તપાસ કરવાનું કામ સોંપ્યું, પણ તેની શરત વિચિત્ર હતી.
બિહાર કમિશને બ્યુરોના અધિકારીઓ ફાઇલો જોઈ શકતા હતા, પણ લાગતાવળગતા ત્યાર પછીના બે બિહાર કમિશનેની સાથે આપણે એક એવા માણસને મળીને પૂછપરછ કરી શકતા ન હતા. સી. બી. આઈ.ને રાજ્યમાં પ્રવેશ કરીએ છીએ કે જ્યાં રાજકારણ તેની કનિષ્ઠતમ રિપોર્ટ પટનાયક અને મિત્ર પર તેમના ખુલાસા માટે મોક્લવામાં દશામાં આજે પણ છે. આવ્યો. પ્રધાનમંડળની પેટાસમિતિએ આ બાબતની લંબાણથી વિચા- પહેલું કમિશન સુપ્રિમ કોર્ટના માજી ન્યાયાધીશ શ્રી જે. આર. રણા કરી, અને ૧૯૬૫ના ફેબ્રુઆરીની ૨૨મી તારીખે શ્રી લાલ- મુલરનું બનેલું હતું અને તેમણે મુખ્ય પ્રધાન શ્રી મહામાયાપ્રસાદ બહાદુર શાસ્ત્રીએ લોકસભામાં કહ્યું કે જોકે બંને જણા “ગેરરીતિઓ” સિંહ તેમ જ ૧૯૬૭ના એપ્રિલથી ૧૯૬૮ના જાનેવારી સુધીના ટૂંકામાટે જવાબદાર હતા, પરંતુ બંનેમાંથી કોઇએ નાણાંકીય લાભો ગાળા દરમિયાન યુનાઇટેડ ફૂટની જે સરકાર સત્તા પર રહી તેના ૧૩ મેળવ્યા ન હતા. શ્રી શાસ્ત્રીની સલાહથી બિરેન મિત્રે રાજ્યના મુખ્ય પ્રધાન સામેના આપની તપાસ કરવાની હતી. પ્રધાનપદેથી અને શ્રી પટનાયકે રાજ્યના પ્લાનિંગ બેર્ડના અધ્યક્ષ
બીજે કમિશન શ્રી ટી. એલ. લંકટરામ અય્યરની આગેવાની પદેથી રાજીનામું આપ્યું.
નીચે યુનાઇટેડ ફૈટની સરકારે રહ્યું હતું અને તેણે કેંગ્રેસના છ માજી આ રીતે વિધિપૂર્વકની સંપૂર્ણ અદાલતી તપાસને નિવારવામાં પ્રધાનની સામે થયેલા આક્ષેપેની તપાસ કરવાની હતી. આવી; પણ તે થોડાક સમયને માટે જ. ૧૯૬૭ની ચૂંટણીઓ પછી મુધોલકર કમિશને યુનાઈટેડ ફૂટ સરકારના પ્રધાનો પૈકી માત્ર ઓરિસામાં સ્વતંત્ર-જનકોંગ્રેસની સંયુકત સરકાર સત્તા પર આવી એક પ્રધાનને “વ્યકિતગત ભ્રષ્ટાચાર–Personal corruption” માટે અને નવા પ્રધાનમંડળે જરા પણ સમય ગુમાવ્યા વિના દિલ્હી હાઈ- ગુનેગાર ઠેરવ્યા. તેઓ હતા રામગઢના રાજા શ્રી કામક્ય નારાયણ કોર્ટના ન્યાયાધીશ શ્રી જસ્ટીસ એચ. આર. ખન્નાનું એક વ્યકિતનું સિંહ, જેઓ રાજ્યના એક મેટા ખાણાના માલિક હતા. તેમની બનેલું તપાસપંચ નીમ્યું અને તેને બીજુ પટનાયક, બિરેન મિત્ર અનુકૂળતાને ખ્યાલ કરીને તેને ખાણ અને ભુસ્તરશાસ્ત્રનું ખાનું
Page #42
--------------------------------------------------------------------------
________________
૨૩૦
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૨-૧૯૭
સોંપવામાં આવ્યું હતું. કમિશને આ માટે મુખ્યપ્રધાનની ટીકા કરી ફજેત–ફાળકેા ચૂંટણીના ચગ્યા છે.
“આમ કરીને, મુખ્ય પ્રધાને રાજકીય શતરંજની વેદી પર જાહેર હિતનું બલિદાન આપ્યું હતું.”
ધરામાં શે. ધાંધલ ? હવામાં શું ગરમી ? અચાનક શું શૈલેના શૃંગામાં નરમી? ને પ્રવૃત્તિમય એકસરખાં દિસે કાં, આ કડકડતી ઠંડીમાં કર્મી - કર્મી?
શ્રી કામાઢ્ય નારાયણ સિંહે પાતાના અંગત સ્વાર્થને ખાતર સાના ખુલ્લંખુલ્લા દુરુપયોગ કર્યો હતો, અને રાજ્ય અને પેાતાની પેઢીઓ વચ્ચેની અદાલતી બાબતેમાં પણ ડખલગીરી કરવાની હદ સુધી તેએ ગયા હતા. બીજા પ્રધાનો પણ સત્તાનો દુરુપયોગ કરવા માટે દોષિત હોવાનું જણાયું હતું.
વેંકટરામાં અય્યર કમિશને એક મેટું કૌભાંડ શેાધીકાઢીને જાહેરમાં આણ્યું. એણે એમ શેાધી કાઢયું કે પ્રધાનમંડળ પૈકીના એક પ્રધાન શ્રી મહેશપ્રસાદસિંહે એક કોન્ટ્રાક્ટર પાસેથી બધું મળીને પેણા બે લાખ રૂપિયાની લાંચ લીધી હતી અને બીજા કોન્ટ્રાકટરો પાસેથી પણ બીજા એક સાદા મટે જુદી જુદી લાંચ લીધી હતી.
કોંગ્રેસી પ્રધાનમંડળના માજી મુખ્ય પ્રધાન શ્રી કૃષ્ણવલ્લભ સહાયે “પેાતાના દીકરાએ, સગાસંબંધીઓ અને મિત્ર પ્રત્યે ઘણી મહેરબાની કરી હતી.” બીજા એક પ્રધાન ન્યાતવાદ માટે દોષિત જણાયા હતા જ્યારે ત્રીજા એક પ્રધાને નાના મોટા અર્થલાભા મેળવ્યા હતા.
શ્રી સહાયનું મૂડીરોકાણ આ ગાળા દરમિયાન તેમની આવકના પ્રમાણમાં રૂપિયા એક લાખ જેટલું વધારે હતું. “એમ કહેવું જ જોઇએ કે તેમને પ્રાપ્ત થયેલી રકમેા વધુ પડતી હતી અને તેમની આવકના જાણીતા માર્ગોની સાથે પ્રમાણમાં બંધબેસતી ન હતી.”
આ બધા પ્રધાના ૧૯૬૬ના એપ્રિલની ૧૬મીથી ૧૯૬૭ના માર્ચની પાંચમી સુધીમાં જુદે જુદે સમયે પ્રધાનપદે હતા.
અદાલતી તપાસપંચની આ પ્રથા મેટામાં મેાટા સરકારી નાકરાની સામે થતાં ગેરવર્તનનાં આક્ષેપાની બાબતમાં એક નિષ્પક્ષ અને અસરકારક સાધન તરીકે પુરવાર થઇ છે. માત્ર મેનન અને માલવિયાના પ્રકરણમાં, કે જ્યાં આ પદ્ધતિનો ઉપયોગ થયો નથી, ત્યાં બીજા જે કોઇ માધ્યમનો ઉપયોગ થયા છે તેની સામે જાહેર પ્રજામાં ઉગ્ર અસંતોષ થયા છે. બીજી બાજુ, જ્યારે પણ વિધિસરનું અદાલતી તપાસપંચ નીમવામાં આવ્યું છે. ત્યારે સર્વત્ર રાહતની લાગણી અનુભવાઇ છે. પ્રધાન પોતે જ પોતાના બચાવ કરે અને પોતે જ ન્યાયાધીશ તરીકે રહે, અને લોકો પાસે સરકારી નેક્શના ગેરવહીવટની તપાસ કરવાનો કોઇ માર્ગ ન રહે એ ખૂબ દયનીય પરિસ્થિતિ છે.
.
સર આઇવર જેનીંગ્સ- જે એક માટા બંધારણીય બાબતેના પાંડિત ગણાયા છે તેઓએ કહ્યું છે કે, “એક વ્યકિતને પ્રધાન બનાવવા માટેનું તદ્ન પ્રાથમિક ધારણ એ છે કે તેનામાં પ્રમાણિકતા અને સત્યનિષ્ઠા હાવા જોઇએ. જોકે, આ બે ગુણા તેનામાં હાય એટલું પૂરતું નથી; એ ગુણા છે તેની પ્રતીતિ પણ જાહેર પ્રજામાં હાવી જોઇએ.’
ભારતમાં ઉપરના પાયાના સિદ્ધાંતની લગાતાર ઉપેક્ષા થતી આવી છે. જે પ્રધાનાને તપાસપંચેાએ પાછળથી ભ્રષ્ટાચારી જાહેર કર્યા છે અને જેમના ગેરવર્તન માટે પુરાવા મળ્યાં છે એવા પ્રધાને એ પણ વરસ સુધી હોદ્દેશ છેડ્યો નથી. જાહેર નાણાંની નુકસાની તા એમાં અગણ્ય થઇ છે, તેથી પણ વધારે હાનિ તો જાહેરજીવનના ધારણમાં અને નૈતિક મૂલ્યોનાં અવમૂલ્યનમાં થયેલી છે.
સંથાનમ કમિટીની ભલામણેાના સ્વીકાર કરવાની ભારત સરકારને હજી જરીકે ઉત્સુકતા નથી. લુચ્ચાઓની મંડળીમાં નવા સભ્યો ઉમેરાતા જાય છે; દરેક નવાગંતુક આગળના કરતાં વધારે રંગીન છે. સામાન્ય નાગરિક માટે, ગિબને કહ્યું છે તેમ, એક જ વાત શ્વાસન લેવા જેવી છે, અને તે એ કે; “ભ્રષ્ટાચાર એ બંધારણીય સ્વતંત્રતાનું નીતાંત અનિવાર્ય ચિહ્ન છે.”
(સમાપ્ત)
અનુવાદક : સુબોધભાઇ એમ. શાહ
મૂળઅંગ્રેજી. શ્રી એ. જી. નૂરાની
વસે દેવતા, તે મેરુ ડગ્યા છે! ફજેત ફાળકો ચૂંટણીના ચગ્યો છે
ઊઠાં સળવળી સૂનાં જૂનાં સ્મશાન : ને વેરાનામાં પ્રગટયાં વિશ્રામસ્થાન : ઉરી ખંડેરાનાં ઘડીભર રિઝવવા; મુકાયાં છે વહેતાં મદીલાં જો, ગાના !
નજર – બંધીના ખેલ ઊઘડી ચૂક્યો છે! ફજેત – ફાળકો ચૂંટણીના ગ્યો છે!
મદારીના
કુંડાળામાં અન્યોન્યને દેતા ડારા, જેવા જ દેકારો કાળા; (પ્રેક્ષકના ગજવાને ઝંઝેડવાને !) રહ્યા છે. મચાવી જો, ઉમ્મેદવારો !
કો' હારે, કા' જીતે, પ્રજાના મરા છે! ફજેત – ફાળકો ચૂંટણીના ચગ્યો છે!
છે પહેોંચેલ સૌએ: ખરા ખેલાડી છે: ઘડિક વેરાગી ને ધર્ડિક વિકારી છે: છે નૂતન ક્ષણેક્ષણ : જબ વેધારી એ, શિકારી ઘડિક ને ઘર્મિક વેપારી છે;
ઘડિક દાની છે ને ઘડિક યાચકો છે! ફજેત - ફાળકો ચૂંટણીના ચગ્યો છે!
તમે શું ચહે છે? જે માગો તે હાજર : છે ભૂખ્યાંને દાણા, ને બે-ઘરને છે. ઘર : કુંવારાને કન્યા, ને કન્યાને કંકુ, ને ઘોડાને ચંદી, ગધેડાને ગાજર ;
છે મેાસમ ખુલી : માગનારો ભૂલ્યે છે! ફજેત ફાળકો ચૂંટણીના ગ્યો છે!
-
મનાહારી પહેરેલ છે સૌએ મહેરાં: કળાતા નથી કોઇના સાચુકલા ચહેરા : ઉછીના અવાજો લઇ ગૂર્જતા સૌ; યથા-સ્થળ-સમય કર્યાંક આછા, ક્યાંક ઘેરા.
સદા - ફરતા રંગાતણા તાશેશ છે ! ફજેત - ફાળકો ચૂંટણીને ચગ્યો છે!
ગરીબી ? રખે અપશુકન કોઇ તા : અહીં તા કૂબેરા જ દેખું હું ફરતા 1 કરોડોથી ઓછી નથી. ક્યાંય વાતા, નથી ધરતી પર પગ : ગગનમાં વિહરતા !
ખરો લોકશાહીના સૂરજ ઊગ્યો છે! ફજેત - ફળકો ચૂંટણીના ચગ્યો છે!
કરસનદાસ માણેક.
Page #43
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-ર-૧૯૭૧
પ્રબુદ્ધ જીવન
૨૩૧ *
સંન્યાસને એક નવું ઢંગ” ના અનુસંધાનમાં– મિસાણા જિલ્લામાં આજેલ ખાતે વર્ષોથી શ્રી બાબુભાઇ શાહ નથી. સમજવાનો ઇરાદો છે. દમન, નિષેધ તે નિમંત્રણનું કામ કરે અને તેમનાં પત્ની ધર્મિષ્ઠાબહેન સ્ત્રીશિક્ષણને કેન્દ્રમાં રાખીને સંસ્કાર- છે. સાચી સમજ જ માનવીને મુકત કરે છે. તીર્થ નામની એક સંસ્થા ચલાવે છે અને તાજેતરમાં આચાર્ય રજ- ટૂંકમાં અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, અસંગ્રહ ઈત્યાદિનાં વ્રત ન નીશજીએ પ્રરૂપેલા અભિનવ સંન્યાસને સ્વીકાર કરીને તેમજ ભગવાં લેતાં, સાધનાના પરિણામ રૂપ એ પુષ્પ ખીલે એ અભિનવ પ્રયોગ વસ્ત્રો ધારણ કરીને તે દંપતીએ,–તેમનાં નવાં નામ મુજબ સ્વામી આવકારપાત્ર છે. કોઇપણ નવી વાત સમાજમાં મૂકાય ત્યારે તરત શ્રી કૃષ્ણ શૈતન્ય તથા ર્મા આનંદ મધુએ– દેશવિદેશની નવદીક્ષિત એને સ્વીકાર ન થાય એ સ્વાભાવિક છે. એ વાત હાંસીપાત્ર બને સંન્યાસીએની સાધના માટે તે જ સંસ્થામાં “
વિશ્વનીડ” નામનું એક એ પણ સ્વાભાવિક છે. ઇતિહાસ શાખ પૂરે છે કે, “ક્રાંતિવીરને કેન્દ્ર ઊભું કર્યું છે, તેમાંના સૌ. ધર્મિષ્ઠાબહેને તા. ૧૬–૧–૭૧ના દફનાવ્યા પછી તેની કબર પર પુષ્પ ચઢાવવાની પ્રણાલિકા પ્રચલિત છે.” પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ થયેલ “સંન્યાસને એક નવો ઢગ” એ મથા
યમનિયમના આગ્રહ વિનાને આ સંન્યાસ સત્વહીન બનશે કે ળાને મારો લેખ વાંચવાના પ્રત્યાઘાત રૂપે એક ચર્ચાપત્ર લખી મે કહ્યું સર્વસુલભ બનશે તેને નિર્ણય તે ભાવી કરશે. આજે તો અનુભવના છે જે નીચે પ્રગટ કરવામાં આવે છે. પરમાનંદ
આધારે જણાવ્યું કે માનવ સમાજે હંમેશાં કરી તેવી ભૂલનું ફરીથી
પુનરાવર્તન ન કરીએ તો આનંદ. સૌ. ઘર્મિષ્ઠા બહેનને પત્ર
| નાનાં મોંએ મોટી વાત કરવા બદલ મને માફ કરજો. આપની વિશ્વનીડ, આજેલ, તા. ૨૦–૧–૭૧. સાથેના અંગત પ્રેમપૂર્ણ પરિચયે મને પત્ર લખવા પ્રેરી છે. વિનંતી મુ. શ્રીપરમાનંદભાઈ,
છે કે આ પત્ર પણ પ્રબુદ્ધ જીવનમાં છાપશો. તા. ૧૬/૧/૧૯૭૧ના “પ્રબુદ્ધ જીવનના અંકમાં “સંન્યાસને
પરિવારમાં સૌને પ્રણામ. નવો ઢંગ” લેખ વાં. એ લેખની ઘણી વિગતે વિશે આપની સાથે
આપની તબિયત સારી હશે. પત્ર લખશે. રૂબરૂ ચર્ચા કરવાની ઇચ્છા છે. પરંતુ એ તે બને ત્યારે. હાલ તો
સ્વામી કૃષ્ણરૌતન્ય પ્રણામ પાઠવે છે. લેખને અંતે આપે વ્યકત કરેલ અભિપ્રાય વિશે મારે નમ્ર મત
માં આનંદમધુના પ્રણામ. જણાવવાની રજા લઉં.
નોંધ: આચાર્યજી એક એવા સમાજના સર્જનનાં બી વાવી રહ્યા છે સાધારણ પરંપરા મુજબની આજીવન ત્યાગવાદી દીક્ષા જેમાં
જેમાં સાધના સર્વસુલભ હોય અને ગામે ગામ બુદ્ધ, મહાવીર કે વ્રત નિયમને કડક પાલન માટે આગ્રહ હોય એ સંન્યાસ સાથે
ક્રાઇસ્ટ પેદા થઇ શકે. વાતાવરણ જ એવું હોય કે સાધના એ આપ સહમત છે. આચાર્ય રજનીશજીના અભિનવ સંન્યાસથી
કર તપશ્ચર્યા ન બને પણ જીવનને આનંદ હોય. આપ ચિંતામાં પડે એ સ્વાભાવિક છે. પરંતુ આ સંન્યાસિની મૂળભૂત બાબતને ઊંડાણથી જોશે તો એ ‘ચિત્તાનું સ્થાન “હ” લેશે. કઠણમાં
જવાબ કઠણ વ્રત લઇને તેને પાર પાડવાની સાધના કરનારે ‘સપ્રેશન” દમનનાં
મુંબઈ ૭. તા. ૨૮–૧–૭૧ માઠાં ફળ ભોગવવાં પડે છે. જ્યારે વિષયવૃત્તિને “સાક્ષીભાવ”થી પ્રિય, ધર્મિષ્ઠાબહેન, જોતાં જોતાં તે નિરર્થક બની જાય અને છૂટી જાય છે. પરિણામે સાધક - “માં આનંદ મ” એટલે રાંદ્રાબહેનના ખાસ બેનપણી ધર્મિષ્ઠાતે વૃત્તિ વિષયથી પર બને, માલિક બને. દબાવી દીધેલી વૃત્તિના બહેન કે નહિ? મારા ચિત્તમાં– સ્મરણમાં– તમે ધર્મિષ્ઠાબહેન તરીકે જ માલિક બનવાનું તે બાજુએ રહ્યું પણ તે વૃત્તિ સાધકની સાધના- સુપ્રતિષ્ઠિત છે. એટલે તમને એ નામથી સંબોધું છું. પથ પર પથ્થર બની જાય છે. આ પાયાને વિચાર સમજવાથી તમારો તા. ૨૦–૧–૭૧ને પત્ર મળ્યો. વાંચીને પ્રસન્નતા રજનીશજીની સંન્યાસની જ નહીં, અન્ય વાત પણ સમજાશે. અનુભવી તેને જવાબ લખતાં જરા સંકોચાઉં છું. કારણકે મારામાં આચાર્યજીની વિચારસરણી મુજબના આ સંન્યાસમાં દમનને નહીં આચાર્ય રજનીશજીને વાણીવૈભવ તથા તર્કકૌશલ્ય નથી. એમ છતાં પણ “સજગતાને” સાક્ષીભાવ”ને સ્થાન છે. આથી ગૃહસ્થજીવનને જ્યારે તમે આટલી મહેનત કરીને આવું સુંદર ચર્ચાપત્ર લખી મેકહ્યું વિરોધ એમની કલપનામાં નથી. બ્રહ્મચર્યના વ્રતથી શરૂઆત ન કરતાં તો પછી તે ઉપરથી ઉપજતા વિચારો મારે મારી ભાષામાં તમારી બ્રહ્મચર્ય એ સહજ પરિણામ હોય એમ તેઓ માને છે. સ્વાદ સમકા રજૂ કરવા જ રહ્યા, મારા નિરૂપણથી તમને સંતોષ કદાચ આપી વ્રતથી શરૂ ન કરતાં સ્વાદની વૃત્તિને અવકતાં, જરૂર પડે અનુ- નહિ શકું. એમ છતાં મને સમજવામાં તે ઉપગી થશે હું એવી જરૂર ભવતાં વ્યકિત સહજ રીતે સ્વાદવૃત્તિ તરફ તટસ્થ થતી જાય એમ આશા રાખું છું. તમારા ચર્ચાપત્રના જવાબ રૂપે મારે જે જણાવવાનું તેઓ માને છે. વિરોધ નહીં પણ રૂપાંતરણમાં તેમને શુભ પરિણામની છે તે નીચે મુજબ છે: ખ'તરી છે. રૂપાંતરણ દમનથી નહીં પણ દર્શનથી શક્ય છે.
સંન્યાસના પાયામાં ગૃહસ્થાશ્રમને અસ્વીકાર અથવા તે ત્યાગ મેં પણ તેમની વિચારસરણી મુજબ પ્રયોગ કર્યા છે. મારા
રહેલો જ છે. દા. ત. આપણે મહાત્મા ગાંધીને અથવા શ્રીમદ્ રાજ કેટલાક મિત્રએ પણ તટસ્થ રીતે એના પ્રયોગો કર્યા છે. પરિણામે ચંદ્રને સંન્યાસી” કહી નહિ શકીએ, જ્યારે વિનોબાજીને “સંન્યાસી આચાર્યજીની આ વિચારસરણીમાં વિશ્વાસ વધે છે. આપે પણ કહી શકીશું. એટલે સંન્યાસ યમનિયમના અનુપાલન ઉપર આધારિત આપના લેખમાં સ્વીકાર કર્યો છે કે, “રસંન્યાસનું તેના ખરા અર્થમાં
હોય કે તમે સુચો છો તેમ સજગતા- સાક્ષીભાવ ઉપર આધારિત પાલન વિરલ માનવીઓ માટે શક્ય છે.” બહુજન માટે આચાર્યશ્રીની
હોય તે પણ તેની પાયાની શરતે ઉપર જણાવી તે છે, જ્યારે આચાર્ય આ નૂતન દષ્ટિ ઉપયોગી છે. તે પછી રૂઢિગત વાતને વળગી રહેવાનું રજનીશજીએ પ્રરૂપેલા અભિનવ સંન્યાસમાં ગૃહત્યાગ જરા પણ પ્રયોજન શું? હું તે એમ પણ માનું છું કે વિરલ માનવીઓને યમ- અપેક્ષિત નથી. અપેક્ષિત છે માત્ર બાહ્ય વેશપલટે, રૂદ્રાક્ષની માળા નિયમના રસ્તે વૈરાગ્ય પ્રાપ્ત થયો હશે તે પણ મૂળમાં તો બીજા કોઈ અને નામપરિવર્તન. આવું પરિવર્તન કરનારને સંન્યાસી કહેવો એ કારણે પ્રાપ્ત થયું હશે. સાધના કરતાં કરતાં કોઇ પળે તેમની સમજ સંન્યાસ શબ્દને મારે મન વિપરીત અર્થ કરવા બરાબર છે. સાફ થઈ હશે અને વૈરાગ્ય સધાયે હશે. સાક્ષીભાવથી જોવાથી પણ યમનિયમના અનુપાલનમાં સપ્રેશનનું– દમનનું– તંત્ત્વ અમુક સાધકની સમજ સ્પષ્ટ થવાની જ અપેક્ષા છે. ભેગવવાને ઇરાદે અંશે રહેલું છે એ મને કબૂલ છે. મારી દષ્ટિએ સાધનાના પ્રારંભમાં
Page #44
--------------------------------------------------------------------------
________________
૨૩૨
પ્રભુ જીવન
ઠીક સમય સુધી વૃત્તિના દમનની અમુક ઉપયોગીતા છે. પણ સાથે સાથે એ સ્પષ્ટ કરવાની જરૂર છે કે યમનિયમના અનુપાલનમાં માત્ર દમનનો જ ખ્યાલ અભિપ્રેત નથી. એ ઉપરાંત તેમાં ધ્યાન, તપ, ૫, ઉપાસના, વૃત્તિઓનું વિશ્લેષણ વગેરે ઘણી બાબતો અભિપ્રેત છે, અને તેના માટે સતત સજગતા એટલી જ આવશ્યક છે. આને આશય આખરે વૃત્તિઓ ઉપર કાબુ મેળવવાના છે. આના સ્થાને તમે સાધક માટે સતત સજગતા અને સાક્ષીભાવ પૂરતા ગણા છે અને તેથી ઉપરના હેતુ સહજપણે સિદ્ધ થાય છે એમ તમારા અનુભવ ઉપરથી તમે જણાવેા છે. મને આ બાબતના પૂરો અનુભવ કે મારા ચિત્ત ઉપર આ બાબતનું પૂરું ચિત્ર નથી. એમ છતાં તમારા અનુભવને સ્વીકારવામાં મને વાંધો નથી. પણ મારી સમજણ મુજબ, જેવી રીતે પાંચ વ્રતના અનુપાલન અંગે પ્રચલિત ખ્યાલ છે કે ગૃહસ્થ માટે પ્રસ્તુત પાંચ વ્રતોનું અલ્પ આકારમાં જ પાલન શક્ય છે, પણ સંપૂર્ણ આકારમાં તેનું પાલન કરવા માટે સાધુ જીવન-- સંન્યાસીનું જીવન- આવશ્યક અને વધારે ઉપયોગી છે, તેવી રીતે તમે જે સજ ગતા અને સાક્ષીભાવ આગળ ધરો છે તેનો અમલ રાગદ્વેષના અનેક નિમિત્તાથી ભરેલા ગૃહસ્થાશ્રામમાં બહુ ઓછા પ્રમાણમાં શક્ય છે. તેની સંપૂર્ણ અનુભૂતિ માટે મારી દષ્ટિએ સંન્યાસીનું જીવન- પછી તે આજીવન હોય કે મુદતી હાય- આવશ્યક અને સવિશેષ ઉપયોગી છે. આ વિચારને વધારે સ્પષ્ટ કર્યું તે ગૃહસ્થાશ્રમમાં રહીને પણ જીવનના ઊંચામાં ઊંચા આદર્શનું અનુપાલન માનવી માટે શકય નથી એમ નથી, પણ તે બહુ જ વિરલ માનવીએ માટે છે, જ્યારે સંન્યાસીના જીવનમાં ઊંચા આદર્શના અનુપાલન માટે વધારે સરળતા અને શકયતા છે આવા મારા અભિપ્રાય છે.
વિશેષમાં જણાવવાનું કે તમે જણાવે છે. તે મુજબ સજગતા સાક્ષીભાવ– જીવનની પૂર્ણ સાધના માટે પૂરતા હોય તો પણ તેવી વ્યકિતને સંન્યાસી તરીકે ઓળખાવવી હોય તે તેને પાયે ગૃહત્યાગ હોવા જ જોઇએ. ઉચ્ચ કોટિનું ગૃહસ્થ જીવન ગાળનારને સાધુપુરુષ કહી શકાય, સંન્યાસી ન કહી શકાય. જેમાં ગૃહત્યાગ સૂચિત ન હોય એવા કોઇ સંન્યાસની હું કલ્પના કરી શકતા નથી.
મારા લખાણના વિશેષ ઝાક તો માત્ર બાહ્ય પરિવર્તનારા કહેવાતા સંન્યાસના જે વિચારને આચાર્ય રજનીશજી આગળ ધરે છે તે વિચાર કેટલા પાકળ અને સંન્યાસના સત્વ અને તત્ત્વના વિરોધી છે તે તરફ પ્રબુદ્ધ જીવન'ના વાચકોનું ધ્યાન ખેંચવાના હતા અને છે. તમે કહેા છે. તેવી સજગતા સાક્ષીભાવ સિદ્ધ કરેલ હોય તેવી વ્યકિતએ પણ ભગવાં વસ્ત્ર પહેરવાની, રજનીશજીની છબી સાથે ગળામાં માળા નાંખવાની અને પોતાનું નામ બદલવાની શી જરૂર છે તે મને સમજાતું નથી.
આ ચર્ચાપત્રમાં ઘણા એવા મુદ્દાઓ છેકે જેની ચર્ચા પત્રમાં શક્ય નથી. આ સંબંધમાં રૂબરૂ મળવાનું બને તો વધારે વિગતથી ચર્ચા થઇ શકે. શ્રી બાબુભાઇને મારા પ્રણામ કહેશે. અવકાશે પહોંચ અથવા જવાબ લખશેા. પરમાનંદની સપ્રેમ આશિષ તા.ક. તમે તમારા ચર્ચાપત્રના છેવટના ભાગમાં નોંધપે ઉમેરતાં જણાવા છે કે “આચાર્યશ્રી એક એવા સમાજના સર્જનનાં બી વાવી રહ્યા છે કે જેમાં સાધના સર્વસુલભ હોય અને ગામેગામ બુદ્ધ, મહાવીર કે ક્રાઇસ્ટ પેદા થઇ શકે. વાતાવરણ જ એવું હોય કે સાધના એ કઠોર તપશ્ચર્યા ન બને પણ જીવનનો આનંદ હોય.” આના જવાબમાં જણાવવાનું કે આન્તર તેમજ બાહ્ય કઠોર તપશ્ચર્યા અને ઉપાસના સિવાય માનવમાંથી કોઇ મહામાનવ પેદા થઇ શકતા જ નથી, પણ આચાર્યશ્રી જેવી રીતે સર્વજનસુલભ સાધના વડે નકલી સંન્યાસીએ પેદા કરી રહ્યા છે તેવી જ રીતે કદાચ આપણી સામે જ ગામેગામ નક્લી બુદ્ધ, મહાવીર કે ક્રાઇસ્ટ તેઓ જરૂર પેદા કરશે એમાં મને કોઇ શક નથી.
પરમાનંદ
તા. ૧૯-૨-૧૯૭૧
મતદારાનું જાહેરનામુ
(નીચેના પરિપત્ર મેક્લનાર મિત્રો જણાવે છે કે, પંડિત સુખલાલજી, શ્રી દિલખુશ દિવાનજી, શ્રી બબલભાઇ મહેતા, આચાર્ય હરભાઇ ત્રિવેદી, આચાર્ય મનુભાઇ પંચાળી, શ્રી ઇશ્વર પેટલીકર, શ્રી વિનોદિની નીલકંઠ, શ્રી નગીનદાસ પારેખ, ડૉ. વસન્ત પરીખ, શ્રી ભાગીલાલ ગાંધી, સ્વામી આનંદ, શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ, ગુજરાત સર્વોદય મંડળ તથા શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા તરફ્થી આ પરિપત્ર ઉપર પોતપોતાની સહી મૂકવાની સંમતિ મળી છે. —તંત્રી)
ભારતની સાંસદ માટેની ૧૯૭૧ની ચૂંટણી વખતે અમે કેટલાક મતદારો નીચે મુજબનું જાહેરનામું બહાર પાડવાનું જરૂરી સમજીએ છીએ અને તે અમારાં બંધુ–ભગીની—મતદારો પાસે, તથા અમારા મતના ઉમેદવારો સમક્ષ, સવિનય રજૂ કરીએ છીએ. અમારી પ્રાર્થના છે કે સહુ મતદારો એની ઉપર વિચાર કરે અને પેાતાને તે યોગ્ય લાગે તે! આ જાહેરનામાનું લખી બોલીને સમર્થન કરે.
આ દેશના કરોડો મતદારો જુદા જુદા પક્ષના કે ઉમેદવારોના કાર્યક્રમા ને વિચારાની ચકાસણી કરીને પછી જ પેાતાનો મત કોને આપવા તે ઠરાવશે, તેમ છતાં તમામ ઉમેદવારો પાસેથી અમે મતદારો ઓછામાં ઓછી આટલી અપેક્ષા રાખીએ છીએ :
૧. સહુથી પહેલી વાત પક્ષ-પલટાની કરીએ, કારણ કે એને ખૂબ કડવા અનુભવ છેલ્લી ચૂંટણીમાં જીતેલા સેંકડો ઉમેદવારોએ આ દેશને કરાવે છે. અમારી એ અફર માન્યતા છે કે એક પક્ષના (કે અ—પક્ષ) ઉમેદવાર તરીકે ચૂંટણી જીતનાર કોઇ પણ સંસદ–સભ્ય (કે વિધાનસભા—સદસ્ય) પાછળથી જો બીજા પક્ષમાં જોડાવા ઇચ્છે તે પ્રજાએ તેમને જે સ્થાને ચૂંટી મેાકલ્યા હોય ત્યાંથી તેમણે અચૂકપણે રાજીનામું આપી દેવું જોઇએ અને પછી નવા પક્ષના ઉમેદવાર તરીકે પેટા—ચૂંટણીમાં ઊભા રહેવું જોઇએ. આમ ન કરનાર માણસ, ચાહે તેટલા મેટા હોદ્દા ધરાવતા હાય તો પણ, પોતાના મતદારોનો તે દ્રોહ અને વિશ્વાસઘાત જ કરે છે, એ વિશે અમારા મનમાં કશી શંકા નથી. તેથી એક વાત બિલકુલ સાફ છે કે ૧૯૬૭ની ચૂંટણી પછી જે સેંકડો ચૂંટાયેલા આયારામ–ગયારામે સંસદમાં કે વિધાન સભામાં પાટલીઓ બદલી છે (કેટલાકે તે એકથી વધુ વાર), તેમાંના કોઇને આ ચૂંટણીમાં અમે મત આપવાના નથી, સિવાય કે, ઉપર જણાવ્યા મુજબ, પક્ષ બદલવાની સાથેાસાથ પેાતાના સ્થાનનું પણ રાજીનામું કોઇ વીરલાએ આપ્યું હાય. અમે જાણીએ છીએ કે અમારી, એટલે કે પ્રજાની, યાદદાસ્ત ટૂંકી છે. કેટલાય પાટલીબદલુઓનાં નામ આ મહિનાએ તે વરસે દરમિયાન અમે ભૂલી પણ ગયા હશું. તેમ છતાં તેમના વિશ્વાસઘાતના જખમ તો પ્રજાના દિલમાં રુઝાયા નથી. તેથી આ દેશનાં જે અખબારોને હૈયે અમારું હિત હેાય તેમને અમારી નમ્ર વિનંતી છે કે છેલ્લાં ચાર વરસની પેાતાની ફાઇલોમાંથી તે આવા પાટલીબદલુએનાં નામ શેાધી શે!ધીને ત્યારે પ્રજા પાસે મૂકે. મતદારો પણ એવા લોકોનાં નામ યાદ કરીને છાપામાં ‘વાચકોના પત્ર’ વિભાગ મારફત જાહેર કરે.
૨. એટલું ભૂતકાળ પૂરતું. અત્યારે જે લોકો ચૂંટણીમાં ઊભા હોય તેમની પાસેથી પણ અમે એવી સ્પષ્ટ જાહેરાત માગીએ છીએ કે ચૂંટાયા પછી કયારેય પણ જો એ પક્ષપલટો કરવા માગશે તે તરત જ સંસદમાંથી રાજીનામું આપી દેવાની પ્રમાણિકતા બતાવશે. આવી ખાતરી જાહેરમાં અમને મતદારોને ન આપનાર કોઇ પણ ઉમેદવારને હવે અમે મત આપવાના નથી જ, તેની એ સહુ પક્ષી ખાતરી રાખે.
∞
Page #45
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૨-૧૯૭૧
અબુ
જીવન
૨૩૩
- -
-
—
-
-
-
-
-
- - -
-
-
(એટલું કબૂલ કરીએ કે ૧૯૬૭માં કોંગ્રેસ પક્ષના નેજા હેઠળ ચૂંટાયેલ કે ઇ પણ સભ્ય એ સંસ્થાના ભાગલા પછી જૂની કેંગ્રેસમાંથી નવીમાં કે નવમાંથી જૂનીમાં જોડાયા હોય તે તેને પાટલીબદલું ગણી શકાય નહિ. પરંતુ આજે હવે તે બે પૈકી એકના નેજા હેઠળ કોઇ ચૂંટણીમાં જીતે અને આવતી કાલે તે જૂની-નવી કેંગ્રેસ વચ્ચે આવ-જા કરે, તે પછી એને પાટલીબદલુ જ ગણી શકાય.). - ૩, સંસદના કેટલાક સભ્યોમાં એટલી પણ પ્રાથમિક સમજણ નથી કે સભાગૃહની અંદર અધ્યક્ષની આજ્ઞાનું તેમણે પાલન કરવું જોઇએ, એ બાબત અમને બહુ જ ખટકે છે. અધ્યક્ષની રજા મળે ત્યારે જ બેલવું, એ કહે કે તરત બોલતાં બંધ થઈને બેસી જવું અને કયારેક એ સભાગૃહની બહાર કાઢી મૂકે તે પણ સવિનય જતાં રહેવુંઆટલી સાદી શિસ્ત પણ ન પાળી શકનાર માણસ સંસદમાં, કે કોઇ પણ નાની લોકશાહી સંસ્થામાં, બેસવા માટે લાયક ન ગણાય. આવા સભ્યોની સભ્ય વર્તાવને કારણે જગતની સહુથી મોટી આ લકશાહીની સંસદનું વાતાવરણ મછીબજારથી યે બદતર બનનું નિહાળીને અમે અનેક વાર ઊંડી વેદના અનુભવી છે. પંચાવન કરોડની પ્રજાના , સાર્વભૌમત્વના પ્રતીક સમી સંસદનું આ જાતનું અપમાન સાંખી લેવા અમે મતદારે હરગીજ તૈયાર નથી. માટે અમારી માંગણી છે કે દરેક ઉમેદવાર અત્યારે જાહેરમાં એવો કોલ આપે કે સંસદમાં ગયા પછી તે અધ્યક્ષની આજ્ઞાનું પાલન કરશે. અલબત્ત, અધ્યક્ષ પણ કદીક ભૂલ કરી શકે છે. પણ તે ભૂલના નિવારણ માટે સંસદની કાર્યવાહીમાં દર્શાવેલાં પગલાં જ ભરી શકાય– ધાંધલ મચાવીને દેશની સર્વોચ્ચ પ્રજા-પ્રતિનિધિસભાનું કામકાજ થંભાવી દઇ શકાય નહિ જ.
૪. સંસદ–સભ્યોના પગાર-ભથ્થાને સવાલ પણ મહત્ત્વને છે, આજે એમને મહિને રૂા. ૫૦૦ને પગાર અને સંસદમાં હાજરી આપે તેટલા દિવસ રેજનું રૂા. ૫૧ ભથ્થુ મળે છે. દેશભરમાં મફત રેલન્સફર કરવા માટે દરેક સભ્યને પહેલા વર્ગને અને તેના એક સાથીદારને ત્રીજા વર્ગને પાસ મળે છે. સંસદની બેઠક દરમિયાન પિતાના મતવિસ્તાર અને દિલ્હી વચ્ચે બેથી ચાર વિમાની સફ એ મફત કરી શકે છે. બીજી પણ પાર વગરની મફત સગવડો એમને સાંપડે છે. જે દેશમાં ૨૧ કરોડ લોકોની આવક મહિને પૂરા રૂા. પચીસ પણ ન હોય, તેમાં પ્રજા પિતાના ચૂંટેલા પ્રતિનિધિઓને માટે આટલી જોગવાઇ કરે તે જ જરૂરી હોય, તે તેની સામે સંસદસભ્યો પૂરી નિષ્ઠાથી પોતાનું કામ કરે, અને આ સગવડોને અંગત હેતુસર ગેરલાભ ન ઉઠાવે, એટલી અપેક્ષા રાખવાને પ્રજાને અધિકાર છે. એટલે અમે ઇચછીએ કે દરેક ઉમેદવાર હોલની પોતાની આવકની તથા પિતાના કુટુંબની મિલકતની અત્યારે જાહેરાત કરે, અને તે રચુંટાય તો પછી દર વરસે એ રીતે કરતા રહે. આ ઉપરાંત, સંસદસભ્યના વિશેષાધિકારે અંગે પણ કંઈક અતિશકતીભરેલા ખ્યાલ તેઓ પૈકી કેટલોક સેવતા હોય એવું અમને જણાયું છે. સભ્યના જે કાંઈ વિશેષાધિકાર છે તે સંદ-ગૃહની અંદર રહીને તેમણે ભેગવવાના છે... ને તે પણ અધ્યક્ષની આમન્યાની મર્યાદામાં રહીને. તે સિવાય સંસદ-ગૃહની બહાર તે એ માનનીય સભ્યોના વાણીવર્તનના અધિકારો બીજા નાગરિકોના જેટલા જ હોઇ શકે. જેમ કે સભા-સરઘસના મનાઇહુકમ કે વાહનવહેવારના નિયમોને ભંગ કરનાર સંસદ-સભ્યની સામે કેઇ પણ સામાન્ય નાગરિકનાં જેવાં જ પગલાં પાલીસ લઇ શકે. માટે સંસદની બહાર એક અદના નાગરિકથી વિશેષ કશાયે અધિકારે એમણે ભેગવવાના નથી, એવી સ્પષ્ટ સમજણ સાથે જ ઉમેદવારો અમારો મત માગવા આવે.
૫. ચૂંટણી પહેલાંના આ દિવસેના એમના વર્તન વિશે પણ ઉમેદવારો પાસેથી કેટલીક અપેક્ષા રાખવાનું મન અમને થાય છે. પહેલી વિનંતી તે એ કે તેઓ પોતાની વાણી પર સંયમ રાખે.
વિરોધીઓને બેફામપણે ભાંડવાની કળામાં સિદ્ધહસ્ત થોડાક લોકો આ પહેલાંની ચૂંટણીમાં વિજયી નીવડયા હશે. પણ એ દિવસે હવે ગયા છે, એની સહુ ઉમેદવારે બરાબર નેધ લે. અમે માગીએ છીએ કે કોઇ પણ ઉમેદવાર પોતાના વિરોધીને ગાળે સંભળાવવા અમારી સમક્ષ ન આવે, પરંતુ પિતાની યેગ્યતા અને પ્રજાની સેવા માટેના પોતાના વિચારે જ અમારી પાસે મૂકે, એ મેગ્ય ગણાશે. ઉમેદવારે માત્ર પોતાનું ભાષણ કરીને જતો ન રહે, પણ દરેક સભાને અરધાઅરધ સમય સભાજનોના સવાલોના જવાબ દેવા માટે ફાજલ રાખે તે પણ બહુ જરૂરી છે.
- આ રાષ્ટ્રની સામે જે મોટી મોટી રામસ્યા છે તેને રાતોરાત ઉકેલ લાવવાની ઇલમની લાકડી પિતાની પાસે છે, એ હાસ્યાસ્પદ દાવે કોઇ પક્ષ કે ઉમેદવાર અમારી પાસે ન કરે. બીજી બાજુ, પાતે નહિ ચૂંટાય ને વિરોધીઓ સત્તા પર આવશે તે આ મુલકનું એક યી બીજી રીતનું સત્યાનાશ વળી જશે એવી બાલિશ બીક પણ અમને કઇ બતાવે નહિ.
ચૂંટણીપ્રચાર દરમિયાન પિતાનાં ભીંતપત્ર કે લખાણોથી અમારાં મકાનની દીવાલો બગાડનારા અથવા રસ્તે ફરતાં લાઉડસ્પીકર મારફત અમારાં ઘરની, શિક્ષણ-સંસ્થાઓની અને ઇસ્પિતાલની શાંતિના ચૂરા બેલાવી દેનારા ઉમેદવારો અમને અત્યંત ત્રાસદાયી લાગે છે. ધર્મ કે નાતજાતને નામે અમારા મત માગવા આવનારા લકોને અમે આ દેશની શાંતિના ને પ્રગતિના મોટામાં મોટા દુશમન ગણીએ છીએ. એ જ રીતે, સંકચિત પ્રાદેશિક લાભની લાલચ આપીને પણ અમારો મત કોઇ માગે નહિ, વિરોધીઓ સામે હિંસા આચરનારાઓને તે અમે કદી પણ મત આપી શકીએ નહિ.
એ વાતની એક વાત આ દેશની ગરીબી છે. એ દૂર કરવાની જાદુઇ કરામત કોઈ પક્ષના ગજવામાં પડેલી છે અને અમારે, જનતાએ, તો માત્ર એમને મત આપી દઈને પછી લીલાલહેર કરવાની છે– એ ભ્રમ ફેલાવવાની કોશિષ કોઈ કરશે નહિ. અમે બરાબર સમજીએ છીએ કે દેશની ગરીબી દૂર કરવા માટે અમારે જ ઇમાનદોરીથી તનતોડ મહેનત કરવાની છે. એ મહેનત અમે હવે બરાબર કરવા માગીએ છીએ, અને તેનાં ફળ ચાખવા માટે બીજાં વીસપચીસ વરસની રાહ જોવાની પણ અમારી તૈયારી છે. આ પ્રજાએ ઘાણી યાતનાઓ વેઠી છે અને હજીયે વધારે એ વેશે– પણ પિતાનાં સંતાને માટે એક ઉજળી આવતી કાલ એ મૂકતી જવા માગે છે. એ આવતી કાલ માટેનાં એનાં સેણલાંને ઝીલીને વહેવારુ યોજનાનું સ્વરૂપ જે આપી શકે અને એ યોજનાના અમલ માટે પસીને ને લેહી રેડવાની પ્રેરણા જે નિરંતર પૂરી પાડી શકે એવા પનેતા પ્રતિનિધિઓને ચૂંટીને અમે આ મહાન રાષ્ટ્રની સંસદમાં બેસાડવા માગીએ છીએ. એ ત્રાજવે તેળાવાની જેમની ત્રેવડ હોય તે જ અમારે મત માગવા આવે.
, મૂળશંકર મ. ભટ્ટ
મહેન્દ્ર મેઘાણી ધર્મ સત્ય-વિજ્ઞાન અસત્ય એક વાર બર્નાડ શેને નામાંકિત વૈજ્ઞાનિક આઇનસ્ટીનના સ્વાગત-સમારંભમાં પણ કરવાનું કહેવામાં આવ્યું. એમણે ભાષણમાં કહ્યું - “ધર્મ હંમેશાં સાચે છે, જ્યારે વિજ્ઞાન કાયમ ખેટું છે.'
આઇનસ્ટીન ગ”રાયા. આ શો તે વળી કેવું સ્વાગત કરે છે? પૂછયું, “શ, તમારા કહેવાનો મતલબ શું છે?”
શએ કહ્યું, “ધર્મના ઠેકેદાર પાદરીઓ એકનું એક જઠ્ઠાણું એકધારું હાંકયે રાખે છે, તેથી ધર્મ હંમેશાં સાચો જ હોય છે. તેને ક્યારેય ખોટા પડવાપણું નથી!
અને વિજ્ઞાન હંમેશાં ખોટું શા માટે?
કારણ કે દરેકે દરેક નવી શોધ સાથે તમે કાયમ બદલાત રહો છે, તેથી વિજ્ઞાન હંમેશાં ખોટું જ પડતું રહે છે!
પરંતુ રાજનીતિવાળા તો એનાથી એક ડગલું આગળ છે. રાજનીતિ તે હરપળે બદલાતી રહે છે. સવારનું એનું સત્ય સાંજે બદલાઈ ગયું હોય! સવારના છાપામાં કાંઈ કહ્યું હોય અને સાંજના છાપોમાં તેનાથી સાવ જુદું! " -દાદા ધર્માધિકારી
Page #46
--------------------------------------------------------------------------
________________
પ્રભુ વન
પાલણપુરનાં એક તેજસ્વી સન્નારીના પરિચય
“દુનિયા હૈં અંધેરી રાત ઓરત હૈ ચિરાગ"
આ ચિત્રગી જવલંત ચિનગારી જેવાં છે શ્રીમતી કેસરબહેન મૂળચંદ ઝવેરી.
પાલણપુરનાં (બનાસકાંઠાના) જાહેર જીવનનાં એ વર્ષો - જૂનાં અગ્રણી છે. તેપનું ૫૦ વર્ષ ઉપરાંતનું એકધારું રોવામય જીવન કોઈ તપસ્વિનીનું જીવન છે. સંસારના દવમાં અતિ અતિ પ્રજવલીને એમણે આત્માના સુવર્ણને પાવન બનાવ્યું છે. એમના વાત્સલ્યભર્યા પ્રેમમય અસહકારથી જીવનમાર્ગના કાંટા પણ ફૂલ બન્યા છે. અન્યાયની સામે લડતાં લડતાં જે જડ લોકોએ તેમના વિરોધ કર્યો, અનેક પજવણીઓ કરી એ જડ લોકોએ મુશ્કેલીમાં, વૃદ્ધાવસ્થામાં કે મૃત્યુ સમીપે આ માતાનો વાત્સલ્યભર્યા ખાળેા માગ્યો એવા દાખલા જૂજ નથી. સિદ્ધાંતમાં દઢ છતાં વિરોધીઓ પ્રત્યે નર્યું પ્રેમળતાભર્યું વર્તન સદાય દાખવનાર કેસરબહેન અજાતશત્રુ છે. ‘વજ્રાદિપ કઠોરાણિ મુનિ કુસમાપિ’એમના સ્વભાવ છે.
२३४
✩
કેસરબહેનના જન્મ સને
૧૮૯૬માં થયો. પિતૃગૃહ પાલણપુરમાં. પિતા સ્વ, બેચરદાસ છગનચંદ ગાંધી અને માતા સ્વ. સમરઘુબાઈ હતાં. પતિગૃહ પાટણ. એમના પતિ સ્વ. મૂળચંદ ખેમચંદ ઝવેરીના રંગુનમાં ઝવેરાતનો વ્યવસાય હતો.
છેક નાની ઉમરે બાવીસ વર્ષની કુમળી વયે કુદરતે તેમને વૈધવ્ય આપ્યું અને ઘણુ છે.ડાવ્યું, ઘણું જાને જ છેડયું. પિતૃગૃહ અને પતિગૃહના વારસાગત સાંપ્રદાયિક સંસ્કારોએ એકાએક શુભ પલટો લીધો અને કેસરબહેન માનવતાના માર્ગે વળ્યાં. વિત્ત અને વૈભવ ત્યાગીને ગ્રામસેવા, રાષ્ટ્રસેવાનો ધર્મ સ્વીકારી માનવસેવાની દીક્ષા લીધી. શાળામાં રીતસરનું શિક્ષણ લીધા સિવાય આંતરસૂઝી અસહકાર યુગના પ્રારંભમાં જ રેંટિયા, ખાદી, દારૂબંધી, કોમી એકતા, શિક્ષણ અને સફાઈના ગાંધી-ચિધ્યા કાર્યક્રમોમાં દેશી રાજ્યમાં પણ એકાકી કેસરબહેન અગ્રણી રહેતાં, ત્યારે અપાર દુ:ખરાશીમાં તારણના ત્રાપા સમા, અંધારી રાતના ચાંદ સમા એકના એક પુત્ર ચંદુભાઈ તેમનું બળ હતું, વિસામે હતાં.
સમજણા થતાં જ ચંદુભાઈએ અભ્યાસની સાથે સાથે મ!તાની પ્રવૃત્તિથી પ્રેરાઈને બાળ—કેળવણી, ખેતી, અસ્પૃશ્યતાનિવારણ, રેંટિયા—પ્રચાર, ગ્રામસેવા વગેરે પ્રવૃત્તિનાં સ્વપ્નામાં ડુબીને પોતાની દુનિયા ઘણી વિસ્તારી હતી. સે.ળે કળાથી ખીલનાર રાંદુ ભાઈ સૌના પ્રિય હતા.
ત્યાં તો અજ્ઞાત જીવનનો બીજો અણધાર્યો ક્રૂર અકસ્માત પો. વિધિએ વિધવા માતાનું શેષ સર્વસ્વ છીનવી લીધું. પુત્ર ચંદુભાઈ ૧૯ વર્ષની ઉછરતી યુવાવસ્થામાં કાળના કરાળ પંજામાં આવી ગયો. ટૂંકી તાવની બિમારી જીવલેણ વિડી. કેસરબહેનની હ્રદયની પાંગરતી કુંજ
તા. ૧૬-૨-૧૯૭૧
નિકુંજ મરૂભૂમિમાં પલટાઈ ગઈ. તેમને સંસાર અરણ્ય બની ગયો. પણ તરૂણ પુત્રના તર્પણમાં માતાએ તરણેાપાય જોયો. પુત્રની સમસ્ત પ્રવૃત્તિઓ સ્વીકારી લેવા નિરધાર કર્યો.
કોઈ રાંયોગે—સુયોગે ચંદભાઈના સહપાઠી અને મિત્ર કાન્તિ લાલ ચુનીલાલ બક્ષીને (અત્યારે શ્રી કાન્તિલાલ મૂળચંદ ઝવેરી) દત્તક લેવાની કેસરબહેનને આંતરપ્રેરણા થઈ આવી. કેસરબહેને કાન્તિભાઈના વ્યકિતત્વમાં, આચાર-વિચારમાં, સ્વ. ચંદુભાઈનું પ્રતિબિંબ નિહાળ્યું. પ્રસ્તાવની સાથે જ શ્રી કાન્તિભાઈએ ભાવપૂર્વક કેસરબહેનનું માતૃત્વ સ્વીકારી લીધું.
શ્રી કેસરબહેન
કેટલાંક ગામડાં જોયા પછી, પાલણપુર પાસેના જસલેણી ગામે આશ્રમશાળા તેમણે શરૂ કરી. તેમાં અંત્યજ બાળકોને પણ પૂરા ભાવ અને વાત્સલ્યથી સ્વીકાર્યાં. દશ વર્ષ સુધી માતા-પુત્રે શાળામાં જીવ રેડી તપોવન સરજ્યું.
એ કાળે અંત્યજ જાતિના સ્પર્શ પ્લેગના જંતુથી યે વધારે ભયંકર ગણાતો. શાન્ત તપોભૂમિમાં એકાએક ખળભળાટ થયો. શાળાના ચોગાનમાં કૂવા બનાવ્યા પછી, હરિજન અને સવર્ણ બાળકો તેમાંથી પાણી ખેંચી પીતાં અને બગીચા પાતાં. વાલીઓને જાણ થતાં વિરોધ થયો. સવર્ણો માન્યા નહિ અને પેાતાનાં બાળકોને ભણાવવાનું છેડાવ્યું. સિદ્ધાંતમાં અડગ રહીને માતા-પુત્રે હિંસક વિવાદ અને વાતાવરણના પ્રેમ
અને સમજાવટપૂર્વક સામને કર્યો, પૂજ્ય ગાંધીજીએ ત્યારે પત્રમાં લખ્યું.
બહાદુર બહેન,
તમારો પુત્ર તમને શેશભાવે છે. મારું દ્રઢ અભિપ્રાય છે કે હરિજન અને સવર્ણ બધાય છેડે, તે પણ તમારે તમારો શુભ આગ્રહ ન છેડવા. શિક્ષકો ભાગે તે! તમે ભણાવો......
રૂબરૂ મુલાકાતે આવ્યા બાદ
તા. ૯ ઑગસ્ટ ૧૯૩૬ના ‘હરિજન બંધુ’માં લેખ લખતાં બાપુજીના “કેસરબહેનની મંત્રી શ્રી છગનલાલ જોષીએ લખ્યું............... દઢતા જોઈ અસ્પૃશ્યતાના નાશ વિશે આશા ઉપયા વિના ન રહી.”
દિલની તાકાત ઉપર જીવનાર આ બહાદુર બહેનને પૂજ્ય ગાંધીજી, પંડિત શ્રી સુખલાલજી, મુનિશ્રી જિનવિજયજી અને શ્રી ગિજુભાઇ બધેકાનું પ્રેરક બળ ત્યારે મળી રહ્યું.
આ જસલેણી ગામને પાછળથી કેસરબહેનના અસ્પૃશ્યતા નિવારણના પ્રયત્નાની કદર રૂપે ગુજરાત રાજ્ય તરફથી શ. ૧૦૦૦નું ઇનામ મળેલું..
અંતરની વેદનાના નિંભાડો, સામાજિક ત્રાસનાં બળતણ અને સ્ત્રીની જન્મજાત ઋજુતા—આ બધામાં કેસરબહેન તપ્યાં. તપને અંતે દર્શન થાય છે, ધ્યાનને અંતે સાક્ષાત્કાર થાય છે.
અનેક સ્ત્રીઓનાં દુ:ખદર્દનાં પોટલાં છેડતાં, તેમાંથી હજારો સાપ—વીંછી જયાં. એ તો ઝેર મૂકી બેપરવાઈથી ચાલ્યાં જતાં, ઝેરનો ભાગ થનાર ભામિની માટે કોઇ આરો ઓવારો ન હતો.
આવી સ્ત્રીઓને વાચા આપવા, આસાયેશ આપવા અને હિંમત
10
Page #47
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૨-૨-૧૯૭૧
પ્રેરવા કેસરબહેને પાલણપુરમાં સને ૧૯૪૬માં ‘મહિલા મંડળ’ સ્થાપ્યું, અને પોતે તેમાં પ્રાણ બનીને બેસી ગયાં. જીવનને વિશેષ આનંદ તેમને અહીં મળ્યા. કેસરબહેનની સાથે તેમનાં નાનાં બહેન તારાબહેન જોડાયાં અને અનેક પ્રવૃત્તિઓ ફાલીફ લી.
આજે કેસરબહેન એટલે મહિલામંડળ અને મહિલામંડળ એટલે કેસરબહેન. સંસ્થામાં તેમણે જીવ મૂકયો છે, ભાવના પ્રેરી છે. પોતે સંસ્થારૂપ બની ગયાં છે.
‘મહિલા મંડળ’ અને તેનું ‘બાલ મંદિર’ એક સુંદર મકાન સાથેની ચેતનવંતી સાર્વજનિક, સામાજિક સંસ્થા બનાસકાંઠાનું ગૌરવ બની રહી છે.
રચનાત્મક પ્રવૃત્તિઓ કરતાં કરતાં કેસરબહેન પાલણપુર રાજ્યસભાનાં સભ્ય તરીકે અને નગરપાલિકાના સભાસદ તરીકે રહી જે સ્વચ્છ પ્રભાવ પાથરી શકયાં છે તે વિરલ જોવામાં આવે છે.
ગુજરાત વિદ્યાપીઠની રાષ્ટ્રભાષા પ્રચાર અને પરીક્ષાઓનું જિલ્લાભરનાં કેન્દ્રોના કાર્યોનું સતત સાત વર્ષ સુધી સંચાલન કરી કેસરબહેને સુંદર અને સ્વચ્છ વહીવટની છાપ પાડી.
અનેક આકર્ષણા અને શકયતાઓ છતાં સીધી રીતે રાજકારણમાં ન પહેલાં કેસરબહેને સને ૧૯૫૧માં બનેલ આબુ પ્રકરણમાં ત્યાંની બહેનેા તરફની હમદર્દીથી પ્રેરાઇ હિંમતપૂર્વક પોલીસ અત્યાચારની જાતે તપારા કરી નિવેદન કર્યાં અને બે વખત ધરપકડ વહારી લીધી. કેસ ચાલ્યો અને સર્વથા નિર્દોષ ઠર્યાં. પણ આ પ્રકરણથી તેમના દિલમાં ગંદા રાજકારણ તરફ વિશેષ અણગમો થયો. વર્ષોથી કાગ્રેસનાં સક્રિય સભ્ય કેસરબહેન કોન્ગ્રેસથી છૂટાં થયાં અને બીજો કોઈ પક્ષ ક્યારેય સ્વીકાર્યો નહિ.
દેશી રાજ્યની મરૂભૂમિમાં ગુજરાતને છેવાડે આવેલા આ પ્રદેશમાં સ્ત્રીસંગઠનનું અને વ્યકિતત્વવિકાસનું બીજ વાવી એને કુશળતા અને હિંમતથી ઉછેરી વટવૃક્ષ બનાવનાર કેસરબહેને આજીવન તપશ્ચર્યા કરી છે, અને પોતીકાંને તપાયજ્ઞની દીક્ષા આપી છે. કોઇ પણ જાતના ભેદભાવથી પર એવાં કેસરબહેને સૌને સદ્ભાવ અને ચાહના મેળવ્યાં છે,
વર્ષોથી અંગત સંબંધ ધરાવતા પ્રજ્ઞાચક્ષુ પંડિતવર્ય શ્રી સુખલાલજીએ કહેલું કે:
“કેસરબહેન બ્રિટીશ હદમાં હોત તે વ્યકિતગત સત્યાગ્રહ સમયે તેમનું નામ પ્રથમ હરાળમાં ગાંધીજીએ મૂકયું હોત.”
આવાં કેસરબહેનનું જાહેર સન્માન કરવા મુંબઇ વસતા પાણપુરના ભાઇઓએ વિચાર્યું ત્યારે પ્રેમથી તેમણે સાભાર નકારીને એટલું જ કહ્યું કે “મને ગમતાં કામેામાં સાથ આપશેા તે! એ જ મારું સન્માન સમજીશ.”
આજે ૭૫ વર્ષે પણ શારીરિક નબળાઈ છતાં મનથી સતેજ અને સ્વસ્થ એવાં કેસરબહેનની અભિલાષા છે:
પાલણપુરમાં એક ઘરડાં ઘર’, એક ‘બાળભવન’, એક ‘શ્રી અને બાળ બગીચા’, એક ‘ઘેડિયાં ઘર’, એક વધુ ‘બાલમંદિર’ અને એક ‘પ્રાથમિક શાળા’ કરવાની. તેઓ વિચાર મૂકે છે પણ આગ્રહ કરતાં નથી. પણ તેમની ભાવનાના હીરના પારખુ સમાજમાં છે અને એમની અભિલાષાના પડધા પાડશે જ,
તેમની સર્વજનહિતની ચિંતા સાથે સહૃદય, નિષ્કામ સેવાઓ બદલ પાલણપુર હમેશાં તેમને આદરપૂર્વક યાદ કરશે અને પ્રેરણા મેળવશે.
પરમા મા એમને આરોગ્યમય શતાયુ બક્ષે એજ અંતરની પ્રાર્થના. કાન્તિલાલ છાટાલાલ મહેતા, મુંબઈ પ્રભુ જીવનના તા. ૧-૨-૭૧ના એ અંગે
તા. ૧ લી ફેબ્રુઆરીના ૧૯મા અંકની નક્લા ખૂટી પડી છે તે આ અંકની વિશેષ નક્લાની કાર્યાલયને જરૂર હાઇને, જેમણે વાંચી લીધી હોય અને જે ફાઇલ ન બનાવતા હાય તેમને તે અંક કાર્યાલય ઉપર મેકલી આપવા વિનંતિ કરવામાં આવે છે, --વ્યવસ્થાપક
૨૩૫
ભારતીય સ ંસ્કૃતિના પુરસ્કર્તા સ્વ. કનૈયાલાલ મુનશી
શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશી ગુજરાતમાં અને ગુજરાતી સાહિત્યમાં વ્યકિત ન્હોતા. મુનશી એક સંસ્થા હતા. તેનું કારણ મુનશીની સર્વમુખી પ્રતિભા હતી. સાહિત્ય . અને ક્લાને તેઓ અવિભિત માનતા. એજ રીતે જીવન અને સંસ્કૃતિ પણ એમને મન જુદા ન્હાતાં. એક જ તથ્યનાં બે પાસાં હતાં. મુનશીનું અર્પણ રાષ્ટ્રીય ચેતનાના વિકાસમાં પણ ગુણનીય છે.
કનૈયાલાલ મુનશીના જન્મ ઇ. સ. ૧૮૮૭ના ડિસેમ્બરની ૩૦ મી તારીખે ભરૂચમાં થયા હતા. ભરૂચમાં ટેકરાના મુનશીનું માનધન મશહૂર હતું. એ ટેકરાના મુનશી કુટુંબમાં પ્રેમાળ માતા પિતાના ખોળામાં મુનશીનો જન્મ થયો. મુનશીના માબાપ વચ્ચે અદ્ભુત ઐક્ય હતું. અર્વાચીન અને આદર્શમય મુનશી જન્મ્યા ત્યારથી મેઘા ને માનીતા હતા. છ બહેને પછીના એક મેઘેરા ભાઇ હતા. મુનશીનો વંશ ભાગવકુળ. મુનશી પોતાને આધુનિક કહેતા પણ બ્રાહ્મણવંશની પરંપરાનો પાસ એમના જીવનને રહ્યા કરતા. એમનું અંગ્રેજી શિક્ષણ, જગતના પ્રવાસ અને અનેક ધર્મ તથા જાતિના મહાપુરુષા સાથેનો સંપર્ક એ સર્વ હોવા છતાં મુનશીના જીવનનું નિયામક બળ ભારતીય સંસ્કૃતિને આત્મા રહ્યો હતેા.
એટલે મુનશીને ભારતવર્ષના ભૂતકાળ સાથે જાણે ગાઢ અને જીવનના સંબંધ હતા. એમના સાહિત્ય સર્જનમાં ગુજરાત અને આર્યાવર્તનાં ભૂતકાળના જીવન અને પાત્ર, એમની સર્ગશકિતને સદા આહ્વાન કરતાં ઊભાં રહ્યાં હતા. વર્તમાન અને તદ્ન અદ્યતન સમયના જીવન સાથે એમને સારી ને સાચી નિસ્બત રહી હોવા છતાં, પેતે વર્તમાનકાળનાં વહેણ, સંઘર્ષ અને હાર્દમાં જીવતા હોવા છતાં, એમના હૃદયમનનું વલણ હંમેશા ગઈકાલને સંભારવામાં ને વાગાળવામાં રહ્યું હતું ને રાચ્યું હતું. એક રીતે તે એવું પણ લાગે છે કે મુનશી જીવતા હતા ત્યારે પણ તેમના માનસમાં ભૂતકાળ જ ઉપસ્યા કરતા હતા. તે તેમની મર્યાદા હતી અને મહત્તા પણ હતી. એમના સાહિત્ય જીવનનો ઉદયકાળે રચાયેલી નવલકથા “પાટણની પ્રભુતા” અને એની આગળની કથાના ગ્રંથા “ ગુજરાતનો નાથ ” “રાજાધિરાજ” અને “ જય સેમિનાથ” એ સર્વ નવલકથાએમાં જીવંત મુનશી ગુજરાતના મધ્યકાળના ઇતિહાસમાં ઘણાં વર્ષો ગાળી આવ્યા છે એવું લાગ્યા વિના રહેતું નથી. આ નવલકથાએ પ્રગટ થઇ છે. એ જમાનામાં ગુજરાતી સાહિત્યમાં મુનશીના મધ્યાહ્ન તપતા હતા. એમની કીતિની સુગંધ અને યશની ગાથા, એમના સર્જનનું સૌન્દર્ય અને એમના જીવનનું રંગદર્શન એ સર્વ ગુજરાતને માટે પ્રેરણા અને પુરુષાર્થની અનન્ય કથાએ હતી. એ સમયના વિવેચકોએ આ ચારે નવલકથાઓમાંથી “ગુજરાતને નાથ’ને સર્વોત્તમ નવલકથા સર્જન દષ્ટિએ કહી હતી. સ્વ. નરસિંહરાવ દિવેટિયા જેવા વિવેચકો પણ એ નવલકથા ઉપર એક રીતે કહીએ તે વારી ગયા હતા અને સાથે જ સર્જનાત્મક દૃષ્ટિએ અને પ્રતિભાના લાવણ્યના સંદર્ભમાં “ગુજરાતના નાથ” અલ્ફ્રેડ નવલકથા તરીકે ગણાઇ ચૂકી હતી અને પંકાઇ ચૂકી હતી. એનાં પાત્રે સિદ્ધરાજ જયસિંહ અને રાણકદેવી, રાખે ગાર, કાક અને મંજરી, કીતિદેવ અને મુંજાલ, મીનળદેવી અને કાશ્મીરાદેવી એ સર્વ પાત્રાને મુનશીએ ઇતિહાસમાંથી ઊંચકીને જીવનની ધરતી ઉપર ઉતારીને જીવતાં કરી દીધાં હતાં. તેમની પ્રતિભાના એ નાનેસૂનો વિજ્ય ન હતા. એ દિવસેામાં મુનશીનાં વ્યાખ્યાને જ્યાં જ્યાં ગુજરાતમાં થતાં, ત્યાં આ સંસ્કારી ગુજરાતી સ્ત્રી – પુરૂષો ટાળાબંધ હાજર રહીને પ્રેરણા અને સંસ્કારિતાનું પાવન જળ પીતાં અને પેાતાના જીવનની તરસ છીપાવતાં.
એવાં એમના યશકીતિના મધ્યાહનકાળમાં એમણે સાહિત્યના
Page #48
--------------------------------------------------------------------------
________________
૨૩
પ્રભુ
જીવન
તા. ૧૯-૨-૧૯૭૧
ક્ષેત્રમાંથી રાજકારણ અને સમાજસેવાના. ક્ષેત્રમાં છલાંગ મારી. વ્યાખ્યા કરી હતી. સંઘર્ષ જે વિકાસની માતા હોય તે સંઘર્ષને નમી લીલાવતી બહેનને પિતાની સહચરી બનાવીને એમણે ગુજરાતના પડે તે મુદ્ર, સંઘર્ષની સાથે સમાધાન કરે તે વૈશ્ય, સંઘર્ષની સાથે સમાજ જીવનમાં એક આંધી અને હલચલ મચાવી દીધાં. એમના યુદ્ધ કરે તે ક્ષત્રિય, પરંતુ સંઘર્ષમાંથી સંવાદિતા નીપજાવે તે બ્રાહ્મણ. આ કૃત્યની તરફેણમાં અને વિરોધમાં અનેક સૂર ઊઠયાં અને શમ્યાં. મુનશીમાં આ ચારેય સ્વરૂપે વિદ્યમાન હતાં, પરંતુ એમના જીવનનું આ લગ્ન પછી મુનશીની મહત્વકાંક્ષા સાહિત્યના ક્ષેત્રમાંથી કૂદકો નિયામક સ્વરૂપબળ બ્રાહ્મણનું હતું. એઓ જન્મે જ નહીં, કમેં પણ મારીને રાજકારણના ક્ષેત્રમાં આવી ઊભી તે ખરી, પણ એનાં પગ બાહમણ હતા. મુનશીને ક્રિયા કરતાં કર્મ વધુ પસંદ હતું. ક્રિયા અંશની રાજકારણની ધરતીમાં કદી જ રોપાયાં નહીં. શિર ત થયાં જ નહીં. હોય છે, કર્મ સમગનું. મુનશીને સમગના કર્મમાં આનંદ આવત રાજકારણમાં એમણે પિતાની તેજસ્વી અને ચમત્કારિક મેધાને પરિ- હતા. એટલે એમણે એક સર્જન-પપાઈ આરંભે હતે. એમની ચય આપે, પણ સાથે સાથે પોતાની ચારિત્ર્યશીલતાની અસ્થિરતાની સર્જકપ્રતિભાએ જીવનને અને સર્જનને પડકાર ઝીલ્યું હતું. ઓળખાણ પણ આપી દીધી.
એમની સર્ગશકિતને “કૃષ્ણાવતાર’ને નામે શ્રી કૃષ્ણની જીવનમુનશી ગુજરાતી સાહિત્યમાં મુખ્યત્વે નવલકથાકાર તરીકે યાદ કથા નવલકથા સ્વરૂપે આરંભી. શ્રી કૃષણ માત્ર દ્વાપરના નહીં કળિરહેશે, છતાં એમણે સાહિત્યનાં બીજાં સ્વરૂપે ઉપર પણ પિતાની યુગના પણ જીવન ચક્રવર્તી મહાપુરુષ રહ્યા છે. એમના અવતારની કલામ અજમાવી હતી. એમનાં નાટક પૌરાણિક અને સામાજિક, સમગ્ર પરિપૂર્ણતા અને વિધાયક વિભૂતિ - પ્રતિભાએ સર્જકોને “શિશુએ સખી” નામનું એમનું ભાતીગળ પુસતક, “છીએ તે જ સર્વદા પ્રેરણા આપ્યા કરી છે. ભકતોનાં અને કવિએના પરાક્રમને ઠીક” નામક એમનું નર્મ વિનેદનું પુસ્તક, “અડધે રસ્તે” અને “સીધા પિષીને હરિયાળાં અને સજીવન બનાવ્યા છે. એ શ્રી કૃષ્ણ મુનશીની ચઢાણ” એ આત્મકથા -એ કંઇ નાનીસૂનાં પુરત નથી. છતાં એમની પ્રતિભવ્ય અને કલ્પનાને પણ પકડી અને પૈતાના આધુનિક જીવનનાં પ્રતિભાનું તેજ જેટલાં નવલકથામાં વિહરે છે અને પરિણામે નીપ- સંદર્ભમાં અવતારવાની ફરજ પાડી. જાવે છે તેટલું સાહિત્યમાં બીજાં કોઇ પણ સ્વરૂપમાં એ છતું થતું
શ્રીકૃષ્ણનું સર્જન કરે છે! નથી. મુનશીએ નવલિકા અને નિબંધ પણ ઘણો લખ્યાં છે. એમની મુનશી જેવા રંગદર્શી કલ્પના કસબી, પ્રતિભાના ખેલાડી, બુદ્ધિના ચમકારા એમના અંગ્રેજી ગ્રામાં પણ દેખાય છે. મેધાના મરમી અને હૃદયરસના પિપાસુ આવી તકને જવા દે? પણ એમની પ્રતિભાને એમાં પૂરતે અવકાશ નથી મળતું કે રસ એમણે “કૃષ્ણાવતાર' નામે નવલકથા આરંભી હતી. અત્યાર સુધી નથી પડતો એમ લાગ્યા વિના નહીં રહે.
એની યોજનામાં જે ખંડો પ્રસિદ્ધ થયા છે, તેમણે એક નવો આવિસાહિત્યનું ક્ષેત્ર છોડી એમણે રાજકારણનાં ક્ષેત્રમાં ગોઠવાઈને
ભવ બતાવ્યો છે. નવા જ જીવનરસની ઉછેર કરવા માંડી છે. દ્વાપર તપસ્વીની” જેવી રંગદર્શી નવલકથા લખી. એમાં ક૯૫ના, આદર્શ
અને કળિયુગના સંધિકાળની સરહદે રચાયેલા મહાભારતને પાયામાં રાષ્ટ્રભાવના અને અધ્યાત્મક ભાવો વગેરે અનેક વિષયોને એમણે
રાખીને મુનશીએ શ્રીકૃષ્ણના સર્વમુખી, સર્વતોભદ્ર અને સર્વાગીણ ગુંથ્યા ખરા, પણ એ નવલકથા વાંચતા પરખાઈ જવાય છે કે મુનશી
જીવન સ્વરૂપને પોતાની તેજસ્વી કલમ વડે સર્જવા માંડયું હતું. રાજકારણમાં ભલે યશ અને પ્રખ્યાતીને આસવ પીતા હોય પણ
- “ભગવાન પરશુરામ” ના સર્જક અને વંશજ આખરે કૃષ્ણના એમનું પેટ સાહિત્યસજનના જીવનરસ વિના સંતૃપ્ત થતું
જીવનરસમાં ડૂબ્યાં, ત્યારે જ તેમણે સાર્થકતા અનુભવી. અમે ન હતું. નવલકથાના આલેખન વિના એમની તરસ બુઝાતી ન હતી.
છેલ્લા મળ્યા ત્યારે તેમણે હસીને કહ્યું હતું કે, “મહારત, ગીતા એવું લાગ્યા વિના નથી રહેતું કે સાહિત્ય એ જ મુનશીનું
અને કૃષ્ણ એ ત્રણે ય સ્વતંત્ર સ્વરૂપે ગમે તેવી સર્જક પ્રતિભાને મુખ્ય જીવનક્ષેત્ર હતું, જેમાં એ સહજભાવે જીવી શકે તેમ હતા.
પડકારે છે. સર્જકમાં જે કસ, પાણી અને પ્રતિમાં હોય તે એણે બીજાં ક્ષેત્રમાં માત્ર યશકીતિના બાચકાં ભરવા જેવું હતું.
આ પડકાર ઝીલીને પોતાનામાં રહેલા સુવર્ણને પ્રગટ કરવા જેવું છે.
શ્રી કૃષ્ણની જીવનકથા આલેખતાં મને મારા અંતરમાંથી આનંદ તે ભારતીય સંસ્કૃતિને પુનરૂત્થાન
મળે છે પણ મારી અંદર જે ઘણાં ઊંડાણો અસ્પર્શ રહ્યાં છે, તેને | મુનશીને એ વાતની ખબર હતી. એટલે એમણે એમના પાછલા
પણ મને સંસ્પર્શ થાય છે. માણસને આથી વધારે કર્યું સુખ જોઇએ ?” જીવનમાં રાજકારણને મુખ્ય નહીં પણ ગૌણ ક્ષેત્રનું મહત્વ આપ્યું
પરમ સદ્દભાગી વ્યકિત હતું. એમની પાછલી જિંદગીમાં એમણે ભારતીય સંસ્કૃતિના પુન
એમણે પિતાના નર્મદા વિષેના એક વ્યાખ્યાનમાં નર્મદને રુત્થાનને મહા પુરુ પાર્થ આરંભીને “ભારતીય વિદ્યા:વન” ની
અર્વાચીનોમાં, આઘ” કહીને બિરદાવ્યા હતા. મુનશીની બહુરૂપી પ્રતિસ્થાપના કરી હતી. આ વિદ્યાભવનના કુલપતિ બનીને એમણે સાર
ને સાચે સારવી હોય તો એમ કહીએ કે તે “આધુનિકોમાં આઘ” તીય ધર્મ અને સંસ્કૃતિનાં સ્વરૂપ અને ફૂલોને પુન: પ્રતિષ્ઠિત
' હતા, છતાં “અર્વાચીનેમાં અદ્યતન પણ હતા, કારણ કે તેમની કરવાને જબરજસ્ત પુરુષાર્થ કર્યો હતો. પોતાનાં રાજકારણનાં યશ
પ્રતિ શાશ્વતીના રસાયનને પૂર પામીને આત્મવીર્યથી એજસ્વી અને લાગવગને એમણે ભારતીય વિદ્યાભવનના વિકાસની યાત્રામાં
બની હતી. નહીં તે જેના જીવનમાં અહંના અણસારા રસદાય વરતાતા સંજ્યાં અને સર કર્યા હતા. છતાં મુનશીને તેનાથી આત્મસંતૃપ્તિ
રહ્યા હતા તે ભાર્ગવ વળી “કૃષ્ણાવતાર' ના સર્જનમાં પોતાની થઇ. નહોતી. એમના મન અને અંત:કરણ જેમ જીવનમાંથી ખસ્યા
પ્રતિ પાને શા માટે કૃતાર્થ કરે? ન હતાં, તેમ એમની સર્ગશકિત સાહિત્યસર્જનમાંથી પદભ્રષ્ટ થઇ ન હતી. આ સાહિત્ય સર્જનની એમની પ્રતિમાએ વળી પાછો નવો
મુનશીએ જીવનના કિનારે ઊપ ઉભા પણ જે આનંદેત્સવ ઉન્મેષ પેદા કર્યો હતો. અનેક ગુજરાતી અને અંગ્રેજી ગ્રંથ લખ્યા
માણ્ય, તેણે તેમના જીવનને કૃતાર્થ કર્યું અને મૃત્યુને પણ અજવાળ્યું. પછી પણ એમની બેચેની મટી ન હતી. એમની સર્જક પ્રતિ .ને મુનશી પરમ સદ્ભાગી માનવ હતા. ગુજરાતની અસ્મિતાના એ કોઇ પડકારની વાટ જોતી હતી. મુનશી સંઘર્ષના અને પડકારના કુળદેવતાને કોટિ કોટિ વંદન હો! માણસ હતા. મેં એક વખત સંઘર્ષની ભૂમિકા ઉપર ચાર વર્ણની (ફલછાબ'માંથી સાભાર')
કિશનસિંહ ચાવડા ભાલિક: શ્રી મુંબઈ જૈન યુવક સંઘઃ મુક અને પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશનસ્થળઃ ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ-૪. ટે. નં. ૩૫૦૨૯૬
મુદ્રણસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કેટ, મુંબઈ–૧
Page #49
--------------------------------------------------------------------------
________________
Regd. No. MH. 117
વાર્ષિક લવાજમ રૂ. ૭
* ITI
ઉs VJ જીવેન
( “પ્રબુદ્ધ જૈનનું નવસંસ્કરણ
વર્ષ ૩૨ : અંક ૨૧
-
-
મુંબઈ, માર્ચ ૧, ૧૯૭૧, સોમવાર
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર પરદેશ માટે શીલિંગ ૧૫
છૂટક નકલ ૪૦ પૈસા તંત્રી પરમાનંદ કુંવરજી કાપડિયા
મારા પિતા ના જ વિષે (‘કાદંબિની” નામના હિન્દી માસિકના ડિસેમ્બર માસના ચાહે છે, પ્રેમ કરે છે, મારે પક્ષ તાણે છે, એટલું જ નહિ, મારા વિશે અંકમાં પૂજ્ય કાકાસાહેબ કાલેલકરના ૮૬ મા જન્મદિવસ--પહેલી, સારું સારું લખે પણ છે, અરે!મારાં વિશે ગીત ગાય છે! તે આને ડિસેમ્બર ૧૯૭૦ ઉપર–“ અપને હી બારેમેં ” એ મથાળા નીચે મનુષ્યલકમાં જેટલું વધારે રાખું તેટલું મારા માટે વધુ લાભદાયક તેમણે પોતે જ લખાવેલ લેખ પ્રગટ કરવામાં આવ્યો છે, તેને છે. આથી મૃત્યુએ એમને વધુમાં વધુ દિવસ સુધી આ દુનિયામાં અનુવાદ કાકાસાહેબની એક અન્તવાસિની કુમારી બહેન પુષ્પો
રહેવા દીધાં. જોષીએ કરી આપ્યો છે. આ માટે બહેન પુષ્પાને આભાર માનવા
હવે જ્યારે મેં ૮૫ મા વર્ષમાં પ્રવેશ કર્યો છે કે મને એ જ સાથે તેમને અનુવાદ નીચે પ્રગટ કરતાં હું ખૂબ આનંદ અનુભવું છું.
પ્રશ્ન પૂછવા લાગ્યા. ત્યારે મેં પણ એ જે જવાબ આપવો શરૂ થોડા સમય પહેલાં પ્રબુદ્ધ જીવનમાં “ધડપણની અસર માઠી
કર્યો છે. મારે પક્ષ કરતું મારું પુસ્તક “પરમ સખા મૃત્યુ' સ્નેહીઓ નહિ પણ મીઠી” એ શિર્ષક નીચે પ્રગટ થયેલા કાકાસાહેબના લેખે
સમક્ષ ધરી દીધું છે, પ્રસંગે ધરી દઉં છું. આની અસર એ થઈ અનેકનું આકર્ષણ પેદા કર્યું હતું. આ ઉંમરે પણ અન્તસ્તત્વની ઊંડી કિ કવળ સ્નેહીજન જ નહિ, અપારાગત પણ ન વાચવા લાગ્યા પ્રસન્નતાને અનુભવ કરતા અને કરાવતા એવા કાકાસાહેબના આ અને વાંચ્યા બાદ પોતાની ખુશી જાહેર કરતા પત્રો લખવા લાગ્યા લેખ પણ, આશા છે કે, એટલે જ આકર્ષક નિવડશે. પરમાનંદ).
કે, મૃત્યુના વિષય પર લખીને આપે બહુ સુંદર જીવનદર્શન અમને ઉમર વધે એમાં માણસને શિ પુરુષાર્થ ? જેમ આંગળાના
આપ્યું છે, ત્યારે મેં આવા લોકોને વિલિયેમ જેમ્સના (૧૮૪૨-૧૯૧૦) નખ એની મેળે વધે છે, માથાના છે તે શરીર પરના વાળ એની
. “The Varieties of Religion” નામના પુસ્તકમાંથી “The મેળે ઊગે છે, એને માટે કશી મહેનત કે પુરુષાર્થ કરવો પડતો નથી
Religion of Healthy-mindedness” વાળું પ્રકરણ વાંચવા એ જ વસ્તુ માણસની ઉંમર વિશે પણ છે.
કહ્યું. સાથે એ જ ગ્રંથનું બીજું પ્રકરણ “The Sick Soul ”ની
પણ સિફારસ કરી, જેથી લોકો જીવનમાં બેઉ પલ્લા વિશે જાણકારી જો કુદરતને એ નિયમ હોત કે નિત્ય વ્યાયામ કરનારે, મેળવી શકે. આહાર-વ્યવહારમાં સંયમ કરનાર અને ચારિત્ર્યવાન માણસ જ દીર્ધાયુ ' આપ સૌ જાણો છો કે હું સ્વભાવથી રખડુરામ છે. ભગવાને થઈ શકે છે તે મેં ઉમરના ૮૫ વર્ષ પૂરા કર્યા એને માટે હું મને રખડવાનું સૌભાગ્ય પણ આપ્યું છે. આથી શિક્ષણશાસ્ત્રી-કેળઅભિનંદનને પાત્ર ગણાત. પણ આપણે જોઈએ છીએ કે સંયમી,
વણીકાર હોવાને નાતે હું લોકોને સમજાવું છું કે યાત્રા કરવી, દેવઅધ્યાત્મ-પરાયણ પૂર્ણ બ્રહ્મચારી પણ કોક કોક વાર અલ્પાયુ થાય
દર્શન કરવું, નવા નવા લોકોને મળવું, નવી નવી સંસ્કૃતિનું અવ
કન કરવું અને ભાત-ભાતના ચિતકો સાથે સાંસારિક પ્રશ્ન છે, એથી ઊલટું કેટલાક વિલાસી અથવા દુરાચારી પણ લાંબી ઉંમર પર ચર્ચા કરીને તત્ત્વજ્ઞાનનાં ઊંડાણમાં ઊતરવું એ જ ઉત્તમ સુધી જીવી શકે છે. તેથી કહું છું કે મેટી ઉંમર એ કંઇ અભિનંદનનું પ્રકારનું શિક્ષણ છે-કેળવણી છે. અને આવા પ્રકારના જીવન દ્વારા કારણ હોઈ ન શકે. ,
મનુષ્યનાં તન અને મનને નિત્ય નવી તાજગી મળી રહે છે. આ - આજકાલ લોકો મને પૂછે છે કે તમે આટલાં વર્ષ જીવ્યા
તાજગીના કારણે હું સ્વસ્થ રહું છું અને દીર્ધાયુ પ્રાપ્ત કરી તેનું રહસ્ય શું છે? હું તો એનું કોઇ ખાસ કારણ શોધી શક
શકો છું.
નથી; પણ વિનેદપ્રિય માણસ એ સાચું પણ નિરસ જવાબ કેમ
આ ઉત્તરથી લેકને કદાચ સંતેષ પણ મળતું હશે; તેઓ આપી શકે? તેમાં ય વળી હું એક તત્વજ્ઞ અથવા મનીષી ગણાઉં
કહે છે, “વાત સાચી છે, આપના ચિંતનની અંદર તો અમને તાજગી છે. એટલા ખાતર પણ મારે કોઇ ને કોઇ કારણ આપવું જ રહ્યું. તેથી
અને નવીનતા સાંપડે જ છે; પણ વાર્તાલાપમાં પણ કયાંય થાક જે વખતે જે કારણ સૂઝે છે તે વખતે એ જ જાણે મુખ્ય
નથી જણાતે.” હોય એમ ભારપૂર્વક એ કારણ હું આગળ કરું છું. તમે પૂછે છે, - “હિમાલયને પ્રવાસ’ નામનું મારું પુસ્તક વાંચીને કેટલાય તે બે ચાર ઉદાહરણ આપવા હું તૈયાર છું. આ ઉદાહરણોમાં કંઇક લોકે હિમાલયની યાત્રા પણ કરી આવ્યા છે. તેઓ પણ કહે છે કે માત્ર વિનોદપર્ણ કઇ સાચા તો કોઇ પ્રેરણાદાયક પણું હોઇ શકે આપનું પુસ્તક સાથે રાખીને યાત્રા કરવાથી નવો અનુભવ મળે છે. છે. કોઇએ મને પૂછયું કે રવીન્દ્રનાથના દીર્ધાયુપણાનું રહસ્ય શું છે યાત્રાને આનંદ પ્રાપ્ત કરવું એ પણ એક કલા છે. શકે? જવાબમાં મેં કહ્યું “કારણ સ્પષ્ટ છે. કવિવરે બાળ- આ “યાત્રાનો આનંદ” પ્રાપ્ત કરાવવા હું મારું, “યાત્રાને પણથી જ મૃત્યુ વિશે સુંદર સુંદર કવિતાઓ લખવી શરૂ કરી અને મૃત્યુ વિશે કયારે પણ કહેવાનું ચૂકયા જ નહિ. આમ બચપણથી જ
આનંદ” નામનું પુસ્તક પણ ધરી દઉં છું, જેમાંથી દુનિયા આખીનું એમને મૃત્યુ સાથે સારો સંબંધ હોવાને કારણે મૃત્યુને સૂઝયું જ
યત્કિંચિત ચેતન સાંપડી શકે છે. ' નહિ કે આ માણસને લઈ જવાનો સમય પાકી ગયો છે.”
અરે, હું તે મારાં પુસતકની જાહેરાત આપવા લાગે! આ આમ કવિવરને તે મૃત્યુ જલદી ન જ લઈ શક્યું. એક તે બંધ કરવું જોઇએ. બીજું કારણ પણ છે; મૃત્યુએ વિચાર્યું હશે કે આ પૃથ્વી પર સૌ
હું માનું છું કે જીવનમાં પરસ્પરવિરોધી કહી શકાય તેવાં બે કોઈ મારી નિદા જ કરે છે, આ એક કવિ જ એ છે કે જે મને તો છે. પિતાની પરિસ્થિતિની સાથે તથા હરેક પ્રકારની લેકે
Page #50
--------------------------------------------------------------------------
________________
૨૩૮
પ્રબુદ્ધ જીવન ,
';
. તા. ૧-૩-૧૯૭૧
કોકિલે પંચમ ગાયો,
'
..
.
સાથે પૂરી સહાનુભૂતિથી તાદામ્ય અનુભવવું અને એ માટે જીવ
* જીવનમાં વસંત - નને સેવામય બનાવવું, આ છે એક તસ્વ. અને સુખદુ:ખમય આ દુનિયામાં કર્તવ્યપરાયણે જીવન જીવતાં જીવતાં જ્ઞાનયોગની
એક નવેઢાની સ્વગતોક્તિ મદદથી અલિપ્ત ભાવથી રહેવું અને સુખદુ:ખ લાભહાનિ વગેરે દ્વન્દ્રો વચ્ચે તટસ્થ રહેવું.આ છે બીજું તત્ત્વ. હું માનું છું કે એક્યું
(આકાશવાણી-અમદાવાદ મથકેથી પ્રસારિત) તાંદા૫ અનુભવવું તે પૂરતું નથી. કારણ કે એથી કંઇક હજી તે ગઇકાલની જ વાત છે. કેટલા દિવસથી શરીરને પળોજણને અનુભવ થાય છે. એક તટિશ્ય જીવનવિમુખ બની કંપાવી નાંખે એવા ઠંડા વાયરા સતત વાતા હતા. બપોરે બાર વાગે દે છે, જેથી સમસ્ત વેદાંત વિદ્યો જ વિફલ નીવડે છે. તાદામ્ય અને તોટશ્યને સમન્વય કર છે. આ જ સાચો જીવનોગ. આ જીવન
. પણ મારી ઉત્તર દિશાની બારી હું ખેલી શકતી નહોતી. યોગની સાધના જે કરે છે, તેનું માનસિક સ્વાથ્ય તે સારું રહે જ
અને ગઇકાલે સવારમાં ઊઠતાં જ મારાથી એ બારી ખેલાઇ છેસાથે તેના શારીરિક સ્વાર્થ પર પણ સારો એવે પ્રભાવ પડયા ગઈ, અને આહા! ખેલતાં વેંત જ આછા આછા ઉષ્માભર્યા ' વિના રહેતો નથી. આવા જ જીવનગની સાધના, હું અજાણપણ આંતરાદા વાયરા ઘરમાં લહેરાવા લાગ્યા ! મને તરત યાદ આવ્યું કરતો આવ્યો છું. કદાચ મારા સ્વાધ્ય અને દીર્ધાયુપણાનું પણ આ જ
એ આજે તે વસંતપંચમી! વસંત ઋતુની મધુર મંગલ શરૂકારણ હોઇ શકે. કેટલાક લોકો સુખની સાથે તાદામ્ય અનુભવવાની કલા ' ' અતિ ! મારું મને ગાઇ ઉઠયું :
“કોકિલ, પંચમ બેલ બોલે, પ્રાપ્ત કરી લે છે અને દુ:ખ આવી પડતાં તરત તાટક્યનું કવચ
- કે પંચમી આવી વસંતની! પહેરીને પિતાને સંતુલિત કરી લે છે. અને હું યોગ નહિ કહું. આ
મંજરી મત્ત થઇ ડોલે, કે પંચમી .... તે છે કેવળ ચાતુરી. આની પણ જીવનમાં કિંમત જરૂર છે, પણ
આતમ, આંતરપટ ખેલે – કે પંચમી .....” * * * * આ ધોખાને માર્ગ છે – દગાને રસ્તે છે. આમાં અમુક સમય સુધી ભલે સફળતા મળી શકતી હોય, પણ એ જીવનન નથી.
જ (ઉમાશંકર જોશી)
' અને ખરેખર, મારા આમંત્રણને સ્વીકારતા કોક્તિના ટહુમારામાં કોઈ જાતનું ચાતુર્ય નથી, એટલે પણ હું સુરક્ષિત છું. લોકે , મને પૂછે છે કે આગળ ચાલતાં મારો જીવનક્રમ શું હશે?
કાર આંબાડાળે ગૂંજવા માંડયા ! “કુ...?” “કુ ઊ” ના નાદમાં હું કહું છું કે મેં કયારેય મારે જીવનક્રમ. બનાવ્યું જ નથી. મારું હૃદય પણ ટહુકવા લાગ્યા મારા જીવનસ્વામીએ એ ભાર પિતાના શિરે લઇ લીધો છે. જે જે
સુરને ધૂ૫ છવા, , ક્રમ નિશ્ચિત રૂપથી સામે આવી પડે છે, એને સ્વીકારી લઉં છું
રંગ છાયો, રંગ છાયો રે...' અને જયારે એક જીવનકમ તૂટી જાય છે ને બીજાને માટે માર્ગ
(બાલમુકુન્દ દવે) મેળો કરતો હોય છે ત્યારે હું આ પેજનાને ઓળખી લઉં છું.
• સાથે વસંતઋતુના આગમન સાથે પ્રકૃતિના અંગેઅંગમાં | પ્રવૃત્તિ અને નિવૃત્તિ આ બન્ને શબ્દોને લોકો વ્યવહારમાં કોઈ નવી ચેતના, નવે ઉલ્લાસ, નવું જ કાવ્ય, જાગી રહ્યું છે. પ્રયોગ કરે છે, પરંતુ તેને પૂરો અર્થ સમજ્યા વગર જ. કંઇ ન
કોઇ નવા જ પ્રાણસંચારથી કુદરત આખી મલકવા માંડી છે - બંધ કરવું–તે નિવૃત્તિ નથી. જો હું મેક્ષાર્થી બનીને, કાશી યા તે રામેશ્વરમ અથવા હિમાલયની યાત્રા પૂરી કરે, તો આ થઈ પ્રવૃત્તિ. કળીઓનાં હૃદયદ્વાર પર ભ્રમરના ગુજારવ રણકવા માંડયા છે અને અને યાત્રા પૂરી કરીને ઘરે પાછા ફરે, તે ઘરે પાછા ફરવું તે થઇ જુઓ તો ખરા, આ કળીઓ તે એનાં મિલ દલ ખોલવાં પણ નિવૃત્તિ! જો કે આમાં યાત્રાનું તત્ત્વ તે રહે જ છે. કર્મપરાયણતા
લાગી. એની રંગબેરંગી પાંખડીઓમાં હૈયાના કેટકેટલા મુગ્ધ ઉભયમાં છે. તે ય હેતુમાં બહુ મોટો તફાવત છે. જીવન પણ એક કલા છે. આમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિ બન્નેને સ્થાન છે. બંનેમાં
ભાવે રેલાઈ રહ્યા છે! પુરુષાર્થ છે. અંતર છે કેવળ હેતુ–ઉપદેશ બાબતનું.
કલી કલી ગુંજે અલિગુંજારવ ઇન્દ્રિયો ક્ષીણ થાય છે, પરંતુ મનની તાજગી જેવી હોય તેવી
મદભર મન પરાગે,
સરવર ઊઘડે કમલ કટોરી ' બરાબર રહી શકે છે. વૃદ્ધાવસ્થાનું આ લક્ષણ છે. બાદમાં મનની
કિરણ–સ્પર્શ અનુરાગે – શકિતઓ પણ ક્ષીણ બનવા માંડે છે. ત્યાં સુધીમાં મનુષ્ય જો
-નૂતન વસન્તનર્તન જાગે , જીવન-સાધના અને આત્મસાધના નિયમિત કરી લીધી હોય, તે
વનવન બાગે બાગે” મનની દેડધામ એાછી થવાને લીધે મનુષ્યને નિરાશ નથી થવું પડતું.
(બાલમુકુન્દ દવે) એક માણસ બમ ગયે. ત્યાં તેણે વેપાર શરૂ કર્યો. યંત્ર
આ લજજાભારે લચી રહેલી મંજરી પણ કેવી લાગે છે! કારખાનાં ખેલ્યાં. ખૂબ ઉન્નતિ સાધી. જ્યારે બુઢાપે આવ્યું ત્યારે .
મારી જેમ એના હૃદયમાં પણ કેવાં કેવાં શમણાં સંતાયેલાં હશે!
: તેણે પોતાની પ્રવૃત્તિ ઘટાડી. પરંતુ એ પ્રવૃત્તિમાંથી લાભ મળતું
વસંતના આગમન સાથે મારા મનમાં પણ કોઈ મધુર આકરહે, એવી વ્યવસ્થા એણે કરી લીધી. વેચવા જેવી ચીજ વેચી કાઢી.
લતા જાગવા લાગી છે. મારી વાણી હવે મૌનના બંધનમાં કયાં સાર્વજનિક સેવાથે સારા પ્રમાણમાં દાન કરી લીધું. હવે આ બધી સુધી રંધાઈ શકે ? મારું મહેક મહેક થનું અંતર –
“મહેક મહેક ઉર થાય પરાગે , પ્રવૃત્તિમાંથી જે મૂડી એકત્ર થઇ શકી તે લઈને તે ઘેર આવ્યું.
" પાંખડિયે બંધાયે શું? અને પિતાના અનુભવને લાભ બાળકોને આપીને તેમને કહ્યું, સૂરધાર ભીતર રણઝણતી
“હું નિવૃત્ત છું, પરંતુ જે મૂડી અને અનુભવ લઈને આવ્યો 'મૌન ધ રૂંધાયે શે ?” છું, તેના વડે તમે તમારા પુરુષાર્થ પૈદા કરે. જ્યાંસુધી હું જીવતે છું
. (ગીતા પરીખ). ત્યાં સુધી મારી સલાહ તમને મળતી રહેશે. પરંતુ હું સમજી શકું છું શિશિર-હેમન્તમાં થીજી ગયેલા ને પાનખરમાં ખરી ગયેલા કે નવી પરિસ્થિતિમાં જૂને અનુભવ કામ નથી આવતું. આથી જ 'મારા હૈયાના ભાવોને વસજો નો થનગનાટ આપ્યો છે. જાણે ઘણુંખરું અનુભવી, કુશળ પરંતુ નિવૃત્ત બુઢા લોકોની સલાહ અમાન્ય રાખવી પડે છે. આને માટે પણ હું તૈયાર છું. મારી સલાહ
કે શાંત સરોવરમાં અવનવી લહેરખીઓ રમવા લાગી ન હોય! મારા માને કે ન માને, પણ હું તો કૃતાર્થ, શાંત અને પ્રસન્ન રહીશ.'
શૂન્યસ્તબ્ધ અંતરમાં કોઇ અજાણ હૃદયમૂર્તિ- આકાર લઇ રહી
છે! આજ સુધી કદી કલ્પી પણ ન હોય તેવી કોઇ પ્રિયતમ અને અંત સુધી તમને આશીર્વાદ આપતે રહીશ.”
વ્યકિતના મિલનનાં આશાફ લો એકાએક ફરવા લાગ્યાં છે એના અનુવાદ:
* મૂળ હિંદી :
આગમનની છડીદાર સંમાં વાસંતીવાયરા મારા હૃદયને કેવી છાની - પુષ્પાબહેન જોશી અપૂર્ણ કાકાસાહેબ કાલેલકર ઉમાં આપી જાય છે! બારીન્હાર ડોકાતે પેલે આંબે કે હેરવા
Page #51
--------------------------------------------------------------------------
________________
૩.
તા. ૧-૩-૧૯૭૧ પ્રબુદ્ધ જીવ
૨૩૯ લાગ્યો છે! એના હેરની તૂરીમીઠી સુગંધ માણતું હૈયું કોઇ મધુર આખું હૃદય કંપી ઊઠયું છે. મારા અંગેઅંગમાં નવનવી કળી વેદના સાથે ગાઈ ઊઠે છે –
ખીલી ઊઠી છે. એકાએક પુપિત બની ઊઠેલી પ્રાણવલ્લરી કોઈ “હેરી હેરી આંબલિયાકેરી ડાળ રે,
અદમ્ય આનંદે ઝૂલી રહી છે – મારા સમગ્ર જીવનમાં વ્યાપી એ રત આવી ને રાજ, આવજો!
જતી વસંત કોઇ અનેરા ઉલ્લાસે ગાઇ ઊઠી છેઝીલે નીરે સારસ સરોવર પાળ એ રત આવી ને રાજ, આવજો !
ફાગણ ફટાયો આયો, કુંજ-કુંજે વાઘા સજ્યાં નવરંગ રે
કેસરિયા પાઘ સજા, - એ રત આવી ને રાજ, આવજો !
• જોબનના જામ લાયો ચન્દ્ર હંસી અજવાળે રજનીનાં અંગ રે,
રંગ છા, રંગ છાયો રે!” એ રત આવી, ને રાજ, આવજો.” ( ન્હાનાલાલ)
(બાલમુકુન્દ દવે) રાતની આશાઓને ભૂલવા ને પ્રભાતને સેનેરી તડકો માણવા -અને આ રંગમાં તરવરતાં પેલાં ફાગણનાં ફૂલ કેવાં હું જરા બાગમાં પગ માંડું છું. '
મજાનાં લાગે છે ! એ હૃદયને ચટકે ને ડંખે તોયે મીઠાં જ લાગે અને આ શું?
ને? કામદેવને પણ મુંઝવણ થાય છે કે મારે ઘડીભર પણ વિસામે વસંતે બાગમાં બધે જ જાણે એના આગમનની જાહેરાતો
કેમ લેવાશે? એવાં રંગીલાં ફલની મહેક રોમેરેામે.. ચિડી દીધી છે કે શું? જોઉં જોઉં ને ધરાઉં નહીં એવી મધુર મુગ્ધતા
રૂવે રૂંવે મહેક મધુરવી ચટકે, ચોમેર ફેલાઈ રહી છે. પેલા લત્તામંડપમાં બે કન્યાઓ હલ
હરીફરીને નજર ત્યાં જ બસ અટકે, ઘૂંટી રહી છે. જુઓ તે, એનાં હલકભર્યા કંઠમાં પણ બેઉ જાણે કે
નેન મીંચાતાં કાન મહીં કે બેલે રે બુલબુલ માર જ હૃદય ગાઇ રહી છે ને?
ફાગણિયાનાં ફલ".. “રાજ! કોઇ વસંત , વસંત થો!
(દિનેશ કોઠારી) હાં રે મ્હારી કયારીમાં મહેક હેક મહેકી
–અરે હવે તે મારા અંતરના ઉમંગને કોઈ માઝા નથી ! - હો રાજ! કોઇ વસંત લ્યો !
એના પડઘા જ મને સર્વત્ર સંભળાય છે. સાંભળે તે ખરાં પેલા રાજ! વીણી કળીઓ હે નેત્રમાં ઊઘાડી,
જોબનના છોલે ચગેલા ગપગોપી કેવી મીઠી ગણી કરી રહ્યાં છે! હાં રે હારે હૈયેલલાટે વધાવી
“ગોરી મોરી, ફાગણ ફાલ્યો જાય : - હે રાજ! કોઇ વસંત !”
કે ચૈતર કોણે દીઠો રે લોલ?” (હાનાલાલ).
“વ્હાલા મારા, જોબન છોલાં ખાય આ કૂણી કૂણી કળીઓ, આ મધમધતાં ફ, લે, આ
કે ઝૂલણા લાગે મીઠો રે લોલ!” વાયરે ઝૂલતી વેલ ને આ ટહૂકે હેર આંબે-બધાં ખરાં છે!
“ગરી મારી, હૈયાં ઢળી ઢળી જાય મારામાં પોતાનાં પ્રતિબિમ્બ જોવા માટે મારા હૃદયમાં પણ બસ
કે ઝૂલશે કયાં લગી રે લાલ? એ જ ગાન રેલાવી દે છે! અને વળી એની ચાડી ખાવામાં મજા
હોલા, મારા, ઝૂલણ મેલ્યો ન જાય આવતી હોય એમ હવામાં વહેતી સુગંધ ધરા મારી વસંતની વાતે
કે ઝૂલશું જિન્દગી રે લોલ!” ચોમેર ફેલાવી દે છે! પણ એમાં હું તે વળી શું કરું? મારું
(ઉમાશંકર જોશી) જ મન મારૂ માનતું નથી ને વસંતની સાથે તણાયે જાય છે ત્યાં
–ખરે જ, આ વસંતને ઝુલણે મેલ્યો ન જાય એ જ છે! બીજાને તે શું વાંક?
એની મધુરપ એવી અદ્ભુત છે કે બીજી બધી ઋતુમાં આવશે પ્રકૃતિ જેમ જીવનમાં પણ બધી ઋતુઓ છે, પરંતુ વસંત
ને જશે, પણ માનવહૃદયમાં વસંત તે સદાય માટે મઢાઈ જ કંઇક અનન્ય લાગે છે. એના સુરભિત વહેણમાં બસ તણાયાં જ
જશે. જીવનઉત્સવની જે કંઈ વસંતક્ષણે માણવા મળી હશે તે કરવાનું મન થાય છે – એની એક એક પળમાં કોઇ મીઠી અધી
મારા જેવા અનેક રસિક હૃદયમાં શાશ્વત બની જશે. યુગોના રાઇ–પિયુ-મિલનની તાલાવેલી – ભરી છે. અને એવી એ પળે પળે
મુગો જેવી લાંબી પાનખરને પણ એ મધુર ક્ષણોને આધારે આગળ વધતાં આવે છે ફાગણ ! ફાગણ ! એનાં માદક ઉલ્લાસે કંક
હું જીરવી શકીશ. એ ચિર-વાસંતી વાયરે હું ત્રિવિધ તાપને પણ હૈયાને ચગાવતે ફાગણ મારા જીવનમાં પણ...જુએ તે ખરા !
' હઠાવી શકીશ. કોઇ ઊંચેરી ખાખરાની ડાળે આ કેસૂડે રંગ લીધા,
મારી આ વસંતમાધુરી હું મારા હૈયામાં સાચવીને સંઘરી નવો ફાગણના લૂમઝૂમ ફાલે
લઉં છું. રખે ને કોઈ એને છનવી લે તો? મારી આ મસ્ત જીવનકેસૂડે રંગ લીધા,
વસંત મારૂ પ્રાણબળ છે. મને એ માણવા દો! હજી માણવા દો! પછી શણગારી ડાળીઓ સૂકી કેસુડે રંગ લીધા, બસ માણવા જ દો!
ગીતા પરીખ પાને પાને ફૂમતડાં મૂકી કેસૂડે રંગ લીધા –” ,
* જે માણસ ધન કમાય છે પણ ખર્ચત નથી એ એવો ( ઇન્દુલાલ ગાંધી). ગધેડા જેવું છે કે જેની પીઠ પર સેનું ભરેલું છે અને એ અને ઓહોહો !
ઘાસ ખાઈને ખુશ રહે છે. મારા આ જીવનમાં પણ, ઓહ, મારે “કેસૂડો કામણગારે”
- એરટન એકાએક ખીલી ઊઠયો છે! કેટકેટલા સહરાના રણની તરસથી * સ્નેહીજન મૃત્યુ પામી આપણાથી અલગ થાય એ આઘાત . હું જેને ઝંખતી હતી તે, મારા અંતરતમને નાથ, મારે પિયુ, આવ્યો તે કાળે કરીને ય સહ્ય બની શકે, પરંતુ જુદા પડીને જીવવુંઆવી છે ! પિયુ આવ્યું છે ને કેસૂડાંની લાલાશે લાલાશે મારા હૈયામાં યાતના તે કદાચ બીજી કોઇ નહીં હોય. લહેરાવે છે એના પરરવ સાથે જ કોઈ અદ્ભુત રોમાંચથી મારૂં
– લેન્સડાઉન
Page #52
--------------------------------------------------------------------------
________________
૨૪૦
- પ્રબુદ્ધ જીવન
*
તા. ૧-૩-૧૯૭૧
આગામી ચૂંટણી : તંત્રીની મુંઝવણ
ધિકારના મહત્વને ઓછું મુલવવાને મારે આશય નથી, પણ આજ
ના મુઝવતા સંગમાં મતદાર પોતાની આંતરસુગ પ્રમાણે મતના આ અંક વાચકોના હાથમાં આવશે ત્યારે એટલે કે માર્ચ માસની અધિકારને ઉપગ કરવાને એટલે સ્વતંત્ર છે તે મુજબ પિતાના પહેલી તારીખથી લોકસભાની ચૂંટણીને કાર્યક્રમ શરૂ થઇ ચૂકયો મતના અધિકારને અમલ નહિ કરવાને પણ તે તેટલો જ સ્વતંત્ર છે. હશે. દેશનું નવું બંધારણ નક્કી થયા બાદ લોકસભાની આ પાંચમી
પરમાનંદ વારની ચૂંટણી છે. દેશનું જીવન ઘડવામાં લોકસમાં ઘણા મહત્વને પૂર્વજન્મસ્મરણની એક ઘટનાનું પ્રમાણભૂત ભાગ ભજવે છે અને તેથી જોકસભામાં કોણ કોણ ચૂંટાઈને આવે
નિરૂપણ છે અને કયો પક્ષ સત્તા ઉપર આવે છે તેનું પણ એટલું જ મહત્વ
કેટલાક સમય પહેલાં ગુજરાત વિધાનસભાના ડિરેક્ટર અને છે. પ્રારંભમાં આપણામાંના મેટા ભાગના મન ઉપર કેંગ્રેસને
પ્રાચ્યવિદ્યાના સંશોધક સાક્ષરવર્ય શ્રી રસિક્લાલ છોટાલાલ પરીખને અસાધારણ પ્રભાવ હતે. એમ છતાં કોંગ્રેસ પોતાના શાસનકાળ
અમદાવાદ ખાતે તેમના નિવાસસ્થાને મળવાનું બનતાં અને પુનદરમિયાન લોકજીવનને ઊંચે લાવવામાં ધારી સફળતા પ્રાપ્ત કરી
ર્જન્મના સિદ્ધાન્તની તેમની સાથે ચર્ચા નીકળતાં, ૧૯૬૫ ની સાલશકી નથી; તેની બહુમતીનું પ્રમાણ ઘટતું ગયું છે. કેટલાક રાજ્ય
માં બનેલ પુર્વજન્મસ્મરણને લગતી એક સત્ય ઘટનાની તેમણે માં સંયુકત સરકાર રચવી પડી છે. આમ નિર્બળ બનતી જતી કોંગ્રે
મને કેટલીક વિગતે સંભળાવેલી, અને એ વિષયમાં મને વધારે સના દોઢેક વર્ષ પહેલાં ભાગલા પડયા છે અને કોંગ્રેસ સંસ્થાકીય
રસ પડવાથી તેમણે કેટલીક જાતતપાસ કર્યા બાદ બહેન રાજુલ કે કેંગ્રેસ અને શાસક કેંગ્રેસમાં વહેંચાઈ ગઈ છે. કેન્દ્રમાં પ્રતિષ્ઠિત
જેની સાથે આ ઘટના સંબંધ ધરાવે છે તેના પિતામહ શ્રી. વી. જે. શાસક કેંગ્રેસના આગેવાન શ્રીમતી ઇન્દિરા ગાંધીને પિતાનું
શાહ–જે રીટાયર્ડ એન્જિનિયર છે અને વાંકાનેર ખાતે નિવૃત્તિશાસન ટકાવવા માટે અન્ય પક્ષોને ટેકો લેવાની ફરજ પડી છે.
નિવાસ ભોગવે છે તેમના તરસ્થી મળેલ પ્રસ્તુત પૂર્વજન્મસ્મરણની કડિ સંસ્થાકીય કોંગ્રેસે એક વિરોધપક્ષનું સ્થાન પ્રાપ્ત કર્યું છે અને
બદ્ધ વિગતે રજુ કરતા તા. ૧-૨-૬૬ ના અહેવાલની મને એક નકલ તેને સતત પ્રયત્ન ઇન્દિરા ગાંધીને સત્તા ઉપરથી હઠાવવાને
આપી. આ નકલ વાંચીને મારું મન ખૂબ પ્રભાવિત બન્યું, અને રહ્યો છે.
આ અહેવાલ પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ કરવા માટે મેં તેમની અનુ, આજે ચૂંટણીના ટાંકણે શાસક પક્ષ લેકસભામાં બહુમતી મેળવવાના હેતુથી એકલે લડી રહ્યો છે એટલે કે તેણે કોઈ રાજકીય
મતિ માગી. તેમણે મને જણાવ્યું છે કે આવી બાબતમાં સામાન્ય પક્ષ સાથે સીધું જોડાણ કર્યું નથી; સંસ્થાકીય કૅસે ઇન્દિરા ગાંધીને વાંચકોને કેવળ કુતુહલથી વધારે ઊંડા ઉતરવાની ઇચ્છા હતી નથી હરાવવાના હેતુથી જનસંધ, સ્વતંત્ર અને એસ. એસ. પી. સાથે અને તેથી કંઇ ખાસ લાભ થવા સંભવ નથી. એમ છતાં મારે જોડાણ કર્યું છે. અલબત્ત, વખત આવ્યે શાસક પક્ષ સામ્યવાદી
આગ્રહ હોય તે શ્રી. વી. જે. શાહ જેઓ હાલ સેનગઢના સ્વાધ્યાય પક્ષ અને મુસ્લિમ લીગને સાથ મેળવવાની અને એ રીતે પણ પિતાને તક મળે તે પિતાનું શાસન ટકાવી રાખવાની આશા સેવે છે.
મંદિરમાં શ્રી કાનજી મુનિના સાન્નિધ્યમાં રહે છે તેમને મારે પત્ર
લખીને પૂછાવવું. આ મુજબ શ્રી વી. જે. શાહ ઉપર પત્ર આજની આવી પરિસ્થિતિમાં “પ્રબુદ્ધ જીવન’ ના વાચકોને ચૂંટણી અંગે માર્ગદર્શન આપવાને પ્રશ્ન ઘણી મુંઝવણ પેદા કરે
લખતાં અને બહેન રાજુલની વર્તમાન કાળે પ્રસ્તુત સ્મરણ અંગે તે છે. આમ છતાં “પ્રબુદ્ધ જીવન” ના ગતાંકમાં મતદારે જોગ
કેવી માનસિક પરિસ્થિતિ છે એ વિશે પુછાવતાં તેમના તરફથી કેટલીક વ્યવહારૂ સૂચનાઓ તે આપવામાં આવી છે. મુસ્લિમ લીગ ૩૧-૧૨-૭૦ ની તારીખને લખેલે નીચે મુજબ જવાબ મળ્યો: તે સ્પષ્ટપણે કોમવાદી છે; સામ્યવાદી પક્ષ સત્તા ઉપર આવતાં કેવા અનર્થે નિપજાવી શકે તેમ છે તે તો આપણા તાજેતરના અનુ
ચિ. રાજુલ માટેનું મારૂં લખાણ આપ ખુશીથી પ્રસિદ્ધ કરી ભવને વિષય છે. પશ્ચિમ બંગાળની કલકત્તાની–આજની પરિ- શકો છે. તેમાં મારી પૂરી સંમતિ છે. હજુ પણ રાજુલને તે પૂર્વસ્થિતિ માટે તે પક્ષ ઘણા મોટા ભાગે જવાબદાર છે. દેશના, સમગ્ર સ્મરણ પહેલાં જેવું જ યાદ છે; પણ હવે અમને બધાંને પહેલાં જેટલી કલ્યાણને વિચાર કરતાં આ પક્ષોને કે તેના ઉમેદવારોને આપણે ટેકો
કુતુહલવૃત્તિ ન હોય એટલે પૂછીએ નહિ અને એટલે તે બેલે આપી ન શકીએ.
નહિ; પણ યાદ બરોબર છે. જનસંઘ અશંતકોમવાદી છે એમ છતાં તેણે સંસ્થાકીય કેંગ્રેસ
હમણાં થોડા વખત પહેલાં આ વિષયના એક નિષ્ણાત, જેમણે સાથે જોડાણ કર્યું છે અને એ રીતે તેને રાહ અમુક અંશે તેણે
આખી દુનિયામાં આવા કિસ્સાઓનું સંશોધન કર્યું છે તે અમેરિકાના સ્વીકાર્યો છે. એસ. એસ. પી. એ તેમ સ્વતંત્ર પક્ષે પણ સંસ્થાકીય ડો. સ્ટીવન્સન વગેરે અહિં સેનગઢ રાજુલને જોવા માટે અને બધી કેંગ્રેસ સાથે ચાલવાનું પસંદ કર્યું છે. પ્રજાસમાજવાદી પક્ષ કોઇ કોમી હકીકત જાતે સાંભળવા માટે આવેલ હતા. તેઓ તથા યુ. પી. પા નથી અને તેનું વલણ શાસક કેંગ્રેસ તરફ હોય એમ
ના હૈ. જમનાપ્રસાદજી વગેરે અહિં છે આઠ કલાક રેકાયેલા. તેમને
પણ રાજલે બધી વાત કરી હતી. અલબત્ત, હવે તે માટી થઇ લાગે છે. આ રીતે આજની ચૂંટણીમાં શાસક પક્ષ અને
એટલે જરા સંકોચ અનુભવે છે. ડૅ, સ્ટીવન્સને આ બાબતમાં સંસ્થાકીય કેંગ્રેસ પક્ષ તથા તેના સાથીદાર પક્ષે વચ્ચે કેટલાંક પુસ્તક લખેલ છે, અને હવે પછી એકાદ વર્ષમાં પ્રસિદ્ધ ચૂંટણીને મુખ્ય ભૂહ રચાયો છે. બન્ને પક્ષો કેવળ સત્તાલક્ષી છે થનાર બીજા પુસ્તકમાં તેઓ રાજલને કિસ્સો દાખલ કરવાના છે. અને સાધ્યસાધનને વિવેક બન્નેએ ગુમાવ્યું છે. કયા પક્ષ સત્તા
મેં તેમને પૂછેલ ત્યારે તેમણે કહ્યું કે “રાજુલના કિસ્સાથી હું ઘણો જ
પ્રભાવિત થયો છું.” તે સહેજ આપની પણ જાણ માટે. ઉપર આવવાથી દેશનું કલ્યાણ સધાશે તે કહેવું મુશ્કેલ છે. ઊલટું,
“મુ. શ્રી રસિકલાલભાઇ પરીખે રાજલની બાબતમાં ઊંડે રસ કોઈ પણ પક્ષ સત્તા ઉપર આવે તે પણ જેટલી દેશના કલ્યાણની
દાખવેલું છે. તેમાં વાંકાનેર મારે ત્યાં આવી ગયા હતા. સાથે સંભાવના છે તેટલી જ દેશનું અકલ્યાણ થવાની પણ સંભાવના ડે. પ્રિયબાળાબહેન પણ હતાં. હોય એમ લાગે છે. આવી પરિસ્થિતિમાં ઉપર જણાવેલી પક્ષમર્યાદા “હું હમણાં અહિં સેનગઢમાં જ રહું છું. પત્ર લખે તે સેનગઢ ધ્યાનમાં રાખીને તેમજ ઉમેદવારની યોગ્યતા અગ્યતાને પૂરો | (સૌરાષ્ટ્ર) ના સરનામે લખશે.” ખ્યાલ કરીને જે ઉમેદવાર ઉપર મન ઠરે તેને જ મતદારોએ મત આ રીતે પ્રસ્તુત વર્ણન પ્રગટ કરવાની અનુમતિ આપવા માટે આપ આવી સૂચના કરવાનું યોગ્ય લાગે છે. આમ છતાં અમુ- શ્રી વ્રજલાલભાઇને આભાર માનું છું. પ્રસ્તુત વર્ણન 'પ્રબુદ્ધ કને તે મત આપવો જ જોઇએ એવો આગ્રહ ધરાવવાની–આજની જીવન’ ના આગામી અંકમાં પ્રગટ કરવામાં આવશે. પરિસ્થિતિમાં–મને કોઇ જરૂર લાગતી નથી. આમ કહીને માતા
અપૂર્ણ
- પરમાનંદ
Page #53
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૩-૧૯૭૧
પ્રબુદ્ધ જીવન * હિંસા-અહિંસા વિષે વિશેષ ચર્ચા - (તા. ૧-૨-૭૧ ના પ્રબુદ્ધ જીવનમાં “આ પણ વિનેબાજી- માનવી જીવન જ એવું છે કે તેમાં ડગલે ને પગલે નાની ની વાણી છે?” એ મથાળા નીચેની નોંધ અંગે મળેલ શ્રી સાવિત્રી મોટી હિંસા થતી રહેવાનો સંભવ છે અને અહિંસાને આગ્રહ ધરાબહેન તરફથી મળેલ પત્ર અને તેમની ઉપર પાઠવવામાં આવેલ વવા છતાં જીવનની જરૂરિયાતો પૂરી પાડવા અંગે તેના માટે અમુક જવાબ બન્ને નીચે અનુક્રમે આપવામાં આવે છે. તંત્રી) હિંસા અનિવાર્ય બને છે, એટલું જ નહિ પણ, અમુક સંગેમાં સૌ. સાવિત્રીબહેનને પત્ર
તેના માટે હિંસા સિવાય બીજો વિકલ્પ રહેતું નથી. દા. ત. કોઈ અમદાવાદ, ૩-૨-૭૧
માનવીને સર્પ ડસવા આવતા હોય અને તે સર્ષને વારી કે ટાળી આદરણીય શ્રી પરમાનંદભાઈ,
શકાય તેમ ન હોય તે સપને દંડાથી મારીને પણ માણસને બચાતા. ૧-૨-૧૯૭૧ ના પ્રબુદ્ધ જીવન માં આપે શ્રી હેમ
વવાને ધર્મ આપણને પ્રાપ્ત થાય છે. આવી જ રીતે કોઇ ભાઈને શેરડીવાળે પ્રસંગ ટાંકયો છે તે વખતે બેલાયેલા વિનોબાજીના સ્ત્રી ઉપર આક્રમણ કરનાર વ્યકિતને અટકાવવાને બીજે “રાગદ્વેષ રહિત બનીને લડો. ડાકુઓને, શરાબીઓને, વ્યભિચારી
ઉપાય ન હોય તે તે વ્યકિતને બળજબરીથી પણ આગળ વધતી ઓને મારવામાં દોષ નથી ...” વગેરે શબ્દો આપને આશ્ચર્ય પમાડે છે. આપને લાગે છે કે અહીં વિનેબાજી ગાંધીજીથી દૂર હટી
અટકાવીને તે સ્ત્રીના શીલને બચાવવું એ પણ આપણને ધર્મરૂપે ગયા છે, અને અહિંસાને આધારે ઊભા નથી, પણ હિંસાની ભૂમિ
પ્રાપ્ત થાય છે. આમ એક યા બીજા પ્રકારે અનિવાર્ય બનતી અથવા પર પહોંચી ગયા છે.
ધર્મરૂપે પ્રાપ્ત થતી હિંસા માટે કેટલાક વિચારકો “અહિંસા’ શબ્દને હું આપની સાથે સહમત નથી. ગાંધીજીએ પણ એવા કેટલાક પ્રયોગ કરે છે તે સામે મને વાંધો નથી પણ આ વર્તનના પાયામાં ઉદ્ગારો કાઢયા છે અને એમના જીવનના એવા કેટલાક પ્રસંગે છે. સ્થૂળ હિંસા રહેલી જ છે એ આપણે બરાબર સમજી લેવું જોઈએ. જેના ઉપરથી આપ એમના ઉપર હિંસક થવાને દોષારોપણ કરી તમે કોઇ પણ સ્ત્રી ઉપર આક્રમણ કરનાર શરાબીને દાખલ શકે. જેમ કે સન '૪૭ માં એમણે કાશમીરમાં ફોજ મેકલવાની આપ્યો છે જ્યારે આક્રમકે શરાબ પીધે ન હોય તે પણ તેના સમ્મતિ આપી. આશ્રમમાં અસાધ્ય રેગથી પીડાતા વાછરડાને બંદૂકની અંગે ઉપરને વિચાર લાગુ પડે છે. વિનોબાજીએ પ્રસ્તુત લેખમાં ગોળીથી મારી નંખાવ્યો. કસ્તુરબા, મનુ ગાંધી અને મહાદેવભાઈને જે વિચારો દર્શાવ્યા છે તેને ભાવ એ નીકળે છે કે અમુક અનેક વાર રડાવ્યા અને એક બેનના પ્રશ્નનો જવાબ આપતાં વ્યકિતએ શરાબ પીધાં છે એટલા ખાતર જ તે વ્યકિત મારવા–પીટવા તેમણે કહ્યું કે, “બળાત્કાર માટે પ્રયત્ન કરતા માણસને તમે મારી લાયક બને છે. નાખશે તે પણ હું તમને અહિંસાનું સર્ટિફીકેટ આપીશ.”
ગાંધીજીના જીવનમાં હિંસા-અહિંસાની દષ્ટિએ વિવાદાસ્પદ ગાંધીજીના ઉપરોકત કચને કે પ્રસંગે ઉપરથી જોતાં તે હિંસક પ્રસંગે બન્યા છે. આવા પ્રસંગે શું કરવું તે સંબંધમાં અહિંસાવલી જ લાગે પણ તે ખરેખર તો અહિંસક જ છે. આપ કલ્પના કરો વ્યકિત કાં તે ગાંધીજીને મળતે નિર્ણય લે છે અથવા તે તેમનાથી કે એક શરાબી માણસ કોઈ સ્ત્રી પર અત્યાચાર કરવાનો પ્રયત્ન તદ્દન જુદો જ નિર્ણય તે લે એમ પણ બને. અહિં મહત્ત્વની કરતો હોય અને આપ જેવા કોઈ ઉપસ્થિત સજજનની એક પણ બાબત તેનામાં અહિંસાનું લક્ષ્ય છે કે નહિ એ જ વિચારવાની રહે છે. પ્રેમપૂર્ણ શિખામણ એના ગળા નીચે ન ઉતરતી હોય તે શું હૃદય- વિનેબાજીએ જે વિચારો પ્રસ્તુત નોંધમાં દર્શાવ્યા છે તે પાછળ પરિવર્તનની રાહ જોતાં, ને ઉપસ્થિત સજજન હાથ જોડીને તે અહિંસાના મહત્ત્વને કોઈ સ્વીકાર મને જણાતું નથી અને ભાષા અત્યાચાર જોતા રહેશે? અને જો તે સજજન માણસ શરીરબળને પણ હિસક આવેશવાળી છે. આ રીતે વિનોબાજીના પ્રસ્તુત વિચારો પ્રયોગ કરીને એ અત્યાચારને અટકાવશે તે શું એને હિંસા કહે- આપણી સમજણ મુજબના ગાંધીજીના વિચાર સાથે સંગત નથી વામાં આવશે? અહિંસા એટલે શું માત્ર મધુરતા, પોચટતા, કોમળતા? શું અહિંસામાં કઠોરતા, દઢતા અને કટતાનો સમાવેશ નહી અહિંસા એટલે કેવળ મધુરતા, પોચટતા, કોમળતા એમ હું થાય? જો અહિંસા માત્ર મધુર અને કોમળ રહેશે તે એ અપૂર્ણ પણ માનતો નથી, ઊલટું અહિંસક જીવન જીવનાર વ્યકતિએ રહેશે. અને હિંસા એને ગળી જશે.
અમુક પ્રસંગે કઠોરતા, દઢતા, અને કટુતા પણ અનિવાર્યપણે માનવ સ્વભાવમાં જયાં સુધી અજ્ઞાન છે, જડતા છે, ત્યાં સુધી દાખવવી પડે છે – આચરવી પડે છે, લોકોત્તર માનસનું ભવએના વિકાસમાં મધુરતા અને કોમળતાની સાથે કઠોરતાની પણ
ભૂતિએ વર્ણન કર્યું છે કે જેથી પણ કઠોર અને કુસુમથી પણ આવશ્યકતા રહેવાની જ. બાળકને ખરાબ કર્મમાંથી અટકાવવા ' માટે તેને મારતા, અને તેને તિરસ્કાર કરતા માતા-પિતાને શું હિંસક
મૃદુ એવું લોકોત્તર માનવીનું ચિત્ત અને આચરણ હોય છે. કહીશું?
આ જ વિચાર અહિંસાલક્ષી માનવીને એટલા જ પ્રમાણમાં લાગુ હું માનું છું કે અહિંસા એટલે પ્રેમ, સદ્ભાવ પ્રેમ. મિઠાઈ પડે છે. આ જ કારણે ગાંધીજીના જીવનમાં આ બન્ને પરસ્પરવિરોધી ખવરાવવામાં પણ વ્યકત થાય અને મારવામાં પણ. સામી વ્યકિતના
ગુણનું અવારનવાર દર્શન આપણને થતું રહ્યું છે. કલ્યાણ માટે એની સાથે કઠોર વર્તાવ કરવામાં આવે તે ભલે ઉપરથી એ હિંસા લાગે પણ અંદરથી તે એ અહિંસા જ છે. એટલે મને
ગાંધીજીના જીવનના જે પ્રસંગે તમે ટાંક્યા છે તેમાં ગાંધીજીએ તે વિનેબાજીના વચને આશ્ચર્ય પમાડતા નથી.
અત્યત રીબાતા વાછરડાને મારી નંખાવ્યાને અથવા તે સ્વજને બસ, કદાચ ભાષાની ભૂલ થઈ હોય તે માફ કરશે–એક
સાથે અમુક પ્રસંગે કઠોરતા દાખવી તેમાં ઉપરના ધોરણે વિચારતાં, અન્યભાષી હોવાને લીધે.
મને અહિસા સાથે કશું વિસંવાદી લાગતું નથી. ૧૯૪૭ માં કાશ્મીર સાવિત્રી વ્યાસનાં જય જગત
ઉપર સૈન્ય મેકલવાની બાબતને ગાંધીજીએ કેમ સંમતિ આપી જવાબ
હશે તેને ખુલાસે હજી મારી પાસે નથી, સિવાય કે તે સમયના મુંબઇ, તા. ૯-૨-૭૧
અસાધારણ સંયોગ અને કોકટીને ધ્યાનમાં લઇને કાશ્મીર ઉપર પ્રિય સૌ. સાવિત્રીબહેન,
સૈન્ય મોકલવાની બાબતને અનિવાર્ય હિંસા લેખીને અનુમોદન * તમારે તા. ૩--૭૧ને પત્ર મળે. પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ
આપવાનું તેમણે યોગ્ય વિચાર્યું હોય. થતા લેખની આવી છણાવટ થાય એથી હું સવિશેષ આનંદ અનુ
બાળકોના ગેરવર્તન અંગે તેને જે શારીરિક શિક્ષા કરવામાં "ભવું છું. -
આવે છે - પછી તે શિક્ષા કરનાર માબાપ હોય કે શાળાના શિક્ષક
*
Page #54
--------------------------------------------------------------------------
________________
૨૪૨
- પ્રબુદ્ધ જીવન
તા. ૧-૩-૧૯૭૧
હાય – આવી શિક્ષા વ્યાજબી અને જરૂરી છે એમ આગળના વખતમાં માનવામાં આવતું. પણ આજે એ પ્રશ્નની વિચારણામાં ઘણે ફેરફાર થયો છે અને શાળામાંથી તો ઘણે ઠેકાણે શારીરિક શિક્ષા નાબૂદ પણ થઈ છે. અને માબાપે પણ શિક્ષા કરવાને બદલે સમજાવટને, અસહકારને, અહિંસક પ્રતિકારને માર્ગ અપનાવો વધારે ગ્ય છે એવી સમજણ તરફ સ્વીકારાતી જાય છે. આ પ્રશ્ન ખરી રીતે હિંસા અહિસા કરતાં બાલશિક્ષણ અને કેળવણી સાથે વધારે સંબંધ ધરાવે છે. બાળકને શારીરિક શિક્ષા કરવામાં આવે તે સ્થળ હિંસા તે છે જ, પણ તેના ઔચિત્ય—અનૌચિત્ય વિશે એટલે કે તેની નિર્દોષતા–સદોષતા વિશે મતભેદ હોવા સંભવ છે.
અહિંસા મારી જીવનનિષ્ઠા હેવાને માટે કોઇ દાવે નથી. અહિંસા તરફ મારા મનનું વળણ છે અને આ તત્ત્વને લગતા ગાંધીજીના વિચારે રામવા માટે સતત પ્રયત્ન રહ્યો છે. ગાંધીજીના વિચારોના સંદર્ભમાં વિનેબાજીના જે વિચારોની આપણે અલાચના કરી તે વિચારે ખરેખર વિનોબાજીના છે કે કેમ એ વિશે હજ માત્ર મને જ નહિ પણ બીજા અનેક મિત્રોને શંકા છે. " તમારી પત્ર વાંચતાં મને જે સૂઝયું તે જવાબરૂપે લખ્યું છે. આશા રાખું છું કે મારા આ વિવેચનમાંથી તમને જોઈનું સમાધાન સાંપડશે..
લે. પરમાનંદના પ્રણામ તા. ક, માનવજીવન એક યા બીજા પ્રકારની હિંસા ઉપર આધારિત હોઇને અહિંસા એ માનવજીવનને એકાંત નિયમ બની ન જ શકે. માનવીએ વ્યવહારુ જીવનમાં હિંસા અને અહિંસા વચ્ચે વિવેક કરવાનું હોય છે, એટલું જ નહિ પણ, નાની અને મેટી હિસા વચ્ચે પણ વિવેક કરવાનું હોય છે. એટલે વિવેકદષ્ટિ એ માનવજીવનનું મુખ્ય તત્વ છે, અને અહિંસા એ માનવી માટે હંમેશને એક આદર્શ છે.
=
=
રજિસ્ટ્રેશન ઑફ ન્યુઝ પેપર્સ સેન્ટ્રલ) રૂસ
- ૧૯૫૬ ના અન્વયે પ્રબુદ્ધ જીવન” સંબંધમાં નીચેની વિગતે પ્રગટ કરવામાં આવે છે.
ફોર્મ નં. ૪ ૧. પ્રસિદ્ધિ સ્થળ : પીવાળા મેન્શન, ૩૮૫, સરદાર
વી. પી. રોડ, મુંબઈ -૪, ૨. પ્રસિદ્ધિ ક્રમ : દરેક મહિનાની પહેલી અને
સોળમી તારીખ. ૩. મુદ્રકનું નામ : શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા
ક્યા દેશના : ભારતીય ઠેકાણું.
: પીવાળા મેન્શન, ૩૮૫ સરદાર
વી. પી. રેડ, મુંબઈ - ૪. ૪ પ્રકાશકનું નામ : શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા કયા દેશના
: ભારતીય ઠેકાણું
: ટોપીવાળા મેન્શન, ૩૮૫, સરદાર
વી. પી. રેડ, મુંબઇ - ૪. ૫. તંત્રીનું નામ : શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા
કયા દેશના : ભારતીય : ઠેકાણું:
: ટેપીવાળા મેન્શન, ૩૮૫, સરદાર
વી. પી. રેડ, મુંબઇ - ૪. ૬. માલિકનું નામ : શ્રી મુંબઈ જૈન યુવક સંઘ અને સરનામું : ટેપીવાળા મેન્શન, સરદાર
વી. પી. રોડ, મુંબઈ. -૪. હું પરમાનંદ કુંવરજી કાપડિયા આથી જાહેર કરું છું કે ઉપર આપેલી વિગતે મારી જાણ અને માન્યતા મુજબ બબર છે. તા. ૧-૩-૭૧
પરમાનંદ કુંવરજી કાપડિયા - તંત્રી
પરિવારનિયોજન અને અહિંસા
(જન્યુઆરી માસનાં ‘અમર ભારતી' માં પ્રગટ થયેલ ઉપાધ્યાય કવિવર્ય મુનિશ્રી અમરચંદજી મહારાજના “અહિંસા કે પરિપ્રેક્ષ મેં પરિવાર નિયોજન’ એ મથાળા નીચે પ્રગટ થયેલ હિંદી લેખને સૌ. શારદાબહેન શાહે કરી આપેલ ગુજરાતી અનુવાદ નીચે પ્રગટ કરવામાં આવે છે. શ્રી અમર મુનિ સ્થાનકવાસી સંપ્રદાયના એક પ્રખર તત્વચિંતક અને પરમ વિદ્વાન મુનિ છે. એક જૈન મુનિ પરિવારનિજન જેવા ગૃહસ્થજીવન સાથે સંબંધ ધરાવતા વિષય ઉપર લખે અને પરિવારનિયોજન અંગે અજમાવાતી ચાલુ પદ્ધતિનું સમર્થન કરે એ જોઈને ઘણા જૈન - જૈનેતરોને આશ્ચર્ય થશે, પણ જે કંઇ એક જૈન મુનિને ગૃહસ્થજીવનની સમસ્યાઓ ઉપર માર્ગદર્શન આપવાનો અધિકાર હોય તે વસ્તીની અનિયંત્રિત વૃદ્ધિ એ આજના ભારતની એક પ્રમુખ સમસ્યા છે અને તેથી સમગ્ર સમાજનું હિત અને કલ્યાણ ચિન્તવતા મુનિ આ રસમસ્યા ઉપર પિતાના વિચારો રજુ કરે તેમાં મને કશું પણ અજુગતું કે અનુચિત લાગતું નથી. આમ છતાં આવા નાજુક વિષયને સ્પર્શવાનું આજને કોઇ પણ જૈન મુનિ સાધારણ રીતે ટાળવાને, તેના સ્થાને મુનિ અમર મુનિએ આ વિષયને લગતા પેતાના વિચારો નિ:સંકોચપણે પ્રગટ કરવાની જે હિંમત દર્શાવી છે–તે હિંમત માટે- તે નિડરતા માટે મુનિ અમર મુનિને અનેક ધન્યવાદ ઘટે છે. પરમાનંદ) પરિવાર-
નિજન અને અહિંસા દિવસે દિવસે વધતી જતી વસ્તી પર નિયંત્રણ લાવવા પરિવારનિયોજનને વર્તમાન યુગમાં એક અનિવાર્ય કાર્યક્રમ માનવામાં આવ્યો છે. પરિવાર નિયોજન માટે આજે જે રીતને પ્રચાર અને પ્રાગ થઈ રહ્યો છે તે અહિંસા સાથે કેટલે અંશે સુસંગત છે તે એક વિચારવા જેવી બાબત છે. અહિંસા આપણા જીવનના કેન્દ્રમાં હાઈ હર એક વ્યવહારને આપણે હિંસા-અહિંસાની દષ્ટિએ તપાસીએ એ છીએ. પરિવારનિજનને પણ આપણે અહિંસાની દષ્ટિએ વિચાર કરવાનું રહે છે. - પ્રાચીન યુગમાં અહિંસાના વિકાસ માટે કૃષિ વિકાસને મહત્ત્વ આપવામાં આવ્યું હતું તેમ આ યુગમાં પરિવારનિયોજનને અહિસાની રક્ષા માટે સ્વીકારવામાં આવે તેમ હું માનું છું. આથી એક પ્રશ્ન એ ઊભા થાય છે કે કુટુંબનિયોજન માટે આજે જે રીત અખત્યાર થઈ રહી છે તે મનુષ્યને અસંયમી નહિ બનાવે? સંયમના ઉદાત્ત આદર્શ પર આઘાત નહિ પહોંચાડે? આને ઉત્તર રાળ અને સ્પષ્ટ છે કે આ બધા પ્રચલિત પ્રયોગમાં ભયસ્થાને છે જ. ઇષ્ટ માર્ગ તો એ છે કે મનુષ્ય પોતાની જાત પર સંયમ રાખતા શીખે. ભેગવૃત્તિ પર કાબૂ રાખવાથી માણસ પોતાનું કોય સાધવા સાથે રાષ્ટ્રોન્નતિના કાર્યમાં પણ સહાયક બને છે. બ્રહ્મચર્યની સાધના સર્વેત્તમ માર્ગ છે, પરંતુ આ માર્ગનું અનુસરણ લાંબા સમય સુધી સૌ કોઈ કરી શકતું ન હોઈ દર વર્ષે વસતિમાં વધારો થતો રહે છે અને
ગ્ય ભરણપોષણના અભાવે સંખ્યાબંધ માણસે બેહાલ જિંદગી જીવી મૃત્યુને શરણ થાય છે.
દારિદ્રય, જીવનના વિકાસને રૂંધી નાંખે છે. ગરીબી તથા બેકારીથી તંગ આવી જઈ કુટુંબના માણસને મારી નાખી પોતે મરી ' ગયાના સમાચાર અવારનવાર આપણે વર્તમાનપત્રમાં વાંચીએ છીએ. અછતની અકળામણ માણસને ભયંકર બનાવે છે; ને કરવાનું કરવા પ્રેરી અનુચિત માર્ગે ઘસડી જાય છે. આપણી પાસે નથી પૂરતું અનાજ; નથી પૂરતાં વસ્ત્રો. આવી પરિસ્થિતિમાં વળે જતી જનસંખ્યા પરિસ્થિતિને વધુ ને વધુ તંગ બનાવે છે. જીવનના નિભાવ માટે પ્રાથમિક જરૂરિયાતને જ્યાં અભાવ છે ત્યાં પ્રજા અષથી અકળાઈને હિરાત્મક વલણ અપનાવે છે. માનવજાતિને આ
Page #55
--------------------------------------------------------------------------
________________
' પ્રબુદ્ધ જીવન
૨૪૩
તા. ૧-૩-૧૯૭૧
ન
*
અનિષ્ટમાંથી બચાવવા વસતિવધારા પર અંકુશ મૂકવે એ અનિ- વાર્ય છે. જન્મ લઈ જીવનભર દુ:ખ વેઠે એ કરતાં એ ન જન્મે એ વધુ શ્રેયસ્કર છે. આ દષ્ટિએ જોતાં પરિવારનિયોજનને માર્ગ એ અહિંસાને માર્ગ છે.
વસ્તીવધારે એ કેવળ વર્તમાન યુગમાં જ ઉપસ્થિત થયેલી સમસ્યા નથી. જૈન પુરાણાને અભ્યાસ કરતાં જાણવા મળે છે કે ભગવાન ઋષભદેવના સમય પહેલા જનસંખ્યા મર્યાદિત હતી અને ઉપભાગ સામગ્રી પ્રચુર હતી. સમય જતાં જનસંખ્યામાં વધારો થવા લાગ્યો એટલે ચીજ–વસતુઓની ખેંચ ઊભી થવા લાગી. પરિણામે લેકમાં સંઘર્ષ વધવા લાગ્યા. 'આ અશાંતિને દૂર કરી સમાધાન સ્થાપવા યુગદષ્ટા ઋષભદેવે કૃષિ-ઉદ્યોગને વિક્સાવી અછતને ટાળવાને માર્ગ બતાવ્યો.
આ તો ઉઘાડું સત્ય છે કે વસ્તી વધવા સાથે ઉત્પાદન ન વધે તે જીવન ખૂબ સંઘર્ષમય બને. ક્ષભદેવના કાળમાં જનસંખ્યામાં વૃદ્ધિ થવી આવશ્યક હોઈ પરિવાર-નિયોજનને ત્યારે સવાલ જ હતે નહિ. પ્રજા દારિદ્રયને ભોગ ન બને એ માટે કૃષિ-ઉદ્યોગને મહત્ત્વ સમાપી લોકોની આર્થિક સલામતી જાળવવાને ભદેવે માર્ગ બતાવ્યું અને સામાજિક સુખશાનિ ટકાવી રાખ્યા. વસતિવધારા સામે આર્થિક વ્યવસ્થા નબળી રહે તે અહિંસક રીતની સમાજવ્યવસ્થાનું નિર્માણ નથી થઈ શકતું એમ હું માનું છું. - તત્કાલીન પરિસ્થિતિ જોતાં નિકટના ભવિષ્યમાં પણ વસતિવધારા સાથે ઔદ્યોગિક વિકાસ કદમ મિલાવી શકશે કે કેમ તે એક પ્રશ્ન છે. તો પછી શું પ્રજા આ રીતની જ કંગાળ જિંદગી જીવશે? હિંસા, ખૂન, ચેરી, લૂંટફાટ- આ બધાનું કારણ માનવીના દિલમાં સળગતી અસંતોષની આગ છે. ખેરાક, વસ્ત્રો, રહેઠાણ, કેળવણી અને સ્વાથ્ય જેવા પાયાના પ્રશ્નને પણ આપણે સમાધાનકારક ઉકેલ નથી લાવી શકયા. પરિણામે માનવે માનવ મટી હિંસાનું તાંડવ ખેલવા માંડયું છે. આ દશામાં શાન્તિા, ન્યાય, નીતિ અને ધર્મની વાત તેને કયાં સૂઝવાની હતી?
માનવજાતિને આમાંથી ઉગારવાને એ જ માર્ગ છે કે વધતી વસતિને અટકાવવી. પરંતુ આ વૃદ્ધિને અટકાવવી કઈ રીતે? સહજ સ્વાભાવિક રૂપથી કે કૃત્રિમ સાધને દ્વારા?
સંયમના સ્વાભાવિક માર્ગને સ્વીકાર કરવાથી વ્યકિત અને સમષ્ટિ બંનેને લાભ થાય છે. દવાઓ અને સાધને એક સમસ્યાને ઉકેલ લાવે છે, પણ તેના પ્રત્યાઘાતથી નિપજતાં પરિણામે વળી બીજી સમસ્યા ઊભી કરે છે. એક ગૂંચને ઉકેલવા જતાં વળી બીજી ગૂંચ ઊભી થાય છે. આમાંથી બચવા માણસ સંયમને રાહ અપનાવે એ વધુ ઈચ્છવાયેગ્ય છે. આ માર્ગ કઠિન છે પરંતુ એને પામવાને અધિકારી પણ માનવ જ છે એ આપણે ને ભૂલીએ. અનેક સાધુરાંતે અને મહાન સ્ત્રીપુના દાખલા આપણે કયાં નથી જાણતા? આંશિક બ્રહ્મચર્યના ઉપાસકે પણ જોવા મળે છે. મનની નબળાઇ પાસે માણસ લાચાર બની જાય છે. પરંતુ રહેણીકરણીમાં પરિવર્તન આણીને મોબળ કેળવી શકાય છે. કામોત્તેજક ખાનપાન, પીણાં, વાંચન, નાચગાન, નાટક સિનેમા આદિને ત્યાગ કરી ધાર્મિકતા કેળવવાથી સત્વગુણની વૃદ્ધિ થાય છે જે બ્રહ્મચર્યપાલનમાં મદદ કરે છે.
બીજો માર્ગ કૃત્રિમ સાધનોને છે, જેમાં ભયસ્થાને છે. સાધ- નેની સગવડ માણસને અનિયંત્રિત બનાવી અનુચિત માર્ગે દોરી જાય છે. આથી નૈતિક ભાવના નષ્ટ થશે. કુમારિકા તથા વિધવાને ભય જેવું કશું રહેશે નહિ. હવે આની સામે આપણે એ વિચારવાનું છે કે આ દુષ્પરિણામ માટે કેવળ સાધને જ જવાબદાર છે એમ નહિ કહી શકાય. કૃત્રિમ સાધના પ્રાગ વગર પણ અનેક વિધવાઓ તથા કુમારિકાઓ માતા બને છે અને સંખ્યાબંધ બાળહત્યાના કિસ્સા બને છે. આનું કારણ માણસમાં રહેલી અદમ્ય કામવૃત્તિ છે.
નૈતિક આદર્શની રક્ષાને વિચાર કરતા આપણે એ સમજવાનું છે કે કોઈપણ નૈતિક આદર્શ એ શુદ્ધ નિર્ભેળ તત્ત્વ હોવું ઘટે.
આદર્શના પાલન પાછળ કોઇ ને કોઇ રીતની આપત્તિ યા ભય કામ કરતાં હોય તે તેને નૈતિક આદર્શ નહિ કહી શકાય. વળી પ્રસ્તુત બાબતમાં જે ભય છે તે એકપણે જ છે. સ્ત્રીદેહમાં કુદરતયોજિત પરિવર્તનની જે શક્યતા છે તેનાથી પુરુષવર્ગ સર્વથા મુકત હોઈ સાધનેની ગેરહાજરીમાં પણ તે છૂટ લઈ શકે છે, જયારે સ્ત્રીવર્ગ ડરને કારણે સાધના અભાવમાં પિતાની જાત પર નિયંત્રણ રાખે છે. - વિજ્ઞાનના આ યુગમાં તરેહ તરેહનાં કૃત્રિમ સાધને પ્રચારમાં આવ્યા છે. જો આ બધાં સાધનોના ઉપયોગથી જીવનની સ્વાભાવિકતા કે નૈતિકતા નષ્ટ નથી થતી તે પરિવાર–નિયોજનના સાધને પરત્વે પણ ભય કે શંકા સેવવાનું કારણ નથી. સાધનને સાધન તરીકે મર્યાદિત અને ઉચિત ઉપયોગ થાય ત્યાં સુધી તે કોઇ હાનિ યા જોખમ નથી, પરંતુ તેને વિલાસિતાનું અંગ બનાવવાથી માણસનું અધ:પતન થાય છે. મર્યાદાનું ઉલ્લંઘન હંમેશા અનિષ્ટ સર્જે છે. ‘ત્તિ સર્વત્ર વર્ગત’ આ નિયમને સદા ખ્યાલમાં રાખવું જોઇએ.
પરિવારનિયોજનના પ્રશ્નને હવે એક બીજી દષ્ટિથી પણ વિચારવાનું છે. અધિક સંતાન અનેક સમસ્યાઓનું કારણ હોવા ઉપરાંત માતૃજીવનને માટે પણ ઘાતક છે. અધિક સંતતિને કારણે માતા અનેક તકલીફને ભાગ બની અકાળે મૃત્યુ પામે છે. આ દષ્ટિથી પરિવારનિયોજન એ માતાઓને પીડાગ્રસ્ત જીવનમાંથી ઉગારી લેવાને અહિંસક ઉપચાર છે. આગમ સાહિત્યમાં બહુપત્તિયા” નું ઉદાહરણ આવે છે. અધિક સંતાનને કારણે તેને કેવા હાલ થયા હતા? શું આ હિંસા પ્રતિકારયોગ્ય નથી?
જેમ મેં આગળ ઉપર સ્પષ્ટ કર્યું તેમ જનસંખ્યાની અનિયંત્રિત વૃદ્ધિને ઉકેલ લાવવા માટે પરિવારનિયોજનને કાર્યક્રમ ' એક વ્યવહારિક કાર્યક્રમ છે. અને તે રાષ્ટ્રહિતની દષ્ટિએ આવશ્યક પણ છે. પણ અહિ એક બીજો મુદો પણ વિચારણીય છે. અને તે એ કે જીવનના શમન અર્થાત દમનના આ કૃત્રિમ કાર્યક્રમ ઉપર આધારિત ન રહેતાં કીટદંશની માફક વિષયમન કરવાવાળી વિષયભેગની લોલુપતાની કાંઈક માનસિક ચિકિત્સા પણ કરવી જરૂરી છે. નિરોધ માત્ર ગર્ભને જ નહિ પણ પ્રત્યુત મનની વિષયનુણાને પણ કરવો જરૂરી છે. નશાબંધી માત્ર પ્રજનન– અવયવની જ નહિ પણ પ્રત્યુત મનની તૃષ્ણાઓની પણ થવી જરૂરી છે. આ માટે જનતામાં નૈતિક આદર્શોની ભાવનાને જાગૃત કરવાની અનિવાર્ય અપેક્ષા છે. બ્રહ્મચર્યનું પાલન બ્રહ્મચર્યની દષ્ટિથી માત્ર નહિ પણ અહિંસાની દષ્ટિથી પણ અત્યાવશ્યક છે. - આ આદર્શ જનસામાન્યની સામે રજૂ થવો જોઇએ. આમ છતાં પણ આદર્શના ઘમંડમાં યથાર્થને પણ ભૂલી શકાતું નથી. મસ્તક આકાશમાં ઊંચે ઊઠેલું રહે તેની કોઇ આપત્તિ નથી; પણ પગનીચેની ધરતીને પણ દેખતાં રહેવું જોઇએ. એ ધરતી કેટલી મજબૂત છે? કેટલો ભાર સહન કરી શકે તેમ છે? આદર્શની સાથે યથાર્થ અને યથાર્થની સાથે આદર્શને મેળ મેળવતાં રહેવું જોઇએ. આ પ્રમાણે અહિંસાને સમ્યક્ એટલે કે સમુચિત વિકાસની દષ્ટિથી વિચાર કરતાં પરિવારનિયોજન અનુપયુકત છે એમ હરગીઝ કહી નહિ શકાય. એટલા માટે કે આ જનજીવનની પીડા, ક્ષોભ, અશાન્તિ, વિક્ષિપ્તતા, દરિદ્રતા તેમ જ અશિક્ષાને કમી કરવામાં આ પરિવારનિયોજન કોઇ ને કોઇ રૂપમાં સહાયક બને છે. એમાં કોઈ શક નથી કે પરિવારનિયોજનની સાથે સાથે નૈતિક આદર્શની ભાવના પણ સમનપણે જાગ્રત કરવી જોઇએ. એટલા માટે કે એમ કરવાથી તેનાં ભયસ્થાને ઓછો થાય અને આપણું રાષ્ટ્ર પિતાના જીવનપથને સરળતાપૂર્વક પ્રગતિલક્ષી' બનાવી શકે. આજ માનવ માટે એક સર્વથા અપરિહાર્ય તેમ જ અનિવાર્ય બાબત એ બની ગઈ છે કે તે માનસિક સંકીર્ણતાના એકઠામાંથી બહાર
અટકાવી છે કે વધતી
કવિને
રામામના
Page #56
--------------------------------------------------------------------------
________________
૩૪૪
નીકળીને ચિન્તનના ઉન્મુકત એટલે કે વિસ્તીર્ણ ધરાતલ ઉપર સ્થિર થાય તથા યુગબાંધ એટલે કે યુગની માંગ વિશે પૂરી સહાનુભૂતિપૂર્વક તેમ જ સહૃદયતાપૂર્વક તે વિચાર કરે. જીવનની આ વિસ્તીર્ણ ભાવભૂમિ ઉપર પહોંચતાં માનવીને પોતાને સ્વત: પ્રત્યક્ષ થઈ જશે કે વર્તમાન પરિસ્થિતિમાં પરિવાર - નિયોજન મૂળમાં અહિંસાનું જ એક આવશ્યક પાસું છે. મૂળ હિંદી : અમર મુનિ
ખાલશિક્ષણની જવાબદારી ઉપાડી લે તે કેવું સારૂં
ભાવનગર ખાતે શિશુવિહાર નામની સંસ્થા દ્વારા વર્ષોથી સામાજિક સેવા કરતા શ્રી માનશંકર ભટ્ટ તરફથી મળેલા ઉપરના વિષયને લગતા પત્ર નીચે આપવામાં આવે છે:
શ્રી માનભાઈના પત્ર
અનુવાદક :
સૌ. શારદાબહેન બાબુભાઈ શાહ
જૈન સાધ્વી
પ્રબુદ્ધ જીવન
શિશુવિહાર, ભાવનગર, તા. ૧૫-૨-૭૧ પરમપૂજય મુરબ્બી શ્રી પરમાનંદભાઈની સેવામાં,
સવિનય જણાવવાનું કે થોડા સમય પહેલાં સાવરકુંડલા ખાતે જિલ્લા સ્કાઉટ - ગાઇડ રેલી પ્રસંગે જવાનું થયેલ અને ત્યાં પૂજ્ય સાધ્વીશ્રી સદ્ગુણાશ્રીને મળેલા. તેઓની મારા પ્રત્યે ખૂબ જ લાગણી છે. તેઓની સાથે કેટલીએક વાર્તા થતાં મને એક વિચાર સુજેલ, જે આપની સમક્ષ પણ રજુ કરૂં છું. જૈન કોમમાં અનેક સાધ્વીઆ છે. કેળવાયેલ, ભાવનાશીલ બહેના યુવાનીમાં ધાર્મિક લાગણીએના કારણે દીક્ષા લે છે. આ બધી બહેને બાળશિક્ષણનું કાર્ય સંભાળે તે। શિક્ષણકાર્યની કાયાપલટ થઇ જાય. આ જ આપણ દુભાગ્ય છે. વર્ષો પહેલાં પ્રાત:સ્મરણીય ગિજુભાઇએ બાળકો તરફની' અનુકંપાને કારણે બાળશિક્ષણના સાચા માર્ગ ખાલ્યા - સૌને બતાવ્યો, પરિણામ બતાવ્યા અને ઠેર ઠેર બાલમંદિર તેમ જ બાળકોની પ્રાથમિક ભૂખ સંતોષવા અનેકવિધ ઉપાયા શરૂ થયા. હવે સરકારપક્ષે બાળપોથી ધારણ રદ કરી એક સપાટે જ પહેલું ધારણ અને જેને કોઇ પણ પ્રકારનું અંક કે અક્ષરજ્ઞાન નથી તેવાં બાળકો માટે પહેલું ધારણ અને પાઠ્ય પુસ્તકો વળગાડેલ છે. ઉપરાંત જે બાલમંદિરો તરફ જરા દયાદષ્ટિ હતી તે સાવ નિર્મૂળ કરી નાંખી. આ ઉપરાંત બીજાં પણ અનેક અનિષ્ટો ગણાવી શકાય.
પરદેશથી—હજારો ગાઉ છેટેથી તદ્ન કુમળી વયની બાળાઓ પછાત દેશમાં જાય છે અને પાયાના શિક્ષણથી કાર્યના આરંભ કરે છે. સાથેસાથ તેમની ધાર્મિક માન્યતાઓ, રૂઢિ વગેરેની પણ એટલી જ સંભાળ રાખે છે. તેમ જો જૈન કોમમાં અનેક સુશીક્ષિત બાળાઓ દીક્ષા લઇને આ કેળવણીના માર્ગમાં પડે તેમ? અક્લષ્ય ઉદ્ધાર થઈ જાય. કેટલા ઓછા ખર્ચે, કેટલા પ્રેમ અને લાગણીથી સભર બાળકોને જે ખરેખર ખૂટે છે તે મળી જાય. જૈન સમાજની આપના ઉપર લાગણી-ભાવ છે. આપ શૈક્ષણિક રીતે તેઓ સઘળાને સમજાવીને માર્ગદર્શક પણ થઇ શકો તેમ હાઇને, આપને મારા મનમાં જે વિચાર ધેાળાયા કરે છે તે રજુ કરૂં છું. આશા છે કે, કંઇક પ્રયત્ન કરવા કૃપાવંત થશે. બીજા ધર્મોમાં ભાગ્યે જ સાધ્વીઓ જોવામાં આવે છે. સ્વામીનારાયણમાં માત્ર વૃદ્ધાઓ જ આવે છે જે ન કામ આવે. આપે આપના પત્રદ્રારા ઉમંદા પ્રચાર કરી શકો. સ્નેહાધીન માનશંકરના પ્રણામ
જવાબ
તા. ૧-૩-૧૯૭૧
અને તેમની સાથે થયેલી વાતચિત ઉપરથી તમને જે વિચારો આવેલા તે તમે જણાવ્યા .
સદ્ગુણાશ્રીને હું કેટલાંક વર્ષથી જાણું છું. માત્ર થેાડાક સમયથી તેમની સાથે મને કોઇ ખાસ સંપર્ક રહ્યો નથી અને સાવરકુંડલામાં રહીને તેઓ શું કરે છે તેનો મને ખ્યાલ નથી. તેમની સાથે તેમનાં એક શિષ્યા કીર્તિલતાી હતાં અને તેમને બાલશિક્ષણમાં ખૂબ રા હતા એવું મને સ્મરણ છે. હાલ સાવરકુંડલામાં તે બન્ને સાધ્વીઓ બાલશિક્ષણની પ્રવૃત્તિમાં જ જોડાયલા હશે એમ હું ધારું છું.
તેમને જોઇ જાણીને જૈન સાધ્વીઓ બાલક્ષિક્ષણની પ્રવૃત્તિમાં રસ લેતી થાય તો કેવું સારૂં – આવા તમને વિચાર આવે તે સ્વાભાવિક છે. આના જવાબમાં જણાવવાનું કે જૈન સાધ્વીઓ આવી કોઇ ને કોઇ શૈક્ષણિક યા અન્ય રીતે લોકોપયોગી પ્રવૃત્તિમાં રસ લેતી થાય એ મને પણ ખૂબ ગમે. પણ આવી પ્રવૃત્તિમાં સ્થાયીપણે જોડાવામાં, તેમના જે આચારધર્મ છે તે દૃષ્ટિએ જોતાં બે મુશ્કેલીઓ આવે (૧) કોઇ પણ સ્થળે ચોંટીને બેરાવું એ તેમના માટે પાયલા આચારધર્મ સાથે બંધબેસતું નથી. ‘સાધુ તા ફરતા ભલા' એ કહેવત તેમને આજ્ઞારૂપે લાગુ પડે છે. (૨) તેમના માટે પુરૂષના સ્પર્શી નિષિદ્ધ છે અને આવા પુરૂષની ગણતરીમાં નાની ઉંમરનાં બાળકોનો પણ સમાવેશ કરવામાં આવે છે. બાલશિક્ષણની પ્રવૃત્તિને સ્થાયીપણે વળગી રહેવામાં આ બે મર્યાદાઓ તેમની આડે આવે તેમ છે, જેના તમને કદાચ ખ્યાલ નહિ હોય.
આ બધું હાવા છતાં જૈન સાધુઓ તેમજ સાધ્વીઓને ઠીક પ્રમાણમાં નવરાશ હોય છે અને તેમના જીવનમાંથી કેટલાકના જીવનના મોટો ભાગ વ્યર્થતામાં વ્યતીત થતા હું જોઉં છું અને તેથી તેમાંથી એક એવા વર્ગ નીકળે કે જે પોતાના આચારના અમુક નિયમો થોડાં ઢીલાં કરીને જનસેવામાં સંલગ્ન થાય. આ દૃષ્ટિએ જે કોઇ સાધુ યા સાધ્વી બીજી કોઈ રીતે શિથિલતા કે સુંવાળપ ન દાખવતાં જરૂર પુરતી છૂટછાટ લઇને, શિક્ષણના, વૈદ્યકીય રાહતના, અને એવા અન્ય કોઇ પરોપકારી કાર્યમાં ઓતપ્રોત થાય એમ હું જરૂર ઇચ્છું તેમ જ આવકારૂં.
મુંબઇ, તા. ૧૮-૨-૭૧
પ્રિય માનભાઈ,
- તમારૂં તા. ૧૫-૨-૭૧નું કાર્ડ મળ્યું. સાવરકુંડલા તમે થાડા દિવસ પહેલાં ગયેલાં અને ત્યાં સાધ્વીશ્રી સદ્ગુણાશ્રીને મળેલા
હમણાં જ જમશેદપુર ખાતે સ્થાનકવાસી મુનિશ્રી જ્યંત મુનિને મળેલા. તેમણે બિહારના છેલ્લા દુષ્કાળ દરમિયાન બેલચંપા ખાતે આવેલા પોતાના અહિંસાનિકેતન આશ્રમ દ્વારા ઘણા મેટા પાયા ઉપર રાહતકાર્ય કર્યું હતું અને આજે પણ નીચેના થરના લેાકાને ઉપર લાવવા પાછળ પેાતાની સર્વ લાગવગ અને શકિતના યોગ કેન્દ્રિત કરે છે. તેમને મેં ખૂબ ભકિતભાવથી આવકારેલા.
તમારો આ વિચાર વિશેષ જાણીતા થાય તે માટે તમારો પત્ર અને મારો આ જવાબ ‘પ્રબુદ્ધ જીવન’માં પ્રગટ કરૂ છું. તમારા, પરમાનંદ
સંધના સભ્યાને વિજ્ઞપ્તિ
ગયા વર્ષ ૧૯૭૦ નાં જે જે સભ્યોનાં લવાજમો બાકી છે તેમને વ્યકિતગત કાર્ડ મોકલવામાં આવેલ છે, અને બાકી રહેતા સભ્યોના લવાજમે વસુલ કરવા માટે એક માણસની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે, તે જે જે સભ્યોનાં લવાજમો હજુ પણ બાકી હોય તેમને તે સત્વર મોકલી આપવા અથવા તો માણસ લેવા આવે ત્યારે તેને આપવા નમ્ર વિનંતિ કરવામાં આવે છે. સભ્યો તથા ગ્રાહકાને—
સભ્યો તથા ગ્રાહકોના નવા સીરનામાઓ છપાવવાના હોઈ, પોતાના સીરનામાઓમાં જે કોઇ પણ જાતનો ફેરફાર સૂચવવા માંગતા હોય તેમને પત્ર દ્વારા, તેવી સૂચના, કાર્યાલય ઉપર સત્વર મોકલી આપવા આથી વિનંતિ કરવામાં આવે છે.
-વ્યવસ્થાપક
8
Page #57
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૩-૧૯૭૧ પ્રબુદ્ધ જીવન
૨૪૫ જ અપંગ માનવીની અપેક્ષા જ ', ' કુટુંબનું મહાપરાણે ભરણપોષણ કરતે સામાન્ય વર્ગ આમાં ફસાય
છે એમ માનીને કે એકાદ ઇનામ લાગી જાય. સાવ ગરીબ (શારીરિક ખોડખાંપણથી જેની જિંદગી લાચાર બની ગઇ
પ્રજાને ભેળવીને તેની પાસેથી મેળવેલા નાણાંની આવકથી છે એવા એક દરદીની આર્તવાણી નીચેના લખાણમાં સંભળાય
સરકાર હરખાય છે. અને આજ સુધી દર મહિને લેટરીઓને ડ છે. દરદીઓને આજુબાજુના લોકોની સાચી હૂંફ મળે છે
જાહેર કરવામાં આવતું હતું એને બદલે વધારે કમાણી જોવા મળી ત્યારે તેમને કટુ લાગતી જિંદગીમાં અમૃતનું સિંચન થાય છે એ હકી
એટલે મહારાષ્ટ્ર સરકારે હવે ૫ખવાડિક ડ્રની જાહેરાત રી છે. એટલે કતની પુષ્ટિ દરદીના પોતાના જ કથનમાં જોવા મળે છે. મૂળ લખાણ
આ રીતે ભારતની સંસ્કૃતિને પ્રવાહ અસ્તાચળને માર્ગ ગ્રહણ કોઇ અજ્ઞાત લેખકનું અંગ્રેજીમાં છે–તેને અનુવાદ સૌ. શારદાબહેને
કરી રહેલ માલૂમ પડે છે. સરકારની આ રીતરસમને સુક્ષ્મ રીતે વિચારીએ કરી આપ્યો છે. તંત્રી)
તે કુટુંબને એક વડીલ તેના પરિવારની કમાતી દરેક વ્યકિતની અમારી થથરાતી વાણીને ધીરજપૂર્વક સાંભળી અમને જીવ
કમાણીમાંથી ખાટાં પ્રલોભને બતાવીને તે દરેકની કમાણીને. અમુક નમાં પ્રોત્સાહન આપે છે તેના પર પ્રભુની મહેર છે! જાહેર સ્થળોએ
ભાગ હડપ કરી જતો હોય એવું વિચિત્ર ચિત્ર ખડું થાય છે. શું કે કયાંય જતાં આવતાં જ્યારે બીજા લોકો અમારી વિવશતા ભણી
કોઇ પણ સંજોગોમાં આ પદ્ધતિને માન્યતા આપી શકાય? જો તાકી તાકીને કાંઇક કુતૂહલથી જોઈ રહે છે ત્યારે જે લોકો અમારી
પ્રજાનું સ્વત્વ જાળવી રાખવું હોય તે પ્રજાનાયકો આ પ્રશ્નને પડખે ઊભાં રહે છે તેની કુદરત નોંધ લેશે. કારણ કે મિત્રોની સાચી
ગંભીર રીતે વિચારે અને કૂદકે ને ભૂસ્કે વધતી જતી સરકારની હુંફ અમને ઘણી રાહત આપે છે.
આવી પ્રવૃત્તિઓને પિતાની લાગવગથી અથવા તે દબાણ લાવીને અમારી સાથે જે ધીરજથી વર્તે છે, અને એથી વિશેષ તે
પણ વહેલી તકે બંધ કરવાને લગતી કાર્યવાહી કરે. ' ' એ કે અમારું કામ પિતે કરી દેવાનો આગ્રહ છોડી અમને અમારી
-
શાન્તિલાલ ટી. શેઠ, રીતે કામ કરવાની તક આપે છે તે કુદરતની કૃપાના સાચા અધિકારી છે. કારણ કે કેટલીક વાર કોઈ અમને મદદ કરે તેના બદલે
સંઘ સમાચાર અમને વિકાસની જે તક આપવામાં આવે છે તે જ અમને જીવનમાં
- વસન્ત વ્યાખ્યાનમાળા , આગળ ધપવામાં વધુ સહાય કરે છે.
છેલ્લાં બે વર્ષથી સંઘ તરફથી યોજવામાં આવતી “વસત કંઇક અવનવું કામ કે સાહસ કરવા તરફ અમે ડગ માંડીએ
વ્યાખ્યાનમાળા” આ વખતે પણ એપ્રિલ માસની તા ૧૨-૧૩છીએ ત્યારે જે લોકો અમારામાં આશા અને પ્રોત્સાહન પ્રેરે છે તે
૧૪-૧૫, સેમ, મંગળ, બુધ, ગુરુ-એમ ચાર દિવસ માટે સંઘ તરફથી અમારા ખરા મિત્રો છે..
ફલેરા ફાઉન્ટન પાસે, બ્રસ સ્ટ્રીટમાં આવેલ એરકન્ડીશન હોલ
તાતા ઓડિટોરિયમ–માં જવાનું નક્કી કર્યું છે તેની નોંધ લેવા આમ અનેક રીતે જે લોકો અમને સારો સાથ આપે છે તેમાંથી
વિનંતિ છે. વકતાઓ નક્કી થયે ગ્ય સમયે તેમના નામની પ્રસિદ્ધિ અમને એટલી ખાતરી થાય છે કે જે જે બાબતેને અમારા વ્યકિત
કરવામાં આવશે. ઘડતરમાં ફાળો છે તેને, બાહ્યજીવન કરતા પ્રભુએ બક્ષેલા એવા
હોમિયોપથી ઉપચાર કેન્દ્ર અંતરતમ તત્ત્વ સાથે વધુ સંબંધ છે. * કોઇના જીવનમાં આશ્વાસનરૂપ બન્યાનો સંતોષ અને
છેલ્લાં બારેક માસથી સંઘ દ્વારા એક હોમિયોપથી ઉપચાર આનંદ અનુભવ અને એટલું જાણો કે એ રીતે તમે જે રાહત
કેન્દ્રની શરૂઆત સંઘના કાર્યાલયના એક વિભાગમાં કરવામાં આવી પહોંચાડે છે તેને શબ્દમાં વર્ણવી શકાય તેમ નથી.
છે. ગુરુ અને રવિવાર સિવાય દરરોજ બપોરના ૩ થી ૪ સુધી
એમ દોઢ કલાકને તેને સમય રાખવામાં આવેલ છે અને હેમિઅસ્તાચળને માર્ગે ધસી રહેલે
વેપથીના તજજ્ઞ અને ત્રીસ વર્ષના અનુભવી શ્રીમતી ડૉ. પી. જી. ભારતની સંસ્કૃતિને પ્રવાહ સીંધીયાની આ ઉપચાર કેન્દ્રના ઑકટર તરીકે નિમણુંક કરવામાં આપણી જૂની કહેવત તે એમ છે કે “હાર્યો જુગારી બમણું
આવી છે. આ દવાખાનું સાર્વજનિક છે. દર્દીને તપાસવાની કાંઈ રમે.” પરંતુ આજના જમાનામાં દરેક વસ્તુનાં, રહેણીકરણીનાં,
ફી લેવામાં આવતી નથી. દવાના દરરોજના પચીસ પૈસા લેવામાં તેમ જ માણસેના અને કહેવતનાં મૂલ્યો બદલાઇ ગયેલા
આવે છે. આ કેન્દ્રને લાભ લેનારા ઘણાં દર્દીઓએ પિતાના દર્દમાલૂમ પડે છે. પરંતુ આ પરિવર્તનના પરિણામે દેશ તેમ જ,
માંથી મુકિત મેળવી છે. એટલે આ કેન્દ્રને લાભ લેવા સૌ કોઈને વિનંતિ સમાજ સમૃદ્ધ થવો જોઇએ તેના બદલે તે નિર્માલ્યતા તરફ
કરવામાં આવે છે અને સંઘના સભ્ય, તેમ જ “પ્રબુદ્ધ જીવન’ ના ઢસડાતે માલુમ પડે છે. તેનું કારણ તપાસતાં આમ બને તે
ગ્રાહકો પિતાના પરિચિતોને આ કેન્દ્રને લાભ લેવાની ખાસ ભલાસ્વાભાવિક છે. એમ લાગે છે, કેમકે જેમના હાથમાં રાજ્યધૂરા મણ કર સાંપવામાં આવી છે એ લોકોના મનની તંદુરસ્તી મરી પરવારી
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ છે, અને સમાજ કેમ ઊંચે આવે, કેમ સમૃદ્ધ બને એમ વિચારવાને
- સાભાર સ્વીકાર બદલે તેઓની દષ્ટિ ફકત આર્થિક બાબત ઉપર કેન્દ્રિત થયેલી છે,
મિતાક્ષર : લેખક: શ્રી ભેગીલાલ ગાંધી, પ્રકાશક: સૌ. અને એ કારણે જીવનમૂલ્યોને જરા પણ વિચાર કરવાનું આ લોકોએ સુભદ્રા ગાંધી, વિશ્વમાનવ પ્રકાશક ટ્રસ્ટ, રામજી મંદિર પળ, લગભગ સાવ માંડી વાળ્યું છે. એ નીચેના લખાણના નિરીક્ષણ પરથી વડોદરા, ૧ કિંમત રૂ. ૭-૫૦. ' સમજાશે. .
રવિન્દ્ર ચિત્તન: લેખક: શ્રી ભેગીલાલ ગાંધી પ્રકાશક : મહારાષ્ટ્ર સરકારે દારૂબંધીની નીતિને ઢીલી મૂકી છે. તદુપરાત ઉપર મુજબ. કિંમત રૂ. ૪-૭૦. છેલ્લા કેટલાક સમયથી ગુજરાત સિવાયની દરેક રાજ્ય સરકારે પાવક ફ લિંગ: (શ્રી વિમલા ઠકારના હિંદી પ્રવચને તથા લટરીની ટિકિટ કાઢી છે તેમાં જે મેટાં ઈનામેની પ્રશ્નારીઓમાંથી ચૂંટાયેલા અંશે): સંપાદિકા: શ્રી પ્રેમલતા શર્મા; જાહેરાત કરીને લોકોને આકર્ષવામાં આવે છે–એ ઇનામેની પ્રકાશક : શ્રી વિમલ પ્રકાશન ટ્રસ્ટ, ઠે. ધી ન્યુ ઓર્ડર બૂક કંપની, રકમાં એકબીજા રાજ હરીફાઇ કરતા માલૂમ પડે છે. પોતાના અમદાવાદ-૬; કિંમત રૂ. ૩-૦૦.
Page #58
--------------------------------------------------------------------------
________________
'
(૦
૨૪૬
', પ્રભુ
જીવન
તા. ૧૩-૧૯૭૧
નું
- થોડુંક તત્વચિન્તન (આ મથાળા નીચે પ્રબુદ્ધ જીવનના તા. ૧-૨-૭૧ ના અંક (૨) મુંબઈથી શ્રી મનુભાઈ ખંડેરિયા શ્રી ચીમનલાલ ચંદુભાઇ શાહ અને શ્રી મોતીલાલ સેતલવડ વચ્ચે
મુ. શ્રી પરમાનંદભાઇ, થયેલે પત્રવ્યવહાર પ્રગટ કરવામાં આવ્યું હતું. તેની નીચે તેમાં
તા. ૧-૨-૭૧ ના ‘પ્રબુદ્ધ જીવન” માં શ્રી સેતલવડ અને શ્રી. ચર્ચવામાં આવેલા પ્રશ્ન પર પ્રકાશ પાડતું પિતાનું સ્વતંત્ર
શાહના મંતવ્ય વાંચ્યા. શ્રી સેતલવડ મલ્લિકજીના અનુભવને નથી ચિન્તન લખી મેકલવા મિત્રોને અનુરોધ કરવામાં આવ્યું હતું,
ઇનકારતા. આપણામાંના ઘણા પણ શ્રીમદ્ રાજચંદ્ર તરફના આદરને તદનુસાર કેટલાક મિત્રો તરફથી વિવેચને પ્રાપ્ત થયાં છે, જે
લઈને તેમના પુનર્જન્મના અનુભવને નથી ઇનકારતા પણ તેથી નીચે પ્રગટ કરવામાં આવે છે. આ સંબંધમાં એટલું જ ઉમેરવાનું
આ “વિશ્વશકિત’ તક્ક ન્યાયી છે તે શું આપણને સાચે જ લાગે કે ચિતક મિત્રો આ પ્રશ્ન ઉપર શું અને કેવું વિચારે છે.
છે? ન્યાયપરાયણ શકિતએ તે ન્યાયાધીશની માફક આપણને ન્યાય એ જ માત્ર જણાવવાને આશય હેઇને આવાં લખાણ ઉપર
આપવું જોઇએ. ગયા ભવમાં આપણે કો ચક્કસ ગુને કર્યો તે તંત્રી પિતાની ટીકા ટીપ્પણી નહિ કરે. પ્રત્યેક વાંચક તે લખાણે
આપણને કોઈ જણાવવું નથી; નથી આપણો બચાવ કરવાની કોઇ માંથી પિતા માટે તથ્થાતથ્ય તારવી લે એવી અપેક્ષા છે. - તંત્રી)
તક કે નથી સજાની સમય મર્યાદાની આપણને જાણ. કર્મના સિદ્ધાં(૧) મુંબઈથી શ્રી કરશી વીરા તને શ્રી સેતલવડ ‘લોકોની યાતનાને ખુલાસો કરવાના એક માત્ર
પ્રયત્નરૂપ’ કહે છે તેમાં શું તથ્ય નથી? મુ. શ્રી પરમાનંદભાઈ,
વારતવિક દષ્ટિએ જોતાં કેટલાક પુરુષાર્થી અને વળી ભદ્રકોના આ જગતમાં બધું સ્વયંસંચાલિત, unsupervised, self
જીવનમાં પણ દુઃખના ડુંગર ઊગતા આપણે જોઇએ છીએ અને regulating, exact and unvarying Law II BALLUR @
તે એટલી હદ સુધી કે લાંબી કષ્ટદાયક માંદગી ભેગવીને અજંપામાં છે, જેનું નિયમન કરવા માટે કોઈ પણ પ્રકારની શકિતની જરૂર
મૃત્યુ પામે છે, જ્યારે એવા કેટલાક ભાગ્યશાળી ગર્ભશ્રીમંત નથી. વિશ્વશકિતનો જે ઉલ્લેખ છે એ શબ્દને જે અર્થ થાય.
જોવા મળે છે કે જેમણે જીવનના ઊંચા મૂલ્યની પરવા કરી નથી, Force or Power એના માટે વપરાયેલા માનવીય ગુણે,
છતાં સુખ અને પ્રતિષ્ઠામાં આળોટતાં આળોટતાં શાંતિથી લાંબુ આયુષ્ય જેવા કે આધ્યાત્મિક, નૈતિક, intelligent and teleological
ભેગવી ક્ષણ માત્રમાં મૃત્યુને ભેટે છે. આ ઉપરથી દરેક વ્યકિત પોતાના એ મુળ શકિત શબ્દના ભાવાર્થ સાથે સુસંગત નથી. શકિતને
ભાગ્યની વિધાતા છે તેમ કહેવું તે અર્ધસત્ય (half-truth) માનવીય ગુણ હોઇ શકે નહિ. શકિત નથી જડ કે નથી ચેતન, નથી લાગતું? એ માત્ર શકિત છે:, :
વાસ્તવિક જીવનમાં સત્યમ, શિવમ સુંદરમ કેટલી હદે પ્રચ' - રાધ્યાત્મિક અનુભૂતિ માત્ર સ્વલક્ષી અને essentially લિત છે? શી સેતલવડ પિતે જ તેના પુસ્તકમાં બતાવી આપે છે કે selfish છે. એ કોઇ પણ પ્રકારે સમાજને કે બીજા કોઈને ન્યાય જેવા ક્ષેત્રમાં અને ઊંચામાં ઊંચે હોદા ભોગવતા સરન્યાયાઉપયોગી થઈ શકતી નથી. વ્યકિત જ્યારે એમ કહે કે મને ધીશે અને નામાંકિત વકીલ જીવનના ઊંચા મૂલ્યો પૂરેપૂરા અમલમાં આધ્યાત્મિક અનુભૂતિ થઇ છે, ત્યારે તે એક પ્રકારની લાગણી મૂકી શકેલ નથી. વેપારી ક્ષેત્રે તે આપણે જાણીએ છીએ કે ૯૯ ટકા Emotion વ્યકત કરે છે. એ કોઇ વસ્તુની વાત કરતા નથી. વેપારી બીલકુલ પ્રમાણિકતા જાળવતા નથી, સત્યનું આચરણ કરતા લાગણી ચકાસી શકાય નહિ માટે It cannot be confirmed, નથી અને ઇન્કમટેક્ષનું ફોર્મ વ્યાજબી ભરતા નથી, છતાં તેમની - બુદ્ધિથી સુસંગત એવી શ્રદ્ધા એ વસ્તુત:. શકય નથી. બુદ્ધિ
અનેકવિધ પ્રગતિ તો ચાલુ રહે છે. ગાંધીજીએ રાજકીય ક્ષેત્રે પણ અને શ્રદ્ધા એક બીજાથી વિરોધી છે.' ' : ' '
સત્ય, અહિંસા, અપરિગ્રહ વગેરે માટે આગ્રહ રાખેલે, છતાં આજે * ઇશ્વરના નામ સાથે જોડાયેલી પરંપરાગત માન્યતાઓ અને
આપણે શું અનુભવીએ છીએ? છતાં દેશે પ્રગતિ નથી કરી એમ
નથી. અતિરેક થાય તો જીવનનો અંત આવે. રોમન સામ્રાજ્ય અને એના ગુણની કલ્પનાઓ સદીઓથી આપણા મન ઉપર ઇસેલી પડી
મધ્ય એશિયાની બીજી સંસ્કૃતિનું થયું તેમ. એટલે બરટ્રાંડ રસેલ છે. થેડા સૈકાઓ પહેલાં એક બીજી વિચારધારાને જન્મ થયે, જેણે
કહે છે તેમ Moderation is virtue, extremism કયાંય ટકતું નથી. નિડરતાપૂર્વક અને જરાપણ ભયભીત થર્યા વગર પરંપરાગત ઇકવ
પછી ગુણ હોય કે અવગુણ, વિચાર હોય કે આચાર, અબજોમાં રની માન્યતાઓનું ખંડન કર્યુ અને એજ વિચારધારાને લીધે ૨ાજને
એક એવા મહાત્માજી પણ તીવ્ર ઝંખના હોવા છતાં ઇશ્વરને બુદ્ધિશાળી વર્ગ, જે થોડું વાંચે છે, વિચારે છે, એ હવે ઇશ્વરની
સાક્ષાત્કાર ન કરી શકયા. તેથી શું એમ ફલિત નથી થતું કે પરંપરાગત માન્યતાઓને માનતા નથી, જેનું સમર્થન ચીમનભાઈ
પરમતત્વની અનુભૂતિ માટે કાંઇ ચક્કસ જીવનપદ્ધતિ નથી. અને ખેતીલાલભાઇ કરે છે.
'જ્યાં સલામતી–શારીરિક કે આર્થિક–ન હોય ત્યાં નૈતિક કે જૂના જમાનાના સ્વર્ગો જેવા કે ચંદ્ર અને શુક સુધી માનવી આધ્યાત્મિક સ્વાતંત્રયની વાત ૯૯ ટકા માટે કોઇ અર્થવાળી બનતી પિતે જઈ શકે છે અને મંત્ર દ્વારા એ ત્યાંના રહસ્ય સમજવા નથી. બિનસલામતી (insecurity of life) માટે આપણે, આધ્યામળી રહ્યો છે. સમગ્ર રહસ્યને ઉકેલ નથી જડે, પણ આપણી સમ- ત્મિકતાને દાવો કરવા છતાં, દોષને ટોપલો આપણી ગરીબાઇ જણ ઘણી વધી છે. આપણે એ ન ભૂલીએ કે આપણા ઘેર અજ્ઞા- ઉપર ઓઢાડીએ છીએ. પણ સમૃદ્ધ અમેરિકન લેકશાહીમાં ચોરી, નને દૂર કરવાને સંપૂર્ણ યશ આ નવી વિચારધારાને આભારી છે.
લૂંટ, ખૂની હુમલા, બળાત્કાર વગેરે સામાન્ય થતું જાય છે. માનવ ૨ા બાબતને આપણે જ્યારે પણ વિચાર કરીએ છીએ ત્યારે સ્વભાવમાં રહેલી પાયાની સચ્ચાઈ” માં આ કહેવાતો સ્વતંત્ર ત્યારે માનવીએ જે નવી શોધ, નવા વિચાર, નવી સમજણ પ્રાપ્ત મનુષ્ય શ્રદ્ધા ગુમાવી દે તે નવાઈ પામવા જેવું નથી. તેથી કરી છે. તેને અવગણીને આપણે હંમેશા ત્રણ હજાર વર્ષ પૂર્વે Controlled Society તરફ થાકેલે મનુષ્ય ખેંચાય છે. ચાઈનાને રજૂ થયેલા વિચારોને પૂર્ણ સત્ય માનતા રહીએ છીએ - એ પણ માનભર્યું સ્થાન આપવા લગભગ બધા દેશે તૈયાર લાગે છે. આપણી કમનશીબી છે.
દાન અને સેવાની સામ્યવાદી સમાજમાં જરૂર નથી. રશિયામાં બાળ- ટોકરશી વીરા, કોના સર્વાગી વિકાસની (ઉચ્ચ શિક્ષણ સુધી) જવાબદારી સરકાર
Page #59
--------------------------------------------------------------------------
________________
તા, ૫-૩-૧૯૭૧
પ્રબુદ્ધ જીવન
૨૪૭
થળ હી માટે
લઇ લે છે; અશકત અને વૃદ્ધોની જિંદગી કેમ સુખમય બને તે માટે સરકાર પ્રયત્નશીલ રહે છે. આ તે સંસ્કૃત સમાજની નિશાની થઇ. છતાં તે સમાજ નાસ્તિકોને સમાજ છે તે હકીકત છે. ત્યાં નૈતિક કે આધ્યાત્મિક સ્વાતંત્ર્યને સંભવ ઓછો છે.
નિરાશાથી પણ પ્રમાણિકતાથી શી સેતલવડ પૂછે છે તેમ આપણને પણ પૂછવાનું મન થાય છે કે “આ વિરાટ વિશ્વ કેવી રીતે અને શા માટે નિર્માણ થયું? જવાબ અગમ્ય.
મનુભાઈ ખંડેરિયાના પ્રણામ (૩) સુરેન્દ્રનગરથી શ્રી લલિત શાહ મુ. પરમાનંદભાઈ,
તા. ૧-૨-૭૧ ના પ્રબુદ્ધ જીવનમાં બે લખાણ વાંચતા (૧) ઈશ્વરને પ્રાર્થના વડે હલાવી શકાય છે કે કેમ અને (૨) ઈશ્વર કૃપાળુ છે કે કેમ - એ બે મુદ્દા વિચારવાના થયા:
વનસ્પતિ, માનવી, પશુ, પંખી, જીવજંતુ વગેરેની શરીરરચના, તેમ જ ભૌતિક ઘટનાઓનું મૂળભૂત આયોજન વગેરેના નિયમે જોતાં આપણને કુદરતની કૃપા જોવા મળે છે. કુદરત એ તમામને એક એકમ તરીકે નિહાળતી હોય તેમ જણાય છે. કુદરત કોઇપણને એક તરીકે નહિ પણ આખા સમૂહ તરીકે જ વિચાર કરતી હોય તેમ જણાય છે. વળી તેની નજરમાં માત્ર માનવસમાજ નહિ પણ માનવેતર સૃષ્ટિનું પણ હિત છે જ. કુદરતને મન વર્ષોના વર્ષે એટલે એક પળ જ. (અહીં નિહાળતી, વિચાર નજર, મન વગેરે શબ્દ રજૂઆતની સરળતા ખાતર વાપર્યા છે. કુદરત માનવને છે તેવું મન, નજર કે વિચાર બળ ધરાવતી વ્યકિત છે એમ માનવાને કારણ નથી).
કોઇપણ કુદરતી આફત આપણા પાપની સજારૂપે છે તેમ નહિ માની શકાય. એમ માનવાનું કારણ એ છે કે ઈશ્વર જાણે કે રાગદ્વેષથી ભરેલો છે અને તેને પ્રાર્થના કરવાથી હલાવી શકાય છે તથા પાપ કરવાથી તેને રોષ વહોરવો પડે છે એ આપણે ખ્યાલ બંધાયેલ છે. ઇવર કંઇ માનવહૃદય ધરાવતું એકમ નથી. એ તો તત્વ છે. આ જગત જે મૂળભૂત તત્ત્વોનું બનેલું છે તેના સૂત્રરૂપે તે છે. તેને માને - ન માને, પૂજે ન પૂજો, પ્રાર્થો • ન પ્રાર્થો એ બાબતથી એ તત્ત્વ વેગળું છે. કેમકે ઇશ્વર એટલે નિયમ. નિયતા અને નિયમ એ બે જુદા નથી. આપણા પાપ - પુણ્યની કે ઈશ્વર-
સ્તુતિ યા ઈશ્વરનિદાની એ નિર્માતા કે નિયમને કશી અસર થતી નથી. પાપ ન કરવું અને પુણ્ય કરવું એ ચિત્તશુદ્ધિ અને સમાજશુદ્ધિની અપેક્ષાએ છે. ઈશ્વર એથી પર છે. - વિજ્ઞાન આ નિયંતાની વધુ ને વધુ ઓળખાણ કરાવતે પ્રકાશ છે. નાનામાં નાની ચીજથી માંડીને બ્રહ્માંડ સમસ્તને ભેદ ખેલ એ વિજ્ઞાનનું કામ છે. આ વિજ્ઞાનનું શસ્ત્ર એ માણસને મળેલી કુદરતી બક્ષિસ છે. કુદરત કે કુદરતને નિયંતા પિતે જેટલો માનવ સમક્ષ અનાવૃત છે તેથી વિશેષ આવૃત એટલે કે ઢંકાયેલે છે. બ્રહ્માંડને તાગ મેળવવા માનવી મથી રહ્યો છે. એવી મથામણ બક્ષવામાં ઈશ્વરે કૃપા દર્શાવી તે એ ભેદ ખુલ્લે જ રાખવા જેટલી કૃપા તેણે કાં ન દર્શાવી? એ એવો પ્રશ્ન છે કે જેને જવાબ જ નથી. તે બાકી માનવસમાજની જે વ્યવસ્થા છે તેમાં અમુક વર્ગને જે અન્યાય કે યાતના ભોગવવા પડે છે તેની જવાબદારી ઈશ્વર પર ઢોળવામાં આપણે આત્મવંચના કરીએ છીએ. ઇશ્વરી કર્તુત્વને પોતાની મર્યાદા છે. જેમ સમુદ્રને છે તેમ. એણે આપણને દિલ અને દિમાગ આપ્યા પછી આપણી જવાબદારી શરૂ થાય છે. માનવસમાજે પોતે વિતાવેલા યુગમાંથી ઐતિહાસિક સત્ય શોધવા અને તેનું પરિમાર્જન કરી નવો ઇતિહાસ સર્જ. આ ઇતિહાસ સર્જનારા પુરુષ યુગે યુગે નીપજે છે તે માનવીની વિક્રમશીલતાનું
પરિણામ છે. આ સંદર્ભમાં જે ઈશ્વરનું નામ દેવામાં આવે છે તે વીતેલા ભૂતકાળ અને નીપજનાર ભાવિ વચ્ચે સંકળાયેલી કારણ • કાર્યની ઘટમાળ પરત્વે જ દેવામાં આવે છે.
વળી એમ પુરુષાર્થ ખેડનાર જે ઇશ્વરદ્ધા દર્શાવે છે તે આત્મશ્રદ્ધા અને માનવીના ભાવિ વિશેની શ્રદ્ધાનું બીજું નામ છે. આ જગતને જે નિયંતા છે તે એક વ્યકિતને પણ નિયંતા છે, તેમ છતાં માનવસમૂહ જે સભ્યતા અને સંસ્કૃતિ નિપજાવે છે તેમાં એકેએક વ્યકિતને પહોંચી વળવાનું સામર્થ્ય હોવું જોઈએ. સુખ સર્વ કોઈ માટે છે. ઈશ્વરને નામે કોઈને પણ આંચ - અન્યાય આવવા નહિ જોઇએ. એટલે જે યાતનામાં માનવસમાજને મોટો ભાગ રિબાય છે તેમાં ઈશ્વરની નિષ્ફરતા જોવી વ્યાજબી નથી. એ તે માનવસમાજના વિકાસમાં વણાઈ ગયેલી અસરકારક ભૂલનું પરિણામ છે, જે ભૂલ નિવારવા માટે ગાંધીવાદ, સમાજવાદ, સામ્યવાદ જેવા વાદો પ્રગટ થાય છે અને પ્રવૃત્તિમય થાય છે. ત્રણે ય વાદની ભાવના એક હોવા છતાં દષ્ટિ અને રીતિમાં ઘણો ઘણો ફરક છે.
એ એક ખૂબી છે કે માનવસમૂહ જ સૌથી વધુ વિકાસ પામેલે છે એમ માનવામાં આવે છે. માનવી પાસે વિજ્ઞાનનું બળ હશે માટે એમ મનાતું હશે. માનવેતર સૃષ્ટિ પશુ, પંખી કે કીટ-પતંગ પૈકીના કેટલાક સમૂહના જીવનનું અવલોકન કરીએ તો તેમનું સંસ્કારબળ આશ્ચર્યકારક માલૂમ પડે છે. એમના ઉચકોટિના સમૂહજીવનની સરખામણીમાં આપણે ઘણા પછાત છીએ. આપણે ઇશ્વરપરાયણ છીએ તેટલા સમાજપરાયણ નથી માટે તેમ હશે? સમાજમાં રહેતો કોઈ પણ માણસ સમાજપરાયણ તે હેવો જ જોઈએ. મન તત્વપરાયણ રહેતું હોય અને કર્મ સમજપરાયણ ચાલતું હોય.
ક્ષમા જેમ વીરોને શેભે છે તેમ ઇશ્વરદ્ધા પણ વીરોને જ શેભે છે. ખરી ઇશ્વરપરાયણતા કાયરતાને ખંખેરીને જ સમાજ પરાયણ બને છે.
લલિત શાહ (૪) અમદાવાદથી કાન્તિલાલ શાહ મુ. પરમાનંદભાઈ,
તા. ૧-૨-૧૯૭૧ ના “ગઢ જીવન માં ‘ડુંક તત્વચિંતન’ એ મથાળા નીચે તમે શ્રી મોતીલાલ સેતલવાડ તથા શ્રી ચીમનલાલ ચકુભાઈને પત્રવ્યવહાર અને શ્રી મોતીલાલની આત્મકથા માંથી બે ફકરા ટાંકયા છે, અને એમાં ચર્ચાયલો પ્રશ્ન પર પ્રકાશ પાડતું ચિન્તન કઈ લખી મોકલે છેતે છાપવા ઉત્સુકતા દર્શાવી છે, તેથી થોડુંક લખવા પ્રેરાય છું:
(૧) શ્રી મેતીલાલ જેવા વયોવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ પુરુષે પિતાના જીવનમાંથી જે ફિલસૂફી તારવી હોય તેમાં કોઇના અભિપ્રાયથી કે માન્યતાથી ઓછા જ ફેર પડવાને છે? પરંતુ í. બી. માં જેટલું લખાણ આવ્યું છે તે પરથી મને જે વિચાર સફરે છે તે પ્રગટ કરું છું.'
(૨) “એક વિશ્વવ્યાપી શકિત જેમાંથી આપણું નિર્માણ થયું છે અને જેમાં આપણે વિલીન થવાના છીએ.” એ જે વૈદિક વિચાર છે તે શ્રી મોતીલાલને ભવ્ય લાગે છે. આ વૈદિક વિચારમાં પણ અત્યંત ભવ્ય એવી જે કલ્પના છે તે
पूर्णमदः पूर्णमिदम् पूर्णात् पूर्णमुदच्यते।
पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॥ એ શ્લેકમાં નિરૂપાયેલી છે “પેલું પૂર્ણ છે, આ પૂર્ણ છે. પૂર્ણમાંથી પૂર્ણ નીકળે છે. (એમ) પૂર્ણમાંથી પૂર્ણ લેતાં – એ પ્રકારે કાઢવાલ થતાં, બાકી રહે છે તેય પૂર્ણ જ છે.”—આ કલ્પનાને સ્વીકાર કરીએ તે પછી જન્મ-મૃત્યુ, સુખ-દુ:ખ, સંવાદ - વિસંવાદ, વગેરે બધી સમસ્યાઓને ઉકેલ મળી જાય છે. જે કંઇ આપણે જોઇએ
Page #60
--------------------------------------------------------------------------
________________
(૧)
૨૪૮
પ્રભુ
છીએ તે એક જ નટનાગરની લીલા છે. પેાતે જ જીવન છે, મૃત્યુ છે; પોતે જ સેવક છે, સેવ્ય છે; પોતે જ શિકાર છે, શિકારી છે; શાષક છે, શાષિત છે. નરસિંહ મહેતાના શબ્દોમાં કહીએ તે “ચિત્ત ચૈતન્યવિલાસ તદ્રુપ છે, બ્રહ્મ લટકાં કર્યું બ્રહ્મ પાસે.” આ બુદ્ધિ સ્વીકારી લે તો આપણી આજુબાજુ દેખાતી યાતનાઓ, વિસંગતિ, વિષમતાઓ – કશાથી આપણે અકળાઇશું નહિ.
(૩) બધાંને આ માન્યતા ગ્રાહ્ય ન પણ લાગે. તથાપિ શ્રી ચીમનલાલ ચકુભાઇ કહે છે તેમ બ્રહ્માંડનું નિયમન કરનારી શકિત “એ જ કેૉટિની છે જે શકિત આપણા શરીરનું નિયમન કરે છે;” અને એવા નિર્ણય પર તે તર્કપ્રધાન વ્યકિતને પણ આવવું પડે છે. આ શકિત પૂર્ણ છે, આપણે અપૂર્ણ છીએ; આપણે અંશ છીએ, એ અંશી છે. ભકિતની પરિભાષામાં એ ઇશ્વર છે, આપણે જીવ છીએ. આ અપૂર્ણ જીવ, પૂર્ણ એવા ઇશ્વરને કદી પણ પૂરેપૂરો જાણી શકે નહિ. ઇશ્વરને જાણવાના સહેલામાં સહેલા રસ્તો પેાતાને જાણવા (ના ધાય સેલ્ફ)ના છે.
(૪) આ માટે જ અંતર્મુખ થવાની જરૂર છે, અને તેથી જ સ્વ. મલ્લિકજીએ શ્રી મેાતીલાલને અંતર્મુખ થવાની સલાહ આપી હતી. આ જગતમાં મનુષ્યમાત્રને કોઇ પણ વાતની સાએ સા ટકા ખાતરી હોય તો તે પેાતાના અસ્તિત્વની છે. ઇશ્વર છે કે નહિં, તેણાળુ છે કે નહિ, તે પ્રાર્થના સાંભળે છે કે નહિ – એ બધી વાતા શંકાસ્પદ કે ચર્ચાસ્પદ હોઇ શકે છે. પરંતુ મેાતીલાલ છે કે નહિં, ચીમનલાલ છે કે નહિ—એ વાત તે તે વ્યકિત માટે શંકાસ્પદ નથી. આ મેતીલાલ મેં ચીમનલાલ કોણ છે તે જાણવાથી પેાતાની, અન્યની તથા વિશ્વની ચાવી હાથ આવે છે. માટે જ આજના બુદ્ધિપ્રધાન મનુષ્ય માટે શ્રી રમણમહર્ષિના ઉપદેશ બહુ અનુકૂળ છે.
(૫) બુદ્ધિપ્રધાન મનુષ્યોની એક સામાન્ય ભ્રાન્તિ એ હોય છે કે જે કઈ આત્મલક્ષી અગર વ્યકિત – સાપેક્ષ (સબ્જેકિટવ) હોય છે તે કંઇક ઓછું વાસ્તવિક (આછું રિયલ) હોય છે, અને તેથી જ શ્રી મોતીલાલે સંત - મહાત્માઓની આધ્યાત્મિક અનુભૂતિઓ માટે શંકા ઉઠાવી છે કે, “આ બધી કહેવાતી આધ્યાત્મિક અનુભૂતિઓ સબજેકટિવ નથી?” જો કે તેઓ પોતાની જાતને જ પૂછે છે કે મલિકજી જેવાના “અંગત અનુભવને હું કેમ નકારી શ કું?” એમના ભાઇના મૃત્યુપ્રસંગે થયેલું સંવેદન કે પોતાના દીર્ઘ અને સુખી દાંપત્યના વિચાર કરતાં મનમાં જન્મેલી લાગણીએ – એ બધું પણ સબજેકટિવ જ છે ને? છતાં એ કઇ ઓછું વાસ્તવિક નથી. તે મનુષ્યને થયેલી આધ્યાત્મિક અનુભૂતિ વધારે નહિ તો એટલી તા વાસ્તવિક ખરી કે નહિ? મલિકજીએ બતાવેલે રસ્તે ચાલનારને મલિકજીની આત્માનુભૂતિ પણ થઇ શકે. વાચકને એ પણ યાદ દેવડાવું કે મૃગજળ અને મેઘધનુષ્ય ઓબ્જેકટિવ (વ્યકિતત્વનિરપેક્ષ : સબજેકિટવ નહિ) હોવા છતાં પણ ભ્રાન્તિ જ હોય છે, અવાસ્તવિક હોય છે.
જીવન
તા. ૧-૩-૧૯૭૧
ચૈતન્યમય પુષ્ણ (પર્સન) છે, તેથી પ્રાર્થના પણ સાંભળે છે અને ભકતનું રક્ષણ પણ કરે છે. ઇશ્વરના ‘પર્સન' તરીકે વિચાર કરતાં આપણી આંખ આગળ ચાર હાથ છે કે બે હાથવાળી સ્મૃતિ કે સ્થળકાળથી બદ્ધ એવું સ્વરૂપ આવે છે અને તેથી એ કલ્પના સ્વીકાર્ય લાગતી નથી. પરંતુ ઈશ્વર નિરાકાર અને નિર્ગુણ હાવા છતાં સાકાર અને સગુણ હોઈ શકે એવું સમજવા માટે રેડિયો બહુ ઉપયોગી છે. માનો કે અત્યારે અમદાવાદથી એક ગીત ગુજરાતીમાં ગવાઇ રહ્યું છે, મુંબઇથી કંઇ મરાઠી વાર્તાલાપ પ્રસારિત થાય છે, અને દિલ્હીથી અંગ્રેજીમાં સમાચાર અપાય છે, તે આ બધાં જ આંદોલનો આ ક્ષણે જ મારા ઓરડામાં છે; જે રીતે મારા ઓરડામાં છે તે જ રીતે મારા પાડોશીઓના અને વાચકના ઓરડામાં પણ છે– અર્થાત્ એ સર્વવ્યાપી છે; અને આપણે રેડિયો તે તે સ્ટેશન સાથે ટ્યુન કરીએ તે જે સાંભળવું હોય તે સાંભળી શકીએ – એટલે આ આંદોલનો સાકાર પણ છે અને વિશિષ્ટ વ્યકિતત્વવાળા પણ છે. નિરાકાર અને અદશ્ય હોવા છતાં સાકાર અને શ્રાવ્ય છે. જેને આપણે સત્, ચિત્ અને અાનંવ કહીએ છીએ તે આવી જ રીતે (દરેક દાન્તને મર્યાદા તો હોય જ) એક હોવા છતાં . અનેક છે, અને સર્વત્ર પણ છે; પુર્ણ પણ છે.
પણ નાને માંએ મેટી વાતો કરવાનું હવે બંધ કરું. એ પણ કબૂલ કરી લઉં કે જે છે તે અને શા માટે થયો છે? જે દેખાય છે તે એની લીલા જ છે કે એમાં કઇ વિકાસક્રમ (ઇવાલ્યુશન) પણ છે? એ પ્રશ્નો અનુત્તર જ રહે છે. આ પ્રશ્નો અતિપ્રશ્ન છે. આમને જાણ્યા વિના આ પ્રશ્ન ઉકલતા નથી; અને જેણે આત્મા ને જાણ્યો છે તેને આ પ્રશ્નો ઊઠતા નથી.અસ્તુ. કાન્તિલાલ
અમદાવાદ, તા. ૮-૨-૭૧
(૫) પૂનાથી શ્રી ચંદુંલાલ ચીમનલાલ શાહ શ્રીયુત તંત્રી, પ્રબુદ્ધ જીવન' મુંબઈ.
આપના તા. ૧-૨-૭૧ ના અંકમાં શ્રી મોતીલાલ ચીમનલાલ સેતલવડની આત્મકથામાં કાર્યકારણના અફર નિયમ અનુસાર કોઇથી પણ ટાળી ન શકાય એવી એક શકિત આ વિશ્વમાં નિષ્ઠુરપણે કામ કરી રહી છે વિગેરે બાબતો આવી છે. તેના જવાબ એ ર હોઇ શકે કે, કાર્યકારણના અફર નિયમ અનુસાર · આ વિશ્વ કાલ, સ્વભાવ, નિયતિ, કર્મ અને પુરુષાર્થ આ પાંચ સમવાયી કારણોથી ચાલ્યું આવ્યું છે અને ચાલ્યા કરશે. વિશ્વમાં એવી બીજી કોઈ પણ શકિત નથી, કે જે આ વિશ્વને નષ્ટ કરી શકે. વિશ્વની તમામ બાબતોનું નિર્માણ, નાશ અને સ્થિર રહેવાનું કામ આ પાંચ સમવાયી કારણા દ્વારા જ થાય છે. આ સિવાય વિશ્વમાં બીજી કોઇ સ્વતંત્ર શકિત હોય એમ લાગતું નથી.
દુ:ખ, સુખ, દયા, માયા, પ્રેમ, દ્વેષ, ઇષ્ટ, અનિષ્ટ—આ બધા મનના ભાવ છે, જે મનામાંથી ઉત્પન્ન થાય છે અને મનમાં ભળી જાય છે. આ શકિત આધ્યાત્મિક કે નૈતિક નહિ પણ સ્વાભાવિક છે. પુનર્જન્મનો સિદ્ધાંત ખરા સ્વરૂપમાં સિદ્ધ ન થાય ત્યાં સુધી આધ્યાત્મિક બાબતોનો વિચાર કરવો નકામો છે. પુનર્જન્મ સિદ્ધ થાય તો આધ્યાત્મિક તમામ બાબતોનો યોગ્ય ખુલાસો મળી શકે. આજે અતીન્દ્રિય બાબતા સંબંધમાં રશિયા વિગેરે દેશમાં સંશેાધન થઇ રહ્યું છે.
(૬) શ્રી મોતીલાલ અને શ્રી ચીમનલાલ બંને કાયદાશાઔ છે, તેથી બંનેને નિયમ અને / અથવા કાયદા (કાર્યકારણના અફર નિયમ; મારલ (1)માં અટળ વિશ્વાસ છે. પરંતુ બંને એટલું તા સ્વીકારે છે કે વિશ્વનું નિયમન કરનારી શકિત ચૈતન્યમય છે. આ શકિત ચૈતન્યમય છે, તેથી જ એમાં સંકલ્પશકિત (વિલ) છે, અને તેથી જ પોતે ઘડેલા નિયમા ૐ કાયદાથી એ બંધાયલી નથી, તે માલિક શ્રી મુંબઈ જૈન યુવક સંધઃ મુદ્રક અને પ્રકાશક : શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશનસ્થળઃ ૩૮૫, સરદાર વી. પી. રાડ, મુંબઇ-૪. ટે. નં. ૩૫૦૨૯૬ મુદ્રણુસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કાટ, મુંબઇ−૧
ચંદુલાલ ચીમનલાલ શાહ, જૂના-૨.
12
Page #61
--------------------------------------------------------------------------
________________
Regd. No. MH. 117 વાર્ષિક લવાજમ રૂા. ૭
બુદ્ધ જીવન
L
પ્રશુદ્ધ જૈન'નું નવસ સ્કરણ વર્ષ ૩૨ : અકાર
શ્રી મુંબઇ જૈન યુવક સૌંઘનુ પાક્ષિક મુખપત્ર
મુંબઇ, માર્ચ ૧૬, ૧૯૭૧, મગળવાર પરદેશ માટે શીલિંગ ૧૫
છૂટક નકલ ૪૦ પૈસા
તંત્રી પરમાનંદ કુંવરજી કાપડિયા
પ્રજાના ચૂકાદો
✩
ચૂંટણીના પરિણામેાએ બધાને આશ્ચર્યચકિત કર્યા છે, કેટલાકને આઘાત લાગ્યો છે, પણ એકદરે પ્રજાએ આવકાર્યા છે. ઇન્દિરા ગાંધીને અભૂતપૂર્વ અકલ્પ્ય વિજય મળ્યો, તે કેમ બન્યું તેનાં કારણાની સમીક્ષા રાજકીય નિરીક્ષકો કરી રહ્યા છે. શાસક કોંગ્રેસે પોતે પણ આટલી મેોટી બહુમતીની આશા રાખી નહિ હોય. આંધી ચડે ત્યારે કોઇક અનામી ઊંચે ચડી જાય, અને કેટલાય નામચીન ઉથલી પડે એવું બન્યું છે. છતાં આ બધું અકસ્માત નથી. ભૂગર્ભ કે વાયુમંડળમાં પરિવર્તન થાય જે અદશ્ય હોવાથી આંધી કે ધરતીકંપ અકસ્માત લાગે છે, તેમ દેશનાં રાજ્કીય અને સામાજિક ક્ષેત્રે જે મહાન પરિવર્તનો થઇ રહ્યા છે અને જે નવાં પરિબળા ઉત્પન્ન થયા છે તેની જેને જાણ નથી અથવા તે સ્વીકારવા તૈયાર ન હતા તેમને આ પરિણામ ગૂઢ રહસ્યમય ઘટના લાગે છે.
ઇન્દિરા ગાંધીના આ અંગત અપૂર્વ અને જ્વલંત વિજ્યું છે તે ખરૂં. તેમના પ્રભાવશાળી વ્યકિત્વનું પ્રજાના મોટા ભાગને આણ રહ્યું છે તે પણ ખરું. પણ આ મુખ્ય કારણ નથી. આમાં કોઇ આંધળી વ્યકિતપૂજા—Pvrsonality Cult નથી. તેમની નીતિ અને કાર્યક્રમ એટલું જ અગત્યનું કારણ છે. આ નીતિ અવિભકત કોંગ્રેસની નીતિ છે - લાશાહી સમાવાદની. પ્રજા ઝડપી પરિવર્તન માગે છે. ઇન્દિરા ગાંધી તેનાં નિમિત્ત કે પ્રતિક છે. તેમણે પ્રજામાં એક આશા - શ્રદ્ધા જન્માવી છે. પ્રજા જે માગે છે તેનો અસરકારક અમલ તે કરશે એવા વિશ્વાસ પેદા કર્યો છે. તેમની સામે જે આક્ષેપેા કરવામાં આવતા હતા કે તેઓ સામ્યવાદી છેઅથવા દેશને સામ્યવાદ તરફ ઘસડી રહ્યા છે, દેશને રશિયાનું ખંડિયા રાજ્ય બનાવી રહ્યા છે, લેાકશાહીના વિરોધી છે, સરમુખત્યાર થવાની મહત્વાકાંક્ષા સેવે છે, તેઓ સત્તા પર આવશે તો આ છેલ્લી ચૂંટણી હશે, આ બધા આક્ષેપોના પ્રજાએ અસ્વીકાર કર્યો છે.
શાસક કોંગ્રેસના આ વિજ્યમાં મોટો ફાળો ચારપક્ષી મેારચાન અને ઇન્દિરા હટાવા - તેનાં એકમાત્ર સૂત્રનો રહ્યો છે. ચારપક્ષી જોડાણથી શાસક કોંગ્રેસ સામેના વિરોધ સબળ થવાને બદલ, નિર્બળ થયો. આ જોડાણથી તેના કોઇ. ભાગીદારને ટેકો મળવાને બદલે, દરેક પર્ફો . ગુમાવ્યું. આ ચારપક્ષી મારચાની સૌથી નબળી કડી સ્વતંત્ર પક્ષ હતો. પ્રજામાં આ પક્ષનું કોઇ સ્થાન ન હતું. આ પક્ષ મૂડીવાદી, સ્થાપિત હિતોનું રક્ષણ કરનાર અને ઉદ્યોગપતિઓ તેમજ રાજા મહારાજાનો પક્ષ છે એમ પ્રજાને લાગ્યું છે. આ પક્ષની નીતિમાં આમજનતાના ક્લ્યાણના માર્ગ પ્રજાને દેખાયો નથી. આવા પક્ષની ભાગીદારી કરી સંસ્થાકૉંગ્રેસ અને જનસંઘ બન્નેએ ગુમાવ્યું છે. રાજકોટની બેઠક ઉપર મસાણીને જ ઊભા રાખવાનો આગ્રહ મોરારજીભાઈએ રાખ્યો ન હોત, અને ગુજરાતના મુખ્ય મંત્રી અને પ્રદેશ સમિતિના પ્રમુખમાં આવા આગ્રહનો
વિરોધ કરવાની હિંમત હોત તો સૌરાષ્ટ્ર, કચ્છ અને કેટલેક દરજ્જે ગુજરાતમાં સંસ્થાકોગ્રેસના જે હાલ થયા તે ન થાત. તે જ હકીકત માયસોરમાં વધારે મારપૂર્વક પુરવાર થઇ. જે બૅ રાજ્યોમાં સંસ્થા કૉંગ્રેસનું બળ હતું તે બન્ને રાજ્યોમાં આ જોડાણથી તેણે ગુમાવ્યું. ઉત્તર પ્રદેશ, દિલ્હી અને કેટલેક દરજજે રાજસ્થાનમાં જનસંઘનું બળ હતું, ત્યાં તેણે ગુમાવ્યું. મુંબઇમાં જ્યોર્જ ફરનાન્ડીઝની બેઠક ઉપર જે નાટક ભજવાયું તેમાં આ મોરચાની તકવાદીતા અને પાળપણ પ્રજાએ જોયું. ઇન્દિરા ગાંધી સામે ધિક્કારની વર્ષા વર્ષાવી તેથી પ્રજામાં સખ્ત અણગમો પેદા યો.
પણ આ મારચાનું એક બીજું પણ પરિણામ આવ્યું. પ્રજાને સ્થિર અને સબળ રાજ્યતંત્ર જોઇએ છીએ. આ ચારપક્ષી જોડાણમાં પરસ્પરનો વિરોધ અને અણવિશ્વાસ ઉંઘાડા પડી ગયાં.
મતદાર માનવામાં આવે છે તેટલા અજ્ઞાન નથી. વિરોધ અને પ્રચારના વંટોળમાં પૂર્ણ, સમજણપૂર્વક મતદાન કર્યું છે. વર્તમાનપત્રાને અને અન્યશા થતા પ્રચાર, જાણકારોની આગાહીઓ, આ બધાના વિચાર કરીએ તો આ પરિણામ શક્ય ન હતું. આ ચૂંટણીએ બતાવ્યું છે કે લોકશાહી પરિબળા આ દેશમાં વધુ સુદૃઢ થયા છે.
આ ચૂંટણી દેશને માટે એક સીમાચિહ્ન છે. ૧૯૬૭ની ચૂંટણી પછીના ચાર વર્ષોમાં દેશમાં ઉત્તરોત્તર વિઘાતક બળોનું જોર વધતું રહ્યું. કામવાઠ, પ્રાન્તવાદ, જાતિવાદ અને હિંસક બળા ફેલાતા રહ્યાં. કેન્દ્રતંત્ર નિર્બળ થયું, રાજ્યો, કેન્દ્ર સામે વધારે સત્તા ભાગવતા થયા અથવા માગણી કરી. રાષ્ટ્રીય એકતા ોખમાઇ. રાષ્ટ્રીય રાજકીય પક્ષા-ખાસ કરી, કોંગ્રેસ છિન્નભિન્ન થયા. સ્થાનિક પક્ષી, શિવસેના, અકાલી, ભારતીય ક્રાન્તિદળ, બંગલા કૉંગ્રેસ, ડી. એમ. કે, ઉત્કલ કૉંગ્રેસ, વિગેરે વધતા રહ્યાં. પક્ષાન્તરો મેટા પાયા પર થયા. અરાજકતા તથા અંધાધૂંધીને ભય પેદા થયો. આ ચૂંટણીના પરિણામે આ બધા અનિષ્ટોને રોકયા છે અને એક નવી દિશામાં દેશ પ્રયાણ શરૂ કરે છે.
ઇન્દિરા ગાંધી સામે આરોપ હતો કે તેમણે કૉંગ્રેસને તોડી. આ ચૂંટણી બતાવે છે કે તેમણે કોંગ્રેસને સમર્થ અને સંગઠીત બનાવી છે. વર્ષોની સત્તા ભાગવ્યા પછી, કૉંગ્રેસ નિષ્પ્રાણ બની હતી. ફ્રી શકિતશાળી રાજકીય પક્ષ બની છે અને સ્વાતંત્ર્ય પછી, ૧૯૬૨ સુધી દેશની એકતા જાળવવામાં કોંગ્રેસના જે મહત્ત્વનો ફાળો હતો તે સ્થાન ફરીથી તેણે પ્રાપ્ત કર્યું છે. કેન્દ્ર સરકાર પ્રભાવશાળી અને સબળ બનશે.
આ ચૂંટણીએ એ પણ બતાવ્યું છે કે પ્રજા કોમવાદી, સામ્યવાદી અને મૂડીવાદી, તત્વોને અસ્વીકાર કરે છે. ચૂંટણીમાં કોમવાદ ઘણા અગત્યતો ભાગ ભજવે છે. આ વખતે તે ઘણું ઓછું થયું છે. ચરણસિંહ, જાટ કોમના આગેવાન તરીકે, તેના બળ ઉપર કાંઇક વ્યૂહ
Page #62
--------------------------------------------------------------------------
________________
૨૫૦
બુ
જીવન
=
=
=
તા. ૧-૩-૧૯૭૧
રચતા હતા. આ વખતે હારી ગયા. પંજાબમાં અકાલીઓ, શીખકોમના નીચે દબાયેલ છે તેવા પૂર્વ યુરોપના દેશે-પૉલેન્ડ, હંગરી, કેએકમાત્ર પ્રતિનિધિ હોવાનો દાવો કરતા. આ વખતે લેક્સભાની સ્લોવેકીયા,-પણ રશિયાના વર્ચસ્વમાંથી મુકત થવા પ્રયત્ન કરી ૧૩ માંથી ૧૦ બેઠક શાસક કેંગ્રેસને મળી. અકાલી ઉમેદવારો રહ્યા છે. કેઇ દેશ, બીજા દેશના તાબામાં રહેવું પસંદ ન જ કરે. હારી ગયા. અદ્ધિ માયસેર, બિહાર, ઉત્તર પ્રદેશ, દરેક સ્થળે આ તો ભારત જેવા મહાન દેશ રશિયાથી દબાયેલ રહેવા ઇરછે એ શક્ય વખતે એમ જણાય છે કે તેમના આગેવાનું વર્ચસ્વ ઓછું થયું નથી. દુનિયાની મહાન સત્તાએ, અમેરિકા અને રશિયાની બરાબરી છે. સૌરાષ્ટ્રમાં પટેલ રાજકારણને ધકકો લાગ્યો છે. બંગાળ સિવાય,
કરી શકે એટલી શકિત ભારતની છે. માકર્સવાદી પક્ષે બધે સખ્ત હાર ખાધી છે, ખાસ કરી કેરળમાં, જ્યાં
ઇન્દિરા ગાંધીને માર્ગ અતિ વિકટ છે. પ્રજાએ તેમનામાં વિશ્વાસ
મૂળે છે. આદેશ આપ્યો છે. દેશની સમશ્યાઓ ગંભીર અને જટિલ છે. તેનું જોર હતું. આ ચૂંટણીમાં રાજામહારાજાઓ અને ઉદ્યોગપતિઓએ મેટા પ્રમાણમાં ભાગ લીધો. સફળ ન થયા. આ ચૂંટણી ઘણી ખર્ચાળ
મોંઘવારી ફુગાવે, બેકારી, ગરીબી, વિકરાળ સ્વરૂપે ખડા છે. વિરોધી બળે છે એ ખરું, પણ માત્ર પૈસાથી જીત નથી મળતી એ પણ દેખાયું.
કેટલે દરજજે આ પરિણામથી સહાયક થશે તે કહેવું મુશ્કેલ છે. દેશના
બુઝર્ગ નેતાઓ સમયને ઓળખે તે દેશનું સદ્ભાગ્ય. મેરારજીભાઇ ધારાસભ્ય કે પ્રધાનપદનાં આકાંક્ષી, પૈસાથી પાટલીબદલુ થાય. પણ
અને પાટીલે ખેલદીલીથી પરિણામ સ્વીકારવાનું કહ્યું તે છે. બુઝર્ગ સામાન્ય મતદાર એ લાલચને વશ નથી થતો એમ કહેવું પડે.
નેતાઓ દેશના સાચા ચોકીદાર થઇને રહે અને પ્રજાના સન્માનના પ્રજાએ પ્રત્યાઘાતી બળોને અસ્વીકાર કર્યો છે તેમ હિંસક અને
અધિકારી બને. રાજાગેપાલાચારીએ કહ્યું કે આ પરિણામ લેકશાહીને ઉદ્દામવાદી બળને પણ અવગણ્યા છે. કેંગ્રેસની મધ્યમાર્ગી, શાન્તિ
ખંજર ભેંકે છે, તે માટે ખરેખર ખેદ થાય છે. નિલગપ્પાનું વલણ મય માર્ગે આર્થિક અસમાનતાઓ દૂર કરવાની અથવા ઘટાડવાની અને
પણ હજી કતાભર્યું છે. પી. સી.સેને સર્વથા ગ્ય કહયું છે કે હવે એક જ સામાજિક ન્યાયની નીતિ સ્વીકારી છે. લોકશાહી, બિનસાંપ્રદાયિક
કેંગ્રેસ છે અને તે શાસક કોંગ્રેસ. સંસ્થા કેંગ્રેસના જે સભ્યની સમાજવાદની નીતિને અપનાવી છે. સામ્યવાદને અટકાવવાનો આ જ
શાસક કેંગ્રેસમાં જોડાવા ઇચ્છતા ન હોય તેઓ પિતાને અનુમાર્ગ છે.
કુળ રાજકીય પક્ષમાં જોડાઇ જાય. ઇન્દિરા ગાંધીની ઘણી ટી આ ચૂંટણીના પરિણામો ઘણાં દૂરગામી છે. જે રાજ્યમાં શાસક
જવાબદારી છે. તેમના સાથીદારો એટલો વિશ્વાસ પેદા કરી શકે કેંગ્રેસનું શાસન નથી ત્યાં નજીકનાં સમયમાં અથવા એક વર્ષ
તેવા નથી. આ ચાર વર્ષમાં ઘણું પતન થયું છે. તંત્રની શિથિલતા પછીની ધારાસભાની ચૂંટણી વખતે શાસક કોંગ્રેસ સત્તા પર
અને ગેરવ્યવરથા, લાંચરુશવતખારી, કામ કરવાની વૃત્તિને અભાવ, આવશે એમ લાગે છે. માત્ર પશ્ચિમ બંગાળને પ્રશ્ન રહેશે.
અશિસ્ત વિગેરે અનિષ્ટો વ્યાપક બન્યા છે. સમસ્ત દેશે એક ભગીરથ અત્યાર સુધી જાહેર થયેલ પરિણામ ઉપરથી લાગે છે કે બીજ બિન
પ્રયત્ન કરવાને રહે છે. આગેવાનેએ ત્યાગ અને સાદા જીવનને સામ્યવાદી પક્ષ સાથે મળી, કદાચ શાસક કૉંગ્રેસ સત્તા પર
દાખલે બેસાડવાને રહે છે. સરકારી તંત્રમાં બેફામ ઉડાઉગીરી છે. આવે અને બંગાળને રાષ્ટ્રપતિના શાસનમાંથી બચાવે.
ઇન્દિરા ગાંધી અને તેમના સાથીદારો કેટલે દરજજે આ પરિસ્થિતિને વિદેશમાં આ પરિણામની ભારે અસર પડશે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પલટાવી શકે તે જોવાનું રહે છે. છેવટે તે, રાજકારણ એ સત્તાને ભારતની પ્રતિષ્ઠા ઘટતી રહી છે. હવે ગૌરવપૂર્વક ફરી પિતાનું સ્થાન પ્રાપ્ત સંઘર્ષ છે, વિરોધી બળે અને વર્ગોને સંઘર્ષ છે. પણ દેશમાં એક નવું કરશે. ઇન્દિરા ગાંધી આ દેશને રશિયાના વર્ચસ્વ નીચે મુકે છે તે વાતાવરણ સર્જાય અને દકતાપૂર્વક કામ લેવાય તેવી તક સાંપડી છે. આપ સાચું નથી. જે દેશ સામ્યવાદી છે અને રશિયાની એડી ૧૪-૩-૭૧ '
ચીમનલાલ ચકુભાઈ શાહ Conditioned mind : ચોગઠાબદ્ધ માનવી મન વિષે– ( અમદાવાદથી સ્વામી ગીતગોવિંદ નામની એક વ્યકિત તરફથી વિકતાને પૂરા અર્થમાં રજુ કરી શકતું નથી. માનવી મનની આ થોડા દિવસ પહેલાં મળેલે પત્ર અને તેને મોકલવામાં આવે | સર્વસાધારણ મર્યાદા છે. ' જવાબ-બન્ને નીચે આપવામાં આવે છે. આ સ્વામી ગીતગોવિંદનું પ્રબુદ્ધ જીવન ની જિજ્ઞાસુ વાચકોને વિચારપ્રેરક નિવડશે મૂળ નામ શ્રી રમેશ પટેલ છે, પણ આચાર્ય રજનીશજીએ પ્રરૂપેલ એમ સમજીને આ અંગત પત્રવ્યવહાર પ્રગટ કરવાનું ઉચિત ધાર્યું છે. અભિનવ સંન્યાસ” જેની આલોચના પ્રબુદ્ધ જીવન’ ના આગળના
* પરમાનંદ.) અંકોમાં કરવામાં આવી છે તે તેમણે ધારણ કર્યો છે અને ઉપર
સ્વામી ગીતગોવિંદનો પત્ર, જણાવ્યા મુજબ, “સ્વામી ગીતગોવિંદ' એ પ્રમાણે તેમણે પિતાના
અમદાવાદ, તા. ૨૨-૨-૭૧ નામનું પરિવર્તન કર્યું છે.
પૂજ્ય બાપુજી, આ પત્રમાં તેમ જ તેના જવાબમાં conditioning - કન્ડી- . ચરણમાં પ્રણામ કરું છું. શનીંગ - શબ્દ વારંવાર આવે છે. આપણું મન દેશ અને કાળના પ્રિય બહેન ગીતાબહેનના આપ પિતાજી છે, અને ગીતા અને આજ સુધી તેને મળેલા ઘડતરના ચોગઠામાં જ કામ કરે છે બહેનને ત્યાં હું આપને, એક સામ્યવાદી તરીકે મળે પણ ખરે. અને તે ચોગઠાની ભૂમિકા ઉપર આપણા સમગ્ર દર્શનની પ્રક્રિયા અસ્તુ ! મુલાકાત ટૂંકી હોવાથી વિસ્મરણ થવું સ્વાભાવિક છે. ચાલે છે. બદલાતા દેશ-કાળ અને અવનવા અનુભવ પ્રમાણે આ કન્ડી- વળી, પૂજ્ય દાદા ધર્માધિકારી અને ભગવતી વિમલાતાઇના શનીંગમાં-માનસિક રોગઠામાં - ફેરફાર થયા કરે છે પણ એથી મુકત લાંબા સમયના સંપર્કને કારણે પણ હું આપનાથી, પક્ષ રીતે તે એવું દર્શન ભાગ્યે જ કોઈને સુલભ હોય છે અને સુલભ હોય તેના પરિચિત હતું જ. માટે પણ તે દર્શન અલ્પકાલીન - અમુક ક્ષણે પર્યન્તનું જ- અર્થાત આપણે પરસ્પર સાવ અપરિચિત નથી જ. શકય છે. અને તેથી જેમ કમળાવાળી આંખોનું દર્શન પીળા કદાચ આશ્ચર્ય લાગશે કે સામ્યવાદી સંન્યાસી બની શકે છે! રંગની અસરથી મુકત હોઇ શકતું નથી તેમ ઉપર જણાવ્યા મુજબના કારણ કે, સામ્યવાદી સંન્યાસી હોય જ છે! નહિ સમજાય એ બધું કન્ડીશન્ડ માઇન્ડ - ચેગઠાબદ્ધ મનનું - દર્શન (પ્રસ્તુત આપને - અને અત્યારે એ વિષય ઉખેળવામાં મને રસ પણ નથી. ચોગઠાની છાયાથી અનિવાર્યપણે રંગાયેલું હોય છે અને તેથી વાસ્ત- ' એક વાત ઘણી બધી સાલે છે. સામ્યવાદની - સમાજવાદની -
Page #63
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૩-૧૯૭૧ પ્રશ્ન જીવન
૨૫૧ સામ્યવાદીને વહાલા એવા માકર્સની, સ્તાલિનની, માની ખૂબ ditioning થવું, ચોગઠાબંધીથી મુકત બનવું એટલે આત્માઓળખની કડક શબ્દોમાં ટીકા પૂજ્ય આચાર્યશ્રીને મેએ સાંભળતાં દુ:ખ શરૂઆત. સંસ્કારબદ્ધ જીવને સામાજિક મૂલ્ય છે - આધ્યાત્મિક
મુલ્ય નથી જ, પ્રણામ. તે મને થયું જ હશેને? અને દુ:ખ કેટલું ઊંડું હતું - એને
ગીતગોવિંદ આચર્યાશ્રીને ય ખ્યાલ છે, “પ્રસવવેદના હૈ - વેદના સહ લો -
તા.ક.: વિચાર પહેલાં, આચરણ વિચારને અનુસરે - આનું સ - દેખે - પાર હો જાએગે - બાત સ્પષ્ટ હો જાયેગી” - શું નામ નીતિ, સંસ્કાર–આ સામાજિક મૂલ્ય છે–આધ્યાત્મિક મૂલ્ય નથી. કહેવા માંગતા હશે એ? અને અંતરને વેદનાની ભઠ્ઠીમાં સળગવા
જવાબ દઈને ય હું તેમને જે કહેવું હતું તેને યથાર્થ સમજવા મ.
મુંબઇ, તા. ૨૫-૨-૭૧ માનવા–ન–માનવાની ચિન્તા છોડી દીધી. દુ:ખ આપવા ખાતર જ પ્રિય ભાઈ ગીતગોવિદ, એ ગાળ દે છે-એ મેં માન્યું જ નહિ અને અંતે, આંસુ-રાષ-હતાશા તમારો તા. ૨૨ મીને પત્ર મળ્યો. આ પત્રમાં પણ તમારે
પ્રયત્ન મને નવું માર્ગદર્શન આપવાનું છે, આમ છતાં પણ સૌથી - ઉગ - હઠાગ્રહ - વિરોધ - એ બધું અનિવાર્ય હતું. ખેર!
પહેલાંના પત્રમાં જે ઉગ્રતા હતી તે આ પત્રની ભાષામાં નથી એ સામી વ્યકિતને યથાર્થ સમજવું - એ સત્ય અને અહિંસાની સાવ
જોઇને પ્રસન્નતા અનુભવું છું. પ્રથમ શરત છે.
- આ તમારા પત્રથી મને યાદ આવે છે કે કેટલાક વખત પહેલાં પરંતુ સામ્યવાદે મને એક વાત શીખવી જ હતી. To be
આપણી વચ્ચે થોડોક પત્રવ્યવહાર થયેલું અને આપણે બહેન ગીતાને in right earnest-where the search after truth is ત્યાં થોડા સમય માટે મળેલા પણ ખરા. આ રીતે મારા માટે તમે concerned.–સત્યની શોધ અપેક્ષિત હોય ત્યાં તેની પાછળ પૂરા તદૃન અપરિચિત ન ગણાઓ. મનથી પડવું. એક સામ્યવાદી કેટલો સત્યા-રાગી હોઇ શકે છે તે આ પત્ર ઉપરથી મને એમ માલૂમ પડે છે કે આપણે પ્રત્યક્ષ આપને કલ્પના જ ન આવી શકે.
મળેલા તે દિવસેમાં તમે સામ્યવાદી વિચારધારાથી અત્યના પ્રભા
વિત હતા. ત્યાર બાદ આચાર્ય રજનશીજીના પ્રભાવ નીચે તમે આપનામાં એ મૂળત: જ ખૂટે છે. આપ સામાજિક પ્રાણી
વધારે આવ્યા - સામ્યવાદી વિચારધારાથી તમે ઘણા અંશે મુકત થયા. છે. સામાજિક પ્રાણી નીતિવાદી જ હોય છે-Social sai ction-સામા
આનો અર્થ હું એમ ન કરી શકું કે તમે એક પ્રકારના mental કિ અનુમતિ-યુકત કાર્ય એ નીતિ. કોઇ પણ સામૂહિક જીવનને વ્યવ- conditioning - માનસિક ચોગઠાબંધી - શી છુટા થયા અને આચાર્ય સ્થિત રાખવા માટે એક યા બીજા પ્રકારના નિયમો અને નિયંત્રણોની
રજનીશજી દ્વારા તમારા મનનું re-conditioning - નવી ચેગઠાબંધી
સર્જાણી? એટલે કે એક યા બીજા પ્રકારના conditioning શી – ' હારમાળા અનિવાર્ય બની રહેવાની. જેમકે રસ્તાને લગતા નિયમ-ડાબી
ચોગઠાબંધીથી-માનવમન ઘેરાયેલું તે રહે જ છે. એક પ્રકારથી બાજુ હાંક, લાલબત્તી હોય તે વાહન થંભાવી ઇત્યાદિ. કાયદો
છટયા તેનાથી તમે રાહત અનુવિ છો. બીજો પ્રકાર તમને એટલે કાયદાનું . બંધન બહારથી ફરજિયાત લાદીને વ્યકિતને Social બધો માફક છે કે તેમાં તમે પડાયા છે એમ તમે કદાચ બૂલ beingમાં સામાજિક વ્યકિતમાં સીમિત કરે છે . પરિવર્તિત
- હું ચોક્કસ મૂલ્યોના સંસ્કારમાં ઉછરેલ . તે મૂલ્યમાં કરે છે. એ બહારનું બંધન - મર્યાદા-નિશ્ચિત કરે છે. નીતિ
અનુવ, અવલોકન, વાંચન અને અનેક વિશિષ્ટ વ્યકિતઓના પરિવ્યકિતની અંદર એક મનોવૈજ્ઞાનિક મર્યાદા - જેલ - બંધન ઊભું ચયથી ફેરફાર થતા રહ્યા છે; તેનું નવું નવું સંસ્કરણ થતું રહ્યાં કરે છે . અને જેલ પોતાની અંદર જ નિર્માણ કરાતી હોવાથી છે. એમ છતાં પણ આજે પણ એક પ્રકારની વિચારણાના ચેગઠામાં, તેમાં ગુન્હેગાર અને સજા કરનાર એક જ હોય છે. એટલે
હું ગોઠવાયેલો છું એમ તમે મારા વિષે વિચારો - એવી માન્યતા
ધરાવે તો તે સામે મારે કશું પણ કહેવાનું નથી. ઉમ્મર, વિચારત્યાં આત્મપીડન હોય છે. નીતિએ માનવીની અંદર ઊભા કરેલા
ગિતતા, ચિતનશિથિલતા-કોઇ પણ કારણે મારામાં કોઇ પાયાના ચાબુકને આપ અંતરને અવાજ કહો છે. એમાં ઇશ્વરત્વ પાવિત્રય- ફેરફારની કદાચ શકયતા નથી એમ તમને લાગતું હોય એ બનવાhigher self-ધણાં બધાં મૂલ્ય પ્રણાલીગત ધર્મોએ - ગાંધીજી
જોગ છે. એમ છતાં પણ જ્યારે મને પોતાને મારી વિચારણામાં દોષ
કે ભૂલ દેખાશે ત્યારે તે કબૂલ કરવામાં મને કોઇ પ્રતિષ્ઠાને ખ્યાલ સુદ્ધાં—આ પ્યાં છે–Project કર્યા છે. એ બધાં drillings,
અટકાવી નહિ શકે - આટલી મારી વાત તમે સ્વીકારો તે મને સંતોષ disciplinings, -culturings, processings, educatings,
થશે. trairings hypnotisings ગમે તે નામ આપ-રામાન્ય રીતે હું મારા રસ્તે ચાલવા યથાશકિત પ્રયત્ન કરું છું અને સદા એને “સંસ્કારવું” કહેવાય છે. માનવીને સામાજિક પ્રાણી બનાવવા
અનાવૃત થતા સત્યના દર્શનને ઝંખું છું, પ્રાર્થ છું. તમે પણ તમારા એનું નામ સંસ્કાર.
રસ્તે ચાલી રહ્યા છે, તે તમારા માર્ગ પણ સદા નવા સત્યોને અના
ત કરતો રહે - કલ્યાણકારી બની રહે એવી હું પ્રાર્થના કરું છું. - આ બધું સામાજિક મનુષ્ય (Social-man) ના ઘડતર માટે કરાય છે. આને conditioning-ચોગઠાબંધી–કહેવાય છે.
આપણે ભલે વિચારમાં જુદા પડીએ. પરસ્પર આદર અને વિશ્વાસ માનવીની આજુબાજુ આંતર - બાહ્ય એવું coating – ઢાંકણ –
ટકી રહે એટલું જ અપેક્ષિત છે. કરો કે માનવી એનાથી જ દોરાય - જીવન જીવે. લાદેલું જીવન
તમારા પત્રમાંથી ઉપસ્થિત થતા એક બે મુદાઓ અંગે જરા સ્વેચ્છાપૂર્વકનો વ્યવહાર બને - એનું નામ સંસ્કાર આપ
પરત કરવા મન થાય છે. મનનું–complete deconditioningconditioning કરવું--તે.
ચોગઠાબંધીથી સંપૂર્ણ મુકત અવસ્થા - હું કલ્પી શકું છું, પણ અને એક વાત નોંધી લેજો: conditioning—ોગઠા
એ અમુક યુકિત અંગે અને તે પણ અમુક ક્ષણ માટે રાંભવિત છે. બધી . ઉપર ઝોક આપનાર સૌ વિચારધારાઓ ભૌતિક - અન
ચાલ જીવનવ્યવહાર એક યા અન્ય પ્રકારના conditioned mindઈશ્વરવાદી છે - સામાજિક વિચારધારાઓ જ છે. જગતભરના આજ
- ચોગઠાબદ્ધ મન - સિવાય, મારી સમજણ મુજબ શક્ય નથી. સુધીના સર્વ ધર્મ નીતિવાદી હોવાથી ભૌતિકવાદી છે. ગાંધીજીની વ્યકિત અને સમાજના અનુસંધાનમાં જણાવવાનું કે કેટલાક આખી વાત ભીતિકવાદી છે. સામ્યવાદની જ એ, જદી મુખાકૃતિ, ચિત્તકોની આ બાબત અંગેની વિચારણા કેવળ વ્યકિતલક્ષી હોય છે: વાળી, સહેલીઓ, બહેનો જ છે. ધર્મ social-man સામાજિક
કેટલાક ચિતકોની વિચારણા સમાજલક્ષી હોય છે. મારા અભિપ્રાય મનુષ્ય-નિર્માણ નથી કરતે--માનવના વ્યકિતત્વની ચરમસીમાનું
પ્રમાણે સમાજહિતની સુરક્ષા અને સંવર્ધનની સંગતિપૂર્વક આત્મતત્વની પ્રકટીકરણ એ જ ખરે ધર્મ છે. સંસ્કારવાની પ્રક્રિયાને કારણે જ
પૂર્ણ અભિવ્યકિત પર્યન્તની આત્મત્કર્ષલક્ષી સાધના- એવું પ્રત્યેક માનવમને ખંડિત થયું છે. સારું થયું કે ખંડિત થયું. એમાં ચેતન- વિચારક માનવીનું સમન્વયાત્મક ધ્યેય હોવું જોઇએ. અચેતનના ખાંડ પડયા, એને સંસ્કારવાની પ્રક્રિયામાં અનિવાર્ય એવા આથી વધારે ચર્ચા પત્રદ્રારા કરવાની ઇચ્છા નથી, જરૂર પણ જો નિષેધથી અચેતન બન્યું અને વજનદાર બનનું ચાલ્યું. સંસ્કારવાની નથી. જ્યારે તમે મને બાપુજીથી સંબંધો છો ત્યારે મારે પણ તમને પ્રક્રિયા એટલે જ અચેતન મનને વધુને વધુ બેન્સિલ બનાવવું. સપ્રેમ આશીષથી આવકારવા રહ્યા. સચેતન મન તેથી જ અચેતનને કદી યે સંસ્કારી ન શકે. De-con
પરમાનંદ
Page #64
--------------------------------------------------------------------------
________________
પ્રભુ જીવન
ત, ૧૬-૩-૧૯૭૧
પૂર્વજન્મ-સ્મરણની એક ઘટનાનું પ્રમાણભૂત નિરુપણ
કે
‘પ્રબુદ્ધ જીવન’ના ગતાંકમાં ઉપરના મથાળા નીચે છપાયેલ લેખમાં જેને ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે અહેવાલ નીચે પ્રગટ કરવામાં આવેલ છે. આ અહેવાલ શ્રી વૃજલાલભાઈએ તા. ૧-૨-૬૬ ને રોજ ગુજરાત વિદ્યાસભાના ડિરેક્ટર શ્રી રસિકલાલ પરીખ પર લખેલા પત્રના રૂપમાં છે, જે પ્રબુદ્ધ જીવનમાં બે હફતે છાપવાનું વિચાર્યું છે. શ્રી રસિકલાલ પરીખ ગુજરાત વિધનસભાના ડિરેકટર છે એમ છ૫યું હતું તેમાં મુદ્રણદોષ છે અને તેને વિદ્યાસભ'ના ડિરેક્ટર છે એમ સમજવું. ઉપરેડકત પત્ર ૨ અક્ષરશ: નીચે પ્રમાણે છે : પરમાનંદ.) વી. જે. શાહ
* વારંવાર તેને જૂનાગઢ સંબંધી પૂછયા કરતા. કારણ કે અમને આ બી. ઈ., બી. એસ. ઇ. (ઈ) બાબતમાં ખૂબ જ જિજ્ઞાસાવૃત્તિ રહેતી. ખાસ કરીને મારી પુત્રી રિટાયર્ડ કન્સલ્ટીંગ એન્જિનિયર, સુધા તેને વારંવાર જૂનાગઢ રાંબંધી હકીકત પૂછતી. “તું જૂનાગઢથી
વાંકાનેર (સૌરાષ્ટ્ર) તા. ૧–ર– ૬૬. આવી છો તે જૂનાગઢમાં તારું નામ શું હતું રાજુલ?” એમ પૂછતાં મુરબ્બી શ્રી રસિકલાલભાઈ,
છે કહેતી કે “તારું નામ ગીતા હતું.” “ગીતાની બાનું નામ શું હતું?” - ચિ. રાજ સંબંધ ની વિગતવાર હકીકત ગુજરાતીમાં અને
તે કહેતી કે તે મને યાદ નથી.” “ગીતાના બાપુનું નામ શું હતું?” બને ત્યાં સુધી તેના જ શબ્દોમાં લખી મેકલવા સંધી આપ અહીં
એમ પૂછીએ ત્યારે પણ કહેતી કે “તે મને યાદ નથી.” “ગીતાનું ઘર મારે ત્યાં પધાર્યા ત્યારે રૂબરૂ વાત થઇ હતી. અને તે પછી તે સંબંધમાં આપે મને લખ્યું પણ હતું, પણ મારે બીજા વ્યવસાયમાં રોકાઈ કેવું હતું?” નેમ પૂછતાં તે કહેતી કે “ગીતાનું ઘર આવડું મોટું ન રહેવું પડયું હોવાથી આજ સુધી હું તે વાત હાથ પર લઇ શક્યો હતું. તેને તે બે રૂમ અને એક રસેપ્યું હતું.” અમે પૂછીએ કે “કેશેનથી તો માફ કરશે.
દમાં તારા પપ્પાનું ઘર છે તેવું હતું?” તે કહે કે “ના, ત્યાં તે ' આ નીચે હું રાજુલનાં સ્મરણસંસ્કાર સંબંધી તટસ્થભાવે–
અમારે બે રૂમ જ છે અને એક રૂમમાં અમે રડું કર્યું છે. જૂનાસાક્ષીભાવે– ફકત factual narratic n (હકીકતે પૂરતું જ વર્ણન)
ગઢમાં તો અમારે બે રૂમ અને એક રડું જુદું હતું, કેશોદ જેવું આપું છું. - રાજુલ મારા મોટા પુત્ર પ્રવિણચંદ્રની બીજી પુત્રી થાય. તેને
કોઈ કોઈ વાર તે તાળીરો પાડીને ગાતી અન ફરતી. ત્યારે જન્મ ૧૪-૮-૧૯૬૦માં વીંછિયામાં થયું હતું. જન્મ પછી માટે
તેની માટી બા પૂછતાં કે “રાજુલ, શું કરે છે?” તે રાજુલ કહેતી કે ભાગ ને તેના માતાપિતા પાસે કેશોદ રહેતી હતી. ૧૯૬૩ના માર્ચ “જનાગઢની ગરબી લઉં છું.” મહિનામાં તે અહીં વાંકાનેર આવી હતી. તે વખતે અહીં વાંકાનેરમાં
| રાજુલને પેંડા બહુ ભાવે છે. અમે તેને અવારનવાર પેંડા. અમારા પૂ. ગુરદેવ શ્રી કાનજીસ્વામી પધાર્યા હતા અને અહીં અમારા લાવી આપીએ. અગર ઘરે બનાવીએ ત્યારે રાજલ કહે “આપણે તો મંડળ વતી રવાધ્યાય મંદિરનું ખાતમુહૂર્ત થવાનું હતું એટલે તે પ્રસંગ અહીં રાફેદ પેંડા બનાવીએ છીએ, અમે જનાગઢમાં પીળા પેંડા ઉપર મારે ત્યાં ઠીક ઠીક મહેમાને આવેલા હતા. તે પ્રસંગે મારા
બનાવતા.” અમે પૂછતા કે “તમે જનાગઢમાં પૈડા શેમાં રાખતા?”
તે રાજુલ કહેતી “અમે કબાટમાં પેંડા ગોઠવીને રાખતા.” નાનાભાઇ– હિંમતભાઇનાં વહુ . સી. સુશીલા પણ આવ્યાં હતાં.
પછી તો અમે-ખાસ કરીને મારી પુત્રી સુધા–રાજુલને તેમનાથી રાજુલને અચાનક અમચ્છુ જ પૂછાઈ ગયું કે “રાજુલ,
જૂનાગઢ સંબંધી બહુ જ પૂછ પૂછ કરતી. અમને શંકા પડી કે જરૂર નું કયાંથી આવી છે?” તે રાજુલે કહ્યું “જૂનાગઢથી, કાકી.” વળી
એ છોકરીને પૂર્વનું કાંઇક સ્મરણ લાગે છે. કહ્યું“જૂનાગઢમાં મારે એક બેનપણી સ્ના હતી.” “અ, સો..
' અમે અહીં વાંકાનેરમાં સાંજે સૂર્યાસ્ત પહેલાં જમી લઇએ પ્રભા કહે (પ્રાના એટલે રાજુલનાં માતુશ્રી) તેને કેદમાં એક બેન
છીએ. એક વખતે રાજુલ તેની માટીબાને કહે “બા, અહીં તે પણી છે તેનું નામ સ્ના છે, તેનું શું કહેતી હશે. તે આ આપણે બહુ વહેલાં જમી લઇએ છીએ. જૂનાગઢમાં તે અમે રાતે સાંભળીને રાજુલ કેહતી કે “ના, હું જૂનાગઢની તાનું કહું છું.” આરતી થાય ત્યારે જમતા.” તે વખતે રાજુલની ઉંમર એટલી નાની હતી કે અમે એ વાતને બહુ સુધા પૂછતી કે “રાજુલ, ગીતાની ભાભી (બા) કેવી હતી?”
તે રાજલ કહે “અત્યારે મારી ભાભી છે તેવી જ ગીતાની ભાભી મહત્ત્વ ન આપ્યું. છતાં ઘણાંને એમ તે થયું જ કે “આ છોકરી
હતી.” જૂનાગઢ, જૂનાગઢ, કેમ કર્યા કરે છે? કદાચ જૂનાગઢથી આવી ન
' હું સ્ટીલની થાળીમાં જમું છું. એક વખતે, જમતી વખતે હાય ?” પણ એ વખતે તે વાત બહુ લાંબાણી ન હતી અને બે-ત્રણ
સુધાએ રાજુલને પૂછયું “રાજુલ, ગીતાના પપ્પા કેવી થાળીમાં જમતા? મહિના રહીને રાજુલ પાછી કેશેદ ચાલી ગઈ હતી.
આવી બાપુજી જમે છે તેવી સ્ટીલની કે આવી પીત્તળની ?” તો ફરી તે ૧૯૬૫ના મે મહિનામાં રાજકોટ આવી હતી. તે વખતે
રાજુલ કહે, “ગીતાના પપ્પા આવી બાપુજી જેવી સ્ટીલની થાળીમાં ભગવાનને પ્રતિષ્ઠામહોત્સવ હતે. ભગવાનનાં નિર્વાણ કલ્યાણક
જમતા.” સુધા પૂછે કે “ગીતાને ત્યાં આપણે ત્યાં છે તેમ ઝાઝી વખતે સમેતશિખરના પર્વતનું મોડેલ બનાવ્યું હતું, એટલે કે રચના
સ્ટીલની થાળીઓ હતી કે?” તે રાજુલ કહે “ના, તેમને એક જ કરી હતી. તેમાં પગથિયાં વિ. બધું બેસાડયું હતું. તે જોઇને રાજુલ
થાળી હતી.” તેની મેટબા Grand M t er ને કહે “બા, અમે આ
સુધા જ્યારે દૂધ લેતી ત્યારે રાજુલ ઘણી વાર કહેતી કે “બા, ગિરનાર જુનાગઢમાં કરતા હતા. તેમાં આવાં પગથિયાં પણ
આપણે અહીં નાની તપેલીમાં દૂધ લઇએ છીએ, અમે ત્યાં જૂનાકરતા.” તેની બા પૂછે કે “ગિરનાર કરીને શું કરતા? તે રાજુલ ગઢમાં તો મોટા તપેલામાં દૂધ લેતા અને તેમાંથી નાની તપેલીમાં કહેતી કે “તેના ફરતી ગરબી લેતાં.” તેની બા પૂછતી કે “તું ગરબી
તરવાળું દૂધ કાઢી લેતા અને મેટા તપેલાના દૂધમાંથી પેંડા બનાવતા.” લેતી ?” તે રાજુલ કહેતી કે “હું નેતી લેતી, હું તો જોતી. બીજી
આ પછી ગયા ઓગસ્ટ-સપ્ટેમ્બર ૧૯૯૫માં અમે બધા છાડિયું લેતી.”
સેનગઢ ગયા. ત્યાં મારાં બહેને તથા નાનાભાઇ હિંમતભાઇ વિ. રહે રાજકોટથી રાજલ વાંકાનેર આવી. અને ત્યારથી અહી
છે. અમે બધા શ્રી હિંમતભાઈને ત્યાં રહ્યા. વાંકાનેર રહે છે. વચ્ચે પંદરેક દિવસ કેશેદ ગયા નવેમ્બર ૧૯૬૫માં ગઇ હતી. તે વખતે બાદ કરતાં તે અહીં જ વાંકાનેર અમારી સાથે
| મારી બહેનને તથા શ્રી હિંમતભાઈને આ બધી રાજુલની રહે છે. ' ' ,
વાત કરી. તેઓ પણ આ બધું રાજુલને પૂછયા કરતા તે રાજુલા રાજકોટથી પ્રતિષ્ઠા મહોત્સવ પૂરા થઇ ગયા પછી રાજુલા એક જ પ્રકારે જવાબ આપતી. તેમાં કોઇ ફેરફાર, ન થવે. ગમે અમારી સાથે વાંકાનેર આવી. વાંકાનેરમાં તેના રોકાણ દરમ્યાન અમે તેટલું ફેરવી ફેરવીને પૂછીએ તે પણ એકજ પ્રકારને જવાબ મળતો.
Page #65
--------------------------------------------------------------------------
________________
=====
=
=
=
=
=
-
-
તા. ૧૯--૧૯૭૧ બુધ જીવન
૨૫૩ જૂનાગઢના મકાન સંબંધી પૂછે તે જેમ વાંકાનેરમાં કહેતી તેમ જ તેમને પણ લાગ્યું કે રાજુલને પૂર્વભવનું સ્મરણ છે તે વાત તો નક્કી કહેતી કે “ત્યાં અમારે બે રૂમ અને એક રડું હતું.”
લાગે છે. માટે હવે આપણે જનાગઢ જઈને આ બધી ‘ હકીકતની . ત્યાં અમારે શ્રી સમેતશિખરજી, ગિરનારજી વિ.નાં મેટાં ચિત્રો ખાત્રી કરવી જોઈએ. એટલે અમેએ જૂનાગઢ જવાનું નક્કી છે. તે બતાવીને પૂછીએ કે “ગિરનાર કે, આવો હતો?” તે જે કર્યું. હિંમતભાઇએ કહ્યું કે “તારીખ નક્કી કરીને મને લખશે એટલે ડુંગરનું ચિત્ર પગથિયાં વિનાનું હોય તે દેખાડીને કહે કે “ના, આમાં હું પણ જૂનાગઢ અહીંથી સીધો આવીશ.”
ને ત્યાર પછી હું વાંકાનેર આવ્યો અને તા. ૧-૧૧-૬૫ના પગથિયાં નથી, ગિરનાર આવો ન હતો.”જે ડુંગરનાં ચિત્રમાં પગથિયાં હોય તેને જોઇને કહે કે “ગિરનાર આ હા, આવાં
રોજ જૂનાગઢ જવાનું નક્કી કર્યું અને તે પ્રમાણે નગઢ શ્રી પગથિયાં હતાં.” પગથિયાં વિનાના ડુંગરનું ચિત્ર બતાવતાં તે કહેતી
હિંમતભાઈને લખી નાંખ્યું. વાંકાનેરથી હું, મારી પત્ની અ. સૌ.
શાન્તા, મારી પુત્રી ચિ. સુધા અને રાજુલ એટલા જણ મેઇલમાં “પણ આમાં પગથિયાં કયાં છે?”.
નીકળી તા. ૧-૧૧-૬૫ના રોજ સાંજે પાંચ વાગ્યે જનાગઢ પહોંરયા. - શ્રી હિંમતભાઈ રાજુલને પૂછતા કે “રાજુલ, અમે જૂનાગઢ
અમો બધા દિગંબર જૈન ધર્મશાળામાં ઉતર્યા હતાં. અમે પહોંચ્યા આવીએ તે તું તારું (ગીતાનું) ઘર બતાવીશ?” તે રાજુલ જવાબ ત્યારે સોનગઢથી શ્રી હિંમતભાઇ તથા તેમનાં પત્ની અ.સૌ. આપતી કે “હા.” પછી પછે કે “ગીતાની બાને બતાવીશ?” તો હા સુશીલા આવી ગયાં હતાં. સુરેન્દ્રનગરથી મારા જમાઇ શ્રી પ્રેમચંદ
પણ આવવાના હતા તે બીજે દિવસે સવારે એટલે તા. ૨-૧૧-૬૫ને પાડતી. “ગીતાના બાપુને બતાવીશ?” તે પણ હા પાડતી. પછી પૂછે
રોજ જૂનાગઢ પહોંચ્યા, કે “ગીતાને બતાવીશ?” તે એકદમ બોલી ઉઠતી કે “ગીતાને ક્યાંથી
જૂનાગઢમાં સાંજે અમે નક્કી કરી નાંખ્યું કે આવતી બતાવું? ગીતા તે હું.” કોઇવાર એમ પણ કહેતી કે “ગીતાને
કાલે સવારે એટલે તા. ૨-૧૧-૬૫ના રોજ પહેલાં અમે પુરુએ કયાંથી બતાવું? ગીતા તે મરી ગઇ ને હું રાજુલ થઇ છું.” “ગીતા
તળાવ સ્ટ્રીટ, ગેકળદાસ, કાન્તાબહેન, તેમનું ઘર વિ.ની તપાસ કરી કેમ મરી ગઈ? તેને શું થયું હતું?” એમ પૂછતા તે કહેતી કે “તેને
આવવું. અને રાજુલ જે વાતો કહે છે તેમાંની કઇ અને કેટલી વાતે તાવ આવ્યો હતો.”
બરાબર છે તેની તેમને પૂછીને ખાત્રી કરવી. તે પછી રાજુલને ત્યાં લઈ કોઇ વાર હિંમતભાઇ કહેતા કે “અમારે જૂનાગઢ તો જવું છે
જવી. અને કળદાસ કાનાબહેન વિગેરેને તે ઓળખે છે કે નહિ તે જોવું. પણ ત્યાં ઊતરીએ કયાં? જમીએ ક્યાં?” તો રાજલ કહેતી કે “તમે ગીતાના બાપુને ઘરે જજોને, તેમને કહેજો કે તમારી ગીતા રાજુલા
આ પ્રમાણે બધો પ્રોગ્રામ સતે રાજુલની જાણ બહાર ગોઠવી રાખે. થઇ છે, તેને હું બાપુજી છું. તે તે તમને ખાવાનું આપશે. ચા બીજે દિવસે સવારે એટલે કે તા. ૨-૧૧-૬૫ના રોજ લગભગ આપશે. નાસ્તો આપશે.”
દસેક વાગ્યે અમે ત્રણ જણ (હું, શ્રી હિંમતભાઈ અને શ્રી પેંડા સંબંધી પણ ત્યાં પૂછવામાં આવતું તો ત્યાં પણ કહેતી કે પ્રેમચંદ) ધર્મશાળાએથી નીકળ્યા, અને પૂછતાં પૂછતાં તળાવ “ત્યાં અમે પેંડા કબાટમાં ગોઠવીને રાખતા.”
સ્ટ્રીટમાં ગયા. ત્યાં શ્રી ગોકળદાસભાઈ લહાણા જ્યાં રહે છે તે તપારા આ બધા ઉપરથી અમારા આખા કુટુંબને લાગ્યું કે રાજુલને શરૂ કરી. અમોએ માની લીધેલું કે શ્રી ગોકળદાસભાઈ લહાણા પૂર્વભવનું સ્મરણ તે જરૂર લાગે છે. માટે તે કહે છે તે વાતની જૂનાગઢમાં તપાસ કરીને ખાતરી કરવી જોઇએ. પણ તપાસ કરવામાં
કંદોઈ જ હશે. કારણ કે રાજુલ પંડા તથા દુધ મેટા એક મુશ્કેલી હતી કે રાજુલને ગીતાના બાપુનું નામ કે બાનું નામ તપેલામાં લેતા વિ. વાત કરતી તેથી અમને એમ કે તેઓ કંદોઈ જ યાદ ન હતું. તે કયાં રહેતી તે સ્થળનું સરનામું પણ તે જાણ તી ને હશે. એટલે ઘણી જગ્યાએ તે અમે ગોકળદાસભાઇ લહાણા હતી. ફકત એટલું પૂછીએ કે જૂનાગઢમાં તારું ઘર બતાવીશ તે હા કંઈ કયાં રહે છે તેમ જ પૂછતા. પણ તળાવ સ્ટ્રીટમાં પ પાડતી. પણ પૂછીએ કે સ્ટેશનથી ઊતરીને કઈ બાજુએ જવું? તે તે કાંઈ બરાબર કહી શકતી નહિ. એટલે જૂનાગઢમાં તપાસ કરવાનું
ખાધો નહિ, કારણ કે ત્યાંથી તેમણે ઘરે બદલી નાંખેલું. તપાસ મુશ્કેલ હતું. એટલે રાજુલના જન્મ પહેલાં લગભગ સાડા નવ મહિને કરતાં અને પૂછતાં પૂછતાં અમે શ્રી ગોકળદાસભાઈની દુકાને જૂનાગઢમાં કેદ ગીતા નામની છોકરીનું મરણ થયું છે કે નહિ? અચાનક આવી ચડયા. અને તેમને પૂછતાં તે કહે : “મારા અગર તે અરસામાં જૂનાગઢમાં કોઈ ગીતા નામની છોકરીનું અસ્તિત્વ ભ'ઈનું નામ ગોકળદાસ છે, પણ તે અહીં રહેતા નથી. તે તો હતું કે નહિ? તેની પહેલાં તપાસ કરવી જોઈએ એમ મને લાગ્યું. એ વખતે મારા જમાઇ શ્રી પ્રેમચંદ પણ સેનગઢ હતા. તેને મેં
બીજે રહે છે.” પછી અમે પૂછયું કે પાંચ છ વર્ષ પહેલાં અહીં કહ્યું કે તમે અવારનવાર જુનાગઢ જાઓ છો તો જૂનાગઢ મ્યુનિસિ
રહેતા? તો કહે કે, “હા”. એટલે અમે તેમની પાસેથી શ્રી ગોકળપાલિટીમાંથી નીચે પ્રમાણે તપાસ કરી લાવશે.
દાસભાઇનું હાલનું સરનામું મેળવીને તેમની દુકાને ગયા. આ વખતે રાજુલને જન્મ ૧૪-૮-૧૯૬૦ના રોજ થયેલ છે તેમાંથી લગભગ લગભગ સવારના અગિયારેક વાગ્યા હશે. શ્રી ગોકળદાસભાઇને સાડાનવ મહિના બાદ કરતાં નવેમ્બર ૧૯૫૯ આવે. એટલે મેં તેમને અનાજની દુકાન છે અને અમે ગયા ત્યારે તેઓ ઘરાક સાચકહ્યું કે ૧૯૫૯ ના કટોબરની આખર અને નવેમ્બરની શરૂ- વવાના કામમાં હતા. એટલે અમે તેઓશ્રીને પૂછયું કે, “આપને આતમાં જૂનાગઢમાં ગીતા નામની કોઈ છોક્રીનું મરણ મ્યુનિસિ- વખત હોય તો અમારે આપની સાથે પાંચ દસ મિનિટ શેડી વાત પાલિટીના મૃત્યુ-રજિસ્ટરમાં નોંધાયું છે કે નહિ અને નોંધાયું હોય કરવી છે.” તેમણે કહ્યું કે, “ભલે કહો” મે કહ્યું કે, “અમે તો તેમાં જે વિગત લખી હોય તેની નોંધ કરી મને જણાવશે. વાંકાનેરથી આવીએ છીએ. અમારે ત્યાં એક પાંચ વર્ષની દીકરી
શ્રી પ્રેમચંદ ૧૯૬૫નાં સપ્ટેમ્બરમાં જૂનાગઢ ગયા અને છે. તે કહે છે કે હું જૂનાગઢમાં ગીતા હતી. તો તમારે પાંચ છ ત્યાં તપાસ કરીને મને લખ્યું કે “મ્યુનિસિપલ રજિસ્ટરમાં ૨૮-૧૦- વર્ષ પહેલાં કેદ ગીતા નામની દીકરી મરી ગઇ છે?” તેમણે “હા” ૧૯૫૯ ના ગીતા નામની છોકરીનું મરણ નોંધાયું છે. તેના પિતાનું કહી. અને બીજી વિગત પૂછતાં તે કહે કે “તમે બધા મારે ત્યાં નામ ગhદાર લેહાણા છે. માતાનું નામ કાન્તાબહેન અને સ્થળ જાવ. ગીતાની બા આ બધી માહિતી વિશેષ જાણે છે. તે તમને તળાવ સ્ટ્રીટ એમ લખ્યું છે.”
બધું કહેશે.” તેમણે તેમના દીકરા બાબુભાઈને અમારી સાથે ઘરે આ વાત ઉપરથી મને પાકી ખાતરી થઈ કે રાજુલને સ્મરણ મલ્યા અને અમે બધા શ્રી ગોકળદાસભાઇને ઘેર ગયા. ત્યાં છે તે વાત તો તદ્દન સાચી લાગે છે. હવે તે જે વાત કરે છે એ. સી. કાન્તાબહેનને મળ્યા અને રાજુલ જે વાત કરે છે તે તે મેળવવી જોઇએ.
સંબંધી બધું તેમને પૂછ્યું. તેમણે તથા તેમના દીકરા બાબુભાઇએ - હું આંકટોબર ૧૯૬૫માં સોનગઢ ગયો ત્યારે મેં આ બધી . અમને પૂરો સહકાર આપ્યું. તેમની સાથે થયેલી વાતચીતના વાતો તથા ગીતાના મરણનોંધની વાત હિમતભાઈને કરી; અને સાર નીચે પ્રમાણે છે:
(અપૂર્ણ )
ખ ગાની પહેલા કોઈ
Page #66
--------------------------------------------------------------------------
________________
૨૫૪
પ્રબુદ્ધ જીવન
સાધુ–સંન્યાસીઓનું વેશ—આધારિત મહત્ત્વ
(ડૉ. ઈન્દ્રચંદ્ર શાસ્ત્રી તરફથી મળેલા વિચારપ્રેરક લેખ - મૂળ હિંદી - ના ગુજરાતી અનુવાદ નીચે આપવામાં આવે છે. —તંત્રી)
વ્યકિત – વિશેષને પોલીસના વેશમાં જેઇને જનતાના મનમાં એક પ્રકારના ભય ઉત્પન્ન થાય છે અને નિયમવિરુદ્ધ કામ કરવામાં તે સંકોચ અનુભવે છે. જે સાયકલ પર બેસીને બે જણ જતા હોય તે એક ઊતરી જાય છે. જો મેટરમાં લાઇટ ન હોય તો ડ્રાઇવર તે બરાબર કરી લે છે. જ્યારે શસ્ત્રધારી સૈનિક રસ્તા પર પહેરો ભરતા હોય છે ત્યારે એક પ્રકારની ભયની લાગણી લોકોમાં પ્રવર્તતી જોવા મળે છે, લોકોને ટોળે વળીને ભેગા થતાં અને ઘરની બહાર નીકળતાં ભય લાગે છે. જે કે તે સૈનિક ગાળી ચલાવતા નથી હોતા - કેવળ તેના પ્રદર્શન માત્રથી જ અનિયંત્રિત ભીડની જગ્યાએ નિયંત્રણ આવી જાય છે. એનું કારણ છે રાજ્યસંસ્થા દ્વારા એ પહેરવેશની સ્વીકૃતિ. તેને જુએ છે તે સમજતા હોય છે કે જો તેની વાત નહિં માનવામાં આવે અથવા તેની સાથે ઝઘડો કરીશું તે તેનું પરિણામ પોતાની ગિરફતારીમાં જ આવશે. એ જ વ્યક્તિ જ્યારે સાદા કપડામાં હોય છે ત્યારે કોઇને તેના ડર લાગતો નથી અને તેની હાજરીમાં પણ સૌ સૌની મરજી પ્રમાણે જ વર્તતા હેાય છે. રાજ્યતંત્ર બરાબર ચાલે એ માટૅ ભય અને આતંકને આવશ્યક માનવામાં આવતા હોય છે અને એટલે તેનું પ્રદર્શન કરવામાં આવે છે ત્યાં તેને ખરાબ ગણવામાં નથી આવતું અને આવા પ્રભાવ એ જ વેશનો પડે છે જે વેશ રાજ્યતંત્ર દ્રારા સ્વીકૃત કરવામાં આવ્યો હોય. બીજો વેશ તેના કરતા પણ પ્રભાવશાળી હોય તો પણ તે પ્રભાવ ઉત્પન્ન કરી શકતા નથી.
પ્રશ્ન થાય છે કે - ધર્મના ક્ષેત્રે પણ વેશને શા માટે સ્વીકૃતિ આપવામાં આવે છે? ફકત વિશેષ પ્રકારના કપડાં પહેરવાથી જ સાધારણ વ્યકિતને મહાત્મા અને ચરણસ્પર્શના અધિકારી કેમ માનવામાં આવે છે? એને આજીવિકાની ચિન્તામાંથી શા માટે મુકત કરવામાં આવે છે? આ બધાથી તેને ત્યાગ માટે પ્રોત્સાહન મળે છે કે ઢીંગ માટે? જો પ્રત્યેક વ્યકિત માટે કામદ્રારા દ્રવ્યાપાર્જન અનિવાર્ય ગણવામાં આવે તે શું ત્યાગી જીવનમાં કોઇ બાધા ઊભી થશે?
આ પ્રશ્નનો જવાબ મેળવવા માટે ત્યાગીસંસ્થાના ઇતિહાસ ઉપર દષ્ટિપાત કરવા જરૂરી છે. સૌથી પહેલા આપણી સામે વૈદિક યુગ આવે છે. મંત્રકાળમાં લોકો ભેગા મળીને પ્રાકૃતિક શકિતઓની સ્તુતિ કરતા હતા. જરૂર પડે ત્યારે માર્ગદર્શન માટે કોઇ વિદ્યા અને ચારિત્ર્યસંપન્ન 'અનુભવી વ્યકિતને પસંદ કરવામાં આવતી હતી. ત્યારે પુરોહિતના રૂપમાં કોઇ જુદા વર્ગ નહાતા. બ્રાહ્મણ કાળમાં એના પર વર્ગ વિશેષનું આધિપત્ય થઇ ગયું, જેના કેટલાંયે દુષ્પરિણામે
આવ્યા:
(૧) બ્રાહ્મણવર્ગ જન્મના કારણે જ પોતાને ઉત્કૃષ્ટ માનવા લાગ્યો અને જે પ્રતિષ્ઠા યોગ્યતાના આધાર પર મળવી જોઇતી હતી તે જાતિના આધાર પર મળવા લાગી. વિદ્યા અને ચારિત્ર્યસંપન્ન ક્ષત્રિય અથવા વૈશ્યની તુલનામાં મૂર્ખ અને ચારિત્ર્યહિન હોય એવા બ્રાહ્મણા પણ પેાતાની જાતને ઉત્કૃષ્ટ માનવા લાગ્યા.
(૨) દક્ષિણા આપવા વિશેના આગ્રહને બળવત્તર બનાવવામાં આવ્યો એને લીધે વળી નવા પુરાહિત વર્ગની સ્વાર્થવૃત્તિ સંતેષાવા લાગી. બીજી બાજું સુખી લોકોની એ માન્યતા દઢ થતી ચાલી કે ગમે તેટલું મોટું પાપાચરણ કરવામાં આવે પણ દક્ષિણા આપીને યજ્ઞયાગ કરીને શુદ્ધિ મેળવી શકાય છે. પાયાની વસ્તુ માનવીનું ચારિત્ર– તેની ઉપેક્ષા થવા લાગી અને તે વૃત્તિ આજ દિન સુધી ચાલુ રહી.
(૩) આને કારણે આચારસહિતાઓ બ્રાહ્મણાના હાથમાં આવી ગઈ કોઈ, પણ અપરાધના પરિણામે બીજા વર્ણો માટે કઠોર શિક્ષાનું વિધાન હતું ત્યાં બ્રાહ્મણી માટે મામુલી શિક્ષા ઠરાવવામાં આવી.
તા. ૧૬-૩-૧૯૭૧
સાધન
(૪) આ રીતે દંડાંહિતાને પણ સ્વાર્થપૂર્તિનું બનાવવામાં આવ્યું. પ્રાયશ્ચિતાધ્યાયમાં પણ દંડના સ્વરૂપે અલગ અલગ પ્રકારના આકરા નિયમો કરવામાં આવ્યા અને છેવટે એમ જોડી દેવામાં આવ્યું કે, બ્રાહ્મણોને દાન આપવાથી મોટામાં મોટું પાપ પણ ધોવાઇ જાય છે.
(૫) પુરોહિત વગે વેદની આજ્ઞાઓને વધારે મહત્વ આપ વાનું શરૂ કર્યું અને ધર્મના વિષયમાં વેદને અંતિમ આધારરૂપ ગણવામાં આવ્યો. આ ઉપરાંત બ્રાહ્મણેત્તર જનતાને તેના પઠન-પાઠનથી વંચિત રાખવામાં આવી, જેથી કોઇ સાચી હકીકત વિશે પણ પોતાના સ્પષ્ટ અભિપ્રાય ઉચ્ચારી શકે નહિ.
(૬) જાતિના આધારે પ્રતિષ્ઠા પ્રાપ્ત થવાના કારણે બ્રાહ્મણ વર્ગમાં પણ ગંભીર અધ્યયન અને ચારિત્ર દ્રારા પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવાની વૃત્તિ શિથિલ થવા લાગી.
કર્યો
જૈન, બૌદ્ધ વિગેરે ત્યાગમાર્ગી પરંપરાઓએ આનો વિરોધ અને ચારિત્ર્યશુદ્ધિની ફરીથી પાણ - પ્રતિષ્ઠા કરી. એ કારણે બ્રાહ્મણાનું મહત્વ ઘટતું ચાલ્યું, પરંતુ સમયના વહેણ સાથે આ નવી પર પરાઓ ઉપર પણ વર્ગ - વિશેષે પેાતાનું આધિપત્ય જમાવી દીધું. વૈદિક પરંપરામાં જે મહત્વ જન્મના આધાર પર પ્રાપ્ત થતું હતું, તે અહિં વેશના આધાર પર પ્રાપ્ત થવા લાગ્યું. સંબંધિત સંપ્રદાયો દ્વારા પોતપોતાની નિશ્ચિત વેશભૂષા અપનાવવામાં આવી અને એ કારણે પ્રત્યેક વ્યકિત એમ વિચારતી થઇ કે આને ત્યાગી માનવામાં આવે, ચરણસ્પર્શ કરવામાં આવે અને તે વ્યક્તિમાં વ્યકિતગત વાસ્તવિક ગુણ ન હોય તો પણ તેની દરેક જરૂરિયાતો પૂરી કરવામાં આવે. આ પદ્ધતિનો પ્રભાવ અન્ય વર્ગ ઉપર પણ પડયો અને જે માણસો જાતિ કે વિદ્યાના આધારે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવાને માટે અસમર્થ હતા તે લોકો વેશના આધારે એવા પ્રયત્નોમાં લાગી ગયા. આને લીધે સેંકડો સંપ્રદાયોનું નિર્માણ થયું અને તે દરેક સંપ્રદાયમાં આવા પ્રકારની વ્યકિતઓની વિશાળ સંખ્યા આજે છે.
ભારતભરમાં આવા લોકોની સંખ્યા એક કરોડથી પણ અધિક પ્રમાણમાં છે કે જે લોકો વેશના આધાર ઉપર પોતાને આજીવિકા પાર્જનના ઉત્તરાદાયિત્વથી મુક્ત સમજે છે અને કાંઇ પણ કામ નહિ કરવા છતાં પણ ગૃહસ્થવર્ગ પાસેથી આદર - સન્માન અને આવશ્યકતાપૂતિની આશા રાખે છે.
ગામડાંઓમાં દરેક જગ્યા પર આવા દશ્યો જોવા મળે છે. જ્યાં એક ખેડૂત હળ ચલાવતો હોય છે, તેની પત્ની રોટલા લઇને આવે છે અને પસીનાથી રૅન્ઝેબ થયેલા એ બન્ને ઝાડની એક છાયા નીચે વિશામ લે છે, એ અરસામાં એક મહાત્માજી આવે છે. ખેડૂતને ભકત કહીને આશિર્વાદ દે છે, અને ખેડૂત પોતાના રોટલામાંશી અર્ધા ભાગ તેને આપી દે છે. મહત્માજી ખાઇ - પીને થોડો સમય આરામ કરે છે. અને ભકતને આશિર્વાદ આપીને ચાલ્યા જાય છે. શહેરોમાં આ વાત વ્યાપારીઓની સાથે થાય છે. વેપારી પણ પોતાની કમાણીમાંથી ન્યૂનાધિક અંશ આવા સાધુસંતોની આવશ્યકતાપૂતિમાં ખરચતા હોય છે, અને ઉપરાંત હાથ જોડીને તેમને નમન કરે છે અને આદર્શપુરુષ માને છે. આ રીતે નિષ્ક્રિયતાએ સાંસ્કૃતિક શ્રેષ્ઠતાનું રૂપ ધારણ કર્યું અને સારા ભારતની જનતા તેનો જે ઘાતક પ્રભાવ ભોગવી રહી છે તેના સ્પષ્ટિકરણની અહીં કોઇ જરૂર નથી લાગતી. પરિામ કર્યા વગર અને માગીને ખાવામાં કોઇ પણ પ્રકારનો સંકોચ રહ્યો નહિ, એટલું જ નહિ પણ, બૌદ્ધિક દષ્ટિથી જે લોકો પોતા વિશે વિચાર કરનારા છે તેમની તુલનામાં પણ બીજાની વાત માની લેવાવાળાને સારા ગણવામાં આવે છે.
6
Page #67
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૩-૧૯શ
પ્રકૃદ્ધ જીવન
૨૫૫
આ સ્વીકૃતિની પહેલી બૂરી અસર જનમાનસમાં પણ સ્પષ્ટ જોવા મળે છે. - (૧) એનું ધ્યાન વાસ્તવિક ગુણામાંથી વિચલિત થઈને વેશભૂષા પર ચાલી ગયું છે. દરેક સમાજમાં શ્રદ્ધાળુ ધનિકવર્ગ આ વર્ગની પૂજા પ્રતિષ્ઠા વિગેરેના મિથ્યા - પ્રદર્શનોમાં જેટલો ખર્ચ કરે છે એટલે ખર વિદ્યા અથવા સમાજોપયોગી કાર્યોમાં નથી કરતે. દાન આપેલા રૂપિયાની મોટી રકમ નકામી વાતેમાં નિરર્થક ખર્ચાતી હોય છે.
(૨) ધર્મને વાસતવિક ઉદ્દેશ હદયશુદ્ધિ છે. જે વ્યકિત રાગ, પ, અહંકાર, લોભ વિગેરે દુર્ગુણથી ઉપર ગઈ છે તે ધર્માત્મા છે. પરંતુ વેશભૂષાના કારણે આપણી દષ્ટિ ગુણે તરફ રહી નથી. ગૃહસ્થવેશ ધરાવતી વ્યકિત ભલે ગમે તેટલી સુચરિત્ર અથવા ગુણસંપન્ન હોય, પરંતુ સાધુવેશધારીની તુલનામાં તેને ગૌણ સમજવામાં આવે છે.
(૩) જો વાસ્તવિક ગુણો પર ધ્યાન આપવામાં આવે તો નિમિત્તે પરંપરામાં કોઈ ભેદ છે નહિ. અહિંસા, સત્ય, અસ્તેય, પરસ્પર પ્રેમ આદિ ગુણને તો સૌ સારા માને છે. પરંતુ વેશને મહત્વ મળતું હોવાના કારણે આ વસ્તુ તરફથી લક્ષ્ય હઠી ગયું અને સાંપ્રદાયિક ઝગડા શરૂ થયા. જટા રાખવાવાળા શિરમુંડવાવાળાને ત્યાગી માનવા માટે તૈયાર નથી હોતા અને સફેદ કપડાંવાળા ભગવા કપડાં વાળાને ત્યાગી માનવા તૈયાર નથી હોતા.
(૪) અનુયાયીઓ પોતપોતાની પરંપરાને વધારે મહત્ત્વ આપતા થયા. પિતાને સભ્ય ભલે કાંઇ ન જાણતે હોય, ચારિત્રયભ્રષ્ટ હોય, તે પણ તે બીજાઓથી ઊંચે છે એમ મનાવા લાગ્યું.
(૫) ધર્મનું લક્ષ્ય જીવનને સુધારવાનું છે. અને તેને માટે હૃદયની પવિત્રતા આવશ્યક છે. પરંતુ ધર્મજીવી વર્ગે પરલેક અને પિતાની પ્રજાપ્રતિષ્ઠાને વધારે મહત્વ આપવાનું શરૂ કર્યું. એનું પરિણામ એ આવ્યું કે અનુયાયીવર્ગ જૂઠું બોલવામાં એટલો સંકોચ નહિ અનુભવે જેટલે દુરાચારી હોવા છતાં વેશધારીની ઉપેક્ષા કરવામાં સંકોચ અનુભવશે.
(૬) ધર્મસંસ્થાને આદર્શ છે - પ્રાણીમાત્ર સાથે મૈત્રી. અને વેશ બુદ્ધિ-વૈષમ્ય ઉત્પન્ન કરે છે, તેનાથી એક વ્યકિત બીજી વ્યકિતથી પોતાને અલ્પ સમજવા માંડે છે. •
આવા ખોટા પ્રભાવથી ભારતના માનસને બચાવવા માટે એ જરૂરી છે કે, ચારિત્ર્યના ક્ષેત્રમાં વેશની સ્વીકૃતિ બંધ કરવામાં આવે. એને ત્યાગનું પ્રમાણપત્ર માનવામાં ન આવે. જે વ્યકિત વિદ્યા, ત્યાગ વિગેરે ગુણોથી સમ્પન્ન હોય, તે ગમે તે વેશમાં હોય પણ તેને સન્માનની અધિકારી માનવામાં આવે. આમ કરવામાં આવે તે ધર્મ કત આજીવિકાનું સાધન નહિ રહે પણ ચારિત્રશુદ્ધિનું અંગ બની જશે.
કેટલાક લોકો એમ કહેશે કે, અમે અમારું આખું જીવન ધર્મારાધનામાં ગાળવા માંગીએ છીએ એટલા માટે એમને આજીવિકોપાર્જનની ચિતામાંથી મુકત કરવા જ જોઇએ. પણ આ વાત બરાબર નથી. આવી વાતથી ફકત દંભને જ પ્રોત્સાહન મળે છે. જે માણસ આ દિવસ કીર્તન અથવા ધાર્મિક ક્રિયા કરતે રહે છે તે ફકત બહારને જ દેખાવ કરે છે એમ કહેવું જોઇએ. જે વ્યકિત અધ્યાપન, રોગીઓની સેવા અથવા જનકલ્યાણના બીજા કામમાં ઓતપ્રેત છે એવી વ્યકિતની આવશ્યકતા સમાજ પિતાની મેળે જ પૂરી કરતા હોય છે. આવી વ્યકિતને એના માટે વેશની આવશ્યકતા નથી રહેતી. એની વિરુદ્ધ, જે વ્યકિત વેશ ધારણ કરી લે છે તેને આભ્યન્તર શુદ્ધિ ન હોવાનાં કારણે પણ દેખાવ કરવો પડે છે. તે ઉપરથી અસ્વાદ અને વિરકિતનું ગીત ગાય છે. પરંતુ તેના હૃદયમાં
સ્વાદિષ્ટ વસ્તુ ખાવાની અથવા મનોરંજનની ઇચ્છા થતી હોય છે.
દરેક ધર્મમાં મુકતાવાને સાધનાનું ચરમ લક્ષ્ય માન્યું છે. સમસ્ત અનુષ્ઠાન તેના માટે છે. જૈન ધર્મમાં આવા મહાપુરુષોને સિદ્ધ અથવા મુકત કહેવામાં આવે છે. એના પંદર ભેદ છે. સાધક સ્ત્રી હોય કે પુરુ,૫, ગુહસ્થ હોય કે સાધુ, જૈન મુનિના વેશમાં હોય અથવા અન્ય કોઇ વેશમાં - આવશ્યક ચારિત્ર - શુદ્ધિદ્વારા તે મેક્ષ પ્રાપ્ત કરી શકે છે. આવી સ્થિતિમાં વેશ. કોઇ મહત્વ નથી હોતું. આજે જ્યારે દુરૂપયોગ વધી ગયો છે ત્યારે, આ વાત ખૂબ ખૂબ વિચારણા માગી લે છે. અ...]વાદક
મૂળ હિંદી શાન્તિલાલ ટી. શેઠ
' : ડૉ. ઈન્દ્રચંદ્ર શાસ્ત્રી મારા પિતાના જ વિષે
(ગતાંકથી ચાલુ) આ છે - અરોગ્યપ્રદ, કલ્યાણકારી જીવન - ક્રમ! આજે કહી શકીશ “મારામાં લેશમાત્ર દુ:ખ અને નિરાશા-(માયૂસી) કે મમત્વ નથી. ઉત્સાહ અને પ્રસન્નતા કાયમ માટે છે અને નિરાગ્રહ તે મારા જીવનની સાધના છે. આથી હું પ્રસન્નતાપૂર્વક જીવીશ.”
હું તે માનું છું કે જીવનમાં જે જે મુશ્કેલીઓ આવે છે, દુ:ખ સહેવા પડે છે, એ જ છે - સાચું જીવન. આથી ઊલટું જે સુખ મળે છે, સફળતા મળે છે, યશ સાંપડે છે તે બધું જીવન માટે જરૂરી છે ખરું - ડું પિષણ એવાં સુખમાંથી જરૂર સાંપડે છે, પરંતુ સુખમાં ઉન્નતિનાં તત્વો બહુ ઓછાં હોય છે.
પુરુષાર્થ માટે છે - મુશ્કેલીએ, દુ:ખ, જીવનની વિષમતાઓ જયારે સુખ છે - સાંત્વના માત્ર, આશ્વાસન માત્ર. એની પણ આવશ્યકતા છે કિંતુ કિંમત ઘણી ઓછી છે. * કેટલાક લોકો એ પણ જાણવા ચાહે છે કે જીવનમાં હું કોને કૃતજ્ઞ છું?
' જીવનને જે અનુભવ મને મળ્યો અને એમાંથી હું જે મેળવી શક, એને માટે ભલે અંશત: કેમ ન હોય, પરંતુ કેટકેટલાને હું . ખ્ખી છું!
આ જવાબ આપતી વખતે મારી કૃતજ્ઞતાને પરમ સંતોષ સાંપડશે.
આમ તો સંસ્કૃતિ સંવર્ધક સૌ કોનાં આપણે ગણી છીએ પરંતુ જે લોકોએ આપણને પરેશાન કર્યા, આપણા જીવનક્રમમાં વિદને-અડચણ નાખી, એમના પ્રત્યે પણ કૃતજ્ઞતા દાખવવી જોઇએ.
નવલકથાનું જ ઉદાહરણ લોને ! અમાં નાયક, નાયિકા, ઉપનાયક, ઉપનાયિક ઇત્યાદિ સૌની આવશ્યકતા હોય છે, છતાં શ્રેષ્ઠ રચના કયારેય ખલનાયક વગરની રસપૂર્ણ થઇ શકી છે ખરી ? હું જ્યારે મારી જીવનયાત્રા વિશે સંપૂર્ણ ચિંતન કરૂં છું, ત્યારે હિતેચ્છુ અને દુ:ખદાતા બન્ને વિશે સમાન હિતચિતન કરી બન્ને તરફ કૃતજ્ઞ હોવાની સ્થિતિમાં હોઉં છું. છતાં જાહેર રીતે તે હિતેચ્છુ - હિતકર્તાઓ પ્રત્યે જ કૃતજ્ઞતા વ્યકત કરવી જોઇએ. એ નિયમ સારે છે. એમાં મોટા લોકો પણ આવશે અને નાનાઓ પણ. મોટા લોકોનું નામ - નિદર્શન થશે. નાના લોકોનું કેવળ નામ આપવાથી કોઇને જ સંતોષ નહિ થાય અને નાના લોકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યકત કરવી હોય તો એમના વ્યકિતત્વનું વર્ણન પણ કરવું પડશે, આવા વ્યકિતત્વને ગીતાએ અધ્યાત્મ કહ્યું છે : (0Hવો swari ) આ બધું કરવું મુશ્કેલ છે. પુરી
હું સૌથી અધિક કૃતજ્ઞ છું ગાંધીજીને, પરંતુ એ વ્યકત કરતાં ખૂબ સંકોચ અનુભવું છું. આનું કારણ પણ જરા વિચિત્ર છે.
બે-ચાર સાહિત્યકારોએ અંદરોઅંદર મારા વિશે વાતચીત
,
Page #68
--------------------------------------------------------------------------
________________
૨૫૯
પ્રબુધ જીવન
તા૧૯-૩-૧૯૭૧
કરતાં કહ્યું, “કાકાસાહેબની પ્રતિભા સર્વતોમુખી હતી. તેઓ આ યુગના શ્રેષ્ઠ મૌલિક ચિન્તક બની શક્યા હોત, પરંતુ એમણે ગાંધીવાદ સાથે એટલું તાદામ્ય સાધી લીધું છે કે ગાંધી - વિચારનું ભાષ્ય લખવું એ જ એમણે પોતાનું જીવનકાર્ય બનાવી દીધું છે.” આ ઉપર બીજા કોઈકે કહ્યું, “કાકાસાહેબે પોતાની બધી મૌલિકતા ગાંધીજીને ઓળખવામાં ને અપનાવવામાં વાપરી કાઢી છે. એમાં જ તેઓ ધન્યતા અનુભવી રહ્યા છે, પછી આપણી ફરિયાદને શે અર્થ છે?”
વાત મારા કાન સુધી પહોંચતા મેં એમને કહ્યું કે જો આપની વાત ખરી હોત, તે હું પ્રસન્ન થતું. ગાંધીજીની સાથે વિચારમાં પણ તાદાત્મ પામવું સહેલું નથી. જો એ હું સાધી શકું તે ધન્યતા માનું, પરંતુ એમ નથી. ગાંધીજીનું જીવન - દર્શન મને ગમી ગયું છે, ફાવી ગયું છે. પરંતુ તેમની કેટલીય વાત હું માન્ય કરી શકતો નથી. પિતાના મનની અને અનુભવની વાત કરતાં કરતાં વચમાં વચમાં હું ગાંધીજીના વિચારે લાવું છું તેમાં મારી ફતશતાબુદ્ધિ છે. જે કંઇ હું એમના દ્વારા પાપે તેને સ્વીકાર કરવામાં સંકોચ શા માટે રાખું? પણ જ્યાં હું એમની ભૂમિકાનું સમર્થન કરૂં છું ત્યાં આધાર તે મારા અનુભવ અને ચિત્તનને જ હોય છે. અહીં એક નાનકડા કિસ્સો આપવો ઉચિત થશે.
૧૯૩૦માં જ્યારે ગાંધીજીને ન્યાયાલયમાંથી સજા અપાવ્યા વગર જ યરવડા જેલમાં રાજનૈતિક કેદીના રૂપમાં રાખવામાં આવ્યા, ત્યારે નિયમાનુસાર તેમની સાથે એક સાથી આપ એવી અવશ્યકતા ઊભી થઇ.
‘ઇસ્પેક્ટર જનરલ ઓફ પ્રિઝર્સે કર્નલ ડોયલ મને ઓળખતા હતા. તેમણે મને સાબરમતી જેલમાંથી યરવડા જેલમાં ગાંધીજીની પાસે મેકલ. ચારપાંચ મહિના હું જ એક્લો ગાંધીજીને સાથી રહ્યો. - જ્યાં એક બાજુથી એમની સેવા કરી ત્યાં એમની સાથે ચર્ચાએ પણ ઓછી ન કરી..
ચર્ચામાં હું એમને અહિંસાના જુદા જુદા પાસાઓ પર પ્રશ્ન પૂછતો હતો. વિશાળ માનવજીવનનું એક પણ ક્ષેત્ર મેં બાકી નહોતું રાખ્યું. આહાર-વ્યવહારથી માંડીને વિશ્વસમન્વય અને વિશ્વસરકારની સ્થાપના સુધીના અનેક સવાલ પૂછી નાખ્યા. પૂછતે જ રહ્યો.
એક દિવસ એ જરાક છેડાયા. કહેવા લાગ્યા, “કયાંસુધી પ્રશ્ન પૂછતા રહેશો ? માની લીધું કે મારા દ્વારા તમને અહિસા - દષ્ટિ મળી. પણ તે તમારી પણ થઈ કે નહિ? મારી અહિસાદષ્ટિ લઈને કયાંસુધી ચાલશે? અગર તે તમારી પણ થઈ છે, તે તેના પ્રયોગ તમે પિતે પણ કશે. સંભવિત છે કે તમારું અહિંસા- દર્શન મારા દર્શનથી કંઈક ભિન્ન • જુદું પણ હોય. તેય એમાં શું બગડયું? તમારે તે તમારી જ અહિંસાનું પાલન કરવાનું છે અને પ્રચાર પણ એને જ કરવાનું છે. મારાથીએ જુદું પડે છે કંઈ બગડવાનું નથી.” - ગાંધીજીની આ ઉદારતા હું જાણતો હતો. એને ઉદારતા પણ કેમ કહું? તેઓ ઈચ્છતા હતા કે દરેક મનુષ્ય પોતાના સત્ય પ્રત્યે નિષ્ઠાવાન બને. પરંતુ એમની ટીકા મને ખટકી. મેં કહ્યું, “આપની ટીકા મને લાગુ નથી પડતી. હું આપની પાસે આવ્યું, ત્યારે કંઈ બાળક નહોતે. અહિંસાની કદર કરવાવાળે છતાં હિંસામાં વિશ્વાસ કરવાવાળા ક્રાંતિકારી હતે. આપની દરેક વાતને હું અનુભવ અને ચિંતનની કસોટી પર કસતો આ છું. અનેક જગ્યાએ મારા વિચાર આપનાથી જુદા છે. પૂરેપૂરી રીતે આપની વાત સ્વીકારી લેવાનો નિશ્ચય કરું, તો પણ એ શક્ય નથી. મારા પિતાને અનુભવ પણ રવતંત્ર છે.
“પરંતુ કર્મલ ડાયેલની કૃપાથી મને એકલાને આપનું સાનિધ્ય મળી રહ્યું છે, તો એ એકાધિકારને લાભ કેમ ન ઊઠાવું? વિશાળ માનવજીવનનાં બધાં ક્ષેત્રમાં આપના વિચાર અને આપની દષ્ટિ સમજવાને દેવ - દુર્લભ અવસર મને સાંપડયો છે, તે આપને દિનરાત પરેશાન કેમ ન કરું? પરંતુ ગ્રહણ એટલું જ કરીશ જેટલું મારા જીવનાનુભવની સાથે ઠીક રીતે બેસી શકશે, બંધબેસતું હશે.” મેં મારે જવાબ કંઈક તેરમાં આપ્યો હતો, પણ એમને સંતોષ થશે. કહેવા લાગ્યા, “આમ હોય તે ઠીક જ છે. હવે ઈચછામાં આવે એટલા સવાલ પૂછે.” અને ખરેખર! તે દિવસથી ખૂબ પ્રસન્નતાથી. મારા સવાલોના જવાબ તે વિસ્તારથી આપવા લાગ્યા. પિતાના જીવનાનુભવ પણ બતાવવા લાગ્યા. મારા માટે યરવડા જેલ સત્સંગ અને ગુરુગ્રહનિવાસ સિદ્ધ થશે. જે દિવસે મારી સજા પૂરી થઈ, તે દિવસે હું ખરેખર રડો કે આ અવસર જિદગીમાં ફરી ફરી કયારે સાંપડવાને છે? નહોતા ગાંધીજી ઈચછના કે હું એમનું ગ્રામીફીન બને અને ન તો મારા માટે પણ એવું થવું શકય હતું.
ગાંધીજી પ્રત્યે હું એ માટે કૃતજ્ઞ છું કે આશ્રમમાં રહીને હું મારા જ જીવનપ્રયોગ કરી શકો અને ગાંધીજીએ મારા પર પૂરો વિશ્વાસ રાખીને આવા પ્રયોગો પાર પાડવાને અવસર આપે. ૩૦ - ૩૫ વર્ષ સુધી બધી ચીજોને વિશે વિચાર - વિનિમય કરવાને તેમણે અવસર આપ્યું. આ વાત મારા જીવનમાં અનન્ય હતી. - વિચારભેદ અને દષ્ટિભેદની ચર્ચા રનમે ખુલ્લા હૃદયથી કરતા હતા અને ગાંધીજી અમને પ્રસન્નતાથી પ્રેત્સાહન આપતા હતા.'
મારા જીવન પર પ્રથમ અસર થઈ મહારાષ્ટ્રના સંત સાહિત્યની. તે પછી બિલકુલ વિરોધી અસર થઈ યુરોપના બુદ્ધિવાદી લોકોની અને અમારા પ્રિન્સિપલ ફંગલર પરાંજપેની. હું પૂરેપૂર. સંશયવાદી નાસ્તિક બની ગયે.
એ કાળની અને એ અવસ્થાની મને તલમાત્ર શરમ નથી. મારી ઉતકટ તર્કબુદ્ધિ, પ્રખર જિજ્ઞાસા જ મને આગળ ને આગળ લઈ ચાલી.
એ પછી બ્રહ્મસમાજ, પ્રાર્થના સમાજ દ્વારા મારી ઈશ્વરના જાગૃત થઈ. એ પછી મને ઘેરી લીધો સ્વામી વિવેકાનંદના સાહિત્ય. ક્રાંતિકારી દિવસમાં લાલ - બાલ. પાલની અસર તે અમારા સંપૂર્ણ યુગ પર હતી જ. આ જ વાયુમંડળમાં શ્રી અરવિંદ ઘોષને ભક્ત બન્યો. ત્યારે તેઓ યેગી નહીં પણ “નેશનલ કાઉન્સિલ ઑફ એજ્યુકેશન” માં પ્રોફેસર હતા.
કવિવર રવીન્દ્રનાથ ઠાકુરનું જીવનદર્શન પણ મને પ્રિય હતું. વેદાન્તને પૂરેપૂરો સ્વીકાર કર્યા બાદ મેં ભગવાન બુદ્ધનું જીવન અને એમનું તત્વજ્ઞાન વાંચ્યું. એને માટે હું મારા સ્નેહી સ્વર્ગીય ધર્માનંદ કોસંબી પ્રત્યે કૃતજ્ઞ છું. વેદાંત અને બૌદ્ધદર્શનની મદદથી સનાતન ધર્મના રહસ્યને સારી રીતે સમજી શક્યો. લોકમાન્ય તિલકના કાતિકારી દળને તે હું સક્રિય સભ્ય હતો જ. એ કાતિની સફળતાની બાબતમાં હું પહેલાં શંકિત થયે, પછી નિરાશ થયે, અને એવા અંધકારમાં જ હિમાલયમાં જઈને મેં સાધના કરી,
જેમાં શુદ્ધ શાકત અંશ પણ હતો જ. ' અર્થાત વામાચારી સાધનાનું એમાં નામનિશાન ન હતું.
એ આયનાના અંતમાં મેં વિચાર્યું કે કાં તે રવીન્દ્રનાથના શાંતિનિકેતનમાં કામ કરે અથવા તે સ્વામી વિવેકાનંદના શ્રી રામકૃષ્ણ મિશનમાં. પરંતુ મારા જીવનસ્વામીએ મારી સામે ગાંધીજીને ખડા કરી દીધા અને એમનામાં મને પોતાને જીવનસમન્વય લાધ્યો. મને મારું જીવનકાર્ય મળી ચૂકયું. અનુવાદક :
- મૂળ હિંદી : કુમારી પુષ્પાબહેન જેપી સમાપ્ત
કાકાસાહેબ કાલેલકર,
Page #69
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૩-૧૯૭૧
પ્રમુખ જીવન
પ્રકી નોંધ
✩
ગુજરાત રાજ્યના નવા શિક્ષણમંત્રી શ્રી મનુભાઇ પંચોળી
ગુજરાત રાજ્યના પ્રધાનમંડળમાં તાજેતરમાં કરવામાં આવેલા વધારામાં શ્રી મનુભાઇ પંચાળીનું નામ જોવામાં આવે છે. તેમની ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. આ માટે ગુજરાત રાજ્યને અભિનંદન ઘટે છે.
શ્રી મનુભાઈ પંચાળીનું સાહિત્ય તેમ જ શિક્ષણના ક્ષેત્રે આજે અગ્રસ્થાને છે. વર્ષોથી તે સ્વ. નાનાભાઇ ભટ્ટે સણાસરા ખાતે સ્થાપેલી લેાકભારતીમાં કામ કરી રહ્યા છે અને નાનાભાઇ ભટ્ટના સ્વર્ગવાસ બાદ લાક્ભારતીનાં તેએ મુખ્ય સંચાલક છે. તેઓ કોઇ યુનિવર્સિટીની ડીગ્રી ધરાવતા નથી. એમ છતાં તેમનું જીવન શિક્ષણપ્રવૃત્તિને પ્રારંભથી વરેલું છે અને એ ક્ષેત્રમાં તેમની દષ્ટિ મૌલિક અને મર્મસ્પર્શી છે. તેઓ એટલા જ સમર્થ લેખક અને સાહિત્યકાર છે. ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ આ તેમની સુપ્રસિદ્ધ નવલક્થા છે. આવી વ્યકિતની શિક્ષણમંત્રી તરીકે વરણી થતાં યોગ્ય વ્યક્તિની યોગ્યસ્થાને નિમણૂક થયાનો આપણે સંતાષ તથા આનંદ અનુભવીએ છીએ. આશા રાખીએ કે આજના અસ્તવ્યસ્ત બનેલા શિક્ષણકાર્યને તેમના સૂત્રધારણથી નવા વળાંક મળશે અને નવી ચેતના પ્રાપ્ત થશે. શ્રી મનુભાઇ પંચાળી આપણા સર્વના આદરપાત્ર હોઇને આપણા અભિનન્દન અને શુભેચ્છાના અધિકારી છે.
સર્વોદય કાર્યકર શ્રી અલ્પાસાહેબ પટવર્ધનના સ્વર્ગવાસ
જાણીતા સર્વોદય કાર્યકર શ્રી અપ્પાસાહેબ પટવર્ધનનું લગભગ ૭૫ વર્ષની ઉમ્મરે એકાદ મહિનાની માંદગી ભાગવ્યા બાદ પૂના ખાતે ક્ષયની બિમારીના પરિણામે અવસાન થતાં આપણા દેશને એક ચુસ્ત ગાંધીવાદી લોકસેવકની ખોટ પડી છે. તેમની સાથે મારા વર્ષો જૂના સંબંધ હતા. હું ૧૯૧૪ માં એલ. એલ. બી. ના અભ્યાસ કરતા હતા ત્યારે તેઓ એલ્ફિન્સ્ટન કાલેજમાં બી. એ. ના અભ્યાસ કરતા હતા અને કાલેજની હાલમાં અમે સાથે રહેતા હતા. પ્રારંભથી તેમણે સેવાપરાયણ જીવનનો સ્વીકાર કરેલા. મારા સ્મરણ મુજબ તેઓ કેટલાક સમય ગાંધીજી સાથે સત્યાગ્રહ આશ્રામમાં રહેલા. પૂ. વિનોબાજીના સર્વોદય આન્દોલનને તેમણે પૂરા આદર્શથી અપનાવેલું. રત્નાગિરિ જિલ્લામાં ગાપુરી ખાતે તેમણે વર્ષો પહેલાં આકામ શરૂ કર્યો હતો. પાછળનાં વર્ષોમાં ચલણી નાણાંના અવમૂલ્યનને લગતી પ્રવૃત્તિ તેમણે હાથ રેલી. અને આ તેમની પ્રવૃત્તિને વિનોબાજીનું સમર્થન હતું. તેમનું જીવન ત્યાગ અને તપસ્યાથી સભર હતું. તેઓ બાળબ્રહ્મચારી હતા. અનવરત લોકસેવાથી સમૃદ્ધ એવું દીર્ઘજીવન જીવીને તેમણે આપણી વચ્ચેથી વિદાય લીધી છે. આ જે આછા સ્મરણાના આધારે મે ઉપરની નોંધ લખી છે. કોઇ નિકટવર્તી મિત્ર તેમના જીવનની વિગતવાર રૂપરેખા પ્રગટ કરશે તે તે અનેક યુવાનો માટે પ્રેરણાદાયી બનશે. અનન્તકાળમાં વિલીન થયેલા એમના આત્માને આપણાં અનેક વન્દન હો!
ગૃહસ્થાશ્રામી સંન્યાસી હોઇ શકે?
મે તા. ૧૬-૨-૭૧ ના ‘બુદ્ધ જીવન’માં શ્રી ધર્મિષ્ટાબહેનના પત્રના જવાબમાં એ મતલબનું વિધાન કર્યું છે કે સંન્યાસ ગૃહસ્થજીવનના સંપૂર્ણ ત્યાગ ઉપર આધારિત છે અને જે કોઇ વ્યકિત ગૃહસ્થાશ્રમી હોય તેને આપણે સંન્યાસી કહી ન શકીએ.
આ વિધાનના અનુસંધાનમાં એક મિત્ર જણાવે છે કે પહેલાંના જમાનામાં સંન્યાસી પરણતાં જ હતા અનેતે રીતે સેવા કરતા હતા. અત્યારે પણ સ્વામીનારાયણમાં સાધુઓ પરણતાં નથી અને તેમને કંચન અને કામિની વર્જ્ય લેખાય છે તેમ છતાં વડા ગૃહસ્થી હોય છે અને તેમના વડા પુત્ર જ વડા થઇ શકે, જેમ વડતાલની ગાદી ઉપર છે તેમ. આના જવાબમાં જણાવવાનું કે પહેલાના જમાનામાં સંન્યાસી પરણતાં જ હતા એ વિધાન સર્વથા ખાટું છે. હિંદુ ધર્મમાં જે ચાર
ها
૨૫૭
✩
આશ્રમેા છે. તેમાં અન્તિમ આશ્રમ સંન્યાસીના છે અને તે આામમાં ગૃહસ્થાશ્રમનો ત્યાગ વિવક્ષિત છે. જૂના કાળમાં અમુક ઋષિએ ગૃહસ્થાશ્રામી હતા અને ગુરૂપદ ભાગવતા હતા, પણ સમય જતાં અને આપણા દેશમાં હ્રામણ સંસ્કૃતિના ઉદ્ભવ થતાં અને પ્રતિષ્ઠા થવાના પરિણામે સંન્યાસ શબ્દનો અર્થ વધારે નિશ્ચિત આકાર ધારણ કરતો ગયો અને સંસારથી સર્વથા વિરકત એવા અર્થના વાચક બન્યો. એટલું જ નહિ પણ તેના તેવા અર્થ સ્થિર સદાને માટે થયો છે. સ્વામીનારાયણ સંપ્રદાયના વડા ગૃહસ્થી છે એ બરોબર છે પણ તે સંન્યાસી તરીકે ઓળખાતા નથી.
પરમાનંદ
નફાની પરાકાષ્ટા !
તા. ૫-૨-૭૧ ના ‘જન્મભૂમિ’માં ગેસ કંપનીઓ ગેસના સીલિન્ડરો પ્રજાને આપે છે એ અંગેનો અહેવાલ પ્રગટ થયો છે, અને તેમાં જણાવવામાં આવ્યું છે કે શ્રી શાંતિલાલ શાહ સમિતિએ એક સીલિન્ડર દીઠ રૂપિયા ત્રણ ઘટાડવાની ભલામણ કરી છે તેને એક વર્ષ વિતી ગયું છે છતાં એ ભાવઘટાડો હજુ અમલમાં આવ્યો નથી. તેનું કારણ એમ દર્શાવવામાં આવ્યું છે કે દિલ્હીના કાર્યવાહકોને કંપની સાથે વાટાઘાટ કરવાનો સમય હજુ મળ્યા નથી.--ભારે આશ્ચર્યની વાત ગણાય. પ્રજાને જેને લીધે લાખાના ફાયદા થવાના છે એવા એક જ નિર્ણય લેવા માટેની વાટાઘાટો કરવા માટે દિલ્હીના તંત્રને એક વર્ષ જેટલા લાંબા ગાળા સુધી સમય ન મળે! શું કુંભકર્ણની નિદ્રાની લોકોકિત આ લોકો સાચી પાડી રહ્યા છે એમ નથી લાગતું? અને આ જ તંત્ર, લાશાહી સમાજવાદનું ગાણું ગાતા થાકતું નથી. આ લોકોના લોકશાહી સમાજવાદ કેવા છે તે જાણવા માટે ઉપરનો એકજ દાખલા પ્રજા માટે પૂરતો નથી શું ?
આ ઉપરાંત એ જ સમાચારમાં જે બીજી વાત કરવામાં આવી છે તે વાંચીને તે આપણી બુદ્ધિ બહેર મારી જાય છે. જે સરકાર લાશાહી સમાજવાદના ધારણે ચાલે છે એ સરકાર આવી ગેસ કંપ નીઓને કેટલા ટકા નફા કરવા દે છે એ વાત પણ જાણવા જેવી છે. એ સમાચારમાં જણાવવામાં આવ્યું છે કે એક સીલિન્ડરમાં જેટલા ગેસ ભરવામાં આવે છે તેની કીંમત તે કંપનીને એકથી સવા રૂપિયો પડે છે અને સરકારી ટૅક્સ અને નફા સાથે તે કંપની ગ્રાહકો પાસેથી રૂા. ૧૮.૭૪ વસૂલ કરે છે. આ રીતે પડતર કીંમત ઉપર ૧૪૫૦ ટકાનો વધારો થયો. લોકશાહી સમાજવાદના ધોરણે ચાલતી સરકારના માફ ન કરી શકાય એવા આ ગુના ન ગણાય? આ રીતે સરકાર પ્રજાની ભયંકર ઉપેક્ષા કરી રહી છે. એ જ રીતે ગ્યાસતેલની પડતર કીમત પણ લીટરે ૧૨ પૈસા થાય છે એમ એક વખત લેાકસભામાં ગણતરી કરવામાં આવી હતી. તેમાં વેરાઓ અને નફો ચડાવીને તેના પણ પ્રજા પાસેથી એક લીટરના ૫૫ પૈસા વસૂલ કરવામાં આવે છે. શું આને પણ ખુલ્લેઆમની લૂંટ ન કહેવાય ? અને ઘણી વખત ગ્યાસતેલની કૃત્રિમ અછત ઊભી કરવામાં આવે છે ત્યારે તો આનાથી પણ ઘણા વધારે ભાવ વસૂલ કરવામાં આવતા હોય છે. રેશનીંગમાં અપાતા સાવ હલકા પ્રકારના અનાજના ભાવ પણ કેટલા બધા વધારી મુકવામાં આવ્યા છે? આ રીતે પ્રજાની હાલાકી કયાં સુધી ચાલુ રહેવાની છે એના જવાબ કોની પાસે માગવા ? જીવનજરૂરિયાતની ખાસ ચીજો ઉપર તે સરકારે પૂરનું લક્ષ્ય આપવું જોઇએ અને એવી ચીજો વ્યાજબી ભાવે પ્રજાને સુલભ બને એવું આયોજન ગેાઠવવું જોઇએ. જે એમ નહિ કરવામાં આવે તો પ્રજા કાંઇ હંમેશને માટે મુર્ખ બનવા તૈયાર નહિ જ થાય. અને આનાં પરિણામે પછી તે વિપરીત જ આવે એવી પૂરી શક્યતા છે. આવા સમયને આવતા રોકવા માટે પણ સરકાર જાગૃતિ દાખવે એવી અપેક્ષા અસ્થાને નહિ ગણાય .
અને હવે તે નવી ચૂંટાયલી લોકસભામાં ઈન્દિરાજીને અભૂતપૂર્વ કહી શકાય એવી બહુમતી પ્રાપ્ત થઈ છે અને કોઈની રોકટોનો હવે તેમને ભય રહ્યો નથી. એટલે પ્રજાને તેમણે આપેલાં વચના પ્રમાણે જીવનની જરૂરિયાતની વસ્તુ પ્રજાને સહેલાઈથી અને વ્યાજબી દામે મળે એ કામ તેમણે સૌથી પ્રથમ કરવાનું રહેશે. અને તેમ કરવામાં તે સફળ થાય એમ પ્રભુને પ્રાર્થીએ. શાન્તિલાલ ટી. શેઠ
Page #70
--------------------------------------------------------------------------
________________
પ્રભુ જીવન
તા. ૧૬-૩-૧૯૧
ચૂિંટણી આવી અને ગઈ !
ચૂંટણી આવી અને ગઇ. આ વખતે કોણ જાણે કેમ ઘણાં જૂના વગર પહોંચી કેમ વળાય? હવે તે સ્વયંસેવક જેવા પણ મિટીંગ સંભારણા મનમાં જાગ્યાં.'
કરવા લાગ્યા. ભાષણની ભાષા બદલાતી ગઇ. હજારો ને લાખને ૧૯૩૭ - ૩૮ વખતે હું નિશાળમાં ભણતી નાની છોકરી હતી
બદલે પચાસ - સે માણસની પણ મિટીંગ થવા લાગી. પોતાના ' ત્યારે પહેલીવાર ચૂંટણી આ શબ્દ સાંભળે. ચૂંટણી જંગ પણ થનાર પ્રતિનિધિના દર્શન પેપરમાં થાય એના પર સંતોષ માનજે. જો કે એમાં જંગ જેવું ખાસ હતું નહીં. દેશની આઝાદી માટે લડી વાના દિવસે આવી ગયા. તે અરસામાં શ્રી મોરારજીભાઇ ચૂંટણીમાં રહેલી કોંગ્રેસને વિજ્ય થવાને જ એ મારા જેવી નાની છોકરી હારી ગયા. જરા હે હા થઇ પણ એમને માટે એકને બદલે અગ્યાર પણ જાણતી હતી. તે વખતે પૂનામાં કેંગ્રેસ હાઉસ નવું બંધાઈ
જણા રાજીનામું આપી પિતાની જગ્યા ખાલી કરી આપવા તૈયાર ગયું હતું. કેંગ્રેસ કમિટીના મેઢાં મેટાં શ્રેષ્ઠીઓ ત્યાં રાત ને દિવસ થયાં એમાં તે વખતના પ્રધાનનાં પણ નામ હતાં! રહેતાં હતાં. જમવા ખાવનું પણ ઠેકાણું નહોતું. સાંજે પેપર પાથરી ત્યાર પછી જે ચુંટણી આવી તેમાં હદ્દન જુદી જાતનું લોકએના પર ચણા-મમરાને ઢગ ખડકાતે. વળી કાકા ગાડગીલ માનસ તૌયાર થયું હતું. ભાષાવાર પ્રાંતરચના અંગેના રમખાણ મચી જેવા શોખીન મુરબ્બી કોઇ વાર બંદા ને સેવ પણ નંખાવતા. ગયા હતા. ઉમેદવારની લાયકાત અને પક્ષ ઉપરાંત એની જ્ઞાતિ અને એ ફાકી ફાકી આ મેટા કામ કરતાં. મતદારોની યાદી, સંપર્ક, પ્રાંતને વિચાર પણ પક્ષના નેતા, કાર્યકર્તા અને મતદાતાઓ કરવા સભા બધું જ ત્યાં બેઠાં એ લોકો ગોઠવતાં અને તમે લાગી જતાં. લાગ્યા હતાં! જૂના નામમાં એક પંડિતજી હતાં. છતાં પંચવર્ષીય ટાંગે, સાઇકલ અને ટાંટિયા એવા લોકમાન્ય વાહન છૂટથી વપરાતાં. યોજના ભાખરા-માંગલ, દાદરવેલી, પંચશીલ વગેરે અવનવાસ્વયંસેવકો માટે બહુ જ મામૂલી કામ બાકી રહેતું. કચરે વાળ સ્વપ્નાં ને જતા રબાગળ ખડાં કરી શકતા હતા. એમની નીતિને કે શેતરંજી પાથરવી અને ઉપાડવી એવા કામમાં પણ આ મેટા
પડકારવા કૃપલાણીજી જેવાં સામે પડયાં હતાં છતાં ન ફાવ્યાં. આ માણસે પંડે મદદ કરતાં. દરેક કામ જાતે કરવાથી ચોક્કસ થાય એવું જ એમના મગજમાં જાણે ઠસી ગયું હતું ! ભણેલાં અને કર ભરનારા
ચૂંટણીમાં વળી સંભળાયું કે અમેરિકા અને રશિયાને ઘણા રસ છે! નાગરિકોને મતદાનને હક હતો. મતદાતાઓ સામે અમે નાનાં છોક
પૈસા પણ સારે. ખર્ચાશે. મેટર દોડી રાતે મતદાતાઓ પણ સામા રાઓ બહુ માનથી જોતાં!
પક્ષનું સાંભળતા તે જરુર થઈ ગયા. ત્યાર પછી ૪૦ અને ૪૨ ની બે લડત થઇ. વિશ્વયુદ્ધ થઈ - ચીનના પરચક્રથી દેશમાં નવી જાગૃતિ આવી. પણ વાવંટોળ ગયું. અને આઝાદ હિંદમાં ચૂંટણીનું આયોજન થયું. ત્યારે તે વિજય ઘણાં જાગ્યાં. પંડિતજીની જનમાનસ પરની પ્રતિમા પહેલા જેવી અનહદ આનંદ હતો. ભવિષ્યના ઉજળા સ્વપ્નાં આંખ સામે તરવરતાં ના રહી શકી. સંરક્ષણ ખાતામાં ઉથલપાથલ થઇ ગઇ. સર્વોચ્ચ કક્ષાએ હતાં. કેંગ્રેસ માટે લોકોની લાગણી પણ એવી તીવ્ર હતી કે કોંગ્રેસ પણ મતભેદો થવા લાગ્યાં. ચિરવસંત જેવા પંડિતજી ગયા. એક પથરાને કે શાં;લાને ઊભે રાખશે તે પણ મત કેંગ્રેસને જ અપાય યુગ પૂરો થયો. અને ત્યાર પછી પંડિતજી વિનાની ચૂંટણીમાં રથી એવું કહેનારા ઘણાં હતાં. બાપૂના પુણ્ય, પંડીતજી, સરદાર, મૌલાના, મહારથી જેવાને હાર સ્વીકારવી પડી. ત્રીજી ચેથી કક્ષાના કાર્યકર્તા કૃપલાણીજી જેવાનાં પ્રતાપ કે ડૅ. આંબેડકર, શ્યામપ્રસાદજી, ટંડનજી કામ પતાવી દેશે. ખર્ચ કર્યો એટલે થયું. આવી માન્યતાઓ ધૂળ જેવા નિષ્ઠાવાન વિરોધીઓને માથે પણ કેંગ્રેસે તાજ મૂકયાં-લોક- મળી. જોકે બબ્બે પરીકોના ખર્ચ, લગાતાર રાવણ, વધતી શાહીનું સ્વપ્ન સાકાર થતું હતું. પુખ્ત વયના દરેક નાગરિકને મત- મોંઘવારી, કાર્યક્ષમતાને સર્વત્ર અભાવ એ બધાંથી લોકો કંટાળી દાનને હક મળી ચૂકયો હતો. કામ વધી ગયું હતું. સ્વયંસેવકોને ગયા હતા: ‘મત’ને અર્થ કયાં છે? આઝાદી રગાવી યે શું? એ કરતાં ભાગે પણ હવે નેતાઓ જેટલું કામ આવી પડયું. યાદીએની નો
તે બ્રિટિશ રાજ કયાં ખોટું હતું? મને ૨. કોંગ્રેસ! શું મોટું કરી હાથે બનાવવાની. ઘેરે ઘેર જઇ સ્વયંસેવકો મળી આવતાં. ગામના
નાંખ્યું છે માઝાદી મેળવવા, કે ટકાવવા? આવા પ્રશ્ન પણ હવે મોટાંઓ પણ ફરી વળતાં. વિરોધ નામને જ હતું. પણ રસતે ચાલતા માણસા કરતાં થયાં અને આ મતદારોએ મેટાં મોટાં ઉત્સાહ હતા તે જીતવાને, કામ કરવાને, લોકશાહી માટે ઘસાવાને માંધાતાઓને ૬૭ની ચૂંટણીમાં જામ આપ્યો. . હતા. વિરોધ કે વિરોધીઓ વિષે તે વખતે બહું છું વિચારાતું હતું! આ ૭૧ની ચૂંટણી–એમાં તે દુનિયા જાણે એકદમ બદલાઇ જ
પાંચ વરસને સમય પસાર થશે. પહેલે ઉત્સાહ જરા ઓછા ગઈ! શબ્દોના અર્થ બદલાયાં. તો તેને સિદ્ધાંતો ફેરવાઇ ગયા. થયો હતો. સામે પક્ષે પણ લાયક અને વિચારવંત વ્યકિતએ દેખાવા દસ ને સિની નોટોની ભૂંગળીમાંથી નવી રાજ્યસત્તા જન્મ લઇ લાગી હતી. ક્મળાદેવી ચટ્ટોપાધ્યાય, કૃપલાણી, રાજાજી જેવા જૂના રહી છે એવું દશ્ય ભયચકિત થઇ મારાં જેવાં જોઇ રહ્યાંસારા માણસે એમાં ગયા હતા. બાપુ, સરદાર, મૌલના હતાં નહીં. ‘પાંચ નરસાને વિવેક કેવી રીતે કરવો? જ્યાં જુઓ ત્યાં કારેલાનાં ટુકડા વર્ષીય યોજના” નું મોટું ભવ્ય ચિત્ર પંડિતજીએ સામે મૂક્યું હતું. દેખાયાં ક એ છે કડવો એ શી રીતે કહેવાય? આ વખતે ટેવ પડી પાંડિતજીનું વ્યકિતત્વ, એમની પ્રતિવા, એમની શકિત, એમની સૂઝ બધાં એટલે કામ કરવા તે જાણે નીકળી. આ વખતે કાર્ડ લખવા, વહેંચવા પર સામાન્ય લોકોને ખૂબ ખૂબ વિશ્વાસ હતો. આઝાદી મળી તે પહેલા કે મતદારોની યાદીઓ ઊતારવી એવા પરચુરણ કામ તે જણે હતાં જ પણ એ કરોડોના લાડીલા નેતા હતા. એટલે એમના શબ્દ પર નહીં. મતદાતાઓમાંથી એક વર્ગ ચક્કસ તૈયાર થઇ લાંબે વિચાર કરવાપણુ પણ કયાં હતું? આ ચૂંટણીમાં પહેલી વાર ગયેલ હતું. ત્યાં દલીલનું, વાતચીતનું કશાનું કામ હતું જ નહીં. એમ સાંભળવા મળ્યું કે ચૂંટણી લડવી હોય તે ખર્ચ ઘણા થાય. એ બધાં માર્ગ હવે જૂના જમાનાના નકામાં થયેલાં જણાયાં અને ખર્ચ વળી શાને થતું હશે? પણ મોંઘવારી વધતી હતી. સમાચારપત્રો વાંચનારે, વિચાર કરનાર મધ્યમ વર્ગ? એ પણ વાહનને ખર્ચ, ‘માઇક’ અને ‘લાઇટ’ ને ખર્ચ પણ કરવો પડે. અમારા મતની શી કિંમત?” એમ કહી મત નહીં આપવાને નિર્ધાર પહેલાં તો બધાં ઘેર જઈ પહોંચતાં, માઈક’ તે નાનીસૂની કરીને બેઠેલે! ખબર ના પડી મારાં જેવાને આ લેકશ્યહીમાંસભામાં હોય જ નહીં. એ વાત હવે જવા દેવી જોઇએ. સાધને આપણે કયાં?
મૂuલિની દેસાઇ માલિકઃ શ્રી મુંબઈ જૈન યુવક સંધ: મુદ્રક અને પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશનસ્થળઃ ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ-૪. ટે. નં. ૩૫૦૨૯૯
મુદ્રણસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કટ, મુંબઈ-૧
Page #71
--------------------------------------------------------------------------
________________
Regd. No. MH. 117
વાર્ષિક લવાજમ રૂ. ૭
“પ્રબુદ્ધ જૈનનું નવસંસ્કરણ વર્ષ ૩૨ : અંક ૨૩
મુંબઈ, એપ્રિલ ૧, ૧૯૭૧, ગુરૂવાર
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર પરદેશ માટે શીલિંગ ૧૫
છૂટક નકલ ૪૦ પૈસા - તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા
?
૪ શ્રી જે. કૃષ્ણમૂર્તિની વિલક્ષણ વ્યાખ્યાનશૈલી (તા. ૩૧-૧-'૭૧ ના ઇલસ્ટ્રેટેડ વિલીમાં “જીદ, કૃણમૂતિ' જના માળખાને બદલવા પ્રયત્ન કરે તે એના ફળરૂપે એક ભાંજગડ એ મથાળા નીચે શ્રી ટી. એસ. નાગરાજનને લેખ પ્રગટ થયો છે. જ સર્જાશે.........માનવમનનું સમૂળું રૂપાંતર ...મને વૈજ્ઞાનિક તેને સૌ. શારદાબહેન શાહે કરી આપેલો અનુવાદ નીચે પ્રગટ રીતનું એક ધરમૂળ પરિવર્તન શું શકય છે?.આપણે એક્બીજાને કરવામાં આવે છે. શ્રી જે. કૃષ્ણમૂર્તિ મોટા ભાગે દર વર્ષે ફેબ્રુ- સમજી તે શકીએ છીએ ને?” આરી માસમાં મુંબઈ આવે છે અને જે. જે. સ્કૂલ ઑફ આર્ટ સના
જવાબની અપેક્ષામાં તેઓ થોડી વાર થંભ્યા, પરંતુ કોઈ ચોગાનમાં તેમનાં વ્યાખ્યાને જાય છે. શ્રી કૃષ્ણમૂર્તિ જે લાક્ષણિક
એક શબ્દ પણ બોલ્યું નહિ.' તાથી બેલે છે અને પ્રશ્નની સામે પ્રશ્ન ૨જ કરીને શ્રોતાઓને
તેમણે આંખ બંધ કરી અને બીજો સવાલ પૂછયું : “ માનજે રીતે ગૂંચવતા હોય છે અને કંઇ પણ સ્પષ્ટ સમજણ મેળવવાને
વના મર્યાદિત મન માટે શું ક્રાન્તિ શક્ય છે?” બદલે સાંભળનારના મન ઉપર અસ્પષ્ટતાની છાપ જે રીતે મૂકી જાય
વકતા ડી વાર થંભી જાય એમ સૂચન કરતા હોય તેમ છે, તેનું નીચેના લખાણમાં યથાર્થ નિરૂપણ જોવામાં આવશે. પરમાનંદ)
કેટલાક શ્રેતાઓએ બીજી બાજુ ધ્યાન આપ્યું. મંડી પડેલી એક સત્ય એ કોઇ રાજમાર્ગ વિનાને પ્રદેશ છે અને તેને
યુવતી વચ્ચે આવીને બેસવા માટે જગ્યા શોધી રહી હતી. એની પહોંચવાને કઇ પણ ખાસ માર્ગ ન હોઇ તમે તેને કોઈ પણ ધર્મનું
જેમ બીજા પણ મેડા આવનાર લોકો હતા, પરંતુ તેમણે બારણાં અવલંબન લઇને કે કોઇ પણ પંથને સ્વીકાર કરીને પહોંચી નહિં પાસે જ ઊભા રહેવાનું પસંદ કર્યું હતું. શકે એમ હું માનું છું. આ મારે દષ્ટિકોણ છે, અને તેને હું દઢતા
મેડમ ! તમે આમ વચ્ચે ખલેલ પાડવાનું બંધ કરી એક પૂર્વક કશી પણ બાંધછોડ કર્યા સિવાય વળગી રહું છું.”
જગ્યાએ બેસી જાઓ તે આગળ વાત ચલાવવાનું સરળ બને.” - વ્યાસપીઠ પર આવીને તેઓ ટટ્ટાર બેઠા, અને મસ્તક વચ્ચેની વકતાએ યુવતી ભણી આંગળી ચીંધીને કહ્યું : લોકેએ તેને એકદમ થોડી ટાલ દેખાય એટલા નીચા નમી, બે હાથ જોડી શ્રેતાઓને જગ્યા કરી બેસાડી દીધી. તેમણે નમસ્કાર કર્યા. તેમના રૂપેરી વાળ એક બાજુએ ઓળેલા
ફરી તેમણે શ્રેતાઓ તરફ સીધી નજર ઠેરવી. આંખ બંધ હતા. શ્રેતાગણ તરફ એમની આંખો ધીરે ધીરે ફરી રહી હતી એ દરમ્યાન હું એમના ચહેરાને નીરખી રહ્યો. ચહેરે સુંદર હતે. આંખે
કરી ધીમેથી બોલ્યા. આ વખતે તેમના અવાજમાં મૃદુતા અને મટી હતી. થોડી પળે તેમણે એ મીંચી દીધી ત્યારે જાણે કાંસાની શબ્દો વચ્ચે ઠીકઠીક અંતર હતું.. પ્રતિમાં હોય એવી સ્થિરતા ચહેરા પર ઉપસી આવી. એકે એક
“વિશ્લેષણ કરીને મનનું પરિવર્તન સાધી શકાય છે ખરું? શબ્દ અને ઉચ્ચારનું પૂરું મૂલ્ય જાળવી, કૃષ્ણમૂર્તિએ શ્રેતાઓને કેવળ વકતાને જ ન સાંભળતા તમારી જાતનું અવલોકન કરે. આ ઉદેશી જેવું બેલિવું શરૂ કર્યું કે એકાએક એમનાં નિશ્ચલ ચહેરા પર આપણે આદાન-પ્રદાનની નીતિને અનુસરીએ.” જીવનની ચેતના પ્રગટ થઇ. '
મૌન. ઘણી બાબતે વિષે તેમણે વાત કરી અને ઘણા પ્રશ્ન પૂછયો. “વિશ્લેષણના પૃથક્કકરણનું પરિણામ કર્મને મુલતવી રાખવામાં કેટલાકના જવાબ તેમણે પોતે આપ્યા અને કેટલાકના જવાબ આપ- આવે છે ........ વાનું તેમણે શેતાઓ પર છોડયું. “આ મારો પ્રશ્ન નથી, તમારે
તમને સમજાય છે કે? જે વસ્તુનું વિશ્લેષણ કરવામાં આવે છે. તમે મને જે પૂછો છે એ ખરી રીતે તે તમારી જાતને જ
છે તેનાથી વિશ્લેષક જુદો છે? બરાબર છે?”
મૌન. પૂછો છે. ” શ્રેતાઓને ચેતવણી આપી તેમણે ઉમેર્યું કે પોતે ગુરુને “અરે, ભગવાન! તમને આ બધું સમજાય છે કે કેમ તે જ પાઠ ભજવતા નથી. (“કમભાગ્યે આ દેશમાં તમારે પાર વિનાના હું નથી જાણી શકતે. બુદ્ધિચાતુર્યની કેવળ આ બધી વાતે તમને ગુરુએ છે. ગુરુ શિષ્યની શકિતને બહાર લાવવામાં મદદ કરવાને લાગતી હોય તો તે આપણું કામ મુશ્કેલ બની જાય છે ..”
મન. બદલે તેને કુંઠિત કરી દે છે.”) ખરી જરૂર છે કેઈ હોય તે તે
“ આપણે બાહ્ય અને આંતરીક બંને રીતે અપૂર્ણ માનવછે ‘પ્રકટીકરણ'ની. પ્રકટીકરણને અર્થ સ્પષ્ટ કરતાં તેમણે સમ- પ્રાણીએ છીએ. તમે પોતે જ તમારી જાતનું નિરીક્ષણ કરી જુઓ. જાવ્યું કે કેવળ સામાએ વ્યકત કરેલા વિચારોને જ ન ઝીલતાં મારે આમાં કોઇને કંઇ શીખવવાનું નથી.” પરસ્પર વિચાર-વિનિમયની–ભાગીદારીની–રીતને અપનાવવી. ”
કોણ પરીક્ષક છે? કોણ વિશ્લેષક છે માનવ એ, પરંતુ તેમના આ કથનના પરિણામરૂપે મેં જોયું તો કેવળ વિભાજીત થઈને વેરાઈ ગયેલાં કોઈ વસ્તુના અનેક ટુકડાઓમાંના વકતા તરફથી જ વિચારોને પ્રવાહ શેતાઓ ભણી વહી રહ્યો એક ટુકડા જે...છેષ્ઠતમ ટુકડો ..... શું નથી? હતો. કેટલાક લોકો નાના બાળકની જેમ વકતાના કે સામું માત્ર “આ બધું તમને સમજાય છે? પરસ્પર વિચાર-વિનિમયની તાકી રહ્યા હતા.
વાતને ખ્યાલમાં રાખી તમે આમાં ભાગ લે એમ હું ઈચ્છું છું.” અસ્વસ્થ ચિત્તથી જે કંઇ કરવામાં આવે છે તેનું પરિણામ છાતી ઉપર હાથ રાખી તેઓ બેલ્યા, અને ઊંડા એકાગ્ર ચિન્તનમાં પણ એવું જ અવ્યવસ્થિત હોય છે. સુબ્ધ મદશામાં તમે સમા- ઉતરી ગયા હોય તેમ ટટ્ટાર થઈ તેમણે આંખ બંધ કરી. “આ
Page #72
--------------------------------------------------------------------------
________________
૨૬૦
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૪-૧૯૭૧
બંને વસ્તુઓ એટલે કે વિશ્લેષક અને જે વસ્તુનું વિશ્લેષણ કર- વામાં આવે છે તે એક જ હોય તો સંઘર્ષને અંત આવે.”
ધીમેથી કોઇકે પૂછયું : “જે વસ્તુનું અવલોકન કરવામાં આવે છે તેનાથી અવલોકન કરનાર શું જુદો છે?”
' વકતાએ પોતાનું પ્રવચન ચાલુ રાખ્યું. મન, ઇચ્છા, સંઘર્ષ, પ્રેમ, સંવેદનશીલતા સાથે સંબંધ ધરાવતાં પ્રશ્ન તેમણે પોતાને જ પૂછયા. ચન્દ્ર વિશે પણ તેઓ બોલ્યા, (“લો શા માટે ચન્દ્ર પર જાય છે તે જ મને સમજાતું નથી.”) કોઈ પણ બાબતને પ્રશ્ન રૂપે રજૂ કર્યા સિવાય તેમણે બીજું કશું કહ્યું નહિ.
પાછળ આવતે દરેક પ્રશ્ન આગળના પ્રશ્નને વધારે સ્પષ્ટ તે હોય અને એ રીતે પરસ્પર સમજૂતીને ભાવ પેદા કરતો હોય એમ લાગતું હતું. વ્યાખ્યાનના છેડે વધારે મહત્ત્વના પ્રશ્નો મુદ્દાઓ વિશ્લેષણ માટે તેમણે રજૂ કરવા માંડ્યા. “માનસશાસ્ત્રની દષ્ટિએ આવતી કાલ એવું કાંઇ છે ખરું?”
- તમારું મન અને તમે
સાત વાગી ગયા હતા. વકતાની એક કલાકની મર્યાદા પૂરી થઇ ગઇ હતી. દિલ્હીના શિયાળાના વહેલા અંધકારે સંધ્યાના આછાપાતળા પ્રકાશને વિદાય આપી દીધી હતી. વકતાએ પિતાની ખિસ્સા ઘડિયાળ કાઢી. “કેટલા વાગ્યા તે મને ખબર નથી. થોડા પ્રશ્નો પૂછવાનું તમને મન હશે જ.”
એક યુવાન માણસ ઉતાવળો ઊભા થશે. વકતાએ તેની તરફ વળીને કહ્યું: “એક મિનિટ! તમે કેને સવાલ પૂછે છે ?”
“આપને સાહેબ !”
“તમારે પ્રશ્ન તમને અગત્યને હોઈ વકતાને તમે તેમાં સહભાગી બનાવો છે.” એકબીજાના પ્રશ્નમાં ભાગીદાર બનવાની પોતાની અપીલનું વકતાએ પ્રશ્ન પૂછનારને સ્મરણ કરાવ્યું.
સાહેબ, આપ તમે' અને “તમારું મન ' એ શબ્દ વાપરે છે. એ બંનેને એક જ અર્થ છે?” યુવાન માણસે પૂછયું.
“આ તમારો સવાલ છે?” (હસાહસ) હા જી !' પ્રશ્ન પૂછનારે દૃઢતાથી કહ્યું.
તમારું મન એ શું તમે પોતે નથી? તમે જે વિચારો છે તે તમે પિતે છે. બૌદ્ધધર્મી ... સામ્યવાદી ... કે ખ્રિસ્તિ ... તમે જે છે તેનાથી તમારી જાતને અલગ કરી એક ભેદરેખા શા માટે ઊભી કરો છો?”
પ્રશ્ન પૂછનાર નીચે બેસી ગયો. તેણે પિતાને માટે કે વકતા વિશે શું અનુમાન કર્યું હશે તે હું ન કળી શકો.
ત્યારપછી સવાલ પૂછવા ઘણાં શ્રોતાઓ ઊભા થયા. કેટલાકની સમજશકિત સામાન્ય કોટિની હતી તે કેટલાક બુદ્ધિશાળી હતાં. પરંતુ વકતા પાસે દરેક સવાલનો જવાબ હતો-કંઇ નહિ તે સામે સવાલ તે હતો જ.
ગળે લીલા રંગનું મફલર વીંટાળેલા એક સદગૃહસ્થનો હવે વારો આવ્યો. સિત્તેરમાં પ્રવેશ્યા હોય એટલી એમની ઉંમર જણાતી હતી. વકતા જે જે મુદ્દાની સચેટ રજુઆત કરતા હતા એ વખતે માથું હલાવી સંમતિ દર્શાવતા મેં તેમને અનેક વાર જોયા હતા. તેમણે ઊભા થઇ જરા મેટેથી પૂછયું : “ સાહેબ, મનુષ્યથી વિશેષ ચડિયાતું એવું કંઇક છે એમ આપ માને છે?”
વકતાએ આકાશ ભણી દષ્ટિ ઠેરવી, કંઈક રહસ્યમય રીતે હસીને જવાબ આપ્યો : “વતા કહે છે: માનતા નથી. અને સવા ક્લાકને અંતે પાછું વકતાને “આપ માને છે?” એમ પૂછવામાં
તન્મયતાથી તેઓ વાતો કરતા હતા. સાંજના પ્રવચનને વિષય તેમણે
છેડયો: “દુ:ખને સમૂળા અંત છે કે કેમ એ આજે આપણે વિચારીશું. પરંતુ વકતાને ન પૂછતાં તમારી જાતને જ આ પૂછો.”
બરાબર એક કલાક પછી પ્રશ્નારને ગાળે શરૂ થશે. લીલા મફલરવાળા પેલા સદ્ગુહસ્થે કેટલાક સવાલ પૂછયા અને તેના જવાબ તેમને મળ્યા. પછી ચારેબાજુ રમૂજની હવા ફેલાઇ. સમજણમાંથી ઉદ્ભવતી ગંભીરતા કરતાં વાતાવરણમાં હાસ્યનું તત્ત્વ વિશેષ હતું.
ત્રીજા પ્રવચનના દિવસે સારી સંખ્યામાં લોકો એકત્ર થવાની ધારણા હોઇ હું જરા વહેલે પહોંચ્યો. શમિણા ચિક્કાર ભરાઇ ગયો હતો. એ જ પરિચિત ચહેરાઓને પોતપોતાની જગ્યાએ મેં જોયા.
છને સમય હતે. પ્રવચન શરૂ થયું. “મૃત્યુ એટલે શું?” આ વિષય પર પોતે બોલશે એમ વકતાએ જાહેર . પરંતુ પ્રસ્તુત વિષય પર બોલતાં પહેલાં તેમણે, પ્રેમ એટલે શું? એ વિસ્તારપૂર્વક સમજાવ્યું.
“પ્રેમ શું છે એ જે તમે ન જાણતા હો તે મૃત્યુ શું છે એ તમે નહિ જાણી શકે.”
પ્રેમ એટલે શું? તમે કહો જોઇએ!” એક યુવાનને વકતાએ પૂછયું. જવાબમાં એ ભાઇ શાંત જ બેસી રહ્યા.
બોલો! બોલે !” વકતાએ જવાબ માટે આગ્રહ રાખે. કેટલાક શ્રોતાઓએ કેવળ માથું ધુણાવ્યું.
“ તમે ન સમજો તેની કંઇ હરકત નથી. એ તમારે જોવાનું છે. પરંતુ આમ માથું હલાવ્યા ન કરો.” પ્રેમ શું છે, અને તેની સ્પષ્ટ સમજ મૃત્યુને સમજવામાં કેટલી જરૂરી છે એ વાત વકતા પૂરી કરવા આવ્યા ત્યારે ઘડિયાળ તરફ જોવાનો સમય થઇ ગયો હતો.
“આપણી પાસે હજી. પંદર મિનિટ છે. મૃત્યુ વિષે આપણે થોડું વિચારીશું?” વકતાએ શેતાઓને પૂછયું.
હા! હા!” કેટલાક શ્રેતાઓએ ઉત્સાહપૂર્વક કહ્યું. અવાજ શમી જવાની રાહ જોતાં વકતાએ પિતાની પીઠ વધારે ટટ્ટાર (ટટ્ટાર તે હતી જ). કરી. આંખ બંધ કરી પોતાની જાતને પૂછતાં હોય તેમ મોટેથી બેલ્યાં : “મૃત્યુ એટલે શું?”
સાદી રીતે કહીએ તે અંત આવ....એટલે કે જે વસ્તુને આપણે જાણીએ છીએ તેને અંત...કારણ કે જેને તમે જાણતાં નથી, જેની સાથે તમે સંબંધ સ્થાપિત નથી કર્યો, એના અંત વિશે . તમે ભય નથી સેવતા. તમારી સ્મૃતિ, શબ્દો, માલમત્તા, ફનચરઆ સર્વના અંતથી તમે વ્યાકુળ થાઓ છે, જ્યારે તમે આમાંથી મુકત થઈ જશે ત્યારે મૃત્યુનું ખરું રહસ્ય તમારી સામે પ્રગટ થશે.”
લીલા મફલરવાળા સદ્દગૃહસ્થ ઊભા થઈને સવાલ પૂછયે. તેઓ તેમની ખૂબ નજીક પહોંચી ગયા હતાં.
“મને સ્પષ્ટ સમજાવે કે પુનર્જન્મ છે ખરો?”
મંચ નજીક બેઠેલાં કેટલાક શ્રેતાઓ તેમના પ્રશ્નને બરાબર સાંભળી ન શક્યા. પરંતુ વકતાએ શ્રોતાઓ જાણી શકે એ હેતુથી તેમના સવાલનું પુનરાવર્તન કર્યું: “આ ગૃહસ્થ પૂછે છે કે પુનર્જન્મ છે કે કેમ?અને તેમણે સામે સવાલ કર્યો : “વ્યકિતગત સવાલ છે કે સર્વ સામાન્ય?” શ્રોતાઓમાં ભારે હસાહસ થઈ ગઇ અને વકતા પ્રથમ પ્રશ્ન પૂછનારને પૂર જવાબ આપે એ પહેલાં તે અનેક લોકે જાતજાતના પ્રશ્ન પૂછવા ઊભા થયા; મારી બાજુમાં બેઠેલા એક ભાઇએ પૂછયું : “ આપ ઇશ્વરમાં માને છે ?” આ પ્રશ્નથી બે ભાઇઓ લગભગ ઝગડવા સુધી આવી જઇ એકબીજા પ્રત્યે ઉકળી ઊઠાયા. વચ્ચે પ્રશ્ન પૂછીને પોતાને અન્યાય કર્યો હોવાનું દષારોપણ બંનેએ એકબીજા ઉપર કર્યું.
વકતા તદ્દન સ્વસ્થ હતા. ઘોંઘાટ શમી ગયા પછી તેમણે જાહેર કર્યું: “આવતા રવિવારે સાંજે પાંચ વાગે હું આને જવાબ આપીશ.” અને તેમણે વિદાય લીધી. અનુવાદક:
, મૂળ અંગ્રેજી: સ. શારદાબહેન બાબુભાઈ શાહ, શ્રી. ટી. એસ. નાગરાજન
આવે છે.”
ત્યારપછી ઘણા પ્રશ્ન પૂછવામાં આવ્યા, જેમાંથી કેટલાક પ્રશ્નએ હસાહસનું વાતાવરણ ઊભું કર્યું. પરંતુ હાસ્યને અવાજ શમી જાય એ પહેલા તે વકતાને ઊભા થઇ બહાર જતાં મેં જોયા.
પ્રશ્નોત્તર ત્યારપછી બીજા બે પ્રવચનમાં મેં હાજરી આપી. બીજું પ્રવચન પહેલાના જેવું જ ગયું. એ જ શેતાઓ પોતપોતાની જગ્યાએ એ જ રીતે બેઠા હતા. વકતાને પોષાક એ જ હતો અને એ જ
Page #73
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૪-૧૯૭૧
પ્રભુ જીવન
પ્રકી નોંધ
✩
ચૂંટણીના પરિણામની સ્વાભાવિક ફળશ્રુતિ
ગત માસ દરમિયાન કરવામાં આવેલી લોકસભાની ચૂંટણીએ શ્રીમતી ઇન્દિરા ગાંધીને બેતૃતિયાંશથી વધારે બહુમતી આપીને પ્રજાનું સામાન્ય વલણ કઇ બાજુએ છેતે દેખાડી આપ્યું છે. ચૂંટણી પહેલાં સંસ્થા કોન્ગ્રેસ અને શાસક કોન્ગ્રેસ વચ્ચે સરસાઇ હોય અને કોઇ પણ એક પક્ષને ચોખ્ખી બહુમતી મળવાની ઓછી સંભાવના હોય એમ મારી જેવા અનેકને લાગતું હતું પણ તેનાં પરિણામે એ આ ધારણા ખોટી પાડી છે અને સંસ્થા કોંગ્રેસને માત્ર સાળ બેઠકો મળી છે એ જોતાં સહજ પ્રશ્ન થાય છે કે સંસ્થા કૉંગ્રેસના અલગ અસ્તિત્વના હવે કોઇ અર્થ છે ખરો ?
દેશના ભિન્ન ભિન્ન રાજ્યોમાં માત્ર બે રાજ્યોમાં સંસ્થા કાગ્રેસની બહુમતીનું રાજ્ય હતું. માઇસેર અને ગુજરાત. ચૂંટણીનું પરિણામ ધ્યાનમાં ઇને માઇસેરની સરકારે રાજીનામું આપી દીધું છે અને ગુજરાત સરકારનું અસ્તિત્વ ડામાડોળ થઈ રહ્યું છે અને સંભવ છે કે આ નોંધ પ્રગટ થયા પહેલાં માઇસારની વિધાન સભા માફક ગુજરાતની વિધાનસભા પણ કદાચ વિસર્જિત થઈ ચૂકી હોય.
ૐ
અને સમૃદ્ધિના યુગનું નિર્માણ કરે એવી આપણી તેમના વિષે શુભેચ્છા અને અન્તરની પ્રાર્થના હો!
પૂર્વ પાકિસ્તાનમાં બેઠો બળવા
૨૬ ૧
પૂર્વ પાકિસ્તાનમાં શેખ મુજીબુર રહેમાનના નેતૃત્વ નીચે કેટલાક સમયથી બેઠો બળવો શરૂ થયો છે અને તે બળવાઓ જે અહિંસક અસહકાર અને સવિનય સત્યાગ્રહનું રૂપ ધારણ કર્યું છે તે પુરવાર કરે છે કે આ દુનિયામાં ગાંધીવિચાર જીવતા છે, અને આપણી કલ્પનામાં ન આવે એવી રીતે કામ કરી રહ્યો છે. ગાંધીવિચારનું એક સ્વરૂપ આપણે યુનાઇટેડ સ્ટેટ્સમાં ચાલેલા કાળાગેારાનાં યુદ્ધમાં અને માર્ટીન લ્યૂથર કિંગની શહીદીમાં જોયું. આજે એ જ વિચાર પૂર્વ બંગાળમાં નવા અવતાર ધારણ કરી રહ્યો છે અને પાકિસ્તાનના સરમુખત્યાર સરદાર યાહ્યાખાનના લશ્કરી અમલ સામે માથું ઊંચકી રહ્યો છે અને આખી પ્રજા એકરૂપ બનીને મુજિબુર રહેમાનને ટેકો આપી રહેલ છે. આ લડત જતાં કેવું રૂપ ધારણ કરશે અને લશ્કરી સત્તાના જુલમ સામે કેટલી ટક્કર ઝીલી શકશે એની આજે નિશ્ચયપૂર્વકની આગાહી કરી શકાય તેમ નથી. એમ છતાં પણ શેખ મુજિબુર રહેમાને જે મક્કમ વલણ ધારણ કર્યું છે અને સ્વાયત્ત શાસન સિવાયના અન્ય કોઈ વિકલ્પનો ઇનકાર કર્યો છે તે માટે આપણું મસ્તક તે નરવીરને આદરથી નમે છે. ડા. એ. એન. ઉપાધ્યને અભિનદન
આગળ
સંસ્થા કેંગ્રેસના આગેવાનોમાં માન્યવર શ્રી મેારારજીમાઇ તથા શ્રી કામરાન્ટ સિવાય ઘણાખરા આ ચૂંટણીમાં પરાજ્ય પામ્યાં છે. આ પરિસ્થિતિમાં સંસ્થા કૉંગ્રેસ સ્વેચ્છાએ શારાક કાગ્રેસમાં વિલીન થાય એજ માત્ર ડહાપણભર્યો માર્ગ છે, કારણ કે આમેય તે પક્ષ આજે નિવિય થઇ બેઠા છે અને સમય જતાં તેણે સ્વાભાવિક મૃત્યુને સ્વીકાર્ય જ છુટકો છે. પણ આ વાસ્તવિકતા શ્રી મારારજીભાઇ સ્વીકારશે ખરા ? અને ગણ્યાગાંઠયા જીતેલા સભ્યો સાથે ઊભા રહેવાને બદલે પરાજ્ય પામેલા સભ્યો અને સાથીઓ સાથે ઊભા રહેવાનું તે પસંદ કરશે ખરા ?
શ્રીમતી ઇન્દિરા ગાંધીને આટલી મોટી બહુમતી મળવાનું એક શુદ્ધ પરિણામ એ આવ્યું છે કે આવતા પાંચ વર્ષ સુધી દેશને સ્થિર શાસન પ્રાપ્ત થશે. બીજું અપેતિ શુભ પરિણામ એ છે કે બે કાગ્રેસ વચ્ચેના ચાલુ ઘર્ષણનો ઘણુંખરૂં અન્ત આવશે. આપણે આશા ાખીએ કે શ્રીમતી ઇન્દિરા ગાંધીને આ રીતે પોતાનું ધાર્યું કરવાની જે તક મળી છે તેને પૂરો લાભ ઉઠાવીને તેઓ દેશને આબાદીના માર્ગે લઇ જશે અને આજના નિરાશાભર્યા વાતાવરણનો અન્ય આવશે. આવું ભાવી નિર્માણ કરવા માટે જે તાકાતની જરૂર છે તેવી તાકાત ઇન્દિરા ગાંધી ધરાવે છે —એટલું તે આજ સુધીમાં તેમણે જે કાંઇ કર્યું છે તે ઉપરથી આપણે કબુલ કર્યા સિવાય ચાલે તેમ છે જ નિહ. આમ છતાં, આજની પરિસ્થિતિનાં બીજાં કેટલાંક તત્ત્વ એવાં છે કે જે આપણા ભાવિ વિષે આપણને સૂચિન્ત બનાવે છે, દેશનું નૈતિક વાતાવરણ આજે નિમ્નકોટિએ પહોંચ્યું છે. ચૂંટણીના પરિ ણામાં નિર્માણ કરવામાં પૈસાએ જે ભાગ ભજવ્યો છે તે અત્યંત શોચનીય છે. રાજ્ય વહીવટમાં જે રૂશ્વતખારી અને શિથિલ વ્યાપી રહી છે તે નિર્મૂળ કરવા માટે ભગીરથ પ્રયત્ન અને સખ્તાઇની આવશ્યકતા છે. આગળની ધારાસભામાં વિરોધપક્ષે જે પ્રાણવાન વ્યકિતઓ શાસક પક્ષ સાથે ટકરાતી હતી તેમાંની ઘણી ખરી વ્યકિતઓ આ ચૂંટણીમાં પરાજય પામી છે અને વિરોધ પક્ષના મજબૂત સામના સિવાયની લોકશાહી સરમુખત્યારશાહીનું રૂપ ધારણ કરવાની શકયતા ધરાવે છે. ઇન્દિરા ગાંધીએ ગાંધીવાદી મુલ્યોની અવગણના કરીને આજ સુધીનું શાસન જમાવ્યું છે. આમ બનવાનું એક કારણ એ હતું કે અનેક વિરોધી તત્ત્વો સામે પોતાની સત્તા કેમ ટકાવી રાખવી એ તેમના માટે મુખ્ય સવાલ હતો. આજે તેમને મળેલી સંગીન બહુમતીએ તેમને આ બાબત અંગે નિશ્ચિન્ત બનાયા છે. વિધિએ તેમને આ રીતે જે સગવડ અને સરળતા કરી આપી
‘નક્ષિકા સ્ટેશનરી – પૅકિંગ– ડીઝાઇનર તરીકે
ઉપરના ચાર રાષ્ટ્રીય પુરસ્કાર તા. ૩-૨-૭૧ ના રોજ નવીદિલ્હીમાં વિજ્ઞાનભવનમાં ભારતવર્ષના ઉપ-પ્રમુખ શ્રી જી. એસ.
છે તેનો પૂરો લાભ ઊઠાવીને તેઓ નિડરતા અને કુશળતાપૂર્વક ચાના શુભ હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા. આ માટે મેસર્સ
દેશની રાજકીય નૌકાનું સંચાલન કરે અને દેશમાં શાંતિ, સુખ,
ચીમનલાલ પેપર કંપની અને તેના મુખ્ય માલિક શ્રી ચીમનલાલ પી. શાહને હાર્દિક અભિનન્દન 1
પરમાનંદ.
જૈન શાસ્ત્રોના નિષ્ણાત તરીકે કોલ્હાપુરની કૅલેજના પ્રાધ્યાપક ડૉ. એ. એન. ઉપાધ્યેનું નામ જાણીતું છે. જણાવતાં આનંદ થાય છે કે તાજેતરમાં માંઇસાર યુનિવર્સિટીમાં ‘જૈન શેર ’ની સ્થાપના કરવામાં આવી છે અને તેના અધ્યક્ષ તરીકે ડા. એ. એન. ઉપાધ્યેની નિમણૂક કરવામાં આવી છે. બનારસ હિન્દુ યુનિવર્સિટી જેવી આપણા દેશમાં બહુ થોડી યુનિવર્સિટી છે કે જ્યાં જૈન વિદ્યાના અધ્યયન માટે કોઇ પ્રબંધ કરવામાં આવ્યા હોય. વર્ષો પહેલાં પં. સુખલાલજી બનારસ હિન્દુ યુનિવર્સિટીની જૈન ચેરના અધ્યક્ષ હતા અને તેમની નિવૃત્તિ બાદ શ્રી દલસુખભાઈ માલવણિયા એ જ સ્થાન ઉપર નિયુકત હતા. તેઓ લાલભાઇ દલપતભાઇ ભારતીય સંસ્કૃતિ વિદ્યા મંદિરના ડિરેક્ટરનું પદ શોભાવવા માટે અમદાવાદ આવ્યા ત્યાર બાદ હાલ તે સ્થાન ઉપર કોણ કામ કરે છે તેની મને ખબર નથી. આવી જ રીતે ડા. એ. એન. ઉપાધ્યેની માઇસેર યુનિવર્સિટીની જૈન ચેર ઉપર નિમણૂક થવા બદલ આપણે તેમનું અભિનન્દન કરીએ અને તેમના ભાવિ કાર્યને પૂરી સફળતા અને યશ સાંપડે એવી આપણે પ્રાર્થના કરીએ.
મેસર્સ ચીમનલાલ પેપર કંપનીને અભિનંદન
જણાવતાં આનંદ થાય છે કે ચીમનલાલ પેપર કંપની, જેના આપણા સાથી અને સહકાર્યકર્તા શ્રી ચીમનલાલ પી. શાહ મુખ્ય માલિક છે તે કંપનીને ભારત સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલય (મિનિસ્ટ્રી ઑફ ઇન્ફોરમેશન ઍન્ડ બ્રોડકાસ્ટીંગ ) તરફથી ૧૪ મા નેશનલ ઍવોર્ડના સમારંભ પ્રસંગે નીચે મુજબના ચાર વિશેષ કક્ષાના પુરસ્કાર શ્રેષ્ઠ મુદ્રણ તથા ચિત્રાલેખન (પ્રીન્ટીંગ અને ડિઝાઇનિંગ) અંગે એનાયત થયા છે;
(૧) વિશેષ પુરસ્કાર પ્રથમકક્ષા
પેપર ફોલ્ડિંગ બાસ્કેટપેકિંગ—પ્રીન્ટર અને ડીઝાઇન તરીકે (૨) પ્રથમ કક્ષાનો પુરસ્કાર
અભિનંદન ( વધાઇ ) કાર્ડ–ગ્રીટિંગ કાર્ડ – પબ્લીશર તરીકે (૩) વિશેષ પુરસ્કાર પ્રથમ કક્ષા
(૪) વિશેષ પુરસ્કાર પ્રથમકક્ષા :
ગીફ્ટ એન્વેલપ – ( ભેટ પરબિડિયા ) —પેકિંગ – પ્રીન્ટર અને ડીઝાઇનર તરીકે
Page #74
--------------------------------------------------------------------------
________________
ર
બુધ જીવન
* પૂર્વજન્મ-મરણની એક ઘટનાનું પ્રમાણભૂત નિરૂપણુ
( ગતાંકથી ચાલુ)
અ. સૌ. કાન્તાબહેને કહ્યું કે તેમને એક દીકરી ગીતા કરીને હતી. તે લગભગ અઢી વરસની થઇને ગુજરી ગઇ. રાજુલ કહેતી કે “ગીતાને તાવ આવ્યા હતા તેમાં મરી ગઇ.” “તે સંબંધમાં ખાત્રી કરવા અમે કાન્તાબહેનને પૂછયું ગીતા શેમાં મરી ગઇ?” તો કહે, તેને ઓરી નીકળ્યા હતા. બે ત્રણ દિવસ તાવ આવ્યો. અને ઓરી ૉંખાયા ન દેખાયા ને સમાઇ ગયા.' ગીતાના મરણનો સમય પૂછતાં તેઓ કહે કે “ તે પરોઢીએ ત્રણ ચાર વાગ્યે ગુજરી ગઇ હતી. ”
રાજુલ કહે છે કે “ જૂનાગઢમાં ગિરનાર હતો. તેને પગથિયાં હતા. અમે તેના ફરતા ફેરા ફરતા વિ. વિ. ” આ સંબંધમાં અમે કાન્તાબહેન અને તેમના પુત્ર બાબુભાઇને પૂછ્યું કે “તમા ગીતાને ગિરનારની તળેટીમાં કોઇ વાર લઇ ગયેલા ? ત્યાં ફેરા ફરતા ? હું. જૂનાગઢની ગરબી લઉં છું.-આવું તે કહે છે તે શું હશે ?” તેના જવાબમાં બાબુભાઇ કહે કે “અમે તેનૅ ગિરનાર તે લઇ ગયા હોઇએ તેવું યાદ નથી. પણ અમે રતામાં ગરબી લેતા. ત્યાં ગરબી લેવામાં ચોકમાં અમે ગિરનારનું મોડેલ આબેહુબ બના વતા. તેમાં પગથિયાં વિગેરે બધા ăખાવ લગભગ ગિરનાર જેવા જ કરતા. અને તેના ફરતી છેકરીએ ગરબી લેતી. મારી બહેન નિર્મળા ર્ગીતાને ગરબી જોવા લઈ જતી. તે ગીતાને લઈને બેસતી. અને બીજ છેકરીઓ ગિરનાર ફરતી ગરબી લેતી. અમારા—અમે રહેતા તે મકાનથી નજીકના ચોકમાં જ આ બધું અમે કરતા. હું તેમાં મુખ્ય ભાગ લેતો. ક
રાજુલને પેંડા બહુ ભાવે છે. તે કહે છે કે ગીતાને પણ પેંડા બહુ ભાવતા. તથા તેએક પેંડા કબાટમાં ગોઠવીને રાખતા. આ હકીકત સંબંધી પૂછતાં બાબુભાઇએ કહ્યું કે “અમારી અનાજની દુકાન સામે પેડાવાળાની દુકાન છે. ગીતાને અમે દુકાને લઇ જતા ત્યારે તે બાળકી બધાને બહુ જ વહાલી લાગે તેવી હોવાથી તે 'પે'ડાવાળાભાઇ ગીતાને તેમની દુકાને લઇ જતા અને ત્યાં પેંડા આપતાખવરાવતા. ” રાજુલને પાછળથી આ દુકાન બતાવીને પૂછ્યું કે આ કોની દુકાન છે? તે કહે છે કે“અમારી-હું અહિં પેંડા ખાતી હતી, ''
તા. ૧-૪-૧૯૭૧
જ્યારે ગીતા હતી ત્યારે જે ઘરમાં — તળાવ સ્ટ્રીટમાં શ્રી ગોકળદાસભાઇ રહેતા તે ઘર સંબંધી પૂછતાં કાન્તાબહેન કહે કે “તે ઘરમાં બે ઓરડા અને એક રસાડું હતું.” “જૂનાગઢમાં તારૂ ઘર બતાવીશને ?” એમ જ્યારે રાજુલને પૂછવામાં આવતું ત્યારે કેટલીક વાર તે કહેતી કે તે ઘર તો પાડીને નવું કર્યું છે તે કયાંથી બતાવું ?” આ બાબત શ્રી કાન્તાબહેનને પૂછતાં તેઓ કહે કે “તે વખતે અમારી બાજુમાં જ એક મકાન પાડીને નવું ચણાતું હતું તેમાં પાયા વિ. ખાદાતા હતા; તથા કેટલેાક માલસામાન પણ પહેલા હતો. ”
સ્ટીલની થાળી સંબંધી પૂછતાં અ. સૌ. કાન્તાબહેન કહે કે “તે વાત બરાબર છે. અમારે ઘરે એક જ સ્ટીલની થાળી છે અને તેમાં તે (ગીતાના બાપુ) જમે છે. તે થાળી અમારે બક્ષીસ આવી હતી.” તે બક્ષીસ કયારે આવી હતી? છ વર્ષ પહેલાં કે નહિ? તેની ખાત્રી કરવા અમે તેમના દીકરા બાબુભાઇને પૂછ્યું તો તેણે પાછળથી ખાત્રી કરીને અમને જણાવેલ કે તે થાળી તેમને ત્યાં છ વર્ષ પહેલાંની છે.
રાજુલ કહેતી કે તેઓ રાતે આરતી થતી ત્યારે જમતા તે સંબંધમાં પૂછતાં તેમણે કહ્યું કે “ અમારે સાંજને વાળુનો વખત રાતના લગભગ આઠ વાગ્યાના છે. તે વખતે બરાબર મારા સાસુ આરતી કરતા. અમારા ઘરમાં એક માતાજીનું થાનક હતું ત્યાં મારી સાસુ નાની ટોકરી વગાડતા અને તે જ વખતે અમે વાળુ કરતા”
*
મેાટા તપેલામાં દૂધ લેતાં અને તેમાંથી ઘેાડું નાનાં તપેલામાં કાઢી લેતા વિ. વાતે રાજુલ કરતી તે સંબંધમાં પૂછતાં અ.સૌ. કાન્તાબહેને કહ્યું કે “તે વખતે મારા દિયર અમારી સાથે રહેતા. તેમને દૂધની દુકાન હતી. તેથી મેાટા તપેલામાં દૂધ લેતા અને ઉકાળતા. તેમાંથી તરવાળું થોડું નાના તપેલામાં કાઢી લેતા. બાકીનું દુકાને લઇ જતા.” વિ. વિ.
જ્યોત્સના નામની બહેનપણી હતી તે વિશે રાજુલ વાત કરે છે તે બાબત પૂછતાં તેના પત્તા મળી શક્યો નહિ. જ્યોત્સના નામની કોઇ એવી છારી અત્યારે છે નહિ. કે તે વખતે હેાય તેવું યાદ તેમને આવ્યું નહિ, તે કહે કે જયા નામની એક કામવાળી છેકરી હતી. તે ગીતાને બહુ જ તેડતી રમાડતી. એટલે જ્યાનાને બદલે જયા હાય. ” એમ તેમણે કહ્યું. પછી પાછળથી તે જયા કે જે તે વખત કરતાં અત્યારે છ વર્ષ મેાટી થઇ ગઇ છે તેને રાજુલને બતાવતા રાજુલ કહે કે “આ જયોત્સના નથી. ”
રાજુલ જે કહેતી કે “ ગીતાની ભાભી (બા) અત્યારે મારી ભાભી (બા) છે તેવી જ હતી.” તે સંબંધમાં કહેવાનું કે અ.સૌ. કાન્તાબહેનની ઉંમર અત્યારે લગભગ ૩૦-૩૨ વર્ષ છે. રાજુલની ભાભી અ.સૌ. પ્રભાની ઉંમર પણ લગભગ તેટલી જ છે. શરીરના બાંધા બન્નેને એકવડીઓ. ઊચાંઇ પણ લગભગ સરખી અને બંને રૂપ અને દેખાવે પણ સરખાં. ત્યારે જો કે કાન્તાબહેનને કેટલીક માંદગી ગયેલી તેથી તેમણે નાની ઉંમરમાં દાંત પડાવી નાંખ્યા છે. પણ છ વર્ષ પહેલાં તેઓ લગભગ અ.સૌ. પ્રભાને બરાબર મળતાં
આવતાં હશે એમ લાગે છે.
કોઇ કોઇ વખતે સુધાને રાજુલ એમ કહેતી કે મારે એક નાના ભાઇ હતા. આ સંબંધમાં શ્રી કાન્તાબહેનને પૂછ્યું તો કહે કે “ અમારા પડોશમાં એક બ્રાહ્મણ પાડોશી રહેતા હતા. તેને એક નાના દોઢ બે વર્ષના બાબા હતા. તે ગીતાને બહુ જ વહાલા હતા. દરરોજ કેટલીયે વાર એકબીજા સાથે રહેતા. ગીતા ગુજરી ગયા પછી આ નાને બાબો પણ પંદરેક દિવસે ગુજરી ગયેલા. કદાચ આ છેાકરાને રાજુલ ભાઇ તરીકે કહેતી હશે.” એમ અ.સૌ. કાન્તાબહેને કહ્યું.
આ રીતે અ.સૌ. કાન્તાબહેન અને તેમના ઓરમાન દીકરા
શ્રી બાબુભાઇ પાસેથી ખુલાસાઓ અને હકીકતો મેળવીને અમોએ તેમને કહ્યું કે “હવે અમે સાંજે ચાર વાગ્યે રાજુલને લઇને આવીશું. અમારું ખાત્રી કરવી છે કે રાજુલ તમને (કાન્તાબહેનને) ઓળખી શકે છે કે નહિ.” આ સાંભળીને “ગીતાને ગુજરી ગયા લગભગ છ વર્ષ થયા અને તે પછી મને ઘણી માંદગી આવી ગઇ છે તથા દાંત વિ. પડાવી નાંખ્યા છે. લાંબે વખતે મળનારા મારા સગાએ પણ ઘણા મને ઓળખી શકતા નથી. ” વિ. વાતા અ.સૌ. કાન્તાબહેને કહી અને અમે પછીથી અમારે ઉતા૨ે ધર્મશાળાએ આવ્યા. ધર્મશાળાએ આવીને પછી શ્રી પ્રેમચંદ ( મારા જમાઇ) રાજુલને બહાર લઇ ગયા. અને પાછળથી આ બધી વાતો અમે ઘરે બૈરાંઓને (મારી પત્ની, હિંમતભાઇનાં પત્ની તથા બહેન સુધાને) કહી. રાજુલની હાજરીમાં આ કોઇ વાત અમે કરી નહિ.
બપોરે ચાર વાગ્યે અમે બધા અ.સૌ. કાન્તાબહેનને ઘેર જવા નીકળ્યા. રસ્તામાં તેમના ઘરથી નજીક એક દુધવાળાની દુકાને દૂધ લેતાં મેં કાન્તાબહેનને જોયા. તેમને જોઇને હું તથા હિંમતભાઇ તે તરફ જરા વળ્યા અને મેં પૂછ્યું: “કેમ બહેન દૂધ લેવા આવ્યા છે?” તેમણે હા કહી. રાજુલ મારી આંગળીએ હતી. બીજા હાથે તેણીએ હિંમતભાઇની આંગળી પકડી હતી. અમારા બંનેની વચ્ચે તે બેય જણાની આંગળી પકડી ચાલતી હતી. અમેા બધા કાન્તા
4
Page #75
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૪-૧૯૭૧
પ્રબુદ્ધ જીવન
બહેન પાસે જરા થંભ્યા. મેં કાન્તાબહેનને બતાવીને રાજુલને છે, રંગ ન કર્યો છે તથા બારી બારણામાં પણ ફેરફાર પૂછયું “બેટા, તું આમને ઓળખે છે? આ કેવું છે?” રાજુલ કર્યો છે. રાજુલને તે મકાનમાં ઉપર લઇ જઇને પુછયું કે “તમે તેમની તરફ જોઇ રહી. જઈને જાણે કાંઇક યાદ કરતી હોય તેવી અહીં રહેતા?” તો તેણે તેને બદલે નીચેના ઓરડા બતાવીને કહ્યું searching નજરે જોઈને પછી કહે કે “ના.” મેં કહ્યું કે “ઠીક” કે “પણે રહેતા.” તે વાત બરાબર ન હતી. પછી તેણે ભંડકિયાનું અને અમે જરા આગળ ચાલ્યા. આઠ દસ ડગલાં ચાલ્યા હઈશું. કહ્યું હતું તે સંબંધી તપાસ કરી તો દાદરા નીચે એક ભંડકિયું હતું. તે દરમ્યાન રાજલ કાન્તીબહેનને Peculiar નજરે જોઇ રહી પછી રાજુલ એક મંદિરમાં દર્શન કરવા જવાની વાત કરતી હતી. અને જાણે કાંઈ યાદ કરતી હોય તેમ તેના મેઢા ઉપરથી લાગતું હતી. તે બાબત બાબુભાઈને પૂછતાં તે કહે કે “એક કૃષ્ણ ભગવાનનું હતું. આઠ દસ ડગલાં ચાલ્યા પછી તે એકદમ બોલી ઊઠી: “બાપુજી, મંદિર છે ત્યાં મારી બા ગીતાને લઇને દર્શન કરવા જતા.” અમે કહું, કોણ છે એ?” મેં કહ્યું. “કહે બેટા” અને રાજુલ એકદમ તેનું મંદિર જ્યાં આવેલું અને જયાં કાન્તાબેન, ગીતાને લઇને બેલી ઊઠી “મારા ઓલ્યા ભવના બા.” આ સાંભળીને કાન્તાબહેન જતા ત્યાં ગયા. ચેકમાં ઊભા રહીને અમે રાજુલને પૂછયું “કયાં તથા અમારી સાથેના બૈરાં બધાં આશ્ચર્યચકિત થઈ ગયા. કારણ કે મંદિર છે ? તમે કયાં દર્શન કરવા જતા ?” તે તેણે એક મકાન તેમને કઈને ખબર ન હતી કે કાન્તાબહેન કેણ છે? તેઓ સવારે બતાવ્યું કે “આમ”. અમને લાગ્યું કે આ તે ઘર છે. મંદિર લાગતું અમારી સાથે કાન્તાબહેનને ત્યાં આવ્યા ન હતા. એટલે તેમને કદી નથી. રાજુલની ભૂલ થઇ લાગે છે. પણ બાબુભાઇએ કહ્યું કે તે જોયા ન હતા અને રસ્તામાં તે મળી ગયા અને અચાનક જ રાજુ- ઘરમાં જ મંદિર છે. પછી અમે તેમાં ગયો. ત્યાં અમુક વ્યકિતઓ લને બતાવીને પૂછી જોયું. “મારા ઓલ્યા ભવન બા” એ શબ્દો રહે છે. ઘરમાં દાખલ થતાં પૂછયું “ભગવાન કયાં છે ?” તે તેણે સાંભળીને કાન્તાબહેનને સાનંદ આશ્ચર્ય થયું અને લાગણીવશ જમણી તરફ બતાવ્યું. અમે ત્યાં ગયા ત્યાં પડદા પાછળ કૃષ્ણ ઘઇ ગયા.
ભગવાન છે એમ બાબુભાઈએ કહ્યું. “અને ગોકળ આઠમને દિવસે પછી અમે બધા ઘરે પહોંચ્યા. ઘરે પહોંચતા જ તેમના એટલે આંહી કૃષ્ણજન્મનો મહોત્સવ થાય છે તે વખતે ગીતાને લઇને મારી કે કાનાબેનના ફળીયામાં તેમની ગેરમાન દીકરી નિર્મળા ઊભી હતી, બા આંહી રખાવ્યા હતા.” જે અત્યારે ૧૬-૧૭ વર્ષની છે, તેને દેખાડીને પૂછયું કે “રાજુલ, ત્રીજે દિવસે અમે ગોકળદારાભાઇના નાનાભાઈને ઘરે ગયા. તું આમને ઓળખે છે? આ કોણ છે?” તે રાજુલ કહે કે “બા.
ત્યાં ગયા ત્યારે કેટલાય બૈરાંઓ રાજુલને ઘેરી વળ્યાં. એક બહેનને
બતાવીને રાજુલને પૂછ્યું “આ કેણ છે ?” રાજુલે કહ્યું કે, “ફેબા.” કોઈકે કહ્યું કે “ના, ફૈબા નથી, આ તે બેન છે” એ સાંભળીને
એ ગોકળદારાનાં નાના બેન હતા. જે ગીતા જીવતી ત્યારે ગોકળરાજુલ ગમે તે કારણે ખૂબ જ રેવા માંડી. ખૂબ જ હીબકાં ભરીને દાસ સાથે રહેતા હતા. અને જેની ઉમર તે વખતે આશરે સારેક રોવા લાગી અને કોઈ રીતે છાની રહે નહિ. તેથી મેં તરત જ વર્ષની હશે. અત્યારે આશરે બાવીસ હશે. પછી એક ઘરમાં માજીને તેને અમારા જમાઈ સાથે બહાર મોકલી દીધી. તેમને કહ્યું કે “આપણા ,
બતાવીને પૂછયું કે “આ કોણ છે ?” તે રાજુલ કહે કે “મટી બા.”
એ ગોકળદાસનાં હતાં. ઉતારે લઇ જવ, છોકરી બહુ જ ગભરાઈ ગઈ લાગે છે. એટલે શ્રી પ્રેમચંદ તેને - રાજુલને બહાર લઈ ગયા. પછી સત્તાબેન કહે
રાજુલ જેને વારંવાર યાદ કરતી તે તેની બેનપણી જયેન્સના
કોણ છે તે સંડાંધી અમે ઘણી તપાસ કરી પણ તે નક્કી થઈ શક્યું કે “નિર્મળાને ફૈબા કહ્યા તે રાજુલની વાત બરાબર છે. છ વર્ષ
નહિ. કાનાબેનની કામવાળી છોકરી જયા જે ગીતાને ખૂબ રમાડતી પહેલાં અમારી નીમુ-નિર્મળા તે દસ અગિયાર વર્ષની હતી. પણ
તેને નામ ભૂલી જવાથી રાજુલ કદાચ જયોત્રાના કહેતી હશે, એમ તે વખતે મારી નણંદ જે અત્યારે બાવીસેક વર્ષનાં છે તે જ્યારે
ધારી તેને બતાવી. પણ રાજુલ કહે કે “આ જ્યોત્સના નથી.' ગીતા જીવતી હતી ત્યારે સોળ વર્ષનાં હતાં. અને અમારી સાથે રહેતા હતાં. અને અત્યારે નિર્મળા જેવી લાગે છે તેવા તે પણ
ગીતા ગુજરી ગઈ ત્યારે તેની ઉંમર બરાબર કેવડી હતી તે
હજુ નક્કી થઈ શકયું નથી. તેની મરણ તારીખ તે નીકળી છે. લાગતા હતા.” થોડીવાર પછી પ્રેમચંદ રાજુલને લઈને આવ્યા. હવે રાજુલા
તેને જન્મ વૈશાખ મહિનામાં થશે હતો એમ કાન્તાબેન કહે છે, સ્વસ્થ થઈ ગઈ હતી. અમે ભીંતને અઢેલીને ગાદી ઉપર બેઠા
પણ તેમને સાલ યાદ નથી. તેઓ કહે છે કે ગુજરી ગઈ ત્યારે
ગીતા બે અઢી વર્ષની હતી. તેની ઉજન્મ તારીખ મેળવવા પ્રયત્ન હતા. મારી બાજુમાં રાજુલ હતી. સામે ખુરશી ઉપર શ્રી ગોકળદાસ
ચાલે છે. બેઠા હતા. તેમને બતાવીને મેં રાજુલને પુછયું “આ કોણ છે? તું
ગીતાને જન્મ અમદાવાદમાં થયો હતો. તેથી તેની જન્મ કહીશ?” તે રાજુલ કહે “ગીતાના બાપુ.”
તારીખ મેળવવા અમદાવાદમાં પ્રયત્ન ચાલે છે. પણ હજુ સુધી તે મળી અમે બધા ડીવાર ત્યાં બેઠા. ચા પીધી. કાન્તાબેને ખુબ શકી નથી. પણ . સી. કાન્તાબેન અને શ્રી ગોકળદાસભાઈનાં કહેવા વહાલથી રાજુલને ખોળામાં બેસાડીને ચા પાઈ અને નીકળતી વખતે ઉપરથી લાગે છે કે તે લગભગ અઢી વર્ષની થઈને ગુજરી ગયેલ હતી. કાન્તાબેને ખૂબ લાગણીવશતાથી કહ્યું કે “બેટા કનેકવાર કહી દે કે
રાજુલ સંબંધી આ સવિસ્તર હકીકત છે. તેનાં પૂર્વજન્મનાં ભાભી માવજે.” રાજુલે પણ પ્રેમપૂર્વક હાથ બનાવીને કહ્યું કે “ભાભી આવો”
સ્મરણ સંબંધી અમે બને તેટલી ચોકસાઇથી તેની ખાતરી કરવા બીજે દિવસે અમે તેમનું જનું ઘર જ્યાં તેઓ ગીતા જીવતી
પ્રયત્ન કરેલ, જે મેં આપને ઉપર લખેલુ છે. આ સિવાય કાંઇ હતી ત્યારે રહેતા હતા તે જોવા જવાના હતા. એ જોવા જતાં પહેલાં
વિશેષ માહિતી જોઇતી હોય તે લખી મોકલશે. આપે ચિ. રાજલ હિંમતભાઇને રાજુલને પુછી જોયું કે “રાજુલ તમારે બે ગરડા ને રસંબંધમાં બતાવેલ રસ અને જિજ્ઞાસા માટે આપને આભારી છું. એક રાખ્યું હતું કે બીજું કાંઇ વધારે હતું?” તો રાજલ કહે કે
ફરીથી કોઇવાર આ તરફ આવવાનું રાખશે તો મળવાથી “એક ભંડકિયું હતું.”
ઘણો જ આનંદ થશે. હકીકત લખી મેલવામાં ઢીલ થયેલ છે તે શ્રી બાબુભાઇ ગોકળદાસના દીકરાને લઈને અમે-હું, હિંમત- બદલ ક્ષમા માગવા સિવાય બીજું શું કરી શકું? ભાઇ, શ્રી પ્રેમચંદ, રાજલ અને સુધા - તેમનું ઘર જેવા ગયા. શેરીને
આપની કુશળતા ચાહું છું. પત્રની પહોંચ લખશે. જે નાકે ઉભા રહીને પુછવું કે “રાજુલ, ગીતા ક્યા ઘરમાં રહેતી હતી?”
આપ પત્રને ટાઇપ કરાવી ઘેડી નકલો કઢાવે તો મને એક નક્લ તો રાજુલે કહ્યું “ઓલી સાઈકલ આવે છે તેમાં.” અમને તે ઘરની ખબર ન હતી. પણ બાબુભાઇએ કહ્યું, તે બરાબર છે. પછી અમે,
મેલવા કૃપા કરશે. તે ઘરમાં ગયા. તેઓ મેડી ઉપર રહેતા હતા. તેમાં બે દોરડા અને
એજ લિ. સ્નેહાધિન વૃજલાલના સદગુરૂવંદન. અને નેક રસોડું છે. પણ તે મકાનમાં કેટલાક ફેરફાર થઇ ગયો. સમાપ્ત
કન લાવવાનું રાજ આભારી છે
Page #76
--------------------------------------------------------------------------
________________
પ્રભુ જ જીવન
તા. ૧-૪-૧૯૮૧
3
* > ઈ કેલેંજી અને સમત્વ લગભગ એક સૈકા પહેલાં “ઇકોલૉજી શબ્દનો જન્મ બધું જે દેખાય છે કે સંભળાય છે, તે તેવું હોતું નથી. અને ભ્રમથયો. તેના પિતા થવાનું માન એક જર્મન પ્રાણીશાસ્ત્રી હેકૅલને
વશ આપણે ન કરવાનું કરતા રહીએ છીએ અને કુદરતના કાનૂનને ફિાળે જાય છે.
ભંગ કરતા રહી, અનિચ્છનીય પરિણામે ભાગવીએ છીએ. આ ત્યાર પછી તેમાં ઘણે રસ લેવાયો છે અને ખૂબ સંશોધન
બાબત પણ દખંતથી આપણે તપાસીએ. થયું છે. તેના સિદ્ધાંત કુદરતમાં શું શું થઈ રહ્યું છે તેના સંશોધન
- એક પીળા રંગનું પુષ્પ છે. તે પીળા રંગથી જ Pરેલું હોય, દ્વારા નક્કી કરવામાં આવ્યા છે, જે વૈજ્ઞાનિક સિદ્ધાંતે સાથે
એવી આપણી સહજ માન્યતા હોય, પણ હકીકત એવી છે કે સૂર્યખૂબ બંધબેસતા થાય છે. અને જો તેને સમજીને માણસ જીવે
કિરણોમાંના અન્ય સર્વ રંગે, તે પુષ્પ પતામાં રાખે છે અને માત્ર તો જીવનમાં ઊભી થતી વિસંગતતા અને કમેળ ઓછા થઇ શકે.
પીળા રંગનાં કિરણો જ બહાર પાછાં ફેંકે છે, જે આપણને પીળા વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાન આજે અન્યની ખૂબ જ નજીક
રંગ રૂપે દેખાય છે. આવી રહ્યા છે એ આ યુગનું સદ્ભાગ્ય છે અને આજે આ વિષ
આપણે જે તારાઓ આકાશમાં જોઇએ છીએ, તેને પ્રકાશ યની સમજની જેટલી અગત્ય ઊભી થઇ છે તેટલી ક્યારેય ન હતી.
ચાર વર્ષ અને તેથી વધુ સમય પહેલાં તેમનામાંથી નીકળે છે. તે આજનો માણસ હુંપદ - પ્રધાન અને ઘમંડી બનતો જાય છે.
પ્રકાશ એક સેકંડના એક લાખ છયાસી હજાર માઇલની ગતિએ પરિણામે “જ સાચે અને બીજાં બોટાં’ એમ માનતો થયો છે.
મુસાફરી કરતા હોય છે. છતાં તેને પૃથ્વી પર પહોંચતાં ઉપર કહ્યો વળી સમાજમાં તે એક જ ન હોવાથી બીજાની સાથે તેનું ઘર્ષણ
તેટલે રામય લાગે છે. કેટલાક તારાને પ્રકાશ તે ત્યાંથી નીકળે વધ્યું છે. સ્વાર્થ, લોભ પણ વધ્યું છે. બીજાને વિચાર કરવાનું
તે હજુ પૃથ્વી સુધી પહોંચ પણ નથી. અને અર્થ એ છે કે જાણે તેણે માંડી જ વાળ્યું છે. પરિણામે જ્યાં જુઓ ત્યાં ખેંચતાણ
આપણને તારા જ્યાં દેખાય છે ત્યાં તે હોતા નથી. વાસ્તવિકતા અને ઝઘડા જ દેખાય છે. આવા સમયે ઇકોલૉજીના સિદ્ધાંતની
દશ્ય કરતાં જુદી જ છે. આવી ગુંચવણ કુદરતમાં છે તે માણસને સમજ સર્વકઈને માર્ગદર્શક અને લાભકર્તા નિવડે તેમ હોઈ,
કેમ ગોથું ખવડાવે છે તે હવે આપણે જોઇએ. તે પણ આપણે વિચાર કરીએ.
એક માણસ ચેરી કરે કે અન્ય અયોગ્ય કાર્ય કરે. તેનું પરિ- ઇકોલૉજીના મુખ્ય ત્રણ સિદ્ધાંતો આ પ્રમાણે છે:
ણામ આવતાં કદાચ પાંચ કે પંદર વર્ષ પણ લાગે. દરમ્યાન કારણ(૧) પરસ્પરાવલંબન, (૨) મર્યાદા અને (૩) જટીલતા.
કાર્યને સંબંધ વીસરાઇ જાય. એટલે કયા કર્મનું શું ફળ મળ્યું, તે આને સમજવા આપણે થાંક દષ્ટાંતો લેવાં પડશે. પ્રથમ
નક્કીપણે ન કહી શકાય. એક વૃક્ષ લઇએ. તે એક સ્વતંત્રપણે પિતાના જ પગ પર ઊભું એક વ્યકિત લેભ-લાલચવશ ધનસંચય કરતાં પાછું વાળી હોય તેવું જણાય છે. પણ સંશોધનકારોએ શોધી કાઢ્યું છે કે તેમ
જુએ જ નહિ, સારામાઠા ગમે તે માર્ગે ધન એકઠું કર્યા જ કરે. નથી. સૌથી પહેલાં તે જમીન, પાણી, પ્રકાશ, હવામાંને કાર
૧૦/૨૦ વર્ષ મઝા પણ કરે. પછી ? બનડાયોકસાઇડ વગેરે વૃક્ષના જીવન માટે જરૂરી છે. ત્યાર બાદ
પછી કદાચ બિમારી આવી પડે, આપ્તજન ગુમાવે કે ધન તપાસમાં જણાયું કે અનેક જીવ-જંતુ વૃક્ષ પર રહે છે અને જીવે
ખુએ. તે સમયે તે, પોતાના અયોગ્ય કર્મો દ્વારા મેળવેલ ધનને પરિછે. પક્ષીઓ તથા માણસે પણ વૃક્ષનાં ફળોનો ઉપયોગ કરે છે.
ણામે આમ થયું, તેમ ન માને–પણ નસીબને દોષ દે યા ઇશ્વરના સુકાઇને ખરી પડતાં પાંદડાં ઉપર કેટલાંક જીવડાં જાવે છે. તે પાંદડાં ન્યાયીપણાની ટીકા કરે વગેરે. કારણ, વચ્ચે લાંબા સમય વહી ગયે. ખાય છે અને પિતાના મળવિસર્જનદ્રારા ઝાડને ખાતર પણ કર્મ અને ફળ બેમાં અંતર ઘણું પડયું. તેથી અહમ પૂર્ણ મન પૂરું પાડે છે. કેટલાંક જીવડાં મૂળની આસપાસની જમીનમાં અપ્રમાણિક રીતે વસ્તુની રજૂઆત કરે. આમ થવામાં પ્રકૃતિની ઊંડે ઊતરી જમીન પેલી કરી આપે છે, જેથી મૂળ સુધી પાણી જટીલતા કારણભૂત થાય છે. અને હવા પહોંચે અને વૃક્ષને જીવન મળે.
કુદરતના નિયમેને જેટલા વધુ રામજી શકાય તેટલું સુખ પ્રાપ્ત બીજું દષ્ટાંત આપાછું લઇએ. આપણે આપણાં આપ્તજને થાય. કેમકે પછી ખેાટી રીતે તમે ન વર્તતાં યોગ્ય રીતે સમજીને પર આધાર નથી રાખતા? સગાં, સંબંધી તેમ જ મિત્રો વગર આપ
વર્તશે. કર્મ વગર કેઇ રહી શકતું નથી. પણ કર્મના નિયમથી જ ણને ચાલે છે?
આપણે ઘણા અજ્ઞાત હોઈએ છીએ. પરિણામે સુખપ્રાપ્તી માટે નોકરી કરનારને શેઠની અને શેઠને નોક્રોની જરૂર રહે છે જ.
કરવામાં આવતાં કર્મો દુ:ખ આપે છે. ઉદ્યોગપતિને મજરે જોઇએ અને કામદારોને ઉદ્યોગપતિ. આ રીતે
કર્મ એટલે કિયા. ક્રિયામાં ગતિ હોય જ. ગતિને પ્રગતિને હરેક ક્ષેત્રે સમાજમાં, વ્યકિતને સમાજ અને સમાજને વ્યકિતની
નિયમ લાગુ પડે છે. એક દિશામાં જેટલી ગતિ જેટલી ઝડપે તમે જરૂર રહે જ છે.
કરે, તેટલી જ ઝડપે તેથી ઊલટી દિશામાં તેટલી પ્રતિગતિ થાય જ. હવે મર્યાદાને વિચાર કરીએ. ખોરાક પિષક અને જીવનદાતા છે પણ તે જ ખોરાક વધુ પડતો ખાઓ તો શું થાય? .
આ ગતિને કુદરતી નિયમ છે. એટલે સુખ માટે તમે જે કાર્ય માંદા પડો અને પરિણામે શકિતને બદલે અશકિત આવે.
કરે છે તેટલું જ દુ:ખ, મેર્યું કે પહેલાં, પેજ. શહેરોમાં ઉદ્યોગો ખૂબ વધે છે, મોટર ગાડીઓ, બસે, વગેરે
ઘડિયાળના લોલકની જેમ, ગતિ–પ્રગતિને નિયમ માણસને ખૂબ વધે છે, પરિણામે પાણી અને હવા બન્ને દૂષિત થાય છે.
સુખ અને દુ:ખની વચ્ચે ઝોકા લેવડાવ્યા કરે છે.
વળી જગત માત્ર બહાર જ છે એવું નથી. જેટલું અને જેવું કુદરતમાં પ્રાણવાયુની ઉત્પત્તિને પણ હદ જ હોય છે.
બહારનું જગત છે તેવું છે અને તેથી વધુ ગહન એક આંતર જગત ધન આજે અનિવાર્યપણે આવશ્યક વસ્તુ બની ગઇ છે. પણ લાંબો વિચાર કર્યા વગર, ગમે તે રીતે, સાચું કે ખાટે માર્ગે,
પણ છે. એટલે કુદરતના નિયમે બન્ને સ્થળે લાગુ પાડવા પડશે. ધન સંચય કરનાર પરિણામે શું મેળવે છે? બ્લડપ્રેશર, ડાયા
ઇકોલૅજી બહીર્જગતના નિયમે આપણને સમજાવે છે. બિટીસ, ટેન્શન કે એવી જ કોઈ બીમારી !
આપણા અંદરના જગતને એળખી તેના નિયમાનુસાર આપણે આમ બને છે તેમાં ઇલેજીને ત્રીજો સિદ્ધાંત જે જટીલતા જયારે જીવતાં શીખીશું ત્યારે સાચું સુખ મળશે. તે માટે આપણે છે. તે મહત્ત્વનો ભાગ ભજવે છે. કુદરતમાં મહા ગુંચવાડો છે. મનમાં ચાલી રહેલા જુદા જુદા પ્રવાહોને આપણે ઓળખવા
Page #77
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૪-૧૯૭૧
પડશે. બહારનું જગત અને અંદરની અવસ્થા જુદી જુદી જણાય છે, પણ તે અન્યોન્ય સાથે સંકળાયેલ છે.
પ્રભુનું જીવન
કોઇ બનાવ તમને અરુચિકર બને તેની અસર તમારા મન પર થાય છે અને તેની વળતી અસર તમારા શરીર પર થાય છે. આજના આ તાણપ્રધાન જીવનમાં લગભગ ૯૦ટકા બિમારી મનને લીધે પેદા થાય છે.
“ મારા જેટલે જ સાચા, સામે માણસ પણ હોઇ શકે,' એવે વિચાર કરી, સામેનાની નજરે માણસ જો વિચાર કરતા થાય તો માનસિક તાણ ઘણું ઓછું થઇ જાય. પોતે બીજાથી જુદો નથી. સમગ્ર જગત એક જાળા જેવું છે. અન્યોન્ય સાથે સંકળાયેલું છે એ સમજ મનમાં દઢ થઇ જાય તે દષ્ટિમાં ઘણું સમત્વ આવે, અને સદ્ભાવ પેદા થાય. ઇકોલોજીના સિદ્ધાંતો આ જ વાત સાબિત કરે છે કે સમસ્ત બ્રહ્માંડ એક વિરાટ માળખું છે અને તેમાંની દરેક ચીજ એકબીજા પર અવલંબિત છે, તેથી સમતા રાખવી જરૂરી બને છે.
સમત્વને ગીતામાં યોગ કહેલ છે. એટલે જો માણસ સમત્વબુદ્ધિ રાખી શકે તો તે યોગ—મીલન—દર્શન—અનુભૂતિ–પરમાત્મા સાથે એકતા—દ્વારા સધાવી શકે. એટલી મહત્ત્વની અને માટી આ ચીજ છે.
પરમાત્મદર્શનની ઇચ્છા સૌ રાખે છે પણ તેને માટે જરૂરી સમત્વભાવ આદિ રાખી શકાતા નથી, એ વાસ્તવિકતા છે; તે તેમાં શું નડે છે, એ મહત્ત્વનો પ્રશ્ન છે.
“તું કોણ છે?” “તું તને ઓળખ”, વગેરે વાકયો જે મહાપુરુષોએ નિર્માણ કર્યા છે તે ખૂબ જ મૂલ્યવાન છે. તત્ત્વજ્ઞાન કે સાધના કોઇ પણ માર્ગે આગળ વધવા ઇચ્છનાર માટે સૌથી પહેલી જરૂરિયાત છે.
પરમાત્માના દર્શનની આડે તમે જ તમને નડતા હો છે. તે આત્મદર્શનથી સમજાય. પછી તેમાં નડતા ભાગ હટાવાય અને દર્શન સ્પષ્ટ થતું જાય.
કોઇપણ પ્રકારનું દોષારોપણ બીજા ઉપર કરતાં પહેલાં પોતાની ઉપર કરવાનું જરૂરી હોય છે. દા. ત. એક માણસે ભૂલ કરી તેથી તમને ગુસ્સે આવ્યો. તમારા તે ક્રોધને તમે વ્યાજબી ઠરાવવા પ્રયત્ન કરશો. પણ એક ચીજ સમવી જરૂરી એ છે કે ક્રોધ કાને આવ્યો? તમને. તે શા માટે આવવા જોઇએ ? ગુસ્સા વગર શું તમે સામેનાની ભૂલ તેને ન બતાવી શકો? ક્રોધ કોઇ પણ સ્થિતિમાં ન ઇચ્છવાયોગ્ય છે. એજ રીતે લેામ, માહ, મદ, મત્સરાદિ વૃત્તિઓ પણ અનિષ્ટકર્તા છે જ. સર્વ સ્થિતિમાં સમતા, શાંતિ, સ્થિરતા જરૂરી છે અને રહી શકે.
સમત્વ માટે બેઉ માર્ગ છે. સમત્વભાવ પહેલા આવે ને પછી
શાંતિ આદિ ગુણો પ્રદર્શિત થાય યા તો ગુણ દ્રારા સમત્વ આવે. એ બન્ને શકય છે. તે વ્યકિત પર આધારિત છે. પણ ગમે તેમે ય સચ્ચિદાનંદ અવસ્થા આવે એ ઇચ્છવાયોગ્ય છે. અને તે અવસ્થા એજ સ્થિતપ્રજ્ઞની અવસ્થા કે સમત્વવાળી સ્થિતિ જે કહે તે— તે જ છે.
આપણે ખૂબ બુદ્ધિપ્રધાન બની ગયા હોવાથી પ્રશ્ના કરતી અહમ્ બુદ્ધિને ઠેકાણે લાવવાં આ ચર્ચા કરી છે અને વિજ્ઞાનની તેમાં મદદ મળી છે.
તે આપણને તે સમતા સ્થાપવામાં મદદરૂપ થાઓ એ અભિલાષા.
જમનાદાસ કે. લાદીવાળા
પૂક નોંધ
ઇકોલૉજી શબ્દના અર્થનું સ્પષ્ટીકરણ કરતાં લેખક જણાવે છે કે: ઇકોલા જી એ ગ્રીક શબ્દ છે. એટલે ઘર અને logy એટલે પદ્ધતિ. ઇકોલા જીના આપણે અર્થ જણાવતો
શબ્દ
zal
1
૨૫
જોઇએ તો એક શબ્દ નથી પણ તેને સૃષ્ટિસંતુલનશાસ્ત્ર કહી શકાય. ગતમાં પ્રકૃતિના નિયમાનુસાર દરેક સ્થળે સમતુલા જાળવવાનું કાર્ય સહજપણે ચાલી રહ્યું હાય છે. તેનું સંશોધન વૈજ્ઞાનિકોએ કર્યું છે તે મેં લેખમાં જણાવ્યું છે.
આપણે આપણા દૈનિક અનુભવમાં પણ જોઇશું તો જણાશે કે જ્યારે સમતુલા ગુમાવાય છે ત્યારે ઉપદ્રવ થાય છે.
“સમન્વં યોગ ઉદ્ભૂત” ગીતામાં કહ્યું છે. યોગીની અવસ્થા સમત્વની હોવી જોઇએ. બધા પ્રત્યે સમભાવ અને પ્રેમ. પ્રમાણની જાળવણી – “ હું ” જ્ઞાની, “હું” મોટો, એ ભાવ ન હોયઆપણા જીવનમાં પણ હુંપણાને લીધેથી દુ:ખ થાય છે.
ઇકોનો અર્થ ગૃહ કર્યો. તેની સમજ એવી છે કે જગતમાં દેશ, દેશમાં ગામ અને ગામમાં ઘર હોય છે. તે જેમ વિભાગો છે તેમ ઇકોલા જીમાં પણ સંશોધનના વિભાગો હોય છે. ખેતર, પહાડ, સરોવર, સમુદ્ર વગેરે ટુકડે ટુકડે લઇને સંશોધન કર્યું છે અને ભૌગાલિક તથા ઋતુજન્ય ફેરફારોમાં વર્તનમાં પણ ફરક પડે છે તે દર્શાવ્યું છે.
માણસામાં જોઇશું તો પણ સાઉથ ઇન્ડિયનોની રહેણીકરણી, આદતો, સ્વભાવ વગેરે જુદા અને નોર્થ ઇન્ડિયનના જુદાં હોય છે. માણસ તરીકે સૌ માણસ. પણ વિગતમાં ઉતરો કે સૂક્ષ્મ ફેરફારો પણ હોય. તે બધાનો અભ્યાસ વૈજ્ઞાનિકો કરે છે. વિજ્ઞાન ધર્મની નજીક આવતું જાય છે તે સારૂં છે.
*
મેટાઓની અલ્પતા જોઇથાકયા, નાનાની મેટાઇ જોઇ જીવું છું. ઉમાશંકર જોશી
જગત યારે આપણને નિર્દે ત્યારે આપણે આનંદ માનવો, અને સ્તુતિ કરે ત્યારે થથરવું. - ગાંધીજી
“જીવનને દાખલા એવી રીતે ગણા કે મને દાખલ સાચો આવે.”
– વિને:બા ભાવે
“સદ્ગુણ જયાં દેખાય ત્યાં પૂજવે અને સદ્ગુણ ાંથી મળે ત્યાંથી ગ્રહણ કરવો.” આ મારું જીવન સૂત્ર છે.
કાન્તીલાલ ઇશ્વરલાલ
ભલે મારા જેવા અને ને! ક્ષય થાઓ, પણ સત્યને ય થાઓ, અલ્પાત્માને માપવાને સારું સત્યનો ગજ કદી ટૂંકો ન બને. ~ મહાત્મા ગાંધી
વસંત વ્યાખ્યાનમાળા
શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે યોજાયેલી વસંત વ્યાખ્યાનમાળ ને કાર્યક્રમ નીચે મુજબ છે: વિષય : ચૂંટણી ગઈ : હવે શું? સેમવાર તા. ૧૨-૪-૭૧ મંગળવાર તા. ૧૩-૪-૭૧ બુધવાર તા. ૧૪-૪–૭૧ ગુવાર તા. ૧૫-૪-૭૧
શ્રી મીનુ મસાણી શ્રી પ્રાણ ચે.પરા
શ્રી એસ. એમ. જોશી ડો. પી. બી. ગજે ગડકર
સ્થળ : તાતા ઍડિટોરીયમ, બ્રુસ સ્ટ્રીટ સમય: રોજ સાંજે ૬-૧૫ વાગે.
સંઘના સભ્યને તથા મિત્રને સમયસર ઉપસ્થિત થવા વિનંતિ છે.
તા. ૧-૪-૭૧
મંત્રીઓ
શ્રી મુંબઇ જૈન યુવક સંઘ
Page #78
--------------------------------------------------------------------------
________________
૨૬૬
પ્રભુદ જીવન
☆
એક આદર્શ
(ભીક્ષુ ચમનલાલ તાજેતરમાં સ્વીટ્ઝર્લેન્ડ ગયેલા ત્યારે ત્યાંના પ્રમુખની કચેરીના એક ઉચ્ચ અધિકારી સાથે થયેલી ભારે રસપ્રદ પ્રશ્નોત્તરી ઇન્ડિયન એક્ષપ્રેસમાં પ્રગટ થઈ હતી. તેના અનુવાદ શ્રી પોપટલાલ રાવળે કરી આપ્યો છે જે નીચે સાભાર પ્રગટ કરવામાં આવે છે. પરમાનંદ)
હું હમણાં સ્વીટ્ઝર્લેન્ડથી પાછા ફર્યો છું. મારા પુસ્તક ‘પથદર્શક સ્વીટ્ઝર્લેન્ડ' ની નવી આવૃત્તિની તૈયારી માટે હું ત્યાં ગયા હતા.
બર્નમાં પ્રમુખની કચેરીમાં એક અધિકારી, જેમણે પ્રમુખ સાથે દશ વર્ષ કામ કર્યું હતું, તેની સાથેની મુલાકાતના રિપોર્ટ હું અત્રે અક્ષરશ: રજૂ કરૂ છું.
સવાલ : આપના પ્રમુખના રાજમહેલ કયાં છે?
જવાબ : અમારા પ્રમુખને રહેવા રાજમહેલ કે બાગબગીચાવાળું મકાન નથી. તે એક ફલેટમાં રહે છે અને ભાડું ભરે છે. સવાલ : તેઓ કેટલું ભાડું ભરે છે. ?
જવાબ : તે દર વર્ષે વધતું હોય છે. સવાલ : તેમને કેટલા નાકર-ચાકર છે?
જવાબ : સ્વીટ્ઝર્લે ન્ડમાં “કેટલા છે” એવું તમે કદી પૂછશે. નહિ. એક નોકર હોય તો પણ તે આશિર્વાદરૂપ છે. પરંતુ તેમને તેમના પ્રોફેસર પત્નીને મદદ કરવા એક-થોડા સમય માટેની નાકરાણી છે.
સવાલ : । પછી તેમના મહેમાનને કયાં ઉતારો આપે છે? જવાબ : તે તેમના મહેમાનોને હોટેલમાં ઉતારો આપે છે અને ત્યાંજ તેમના સત્કાર કરે છે.
સવાલ : પ્રમુખને કેટલા પગાર છે તે હું આપને પૂછી શકું? જવાબ : સત્કારો માટેના ભથ્થા વિ. મળી તેમને ૧૦૧૦૦ ફ્રાંક મળે છે.
સવાલ : તમારા પ્રમુખ વિદેશની સફર કેટલે કૅટલે સમયે જાય છે?
જવાબ : જ્યારે તેઓ પ્રમુખ હોય છે ત્યારે તેમને ક્યાંય પણ સ જવાની પરવાનગી નથી, આ એક નિયમ છે. સવાલ : દર વર્ષે તમે કેટલા પ્રમુખો કે રાષ્ટ્રના વડાઓને તમારા દેશની મુલાકાતે પધારવા આમંત્રણ આપે છે ? જવાબ : વધુમાં વધુ બે જ, આ વર્ષે ફકત એકજ હતા અને તે તમારા રાષ્ટ્ર પ્રમુખ.
સવાલ : દેશના વિવિધ ભાગમાં તેઓ કેટલા ઉદ્ઘાટન અને સત્કારસમારંભામાં હાજરી આપે છે ?
જવાબ : આમંત્રણા વિષે સાત સભ્યોની બનેલી કેબીનેટ મીટીંગમાં ચર્ચા થાય છે અને તેમાંના એકને આવા સમાર'ભમાં હાજરી આપવા નિયુકત કરવામાં આવે છે. પ્રમુખ તે થાડા પ્રસંગે હાજરી આપે છે, કારણ તેમને તેમની ફરજો સંભાળવાની હોય છે. તે ગૃહપ્રધાનના હોદો પણ સંભાળે છે.
સવાલ : મહિનામાં કેટલા દિવસ તેઓ રાજધાનીમાં રહે છે? જવાબ : ઉનાળાની રજાઓ બાદ કરતાં ૯૦ ટકાથી વધારે
દિવસેા.
સવાલ : વિશેષ કરીને તેઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વિષયો પર પ્રવચન કરે છે કે કેમ?
જવાબ : તેઓ માત્ર રાષ્ટ્રીય બાબતો અને વિજ્ઞાનના પ્રશ્નોને સ્પર્શે છે અને તેની સરખામણી વિદેશના પ્રશ્નો સાથે કરે છે.
સવાલ: બીજા રાષ્ટ્રોના યુદ્ધ કે શાંતિના પ્રશ્નો પર તેઓ વિદેશોને સલાહ આપે છે?
જવાબ : ના જી, અમે બીજા રાષ્ટ્રોને આવી સલાહ આપતા નથી કારણ અમે એક તટસ્થ રાષ્ટ્ર છીએ. અમે પૂર્વ - પશ્ચિમના સંતાપથી અલગ રહીએ છીએ. આથી જે રાષ્ટ્રોને એકબીજા સાથે
તા. ૧-૪-૧૯૧
રાષ્ટ્રપ્રમુખ
વાતચીત કરવાના પણ સંબંધ નથી તેમને સહાય કરવા અમે શકિતમાન થઇએ છીએ. અમે આવી બાબતો હાથ ધરીએ છીએ.
સવાલ : સ્વીટ્ઝર્લેન્ડ સંયુકત રાષ્ટ્રનું સભ્ય કેમ નથી? જવાબ: કૃપા કરી આ સવાલ અમારા રાજકીય ખાતાને પૂછે. સવાલ: પ્રમુખ કેટલા કલાક તેમની ફરજ બજાવે છે? જવાબ: ઑફિસના સમય નવ કલાકનો છે. હંમેશા સવારના ૭-૩૦થી બપારના ૧૨-૩૦ અને બપોરના ૨-૩૦થી સાંજના ૬-૩૦ સુધી. વારનવાર તેઓ સવારના ૭ કરતાં વહેલા પણ આવે છે, અને રહસ્યમંત્રી સવારે ૭-૩૦ વાગે આવે છે. કોઇ વખત તેઓ રાતના ૭-૩૦ કે ૮ વાગ્યા સુધી પણ કામ કરે છે અને “ ઘરકામ ” સાથે લઇ જાય છે.
સવાલ : “ઘરકામ” કોણ લઈ જાય છે?
જવાબ: પ્રમુખ જાતે જ. અહીં અમારે કોઇ ચપરાશી નથી. સવાલ : સરકાર પ્રમુખને કેટલી મેટરગાડીઓની સગવડતા આપે છે?
જવાબ: એક પણ નહિ. કચેરીમાં આવવા બસ કે ટ્રામને ઉપયોગ કરવાની તેમની પાસે અપેક્ષા રાખવામાં આવે છે. સામાન્ય રીતે તે તેઓ સવારમાં પગે ચાલી કચેરીમાં આવે છે. લંચ માટે તેઓ બસમાં ઘરે જાય છે.
સવાલ: બસમાં ખૂબ ગીર્દી હોય તો તેઓ શું કરે છે? જવાબ: તેઓ એક સામાન્ય યાત્રી માફક ઊભા રહે છે. કોઇ સ્ત્રીને બેસવાની જગ્યા મળી ન હોય તો તે તેને આપે છે. તેઓ સ્ત્રીઓમાં ખૂબ લેાકપ્રિય છે, કારણ સામાન્ય રીતે પુરૂષો ઊભા થઇ સ્ત્રીને બેસવાની જગ્યા આપતા નથી. તેઓ કહે છે કે “સીઓને સમાન અધિકાર છે.”
સવાલ: પ્રમુખની મુલાકાતે હંમેશા કેટલી વ્યકિતઓ આવે છે? તમે મુલાકાતીઓના નામની દૈનિક યાદી બાહર પાડો છે?
જવાબ: તેઓ ઑફિસ કામમાં રોકાયેલા હોય ત્યારે કોઇ મુલાકાતીએ હાતા નથી. તેમ ન હોય ત્યારે દર અર્ધા કલાકે મુલાકાત આપે છે. મુલાકાતીઓના નામની જાહેરાત કરતી કોઈ દૈનિક યાદી અમે પ્રગટ કરતા નથી.
સવાલ : તમારા રાષ્ટ્રીય જાહેવાર પ્રસંગે ૨૦૦૦ કે ૩૦૦૦ શ્રીમંતાને આમંત્રી તમે ભવ્ય પાર્ટીઓ ગાઠવા છે?
જવાબ : રાષ્ટ્રીય તહેવારોના દિવસે તો બિલકુલ નહિ. સરકાર એવી આશા રાખે છે કે જનતા પોતાના ખર્ચે રાષ્ટ્રીય તહેવાર ઉજવે, અને તેઓ ગામડે ગામડે ઉત્સાહપૂર્વક તેની ઉજવણી કરે છે.
સવાલ : પ્રમુખ રેડિયો પર રાષ્ટ્રજોગા કેટલા પ્રવચન કરે છે? જવાબ: દરેક વર્ષે બે. એક ઓગસ્ટની પહેલી તારીખે જે અમારો રાષ્ટ્રીય દિન છે અને બીજું જાન્યુઆરીની પહેલી તારીખે જે નૂતન વર્ષના દિન છે.
સવાલ: તમે તમારા પ્રમુખની ફિલ્મ બનાવા છે? અને તેમના સંભાષણા પુસ્તિકા રૂપે પ્રગટ કરો છે?
જવાબ: નહિ, કદાપી નહિ.
સવાલ: પ્રમુખને કેટલા સંતાનો છે? તેઓ પ્રમુખ સાથે સ
જાય છે ખરાં?
જવાબ : ના જી. તેમને સંતાન નથી.
સવાલ: બધા કામદારો માફ્ક પ્રમુખને અઠવાડિક બે રજાઓ હાય છે?
જવાબ : પ્રમુખ શનિવા૨ે પણ કામ કરે છે અને નિયમિત કચેરીમાં આવે છે. રવિવારે તેમના પત્ની સાથે તેઓ પર્વત પર જાય છે. તેઓ પ્રકૃતિના શોખીન છે.
સવાલ : ઈંગ્લેન્ડ અને ભારત માફ્ક તમારા પ્રમુખને ભભકાદાર અંગરક્ષકો હોય છે?
જવાબ : નાજી, પ્રમુખને રક્ષણ માટે સાદા પરિધાનમાં એક પણ માણસની જરૂર હોતી નથી. તેમની લોકપ્રિયતા જ તેમનો શ્રેષ્ઠ રક્ષક છે. તેમની કચેરી બહાર પણ તમે એક પણ પોલીસને જોશે નહિ. તેમની ઑફિસ એક નાની ગલીમાં આવેલી છે. કોઇપણ માણસ પગે ચાલી ત્યાં જાય છે અને એલેવેટર (લીફ્ટ)ના ઉપયોગ કરી પ્રમુખના રહસ્યમંત્રીની કચેરીમાં પહોંચી જાય છે. તમને અટકાવવા બંદૂકધારી રક્ષકો ત્યાં નથી.
આવા છે. સ્વીટ્ઝર્લેન્ડના પ્રમુખશ્રી,
8
Page #79
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૪-૧૯૭૧
પ્રબુદ્ધ જીવન.
હોત.”
કવિતામાં વ્યકત થતી વર્તમાન જીવનની વિષમતા (શ્રી મુંબઇ જૈન યુવક સંઘના ઉપક્રમે યોજાયેલી ગત પર્યુષણ
Anyman's death diminishes me. વ્યાખ્યાનમાળામાં શ્રી સુરેશ દલાલે આપેલું વ્યાખ્યાન નીચે પ્રગટ
Because I am involved in mankind. કરવામાં આવે છે.)
કાવ્યને નાયક પિતાના મૃત્યુની વાત કરે છે. આંખ સામે વર્તમાન જગતને કવિતા સાથે ઓછામાં ઓછી નિસ્બત છે.
પત્ની છે. પત્નીના ભાલ પરને સૌભાગ્યસુચક ચાંદલો અને ધીને જગતને હોય કે ન હોય પણ કવિતાને તે જગત સાથે લેવાદેવા છે. સાચે કવિ જગતને બધા જ બિન્દુએથી સ્પર્શતા હોય છે. માનવ
દીવે જોઇને એ કહે છે: અને પ્રકૃતિ, સંસ્કૃતિ અને વિકૃતિ, જીવન અને મૃત્યુ, લૌકિક અને
" મારી આંખે કંકુના સૂરજ આથમ્યા, અલૌકિક, પ્રેમ અને સર્જન - આ બધું જ એની પ્રતિભાના
અજવાળાં પહેરીને ઊભા શ્વાસ. આશ્લેષમાં આવી જતું હોય છે.
(રાવજી પટેલ) જગતને કવિતા સાથે નહાવા-નીચાવવાને પણ સંબંધ નથી,
- કવિ બલાતી ભાષાનો ઉપયોગ કરે છે ખરો, પણ તે પિતાની એને પણ શું વર્તમાન જીવનની એક વિષમતા તરીકે ન ઘટાવી રીતે. Our words are the children of many men. શકાય ? અંધકવિ હોમરના મૃત્યુ પછી, કહે છે, ત્રણ નગરો કવિ આ સર્વની ભાષામાંથી સ્વની ભાષા વેધક રીતે તેને પિતાને ગણાવવા માટે લડયાં હતાં. દરેક નગરની એક જ ઉપસાવે છે. દલીલ હતી: હામર જીવતે હતા ત્યારે અમારા નગરમાં ભીખ માગત શ્રી અરવિંદે કહયું છે: આ જિંદગીમાં “અગાધ આનંદ, પ્રગાઢ દુ:ખ હતો! કવિ અને કવિતાની ત્યારે આ સ્થિતિ હતી અને આજે ય
લોકગીતમાં પણ આ જ વાત ઘૂંટાઈને કહેવાઈ છે: એમાં કશે સુધારો થયો નથી. માણસની વચ્ચે, કવિ હમેશાં દેશવટો ભાગવત રહ્યો છે.
સુખનાં સરોવર સુકાઈ ગયાં
ને દુ:ખના ઊગ્યાં ઝાડ. અર્વાચીન મરાઠી કવિ નારાયણ સર્વે “શબ્દને ઈશ્વર એ
મુરલી ઠાકુરે કહ્યું છે: કાવ્યમાં એટલે જ કહી ઊઠે છે:
કોણ કહે છે, અમે એકલાં? કવિતા લખવાને બદલે જે મેં રદ્દી વેચી હોત તે
| દુ:ખ ખડાં ચાપાસ. સારું થાત, કાંઇ નહિ તે છેવટે ઉઘરાણીવાળાએને તકાદો તે હું ચૂકવી શકતે.
કવિ એ માનવજીવનની યાતનાને સૂર્યપુરુષ છે. રિલ્લે તે ઇશ્વર
સામે પડકાર ફેંકે છે: પણ એમ થયું નહિ. હું એટલે બધા શબ્દની પાછળ
What will you do, God, પડયે , બહેકી ઊઠયે.
If I die? - જો એમ ન થયું હોત તો કદાચ હું બંગલા બાંધી શકર્યો હોત.
દુઃખમાંથી, વિષમતામાંથી, કવિતા રચીને કવિ છેવટે તે સુખને જ - લોકસેવકની છટાથી મેં સારું છે જીવન સમર્પી દીધું
યોગ કરી આપે છે. શાકમાંથી ક પ્રગટ હતા અને અર્જુનના
વિશાદગમાંથી ગીતા પ્રગટી. કોઇ પણ યુગમાં વ્યથાને વાચા ન ગરજવાન પ્રત્યેક યાચકોએ ઝકીને મને સલામ કરી અપાઇ હોય એવું ભાગ્યે જ બન્યું છે. મીરાંએ ગાવું પડયું: મને હોત.'
જગ લાગ્યા ખારે રે! અખાને તે દુનિયા અને દુનિયાદારીને એ ફ્લિાટની સુંવાળી ગાડીમાં બેસીને મેં પણ પવનને અનુભવ થયો કે એની વાણીને જવાળામુખી આપોઆપ ફાટી ગુલામ કર્યો હોત ..
નીકળ્યું. ગરીબાઇમાં મરી ચૂકેલા કવિનું સ્મારક બાંધ્યું હોત.
માનવી દેખીતી રીતે સુધરેલે થયો છે, પણ ભીતરથી એ પણ કવિ તે નાનકડો બ્રહ્મા છે : The poet is a little
પશુને પણ વટાવી જાય એવો કયાં નથી રહ્યો? એક મશ્કરાએ કહ્યું
હતું: “પશુ એકમેક પ્રત્યે ગુસ્સે થાય છે ત્યારે “માણસ” કહીને God. કટાક્ષમાંથી બહાર આવીને કાવ્યને અંતે કવિ એટલે
ગાળ દે છે! લખચોરાસીના ફેરામાં એ ચેપગની જાતમાં જન્મી શબ્દને ઈશ્વર વિસહજ ખુમારીથી કહે છે:
ચૂકયો છે માણસ માણસ જ નથી રહ્યો, પછી માનવસર્જિત સંસ્કૃઅમે ન હોત તે સૂર્ય, ચંદ્ર, તારા બિચારા ફિક્કા
'તિનું શું? હરીન્દ્ર દવે કહે છે : ફિક્કા થઈ જતે.
લાગી રહ્યું છે, સંસ્કૃતિ જાણે મરી ગઇ: " હે પૂર્વજો! તમારી વ્યથાને શબ્દોમાં અમર કોણે
આ સૃષ્ટિ એની શોકસભા હોવી જોઇએ. કરી હોત?
રોબર્ટ ફ્રોસ્ટ પણ આ સંસ્કૃતિના વિનાશથી પૂરેપૂરા સભાન જન્મમરણના પ્રવાસમાં અમારા સિવાય તમારું કોણ સાથી થાત?
29: I have been one acquainted with the night. ચાલો સારું થયું. અમારે કવિતામાં જ ખરાબ થવાનું
- આ રાત એટલે બે વિશ્વયુદ્ધો વચ્ચેની વેદના અને કોઇ પણ ક્ષણે આવી પડનારા ભાવિ યુદ્ધની શક્યતા. બગીચામાં ફલને
બદલે બંદુકે લીગી ગઇ છે : આરંભના satire પછી આ કવિતામાં કે sharp
The guns are in t le garden. curve આવે છે!.
જર્મન કવિ ગુન્ટર આઇક કહે છે: ધાળા કાગળ પર છપાતા શબ્દોનાં મૂળ આપણી આસપાસના
માત્ર એટલે જ ખ્યાલ રાખે વાતાવરણમાં હોય છે. કવિતામાં વિષમતાની વાત પર આવીએ તે
કે માણસ જ માણસને શત્રુ છે. પહેલાં, કવિ સામાન્ય માણસ કરતાં કયાં અને કેવી રીતે જુદો પડે છે તે જોઇએ. કવિ પાણીની વાત નહિ કરે પણ તરસની વાત કરશે.
નકશા પર ક્યાંય કોરિયા અને બિકીની નથી: કવિ ભાખરીની નહિ પણ ભૂખની વાત કરશે. તે એ એના વર્ષો
એ છે તમારા પિતાના હૃદયમાં. જૂના, ઉછીના લીધેલા શબ્દોથી વાત કરશે: “કલ્યાણજી કરસનને ઉમાશંકરે કહ્યું છે: દાસનું મૃત્યુ થયું. બહુ સારા માણસ હતા. એમની ખેટ કદીયે નહિ
આયુષ્ય છે ત્યાં સુધી એ જ યુદ્ધ. પુરાય, પણ કાળ સામે આપણું શું ચાલે? જેની અહીં જરૂર હતી
પણે આ
માનવી કે તેની
છે? ત્યાં પણ જરૂર!” આપણને ખબર નહિ પડે કે આ શબ્દો જીવતે માણસ બોલે છે કે સફેદ કલર?
He is a fighter, પરંતુ કવિનું હૃદય વીણાના મેળવેલા તાર જેવું હોય છે : મૃત્યુ
Without anything to fight for. . શું છે એને અનુભવ તે આપણને અનુભૂતિરૂપે આપશે. સર્જક જ
સૈકા સુધીના પ્રજાને તપ અને પરિશ્રમથી પ્રગટેલી કહી શકે કે:
મહામુલી સંસ્કૃતિને માણસે હતી ન હતી કરી મૂકી છે. સંસ્કૃતિનું
હતું.
Page #80
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૪-૧૯૭૧
પાત્ર ગેબાઇ ગયું છે. અને હવે, કદાચ બહુ ડું પણ થઇ ગયું છે. કવિના કપાળમાં, આથી ચિત્તાની કરચલીઓ ઉપસેલી છે. બાળમુકુન્દના કાવ્યમાં સંસ્કૃતિ વિશેની ચિન્તા અને ચિત્તન બને દેખાય છે:
મેડી રાતે ગેબાયલા વાસણને ટીપે જેમ કંસારો એમ સે સે હોડીની શિરોવેદના સાથે પડયે હું પથારીમાં સૌ ગયું જેપી. રાત્રિના નીરવ એકાંતમાં માત્ર બે જ રહ્યા કંપી: હૈયું ને ઘડિયાળ . ધબક ધબક, કટ કટ, ધબક કટ .
મનુષ્યને પ્રકૃતિ સાથે સંબંધ તે જાણે મૂળથી જ ઊખડી ગયું છે. ચેકબુક પર સહી કરવામાં, ટેલિફોનનાં રિસિવર ઊંચકવામાં, કે ફાઈલની હેરફેર કરવા રોકાયેલા આપણા હાથને પવનની પાતળી ડાળને ટપારવાનું તે સુઝે જ કયાંથી? લીલા ઘાસના આકાશ પર બેસવાને અવકાશ જ ક્યાં છે? We are breathing between appo'ntments.
એક કાવ્યને નાયક એક ટેળામાં ઊભે છે. ટ્રેન - અકસ્માત પછી પાટા પરથી બહાર લવાયેલ મૃતદેહ પડયા છે. ટેળા સાથે કાવ્યને નાયક પણ શબ નીરખી રહ્યો છે. એટલામાં તેની નજર મૃતદેહના કાંડા પર જીવંત ઘડિયાળ ઉપર પડે છે. એમાં દસ વાગવા આવ્યા છે એ જોઈને નાયક કહે છે: અરે મારે એફિક્સનું મોડું થશે! અને તે દોડી જાય છે.
ઓફિસનું ટેબલ, ફાઇલ, છેડે પડેલો ફેન, અને પાણીને ગ્લાસ -
હું કેમ લઉં છું શ્વાસ એના સાક્ષી છે. ઉમાશંકરે કહ્યું છે:
પુષ્પ સાથે વાત કરવાને
સમય રહ્યો નહીં. બીજા એક કવિ આ રીતે વ્યથાને વાચા આપે છે: We are the eye-lids of the defeated caves. છે. શહેરમાં લોકોને પ્રકૃતિ સાથે નાતો જોડવાની ફુરસદ જ કયાં છે?
અહીં, શહેરમાં, સવારે પંખી નહિ પણ પૂર - વેલ્યુમે રેડિયે. ટહૂકે છે. અહીં પંખીને ટહૂકો ટેપ-રેકોર્ડ કર્યો હોય તે જ સાંભળી શકાય. આપણા દિવસ અને રાત, રાત અને દિવસ, જતી આવતી લિફટની જેમ ઊંચનીચે, નીચે ઊંચે વહી જાય છે. શ્રીમંતને ત્યાંની પાર્ટીમાં ન ભળી શકતાં મધ્યમવર્ગનાં માણસે જેવાં વૃક્ષે અહીં અતડાં અને ભૂલથી આવી ચડેલાં હોય એવાં લાગે છે. શહેરમાં વૃક્ષ નહિ પણ મકાને ઊગે છે. આ નગરની મનોવ્યવથા ચાર પૈડાંને ચકરાવે ચઢી છે. અહીં રોશની એટલી બધી છે કે, અંધકારને પણ ઊતરવા માટે તસુ ભેચ મળતી નથી.
“ફાઉન્ટનના બસસ્ટેપ પર’ નામના કાવ્યમાં નિરંજન ભગત કહે છે:
અહીં વહી રહી હવા મહીં અનન્ય વાસ, એક તે લઈ જુઓ જરીક સ્વાસ! અહીં ન હોસ્પિટલ, ન સ્વેટર હાઉસ, ને વળી નથી સ્મશાન, , તે છતાં અહીં હવા છે ઉણપ્લાન,
ખીલતાં અહીં ન ફલ. એટલે જ તો કદીક એમનાં પ્રદર્શને ભરાય, એકસાથે ફાલ જ્યાં સમગ્ર વર્ષને: છતાં ય મેસમે બધી કળાય છે, ન થાય ભૂલ! ફલથી નહીં, ન શીત - લૂ થકી. " પરંતુ મેલકસ, ટાઇફેઇડ, ફલુ થકી વસંતપંચમી કેમ આવી ને કેમ ગઇ; મને ખબર સરખી ના રહી. પ્રકૃતિ, તું શું કરે? મારી પ્રકૃતિની જ જ્યાં રામાયણ છે. (ઉમાશંકર). નવલકથાકાર ચન્દ્રકાન્ત બક્ષીએ કહ્યું છે તેમ, શહેરમાં ભેળપૂરી ખાઈને એક નવી જ એલાદ તૈયાર થાય છે. સૂરજ સાથે નહિ પણ રોગે અને દવાઓ સાથે તેને દિવસ ઊગે છે. માણસનાં નામ ભૂલાઇ જશે, પણ દવા અને રોગોના નામ અમર થઇ જશે.
આજના માનવીને અચ્છો ચિતાર આ કાવ્યમાં છે: કેમિસ્ટની દુકાન જેવી માનવીની કાયા. ચશ્માનું લટકતું બર્ડ પિતા મહીં રત
એવી ખેપરીમાં અદાવત અદાલત.
માનવીની એક મોટી કરુણતા એ છે કે, તે પિતા મહીં રત છે.” cgcએ go નથી કહેતો, પણ કહે છે :
મારા જીવનમાં સમ. મને હું બહુ ગમું.
માનવજીવન દંભી અને કૃત્રિમ થઈ ગયું છે! Nylon legs and artificial hearts એ આજની તાસીર છે.
કાળા ટાયરના પગ રગેરગમહીં છૂપા છૂપા ફરી રહ્યા વિમાનના પંખા: કોણ જાણે છે : કયા આકાશને એણે આંબવું હશે?
આજે દરેકને રાતોરાત કૈક થઈ જવું છે. દરેકની દાનત room at the top પર છે. ઇયળને ગરુડ થવાના કોડ છે અને સ્વપ્ન ફળીભૂત થતું નથી. ત્યારે થાય છે: ગુલછડીના ખ્યાલમાં બાવળ બની ગઇ જિંદગી (વેણીભાઈ) - આપણે વહેંચાયેલી વફાદારીઓ divided loyalities- વચ્ચે જીવીએ છીએ. પણ કોઇ સમજતું નથી કે, ight of the sun અને peace of the grave સાથે ન મળી શકે,
માણસ આજે છિન્નભિન્ન થઇ ગયો છે, ખંડિત થઈ ગયો છે. એની પાસે એનું પતીકું કહી શકાય એવું વ્યકિતત્વ રહ્યું નથી. લાગે, છે, માનવીના ખભા ઉપર માથું છે કે રંગીન ફુગ્ગ? પ્રિયકાન્ત
મારો—તમારામાં કશેયે ભેદ ના કોક છાપાની હજારો પ્રત સમ સૌ આપણે!
આવા વ્યકિતત્વ વિનાના, માણસેને જોઇને ઉમાશંકરને પુષ્યપ્રકોપ ફાટી નીકળે છે:
મને મુર્દાની વાસ આવે! સભામાં, સમિતિમાં, ઘણાં પંચમાં, જ્યાં નવ નિર્માણની વાત કરે જૂનવાણી જડબાં, એક ‘હા’ની પૂંઠે જ્યાં ચાલી વણઝારમાં ‘હા’.
આપણી સંવેદના જડ, બૂઠી અને બધિર થઇ ગઇ છે. સવારના પહેરમાં અખબારના અક્ષરમાં ઘૂંટેલી ચા પીતાં પીતાં, આપણે
Page #81
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૪-૧૯૭૧
વાંચીએ છીએ કે, ક્યાંક વિમાન તૂટી પડયું, માણસા ડૂબી ગયાં, ભૂકંપમાં ભરખાઈ ગયાં. ક્રિકેટમેચમાં ખેલાડીએ કેટલા રન કર્યાં એ જાણવામાં આપણને વધુ ઉત્સાહ છે. ભૂકંપગ્રસ્તો પ્રત્યે થોડી સહાનુભૂતિ પ્રગટી હોય તો પણ તે ચાના ગરમ પ્યાલાના ઘૂંટ સાથે પીગળી જતી હોય છે.
પ્રબુદ્ધ જીવ..
માણસમાં અને એના ડ્રેઈંગ - રૂમની સામગ્રીમાં ઝાઝા ફેર જણાતા નથી. એની શેટી પરના લાથ જેવા થઇ ગયેલા મેલા તિકયા, છૂટકો નથી એમ માનીને અજવાળે સળગતી ટ્યુબ લાઇટ, ઘંટડીના રણકારની અપેક્ષા વિના શિયાળાની સાંજ જેવા પડેલા સૂમસામ ફોન, ભયથી ફાટી ગયેલી આંખ જેવી ખૂણામાં પડેલી એશ ૐ, ખાલી ખુરસીઓની વચ્ચે ઉજજડ ખેતર જેવું પડેલું ચપ્પટ ડાઇનિંગ ટેબલ, તથા વચ્ચેના બેચાર પાના ગુમાવી બેઠેલા રાશિ વિનાના રવિવારના છાપા જે માણસ ટેલિફોનની ડિરેકટરીમાં
નંબર થઇને પડયા છે.
He is wandering between two worlds:
One already dead, other powerless to be born.
મેથ્યુ આર્નોલ્ડ તો હાથ જ ધોઇ નાખ્યા: વર્તમાન જગતના રોગનું નામ જ તેઓ ન પાડી શકયા, એટલે એમને તે એમ કહેવું પડયું;
This strange disease of
modern life....
This iron time
of doubts, disputes,
distractions, fears ..
આધુનિક માનવીને પ્રભુના સાકાર સ્વરૂપ જેવી પ્રકૃતિ સાથેના નાત તો છૂટી જ ગયો છે. ખુદ ખુદા સાથે પણ આપણે કાં જોડાયેલા છીએ ? આપણે બધા શેક્સપિયરના નાટક “ટેમ્પેસ્ટ” માં આવતા કેલિબાન જેવા છીએ. પ્રોસ્પેરા જ્યુ અને દુષ્ટ કેલિબાનને ભાષા શીખવે છે; અને ભાષા શીખીને કૅલિબાન ભાષાનો સૌપ્રથમ ઉપયોગ કરે છે પ્રોસ્પેરીને ગાળ આપવા માટે. શાહબાઝ આ વાતને આ રીતે મૂકે છે:
પરવરદિગારે જીભ દઈ બાલતો કર્યો,
ત્યારે પૂછ્યું એ જીભથી: પરવરદિગાર કયાં?
એલિયટ પણ એમ કહે છે કે પ્રભુએ આપણને હાથ આપ્યા પ્રાર્થના કરવા અને આપણે પ્રભુની સામે જ મુઠ્ઠી ઉગામીએ છીએ. એલિયટના ઠપકો સાંભળવા જેવા છે:
Many are engaged in
Writing books and printing them.
Many desire to see their names in Print. Many read nothing but race-reports
Much is your reading.
But not the word of God.
Much is your building
But not the House of God.
અને કહ્યું છે:
Everybody wants to appear in the newspaper, but in the right column.
માણસને કોઇ કરતાં કોઇ સાથે સાચા સંબંધ નથી. તેની પ્રાર્થના પીળી પડી ગઇ છે તેને પોતાની શ્રાદ્ધામાં કે સાચી શ્રદ્ધા નથી. તે પોતાને ઢાંકવા માટે શબ્દોના રંગીન બુરખા પહેરીને ફરે છે. માનવી પોતાને ન ઓળખતા નથી. પુસ્તકો વાંચી જનાર માનવી પણ પેાતાની બારાખડી ઉકેલી શકે છે ખરો ? માણ
૨૯
સની સમગ્ર પ્રવૃત્તિ એ તણખલાના ભારા બાંધતા હોય તેવી છે. માણસના ચહેરા પર પરાણે સ્મિત આવે છે. કવિએ કહ્યું છે:
One can take up insults,
But not artificial smiles.
નીતિન મહેતા આ દંભનો પડદો આ રીતે ચીરે છે: હું હાઠના પડદાઓ ખાલી વેણના દશ્ય ભજવ્યા કરું છું.
નિરંજન “ગલ મન મુંબઈનગરી” માં કહે છે:
અહીં માનવ સૌ ચિત્રા જેવા,
વગર પિછાને મિત્રા જેવા.
આ નગરસુંદરીના હાઠ પર પિશાચી અને વિકરાળ લેાહહાસ્ય છે. સિતાંશુ યશચંદ્ર કહે છે : હું નગરહીન નાગર.
તા અનિલ જોશી “લે બાલ” એમ કહીને નિરાર કરી મુકે એવી રીતે કહે છે:
હાં રે અમે સરનામું વગરના કાગળ
કે ઊડીએ આગળ
કે હાથમાં ફરતાં થયાં, લે બોલ !
જ્યારે અર્વાચીન માનવી વિશે નીતિન મહેતાના રોષ તો શબ્દેશબ્દ સાંભળાય છે:
મને માણસ થવાની ચીડ ચઢે છે.
લાગે છે, માણસથી ઇતર તે જ માણસ છે
અને તેથી મને માણસ થવાની ચીડ ચઢે છે હું દૈવ બની ગયો છું
તેથી હવે મને માણસ થવાની બીક લાગે છે મને માણસ ન કહો
અને ટેવ કહા તો ચાલશે
।।
હું પણ તમને માણસ નહિ કહું. પણ ટેવ કહીશ તો નહીં ચાલે?
સળગતા મકાનની બાલ્કનીને બાઝીને, ચીસો પાડતા, ભૂલાઇ ગયેલા કોઇ બાળક જેવા એલિયટના વીંધી નાખે એવા ચિત્કાર છે : Where is the life
We have lost in living?
જીવવાના પ્રયત્નમાં માનવી પ્રત્યેક પળે મૃત્યુ પામતા હોય છે જે જીવે છે એની જિંદગીની તરસ તો મરી જ ગયેલી હોય છે.
શ્રીમંત, મધ્યમ વર્ગ અને નીચલા—સ્તર એમ ત્રણ ભાગમાં ચહેરાઇ ગયેલા આપણા સમાજપુરુષનો ચહેરો પણ જોવા જેવા રહ્યો છે ખરો ? સોફિસ્ટિકેટેડ સાસાયટીને નામે ઓળખાતા ભદ્ર લોકો સાધનો અને સગવડોથી જિંદગીની શૂન્યતાને ભરવાના જીવલેણ પ્રયત્ન કરી રહ્યા છે. મોટાઇ, દંભ, શોપિંગ, વર્લ્ડટૂર, લંચ, ડિનર, કલબ, પાર્ટી એમના શરીરમાં રુધિર બનીને વહે છે. એમના ઘરના વાતાવરણમાં ડોકિયું કરીએ :
આવા
જૉડા ઉતારા ના તમે.
જો કે, ભલા, આ કારપેટ
અહીંયા કશું મળતું નથી.
હમણાં હજી ફેરિનથી આપ્યું અમે. પણ અમારે ત્યાં બધું ચાલે ! આ અમારો ડ્રોઈંગરૂમ
(સ્ટેજ પર જેવી સજાવટ હોય છે, એવા) ને લટકતાં ચિત્રને જોયું ? કોનું છે એની નથી કર્યું ખબર,
કંઇ સમજ પડતી નથી
(એટલે સારું હશે ). ઢાળી દીધા પડદા બધે તે અમારે ત્યાં બધાના ને પ્રત્યેક પર પડદો...
આ બારણાં બારી ઉપર, સાવ જુદા રૂમ
Page #82
--------------------------------------------------------------------------
________________
@
પ્રભુ
આજના કવિ ‘દુનિયા જેવી નીચલા સ્તરની ખાલી’નું પણ ચિત્ર હાજર કરીને હઠી જાય છે. એક જ રૂમમાં ગોંધાયેલા સંસાર. એ જ ડ્રેઈંગ રૂમ એ જ બેડરૂમ અને એજ કિચન,
ધાઇને ઊંધાં મુકેલાં વાસણાની પાસ
બે આડાં પડેલા બાળકો:
૨૭૦
શ્રીમંતના ઘરમાં નકામી વસ્તુના જેવાં
આની સામે શ્રીમંત બાનુઓનું આ ચિત્ર જુએ :
In the room, the women come and go:
Talking of Michael Angelo....
જર્મન કવિ હાન્સ એન્ઝરબર્ગરે મધ્યમ વર્ગના વિષાદ' આ
રીતે શબ્દબદ્ધ કર્યા છે:
અમે ધારા ખાઇએ છીએ.
અમે રાષ્ટ્રીય પેદાશ ખાઇએ છીએ.
અમે આંગળીઓના નખ ચાવીએ છીએ.
અમે ભૂતકાળ વાગાળીએ છીએ.
(અનુ. આશા દલાલ) કરસનદાસ માણેકે લાગણીના લલકાર લાગે એવી રીતે ગરીબીની વ્યથાને વહેતી મૂકી છે:
છે ગરીબાના કુબામાં તેલટીપુંયે દોહ્યલું:
ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે.
કામધેનુ પામતી ના એક સૂકું તણખલું: ને લીલાંછમ ખેતરો આખલાએ ચરી જાય છે.
આવા વાતાવરણમાં પણ માનવી જીવનને જકડી રાખવા ફાંફા મારે છે.
નિઝિમ હિકમત જેવા તુર્કી કવિ એકાદ પંકિતના હનુમાનકૂદકે આપણને નિરુત્તર કરી મૂકે છે:
Welcome my dear wife, welcome!
You must be tired:
How can I wash your little feet ?
I have neither a silver basin
nor rose-water.
You must be hungry :
I cannot give you a banquet
Laid on white embroidered cloth My room is as poor as my country.
વર્તમાન જીવનની વિષમતાએ માનવીના દાંપત્યજીવનને વીંખી નાખ્યું છે. આપણે પોપટની ભાષા બાલીએ છીએ અને સાપ થઇને સૂઇએ છીએ. હિન્દી કવિ દેવીપ્રસાદ વર્માનું નાનકડું પણ નક્કર કાવ્ય બહુ વેધક છે:
આ
તું નહિ શકુન્તલા, હું નહિ દુષ્યંત તું નહિ કામિની, હું નહિ કંથ,
સાધારણ નારી – નર આપણે નહિ - અનંત રોજી ને રોટીના ચક્કરમાં જીવનનો અંત. (જીવ્યા વિના)
મરણ પછી આપણે એકાન્તમાં
સેકસ વિશે વિચારશું.
અરવિંદ ગેાખલેની વાર્તાની નેકરી કરતી નાયિકા મંજુલા સાંજે છૂટીને ટ્રેનની ભીડ અને ભીંસથી એવી તો કંટાળે છે! ઘેર પહોંચવું રસાઈ કરવી આ બધા બાજથી, ટેન્શનથી એવી ત્રાસે છે કે રાતે પતિના આલિંગન. અને આશ્લેષમાં એ કશી ઉત્તેજના
જીવન
તા. ૧-૪-૧૯૭૧
અનુભવતી નથી: એને એમાં ટ્રેનની ગિરદીના જ અનુભવ થાય છે. સુરેશ જોષી “એક રોમેન્ટિક કવિનું દુ:સ્વપ્ન” માં કહે છે: ગૂંથાયેલા રેશન કાર્ડ જેવા ધે ચહેરા :
ફરીશું શું અહીં, કહે, સપ્તપદી ફેરા? અનિલ જોષી કહે છે: આપણે તે કોણ જાણે કેવાં પંખીઓ: કાલ માળા બાંધીને આજ વીંખીઓ કાયમી જુદાઇની વેળા આવે તો વળી પ્રેમ જેવું કૈંક હજી શીખીએ. સિફિટિસ કહે છે :
So they were married
to be more together
And found they
were never
again so much to-gether,
Divided by the morning tea,
by the evening paper
by children and trademen's bills
સ્ત્રીઓ અને તેમની સામાજિક પરિસ્થિતિના સંદર્ભમાં નિરંજન
ભગત બજારુ સ્રીઓના લત્તા જોઇને કહે છે: વાલકેશ્વરે જે કહ્યું . સ્નેહલગ્ન
એનું અહીં માત્ર સ્વરૂપ નગ્ન . રે ! સૂર્યમાં માછલી તરી રહી ... શા પ્રીતિનાં પ્રેત, રહસ્ય ભીતિનાં : અનંગ ! તારી રતિની સ્થિતિ આ?
વિષમતા એ આજે જોડણીકોશના શબ્દ રહ્યો નથી. પણ જાણે
કે આજના જીવનના પર્યાય બની ગયો છે.
તામિલના આધુનિક કવિ ગન્નાકોથાનના *Death Set A Question-paper' આ આરંભ ખૂબ જ માર્મિક છે!
મૃત્યુએ પ્રશ્નપત્ર તૈયાર કર્યાં. આમાંના એક પ્રશ્ન હતો: તમે સુખી છે? ‘હા’-તા શા માટે?
‘ના’“તો શાથી? કોને લીધે ?
ઘરથી કબર સુધી પહોંચતાં માણસ થાકીને લોથપોથ થઇ જતો હાય છે. તેની સ્થિતિ અને ગતિ કોઇના ચલાવ્યે ચાલતા સિલિંગ ફેન જેવી જ છે. આવી જ ગાળ ગતિનું વર્તમાન જીવનની વિષમતાને વાચા આપતું એક કાવ્ય આપીને હું વિરમીશ : મારે વહેલા જાગવાનું છે. નોકરી ભાગવાનું છે ટપાલા વાંચવાની છે કાગળા લખવાના છે
ફોન ઊંચકવાના છે સામે ઝીંકવાના છે
લાંચ અવર્સ ચૂકવવાના છે બગાસાં ખાવાનાં છે સુસ્તી કાઢવાની છે ટાઇપિંગ કરવાનું છે ઓવરટાઇમ મેળવવાને છે ત્યાંથી છુટવાનું છે મિત્રાને મળવાનું છે નિંદામાં ભળવાનું છે રસ્તા સીધા છે બસ લાલ છે મકાન ચોરસ છે પૃથ્વી ગાળ છે ઘરે આવવાનું છે બૂટ ઉતારવાના છે ટાઇ કાઢવાની છે વાતો કરવાની છે જમવાનું છે પાણી પીવાનું છે ઘૂંટડા ગળવાના છે રેડિયો સાંભળવાના છે બત્તી બુઝાવવાની છે પ્રેમ કરવાનો છે
સુવાનું છે સપનાએ આવવાનું છે રસ્તો દેખાતા નથી બસમાં જગા નથી મકાનને આકાર નથી સમય ગાળ છે. ફરી પાછા, પાછા ફરી જરીમરી, મરી જરી ફરી ફરી વહેલા જાગવાનું છે. જીવવાનું છે હા કહેવાની છે... ને, હસવાનું છે.
સુરેશ દલાલ માલિક શ્રી મુંબઈ જૈન યુવક સધઃ મુદ્રક અને પ્રકાશક : શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશનસ્થળઃ ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઇ-૪. ટે. નં. ૩૫૦૨૯૯ મુદ્રણસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કાટ, મુંબઇ-૧
12
Page #83
--------------------------------------------------------------------------
________________
Regd. No. MH. 117
વાર્ષિક લવાજમ રૂ. ૭
.
પ્રબુદ્ધ જૈનનું નવસંસ્કરણ વર્ષ ૩૨ : અંક ૨૪
બુદ્ધ જીવન
.
જ
મુંબઈ, એપ્રિલ ૧૬, ૧૯૭૧, શુક્રવાર
- પરદેશ માટે શીલિંગ ૧૫
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર,
છૂટક નકલ ૪૦ પૈસા
તંત્રી
પરમાનંદ કુંવરજી કાપડિયા
ચિરવિદાય
શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા મને જણાવતાં અત્યંત દુઃખ અને ખેદ થાય છે કે આજે તા. ૧૭-૪-૭૧ના રોજ સવારના ૯ વાગે શ્રી પરમાનંદભાઈ તેમના નિવાસસ્થાને અચાનક અવસાન પામ્યા. બે દિવસ પહેલાં સહેજ લોહીનું દબાણ વધ્યું હતું પણ કઈ ચિન્તાનું કારણ જણાતું ન હતું. ગઈ કાલે રાત્રે સહેજ દુખાવો થયે. આજે સવારે બે ડોકટરો હાજર હતા. હોસ્પીટલમાં લઈ જવાનો વિચાર કરતા હતા ત્યાં એક જ મિનિટમાં પ્રાણ ત્યજી દીધા. અંતિમ ઘડી સુધી સ્વસ્થ હતા. તુરત જ મિત્રો અને સ્નેહીઓ મોટી સંખ્યામાં હાજર થયા. અત્યારે વિશેષ ન કહેતાં એટલું જ કહું છું કે એક મહાન આત્માએ આપણી વચ્ચેથી ચિરવિદાય લીધી.
પ્રબુદ્ધ જીવનને આવતા અંક શ્રી પરમાનંદભાઈ વિશેષાંક હશે. મિત્રો અને સ્નેહીઓને પિતાની અંજલિ અને સ્મરણે લખી મોકલવા વિનંતી છે.
તા. ૧૭-૪-૭૧
ચીમનલાલ ચકુભાઈ શાહ
T
Page #84
--------------------------------------------------------------------------
________________
૨૭ર
બબુ
જીવન
તા. ૧૧-૪૯૭
5 શ્રી વિમલબહેન સાથે કરેલી સિલેનની યાત્રા >>> પ્રબુદ્ધ જીવન'ના વાચકો શ્રી વિમલબહેન ઠકારના નામથી અન્ય કોઇ ધર્મગુરુ કે ઉપદેશક માટે કરવામાં આવ્યું ન સુપરિચિત છે. પૂ. શ્રી પરમાનંદભાઇની પ્રેરણાથી ૧૯૬૭ની વિમલ- હતા, તે આસાન બહેનશ્રીને માટે મૂકવામાં આવ્યું હતું. તેમને બહેન સાથેની અમારી નારાયણ આકામની યાત્રાનું વર્ણન પ્રબુદ્ધ જ બૌદ્ધ ભિક્ષાઓ આ સભામાં હાજર રહ્યા હતા. આ સભામાં જીવનમાં પ્રસિદ્ધ થયું હતું. ત્યાર બાદ ડેલહાઉસીમાં તેમની સાથેના ધારાસભ્ય, એલચી, કૃષ્ણમૂર્તિ ફાઉન્ડેશનના ચેરમેન તથા અનુઅમારા સહજીવનની વિગત અને તે પછી તેમને ગંગોત્રી, યાયીઓ, સેનેટના પ્રેસિડન્ટ, સરકારી અધિકારીએ, બૌદ્ધ ધર્મના જનેત્રી, ગૌમુખ, બદ્રીનારાયણ તથા કેદારનાથની યાત્રાને ઉલ્લેખ ભિક્ષુઓ વિગેરે ઉપસ્થિત થતા હતા. જુદા જુદા સ્થાને જાહેર પણ પ્રબદ્ધ જીવનમાં પ્રકાશિત થયો હતે. આ વર્ષે તેમની સાથે સભાઓ થતી જેની ૫૦૦ થી ૧૦૦૦ સુધીની લોકોની હાજરી સિલેનના પ્રવાસે જવાનું સદ્ ભાગ્ય મને પ્રાપ્ત થયું હતું. આ રહેતી. પ્રવાસનું નીચે આપેલું વર્ણન પ્રબુદ્ધ જીવનના વાચકોને ગમશે શ્રીલંકામાં એનીબેરાન્ટનાં પ્રવચને બાદ ઘણા વર્ષે આધ્યાએવી આશા રાખું છું.
ત્મિક પ્રવચનેના સ્ત્રીપ્રવકતા બહેનશ્રી પ્રથમ જ હતાં. અહીંના સીલેનનું મૂળ નામ શ્રીલંકા છે. સ્વાતંત્રય પ્રાપ્ત કર્યા પછી સંચાલકોએ બહેનશ્રીના પ્રવચનેને “સમગ્ર કાંતિ” તરીકે જાહેરાત અહીંની પ્રજાએ તેને તેના મૂળ નામથી અપનાવ્યું છે. શ્રી વિમલ- આપી હતી. બહેનશ્રીના પ્રવચનના મુખ્ય મુદ્દાઓ એ હતા કે “આજે . બહેનના શ્રીલંકાના પ્રવાસનું આયોજન ચર્ચાસભાએ, વ્યકિતગત માનવીનું જીવન ખંડિત બની ગયું છે. સવારથી રાત સુધી તેનાં . સંપર્ક અને ધ્યાનશિબિર માટે કરવામાં આવ્યું હતું. શ્રીલંકાના મન અને બુદ્ધિ કેવી રીતે કામ કરે છે તેની તેને જાણ નથી. સુમ બે સજજનોએ બે વર્ષ પહેલા બહેનશ્રીના પુસ્તકો વાંરયા, તેમાંથી કે સ્થલ વિચાર, વિકાર, ક્રિયાઓ અને પ્રતિક્રિયાઓની શરીર પ્રેરણા મેળવી અને તેઓએ બહેનશ્રીને શ્રીલંકા આવવા માટે આમં- અને મન પર રાસાયણિક (કેમીકલ) અસર શું થાય છે, તે માત્ર મન ત્રણ આપ્યું. તેમના આ આમંત્રણને લક્ષમાં લઇ બહેનશ્રીએ ત્રણ અને બુદ્ધિથી સમજવાને વિષય નથી. તે માટે પિતાની જાતનું સપ્તાહને કાર્યક્રમ નક્કી કર્યો. શ્રીલંકાની સરકારના સહકારથી અહીંના સમગ્રપણે નિરીક્ષણ કરવું આવશ્યક છે” વિગેરે. સેનેટના પ્રમુખશ્રીએ બહેનશ્રીને એક મુખ્ય મહેમાન તરીકે આ ઉપરાંત સરકારી અધિકારીઓની સભામાં દેશને વિકાસ આમંત્રણ આપ્યું હતું. બહેનશ્રીના આ કાર્યક્રમ માટે “વિમલા કેવી રીતે થાય, પ્રજા સાથે કેવી રીતે કામ કરવું વિગેરે પ્રશ્નોની ઠકાર ફેલેશીપ” અને “વિમલા ઠકાર રીસેપ્શન કમિટી” ની રચના છણાવટ થઇ હતી. બહેનશ્રીએ વ્યકિતગત પરિવર્તન પર ખૂબ જ ભાર કરવામાં આવી હતી. આ કમિટીમાં ધારાસભ્ય અને સ્થાનિક આગેવા
મૂકયો હતો. તેમણે સમજાવ્યું કે “પ્રત્યેક વ્યકિતની સમગ્ર કાંતિ થશે નોને સમાવેશ કરવામાં આવ્યો હતે.
તે જે સમાજને સમગ્ર વિકાસ શકય બનશે. વ્યકિત રૂષ્ણ હશે ત્યાં - તા. ૨૩-૨-૭૧ ના રોજ અમે મુંબઇથી એરઇન્ડિયાના સુધી સમાજને કે દેશને સમગ્ર વિકાસ શકય નથી. ” માઓ, માર્કસ, વિમાનમાં શ્રીલંકા જવા રવાના થયાં. અમારે કાર્યક્રમ ત્રણ સપ્તાહને ગાંધીજી અને વિનોબાજી વિશે પ્રવચનની માંગણી હોવાથી એક દિવસ હતા. બહેનશ્રી પ્રથમ જ વાર શ્રીલંકા આવતા હતા. મારા માટે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે આ વિષયને સ્પર્શતા વાર્તાલાપ તે આ પરદેશને પ્રવાસ પ્રથમ વારને હતે. કોલંબે એરપોર્ટ ઉપર ગોઠવ્યો હતે. શ્રીલંકાના અગ્રગણ્ય નાગરિકોએ બહેનશ્રીનું ખૂબ જ આદરપૂર્વક કોલંબેમાં અમે દસ દિવસ રહ્યાં અને આજુબાજુના જેવાઅને ઉમળકાભર્યું સ્વાગત કર્યું. એકબીજાને પ્રત્યક્ષ પરિચય તે લાયક સ્થળની મુલાકાત લીધી. ખાસ કરીને અહીંનું બૌદ્ધ મંદિર હતે જ નહિ, છતાં તરત જ સૌ એકબીજાની સાથે મૈત્રીભાવે
ધ્યાન ખેંચે તેવું હતું. તે મંદિરના એક ખંડમાં ભગહળીમળી ગયા હતા. સરકારશ્રી તરફથી સુરક્ષાખાતાના અધિકારી વાન બુદ્ધની શયનમુદ્રામાં લગભગ ૨૦ ફટ જેટલી લાંબી પ્રતિમા હાજર રહ્યા હતા.
હતી. બીજી પદ્માસનવાળી નિરીક્ષણ કરતી મુદ્રામાં અને ત્રીજી ઊભેલી કોલંબે એરપોર્ટ પરથી અમારે ઉતારે ૨૫ માઇલ દૂર હતે. મુદ્રામાં લગભગ ૨૦ ફટ જેટલી ઊંચી પ્રતિમા હતી. આ ખંડની. માર્ગમાં આવતાં નાનાં નાનાં ગામડાંઓ વટાવી રાત્રે ૮-૪૫ વાગે બહાર બુદ્ધભગવાનના ૨૪ અવતારનું દર્શન કરાવતી ૨૪ પ્રતિ અમે અમારા નિવાસસ્થાને પહોચ્યાં. કાર્યક્રમનું સંચાલકે અને માએ હતી જે લગભગ એકસરખી હતી તેનાં દર્શન કર્યા. આ યજમાન પૂબ માયાળુ હતા. અમારુ નિવાસસ્થાન સુસજજ ઉપરાંત ભગવાન બુદ્ધના ભાવી અવતારની પ્રતિમા જોઇ. બધી જ તે હતું જ; પરંતુ તેઓની સરભરા અને નાનામાં નાની વરનું દિવાલે ભગવાન બુદ્ધના અભુત જીવનપ્રસંગે અને કથાએથી માટેની કાળજી જોઇ અમે ખૂબજ પ્રસન્નતા અનુભવી. ચિત્રિત હતી, આ મંદિરની સ્થાપના ૧૯૩૦માં કરવામાં આવી હતી.
તા. ૨૪-૨-૭૧થી અમારા કાર્યક્રમની શરૂઆત થઇ. બહેનશ્રીના સાંજે સભામાંથી પાછા ફરતાં અમે કેવાંબેના ગેલફેસ બ્રીજ પત્રવ્યવહાર અનુસાર કલ્પના એવી હતી કે નાની ચર્ચાસભા, ધ્યાન- પર ફરવા જતાં. આ સમુદ્રપટ અત્યંત રળિયામણા છે. અહિં આંતરશિબિર અને વ્યકિતગત મુલાકાતને કાર્યક્રમના સંચાલકોએ ગેઠળે રાષ્ટ્રીય પ્રવાસીઓ માટે ખૂબ સુંદર અને ભવ્ય માઉન્ટ વીનીવિયા, હશે; પરંતુ તેમણે તે મોટી જાહેરસભાઓ ગોઠવી હતી. આમ હૉટેલ જોઇ. ત્યાંથી લંબે શહેરનું સમગ્ર દર્શન થાય છે, અને જાહેરસભાની પેટી જનસંખ્યાને પરિણામે વ્યકિતગત મુલાકાતી- સૂર્યાસ્ત પણ સરસ રીતે નિહાળી શકાય છે. અન્ય ઔદ્યોગિક ઓની નામાવલિ ખૂબ જ મોટી બની હતી. એકજ દિવસે ૫૦ થી શહેરોની જેમ કોલંબેમાં મોટા ભાગની સ્ત્રીઓ પ્રમાણમાં મહેનું ૬૦ વ્યકિતઓએ મુલાકાત માગી હતી. આમાંથી સંચાલકોએ અને ઉદ્યમી હોવાથી કાંઇ ને કાંઇ કામમાં પ્રવૃત્ત રહે છે. સ્ત્રીઓ. આને માર્ગ કાઢી બધાને સાથે લાવી એક સંયુકત ચર્ચાસભા દ્વારા જ ચાલતી સ્ક્રીન પ્રિન્ટ સાડીઓની વર્કશૉપ જોઈ. અમે ગોઠવી હતી. ચાર દિવસ સારી રીતે પ્રશ્નોત્તર થયા હતા. આ ઉપ- અહિના હેન્ડીક્રાફટ એમ્પરિયમમાંથી તથા મલ્ટીપરપઝ સ્ટોરમાંથી રાંત ઉદ્દે જિજ્ઞાસુઓની વ્યકિતગત મુલાકાતે ગઠવવામાં આવી થોડી ખરીદી કરી. કોલંબે પ્રમાણમાં નાનું પરંતુ મુંબઈને મળતું હતી. પ્રથમ દિવસની પ્રવચનસભા બુદ્ધ કોંગ્રેસ હૈલમાં હતી. શહેર લાગે. અહિના બજારનો કેટલોક ભાગ કોલાબા જે અને આ હૈલના સ્ટેજ પર બૌદ્ધ ધર્મગુરુનું આસન કે જેને ઉપગ કેટલોક કાફડ મારકેટ જેવો લાગે. અસલના ડચ લોકોના સમયનો
Page #85
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૪-૧૯૭૧
પ્રભુ
મકાનોનો ઉપયોગ ઑફિસા માટે કરવામાં આવે છે. શ્રીલંકાના ઘણાં સ્થળાએ બૌદ્ધ ભગવાનની ધ્યાનસ્થ પ્રતિમાનાં દર્શન થયા જ કરે છે.
કોલંબોથી ૧૫ માઇલ દૂર એક નાના ગામ કડવેયમાં બે દિવસ માટે સમૂહ જીવન શિબિર યોજવામાં આવી હતી. સંચાલકો પૈકીના એક ગૃહસ્થની આ વસાહતમાં આવેલા એક સુંદર મકાનમાં અમારી રહેવાની સગવડ કરવામાં આવી હતી. લગભગ ૨૫ એકરમાં વિસ્તરેલું આ ક્ષેત્ર લગભગ આઠ જાતના નાળિયેરીના ઊંચા વૃક્ષાથી,સાતેક પ્રકારના કેળના વૃક્ષાથી અને . અનનાસના ઊંચા વૃક્ષોથી સાઠસ ભરેલું હતું.
આ શિબિરમાં સા જેટલાં જિજ્ઞાસુ ભાઇ-બહેનો ઉપસ્થિત થયાં હતાં. સવારે સમૂહધ્યાન અને બહેનશ્રીનું પ્રવચન થતું. બપેરે શુચિસભા ગાઠવાતી. રાત્રે ભજન થતાં. આ શિબિરમાં બહેનશ્રીએ સૌનું લક્ષ્ય દોર્યું છે કે “ધ્યાન એ કોઇ ક્રિયા નથી. મન અને બુદ્ધિની ગાંળતા શાંત થવી તે મૌન છે. આ મૌનાવસ્થા તે ધ્યાનાવસ્થાનું દ્વાર છે. જીવનની પરાધીનતા જોઇ એવું લાગે છે કે માનવીને ખરા માનવ તરીકે જન્મ થવાના બાકી છે.” બહેનશ્રીના હૃદયસ્પર્શી પ્રવચનના પ્રભાવથી કેટલાય જિજ્ઞાસુએ તેઓને મળીને પોતાનું અંતર એમ જણાવીને ખાલી જતા કે“ આજ સુધી જે અમે કાંઇ વાંચ્યું વિચાર્યું હતું તે તો સાવ ફીક્કુ લાગે છે, અને આપે અમને નવીન જ દર્શન આપ્યું છે.'
99
એક સજજને ખૂબ જ કૃતજ્ઞ થઇ જણાવ્યું કે “ શ્રીલંકાની પ્રજા એકબીજાની સભામાં એટલે કે તામિલ પ્રજા સિંહલીઝની સભામાં જવાનું પસંદ કરતી નથી. આ કારણે સૌને સાથે રાખવા મુશ્કેલ બને છે, જ્યારે આપની સાથેની આ સમૂહજીવન શિબિરમાં સિંહલીઝ, બૌદ્ધ, તામિલ, મુસ્લિમ, પારસી, પરદેશીઓ, શ્રી કૃષ્ણમૂર્તિના અનુયાયીઓ, બૌદ્ધ ભિક્ષુઓ, રાજકારણી નાગરિકો વિગેરે આવ્યા હતા, જેનું સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક દષ્ટિએ હું ખૂબ જ મહત્ત્વ ગણુ છું. “મા”, દર વર્ષે શ્રીલંકા આવા અને ખરા કટોકટીના સમયે આ પ્રજા પર ઉપકાર કરો.” તેમના મુખાર વિંદ પર અનેરો આનંદ તરવરતા હતા. શિબિરમાં એક યુવાન મુસ્લિમ યુગલ આવેલું. તેઓએ બહેનીનાં પુસ્તો વાંચી પ્રેરણા મેળવી હતી. તેઓ ધ્યાનમાં બેસે છે, તેમ જ તેમણે “પરફેક્ટ પીસ લાજ” ના કેટલાંક સેન્ટરો દેશવિદેશમાં સ્થાપ્યા છે. આ યુગલે બહેનથીને ઇન્ડોનેશિયા, મલયેશિયા વિગેરે સ્થળોએ આવા કાર્યક્રમ ગાઠવવા માટે ખૂબ જ આગ્રહ કર્યો હતો. આ સમૂહજીવન અને શમૂહધ્યાનના પરિણામે કંઇક જિજ્ઞાસુઓના અંતરપંડળ ખુલ્યા હશે ! તેના તે જે ત્યાં ઉપસ્થિત થયા હતા તેમણે પ્રત્યક્ષ અનુભવ કર્યો હશે. સમૂહજીવનનું વાતાવરણ જોઇ તથા જિજ્ઞાસુઓની ઉત્કટતા જોઇ એમ લાગતું કે જાણે માનવીજીવન પરિવર્તન પામી રહ્યું છે. બે કોમ્યુનિસ્ટ યુવતીઓએ બહેનની સાથેની અંગત મુલાકાતમાં જણાવ્યું કે “આ શિબિરમાં પ્રવચનોથી અમારી દષ્ટિ સાફ થઇ છે. આપના માર્ગદર્શનથી અમારી ઘણી મુંઝવણ ટળી છે.
કોલંબોને દસ દિવસનો કાર્યક્રમ પૂરો કરી અમે કેટલાક મિત્ર સાથે હવાઇ જહાજમાં ત્ર’કમલી આવ્યા. અહિંના ઍર પોર્ટ ઉપર ગુરુકુળના સંન્યાસીની માતાજીએ બહેનશ્રીના સત્કાર કર્યો હતો. કોલંબોથી ૧૬૦ માઇલ દૂર ત્રિકમલી બંદર આવેલું છે. લગભગ ૨૫,૦૦૦ ની મિશ્ર વસતિનું, બંદરને કાંઠે કાંઠે નાની નાની ટ્રૅકરીઓ પર વસેલું આ શહેર ખરેખર ખૂબ જ રળિયામણું અને મને હર છે. કંઇક અંશે આ સ્થળ યાત્રાનાં સ્થળ જેવું લાગે છે. અહીં શૈવ અને બૌદ્ધ મંદિરો તથા સંતાના આશ્રમે છે..!
અમારી રહેવા માટેની વ્યવસ્થા એક સજનની સુસજ્જિત “વેલકોમ્બ ” હોટલમાં કરવામાં આવી હતી. તદ્દન દરિયાની સામે એક નાની ટેકરી પર આ હોટેલ આવેલી છે. હોટેલમાં લશ્કરના એક સિફર દપતીએ બૅનક્ષીના સત્કાર કર્યો. ત્રિકમલીમાં ગમે ત્યાં
ما
3
જીવન
૨૭૩
ફ્રો-દરિયાના કાંઠે કાંઠે વાહનો આવ-જા કરતા જ હોય. મુંબઇની જેમ ફૂટપાથનો અવરોધ ન મળે. ઍરપોર્ટ પર હવાઈજહાજ પણ પાણીના કાંઠે જ ઉતરે. ખરેખર આ એક અનેરું દર્શન હતું. સ્ટીમલચમાં બેસી અમે એક ક્લાક ઉપરાંત દરિયાની દસ માઇલની મુસાફરીની મજા માણી. આ બંદરેથી માટી સ્ટીમરોની અવરજવર થાય છે.
પ્રથમ દિવસે સાંજે જાહેર સભા થઇ, જેમાં પેલાં સન્યાસ્ત્રની માતાજીએ બહેનીને પરિચય આપ્યો. બીજે દિવસે ચર્ચાસભા યોજાઇ. અહિંની પ્રજાનું માનસ વધુ રૂઢિચુસ્ત છે. સાંપ્રદાયિકતા પ્રમાણમાં વધુ છે. એટલે પ્રશ્ના પણ કર્મ, બંધન,. જન્મ અને પુનર્જન્મ વિશે પૂછવામાં આવ્યા હતા. બહેનશ્રીના પ્રવચનનું તાત્પર્ય એ હતું કે ‘માનવી તેના પૂર્વસંસ્કારની સ્મૃતિઓથી બંધાઇ ગયો છે, વર્તમાન જીવન કરતાં પુનર્જન્મ અને મૃત્યુના પ્રશ્નોમાં માનવી વધુ રસ ધરાવે છે. તેથી માનવીને વર્તમાનમાં પ્રેમ જીવવું તે સમજાતું નથી. બધામાં પોતાની સલામતી સુરક્ષિત રાખવાની ચિન્તામાં તે પરાધીન બન્યો છે. તે સલામતી-આર્થિક, રાજકીય, સામાજિક કે ધાર્મિક ગમે તે હોય પરંતુ આ બધી સલામતીની સુરક્ષામાં માનવી પોતાની સ્વાધીનતાની કિંમત ચૂકવી પેાતાનું શાષણ કરાવે છે અને કરે છે. જીવન કેવી રીતે જીવવું, મન અને બુદ્ધિ એ સાધન છે તેને કેવી રીતે ચલાવવા તેનું જ્ઞાન હાવું જરૂરી છે. ઘરમાં એક પ્રકાર, ધંધામાં બીજે પ્રકારે, મંદિર કે મઠમાં ત્રીજે પ્રકારે જીવન જીવવામાં કોઇ સંવાદિતા નથી, કોઇ સંગીત નથી. સમગ્ર પ્રેમ વગર જીવનમાં સાચું સંગીત ઉઠતું નથી.” હોટેલના માલિક, ગુરૂકુળના સંન્યાસીઓ, મંદિરના ટ્રસ્ટી વિગેરે તા ખૂબ જ ભકિતમય બની ગયા હતા. મુલાકાતીઓની અવરજવરે હૉટલને એક તીર્થસ્થાન બનાવી દીધું હતું. આમેય તે અમારી યાત્રા એક તીર્થયાત્રા જ હતી ને ?
અહિં એક એવી દંતકથા પ્રચલિત છે કે રાવણ એક મહાન સાધક હતા અને તે શિવેાપાસના કરવા કૈલાસ ગયા હતા. શિવે પ્રસન્ન થઈ તેને લિંગ આપ્યું હતું. રાવણે ત્રિ’કમલીનાં દરિયાકાંઠે એક મંદિર બાંધી આ લીંગની સ્થાપના કરી હતી. ડચ લોકાએ જયારે આ પ્રદેશ ઉપર હુમલા કર્યો ''ત્યારે આ મંદિરના નાશ કર્યો હતા. ત્યાર બાદ શૈવભકતાએ (માટે ભાગે તામિલ પ્રજાએ) આ મંદિરની પુન: સ્થાપના કરી હતી. તેમાં વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે. મંદિરના ટ્રસ્ટી સાથે બહેનશ્રીએ તથા અમે સૌએ આ પૂજામાં ભાગ લીધા હતા. આ મંદિરનું ક્ષેત્રફળ ખૂબ જ વિશાળ છે; પરંતુ મેટા ભાગનાં મકાનો અને જગ્યા સરકારી કચેરીઓએ જપ્ત કરેલી છે.
ગુરુકુળમાં માતાજીને મળ્યા. એક નાના બૌદ્ધ મંદિરના દર્શન કર્યાં. હાર્બર પાર્ટ જે ૬૦૦ એકરની વિશાળ જગ્યામાં એક નગરની જેમ વસેલું છે તેની પણ મુલાકાત લીધી. ડચ લોકોના વખતનાં મકાનો, તૂટેલી તોપો હજુ અહિ જોવામાં આવે છે. હાલ આ સ્થળે આર્મીના લગભગ ૧૨૫ કુટુંબા રહે છે અને આ નગરના ઘણા વિકાસ કરવામાં આવ્યો છે. આર્મીના મુખ્ય અધિકારી દંપતીઓ અમારી સાથે ફરી અમને આ સ્થળની વિગતવાર માહિતી આપી હતી.
ત્રિકમલીના કાર્યક્રમ પૂરા કરી, સૌની- ભાવભીની વિદાય
લઈ અમે હવાઈ જહાજ દ્વારા લગભગ ૧૨૫ માઇલ દૂર જાના
પહોંચ્યાં. જાના શ્રીલંકાનું ૮૦,૦૦૦ ની વસતિ ધરાવતું નાનું શહેર છે. મોટા ભાગની પ્રજા તામિલી છે. શ્રીલંકાના બધા જ વિસ્તાર સામાન્ય રીતે રળિયામણે છે. તેના પ્રમાણમાં જાના સુકો પ્રદેશ ગણી શકાય. તે છતાં, ચારે બાજુ હરિયાળી વાડીના દર્શન
Page #86
--------------------------------------------------------------------------
________________
૨૭૪ .
તા. ૧-૪-૧૯૭૧
તે થાય જ છે, કારણકે જ્યાં જુઓ ત્યાં નાળિયેરી, અનેનાસ રાજ્ય કરતાં પણ નાનું છે. અહિંની વસતિ મુખ્યત્વે બૌદ્ધ, તામિલ, અને કેળના વૃક્ષે તે હોય જ છે. અહીં તમાકુની ખેતી પણ થાય છે. અને સિંહલીઝની છે. ખ્રિસ્તી, મુસ્લીમ વિગેરેની મિશ્ર વસતિ પણ : ' જાફનામાં અમારું એક દિવસનું રોકાણ હતું. સરકારી અધિ- ખરી. મેટા * ભાગની પ્રજા માંસાહારી છે. આ દરેક જાતિઓના કારીઓની એક સભા અને એક જાહેર સભાને કાર્યક્રમ હતે. અહિની સામાજિક વ્યવહાર જુદા જુદા છે. તામિલ' પ્રજા રૂઢિઓને સાચવી તામિલ પ્રજાનું માનસ રૂઢિચુસ્ત હોવા છતાં સભામાં સ્ત્રીઓની રહી છે, અને પ્રમાણમાં સાદું જીવન ગાળે છે. તે છતાં રહેણીકરસંખ્યાનું પ્રમાણ સારું હતું. પ્રવચન સાંભળ્યા બાદ ત્રણ પરદેશી ણીમાં પશ્ચિમની અસર ઘણી છે. એ કારણે સુઘડતા અને શિસ્ત યુવતીએ અમારો ઉતારે શેધતી રાત્રે નવ વાગે બહેનશ્રીને મળવા પણ સારા પ્રમાણમાં વિકસેલાં છે. આધુનિક પહેરવેશની સાથે આવી. પિતાનાં ઘરબાર છોડી ભારતનું ભ્રમણ કરી આ ત્રણ
તેમનો અસલને પહેરવેશ લુંગી હજુ જળવાઇ રહ્યો છે. • ! ' યુવતીઓ જાફનાથી નવ માઇલ દૂર એક આશ્રમમાં સાધના કરવા
ભારત દેશના વિસ્તારના પ્રમાણમાં શ્રીલંકા ઘણો ના બેટ છે. આવી હતી. બહેનશ્રીના પ્રવચનથી પ્રભાવિત થઇ તેમણે બહેનશ્રીની
અન્ય દેશની જેમ અહિયા પણ સામાજિક, રાજકીય, આર્થિક, ભારતમાં યોજાતી ધ્યાનશિબિરમાં આવવા ઇચછા દર્શાવી. અચેતન
સાંપ્રદાયિક અને વર્ગભેદના પ્રશ્નો તો છે જ. તે છતાં શિક્ષણનું અને ચેતન મન વિષે કેટલીક ચર્ચા કરી તેઓએ સંતેષ પામી પ્રમાણ ૯૮ ટકા જેવું હોવાથી અને કદમાં માને દેશ હોવાથી 'વિદાય લીધી. '
ઝડપી વિકાસ થવાને પૂરો સંભવ છે. અહિં પૂર્વપ્રાથમિકથી યુનિવ: : ' અમે બીજે દિવસે જાફનાથી હવાઇજહાજમાં કોલંબ થઈ ર્સિટી સુધીનું શિક્ષણ મફતના ધોરણે અપાય છે. તબીબી સારવાર ટ્રેઇન દ્વારા સાંજે કેન્ડી પહોચ્યાં. કેન્ડી જવાને આખે રેલમાર્ગ
પણ વિતાવળતર આપવામાં આવે છે. હાલ આ દેશનું બંધંપરણ અત્યંત રળિયામણું છે. જાણે ગીચ જંગલમાંથી પસાર થતા હોઇએ
લેકશાહી ઢબનું તૈયાર થઈ રહયું છે. મતભેદો ઘણા છે. મૂળ સિંહલીતેવું લાગે. કેન્ડી બે હજાર ફૂટની ઊંચાઈ પર આવેલું છે. આ પ્રદે
ઝાને તામિલ પ્રત્યેને વર્ગ પણ ચાલુ છે. તે છતાં ૧૯૭૨થી દેશની આબોહવા સામાન્ય રીતે ઠંડી છે. વરસાદ અહીં ગમે તે લોકશાહી પદ્ધતિનું બંધારણ અમલમાં આવશે એવી આશા રાખવામાં સમયે આવે છે. ટ્રેઇનમાં પસાર થતાં માર્ગમાં આવતાં
આવે છે. હાલ તે ગવર્નર જનરલ અને રાણી માત્ર નામનું જ નાનાં નાનાં ગામો નજરે પડતાં. ગામના દરેક ઘરના આગળના અસ્તિત્વ ધરાવે છે. વડાપ્રધાન અને પાર્લામેન્ટ દ્વારા જ રાજકીય ભાગમાં નાળિયેરી અને કેળનાં વૃક્ષે સારા પ્રમાણમાં હોય જ.
વહીવટ ચાલે છે. ; ;
. નાના ઘરના નાના આંગણામાં પણ છેવટે બે ચાર નાળિયેરી કે બે
* . શ્રીલંકામાં ગ્રામવિકાસનાં કામે સારા પ્રમાણમાં હાથ ધરચાર કેળ તે હોય જ. અનેનાસના ઊંચા ઊંચા ઝાડ તેમની સુંદર
વામાં આવ્યા છે. તેના પરિણામે દરેક ગામે બસ સવસની વ્યવસ્થા તામાં વધારો કરતા હોય છે.
છે. વીજળી પણ લગભગ ઘણા ગામમાં પહોંચી છે. દરેક ગામમાં
શાળાઓ તે છે જ. અહિની સિંહલીઝ ભાષામાં ગુજરાતી, બંગાળી, " કેન્ડીમાં તળાવના કિનારે એક બેંકના વિશાળ મકાનમાં અમારે મુકામ હતું. રિસેપ્શન કમિટીના આઠેક ભાઇબહેને અમારી સાથે
સંસ્કૃત, પ્રાકૃત વિગેરે ભાષાઓનું મિશ્રણ છે. અત્યાર સુધી જોડાયાં હતાં. દરેક જગ્યાએ યજમાનની સરભરા, આદર અને
અંગ્રેજી ભાષાનું પ્રાધાન્ય વધુ હતું. હવે તેઓએ માતૃભાષાને પ્રેમ જોઈ કૃતજ્ઞ થઇ જવાતું.
માધ્યમ બનાવી તેની અગત્યતા વધારી છે અને અંગ્રેજી ' બીજે દિવસે સવારે જાહેર સભા થઇ. અહિ એક પરદેશી
ભાષાને બીજી ભાષાનું સ્થાન આપવામાં આવ્યું છે. અહિં ઔદ્યોબૌદ્ધ સાધુને મળવાનું થયું. બુદ્ધ ભગવાનના દાંત જે મંદિરમાં
ગિક ક્ષેત્રને વિકાસ પણ સારે થશે છે. હાલની સરકારે પદ્દેશથી રાખવામાં આવ્યા છે. તે મંદિરનાં દર્શન કર્યા, કેન્ડીમાં બૌદ્ધ ભિક્ષુ- આવતી તૈયાર વસ્તુઓની આયાત ઉપર ખૂબ જ કડક પ્રતિબંધ કોને મુખ્ય વસવાટ ગીચ ઝાડીઓમાં હોય છે. નાના મકાનમાં રહી મુક છે. છેલ્લા કેટલાક વર્ષોથી મોટરે આયાત કરવાના પ્રતિબંધ તેઓ સાધના કરે છે. અહિયા એક યુનિવર્સિટી છે. તેની રચના
છે. કાચા માલ આયાત કરી તેમાંથી તૈયાર માલ બનાવવા પર વધુ | ખૂબ જ આકર્ષક રીતે કરવામાં આવી છે. આ યુનિવર્સિટીના વિસ્તારમાં હિંદુ ધર્મના વિદ્યાર્થીઓ માટે હિંદુ મંદિર, બૌદ્ધ
રિ અપાઇ રહ્યું છે અને તેથી જ ઉદ્યોગને વિકાસ ઝડપી બન્ય ધર્મના વિદ્યાર્થીઓ માટે બૌદ્ધ મંદિર અને ખ્રિસ્તી વિદ્યાર્થીઓ છે. કો-ઓપરેટીવ સોસાયટીને વિકાસ સારો થયો છે. અહિયા કાજુ, માટે દેવળની સ્થાપના પણ અલગ કરવામાં આવી છે. અહીંના નાળિયેર, તેમાંથી બનતી ચીજો, કેળા, અનેનાસ, ચા તથા તજ, બેટેનિકલ ગાર્ડનની મુલાકાત લીધી. કેન્ડીથી અમે પાછા કોલંબે
લવીંગ, જાયફળ જેવા તેજાના પુષ્કળ પ્રમાણમાં થાય છે, જેની ગયા અને ત્યાં સાંજે બદ્ધ મંદિરમાં બૌદ્ધ ધર્મગુરુને મળ્યા. શ્રીલંકાથી તા. ૧૩-૩-૭૧ના રોજ સવારે ત્યાંના લેકેની ભાવભીની
મોટા પાયા પર નિકાસ કરવામાં આવે છે. ફળફળાદિ શાકભાજી વિદાય લઇ મુંબઇ જવા રવાના થયા. . !
સારાં થાય છે. ખેરાકમાં ચાખાનું પ્રાધાન્ય વિશેષ ખરું અને તેથી શ્રીલંકાની સામાન્ય માહિતી પણ જાણવી જરૂરી છે. ગુજ- અહિની ગૃહિણીઓએ ચેખાની વિવિધ વાનગીઓ બનાવવાનું રાતીમાં એક કહેવત છે કે “લંકાની લાડી અને ઘોઘાને વર.” એ પ્રવિણ્ય ખૂબ જ કેળવ્યું છે. રાઇમાં નાળિયેરના ટોપરાને અને અંગેની દંતકથા એવી છે કે સૌરાષ્ટ્રના ઘોઘા બંદરને વિજયસિંહ દૂધને સવિશેષ ઉપયોગ કરવામાં આવે છે. રસોઇમાં તેલનું પ્રમાણ નામનો એક રાજકંવર રિસાઈને દરિયાવાટે નાસી ગયેલ. તે સીન ' એણું ખરું, પરંતુ ખારાકમાં એકંદરે ખૂબ જ પૌષ્ટિકતા (શ્રીલંકા) દેશમાં આવ્યો અને તેણે અહિની કુંવરી સાથે લગ્ન જળવાઇ રહે છે.
' કર્યા અને અહિજ સ્થિર થયા. તેના નામ પરથી સિંહલદ્વીપ નામ સામાન્ય રીતે સુખી ઘરે સુસજિજત હોય છે. બહારના વિસ્તા. પડેલું અને તેને અપભ્રંશ થતાં તે શ્રીલંકા નામમાં રૂપાંતર પામ્યું. રમાં છૂટા અને સુંદર મકાનની રચના આકર્ષક લાગે છે. વળી પાછું અંગ્રેજોના સમયમાં તે. રસીલનના નામે પ્રસિદ્ધ થયું. અહિની પ્રજા પિતાના ઘરનું આંગણું પુષ્કળ રળિયામણું રાખે છે. ત્યાર બાદ સ્વાતંત્રય હાંરાલ થતાં હવે તેનું બંધારણિય નામ શ્રીલંકા નાનામાં નાનું આંગણું પણ ફૂલઝાડથી ઢંકાયેલું જ જોવા મળે. અહિની પ્રચાર પામતું જાય છે.
પ્રજા કંઇક અંશે સૌમ્ય, પ્રેમાળ અને ભવનાશીલ કહી શકાય. ૧૯૪૭માં ભારતે આઝાદી મેળવી ત્યાર બાદ કશા જ સંધર્ષ તેમની વિશાળ ભાવના, અપૂર્વ આદર, સુઘડ રહેણીકરણી અને વગર ૧૯૪૮માં બ્રિટીશ પાસેથી શ્રીલંકાએ સ્વતંત્રતા પ્રાપ્ત પ્રેમાળ મહેમાનગતિ અનુભવી મને ઘણું શીખવા મળ્યું. ખરેખર કરી હતી. તેની વસતિ માત્ર ૧,૮૦,૦૦,૦૦૦ની છે એટલે ગુજરાત શ્રીલંકામાં આવા વિવિધ મિત્રો મેળવી હું મારી જાતને ધન્ય ગણું
Page #87
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૪-૧૯૭૧
છું. શ્રીલંકાના મારા આ પ્રવાસને એક સામાન્ય પ્રવાસ ન ગણતાં મારા જીવનમાં પ્રાપ્ત થયેલી એક અમૂલ્ય તક જ ગણું છું. બહેનશ્રીને કારણે કેટલા બધા લોકોના સ્નેહ અને આદર હું પામી શકી તેની સ્મૃતિ મન પર ઉઠતાં મારું મન અનેરી પ્રસન્નતા અનુભવે છે.
શ્રીલંકામાં બહેનશ્રીની ૧૦ જાહેર સભાઓ, ૬ ચર્ચાસભ્ય, ૪ સરકારી અધિકારીઓ સાથેની સન્મુ, ગવર્નર જનરલ સાથે કીન હાઉસમાં એક સભા, ૪ વખત સમૂહધ્યાન અને પ્રવચનઆમ કુલ ૨૫ સભાઓ થઇ. લગભગ ૪૦૦૦ જેટલી જનસંખ્યાએ બહેનશ્રીના પ્રવચનોનો લાભ લીધા.
આ ઉપરાંત વ્યકિતગત મુલાકાતો તો ખરી જ. કેટલાક મિત્રાએ તે ભારતની બહેનશ્રીની શિબિરોમાં અને તેઓશ્રીના માઉન્ટ આબુના નિવાસ દરમ્યાન ત્યાં આવવાનું નક્કી કર્યું છે. અમે જે જે પ્રદેશામાં ગયા ત્યાંના નાગરિકોએ બહેનશ્રીને ૧૯૭૨માં આવવાનું ખૂબ આગ્રહભર્યું આમંત્રણ આપ્યું છે. આ અંગે બહેનશ્રીએ સ્પષ્ટતા કરી કે “હું મારા પ્રવચનો પ્રચાર માટે કરતી નથી. મારા એકએક શબ્દ પાછળ હું ખૂબ જ કિંમત ચૂકવું છું, આથી ભાવિ કાર્યક્રમ ઉત્કટ જિજ્ઞાસુઓ માટે સ્થળે સ્થળે પાંચ પાંચ દિવસના સમૂહજીવનના શિબિરમાં ગોઠવાય તો હું જરૂર આવીશ. કેવળ જાહેર સાઓથી પરિણામ નથી આવતું. વ્યકિતગત કેળવણીને મહત્વ આપ્યા સિવાય હવે ચાલશે નહિ.” યજમાનોએ આ વાત ખુશીથી સ્વીકારી છે.
બહેનશ્રીના દરેક પ્રવચનો પુસ્તકાકારે પ્રસિદ્ધ થશે. ત્યાર બાદ ૧૯૭૧ની વિમલા ઠકાર ફેલાશીપ અને વિમલા ઠકાર રિસેપ્શન કમિટીને વિખેરી નાંખવામાં આવે એવા બહેનશ્રીએ ઇશારો કર્યો છે. વળી ફરીને બહેનશ્રીના કાર્યક્રમ યોજાશે ત્યારે નવેસરથી બધું ગોઠવવામાં આવશે. બહેનશ્રીના પ્રવાસના આ કાર્યક્રમ નક્કી થયો તે અગાઉ શ્રીલંકામાં લોકોને તેમના માટે એવા ખ્યાલ હતો કે તેઓ શ્રી કૃષ્ણમૂર્તિના શિષ્યા છે અને વિનોબાજી સાથે ભૂદાનનું કામ કરે છે. શરૂઆતમાં ત્યાંના દૈનિક સમાચારમાં પણ આ વિગત પસિદ્ધ થયેલી પરંતુ બહેનશ્રીએ પોતાના પ્રવચન દરમિયાન કરેલી સ્પષ્ટતાથી સૌની આ ગેરસમજૂતી દૂર થઇ હતી.
મારા માટે બહેનશ્રી સાથે રહેવાનો આનંદ એ માટે હતા કે તે ખૂબ જ ગતિશીલ, શકિતશાળી અને વર્તમાનમાં ખૂબ જ પ્રસન્નતાથી જીવતી એક જવલંત પ્રતિભા છે. નાનામાં નાની વસ્તુ સાથેની તેમની તાદાત્મ્યતા વાતાવરણને જીવંત બનાવતી અને જાણે બધી જ વસ્તુ પ્રણમય બની આપણી સાથે હસતી હોય એવું વાતાવરણ સર્જાતું. આથી જીવનમાં હતાશ થવાનો કોઇ અવકાશ જ ન રહેતા. મન અને ચિત્તની શાંત અવસ્થા રહે છતાં એક ક્ષણના પ્રમાદ ન મળે,
જયાં જયાં જે જે સ્થળે જઇએ ત્યાંના રીતરીવાજોમાં રહેણીકરણીમાં યજમાના સાથે પ્રેમપૂર્ણ રીતે તટસ્થતાથી જીવવાનું તેમનું આગવું વ્યકિતત્વ જોઇ હું તો સ્તબ્ધ થઈ જતી. કુદરત સાથેની તેમની આત્મીયતામાં ગાઢ મિત્રાચારીનાં દર્શન થતાં. તેમને મન ભૌતિકતામાં કે આધ્યાત્મિકતામાં કશો ભેદ ન હતો. તેમની પાસેથી દરેકને સ્થાને પ્રત્યેક વસ્તુની સુંદરતાના દર્શન કરવાનું થોડે અંશે મને પણ શીખવા મળ્યું. તેમના રોજના પ્રવચનો સાંભળતાં લાગતું કે એક અસ્ખલિત વિદ્ય તપ્રવાહ વહી રહ્યો છે. તેના પ્રભાવથી જયાં જે બલ્બ તૈયાર હશે. ત્યાં તે જરૂર પ્રગટી શકશે. હા, તેમનાં પ્રવચનો મનોરંજન કરાવે તેવાં નથી હોતાં, ખૂબ જ ચિંતનશીલ અને મર્મસ્પર્શી હોય છે.
અંતમાં તેમની સાથેની શ્રીલંકાની યાત્રા મારા માટે એક ચિરસ્મરણીય પ્રસંગ બની રહેશે. તેમની સાથે ફરવામાં ક્ષણે ક્ષણે અનેક અવનવા અનુભવો થતા અને અહંનું અંતરપટ વીંધાઇ જતું. તેમની પ્રેમપૂર્ણ વહેતી ગંગામાં ડુબકી મારવાની આ અમૂલ્ય તક દરમ્યાન નોંધવાલાયક અનેક અનુભવો થયા છે, પરંતુ લંબાણ થવાના ભયે હું હવે અહિં જ વિરમું છું.
સુનંદાબહેન વહેારા
✩
પ્રકી નોંધ
પતન - ઉત્થાનના ચક્રમાંથી પસાર થયેલી ગુજરાત સરકાર
h
૨૭૫
☆
‘પ્રબુદ્ધ જીવન’ના ગતાંકમાં ‘ચૂંટણીની ફલશ્રુતિ’ એ મથાળા નીચેની નોંધમાં સૂચવ્યું હતું તે મુજબ માઇસાર રાજ્યની માફક લાકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ શાસક પક્ષના ગુજરાતના ઉમેદવારેને એક અપવાદ સિવાય મળેલી મેગેટી સફ્ળતાના પરિણામે ગુજરાત રાજ્યમાં પણ સંસ્થા કૉંગ્રેસના ધારાસભ્યોનું પક્ષાન્તર શરૂ થયું અને આ પ્રમાણે તૂટતી જતી ગુજરાત સરકારને સ્વતંત્ર પક્ષના સભ્યોએ ટેકો આપવાની અનિચ્છા પ્રદર્શિત કરી, તેના પરિણામે કોંગ્રેસના સંસ્થાપક્ષે બહુમતી ગુમાવી અને ગુજરાતના મુખ્ય પ્રધાને ગુજરાતના રાજ્યપાલને એપ્રિલની પહેલી તારીખે રાજીનાણું સુપ્રત કર્યું અને ગુજરાતના રાજ્યપાલે શાસક પક્ષના આગેવાન શ્રી કાન્તિલાલ ધીયાને પોતાના પક્ષની બહુમતી સિદ્ધ કરવા અને એવી બહુમતી હાય તે। પ્રધાનમંડળ રચવા નિમંત્રણ આપ્યું, આ નિમંત્રણ મળતાં શ્રી કાન્તિલાલ ધીયા અને તેમના સાથીઓ કેન્દ્રના પાર્લામેન્ટરી બોર્ડ સાથે વાટાઘાટ કરવા દિલ્હી ઉપડી ગયા અને પાંચમી તારીખે રાત્રે દિલ્હીથી પાછા ફર્યાં-તે દરમિયાન ગુજરાતના પાટનગરમાં ચાથી તારીખે ગુજરાત પ્રાન્તિક સમિતિની સભા મળી અને બન્ને કૉંગ્રેસના જોડાણની વાતો કરતા કેટલાક સભ્યોને સંસ્થા કોંગ્રેસના અગ્રણી શ્રી મેરારજી દેસાઈએ ખૂબ ધમકાવીને એકતાના વિચારને સખત વિરોધ કર્યો અને ત્યારથી પરિસ્થિતિએ પો લીધા અને વળી પાછી પક્ષાન્તરની રમત શરૂ થઈ. તે દરમિયાન શ્રી હિતેન્દ્ર દેસાઈએ સ્વતંત્ર પક્ષના આગેવાનો સાથે પુન: સત્તા ઉપર આવવા માટે મંત્રણા શરૂ કરી, અને ૨વતંત્રપક્ષે શ્રી હિતેન્દ્રદેસાઇ જો ફરીથી સરકાર રચે તે તેને ટેકે આપવાનો નિર્ણય કર્યો અને તેના બળ ઉપર શ્રી કાન્તિલાલ ધીયા અમદાવાદ આવી પહોંચે તે પહેલાં શ્રી હિતેન્દ્ર દેસાઇએ પોતાના પક્ષની બહુમતી હોવાની ગુજરાતના રાજ્યપાલ સમક્ષ જાહેરાત કરી અને પોતાને પ્રધાનરાંડળ રચવા દેવાની માગણી કરી. અને શ્રી કાન્તિલાલ ઘીયાએ પોતાના પક્ષ માટે બહુમતી મેળવવાની શકિત જાહેર કરતાં, શ્રી હિતેન્દ્ર દેસાઇને પ્રધાનમંડળ રચવાની સૂચના કરવામાં આવી. અહિં જણાવવું પ્રસ્તુત છે કે ગુજરાત ધારાસભાના સભ્યોની સંખ્યા ૧૬૮ની છે અને શ્રી હિતેન્દ્ર દેસાઇ પોતે સંસ્થા કૉંગ્રેસના ૮૧, સ્વતંત્ર પક્ષના ૧૦, જનસંઘના ૧ તથા અપક્ષ એવા ૧–એમ કુલ ૯૩ સભ્યોની બહુમતી ધરાવે છે. આ રીતે ગુજરાત સરકારને નિવૃત થયાને પાંચ છ દિવસ થયા એટલામાં પાછી તે જ સરકાર પુન: સત્તારૂઢ થઇ છે, પણ પહેલાંની સરકાર અને આ વખતની રચાયેલી નવી સરકારમાં ફરક એ છે કે, પહેલાંની સરકારને સંરથા કોગ્રેં સની ચાખ્ખી બહુમતી હતી જ્યારે આજે રચાયેલી નવી સરકાર સ્વતંત્રપક્ષના સભ્યોના ટૂંકા ઉપર જ નભી શકે તેમ છે અને તેથી આજે દેખાતી સ્થિર સરકાર ગમે ત્યારે અસ્થિર બની શકે તેવી રાંભવના છે અને તદુપરાન્ત પક્ષપલટાની ચાલુ શક્યતા તે સ્થિરતામાં વધારો કરે તેમ છે.
સંસ્થા કોંગ્રેસની સરકારને બદલે શાસક કૉંગ્રેસની સરકારની સ્થાપના થઇ હોત તો કેન્દ્ર સરકાર સાથે ચાલુ રહેલા સંઘર્ષમય અને સાવકાપણાના સંબંધની અત આવત અને કેન્દ્ર સરકાર સાથે ગુજરાત સરકારના સંબંધ સંવાદી બનત. બીજા રાજ્યોમાં કૉંગ્રેસથી ઇતર એવા રાજકીય પક્ષનું જરૂર શાસન છે, પણ જે સ્પર્ધા અને સંઘર્ષનું તત્ત્વ કોંગ્રેસની બે શાખા – સંસ્થાઓ વચ્ચે છે તે તત્ત્વ અન્યત્ર એટલા પ્રમાણમાં જેવામાં આવતું નથી. આ પરિસ્થિતિના કારણે ગુજરાતની કેન્દ્ર સરકાર પાસેની અનેક અપેક્ષાઓ વણપૂરી
Page #88
--------------------------------------------------------------------------
________________
२७६
. પ્રભુ
જીવન
ત૧૬-૪-૧૯
રહે છે અને કેન્દ્ર સરકાર વિશે ગુજરાત અસંતોષ અનુભવે છે. બે શોખા - સંસ્થાઓ વચ્ચેની ખેંચતાણ - tug of war • નું પરિણામ ગુજરાતની પ્રજાને ભેગવવું પડે છે, જે આપણી અનિવાર્ય કમનસીબી છે.
વચગાળે કેંગ્રેસના બન્ને પક્ષેના જે.મણની હવા જામી હન. પણ આજે એ હવા પાછી ઓસરવા લાગી છે અને તે માટે આ સંબંધમાં શારક કેંગ્રેસના આગેવાન અને શ્રી ઇન્દિરા ગાંધીનું અણનમ વલણ અને મોરારજી દેસાઇનું અક્કડ વલણ–બને /વાબદાર છે. આમ તે સંસ્થા કેંગ્રેસ ધીમે ધીમે નામશેષ થઇ જશે એવી સંભાવના લાગે છે. પણ આને બદલે પરસ્પર ખેલદિલીથી બન્ને પક્ષેનું માનભેર મિલન થયું હોત તે કેંગ્રેસ વધારે મજબૂત સંસ્થા બની હોત અને ઇન્દિરા ગાંધીને મક્કમ હાથે કામ કરવાની પૂરી તક મળી હોત, એટલું જ નહિ પણ, લગભગ સમાન કાર્યક્રમ ધરાવતા અને એમ છતાં વ્યકિતગત રાગદ્વેષના કારણે જુદા પડેલા કેંગ્રેસના બે પક્ષો વચ્ચે સંવાદિતાનું વાતાવરણ પેદા થાત અને એક બનેલી અને સદ્ધર બહુમતી ધરાવતી કેંગ્રેસની નેતાગીરી દેશને પ્રાપ્ત થાત. મુસ્લિમેને ધર્મ
દેશના રચનાત્મક કાર્યક્રમ સાથે વર્ષોથી જોડાયેલા અને વિદ્યાર્થીઓ અને કાર્યકર્તાઓમાં ‘દાદા'ના ઉપનામથી ઓળખાતા શ્રી ઇસ્માઇલભાઇ નાગોરીએ લખેલી 'મુસ્લિમોને ધર્મ” એ મથાળાની પુસ્તિકા થોડા સમય પહેલાં જોવામાં આવી અને વાંચીને ખૂબ પ્રસન્નતા અનુભવી.
દેશમાં હિંદુઓ અને મુસલમાને વર્ષોથી સાથે સાથે વસે છે પણ એક એકના ધર્મ વિશે બહુ જ ઓછું જાણતા હોય છે અને પ્રત્યેક સમુદાયમાં રહેલા ઝનુની લોકો દ્વારા થતા ઝેરી પ્રચાર અને અવારનવાર નિર્માણ થતા સંઘર્ષોના કારણે એક એકના ધર્મ–વિચાર
અંગે પરસ્પર અજ્ઞાન આધારિત પૂર્વગ્રહોના આપણે ભાગ બનેલા રહીએ છીએ.
આવા આજના વાતાવરણમાં મુસ્લિમ ધર્મ? વાંચતાં અને તેમાં રજૂ કરવામાં આવેલી. મુસ્લિમ ધર્મની વિશેષતાઓ ધ્યાન ઉપર આવતાં આપણને પ્રતીતિ થાય છે કે આ મુસ્લિમ ધર્મમાં અને આપણે જેને ધર્મતત્વ તરીકે માનીએ અને સ્વીકારીએ છીએ એમાં પાયાને કિશો તફાવત નથી.
મારી ઇચ્છા તે એ આખ, પુસ્તિક “પ્રબુદ્ધ જીવન માં ત્રણ ચાર હપ્તાથી પ્રગટ કરવાની છે પણ આજે એ માટે અવકાશ નથી. આજે તો તે પુસ્તિકાના પ્રારંભાને ફકરે અહિં ટાંકીને સંતોષ માનીશ. શ્રી ઇસ્માઇલભાઇ એ પુસ્તિકાના પ્રારંભમાં જણાવે છે: “જેમના જીવન નિર્મળ, પ્રેમળ, ઉજજવળ, શીતળ છે, જેમનાં જીવનમાં અભેદ, કરુણા ને સમતા છે તેવા મુસ્લિમ મહાત્માઓના જીવન પરથી જ આપણે ઇસ્લામને ઓળખીશું. કોઇ પણ ધર્મવિચારના સાચા પ્રતિનિધિઓ તે તે ધર્મ-વિચાર જેમના સૌમ્ય સુંદર જીવનમાં સદાચાર બનીને સામાજને સુવાસિત કરે છે તેવા સાધુએ, સંતે, ઓલિયાઓ, ઋષિમુનિએ, સુફી ને સજજને જ છે. સત્ય, માંગલ્ય અને પ્રેમની જે ઊંચી ભૂમિકા પર તેઓ એકત્ર થાય છે ત્યાં ભિન્ન ભિન્ન વળાંક લેતા જુદા જુદા પશે પૂરા થયા હોય છે. અને એમને સાક્ષાત્કાર થઈ સુક હોય છે કે અનેક માર્ગે થઇને આદમની ઓલાદ, મનુની પ્રજા છેવટે તે દીદાર હક્ક (સત્યદર્શન)-tી રાધના જ પૂરી કરતી હોય છે.” શ્રી વિજયસિહ નહાર પ. બંગાળના મંત્રીમંડળમાં
પશ્ચિમ બંગાળમાં તાજેતરમાં થયેલી ચૂંટણીના પરિણામે શાસક કોંગ્રેસ પક્ષને ૧૦૫ બેઠકો મળી હતી જયારે માકસીસ્ટ સામ્યવાદી પક્ષને ઘણું ખરું ૧૨૪ બેઠકો મળી હતી, આમ છતાં આ બનેમાંથી એક પણ પક્ષને સરકાર રચવા માટે અપેક્ષિત બહુમતી મળી નહોતી.
-
સા. કાન્તાબહેન રાજુલનું સ્વાગત કરે છે
Page #89
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૪-૧૯૭૧
પ્રભુ
આમાંથી જે કોઇ પક્ષ બીજા પક્ષ અથવા પક્ષોનો ટેકો મેળવી બહુમતી પ્રાપ્ત કરી શકે તે પક્ષ સત્તાસ્થાન ઉપર આવે એવા સંભવ હતા.
શ્રી વિજયસિંહ નહાર કોંગ્રેસના વર્ષોજુના અગ્રગણ્ય કાર્યકર છે. કોંગ્રેસના ભાગલા પડયા બાદ તેઓ શાસક પક્ષ સાથે જોડાયલા હતા અને આજે તેઓ શાસક પક્ષના નેતા છે. નહારકુટુંબ કુલકાનું અથવા તો મુર્શિદબાદનું એક બહુ જાણીતું જૈન કુટુંબ છે. વિજયસિંહ નહારના દાદા શ્રી સીતાબચંદજી નહાર અમદાવાદમાં વર્ષો પહેલાં ભરાયલી જૈન શ્વે. મૂ. કોન્ફરન્સના પ્રમુખ બન્યા હતા. વિજયસિંહ નહારના પિતા શ્રી પુરણાંદ નહાર પુરાતત્વ, સંશાધન તેમ જ પ્રાચીન ઇતિહારામાં ખૂબ રસ ધરાવતા હતા અને પુરાતન ચિત્રો તેમ જ મૂર્તિઓનો તથા સીક્કાઓનો તેમણે એક ઘણો મોટો સંગ્રહ કર્યો હતો, જે પાછળથી કલકત્તા યુનિવર્સિટીને ભેટ કરવામાં આવ્યો છે. વિજયસિંહ નહાર સાથે મારા વર્ષો જૂના સંબંધ છે. તેઓ જૈન સમાજના તેમ જ જૈન તીર્થોના પ્રશ્નોમાં ખૂબ રસ ધરાવે છે. કૉંગ્રેસ વિશે તેમની અપૂર્વ નિષ્ઠા રહી છે. વચગાળે જયારે કોંગ્રેસ પશ્ચિમ બંગાળમાં સત્તાસ્થાને હતી ત્યારે તેમણે લંબર મિનિસ્ટર તરીકે સેવા આપી હતી. તેમની રાજકારણી કારકિર્દી એકરારખી ઉજજવલ અને નિર્મળ રહી છે.
જણાવતાં આનંદ થાય છે કે તાજેતરમાં સી. પી. આઇના સહકાર પૂર્વક શ્રી. અજય મુકરજીની નેતાગીરી નીચે જે નવું પ્રધાનદંડળ નીમાયું છે તેમાં તેમને નાયબ મુખ્ય પ્રધાન તરીકે લેવામાં આવ્યા છે અને તે અંગે તેમનું હાર્દિક અભિનં.ન કરવા સાથે ત્યાંની અદ્યતન હિંસાપ્રચુર પરિસ્થિતિના સંદર્ભમાં તેમણે જવાબદારી સ્વીકારીને જે જિંદગીનું જોખમ ખેડયું છે તે માટે ચિત્ત ઊંડી ચિન્તા અનુભવે છે અને તેમની સહીસલામતી અને તેમની સુરક્ષા અંગે પરમાત્માને પ્રાર્થના કરે છે. અલબત્ત, આવી હિંમત અને નિડરતા દાખવવા બદલ તેઓ આપણ સર્વના ધન્યવાદને પાત્ર
બન્યા છે.
*
લૂન
બહેન રાજુલના પૂર્વજન્મસ્મરણની ઘટનાના નિરૂપણની પરિપૂતિ ‘પ્રબુદ્ધ જીવન’ના આગળના અંકોમાં પૂર્વજન્મસ્મરણની એક ઘટનાનું નિરૂપણ કરવામાં આવ્યું છે. તે બહેન રાજુલના દાદા શ્રી વૃજલાલ જે. શાહને, માર્ચ માસ દરમિયાન હુંરાજકોટ હતો ત્યારેં મળવાનું બનેલું અને બહેન રાજુલ તેમની સાથે સેાનગઢમાં રહે છે એમ તેમની મારફત જાણવા મળેલું. ત્યાર બાદ એપ્રિલની શરૂઆતમાં ભાવનગર જવાનું બનતાં બહેન રાજુલને પ્રત્યક્ષ જોવાની ઇચ્છા થઇ આવી અને એક મિત્ર સાથે તેમની મેટરમાં હું સા ગઢ ગયો અને ગુજલાલભાઇને મળ્યો. તેમણે અમને ખૂબ ભાવથી આવકાર્યા અને બહેન રાજુલને પ્રત્યક્ષ જોતાં મળતાં અમને બહુ આનંદ થયો. બહેન રાજુલ જે આશરે દશ વર્ષની છે. તેનામાં એક નમણી નિર્દોષ બાળાનાં અમને દર્શન થયાં. તેના પૂર્વ જન્મ વિષે અનેક લોકોએ તેને પ્રશ્નો કરેલા હાઇને તે વિષે વિશેષ પ્રશ્નો પૂછવાનું મને ન ગમ્યું. તેના દાદા વ્રજલાલભાઈના કહેવા પ્રમાણે આજે પણ તેનામાં પોતાના પૂર્વજન્મની સ્મૃતિ એટલી જ જાગૃત છે. ગૃજલાલભાઇ સાથે આ વિષયની ચર્ચા થતાં તેમણે રાજુલને પૂર્વ જન્મનું સ્મરણ જાગૃત થયું એ સમયની અમને થોડીક છબીઓ દેખાડી. તેમાંથી ‘પ્રબુદ્ધ જીવન”ના વાચકોના કુતૂહલને તૃપ્ત કરવા માટે પસંદ કરાયેલી બે છબીઓ નીચે આપવામાં આવે છે.
૨૭૭
પહેલી છબી બહેન રાજુલે પોતાના પૂર્વજન્મને લગતાં કરેલાં વિધાનોની પ્રતીતિ કરવા માટે તેને તેના વડીલા જુનાગઢના તેના પૂર્વભવના કહેવાતા નિવાસસ્થાને લઇ ગયેલા અને તે નિવાસસ્થાનના એક એરડામાં રાજુલની પૂર્વજન્મની કહેવાતી માતા સૌ. કાન્તાબહેન રાજુલને અને તેના આ જન્મની ફઈ બહેન સુધાને અન્ય બાળકો સાથે નાસ્તા કરાવે છે, અને મધ્યમાં ઊભડક પગે કાળા પાલકામાં રાજુલ (એ વખતે આશરે ચારેક વર્ષની) બેઠી છે તે પ્રસંગને લગતી છે.
મીસીસ બેનરજી રાજુલ સાથે વાર્તાલાપ કરે છે
બીજી છબી રાજુલના પૂર્વજન્મને લગતી વાતો છાપાઓમાં પ્રગટ થયેલી તે વાંચીને એ વિષયના ખાસ સંશેાધક શ્રી બેનરજી અને તેમનાં પત્ની રાજુલના વડીલે જ્યાં રહેતા હતા ત્યાં એટલે કે વાંકાનેરના નિવાસસ્થાને ગયેલાં અને મિાિસ બેનરજી રાજુલ સાથે વાત કરી રહ્યા છે તે પ્રસંગને લગતી છે. પરમાનંદ
Page #90
--------------------------------------------------------------------------
________________
૧૭૮
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૪-૧૯૭૧
ભગવાન મહાવીર << (ઑલ ઈન્ડિયા રેડીયે મુંબઇ સ્ટેશનથી મહાવીર જયંતીના : સાધક : કેવી રીતે ચાલે, કૅવી રીતે ઊભા રહે, કેવી રીતે બેસે, રોજ પ્રસારિત અને પ્રકાશન માટે અનુજાત)
કેવી રીતે સુવે, કેવી રીતે ખાય, અને કેવી રીતે બોલે, જેની તેને - આજે ભગવાન મહાવીરની જન્મજ્યન્તિને પવિત્ર દિવસ પાપકર્મનું બંધન ન થાય. છે. જૈન ધર્મના એ ચરમ તિર્થકંર, લગભગ ૨૫૦૦ વર્ષ પૂર્વે
આ ગાથોમાં આપણે જોઇશું કે જીવનના સામાન્ય વ્યવહાર નિર્વાણ પામ્યા. મહાવીર, બુદ્ધના સમકાલીન હતા; બુદ્ધ કરતાં માટે પણ ચાવી માંગી છે. આ જ સવાલ અર્જુને, શ્રીકૃષ્ણને લગભગ ૨૫ વર્ષ પુરોગામી હતા. બન્ને મહાપુરુષની વિહારભૂમિ ગીતામાં પૂછશે. એક જ હતી, મુખ્યત્વે મગધ. બને ધર્મો શ્રમણ સંસ્કૃતિને, અવૈ- स्थितप्रशस्य का भाषा, समाधिस्थस्य केशव । દિક. વૈદિક અને બ્રાહ્મણ પરંપરામાં રહેલ જન્મજાત ઉચ્ચ-નીચના स्थितधीः किम् प्रभाषेत, किमासीत ब्रजेत् किम् ।। ભેદને જૈનધર્મ કે બૌદ્ધધર્મમાં કોઇ સ્થાન નથી. બન્ને ધર્મોમાં શુદ્ર, સ્થિતપ્રજ્ઞ પુરુષ કેમ બેલે, કેમ ચાલે, કેમ બેસે વિગેરે. ભગવાન કહેવાતી જાતિઓના સ્ત્રી-પુરુષે અતિ આદરણીય સ્થાન પામ્યા મહાવીરને જવાબ નીચેની બે ગાથાઓમાં છે: છે. બ્રાહ્મણ પરંપરાનાં યજ્ઞયાગ અને તેમાં રહેલ હિંસાનાં, બન્ને ન દે, જોં જિદ્દે નયમ, ગ રો ધર્મો વિરોધી. બનને ધર્મોનું પ્રધાન લક્ષણ ઐહિક સુખોપભેગને ન મુ ક્ત, માતો, ઘઉં યા ન જન્ય છે ત્યાગ અને વૈરાગ્ય. બુદ્ધ અને મહાવીર બને ક્ષત્રીય રાજપુર, ‘કોયાર્થી મનુષ્ય કે સાધક આ બધા વ્યવહાર જતનાપૂર્વક સુખ-સમૃદ્ધિમાં ઊછરેલ, છતાં સાંસારિક સુખે પ્રત્યે વૈરાગ્ય થી કરે, એટલે કે કોઇ જીવને હાનિ કે દુ:ખ ન થાય એવી રીતે વાતે અને આધ્યાત્મ માર્ગે પ્રયાણ કર્યું. ગરીબાઇ કે દુ:ખથી જ વૈરાગ્ય તે તેને પાપકર્મનું બંધન થતું નથી. ભાવના જન્મે છે એમ નથી. બલ્ક ગરીબાઇ અથવા દુ:ખથી ઊપજેલ આ એક જતના અથવા બીજી રીતે કહીએ તે વિવેક શબ્દમાં વૈરાગ્ય કદાચ અસ્થાયી કે ક્ષણિક નીવડે, સમજણપૂર્વક સ્વીકારેલ જીવનને સાર ભગવાને મૂકી દીધું. આ વિવેક કેવી રીતે આવે? ત્યાગ સ્થિર અને કાયમી બને છે.
તે ભગવાને કહયું - જૈન ધર્મ, ભારતવર્ષને અતિ પ્રાચીન ધર્મ છે. જેનેના ચેાવીશ सम्व भूयण भूयस्स, सम्मं भूयाई पासओ। તીર્થકર થઇ ગયા. તેમાં ભગવાન મહાવીર છેલ્લા હતા. તેમની વિવિ @ 78, T F = યજુર ! પૂર્વના ૨૨ મા તીર્થી નેમનાથ અને ૨૩ માં પાર્શ્વનાથ પણ ઐતિ- નાના મોટા તમામ જીવને પિતાના આત્મા સમાન ગણે– હાસિક પુરુષે હતા તેના ઘણા પુરાવા મળે છે. પ્રથમ તીર્થકર મારાતારાને મુદ્દલ ભેદ અંતરમાં ન હોય, તથા ઇન્દ્રિયનિગ્રહી ભગવાન રિષભદેવને ઉલ્લેખ પણ વેદમાં અને પુરાણમાં મળે છે. અને સંયમી હોય, એવા સાધકને પાપકર્મનું બંધન થતું નથી. વર્તમાન ભારતીય સંસ્કૃતિ જૈનધર્મ, બૌદ્ધધર્મ અને વૈદિક કે વળી ભગવાને કહ્યું :બ્રાહ્મણ ધર્મને ત્રિવેણી સંગમ છે. આ ત્રણે ધર્મોએ પરસ્પરને पढमं नाणं तओ दया एवं चिट्टइ सव्वसंजए। ગાઢ અસર કરી છે અને પરિણામે એક ભવ્ય ભારતીય સંસ્કૃતિનું જ્ઞાન જ જાણી fiા ના છેદ-gવ.. ઘડતર અને નિર્માણ થયું છે. આ ત્રણે ધર્મોમાં તાત્વિક પ્રશ્ન પ્રથમ જ્ઞાન અને પછી દયા. અજ્ઞાની પુરુષમાં સાચી દયા પરત્વે મતભેદ હોવા છતાં, આચાર–ધર્મની એકસૂત્રતા મહશે રહી છે. કે અહિસા પ્રકટે નહિ, પાપ-પુણ્યને ભેદ જાણે નહિં. આ જ્ઞાન ધમ્મપદ વાંચીએ, ગીતા વાંચીએ કે આચારાંગ સૂત્ર વાંચીએ, ત્રણે એટલે આગળ કહ્યું તેમ, માનવત્ સર્વભૂતે. આવું જ્ઞાન હોય તે ધર્મોના ઉપદેશની પાયાની એકતા જણાઇ આવશે. એ ખરું છે કે આપોઆપ, નિતી ', મૂકું ? અન્ન , જીવ દરેક ધર્મો એક અથવા બીજા ગુણ ઉપર વધારે ભાર મૂક્યો માત્ર સાથે મારી મૈત્રી છે, કોઇ સાથે મારે વેર નથી, એ ભાવના છે. જૈન ધર્મે અહિંસા, તપ અને સંયમ ઉપર, બુદ્ધ ધર્મે કરુણા અંતરમાં જાગે. ઉપર, તે ગીતાએ લેસંગ્રહાર્થ કર્મયોગ ઉપર ભાર મૂક્યો છે. જૈન ધર્મને આ પાયાને સિદ્ધાંત છે કે સર્વ જીવ સમાન છે. પણ ત્રણે ધર્મોમાં અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ આત્મૌપમ્યની દષ્ટિમાં, જીવ એટલે માત્ર માનવી નહિ, પણ માનવીના આચારધર્મનાં મૂળભૂત સિદ્ધાંતને સ્વીકાર છે. કીટ અને પગથી માંડીને માનવ - સર્વ જીવને સમાવેશ થાય છે.
જીવન એક ગૂઢ રહસ્ય છે. તેને તાગ પામવા, માનવી સમજણે જૈન ધર્મ એકજ એ ધર્મ છે કે જેણે કીક પતંગ તે શું પણ, - થશે ત્યારથી ચિન્તન કરતો રહ્યો છે. સંતપુરુષે, પયગમ્બરો વનસ્પતિ, પાણી અને અગ્નિ જેવી જીવનશૂન્ય ગણાતી લૌતિકવરનુએમાં કે તત્વજ્ઞો પિતાના જ્ઞાન અને અનુભવને વારસે આપણને આપી પણ જીવનતત્વ નિહાળ્યું. આ દર્શનની ગહનતા વર્તમાન વિજ્ઞાને ગયા છે. આ બધા મહાપુરુષ સમક્ષ બુનયાદી પ્રશ્ન એ હતો હવે પુરવાર કરી છે. ત્યારે તે ભગવાનનું આત્મદર્શન જ હતું. જૈન અને આપણી સમક્ષ પણ છે કે, માનવીનું જીવન અને તેને વ્યવ- ધર્મની અહિંસાને પાયો આ સર્વ જીવસમાનતાને સિદ્ધાંત છે. હાર કેવું હોવું જોઇએ કે જેથી પિતાને પણ સાચું સુખ અને અહિંસાનું બીજું પાસું અનુભવની ભૂમિકા છે. સર્વ જીવ શાન્તિ મળે અને પિતાની આસ-પાસના સર્વ પ્રાણીઓને પણ જીવવા ઇચ્છે છે. ઇ મરવા ઇચ્છતું નથી. તેથી નિર્ચ થે ઘેર સુખ અને શાન્તિ મળે. આવા સુખ અને શાન્તિની ધમાં માનવી એવા પ્રાણીવધને ત્યાગ કરે છે.' ભટકતો રહ્યો છે અને તે ભ્રમણમાંથી છૂટવા પ્રયત્ન કરે છે. આવું આત્મદર્શન કે અનુભૂતિ કેમ થાય, તેમાં અવરોધ ભગવાન મહાવીરે આ સમસ્યાને ઉકેલ બતાવ્યું છે. એ તેમનું શું છે, અને તેને દૂર કેમ કરાય, તેને સાધનામાર્ગ ભગવાને વિસ્તારથી જીવન દર્શન છે. આ પવિત્ર દિવસે એ જીવન દર્શન ફરી યાદ સમજાવ્યા છે. મનુષ્ય પ્રકૃતિમાં રહેલ કયા, કામ, ક્રોધ, મદ, કરી સમજવા પ્રયત્ન કરીએ.
મેહ, લોભ વિગેરે આ જ્ઞાનના અવરોધક છે. સતત જાગૃતિ, સંયમ આ જીવન સમસ્યા આ રીતે મૂકી છે:
અને તપ આ અવરોધને દૂર કરવાના માર્ગ છે. ભગવાને કહ્યું છે. कहं चरे? कहं चिठे ? कहमासे ? कहं सये?। सल्लं कामा, विस कामा, कामा आसी विसोवमा। . कहं भुजन्तो भासन्तो, पावं कम न बन्धइ।। कामे य पत्थे माणा, अकामा जन्ति दोग्गई ।।
Page #91
--------------------------------------------------------------------------
________________
તા. ૧૯-૪-૧૯૭૧
- જસુ
જીવન
૨૭૯
3 ચૂંટણી પછી -
4
- વાસનાઓ તૃષ્ણા ભારે શલ્યરૂપ છે, જેર જેવી છે, ભયંકર સર્પ જેવી છે. જે વાસનાઓને વશ પડી કામ–ભાગોને ઝંખ્યા કરે છે તેઓ કામ–ભાગને પામતા નથી અને છેવટ દુર્ગતિ પામે છે. - લેક્સભાની ચૂંટણીને એક મહિને. થયું. પરિણામેનાં આશ્ચર્ય
खणमेत्त सोक्खा, बहुकाल दुक्खा। " અને આઘાતની હવે કળ વળતી જાય છે. સ્થિર ચિત્તે વિચાર શરૂ पगाम दुक्खा, अणिगाम सोक्खा।
થયો છે. જેમને વિરોધ હતા તેવા પણ હવે પુન: વિચાર કરતાં सार मोकखस्स, विपक्ख भूथा
થયા છે. જે બન્યું છે તે કોઈ મહાન અનિષ્ટ નહિ પણ કદાચ ઈષ્ટ खाणी अणत्थाण, उ कामभोगा।।
પરિણામી નિવડે એમ માનતા થયા છે. દુર્ગાદાસ અને નયનતારા કામ-ભાગે ક્ષણ માત્ર સુખ આપનારી છે અને લાંબા સમય સુધી દુ:ખ ઝાંપનારા છે. આ કામ–ભેગો આત્માની પૂર્ણ સ્વતંત્રતા, એટલે
સહગલ (વિજ્યાલક્ષ્મી પંડિતનાં પુત્રી) જેવા વિરોધી રાજકીય નિરીકે મેતના ભારે શત્રુએ છે અને અનર્થોની મોટી ખાણ સમાન છે.
લકાનું વલણ બદલાયું છે. વેપારીવર્ગ અને ગુજરાતીએ હવે કહેતાં
થયા છે કે સારું થયું, સ્થિર સરકાર મળશે, સામ્યવાદીએ અને કમસુપભાગની લાલસા પેઠે, માણસમાં બીજી મોટી કામના
વાદીઓ પર ઇન્દિરા ગાંધીને આધાર રાખ નહિ પડે, પાટલીપરિગ્રહની છે. પરિગ્રહની વાસના માણસ ધનથી સત્તાથી અથવા
બદલુઓની જમાત જશે. વિજયથી જે કીર્તિથી સંતોષવા પ્રયત્ન કરે છે. પિતાની જાતને વિસ્તાર કર,
ઉન્માદમાં હતાં. તેમને
હવે ભાન થતું જાય છે કે શાસક કેંગ્રેસને માથે ભારે મોટી પિતાને મોટા માનવું, અને મોટા દેખાવું એ માનવસ્વભાવનું
જવાબદારી આવી પડી છે અને આપેલ વચનોનું પાલન નહિ લક્ષણ છે. કોઇ ધનદોલતથી મેટાઇ માને, કોઇ સત્તાથી, કોઇ
થાય તો તેઓ પણ ઊખડી જશે. નવા પ્રધાનમંડળની રચનામાં કીર્તિથી, આવા પ્રકારની મોટાઇ પારકાના ભાગે જ મળે છે.
'ઇન્દિરા ગાંધીએ ડે ફેરફાર કર્યો છે, પણ sl e has to clear બીજને નાના કરીને, બીજાનું લઇને, બીજાના ઉપર સત્તા લાગવીને. આવા પરિગ્રહ-મેલમાંથી છૂટવા માટે ભગવાને કહ્યું છે :
n u.h dead wocd. મે મહિનામાં વિશેષ ફેરફારની આગાહી जहा दुमस्स पुप्फेसु, भमरो आवियइ रसं।
છે. અપ્રતિમ નેતૃત્વ પ્રાપ્ત કર્યું છે. પણ ભય કે ખટપટથી જ न य पुप्फ किलामेइ ,सोय पीणेइ अप्पयं ।।
આગેવાની સફળ થતી નથી. પ્રેમ અને આદરથી થાય છે. અથવા ભમરે ફ_લમાંથી રસ ચૂસે છે અને પિતાની જાતને નિભાવે છે fમાર્ગીરા : પાર્લમેન્ટની ટૂંકી બેઠક દરમ્યાન, રાષ્ટ્રપતિના પ્રવપણ ફલને કોઈ હાનિ કરતું નથી, શ્રેયાર્થી મનુષ્યને જીવનવ્યવહાર
ચનમાં અને શાસક કેંગ્રેસની મહાસમિતિની બેઠકમાં, પિતાના આવે હોય છે. આસકિતરહિત, પ્રમાદરહિત, સંયમી, મૈત્રી, કરુણા,
કાર્યક્રમના સત્વર અમલને દ્રઢ નિર્ધાર ફરી જાહેર કર્યો છે. શું કરશે મુદિતા એવી ભાવનાઓથી ઐતિપ્રેત.
તેની પ્રજા આતુરતાથી રાહ જોઈ રહી છે. બજેટ સમયે કાંઇક , ' " ભગવાન મહાવીરના જીવન દર્શનમાં અહિંસા, સંયમ તપ અને નિર્દેશ મળશે. આયોજન પંચના બધા સભ્યોનું રાજીનામું માગી, અપરિગ્રહની જેમ અનેકાન્ત દષ્ટિ પણ પ્રધાન છે. મેતાગ્રહ - આર્થિક નીતિની પુન:વિચારણાનું દિશાસૂચન કર્યું છે. માત્ર આયોજન કે પૂર્વગ્રહોને અભાવ, સત્યજિજ્ઞાસા, સહિષ્ણુતા, બીજાના મતને પંચ નહિ પણ આખું સરકારી માળખું પુન: રચના માગે છે. શાસક સમજવાનો પ્રયત્ન-આ બૌદ્ધિક અહિંસા મહાવીરની વિશેષતા છે. કેંગ્રેસના કાર્યક્રમમાં શ્રદ્ધા હોય અને નિષ્ઠાપૂર્વક તેને અમલ કરે
મહાવીરના આ જીવનદર્શનની વર્તમાન યુગમાં શું ઉપયુકતતા તેવા યુવાન અમલદારે બધી કક્ષાએ મૂકવાની જરૂર છે. અત્યારે છે? આ જીવનદર્શનની ત્રિકાળ ઉપયુકતતા છે. એ સનાતન સત્ય જેને પંપાળવામાં આવે છે તેવા કેટલાક વર્ગોને અણગમતા, પણ છે. આત્માનુભવની વાણી છે.
પ્રજાહિતમાં જરૂરી હોય તેવાં નિર્ણય લેવા પડશે. એક તરફથી ભાવ - ga ઘ ઘરે નિજે, સાસU નિશિg
વધારે અને ફ ગાવો અટકાવવો પડશે તે બીજી તરફ વેતન અને જીન-શાસિત આ ધર્મ, ધૃવ છે, નિત્ય છે, શાશ્વત છે. વર્તમાન
પગાર વધારાની અમર્યાદ માગણી કવી પડશે. રાજ્યના કર્મચારીઓએ જીવનની વિષમતાઓ, અશાન્તિ, સંઘર્ષો, આ ધર્મની અવગણનાનું
મધ્યસ્થ અને રાજ્ય સરકારોની અસહાય દશાને લાભ લઈ, કરડે પરિણામ છે. આ ધર્મ સમાનતાને છે. તેમાં સાચી લોકશાહી છે.
રૂપિયાના ખર્ચને વધારો કર્યો છે. બેન્કોનું રાષ્ટ્રીયકરણ થયું પણ તેમાં ઉચ્ચ-નીચના ભેદ નથી, કાળા-ગારાના ભેદ નથી, ગરીબ
બેન્ક કર્મચારીઓની અશિસ્ત વધી છે અને પ્રમાણમાં તેમના પગારે, તવંગરના ભેદ નથી. આ ધર્મમાં સાચે સમાજવાદ છે. મુડીવાદ,
સારા હોવા છતાં, માંગણીઓ વધતી રહી છે અને હડતાળ પાડી છે. સામ્યવાદ કે વર્તમાન સમાજવાદ એ બધા વાદમાં અપરિ
બીજા જે વર્ગોની આવક વધી છે અને જેમને બેજ સહન કર ગ્રહની ભાવના નથી. એ ત્રણે વાદની જીવન દષ્ટિ પરિગ્રહની
પડતો નથી તેમના ઉપર બોજ નાખવો પડશે. હરિયાળી ક્રાન્તિના છે, જીવનના ઉરચ ધારણને નામે અસંયમની છે. મુડીવાદ, બીજના
કારણે ખેડૂતને એક વર્ગ ઘણો સુખી થયો છે અને મોટી આવક ભેગે, ઘડાઓ માટે પરિગ્રહ કરે છે, સામ્યવાદ કે સમાજવાદ પરિગ્રહની
કરે છે જે હવે કરમુકત રહી શકે નહિ. ભૂમિવિતરણના કાયદાઓ સમવહેંચણી માગે છે. પણ બધાની દષ્ટિ તે પરિગ્રહની છે. જીવનની
બધા રાજ્યોએ કર્યા, પણ તેને અમલ બહુ ઓછો થયો છે, રાજ્યોની જરૂરિયાતો ઓછી કરવી, જીવનમાં સંયમ અને અપરિગ્રહ કેળવા એ
શિથિલતાને કારણે અને રાજકીય હેતુથી. ટુંકામાં, પ્રજાના બધા વર્ગોએ ધર્મની દૃષ્ટિ છે. તેમાં સમાજનું સાચું કલ્યાણ છે. બધા ધર્મપુરુષ,
ભેગ આપવો પડશે અને ભાવનાપૂર્વક (with idealism & તે મહાવીર હોય, બુદ્ધ હોય, ક્રાઇસ્ટ હોય કે મહમ્મદ હોય; સૌને
spirit of sacrifice) નવું વાતાવરણ સર્જવું પડશે. તે જ, આ ઉપદેશ છે, સૌને આ અનુભવ છે. માનવીના દુ:ખે કોઈ
પ્રજાની અભિલાષાઓ સંપાશે. ઇશ્વરે મળેલ નથી. માણસે પિતે, પિતાની પ્રકૃતિથી, પિતાના
કેંગ્રેસ સંસ્થા સ્વાઈથી, પિતાની કામનાઓથી, ઉત્પન્ન કરેલાં છે. મહાવીરે કહ્યું છે :
'આવા વાતાવરણનું સર્જન કરવા, માત્ર રાજ્યકક્ષાએ નહિ પણ अप्पा कत्ता विकत्ता वा, दुकखाण य सुहाणय ।। अप्पा मित्तम मित्तंच, दुप्पट्ठिय, सुपट्ठिओ।।
પ્રજાકીય અને સંસ્થાકીય કક્ષાએ વધારે કામ કરવાની જરૂર પડશે. આત્મા પિતે પિતાના દુ:ખેને અને સુખને પેદા કરનારા
શાસક કેંગ્રેસે સંસ્થાકીય સંગઠ્ઠન મોટા પાયા ઉપર કરવાનું રહે છે. છે અને નાશ કરનાર છે. સન્માર્ગગામી આત્મા મિત્ર છે, દુર્માળુંગામી
કેંગ્રેસ છિન્નભિન્ન થઇ ગઇ. ફરી તે પ્રાણવાન અને સેવાભાવી આત્મા શત્રુ છે. મહાવીરને આ સંદેશ છે.
બને ત્યારે જ રાજકક્ષાએ કાંઇક સફળતા મળે. કેંગ્રેસના કાર્યકર્તાચીમનલાલ ચકુભાઈ શાહ એમાં, વર્તમાને સત્તાલોલુપતા બહુ વધી ગઈ છે. મોટા ભાગના
Page #92
--------------------------------------------------------------------------
________________
પ્રભુ
જીવન
તા. ૧૧--૧૯૭૧
-
=
-
=-
-
-
-
-
-
-
-
-
- -
-
-
-
-
કાર્યકર્તાઓ કાંઇક લાભદાયી સ્થાન પ્રાપ્ત કરવા તત્પર રહ્યાં છે. પ્રજા સાથે જીવંત સંપર્ક અને તેની સેવા માટેa devoted & dedicated band of workers તૈયાર કરવા પડશે. અત્યારે તે શાસક કોંગ્રેસ જૂની સંસ્થાકૅસનું બીજું સ્વરૂપ છે. એ જ માણસ છે, મેટા ભાગના થાકી ગયેલા, ઉત્સાહ ગુમાવી બેઠેલા, સલામતી શોધતા અને કરેલ સેવાઓના બદલાની ઇચ્છા રાખતા. નવું લેહી લાવવાની વાતે ઘણી થાય છે પણ જામી પડેલા ખસવા તૈયાર નથી. આ ચૂંટણીનાં પરિણામે એ રહીસહી સંસ્થા કેંગ્રેસના કાર્યકર્તાઓમાં પુન: વિચારણાનું આંદોલન જગાવ્યું. ઘણાં શાસક કૉંગ્રેસમાં જોડાઇ ગયા. કેટલાક એકતાની વાત કરતા થયા, આગળ વધ્યા, અટકયા, પાછા ફર્યા. સંસ્થા કેંગ્રેસના બુઝર્ગ આગેવાને વિમાસણમાં છે. પણ તેમને માટે હવે જે એક માત્ર માર્ગ રહ્યો છે તે સ્વીકારવા તેઓ તૈયાર નથી. પાટીલ જેવા નિખાલસતાથી કહી દે છે કે બધાએ નિવૃત્તિ લેવી જોઇએ, પણ મમતા છૂટે નહિ. બંગાળની સંસ્થા કેંગ્રેસના કાર્યકર્તાઓ અને આગેવાને એમ કહે છે કે શાસક કૉંગ્રેસને હવે સુકાન સોંપી દેવું જોઇએ, પણ વરિષ્ઠ આગેવાને આડા પડે. એ આગેવાનીમાં ઢીલાપોચા હોય તેવાઓને hard liners ધમકાવી નાખે. શાસક કોંગ્રેસમાં ભળી જવું તેમને માટે શકય નથી. બિચારા કાર્યકર્તાઓને તેમને માર્ગે જવા દેવાનું આગેવાનોને ગમતું નથી. ગુજરાતમાં એકતાની વાત થઇ તે મોરારજીભાઈ ત્રાટકયા અને નબળા સબળા સૌને બાંધી રાખ્યા. કયાં સુધી બાંધી રાખશે? યુગબળને ઓળખી પોતાનું સ્થાન સમજી લેવું તે વિરલ વ્યકિતઓ કરી શકે છે. મસાણી જેવા કોઇકજે પક્ષનું નેતૃત્વ સ્વેચ્છાએ છોડી દે.
રાજય કક્ષાએ-ઉત્તર પ્રદેશ અને બિહારમાં
કરાભાની ચૂંટણીની અસર બધા રાજયો ઉપર પડશે તેમ તે હતું, પણ કેટલાક રાજ્યમાં તાત્કાલિક અસર થઇ. ઉત્તર પ્રદેશમાં ટી. એન. સિહ નફટાઇથી ચીટકી બેઠા હતા. બિચારા જવા માગતા હતા પણ તેમના સાથીદારે પિતાના સ્વાર્થે જવા દેતા નહોતા. છેવટે તેમની સામે અવિશ્વાસની દરખાસ્ત મંજુર થઈ ત્યારે ગયા. શાસક કોંગ્રેસના કમલાપતિ ત્રિપાઠીએ અત્યારે સરકાર રચી છે.
ત્રિપાઠીની લાંબા વખતની એક મહત્વાકાંક્ષા પૂરી થઇ. પણ પાટલીબદલુના ટેકાથી રચાયેલ આ સરકાર છે. કોણ જાણે કયાં રાધી ટકશે? લોકસભા પેઠે બધા રાજમાં ફરી ચૂંટણી નહિ થાય
ત્યાં સુધી અનિશ્ચિતતા ચાલુ રહેશે. બિહારમાં સંયુકત દળને શંભુમેળો પ્રધાનમંડળને વિસ્તૃત કરી, હજી તો ઊભે છે. શાસક કેંગ્રેસમાં ફાટફૂટ ન હતી તે ત્યાં પણ આ સરકાર ટકી ન શકત.
પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સા પશ્ચિમબંગાળમાં છેવટ બિનમાકર્સવાદી, સંયુકત પરચાની સરકાર અજોય મુકરજીની આગેવાની નીચે રચાઈ છે. આ મોર- ચાના ૧૪૦ સભ્યમાં ૧૦૫ સભ્ય શાસક કેંગ્રેસના છે. મુસ્લિમ લીગને પણ સાથે લેવું પડે છે. શાસક કેંગ્રેસે સારા પ્રમાણમાં માકર્સવાદીઓ અને અન્ય પક્ષને શિકસ્ત આપી છે. પણ સ્પષ્ટ બહુમતિ ન મળી તેથી મારી રચવો પડયો. છતાં માકર્સવાદીઓને હાલ તુરત હઠાવ્યા તે લાભ છે. પૂર્વબંગાળના આંતરવિગ્રહ પશ્ચિમ બંગાળની વિષમ સ્થિતિ વધારે વિષમ બનાવી છે. ઓરિસામાં મધ્યસત્ર ચૂંટણી થઇ પણ કોઇ પક્ષને સ્પષ્ટ બહુમતિ ન મળી. બીજુ પટનાયક પાંચ બેઠક લડયા પણ બધે હારી ગયા. પણ તેમની જનતાકેંગ્રેસના ઠીક સભ્ય ચૂંટાયા. હરેકૃષ્ણ મહેતાબ ચૂંટાયા અને તેમના કેટલાક સાથીદારે શાસક કેંગ્રેસમાં જોડાવા તૈયાર થયા, પણ બહુમતિ ન કરી શક્યા. સ્વતંત્રપક્ષ, જનતાકેંગ્રેસ વિગેરેને સંયુકત મેર કરી ૮૦ વર્ષના વિશ્વનાથ દાસને નેતૃત્વમાંથી ખેંચી
લાવી નેતા બનાવ્યા અને મંત્રીમંડળ રચવ્યું. આ પરિસ્થિતિ લાંબે વખત ટકશે નહિ
માયસેર અને ગુજરાતમાંમાયસેરમાં લોકસભાની બધી બેઠકો શાસક કેંગ્રેસે લીધા પછી, સંસ્થા કેંગ્રેસના ઘાણાં ધારાસભ્ય શાસક કેંગ્રેસમાં જોડાય તેમાં આશ્ચર્ય નથી. વીરેન્દ્ર પાટિલે રાજીનામું આપ યોગ્ય પગલું લીધું. શાસક કેંગ્રેસમાં સરકાર રચવા સંબંધે તીવ્ર મતભેદ છે. પક્ષાનાર ઉપર આધાર રાખી, સરકાર રચવી સલામત નથી. ગ્ય પણ નથી. તેના કરતાં, મધ્યસત્ર ચૂંટણી કરી, પ્રજાનો આદેશ મેળવવો બંધારણીય અને માનભર્યો માર્ગ છે. સત્તા પર આવવા આતુર સભ્યો ઉત્સાહ શાસક કેંગ્રેસના આગેવાને રેકશે અને થોડા સમય - પતિનું શાસન રાખી, મધ્યસત્ર ચૂંટણી કરશે એમ આશા રાખીયે. સત્તા મળે તે જ ટેકે આપવા તૈયાર હોય તેવા જાય તે કાંઈ નુકસાન નહિ થાય. એ જ સાચો માર્ગ છે | ગુજરાતમાં જે બન્યું છે, તેણે બધી માઝા મૂકી. બીજા રાજ્યોમાં
એવું બની રહ્યું છે, પણ ગુજરાત કાંઇક સિદ્ધાંતવાદી કે નિષ્ઠાવાન હોવાનો દાવો કરતું. ત્યાંની પ્રદેશ સમિતિના પ્રમુખ અને મુખ્ય
ત્રી ગુજરાતની સંસ્થાકેંગ્રેસના નિષ્ઠાપૂર્વકના વર્તન માટે અભિમાન લેતા. ચારપક્ષી મોરચામાં નહિ જોડાઇએ અને કેંગ્રેસ લેકસભાની બેઠકો લડશે એવી જાહેરાત કર્યા પછી, મોરારજીભાઇના આગ્રહથી જે નમતું મૂકયું તેનું પરિણામ ભેગવ્યું. હિતેન્દ્રભાઇએ ઘણી કટોકટીને પસાર કરી છે, પણ આ વખતે જે બન્યું તેમાં તે ચરણસિંહ પણ તેમની પાસેથી બોધપાઠ શીખે એમ કહેવું જોઇએ. પણ માત્ર હિતેન્દ્રભાઈ કે વજુભાઇ શાહના વર્તનનું આશ્ચર્ય નથી. શાસક કેંગ્રેસ અને સંસ્થા કોંગ્રેસના કેઈ બાકી ન રહ્યા એમ કહેવું જોઇએ. સંસ્થાકેંગ્રેસમાં કેટલાક નિષ્ઠાવાન કહેવાતા એવા પણ નબળા નીકળ્યા. ગુજરાતમાં જે બન્યું તેને કડીબદ્ધ ઇતિહાસ કદાચ હજી પૂર બહાર આવવા બાકી છે. પણ જેટલું બહાર આવ્યું છે તેમાં કોઈની પ્રતિષ્ઠા રહી નથી. શાસક કેંગ્રેસના આગેવાને ઝટ સત્તા પર આવવા દિલ્હી દોડ્યા. અંદર અંદર સ્પર્ધા થઇ, ફાટફૂટ થઈ. દુર્ભાગ્યે શાસક કેંગ્રેસના વરિષ્ઠ મંડળને સરકાર રચવા પરવાનગી ' આપવા સમજાવી શકયા પણ હોઠે આવેલું ઢેળાઇ ગયું. સારું જ થયું છે. ગુજરાતના ધારાસભ્યોએ જેટલી નિષ્ઠાહીનતા બતાવી તેટલી કદાચ કોઇ રાજ્યમાં નહિ બની હોય. લીલાધર પટેલ જેવા દિવસમાં ત્રણ વાર ફરે. ધાકધમકી, લાલચ, દોડધામ, બેસુમાર બંને પક્ષે કરી બતાવ્યું. હિતેન્દ્રભાઇએ રાજીનામું આપ્યા પછી, કહેવાય છે. સુરત, સંસ્થા કેંગ્રેસના કેટલાક આગેવાને દિલ્હીના સંપર્કમાં હતા અને તેમણે શાસક કેંગ્રેસમાં દાણ ચાંપી જેવા પ્રયત્ન કર્યો. પ્રદેશ સમિતિની બેઠકમાં હિતેન્દ્રભાઇ મૌન રહ્યા. એકતાની વાત કરવાવાળા પ્રધાને ફરી હિતેન્દ્રભાઇના પ્રધાનમંડળમાં જોડાયા અને પછી કહે વાય છે કે એકતાની વાત ચાલુ રાખવાની છૂટ મળી છે. આ એકતા એટલે શું? આમ તે શાસક કેંગ્રેસમાં જોડાય એટલે એકતા થાય. પણ તેમ કરતાં પહેલા, શરતે કરવી હતી કે પિતાનું સ્થાન તેમાં શું રહેશે. સ્વાભાવિક રીતે જ શાસક કેંગ્રેસના આગેવાનેમાં આવી વાતને ઉત્સાહ ન હોય. શાસક કેંગ્રેસનાં આગેવાન શ્રી કાન્તિલાલ ધીયાને ગવર્નરે આમંત્રણ આપ્યું ત્યારે તુરત જ તેમણે કહેવું જોઇતું હતું કે શાસક કેંગ્રેસ સરકાર રચવા ઇછતી નથી અને રાષ્ટ્રપતિનું શાસન આવકારવું જોઇનું હતું. તે આ બધી શરમજનક ઘટનામાંથી ગુજરાત બચી જાત. એમ કહેવાય છે કે મેરારજીભાઈએ શ્રી એચ. એમ. પટેલ સાથે મળીને, સ્વતંત્ર પક્ષને ટેકે મેળવ્યું અને લીલાધર પટેલે હિતેન્દ્રભાઈને ટેકો આપ્યો. રાષ્ટ્રપતિનું શાસન અને ત્યાર પછી મધ્યસત્ર
Page #93
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૪-૧૯૭૧
ચૂંટણી કરી, પ્રજાના આદેશ મેળવવા એક જ માનભર્યો માર્ગ હતા આવા પાટલીબદલુ ધારાસભ્યોના આધાર પર સરકાર રચવી એ રેતીને મહેલ ચણવા જેવું છે. ચૂંટણી વખતે પ્રજા આ બધાની કીંમત કરી લેશે. ગમે તેમ કરી બહુમતી બતાવી એટલે ગવર્નરે તે બંધારણ મુજબ, સરકાર રચવા દેવી જોઈએ. પણ આવા સંજેગોમાં પ્રજાએ આંદોલન કરી, આ બધાને રાજીનામું આપવાની ફરજ પાડવી જોઈએ. પ્રજાના પ્રતિનિધિ તરીકે રહેવાના અધિકાર એ બધા ગુમાવી બેઠા છે. રાજકીય પક્ષાએ લાયક ઉમેદવારોની પસંદગી કરવાની કેટલી જરૂરિયાત છે તે આવી ઘટના ઉપરથી સમજાય છે. ગુજરાતમાં જે બન્યું તેથી અત્યંત ખેદ અને દુ:ખ થાય તેવું છે. પૂર્વ નંગાળ
ઋપુર્ણ જીવન
પૂર્વ બંગાળમાં જે બની રહ્યું છે તેની ઊંડી અને વ્યાપક અસર ભારત ઉપર પડશે. આપણી પૂર્ણ સહાનુભૂતિ પૂર્વ બંગાળ સાથે છે. તેને બનતી સહાય કરવી એ આપણી ફરજ છે. પણ સીધી દરમ્યાનગીરી આ સમયે યોગ્ય અથવા હિતાવહ નથી. પૂર્વ બંગાળી એક સ્વતંત્ર રાજ્ય તરીકે સ્વીકારવાનું પગલું પણ હજી ઉતાવળુ ગણાશે. ત્યાં માનવસંહાર થઈ રહ્યો છે તે અસહાયપણે જોઇ રહેલું પડે છે. તેનો તાત્કાલિક અંત આવે અને પૂર્વ બંગાળની પ્રજા યાતનાઓમાંથી છૂટી સ્વતંત્ર થાય તેવી અંત:કરણની ભાવના છે. તે માટે વિશ્વપ્રજામત જાગ્રત કરવા જોઈએ પૂર્વ બંગાળના ભિષણ રીગ્રામનાં પરિણામ અત્યારે નિશ્ચિત ન કહેવાય. સંભવ છે કે થોડા સમય માટૅ લશ્કરનું દમન, પૂર્વ બંગાળની સ્વતંત્રતાને રોકે, પણ હવે કોઈ કાળે તે લાંબા વખત રોકી શકે નહિ, પૂર્વ બંગાળની ઘટના બતાવે છે કે માત્ર ધર્મના નામે ઊભી કરેલ રચના ભાષા, રાંસ્કૃતિ, ભૌગાલિક પરિસ્થિતિ, આર્થિક હિતો“આ બધાં બળાને પરાજ્ય કરી શકતી નથી. પૂર્વ બંગાળની સ્વતંત્રતાથી એક અકુદરતી પરિસ્થિતિને અંત આવશે અને સૌને લાભ થશે. ચીમનલાલ ચકુભાઈ થાણ મંગલા દેશ
1
છેલ્લા ૧૨-૧૫ દિવસથી રોજ સવારે છાપું ખોલીએ છીએ અને પાકિસ્તાની લશ્કરે પૂર્વ બંગાળમાં વર્તાવેલા કાળા કેરના બિનસત્તાવાર કે અર્ધ સત્તાવાર સમાચારો વાંચીને આપણું કાળજું કંપી ઊઠે છે. પૂર્વ બંગાળની ગરીબ અને નિ:શસ્ત્ર પ્રજા પર પાકિસ્તાનનું લશ્કર જે દિવસે તૂટી પડયું ત્યાર પછીના બે ત્રણ દિવસ તો એમજ લાગ્યું હતું કે ચાર છ દિવસમાં તે બંગલા દેશ પાકિસ્તાનથી આઝાદ થઇ જશે. પણ કમનસીબે એમ બનવા પામ્યું નથી. લાખોની સંખ્યામાં નિ:સહાય પ્રજાની ભયંકર કત્લેઆમ કરવામાં આવી છે. એથી પણ ઘણી વધારે સંખ્યામાં લોકો અપંગ, દુ:ખી અને બેધર થઇ ગયાં છે. . પ્રજાની આ ભયંકર યાતનાના અંત ક્યાંય જણાતા નથી, પંદરેક દિવસ પછી પૂર્વના એ પ્રદેશમાં ભારે વરસાદ શરૂ થશે ત્યાં સુધીમાં મુકિત ફોજના સૈનિકો જે પોતાના જુસ્સા ટકાવી રાખે તે પાકિસ્તાનના લશ્કરને ભારે પડી જાય એમ છે. એમ નહીં થાય તે કદાચ આ બળવા હાલ પૂરતા દબાઇ જશે.
એક વાત ચાક્કસ છે કે પશ્ચિમ પાકિસ્તાન હવે પૂર્વ બંગાળનું શેષણ કરી શકે એમ નથીજ; અને આજેકે કાલે બંગલા દેશના પાર્કિસ્તાનથી છૂટા પડેજ છૂટકો થવાનો છે. આવી પરિસ્થિતિ પેદા થાય એમ ભારતે કદી ઇચ્છચ્યું ન હતું, ધાર્યું પણ ન હતું. પરંતુ હવે જયારે એક યા બીજા કારણે પાકિસ્તાનના ભાગલા થવાના છે ત્યારે, આપણી દષ્ટિએ જોઇએ તો આપણને તે તેમાં લાભ છે. કારણ કે સાડા સાત કરોડની (લગભગ ૬૦ ટકા જેટલી) વસતિ છૂટી પડી જવાથી તેમજ ખેતીની પેદાશ અને અન્ય કેટલીક ઔદ્યોગૌક જરૂરિયાત માટે જેના પર પશ્ચિમ પાકિસ્તાનના આર્થિક વિકાસ અવલંબી રહ્યો હતા તેવા બંગલા દેશ અલગ થઈ જવાથી બાકી રહેલા પાકિસ્તાનની આર્થિક, રાજકીય હાલત પર ઘણી મોટી અસર પડશે. અને બલુચિસ્તાન કે પખ્તુનીસ્તાન જેવા બીજા કેટલાક પ્રશ્ના ઊભા ન થાય તો પણ હવે પછી ભારત સાથે વિના કારણની હાંસા તાંસી કરવાનું પાકિસ્તાનને પરવડશે નહીં એ હકીકત છે. તદુપરાંત
11.
RA
બંગલા દેશ સાથેના ભારતના સંબંધાને કારણે ભારતની અંદર પણ હિંદુ-મુસ્લીમ પ્રજાના સંબંધે કંઇક અંશે સુધરે,
અત્યારના તબક્કે બંગલા દેશને ભારતે માન્ય રાખવાનું જાહેર કરવા વિશે દેશના અગ્રગણ્ય નેતાઓ આગ્રહ. કરવા લાગ્યા છે. શ્રી જયપ્રકાશ નારાયણ, શ્રી અજય મુખરજી, શ્રી ઢેબરભાઇ, શ્રી સી. કે. દફ્તરી, શ્રી કૃષ્ણમેનન વગેરે અનેક વ્યક્તિ માને છે કે ભારતે બંગલા દેશને સ્વીકાર કરી ત્યાંની પ્રજાને તમામ જાતની કુમક આપવી જોઇએ, જયારે શ્રી રાજાજી, શ્રી મોતીલાલ સેતલવાડ જેવી વ્યકિતઓએ- સંપૂર્ણ સહાનુભૂતિ હોવા છતાં- સમજી વિચારીને ઉતાવળ નહીં કરવા સૂચવ્યું છે. સામાન્ય રીતે બે પક્ષ વચ્ચેના આવા મામલામાં જયાં સુધી એક પક્ષ સંપૂર્ણ રીતે હઠી ન જાય અને બીજો પક્ષ પેાતાને સંપૂર્ણ સ્વાયત્ત જાહેર કરી બીજા દેશો પારો સ્વીકૃતિ ન માંગે ત્યાં સુધી બીજા દેશો આ વિશે એકદમ ધસી જતાં નથી. એક રીતે જોઇએ તો પાકિસ્તાનના આ આંતરિક પ્રશ્ન ગણાય. પરંતુ જે પ્રમાણમાં અને જે ક્રૂર રીતે આ હત્યાંકાંડ યાહ્યાખાને આચર્યો છે એ રીતે જોતાં આ પ્રશ્ન માનવતાનો પ્રશ્ન બની જાય છે અને પાકિસ્તાનના આંતરિક પ્રશ્ન રહેતો નથી. જગતમાં કોઇપણ સ્થળે આવા પ્રચંડ-જાણીબૂઝીને કરાતા-હિંસાકાંડ ખેલાય ત્યારે આખુંયે વિશ્વ એ વિશે સ્વાભાવિક રીતેજ ખળભળી ઊઠે છે. બધા દેશમાં એના વિપરિત પ્રત્યાઘાતો પડે જ છે અને પડવા જોઇએ અને બંગલાદેશ । . આપણી સરહદને અડેલા પ્રદેશ છે એટલે આપણેજ સૌથી વધારે આ વિષયમાં સંકળાયેલા છીએ. એટલે ભારત સરકારે હવે વિના વિલંબે બંગલા દેશને માન્યતા આપવી જાંઇએ, પાકિસ્તાન અને ચીન સાથેની સરહદો પર ઘર્ષણો ઊભા થવાની શક્યતા હોવા છતાં.
કમનસીબે રશિયા અને અમેરિકા જેવા દેશો આ પ્રકરણમાં ઘણા મેાડા પડયાં છે. તેઓ સળવળે તે પહેલાં લાખાની કતલ થઇ ચૂકી છે. હજી પણ તેઓ તથા બ્રિટન વધારે અસરકારક રીતે યાહ્યાખાન ઉપર દબાણ લાવે તે કંઇક સારું થાય અને બંગલા દેશના ખુનરુત્થાનનું તથા રાહતનું કામ મોટા પાયા પર વિશ્વ રેડક્રોસ દ્રારા હાથમાં લઇ શકાય.
દરમ્યાનમાં ભારતની પ્રજાએ અને સરકારે પૂર્વ બંગાળની ભારતીય બાજુની સરહદના ગામમાંમાં વિપુલ પ્રમાણમાં પુરવ તૈયાર રાખવો જોઇએ, કારણ કે મોટા પ્રમાણમાં નિરાશ્રીતા સરહદ પાર કરીને આ દેશમાં આવતાં જશે. બને તેટલી રાહત આપણે કામચલાઉ રાહત કેન્દ્રો ઊભા કરીને એ લોકોને આપવી જોઇએ. પશ્ચિમ બંગાળની રાજ્ય સરકારે પણ આ દિશામાં ત્વરિત પગલા લેવાં ઘટે,
શ્રીમતી ગાંધીએ આ વિષયમાં લીધેલું વલણ એકંદરે સંતાપકારક છે. કારણ કે આપણને બંને પક્ષ વચ્ચે ઝઘડો વધારવામાં રસ નથીજ. સૌ પ્રથમ તો આ કાંડ કોઇપણ રીતે અટકે અને પછી. વાટાઘાટો દ્વારા નિરાકરણ આવે એ જોવાની આપણી ઇચ્છા છે. પરંતુ પ્રમુખ યાહ્યાખાને શેખ મુજીબુર સાથે ઢાકામાં મંત્રણા શરૂ કરી ત્યારથી પરિસ્થિતિએ જે વળાંકો લીધાં છે તે જોતાં હવે કંઇ નક્કર પગલું લેવાનો સમય પાકી ગયો છે. જગતના કોઇપણ ખૂણે આટલા મોટા વ્યાપક પ્રમાણમાં નિર્દોષ પ્રજાની કત્લેઆમ થઇ હોય એવું જાણવામાં આવ્યું નથી. હીટલરની ગેસ ચેમ્બરોને ઇતિહાસ પણ આની આગળ ઝાંખા પડી જાય છે.
શેખ મુજીબુર રહેમાનના પત્તો નથી, તે જીવે છે, જેલમાં છે કે તેમનું ખૂન કરવામાં આવ્યું છે એ વિશે પણ અનિશ્ચિતતા પ્રવર્તે છે.
હજી તો ગયા ડિસેમ્બરમાંજ ઢાકા ઉપર વાવાઝોડા અને જળપ્રલયની પ્રચંડ આફત આવી હતી, જેની હજી તો માંડ પૂર્વ બંગાળને કળ વળી નથી ત્યાં તો સમગ્ર દેશ પર સામૂહિક કતલને મૃત્યુના કારમા પંજો ફરી વળ્યો અને તે પણ પોતાનાજ સમાનધર્મી દેશવાસીઓના હાથે. બંગલા દેશની સમગ્ર પ્રજાએ જે વીરતા પરિસ્થિતિનો સામનો કર્યો છે તે માટે આપણા સૌના અભિનંદનની તે પ્રજા અધિકારી બને છે.
*
સુબોધભાઇ એમ. શાહ
Page #94
--------------------------------------------------------------------------
________________
૨૮૨
-
પ્રબુદ્ધ જીવન
તા. ૧૨-૨-૧૯૭૧
-
-
- -
-
કે
થોડુંક તત્વચિન્તન
:
દરેક વ્યકિતએ પિતાના સ્વભાવ અને ગુણ પ્રમાણે પિતાને માર્ગ શોધી રહ્યો. બુદ્ધિપ્રધાન વ્યક્તિ જ્ઞાનમાર્ગ અપનાવે અને લાગણીપ્રધાન ભકિતમાર્ગ. એજ પ્રમાણે મલ્લિકજી જેવી અંતમુખી વ્યકિત introver ધ્યાન ધરવાનું અંતખેંજ કરવાનું પસંદ કરે, જ્યારે શ્રી. મેતીલાલજી જેવી કમરત વ્યકિતઓ કર્મયોગ કરવાનું પસંદ કરે. આમ સૌ પોતપોતાની રીતે જીવન સાર્થક બનાવવા પ્રયત્નશીલ બને એ સર્થથા ઈષ્ટ છે.
માનવ, ઇશ્વર અને પ્રાર્થનાના પરસ્પર સંબંધ અંગે એટલું જ કહેવાનું કે પ્રાર્થના અને યાચના વચ્ચે મહાન અંતર છે. પ્રાર્થના એ યાચના કે સ્વાર્થસાધના નહિ પણ વિશ્વશકિતની સાચી સમજ અને ઈશ્વરના સાક્ષાત્કાર માટેની આરજુ-આપણી મર્યાદા ન અને ક્ષતિઓની જાણ અને એ મર્યાદાઓ અને દો દૂર કરવા માટે જોઇતી શકિત મેળવવાને અટલ નિરધાર! પ્રાર્થનાથી----- અગમ્ય શકિતનાં ગતિ અને વલણમાં કોઇ ફેરફાર થાય કે ન થાય પણ એનાથી જ વ્યકિતને પિતાને પોતાનું સામર્થ્ય અને શકિત પિછાનવામાં, એના ઉરે વસેલા દૈવી તત્ત્વને જગાડવામાં સહાયતા . મળે છે, એના સંતપ્ત મનને અપૂર્વ શાંતિ મળે છે, પ્રભુમય જીવન - જીવવા માટે નિતનવી પ્રેરણા મળે છે એમાં કોઇ શંકાને સ્થાન
ઉષા મહેતા
:
નથી,
(આ મથાળા નીચે પ્રબુદ્ધ જીવનમાં આગળના અંકમાં શ્રી મેતીલાલ સેતલવડ અને શ્રી ચીમનલાલ ચકુભાઇ શાહ વચ્ચે પત્રવ્યવહાર અને અન્ય ચિન્તકોમાં ચર્ચાપત્રો પ્રગટ થઇ ચુક્યા છે. તે જ વિષયને ધ્યાનમાં લઈને તત્વજ્ઞાન જેમના ખાસ અભ્યાસને વિષય છે અને મુંબઈ યુનિવર્સિટીમાં અધ્યાપનકાર્ય કરે છે એવા શ્રી ઉષાબહેન મહેતાએ લખી મોકલેલું એક વિશેષ ચર્ચાપત્ર નીચે રજુ કરતાં આનંદ થાય છે. પરમાનંદ)
ધર્મ એટલે પરમ તત્વની અમર સાધના. પ્રચલિત અર્થમાં ધાર્મિક વિધિઓ Rituals ને પણ ધર્મનું અંગ લેખવામાં આવે છે, પણ વિધિઓ વિષેની માન્યતા અથવા એમાં શ્રદ્ધા એ ધર્મ કે ધાર્મિક જીવનની આવશ્યક અંગે નથી. ઘણી વખત એમ પણ માનવામાં આવે છે કે ઈશ્વરના અસ્તિત્વમાં શ્રદ્ધા ન હોવા છતાં મનુષ્ય ધાર્મિક હોઇ શકે છે. આ માન્યતા પ્રમાણે ધર્મ એ નૈતિક જીવનનું બીજું નામ છે. આમ છતાં સાધારણ રીતે ઇશ્વર કે વિશ્વશકિતમાં ઊંડી શ્રદ્ધા એ ધર્મનું આવશ્યક અંગ છે.
આ વિશ્વશકિતનાં સ્વરૂપ વિશે મતભેદ પ્રવર્તે છે. આ શકિતનું સ્વરૂપ માનવીય કે વ્યકિતગત ન હોય, ન હોઇ શકે એમ ઘણા માને છે. માનવસાધારણને ધર્માભિમુખ કરવા માટે ઇશ્વરને ભલે આપણે પિતા, દાદા કે પિતામહના સ્વરૂપમાં અથવા અનેકમુખી, અનેકબાહુ કે અનેકનેત્ર તરીકે ઓળખાવવાના પ્રયાસ કરીએ. પણ આ વાત બુદ્ધિગમ્ય નથી લાગતી. આમ શ્રી. સેતલવાડે સાચું જ કહ્યું છે કે વ્યકિતગત ઇશ્વરની કલ્પના સહજ રીતે સ્વીકાર્ય નથી બનતી. પણ આથી વિશ્વશકિતનું અનસ્તિત્વ સાબિત નથી થતું.
આવી પરમ શકિતનું અસ્તિત્વ શી રીતે સાબિત કરવું? બુદ્ધિગમ્ય દલીલથી કે શ્રદ્ધાથી? બુદ્ધિ અને શ્રદ્ધા એકબીજા સાથે સુસંગત નથી એમ સાધારણ રીતે માનવામાં આવે છે. પરંતુ શ્રી ચીમનભાઇએ કહ્યું છે એમ “બુદ્ધિ જયાં સુધી પહોંચે ત્યાં સુધી બુદ્ધિનો સહારે લે; એ પછી શ્રદ્ધાનો-અંધશ્રદ્ધાને નહિ–બુદ્ધિ સાથે સુસંગત એવી જાગૃત શ્રદ્ધાને. સર ની જોજો એમનાં “A Faith That Enquires’ નામનાં પુસ્તકમાં બુદ્ધિ અને શ્રદ્ધાનું આવું સુભગ મિલન શી રીતે થઇ શકે એ અત્યંત સુંદર અને બુદ્ધિગમ્ય રીતે બતાવ્યું છે.
ઘણા મહાપુરુષને વ્યકતમાં અવ્યકતની, પરિમિતિમાં અસીમની, અણદીઠની ઝાંખી થયાના દાખલાઓ આપણે જયા છે. આવા આ મહાપુરુષની અનુભૂતિને બુદ્ધિગમ્ય પ્રમાણથી આપણે મૂલવી શકીએ, પણ તેથી એમની એ અનુભૂતિ સ્વલક્ષી (Subjective) છે એમ માનવાનું કોઈ પણ કારણ નથી. એ અનુભૂતિ બુદ્ધિથી પર Transrational 144 Galegeil Cavad anti-intellectual કે irrational તે નથી જ. ઘણી વખત, જીવનની કઇક અમૂલ્ય ક્ષણે સાધારણ માનવી પણ એવો અનુભવ કરે છે કે જેથી અત્યાર સુધી મનની સાંકડી દીવાલ વચ્ચે ટૂંટિયું વાળીને બેઠેલો એને અંતરાત્મા એકાએક જાગી ઉઠે છે અને એના દુ:ખ સંતાપ હરી, એને એક દિવ્ય દષ્ટિ અર્પે છે. આ અનુભવ સર્વ મનુષ્યોને નથી થત એ એક હકીકત છે. આનો અર્થ એટલેજ કરી શકાય કે પરમ તત્ત્વની પ્રાપ્તિ અનેક રીતે, અનેક માર્ગો દ્વારા થઇ શકે છે.
સ્વ. બહેન રેખાની પ્રથમ પુણ્યતિથિ જેનાં નામ જોડે સંઘની વૈદ્યકીય પ્રવૃત્તિ જોડાયેલી છે એ બહેન રેખાનાં દેહવિલયને બાર મહિના પૂરાં થતાં હોઇ એની પ્રથમ પુણ્યતિથિએ શ્રી પરમાનંદ કાપડિયા સભાગૃહમાં રવિવાર તા. ૧૧-૪-૭૧ ના સવારનાં ૯-૩૦ વાગે સ્વર્ગસ્થનાં આત્માની શાંતિ અર્થે સ્વર્ગસ્થનાં પિતા શ્રી દામજીભાઈ અને માતા શ્રીમતી દેવકાબહેને ભજને અને તવના કાર્યક્રમનું એક સુંદર આયેજન કર્યું હતું. આ પ્રસંગે શ્રી બંસીભાઇ ખંભાતવાળાએ એમનાં સ્વરચિત કાવ્ય, ગીત અને સ્તવને લગભગ દોઢ ક્લાક સુધી ગાઈ સંભળાવ્યા હતા. શ્રી પરમાનંદભાઇએ અને શ્રી ચીમનલાલ જે. શાહે સ્વ. બહેન રેખાને શ્રદ્ધાંજલિ આપી હતી. કાર્યાલયનું સભાગૃહ શ્રી દામજીભાઇના મિત્રો અને પરિવાર રાલ્યોથી ભરાઇ ગયું હતું.
સ્વ. બહેન રેખાની યાદમાં શ્રી દામજીભાઈએ મહાલક્ષમી ઉપરની અપંગ બાળકોની ઇસ્પિતાલમાં બિસ્કિટ અને ચોકલેટના લંચ પેકેટ એક હજાર ગરીબોને વહેંચ્યા હતા અને વર્ગસ્થની યાદમાં સ્તવન સંગ્રહ “ઉપાસના” પ્રકટ કર્યો હતો. આ ઉપરાંત પ્રબુદ્ધ જીવનને પણ રૂા. ૨૫૧ ભેટ આપ્યા હતા.
શ્રી દામજીભાઇને અને તેમના ધર્મપત્ની શ્રીમતી દેવકીબહેનને એમના બહેનને એમની આ ઉદારતા માટે - એમની આ સેવાપરાયણ વૃત્તિ માટે - આપણાં સૌનાં અંતરનાં અમનંદન છે.
' મંત્રીઓ, મુંબઈ જેન યુવક સંઘ
“ઉપાસને’ સ્તવન સંગ્રહ જે સભ્યને જે ઇતે હોય તે સભ્ય ' સંઘના કાર્યાલયમાંથી વિના મૂલ્ય મેળવી શકે છે. આ
માલિકઃ શ્રી મુંબઈ જૈન યુવક સંધ: મુદ્રક અને પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશનસ્થળઃ ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ–૪. ટે. નં. ૩૫૦૨૯૬
મુદ્રણસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કેટ, મુંબઈ–૧
Page #95
--------------------------------------------------------------------------
________________
Regd. No. MR. lin
a
પ્રબુદ્ધ જૈનનું નવસંસ્કરણ વર્ષ ૩૩: અંક ૧-૨-૩
મુંબઈ મે ૧૬, ૧૯૭૧ રવિવાર . વાર્ષિક લવાજમ રૂ. ૭, પરદેશ માટે શીલિંગ ૧૫.
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
આ અંકની કીંમત રૂપિયા ૨-૦૦
તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ
સ્વ. પ૨મા.6iદ કાપડિક્યા. સ્મૃતિ અંક
મૃત્યુ અમૃત મંગલ!
(અનુષ્ટ્રપ) મહાપ્રસ્થાન – વેળાએ થંભ્યા પળ ન રોચવા, ચરણે શાંત ટેકીલાં અનંત પંથ પે વળ્યાં.
ક્ષણે આનંદ- ફૂલો શી ગૂંથતાં જતાં ગુચ્છશી ગુલાબી ક્ષણ અંતીમ કયાંથી છોની ગૂંથાઈ ગઈ? શીતલ લ્હેરખી જેવી જિદગીની પળે સરી મલયાનિલ શી છેલ્લી અનંત શાંતિથી ઝરી. અક્ષર-દેહને મૃત્યુ? અ-ક્ષર જીવતે સદા, જિંદગી જ્ઞાનજ્યોતિ શી પ્રકાશી નિત્ય ક્ષિદા. જીવ્યા છો મૃત્યુ જીતીને જિંદગીની પળેપળ, તમને સ્પર્શતાં મૃત્યુ પામ્યું જીવનનું બળ. મૃત્યુ છે ફૂલની શૈયા, મૃત્યુ છે પથ ઉજજવલ, મૃત્યુ ના જિદગી-અંત, મૃત્યુ અમૃત મંગલ!
– ગીતા પરીખ
ક
IER
પ્રબુદ્ધ જીવન કેમ વધારે સમૃદ્ધ થાય-પર્યુષણ વ્યાખ્યાનમાળાની પ્રતિભા કેમ વધે તેને વિચાર કરે. બીજા કોઈ વિચારને સ્થાન ન આપે એવી મારી માગણી છે.”
-પરમાનંદ કાપડિયા
જન્મ તારીખ: ૧૮-૧-૧૮૯૩
અવસાન તારીખ: ૧૭-૪-૧૯૭૧
Page #96
--------------------------------------------------------------------------
________________
કવર નં. ૨
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૫-૭૧
લેખાનુક્રમ
પાના નં. કવરપેજ ૧ કવરપેજ ૪
-
બ
જ
૨
૧
૦ ૧
= 9 ૦ ૦
2 6 6
વિષય
લેખકનું નામ મૃત્યુ અમૃત મંગલ (કાવ્ય)
ગીતા પરીખ શ્રી પરમાનંદ કાપડિયા સ્મારકનિધિઅપીલ નિવેદન
ચીમનલાલ ચકુભાઈ શાહ જ્ઞાનપ્રપાના જક અને નયવાદના નિષ્ણાત
પંડિત સુખલાલજી સનિષ્ઠ લોકશિક્ષક
૫. ગ. માવળંકર “આદર્શ બ્રાહ્મણ” શ્રી પરમાનંદભાઈ
કાકાસાહેબ કાલેલક્ય શું છેલ્લે જ મેળાપ?
પંડિત બેચરદાસ દોશી મારાં નિકટતમ મિત્ર
ચીમનલાલ ચકુભાઇ * કર્મયોગી
મનસુખરામ જોબનપુત્રા આનંદની સહજ સધિના
ઉમાશંકર જોષી પ્રબુદ્ધ અત્મિા
ચાંદુલાલ કાશીરામ દવે આજન્મ વિદ્યાર્થી : પરમાનંદ કાપડિયા
• રામુ પંડિત પરમ આનંદના ઉપાસક
બબલભાઈ મહેતા નિસ્વાર્થ સમાજસેવક
ઉછરંગરાય ન. ઢેબર સૌએ એમની પાસેથી મેળવેલું અને સૌની વચ્ચે વહેંચાયેલું ૌર્યબાળા વારા ગૃહસ્થ વિદ્યાર્થી પરમાનંદભાઈ
વાડીલાલ ડગલી પરમાનંદભાઇનસ્પૃહનિર્ભયતા
ગુલાબદાસ બ્રેકર તટસ્થ વિવેચક
જયમલ્લ પરમાર ગુણદષ્ટિ પરમાનંદભાઇ
રામપ્રસાદ બક્ષી સ, શિર્વ સુન્દરમના ઉપાસક
ઇશ્વર પેટલીકર, અણુએ અણુમાં સજજન
ખીમચંદ મગનલાલ વોરા વૈચારિક પત્રકારિત્વને પડેલી ખોટ
યશવંત દોશી નિસ્પૃહી સત્યશોધક-વિચારક
નીરુ દેસાઇ એકાત્માને અહાલેક જગાડનાર
સત્યેન્દ્રકુમાર ડે એ સત્યસાધકનું જીવનદર્શન
ગીતા પરીખ પ્રેરણામૂતિ શ્રી પરમાનંદભાઇ
મહાસતી શ્રી ઉજજવલકુમારીજી 'પરમાનંદભાઇ વિશે શું કહેવું?
દલસુખ માલવણિયા સત્યના યાત્રીની મહાયાત્રા
રતિલાલ દીપચંદ દેસાઇ સતાં, શિવસુદરેમના ઉપાસક ગયા
મુનિશ્રી સંતબાલજી મારું સ્વપ્ન ભાંગી ગયું!
હરભાઇ ત્રિવેદી પુણ્યાત્માને નમ્ર અંજલિ
શારદાબહેન બાબુભાઇ શાહ પૂજ્ય પરમાનંદભાઇ પરમાનંદમાં લીન થઈ ગયા શાન્તિલાલ ટી. શેઠ ભાવનાશીલ સજજનની ચિરવિદાય
- સુસ્મિતા હેડ સંનિષ્ઠ વિચારકની વિદાય
હરીન્દ્ર દવે સ્વતંત્ર ચિત્તક પરમાનંદભાઈ
ફાધર વાલેસ વિધા-અર્થી પરમાનંદભાઇ
રસિક ઝવેરી મુંબઇ આવે તે જરૂર મળજે
દામુભાઇ શુકલ શબ્દાંજલિ ... (કાવ્ય)
સુશીલા ઝપેરી ગુણગ્રાહી પરમાનંદભાઈ
શિવકુમાર જોષી સતત જાગૃત પરમાનંદભાઈ
ગોકળભાઇ દોલતરામ ભટ્ટ શ્રેયાર્થીની સાધના
ઉષા મહેતા સ્મરણધન
ઉપા મલજી જૈન સમાજનું પત્રકારિત્વ સૂનું પડવું
ત્રિભુવન વી. હેમાણી જૈન ધર્મના માર્ટિન લ્યુથર
ચિનુભાઈ ગી. શાહ શ્રેષ્ઠ ચિન્તક પુરુષ
શાન્તિલાલ કે. મહેતા પ્રબુદ્ધ જીવનને તેમણે ઘડયું અને ‘પ્રબુદ્ધ જીવને તેમને ઘડયાં કરસનદાસ માણેક એ ભવ્યાત્મા
મોહનલાલ ચુ. ધામી. સૌજન્યમૂર્તિ સ્વ. પરમાનંદભાઈ
રિષભદાસ રાંકા હું એમની પાસેથી શું શીખી? '
કુ. જ્યોતિ મેહનલાલ પારેખ પિતૃહૃદય પરમાનંદભાઈ
રતિલાલ મફાભાઈ શાહ મહામાનવ પરમાનંદભાઈ
Ú- વસંતકુમાર ન. જાઈ મૌલિક વિચારક અને સુધારક
ભોગીલાલ જ. સાંડેસરા સ્વજનની વસમી વિદાય
નીરુ બહેન સુબોધભાઈ શાહ દરેક પચિચિતના આત્મીયજન
મનુભાઈ ખંડેરિયા પરમાનંદ જીવન-પરિમલ
પ્રા. હરીશ વ્યાસ વૈચારિક પકવતાને પરામર્શ
પિતાંબર પટેલ મૃત્યુના બંધનમાંથી મુકિત
મકરંદ દવે
૩૪
૩૬ ૩૭. ૩૮
૩૮
૩૮
(અનુસંધાન કવર પેજ ૩)
Page #97
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬૫ ૭૧
(૩
પ્રબુદ્ધ જીવન
નિવેદન
શ્રી પરમાનંદભાઈના અવસાન પછી મારી વિનંતિથી અનેક લેખકોએ શ્રાદ્ધાંજલિના લેખો ટૂંકો ગાળા હોવા છતાં પણ લખીને મોકલી આપ્યા છે તે માટે હું સૌને અત્યન્ત આભારી છું. આ અંકમાં શક્ય હતું ત્યાં સુધી બધા લેખાને સમાવેશ કરવાના પ્રયત્ન કર્યો છે. તેમ છતાં સ્થળસંકોચને કારણે અને સ્મૃતિ અંક પ્રગટ કરવામાં વધારે વિલંબ ન થાય તે કારણે થોડાક લેખ આ અંકમાં સમાવી શકાયા નથી, તે હવે પછી પ્રગટ કરવામાં આવશે. કેટલાક લેખો, અતિશય લંબાણના કારણે કયાંક ટૂંકાવવા પડયા છે. શ્રી પરમાનંદભાઇના મિત્રસમુદાય વિશાળ હતા, તેમના પ્રત્યે કેટલી ઊંડી મમતા અને આદર હતા તે આ અંકના લખાણોથી જણાઈ આવશે. તેમની ખાટ કોઈ પૂરી શકે તેમ નથી.
૧
સદ્ગતની મુખ્ય બે પ્રવૃત્તિઓ, પ્રબુદ્ધ જીવન અને પર્યુષણ પર્વ વ્યાખ્યાનમાળા વિષે શું કરવું તેનો વિચાર કરવાનો હતો. મિત્રોનો આગ્રહ હતો કે આ પ્રવૃત્તિઓ ચાલુ રહેવી જોઇએ. પરમાનંદભાઇ આ કામ પાછળ પોતાના બધા સમય અને શકિત આપતા. આ બન્ને પ્રવૃત્તિઓનું જે ઉચ્ચ ધારણ રહ્યું છે તે જાળવી શકાય તો જ તે પ્રવૃત્તિઓ ચાલુ રાખવાની સાર્થકતા લેખાય. તેમનું સ્થાન કોઇ લઈ શકે તેમ નથી. આ કામ માટે મારી યોગ્યતા નથી. મને એટલા સમય ન મળે અને હું પત્રકાર નથી, તેમ પરમાનંદભાઈ જેટલો મારો પરિચય નથી. જૈન યુવક સંઘની કાર્યવાહક સમિતિમાં આ વિશે ખૂબ વિચારણા થઈ. બીજા મિત્રો સાથે પણ મેં' ચર્ચા કરી જોઈ. પંડિત સુખલાલજી, કાકાસાહેબ કાલેલકર, શ્રી ઉમાશંકર જોષી, શ્રી વાડીલાલ ડગલી અને બીજાં ભાઈઓ અને બહેનો, જેમની સાથે આ બાબત વિચારી, તેમની સલાહ રહી કે આ બન્ને પ્રવૃત્તિઓ ચાલુ રાખવી. ઘણાં મિત્રો અને મુંબઈ જૈન યુવક સંઘના સભ્યોએ પૂરો સહકાર અને મદદની ખાતરી આપી. તેથી મુંબઈ જૈન યુવક સંઘની કાર્યવાહક સમિતિએ આ બન્ને પ્રવૃત્તિઓ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. પર્યુષણ પર્વ વ્યાખ્યાનમાળા માટે એટલી મુસીબત નથી લાગતી, પણ ‘પ્રબુદ્ધ જીવન' વિષે મને ચિન્તા રહે છે. હાલ તંત્રી તરીકે મારુ નામ મૂકયું છે. હું મારાથી બનતા બધા પ્રયત્ન કરીશ.
પરમાનંદભાઇને તેમના કામમાં મદદ કરવી એક બાબત હતી. તેની જવાબદારી લેવી બીજી વાત છે. હું આશા રાખું છું કે સોના સહકાર અને શુભભાવનાથી મુંબઈ જૈન યુવક સંઘ, આ બન્ને પ્રવૃત્તિઓથી સમાજની સેવા કરતો રહેશે.
શ્રી પરમાનંદભાઇનું યોગ્ય સ્મારક કરવાનો નિર્ણય કર્યો છે, જેની અપીલ આ અંકના છેલ્લે પાને આપી છે. અત્યાર સુધી લગભગ રૂપિયા એક લાખના વચનો મળી ગયા છે. રૂપિયા અઢી લાખ ભેગા કરવાની ઉમેદ છે. આ ફંડનો ઉપયોગ મુખ્યત્વે પરમાનંદભાઇનું જીવનકાર્ય હતું તેવી પ્રવૃત્તિઓ પ્રબુદ્ધ જીવન, ’પર્યુષણ પર્વ વ્યાખ્યાનમાળા, વિગેરે માટે રહેશે. આ સંબંધે એક ટ્રસ્ટ કરવામાં આવશે,
આ અંકના મુદ્રણમાં જન્મભૂમિ મુદ્રણાલયે આપેલા સહકાર બદલ તેમનો આભાર માનું છું.
દીક્ષા આંદોલનનો અને સત્યાગ્રહને એમ પરમાનંદભાઇના બે ફોટાઓ શ્રી રતિલાલ શેઠે તેમની અંગત ફાઈલમાંથી કાઢી આપ્યા છે, તે બદલ તેમનો હું આભારી છું.
આ સ્મૃતિ અંકનું સંપાદન કરવામાં સંઘના મંત્રી, શ્રી ચીમનલાલ જે. શાહ, શ્રી સુબોધભાઇ એમ. શાહ તથા શ્રી ગીતાબહેન સૂર્યકાન્ત પરીખ અને શ્રી શારદાબહેન બાબુભાઈ શાહ તથા ભાઈ શાન્તિલાલ ટી. શેઠે મદદ કરી છે તે માટે તે સૌનો આભાર માનું છું.
૧૯-૫-૧૯૭૧.
સઘ
સમાચાર
તા. ૬-૫-૭૧ બુધવારની કારોબારીની સભામાં શ્રી પરમાનંદભાઇની ખાલી પડેલી જગ્યામાં શ્રી અમૃતલાલ જે. શાહની પૂરવણી કરવામાં આવી છે અને એ જ સભામાં ઉપ-પ્રમુખ તરીકે શ્રી રતિલાલ ચીમનલાલ કોઠારીને સર્વાનુમતે ચૂંટવામાં આવ્યા છે.
ચીમનલાલ ચકુભાઈ
તા. ૧૨-૪-૭૧ થી તા. ૧૫-૪-૭૧ સુધીની વસંત વ્યાખ્યાનમાળા સંપૂર્ણ સફળતા પામી અને ચારેય દિવસ ટાટા એડીટોરીયમ શ્રોતાઓથી ભરેલા રહ્યો. આ વ્યાખ્યાનમાળાના પ્રવચનોનું સંકલન આગામી અંકમાં કરવામાં આવશે.
૧૯૫-૭૧
બિરાદરી' અને શ્રી મુંબઇ જૈન યુવક સંઘના સંયુકત ઉપક્રમે શનિવાર તા ૮-૫-૭૧ સાંજના ૬ વાગે સંઘના કાર્યાલયમાં “બંગાલની કાલ, આજ અને આવતી કાલ” એ વિષય ઉપર શ્રી શિવકુમાર જોષીનો વાર્તાલાપ રાખવામાં આવ્યો હતો.
학자들
‘પ્રબુદ્ધ જીવન’નું તંત્રીપદ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે સ્વીકાર્યું છે એ માટે અમે અમારો આનંદ વ્યકત કરીએ છીએ. ‘પ્રબુદ્ધ જીવન’ના હવે પછીનો અંક તા. ૧૫-૬-૭૧ના રોજ પ્રગટ થશે. ત્યાર પછી નિયમિત રીતે પ્રગટ થશે.
ચીમનલાલ જે. શાહ સુમેધભાઇ એમ. શાહ
મંત્રીઓ: મુંબઈ જૈન યુવક સંઘ
Page #98
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૫-૭૧
* ' રાષ્ટ્રપિતા ગાંધીજી સાથે પરમાનંદભાઈની પત્ર-પ્રસાદી
જ
મુંબઇ, તા. ૧૨-૭-૨૬ સાર એ કે સ્વાભાવિક એટલું સારૂં એ અત્યારની શિષ્ટ દુનિયાને પૂજય બાપુજી,
માનસિક કદાગ્રહ છે એમ મને લાગે છે. કોઈ પણ માનુર્ષિક કાર્યની સ્વાભાવિક એટલે શું? એ સંબંધમાં “નવજીવન” અને શકયતા અવશય મનુષ્યના સ્વભાવ ઉપર આધાર રાખે છે, કારણ. “યંગ ઈન્ડિયા”માં પ્રગટ થયેલા આપના લેખ વાંચ્યા તે વિષે
કે જે રવભાવસંમત ન હોય તે શકય હોઈ શકે જ નહિ પણ કોઈ
પણ કાર્યનું ઔચિત્યમાત્ર તેના સ્વાભાવિકપણા ઉપર જરા પણ આપને કાંઈક લખવા મને મન થયું છે.
આધાર રાખનું જ નથી. તે ઔચિત્ય સિદ્ધ કરવા માટે નીતિશાસ્ત્ર આપના વિચારે પાછળ મુખ્ય મન્તવ્ય એ રહેલું છે કે જે વેત્તાઓએ તેમ જ ધર્મશાસ્ત્રકારોએ આત્મિક ઉત્કર્ષ, સમષ્ટિને સ્વાભાવિક સિદ્ધ થાય તે આદરણીય અને અનુકરણીય હોવું જ જોઈએ. લાભાલાભ, અd :કરણના સંમતિવિધિ-આવાં અનેક ધારણા એ મતવ્યને આધાર લઈને આ૫ જે પ્રવૃત્તિઓને આત્મિક
પ્રરૂપેલાં છે જેમાં જેની બુદ્ધિને જે અનુકળ લાગે તે ધરણે જીવનના
પ્રવેક કાર્યનું ઔચિત્ય અનૌગિત્ય દરેક મનુષ્ય નક્કી કરવું. પ્રગતિની પિષક માને છે તેને સ્વાભાવિક સિદ્ધ કરવા પ્રયત્ન ' આ મારી દષ્ટિ ધ્યાનમાં લેશે અને મારી આ વિચારસરણી કરો છો અને તેની વિરે ધક પ્રવૃત્તિઓને અસ્વાભાવિક જણાવે બરોબર છે કે નહિ તે જણાવશે. છો. આવી જ રીતે અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય આદિને આપ સ્વા
લિ. ભાવિક કહે છે અને હિંસા, અસત્ય, મૈથુન આદિને અસ્વાભાવિક :
પરમાનંદના સાદર નમરકાર લેખ છે. પણ આપને નથી લાગતું કે “સ્વાભાવિક” એટલે સર્વ સારું આ આપને ખ્યાલ ભૂલભરેલો એટલે કે અતિવ્યાતિના
આશ્રમ સાબરમતી, દોષથી કલુષિત છે. વળી જેને આપ અસ્વાભાવિક ગણાવે છે તે
મંગળવાર તા. ૧૪-૭-૨૬ શું ખરેખર અસ્વાભાવિક છે? મનુષ્ય પ્રકૃતિમાં જે જે શક્યતાઓનું પરમાનંદભાઈને ગાંધીજીને ઉત્તર વારંવાર આપણને દર્શન થયાં કરતું હોય તેને સ્વાભાવિક ન કહીએ ભાઈશ્રી પરમાનંદ, તો બીજી શી રીતે ઓળખીએ? ઈન્દ્રિયના ભિન્ન ભિન્ન વિષયે પ્રતિ તમારે કાગળ મળ્યો. તમે તે શબ્દાર્થના ઝગડામાં ઊતર્યા છે. આપણા મનની આસકિતને અસ્વાભાવિક કેમ ગણવી ? મનુષ્યની મેં તે “રવાભાવિકને પ્રચલિત અર્થ લીધા છે. તમે કરો છો તે સ્થિતિ પશુ અને દેવ વરચેની છે. આપણામાં પશુતાને વાર ઊતરી અર્થ કરવામાં બધ ન આવે તે પણ મારી દલીલ છે એની એ ૨ાવે છે તેમ દેવ બનવાની શકયતા ભરેલી છે. દેવસ્થિતિ એટલે જ રહે. માત્ર તેને જુદી ઢાળમાં ઢાળવી જોઈએ. મેં આપેલાં શાત્રોએ પ્રરૂપેલી મનુષ્યની પૂર્ણ અવસ્થાની પના. આપણામાં દષ્ટાંતે બરાબર વિચારી જાઓ તે, મને લાગે છે કે વિચાર શ્રેણીમાં જેટલી સ્વાભાવિક રીતે કામ કે કોવિકાર જન્મે છે એટલી જ સ્વા- મને કંઈ દોષ નથી લાગતો. આપણી બન્નેની મતલબ તે એ જ ભાવિક રીતે ધર્મવૃત્તિ એટલે કે અહિંસા અને સત્યપરાયણ છે ના, કે મનુષ્ય સ્વચંદી બનવાને બદલે સંયમી બનવું. અને વૃત્તિ પેદા થાય છે. તો આપ ઈશ્વરી માર્ગને સ્વાભાવિક શી રીતે સ્વચ્છંદ જો તેને સ્વભાવ હોય તે તે સ્વભાવ બદલવાને તેને જણાવે છે? આપણામાં સારુંખરાબ બધું ભરેલું છે અને જેને
ધર્મ છે.
મોહનદાસના વંદેમાતરમ ઉદ્દીપન મળે તે જાગૃત થાય છે. માણસની મનુષ્ય તરીકેની વિશિષ્ટતા પરમાનંદભાઇનાં મોટી દીકરી મધુરીનાં લગ્ન પ્રસંગે ગાંધીજીને પત્ર હોય એટલું જ સ્વાભાવિક અને અન્ય અસ્વાભાવિક એમ પણ કેમ ચિ. મધુરી,
કટક, તા. ૧૫-૫-૩૪ કહેવાય? કારણ કે નીતિ માફક અનીતિ મનુષ્યની જ વિશિ- તારે લગ્નને દિવસે જ પરમાનંદને કાર્ડ મને મળ્યું એટલે ષ્ટતા છે. પશુઓ માટે નીતિ છે અનીતિ જેવું કશું છે જ નહિ. આજે તને મેં જેવી મધુર અને ઉદાર બચપણમાં જોઈ હતી તેવી હિંસા, અસત્ય અદત્તાદાન (ચારી ન કરવી) કે પરિગ્રહ મનુષ્યની જ સદાય રહે અને તમે બન્ને સેવાધર્મ પાળે એ મારી આશા ને વિશિષ્ટતા છે. પશુઓ માટે તેવું કશું છે જ નહિ. આ સર્વે ચર્ચાને આશીર્વાદ.
' બાપુના આશીર્વાદ
-
પૂર્ણવિરામ.
તા. ૧૫ મી એપ્રિલની વાત. રાત્રે ફોન આવ્યો. “તમે કોણ છો?” ચિર પરિચિત અવાજ સંભળાયો. “જી, હું મૃણાલિની.”
ત્યારે હું કોણ છું?” સામેથી સહેજ હાસ્ય સાથે સવાલ આવ્યો. “જી, પરમાનંદભાઇ વગર આવી વાત કોણ કરે ?” મેં પણ પ્રશ્ન સામે પ્રશ્ન મૂકો. “હા, હવે તે એ મોટા સવાલ પર જ વિચારું છું.” મુ. પરમાનંદભાઈએ કહ્યું. અને ત્યાર પછી તાજેતરમાં રાજકોટ જઇ આવ્યા હતા તેની વિગતથી વાત કરી. વસંત વ્યાખ્યાનમાળા હતી તેની વાત કરી. શ્રી મસાણીના ભાષણના ખૂબ વખાણ કર્યા. શ્રી. શંકરરાવ દેવની તબિયત વિશે પૂછયું. અને એ વાતે વચ્ચે એમની પિતાની તબિયતના સમાચાર પૂછવાની તે રહીજ ગયા! અને એ. બદલ ખાસ કાંઇ લામ્ પણ નહીં–એવી સ્વસ્થ અને પ્રસન્ન રીતે વાતે થઇ-અને ૧૭ મીએ સવારે જયારે એમને સ્વર્ગવાસની વાત સાંભળી ત્યારે પણ થયું “ઓહો ! આવી વિદાય પરમાનંદ-. ભાઈ જ લઈ શકે !'
સામાન્ય રીતે મૃત્યુની વાતથી કે દર્શનથી અકળાઈ જવાય, વ્યાકુળતા આવે. શેક અને કારુણ્ય ત્યાં હોય જ. પણ કો'ક વીરલાના ધન્ય જીવન એવાં હોય છે કે એ જીવનની અંતિમ ક્ષણ ગંભીર છતાં શાંત હોય છે. એ દેહ છોડે ત્યારે અપાર્થિવ પ્રસન્નતા ત્યાં છવાય છે. ગુરુદેવ ટાગેરે એક જગ્યાએ એનું વર્ણન કર્યું છે. એમાં તેઓ જગતને કહે “શાંત રહે! નમ્રતાથી પ્રણામ કરો ! જગતપર પ્રસન્નતા પ્રસરી છે. આ જીવને લઈ જવા સાક્ષાત પ્રભુ અંધારે છે!''
બને ત્યાં સુધી સામા પક્ષને સમજી લેવાની વૃત્તિ ખરી. સામા પક્ષના ગુણ વિશે માન પણ ખરું છતાં પિતાને જે લાગે તે સ્પષ્ટતાથી કહી પણ શકતા. પ્રબુદ્ધ જીવનમાં એમણે લખેલી “પ્રકીર્ણ નોંધમાં એમની આ નિ:સ્પૃહ સ્પષ્ટતા ઘણી વાર દેખાઇ છે. મેઈપણ દબાણની અસર એમા પર થાય નહીં. છતાં જે વસ્તુની વિરુદ્ધમાં એ લખે તેના પ્રત્યે કટુતા કે દ્વેષની લાગણી પણ મનમાં ના હોય એ એમના મનની અનેખી નિર્મળતા હતી.
એવું કર્મયોગી સંપન્ન જીવન જયારે પૂર્ણ થયું ત્યારે અંતે પૂર્ણવિરામ આવે તેમ સહજ રીતે દેહ મૂકાઇ ગયે. અને એટલે જ એમના મૃ.યુખંડમાં શાંત ગંભીર એવી પ્રસન્નતા મનને સ્પર્શી ગઈ! ત્યાં રડવાનું શકય ન બનેપગે લાગી મેં માગી લીધું એમનાં જેવું પૂર્ણ જીવન અને એમના જેવું ધન્ય મૃત્યુ!
મૃણાલિની દેસાઇ નાનાં મોટાં બધાંના ગુણની મુકતમને પ્રશંસા કરી સહજ રીતે સામા માણસને કોષ્ઠતા અર્પણ કરી શકે એવા એ મુરબ્બી હતા. એમની એ નિખાલસ ગુણાનુરાગી વૃત્તિથી મેટ સેકસંગ્રહ એમણે કર્યો. છતાં એ સંગ્રહમાં પણ અપરિગ્રહનું વ્રત સાચવ્યું ! સ્નેહને મમવ’થી વેગળે રાખવાને વિવેક ના છોડે. અને એ વિવિધ વ્યકિતવિશેષને પિતે સ્વીકારેલા કામ તરફ વાળી વ્યકિતગત ભાવનાએ વિસ્તૃત કરી નાંખી. ઝવેરાત પારખવાની એમની કળા. માણસને પણ બરાબર નાખી લેતાં. અને કોઇના દિલને દુભવ્યા વગર આ જૈનકોઠી પાસાં પાડી માણસને ઘડી પણ લેતા.
Page #99
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૫-૭૧
પ્રબુદ્ધ જીવન
જ્ઞાનપ્રપાના ચાજક અને નચવાદના નિષ્ણાત
✩
શ્રી પરમાનંદભાઈની જીવનસરણી સામાન્ય જગતથી નિરાળી હતી. એમને જ્ઞાનપરબનું કામ સ્વયંભૂ રીતે જ વર્યું હતું એમ લાગે છે. નાના મોટા સ્ત્રી-પુરુષ જે મળે તેની પાસેથી પ્રશ્ન દ્વારા જ્ઞાનસંચય કરવા, અનેક કક્ષાના સાહિત્યવાંચન અને મનન દ્વારા સંસ્કારી ખુષ્ટ કરવા, બને એટલા જીવનના વિવિધ પાસાંઓ અને વિરોધી દેખાય એવી બાબતોનું પણ આકલન કરવું અને આ બધા દ્વારા પોતાના મનમાં જ્ઞાનનું રસાયણ તૈયાર કરવું અને પછી એની જ્ઞાનપરબ માંડવી.
આ પરબ એવી કે જેમાં જ્ઞાનતરસ્યા પોતાના અધિકાર પ્રમાણે જિજ્ઞાસા સંતોષે, એનું મૂર્તરૂપ એમણે ચલાવેલી, પાયેલી એવી પર્યુષણ વ્યાખ્યાનમાળા કહેવાય. જયારથી એમણે આ પરબ દ્વારા જ્ઞાનનું વિતરણ કરવાનું માથે લીધું, ત્યારથી એમણે એ વ્યાખ્યાનમાળામાં કેટકેટલા કઈ કઈ કક્ષાના વકતાઓને આમંત્ર્યા, એમની દ્વારા કયા કયા વિષયો ઉપર ભાષણ કરાવ્યા અને આ ભાષણાના આકર્ષણે કઈ કઈ રક્ષાના કેટલા માટે શ્રોતાસમુદાય આ—નવ દિવસને અંતે તૃપ્તિ અનુભવી એ જ્ઞાનપ્રાને વધાવી લેતા એ જાણવા માટે તે, તેટલાં વર્ષોની પ્રબુદ્ધ જીવનની ફાઈલોમાંથી વકતાઆના તેમજ તેમણે કરેલ વિવિધ વિષયોનાં ભાષણાની એક સંક્ષિપ્ત છતાં પૂર્ણ યાદી કરી હોય તે। શ્રી પરમાનંદભાઈના જ્ઞાનપ્રપાના ગુરુ પાર્થના ખ્યાલ આવે અને જેમણે જેમણે એ પ્રપા મારફત પેાતાની જ્ઞાનતૃષા એછેવત્તે અંશે સંતાપી હશે તે બધાને એમના યાજકપણાના આજેય તાદશ ખ્યાલ આવી શકે, તેથી મારી દષ્ટિએ એમના સાંચાલકપણા નીચે પોષણ પામેલી પર્યુષણ વ્યાખ્યાનમાળાના તમામ વકતાઓ અને તેમણે જે જે વિષયા ઉપર ભાષણા કર્યા હોય તેની એક યાદી તૈયાર કરી પ્રસિદ્ધ કરવી ઘટે.
જૈન પરંપરામાં નયવાદ જાણીતા છે. એનો અર્થ છે, વિચારકની તે તે વિષય પરત્વેની દષ્ટિ. આવી અનેક તાત્વિક દષ્ટિએનું નિરૂપણ તો જયાં ત્યાં શાસ્ત્રમાં ભરેલું છે. પણ શ્રી પરમાનંદભાઈએ એમના આજન્મજાત સંસ્કારને વર્તમાનયુગમાં માનવતાની દૃષ્ટિએ એટલા બધા વ્યાપક રીતે ખીલવ્યો હતો. તેમજ
પરમાનંદભાઇનું પુરુષાર્થી જીવન અને પ્રબુદ્ધ કવન આચાનક આપણી વચ્ચેથી કાયમને માટે ચાલી ગયું એની ખરી ખાટ જેમ જેમ સમય જશે તેમ તેમ આપણને વધુ ને વધુ લાગશે. આજની વણસેલી દુનિયામાં વિનમ્ર વિચારકો અને વિશિષ્ટ વિવેચકો કેટલા ને કર્યાં છે? થોકબંધ લખનારા અનેક છે, અને રોજેરોજ ક્લમ ચલાવનારા પણ ઢગલાબંધ છે. પરંતુ, પોતાના ગુસ્સા અને જુસ્સા સમતોલપણે છતાં સચોટતાથી, સ્વસ્થપણે છતાં સંતાપજનક શૈલીથી, સમભાવપૂર્વક અને ન્યાયપૂર્વક જેટલા પરમાનંદભાઇએ છેલ્લા ત્રણ દાયકાથી યે વધુ સમય સુધી સતત એકસરખા ઠાલવ્યો એવા ઘણા ઓછાઓએ વ્યકત કર્યો હશે. પરમાનંદભાઇ સાચેસાચ બહુશ્રુત હતા. વિદ્યાવ્યાસંગી હતા અને નવવિચાર જાણવા સમજવાને દિલથી ઉત્સુક હતા.
પરમાનંદભાઇ એક પ્રકારે સદૈવ અસ્વસ્થ જીવ હતા. એમની સમાજૅમુખ દષ્ટિ એવી તે ઉત્કટ હતી કે વિધવિધ સામાજિક પ્રક્રિયાઓ અને પરિબળાનાં સ્પંદનો એમના સંવેદનશીલ હ્રદયમાં સ્વાભાવિક પડે જ! એમની અસ્વસ્થતા સાત્ત્વિક હતી, અને સ્વાર્થ કે સંકુચિતતાના તા એને સ્પર્શ સરખા પણ થયો નહોતા. સમર્પણની વૃત્તિથી તેમણે કલમનું લાલિત્ય ખેડયું ને માણ્યું. પોતાની અકળામણને તેઓ સંયમ તથા સંસ્કાર વડે ઓપ આપતા, પણ એમ કરવા જતાં સત્યનો ભાગ ૐ એની સાથેની બાંધછેાડ તેઓ કદી ન કરતા. ભલભલા નેતાઓ કે લેખક કે વિચારકાના આ કે તે મુદ્દાઓ વિષે પેાતાને જે લાગતું તે પરમાનંદભાઇ અચૂક અણીદાર શૈલીમાં કહી નાખતા. કૃત્રિમ શિષ્ટાચારની આળપંપાળમાં તેઓ કદી સાયા નહોતા.
૩
તેના એટલા બધા ઉપયોગ કર્યો હતો કે તે માટે એમની વકતાઓની અને તેમના દ્વારા અપાવવા ધારેલ વિષયોની પસંદગીના ક્રમ જાણવાં જેવા છે.
સન્નિષ્ઠ લાશિક્ષક
વર્તમાનયુગમાં કેવળ પારલૌકિક ચર્ચા અને તે તે ધર્મપંથની તાત્ત્વિક દષ્ટિઓ જ જાણવી એ પૂરતું નથી. એમ સમજી તેમણે વ્યકિતગત, સામાજિક, રાષ્ટ્રીય અને જાગતિક જીવન સાથે સબંધ ધરાવે એવા વિવિધ અને વિરોધી દેખાય એવા પણ વિષયોની ચર્ચા શ્રોતાઓ સમક્ષ કરી-કરાવી. તેમાં અર્થશાસ્ત્ર આવે, ધર્મશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્ર તેમજ મેક્ષશાસ્ત્ર પણ આવે. કાવ્ય, સાહિત્ય, તત્ત્વજ્ઞાન, સંગીત, ચિત્ર, પ્રકૃતિ અને પ્રવાસ વર્ણન એ બધું આવે. ટૂંકમાં એમ કહી શકાય કે જે જે વકતા જેવા પ્રકારની જ્ઞાન, કળા અને આચારસમુદ્ધિથી સંપન્ન હોય તે તે વકતા પાસેથી તે તે વિષયોનું તારણ અને રસાયણ એ આઠ કે નવ દિવસેામાં શ્રોતાઓ સમક્ષ નિયમિત રીતે પીરસવું. જે માટે એમણે વકતાઓ મેળવવામાં તેમજ તેમણે ચર્ચવાનાં વિષયો નક્કી કરવામાં કેટલા સમય અને શ્રામ લેવા પડતા એના ખ્યાલ તો તેને જ આવી શકે જેઓ એમના પત્રવ્યવહારથી પરિચિત ાય, આવી ઊંડી સૂઝ, આવી ધગશ અને આ કામમાં અનુભવાતા તેમને ઊંડા આનંદએ બધું હવે જો અંશથી પૂર્ણ ક્રમે ક્રમે પામી અને સાચવી શકાય તો આપણે શ્રી પરમાનંદભાઈના કૃત્યને અંજલિ આપી ગણાય.
શ્રી પરમાનંદભાઈના જીવનરસ મુખ્યપણે નિર્દે શતા જ હતો. એમના મનમાં કોઈ પ્રત્યે કડવાશ કે ડંખ જેવું શેષ રહેતું નહિ. જો કે તેઓ કટ્ટર ગણાતા એવા અનેક ગૃહસ્થ કે ત્યાગી તેમજ સેવક કે સત્તાધારીઓ સાથે વિચારની આપ લે કરવામાં કચાશ રાખતા નહિ, પણ સરવાળે સારગ્રહણની તેમની વૃત્તિ રહેતી. પોતાના મનમાં કોઈને તદૃન વિરોધી કે વિપક્ષી માની તેના પ્રત્યે ડંખ કે કડવાશ સેવવા એ એમની હસમુખી પ્રકૃતિમાં સંભવિત હતું જ નહિ. એ તત્ત્વ એમના પરમ આનંદ નામને સાર્થક કરે છે એમ કોઈપણ એમને બરાબર સમજનાર કહી શકશે.
પંડિત સુખલાલજી
પરમાનંદભાઇ જેમ જાગૃત હતા તેમ જિલ્દી પણ હતા. છતાં એમના વ્યકિતત્વમાં એકાંગીપણું કે અતિરેક જણાતાં નહોતાં. વ્યાપક કેળવણીથી સભર એવા પરમાનંદભાઇ પાનાનાં વાચકો અને મિત્રને પણ એવી જ ઉદાર અને ઊર્ધ્વગામી વિચાર-સામગ્રી પીરસતા. એમનામાં જેટલી જિજ્ઞાસા અને જવાબદારી હતી તેના થોડો થોડો છાંટો પણ આપણા શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં જોવા મળે તો આજની કેળવણીની કેટલીક મૂંઝવણા અને મુશ્કેલીઓ આપમેળે દૂર થઇ જાય. પરમાનંદભાઈ સન્નિષ્ઠ લેાકશિક્ષક હતા. પોતાની એવી હેસિયત વિશે તેઓ જાણે સાવ અજ્ઞાત કે બેફિકર હાય એ રીતે એમણે આસાનીથી અને અહંકારરહિત વૃત્તિથી ‘પ્રબુદ્ધ જીવન'નું સુંદર સંપાદન કર્યું રાખ્યું અને સર્વત્ર માંગલ્ય પ્રગટાવવાની અહિંનશ મથામણ કરી.
સાંપ્રત સમસ્યાઓનું બને તેટલું વસ્તુલક્ષી અવલોકન કરીને, એ અંગેના જરૂર પડે તેટલા ઊંડા અભ્યાસ કરીને, નીતિમત્તા અને મૂળભૂત જીવન-મૂલ્યોની માવજત કરવાની ઝંખનાથી પરમા નંદભાઈએ ચિન્તન-ચિન્તા, લેખન-વાચન, સંપાદન - પ્રકાશન, વ્યાખ્યાન-આયોજન રાત દહાડો ક્યે રાખ્યાં. પણ એ બધાંનો બેજ એમણે કદી માન્યો નહીં. ‘સત્યમ્ શિવમ્ સુંદરમ્'ની ખોજમાં એમણે ગજબની પ્રસન્નતાથી આ બધા જ્ઞાનયજ્ઞ કર્યો. રાખ્યો. પરમાનંદભાઇનાં સ્નેહ-સૌજન્ય-આશિષના આસ્વાદ છેલ્લાં પચીસેક વર્ષથી મેં માણ્યો છે. આજે સદેહે તેઓ નથી ત્યારે કૃતજ્ઞતાપૂર્વક અને સજળ નયને હું આ વત્સલ વડીલજનને વંદુ છું.
પુરુષોત્તમ ગણેશ માવળ કર
Page #100
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૫-૭૧
અને “આદર્શ બ્રાહ્મણ શ્રી પરમાનંદભાઈ પર
દોઢ વર્ષ પણ હજી પૂરું થયું નથી. મુંબઈ જૈન યુવક સંઘના અમે મિત્રો આપસમાં વાત કરતા, અનેક્વાર કહેતા કે નવા કાર્યાલયનું અને શ્રી પરમાનંદ કાપડિયા સભાગૃહનું ઉદ્દઘાટન ભિન્ન ભિન્ન ક્ષેત્રના સારા સારા લોકોને બોલાવી એમને થયું હતું. અને આજે એ જ આપણા યુવક સંઘના મોભી ‘ચિર તરુણ એકબીજા સાથે પરિચય કરાવે એ જ પરમાનંદભાઇના જીવનને પરમાનંદભાઇની અંત્યેષ્ટિ કરવાનો વારો આવ્યો છે.
પરમ આનંદ હતો.. .. હું માનું છું ગુજરાત સાથેને મારો પરિચય શરૂ થશે તે વખ
એક જ દાખલો અત્યારે અહીં નોંધવાનું મન થાય છે. . તના મારા જૂનામાં જૂના સાથીઓમાં પરમાનંદભાઇ મુખ્ય હતા.
એક વખતે એમણે કહ્યું કે “એક મહિલાને હું ઓળખું છું અને આજે એમના તે વખતના જૂનામાં જૂના સાથીઓમાં હું જ ઉમરે સૌથી મટે
જે જન્મે મહારાષ્ટ્રી છે. એક ગુજરાતીને પરણી છે. પરિણામે બંને ઇશ કે જેને પરમાનંદભાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરવી પડે છે. મારા કરતાં તેઓ આઠ વર્ષે નાના. એમની પાસેથી
ભાષાઓ ઉપર સરસ કાબૂ ધરાવે છે. વિદુષી છે, સંસ્કારી છે, સાહિ
ત્ય-સેવી છે. અને સમાજસેવામાં રસ ધરાવે છે. એમને મળતા. શ્રદ્ધાંજલિ મેળવવાને હું હકદાર. આજે મારે જ એમને શ્રદ્ધાંજલિ
તમને જરૂર આનંદ થશે.” પરમાનંદભાઇએ અમારે મેળાપ ગોઠવ્યો. અર્પણ કરવી પડે છે એ વિધિની લીલાની કપરી વિચિત્રતા છે.
ત્યાં તો મને બેવડો આનંદ થશે. એ જ વિદુષી નાની બાળા હતી સન ૧૯૨૯માં પરમાનંદભાઇએ જૈન યુવક સંઘની સ્થાપના
ત્યારે સિંહગઢ ઉપર મારા ખોળામાં રમેલી. એના પિતા સાથે મારા કરી. અને સન '૩૬માં જૈન યુવક પરિષદના પ્રમુખ તરીકે એક
નવે પરિચય થયો હતે. એ પહાડી કિલ્લા ઉપર અમે અવારનવાર તેજસ્વી ભાષણ કરીને એમણે જૈન સમાજમાં ભારે ખળભળાટ પેદા કર્યો હતો. શ્રી પરમાનંદભાઈની ધર્મનિષ્ઠા અને સમાજસુધા
મળતા હતા. ભાઇ ધનેશ્વરની કાયસ્થ સંસ્કારિતા ઉપર હું મોહિત
થયે હતે. પૂનામાં એક બે વાર એમને ઘેર એ આખા કુટુંબને હું રની ધગશ હું જાણતો હતે. અને હું એ પણ જાણતા હતા કે તેઓ જ્ઞાપાસક અને ઠરેલ સમાજસુધારક હોઇ સમાજમાનસને સાચવી
મળ્યું હતું. પણ પછી એ પરિચય વધ્યો ન હતો. પરમાનંદભાઇ સમાજ જીવનને દરેક ક્ષેત્રમાં નવા નવા વિચારો આપવા અને એ
દ્વારા જ્યારે એ સાહિત્ય-સેવી વિદુષી મૃણાલિનીબેન દેસાઈને પરિપ્રાણવાન વિચારોને કારણે સમાજમાં જે વિચારક્રાંતિ થશે, તેના
ચય થયો ત્યારે જૂના સંસ્કારે તાજા થયા. અને હવે અમે અનેકવાર ઉપર વિશ્વાસ રાખી એમાંથી જ જીવન ક્રાંતિ થશે અને એની મેળે
મળીએ છીએ, પાતપિતાની મુસાફરીને આનંદ એકબીજાને કહીએ સંસારસુધારે પણ થશે, એ નિષ્ઠાથી તેઓ ચાલનારા હતા.
છીએ. ગાંધીભકિતને કારણે એમણે નવલકથાના રૂપમાં ‘ગાંધીચરિત્ર એવા ઠરેલ જ્ઞાને પાક સેવકનું એક ભાષણ સાંભળી લોકો
લખ્યું છે. મારા ધંધાને વફાદાર રહી મેં એને આમુખ લખી આપ્યું જયારે ઉશ્કેરાયા ત્યારે મેં પૂછેલું કે શું જૈનસમાજ આવા ઠરેલ,
છે. અને સરકારે એ નવલકથાની ઉત્તમ કદર કરી છે. શિ. મૃણા
લિની અને હું અમારે પરસ્પર પરિચય સજીવન કરવા માટે પરમા નમ્ર પણ સત્યવકતા સેવકને “માર્ટિન લ્યુથર’ બનાવવા માંગે છે? (તે વખતે મારા ભાવ ન સમજવાથી શ્રી કનૈયાલાલ મુનશીજીએ
નંદભાઇ પ્રત્યે ચિરકૃતજ્ઞ છીએ. હમણા જ મૃણાલિનીએ પરમામાનેલું કે પરમાનંદભાઈને હું માર્ટિન બૂથર સાથે સરખાવવા માગું
નંદભાઇની અંતિમ વિદાય લીધા પછી તરત જ મને કાગળ લખી છું.) આજે હું સ્પષ્ટ કહી શકું છું કે પરમાનંદભાઇમાં માર્ટિન લ્યુ
પરમાનંદભાઈ પ્રત્યેની પોતાની કૃતજ્ઞતા વ્યકત કરી છે. થરની જ ધર્મમકિત અને સત્યવાદિતા હતી. પણ તેઓ મરણિયા પજજુષણ અથવા પર્યુષણ, ધર્મનિષ્ઠ જેને વ્યકિતગત થઇ કઇ નવી ધર્મસ્થાપના કરવાની મહત્વકાંક્ષા રાખનારા ધર્મ- ધર્મસાધના ચલાવવાનો એક રૂઢ તહેવાર. એવા એ તહેવારને લઈને સેવક ન હતા. મેં તો માન્યું છે કે સમાજની સાંપ્રદાયિકતા ઉપર , પરમાનંદભાઇએ એનું કલેવર ફેરવી નાખ્યું. અને પૂનાની વસંત પ્રહાર કર્યા વગર બની શકે તેટલી એ સાંપ્રદાયિકતા ઓગાળી નાંખવી વ્યાખ્યાનમાળા અને મુંબઇની હેમન્ત વ્યાખ્યાનમાળા જેવી સંસ્કૃતિઅને સમાજ ઝીલી શકે એ ક્રમે સમાજના જીવનરસ અને ચિત્તન- સંવર્ધનની જ્ઞાપાસક વ્યાખ્યાનમાળા એમણે ચલાવી. એ વ્યાખ્યાન ક્ષેત્રો વ્યાપક કરતાં જવું એ હતી પરમાનંદભાઇની સ્થાયી નીતિ. માળાના આજ સુધીના ઘણાખરાં વ્યાખ્યાને એકત્ર કર્યા હતા તે એની
પરમાનંદભાઇએ મુંબઇ જૈન યુવક સંઘની સ્થાપના કરી. એક Encyclopaedia જ તૈયાર થઈ જાત. એમણે પ્રથમ “પ્રબુદ્ધ જૈન ચલાવ્યું. આગળ જતાં એ જ નિયન
આપણે ત્યાં ઘણા લોકે કોઈ એક કામમાં સફળતા મળતા વેંત તકાલિકને ‘પ્રબુદ્ધ જીવન” નામ આપ્યું. અને એ પાક્ષિક મારફતે
ઉત્સાહમાં આવી એ પ્રવૃત્તિના અનેક દૂષણોને પોષણ આપે છે. એમણે જૈન સમાજની જ નહિ પણ ગુજરાતની આખી જનતાની
અનેક પ્રવૃત્તિઓને જોરશોરથી વધારતા જાય છે, અને અંતે મનુષ્યઉત્તમ સેવા કરી છે. પરમાનંદ માઈની ચારપાંચ તપની આખી સેવાને વિચાર કરે
બળને અભાવે અથવા પિતાની જ કાર્યશકિત વેડફાઈ જવાથી બધી છું ત્યારે મને લાગે છે કે ન્યાયમૂર્તિ નથવાણીએ એમને ‘આદર્શ
જ પ્રવૃત્તિઓ ખોઈ બેસે છે. વ્યાજને લાભે મૂડી ખાવા જેવું એ બ્રાહ્મણ’ કહ્યા તે સે એ સે ટકા સાચું છે.
થઇ જાય છે. શ્રી પરમાનંદભાઇ એવા મેહમાં સપડાયા નહિ. તેમણે અને એ આદર્શ બ્રાહ્મણ પણ કેવા !! સંસ્કારી અને પુરુ- વ્યાખ્યાનમાળાનું કામ જ વધુ ને વધુ નક્કર, વ્યાપક અને સંસ્કૃતિથાર્થી. સમાજના બધા જ જીવનક્ષેત્રમાં એમને રસ. પિતાના વિચા- સંવર્ધક કરવા પાછળ પિતાની બધી શકિત વાપરી. રેમાં દઢ હોવા છતાં તમામ મતભેદો અને દષ્ટિભેદ પ્રત્યે એમના
આ વ્યાખ્યાનમાળા માટે વકતાઓની પસંદગી કરવામાં પરમનમાં આદરયુકત સહાનુભૂતિ, અને તેથી જ એમણે પણ વ્યા
માનંદભાઇની બધી કુનેહ કામ આવી છે. વકતાએ કેવળ જૈન ખ્યાનમાળા દ્વારા મુંબઈના જૈન સમાજને, બલ્ક આખા સંસ્કારી
નહિ, કેવળ હિન્દુ નહિ, કેવળ ભારતીય નહિ - એમણે તે અનેક મુંબઈને દેશના ઉત્તમોત્તમ મનીષીઓના વિચારને અને કાર્યોને
ધર્મના અને અનેક ખંડના વકતાઓ પકડી આપ્યા છે.. એમાં પરિચય કરાવ્યો.
વિદ્રાને પણ છે અને વિદુષીએ પણ છે. . ' હું તે માનું છું કે મુંબઇની પર્યુષણ વ્યાખ્યાનમાળા એ જ પરમાનંદ માઇના સર્વસંગ્રાહક અનેક પાસાવાળા વ્યકિતત્વની પરિ
- આટલી સફળતા મળ્યા પછી કોઈ પણ માણસ લોભમાં તણાઈ ચાયિકા છે. '
સમાજસુધારાની, ધર્મસંસ્કરણની અને રાજદ્વારી. પક્ષની પ્રવૃ
Page #101
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૫-૭૧
પ્રમુદ્ધ જીવન
ત્તિઓમાં તણાઇ જાત અને નવા યુગને માટે અનુકૂળ એવા સંસ્કૃતિ સંગઠનો ઊભા કરત. પણ પરમાનંદભાઈના વિશ્વાસ સંસ્થા ચલાવવા કરતાં સંસ્કારિતા ફેલાવવામાં વધારે હતો. સમાજ પેાતાની સંકુચિતતા છેડે, વ્યાપક રીતે વિચાર કરતો થાય, બૌદ્ધિક ઉદારતા કેળવે એટલે શ્રોતાઓ જીવનસમૃદ્ધ થવાના જ, પછી તેઓ અનેકાનેક સંરથાઆમાં અને પ્રવૃત્તિઓમાં દાખલ થવાના અને માનવકલ્યાણની વિશુદ્ધ પ્રવૃત્તિઓને પોષણ આપવાના. સરવાળે સમાજનું આખું વાતાવરણ વિશાળ, ઉન્નત અને પ્રાણવાન થવાનું. આ બધું એની મેળે થવાનું છે એ વિશ્વાસે પરમાનંદભાઇ પોતાના સંઘના મુખપત્ર “પ્રબુદ્ધ જીવનને અને પર્યુષણ પર્વની વ્યાખ્યાનમાળાને વળગી રહ્યા.
જેમ પરમાનંદભાઇ સાર્વભૌમ સહાનુભૂતિ હોવા છતાં પોતાની પ્રવૃત્તિ છેડી બીજાની પ્રવૃત્તિઓમાં તણાઇ જતા નહિ તેમ જ એમની સાથે સહકાર કરનાર કોઇને પણ જોખમમાં આવવાની કે તણાઇ જવાની બીક તે પેદા કરતા ન હતા. કોઇ પણ માણસ પાતાની શકિત, વૃત્તિ અને ઉત્સાહ પ્રમાણે જેટલે સહકાર આપે તેટલાથી પરમાનંદભાઈ સંતુષ્ઠ રહેતા હતા. અને તેથી જ અનેકાનેક સાથીએના પ્રસન્ન-સહકાર તેઓ મેળવી શકતા હતા, અને એવા સાથીઓની સંખ્યા વરસાવરસ વધતી જતી હતી.
આશ્ચર્ય છે કે યુવાવસ્થામાં ‘બી. એ.’ ‘એલ.એલ.બી.’ કર્યા છતાં પોતાના પિત્રાઇ ભાઇ મોતીચંદ સાથે સોલિસિટરના ધંધામાં કાયમના દાખલ ન થતા તેઓ ઝવેરાતના ધંધામાં ઊતર્યા. કેટલાક રૂઢિચુસ્ત જૈના માને છે કે ઝવેરાતના ધંધા અહિંસાધર્મને માટે વધારૅમાં વધારે અનુકૂળ છે. હું નથી માનતો કે આવી કોઇ ભ્રમણાને લઇને એમણે ઝવેરાતના ધંધા પસંદ કર્યો હોય. હું માનું છું કે આજીવિકા પૂરતું એ ધંધામાં જ ઓછે વખત આપીને પણ મળી શકે છે. અને જ્ઞાનની ઉપાસના કરવામાં કે સમાજની સેવા કરવામાં વધારેમાં વધારે વખત આપી શકાય છે, એ ખ્યાલથી જ એમણે એ નિરુપદ્રવી ધંધા પસંદ કર્યો હોય.
અને ગમે ત્યારે લાંબા વખત સુધી મુસાફરીએ જવા માટે પણ આ ધંધા એમને અનુકૂળ જણાયો હશે. હું તો માનું છું એક અથવા બીજી રીતની મુસાફરીના શેખ જેને બિલકુલ નથી એને સંસ્કારી વ્યકિત ગણાય જ નહિ. પરમાનંદભાઇએ સંસ્કારયાત્રાના આનંદ મેળવવાની એકકે તક ખાઇ નહિ હોય. યાત્રાને લીધે નવા નવા લોકો સાથે સંબંધ બંધાય છે. નવી નવી સંસ્થાઓના કાર્યોની માહિતી થાય છે. નવા નવા સવાલ ચર્ચવા પડે છે. અને આ રીતે માણસની બુદ્ધિ સૂક્ષ્મદર્શી અને દષ્ટિ વિશાળ થાય છે, સહાનુભૂતિ કેળવાય છે. પરમાનંદભાઇને જ્યારે જ્યારે મળીએ ત્યારે ત્યારે તેઓ પોતાની મુસાફરીના અનુભવો રસપૂર્વક કહેવાના જ.
આજકાલ જ્યારે જ્યારે હું મુંબઇ જતા ત્યારે ત્યારે એની જાણ થતા તેઓ મને આવીને અચૂક મળતા. અને પૂરી છૂટથી અસંખ્ય સવાલાની ચર્ચા છેડતા. એવી ચર્ચામાં એમની દષ્ટિની તાજગી જોઈ મને ઘણો આનંદ થતે અને લાભ પણ મળતો. અત્યંત સંસ્કારી અને સેવામય જીવન પસાર કરી. યુવાન તેમ જ સમવયસ્ક અનેકોને પ્રેરણા આપી પરમાનંદાઇએ ઉંમરના ૭૮ વર્ષે જિંદગીની છેલ્લી મુસાફરી ખેડી છે. હવે પછીનું જીવન કેવું થશે એ કોણ કહી શકે ? અત્યંત મીઠા સ્મરણાના રૂપમાં અસંખ્ય સ્નેહીઓના જીવનમાં તે ભાગ લેતા હશે. એ જ એમનું જીવન હવે પછી આપણે માટે રહ્યું છે.
કાકાસાહેબ કાલેલકર
7
શુ છેલ્લા જ મેળાપી ☆
સ્વ. સ્નેહી પરમાનંદભાઈ હજી હમણાં જ અમદાવાદમાં આવ્યા હતા અને મારે ઘરે પણ આવ્યા હતા. બપોરના વખત હતા, હું મારી બેઠકમાં વાંચનના કામમાં હતા. એવામાં બારણુ ઊઘડયું અને કોઈ ભાઈ સફેદ કપડામાં તેમાં પ્રવેશ્યા, આખની જોવાની શકિત થાડી ઓછી થવાથી કોઈ ભાઈ આવ્યા એમ જાણી શકયો. મેં મારા માથા ઉપર ગરમીથી બચવા કપડું બાંધેલું એટલે એ ભાઈ તરત જ બહાર જવા લાગ્યા, મેં કહ્યું કે જે ભાઈ હોય તે અંદર નજીક આવા એમ કહીને હું પોતે બેઠકમાંથી મારા મોટા ઓરડામાં આવ્યો કે તરત જ મેં કહ્યું કે આ તે પરમાનંદભાઈ છે. મને બરાબર દેખાયું નહીં એટલે પરમાનંદભાઈ કહે એ તે હવે અવસ્થાને લીધે એમ જ થાય. પછી તે અમે બેઠા, પાણી પીધું અને પછી વાત શરૂ કરી. હમણાં શ્રી વિનોબાજીએ એક બે ચર્ચાઓ ઊભી કરેલ છે એ બાબત પ્રથમ વાત કરી.
“વૈષ્ણવજન તે તેને કહીએ” એ ભજનમાં “વાચ કાછ મન નિશ્ચલ રાખે” એ કડીમાં આવતા ‘કાછ’ શબ્દના અર્થ કછોટા-લંગોટથાય છે એટલે તાત્પર્ય એ છે કે જેના કછોટો નિશ્ચલ છે તે વૈષ્ણવનું એક વિશેષ લક્ષણ છે. એ કડી ખાસ દઢ બ્રહ્મચર્યનું સૂચન કરે છે. હનુમાનજીને “વજર કછટાવાળા” એવું વિશેષણ આપવામાં આવે છે, એ પણ આ કડીના અર્થનું સમર્થન છે. આ બાબત શ્રી વિનોબાજી એમ કલ્પના કરે છે કે ‘કાછ નહિ પણ ‘કાય’ પાઠ હોવો જોઈએ, કોઈ લખનારે ‘કાય’ને બદલે “કાચ-કાછ” એમ લખી દીધું લાગે છે અને એ રીતે કાયને બદલે ‘કાછ’ પાઠ શરૂ થઈ ગયો છે. આ અંગે મેં પરમાનંદભાઇને મારા વિચાર જણાવતાં કહ્યું કે ‘કાછ’ પાઠ કોઈ રીતે જરા પણ અનુચિત નથી અને અર્ધદષ્ટિએ પણ બરાબર સંગત છે. બીજી વાત અહિંસાને લગતી છે. પવનારમાં રહેનાર કોઈ ભાઈ શેરડી વેચવા વર્ષી ગયા અને ત્યાં શેરડીને પડાવી લેવા કોઈ લેાકો આવ્યા એટલે તે ભાઈ એ લોકો પાછળ દોડયો અને તેમને છેટે તગડી મુક્યા. ૨ પછી એ ભાઈને વિચાર થયો કે બ્રહ્મવિદ્યામંદિરમાં રહું છું અને મેં આ શું ? આ બધી ચર્ચા પ્રબુદ્ધ જીવનમાં પરમાનંદભાઈએ કરેલી જ છે. આ ચર્ચાના પ્રાંગમાં મેં પરમાનંદભાઈને જણાવ્યું કે શ્રી વિનોબાજી આ સ્વાર્થસાધક હિંસાની પ્રવૃત્તિને ગીતાના આધાર બતાવીને અહિંસક કોટિની ગણાવે છે એ વિશેષ વિલક્ષણ છે. પ્રથમ તા એ કે જે ગીતાનો શ્લોક શ્રી વિનાબાજીએ બતાવેલ છે તે આ પ્રસંગમાં લાગુ જ થઈ શકતા નથી. એ શ્લાકમાં તે સ્પષ્ટ કહેલ છે કે એ શ્લાક તે જે વિતરાગ પુરૂષ હાય તેને જ લાગુ કરી શકાય છે. પ્રસ્તુતમાં તે શ્રી વિનોબાજી ખુદ વીતરાગ નથી તેમ પેલે શેરડી વેચનાર ભાઈ પણ વીતરાગ નથી. એટલે આ વાત બરાબર સંગત નથી. ઘણા વખત પહેલા હું ઉરુલીકાંચન ઉપચાર માટે ગયેલા, ત્યાં એક સજ્જને મને કહ્યું કે સ્રીસમાગમ પણ અનાસકતભાવે થઇ શકે છે. જો કે એ સજજને મને ગીતાના શ્લોકના આધાર તેા નહીં બતાવેલા પણ મને લાગ્યું કે એમના મનમાં પણ ઉંકત ગીતાના શ્લોક જ રમતો હશે. મેં પરમાનંદભાઈને કહ્યું કે આ અંગે મે” બે નોંધા મૈત્રીમાં મેકલી આપી છે. હજુ છપાઈ નથી તેમ મને પાછી પણ મજૂ નથી. એ સાથે શ્રી પરમાનંદભાઈને મે એમ પણ જણાવ્યું કે જો શ્રી વિનોબાજી જેવા અધિકારી પુરુષ ગીતાનો આવો ઉપયોગ કરતા હોય તે સાધારણ માણસ તા આવા અનુકૂળ ઊપયોગ કેમ ન કરે? પછી મેં શ્રી પરમાનંદભાઈને કહ્યું કે ઉતાવળ ન હોય તો થોડું વધારે બેસે તે બીજી વાત કરું. તેઓએ નિરાંતે બેસવાની વાત કરી એટલે મે' બીજી વાત પણ શરૂ કરી.
અમારી વાત પુરી થયા પછી શ્રી પરમાનંદભાઈ મારા પાડોશી શ્રી રસિકલાલભાઈ પરીખને મળવા ચાલ્યા ગયા. કાળ કેવા વિચિત્ર છે કે મારો અને શ્રી પરમાનંદભાઈના આ મેળાપ છેલ્લા જ. નિવડયો.
પંડિત બેચરદાસ દોશી
Page #102
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-પ-૭૧
કર્યું.
જગે સાંપ
ભાજ૫
. . મારાં નિકટતમ મિત્ર *. પરમાનંદભાઈની સાથે મારે પ્રથમ પરિચય થયાને એટલા તેમની દષ્ટિ મુખ્યત્વે સામાજિક social હતી. તત્વચિન્તન બધા વર્ષો થઈ ગયા છે કે, યાદ કરું છું તે પણ મને યાદ આવતું અથવા ધાર્મિક વલણ પ્રત્યે તેમને બહુ આકર્ષણ ન હતું. He નથી. ઘણું કરી, ૧૯૩૫-૩૬ માં પર્યુષણ વ્યાખ્યાનમાળા અંગે was a social reformer and a humanist. પિતાની બુદ્ધિને પ્રથમ પરિચય થયું. ત્યારે આ વ્યાખ્યાનમાળા, મુંબઇમાં વિઠ્ઠલ- ગ્રાહા હોય તેટલું જ, સ્વીકારતા. He was a rationalist, ભાઇ પટેલ રોડ ઉપર આવેલા આનંદ ભુવનના એક નાના હૈોલમાં બુદ્ધિવાદની મર્યાદા હોય છે. તેમનામાં સાંપ્રદાયિકતાને સર્વથા થતી. ત્યાર પછી, હીરાબાગ, ભાંગવાડી થિયેટર, બ્લેવેકી લજ, સૈકસી અભાવ હતો. ‘પ્રબુદ્ધ જૈન' નામ બદલાવી “પ્રબુદ્ધ જીવન” કર્યું. સીનેમા, બીરલાં ક્રિડાકેન્દ્ર અને ભારતીય વિદ્યાભવનમાં-એમ કરારોત્તર તે આ વલણને કારણે હતું. પરિણામે મોટે ભાગે સાંપ્રદાયિક એવા વિકાસ થતો રહ્યો. મને યાદ છે ત્યાં સુધી ૧૯૩૫-૩૬થી આજ સુધી શ્વેતામ્બર મૂર્તિપૂજક કે જૈન સમાજમાં અસરકારક સ્થાન ન હતું કોઈ વર્ષે મારું એક વ્યાખ્યાન ન હોય એમ બન્યું નથી. પરમાનંદભાઈને પણ અતિ આદરણીય સ્થાન હતું. જેનેતર સમાજમાં પણ આ જ આગ્રહ રહેતો અને મને પણ આનંદ થતું. ત્યારે મને ગુજરાતીમાં કારણે આદરણીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. બેલવાને અભ્યાસ નહતો. એ વ્યાખ્યાનેથી મને ઘણો લાભ થશે. તેમની કાર્યપ્રવૃત્તિ જૈન સમાજમાં સીમિત હોવા છતાં - ત્યાર પછી યુવક સંઘની બીજી પ્રવૃત્તિઓમાં તેમણે મને તેમની દષ્ટિ રાષ્ટ્રીય હતી. આઝાદીની લડતમાં ભાગ લઈ, જેલ ખેંચો. સ્વ. મણિલાલ મોહકમચંદ શાહને લીધે સંયુકત જૈન વિદ્યાર્થી- ભેરવી હતી. ગાંધીજીની વિચારધારાથી પ્રભાવિત હતા. ગૃહમાં ખેંચાયે. આ સંકલિત પ્રવૃત્તિઓ હતી અને રહી છે. ૧૦-૧૨ - સંસ્કારી વ્યકિતઓને સહવાસ અને મૈત્રી તેમને અતિ પ્રિય વર્ષ પહેલાં મને યુવક સંઘને પ્રમુખ બનાવ્યા. આ બધામાં મારી, Udl. He was essentially a Social teing: sual label દષ્ટિ પરમાનંદભાઇની શુભ પ્રવૃત્તિઓમાં બને તેટલા મદદરૂપ
ઘણી વ્યકિતઓ સાથે કરી, દીર્ધકાળ ટકાવી રાખતા. મહાગ્રહને થવાની હતી.
અભાવ હતો. વિચારમતભેદ આવકારતા, તેથી સંઘર્ષ થતું નહિ. મારે તેમની સાથે પરિચય થયું ત્યારે તેઓ તેમના ધંધામાંથી
પરિભ્રમણ અને પ્રવાસને શેખ હતો. તેથી વિશાળ મિત્રરામુદાય :લગભગ નિવૃત્ત થયા હતા અને થોડા વર્ષ પછી સર્વથા નિવૃત્ત
તેમના જીવનનું મહત્ત્વનું અંગ હતું. સૌન્દર્યદષ્ટિ હતી એટલે થયા. છેલ્લા ત્રીશ વર્ષ દરમ્યાન તેમની બધી શકિત અને સમય
જે કાંઈ કહે તેમાં સરસતા અને સુઘડતાને આગ્રહ રહે. પરિતેમણે જૈન યુવક સંઘ અને તેની પ્રવૃત્તિઓ, પ્રબુદ્ધ જીવન અને વ્યાખ્યાનમાળા પાછળ ખર્યા હતા,
ગ્રહમેહ ન હતા. જે કાંઈ હતું તેથી સંતોષ હતા. પોતાની શકિતની ( અમે અતિ ગાઢ અને નિકટના પરિચયમાં આવ્યા. તેમની મર્યાદાથી પુરા સભાન હતા. એટલે લેશમાત્ર અભિમાન ન હતું. શાનજીજ્ઞાસા ઊંડી હતી. અમારી વચ્ચે વિવિધ વિષયોને વિચાર- ગુણગ્રાહકતા હતી એટલે અવૈર હતા. જ્યાંથી જે કાંઈ સારું વિનિમય અંતિમ ઘડી સુધી વ્યાપક અને સતત રહ્યો. છેલ્લા ૧૦-૧૨ મળે તે મેળવવા ઇન્તજાર રહેતા. મને તેમણે લખતે કર્યો. પાછળ વર્ષોમાં તેઓ જે કાંઇ લખતા તે મને બતાવી જતાં. કાંઈ
પડીને લખાવે. અમને પરસ્પર અસીમ આદર હતો. પરમાનંદભાઈના
અવસાનથી મેં એક નિફ્ટતમ મિત્ર ગુમાવ્યું છે. તેમની ખેઢ મારા હકીકતદોષ હોય કે રજૂઆતની ઉણપ હોય તે સહર્ષ સ્વીકારી,
જીવનમાં કોઈ પૂરી શકે તેમ નથી. ફેરફાર કરતા. કયાંય વિચાર–મતભેદ હોય છે, તેમને રૂચે તે ફેર
ચીમનલાલ ચકુભાઈ ફાર કરતા નહિતે તેમના વિચારોમાં સ્થિર રહેતા. પ્રબુદ્ધ જીવન માટે બીજા લખાણ આવે તે પણ પ્રગટ કરતાં પહેલાં મને બતાવી
કર્મચાગી * જતાં. તેમને મુકત ચર્ચા થાય તે ગમતું. મને કેટલુંક નબળું અથવા મારા પરમ સ્નેહી શ્રી પરમાનંદભાઈના એકાએક સ્વર્ગે સામાન્ય લાગે તેવું પણ ચર્ચા માટે તેઓ પ્રગટ કરતાં. અમારી વચ્ચે
સિધાવી ગયાના દુ:ખદ સમાચાર રેડિયો તેમ જ છાપ દ્વારા જાણ્યા કોઇ વિપકૅ મતભેદ હોય તો કોઈક વખત “પ્રબુદ્ધ જીવનમાં પણ પ્રગટ ત્યારે ભારે આઘાત અનુભવ્યું. તેથી છેલ્લે મને મુંબઇમાં મળ્યા થતે. તેને તે આવકારતાં. સાચા પત્રકારની સત્યનિષ્ઠા તેમનામાં
હતા ત્યારે તે શરીરસ્વાથ્ય સારું લાગ્યું હતું. આમ એકાએક હતી. ભૂલ થઇ હોય તે સ્વીકારતા. તેમનાં લખાણમાં ઘણી ચીવટ,
આ ભડ પુરુષને ઇશ્વરે પોતાને ખોળે કેમ લઇ લીધા? સમતુલા અને સૌમ્યતા હતી. દા. ત. શ્રી રજનીશ વિશે પ્રથમ અમારી સક્વ જૈન સમાજ તેમ જ ગુજરાતી સમાજને તેઓશ્રીની વચ્ચે મતભેદ હતા. પણ તેમને રજનીશના વિચારની હાનિકારકતા ચિરવિદાયથી કદી ન પૂરાય તેવી ખેઢ ઊભી થઇ છે. સમાજજણાઇ ત્યારે મારા કરતાં પણ ઉગ્રપણે વિરોધ કર્યો. પત્રકારને
સેવા અને સુધારણાના એ સદા જાગૃત વીરપુરુષની નિર્મળ
વિચારધારા પ્રબુદ્ધ જીવનમાં દર ૫ખવાડિયે મળતી હતી. તેની બીજો મહાન ગુણ નીડરતા-તે તેમનામાં હતી. કોઈ મહત્ત્વાકાંક્ષા
એ તેજસ્વીતા હવે કઈ રીતે ટકાવી શકાશે તેવું સૌ સ્વજને જરૂર ન હતી. એટલે જીવનમાં ઇર્ષા કે અસંતોષને સ્થાન ન હતું. પોતાના
લાગતું હશે. ઉખાણથી પિતાના ઉપર કઇ વિપરિત અસર થશે તેની ચિન્તા
| સર્વ દિશાના શુદ્ધ તત્ત્વોને આદર કરવો અને કયાંયે અશુદ્ધિ ન હતી, પોતાના જીવનની મર્યાદા બાંધી દીધી હતી. જે એક ખડી થાય તે તેને સત્વર નિવારવા મથવું એવી સમય વૃત્તિને કામ પતે લીધું હતું તેને પોતાના વિકાસનું સાધન બનાવ્યું હતું
પૂર્ણપણે વરેલા એ કર્મયોગીની જીવન-પ્રણાલિ દષ્ટાંતરૂપ બની ગઈ અને તેમાં બધા સમય અને શકિત આપતા.
હતી. ' પરમાનંદભાઈ સમાજસુધારક હતા. સમાજને રૂઢિચુસ્ત
" એ પ્રદીપ્તિ પામેલા આત્માને સર્વ દિશાએથી ભવ્ય અંજલિ જડતામાંથી જાગ્રત કરવા અને યુગને અનુરૂપ પરિવર્તન કરવું તે મળી રહી છે. તેઓશ્રી પોતાનું જીવન ધન્ય કરી ગયા. અને એમના તેમનું ધ્યેય હતું. તે માટે સમાજને આંચકા આપવા પડે તે તે માટે તૈયાર સંતાનો અને સ્વજનોને એ જીવનની ભવ્યતાને અમર વારસા આપી રહેતા. બાળદીક્ષા વિધિથી જૈન યુવક સંઘને જન્મ થયો. તેથી તેઓ ગયા. બહિષ્કૃત થયા. અંત સુધી આ દષ્ટિ રહી. સમાજમાં નવીન વિચા
પરમાત્માને ચરણેથી તેમના પુણ્ય આત્માનું ફરી આપણી રોને પ્રવાહ વહાવ અને લેકેને વિચાર કરતાં કરવા એ જ તેમની વચ્ચે વિશે ઓજસ્વીરૂપે પ્રગટીકરણ થાઓ એવી એ પમરકૃપાળુ મુખ્ય પ્રવૃત્તિ હતી. સંસ્થા સ્થાપવી, ફંડફાળા કરવા, સંસ્થા- પ્રત્યે પ્રાર્થના. એનું સંચાલન કરવું વિગેરે તેમની પ્રકૃત્તિને અનુકૂળ ન હતું.
મનસુખરામ જોબનપુત્રા
Page #103
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૫-૭૧
પ્રબુદ્ધ જીવન
આનંદની સહજ સાધના આનંદની સહજ સાધના સંસારમાં રહીને સૂક્ષ્મતર ઉંચ્ચતર પરમાનંદભાઈમાં ગદ્યલેખ શકિત પણ સારી ખીલી. એમના . બનાવતા જવાની કળા સદ્ગત પરમાનંદભાઈમાં જોવા મળતી હતી. લેખોનો સંગ્રહ “સત્યમ શિવમ સુંદરમ' પ્રગટ થયેલ છે. ખાસ
૧૯૩૩માં કાકાસાહેબે પોતાના એક આત્મીયજન તરીકે એમને કરીને પ્રકૃતિવર્ણન આદિમાં ગદ્યશકિત જોવા મળે છે. ગિરનાર મને પરિચય કરાવ્યો ત્યારે તે પ્રવાસી છે અને પ્રકૃતિસૌન્દર્યના ઉપર થોડાક દિવસ તેઓ રહ્યા હતા. વાદળાં ખીલે, પ્રસરે, રસળે, રસિયા છે એવું કહેલું. હું એમને એ પછી જયારે જયારે મળું ત્યારે એ બધાંનું સુંદર વર્ણન ‘સંસ્કૃતિ માટે તેમણે મોકલવ્યું હતું. ' વચગાળામાં એમણે કરેલા પ્રવાસની વાત નીકળે. આપણા આવડા પરમાનંદભાઈની એક વિશિષ્ટ સેવા તે પર્યુષણ વ્યાખ્યાનમોટા દેશમાં દુર દુર ઘૂમી આવેલા સજજનના સાનિધ્યમાં મને માળા. એના નામને લીધે તેને સાંપ્રદાયિક માનીને હું નિમંત્રણ આનંદ મળતો. કાકાસાહેબ એમને ત્યાં ઊતરતા, એટલે વારંવાર સ્વીકારતે નહીં, પણ પં. સુખલાલજી પાસેથી જ્યારે જાણે કે મળવાનું બનતું. મેં જોયું કે એમને તો કળા, સાહિત્ય આદિમાં પણ એ તે વ્યાપક ધર્મભાવનાવાળા જૈન મહાનુભાવોએ પર્યુષણપ્રસંગે ઘણો રસ. તરત જ એમણે આત્મીય તરીકે મને અપનાવી લીધો. યોજેલ જ્ઞાનસત્ર હતું-અને પહેલી વ્યાખ્યાનમાળામાં વિજ્ઞાન ઉપર એમની સૌથી નાની દીકરી, આપણી કવયિત્રી, ચિ. ગીતા એ વખતે એક વ્યાખ્યાન અપાયું હતું, ત્યારે હું એમાં ભાગ લેતો થયો. નાનકડી હતી. એણે સ્વાક્ષર માગ્યા ત્યારે જતા અજીતા વાર્તબ્બT પૂનાની-અને પછી મુંબઈમાં પણ યોજાતી-વિખ્યાત વસંતવ્યાખ્યાનલખી આપેલું એવું સ્મરણ છે.
માળાની કક્ષાએ પહોંચતી આ વ્યાખ્યાનમાળા ચલાવવા માટે પરમાનંદભાઈ કુટુંબવત્સલ હતા. એમની તેજસ્વી દીકરીઓને સાંસ્કૃતિક ગુજરાત પરમાનંદભાઈનું ઋણી રહેશે. ગુજરાતીભાષી ઉત્તમ શિક્ષણ અને સંસ્કાર મળે એ એમણે જોયું. એમની વત્સલતા સમાજને સાંસ્કૃતિક પોષણ પહોંચાડવાને આ ઉપક્રમ પરમાનંદકુટુંબ બહાર ફેલાઈ. સૌ સંસરસેવકો પ્રત્યે એમનામાં સ્વાભાવિક ભાઈના ઉત્તરાધિકારીઓ ચાલુ રાખશે એવી આશા રાખીએ. ગયા મમતા જોવા મળતી. વ્યવસાયે તેઓ ઝવેરાતના વેપારી હતા. ચોમાસાની વ્યાખ્યાનમાળામાં છેલ્લું વ્યાખ્યાન પાંચમી સપ્ટેમ્બરે એમના લાંબા કોટના અંદરના ગજવામાં ઝવેરાતનું એક પાકીટ મારે આપવાનું હતું. રાજયસભામાં તે દિવસે જ રાજાઓના વિશિષ્ટાહોય. કયારે કેટલે ધંધામાં સમય આપતા હશે એનું મને હમેશાં ધિકારો અંગે મતદાન હોઈ છેલ્લી ઘડીએ ન જઈ શકવા માટે મેં આશ્ચર્ય થતું. એમને તે ધંધો હતો માણસમાં જે કંઈ નાની- ક્ષમાપના કરી ત્યારે એમને બહુ જ સમભાવપૂર્વક જુતાભર્યો
જવાબ મળ્યો હતે. મોટી વિભૂતિ હોય તેના સંપર્કમાં આવવાને. પરમાનંદભાઈ જેવા
એમના ઘણા સમકાલીને અને મારા જેવા લઘુ બંધુઓને માણસરસિયા મેં જવલ્લેજ જોયા છે. મુંબઇના ટાપુ ઉપર કોઈ પણ
એમના જવાથી જીવનમાં મધુરતાની એક સરવાણી બંધ થયાની વિશિષ્ટ વ્યકિત આવી કે પરમાનંદભાઈ તેની પાસે પહોંચી જ ગયા
ખેટ વરતાશે. સમજે. એની પાસે જે કંઈ હોય, એના વ્યકિતત્વમાંથી જે કાંઈ
ઉમાશંકર જોશી સુગંધ ઊઠતી હોય, તેને આસ્વાદ માણવા અંગે એમની તત્પરતા
1 % પ્રબુદ્ધ આમાં * અજોડ હતી. ખરેખર એક વખતે મુંબઇમાં એક મિત્રને ત્યાં બહારથી
મારા દક્ષિણના પ્રવાસમાં મદ્રાસમાં મુંબઈ સમાચારમાં અચાપધારેલ મહાનુભાવને મળવા હું ગયો ત્યારે મેં શું જોયું? પરમાનંદ
નક શ્રી પરમાનંદભાઈના દુઃખદ અવસાનના ખબર વાંચતાં સપ્ત ભાઈ ત્યાં બેઠેલા હતા. મેં પછી એમને કહેલું પણ ખરું: તમારી
આઘાત અનુભવ્યા. ઘણાં વર્ષોને પરિચય છતાં છેલ્લાં પાંચેક વર્ષથી આગળ આ બાબતમાં હાર ખાવામાં મને આનંદ છે.
અમે વધુ નજીક આવેલા. તેમનું પ્રત્યક્ષ મિલન તો વર્ષમાં એકાદ આ જીવન એ વ્યવહારની નાની મોટી તુચ્છ વાતમાં જીવ વખત મારા મુંબઇના આગમન પ્રસંગે થતું. પરંતુ તેમના સાચા ભરાઈ રહે તે માટે નથી, પણ એ બધાથી ઊંચે ઊઠી આખા મનુષ્ય
મિલનને લહાવે દર પખવાડિયે પ્રબુદ્ધ જીવન દ્વારા લેવાનો હું રકત જીવનપટ પર સૌન્દર્યની-આનંદની એક આભા વિલસતી હોય છે તેને નહિ. તેમાં તેમની સંત્રીનમાં તેમની સત્યનિષ્ઠા, નીડરતા, વિવેકઆસ્વાદવા માટે પણ છે. પરમાનંદભાઈનું જીવન આ સત્યની બુદ્ધિ, વિશાળતા, સમતોલન, વિનય, નમ્રતા, સૌમ્યતા, આદીબુદ્ધિ
અને હૃદયના અનેક ગુણે સ્પષ્ટપણે તરી આવતા. “પ્રબુદ્ધ જીવન” સાક્ષી પૂરતું.
ના જન્મ અને વિકાસમાં તેમનો ફાળે એટલો અદ્વિતીય હતો કે આનંદ એટલે પિચ મુખવાદ નહીં, વીરતાની અપેક્ષા તેમને તેના પિતા કે પ્રાણ લખી શકાય. ‘પ્રબુદ્ધ જીવન’ ના અને રાખનારો એ પદાર્થ છે. એ પણ એમના જીવનમાંથી જોવા મળે
તેની આનુષંગિક અનેક સામાજિક સેવાની પ્રવૃત્તિઓના વિકાસનું
ખરું રહસ્ય તે તેમના પિતાના પ્રબુદ્ધ જીવનમાં હતું. તેમને આત્મા છે. તેઓ અને એમના મોટાભાઈ મોતીચંદ કાપડિયા સ્વરાજની
વસ્તીત : પ્રબુદ્ધ-જગે હતે. તે જીવનભર જાગતા રહી આંતર-બાહ્ય લડતમાં તો હોય જ, પણ પરમાનંદભાઇએ જૈન સમાજનાં કેટલાંક
લડવૈયા તરીકે ઝઝુમ્યા છે. આ ભવ્ય દીવંગત આત્માને નતમસ્તકે જડ થઈ ગયેલાં વલણે સામે વીરતાપૂર્વક અવાજ ઉઠાવ્યો. સૌરાષ્ટ્રમાં ભાવ્યાંજલિ અપુ . એક વખત તે જૂનવાણી રૂઢિચુસ્ત તરફથી પથ્થર-પ્રસાદી પણ - આમ છતાં આવા ભડવીર પણ ડાયાબિટિસ જેવા દુષ્ટરોગના પામ્યા. સંઘ બહાર પણ મુકાયા હતા. પણ ધીરપણે અને સદાની ભાગ થઇ પડ્યા, તેની નાગચૂડમાંથી છૂટી ન શકયા. ઈસ્યુલિન એમની મધુર પ્રસન્ન પ્રકૃતિથી એમણે સુધારાનું કાર્ય નિરંતર ચાલુ
આદી દાકતરી દવાઓના નિરંતર સેવનને બદલે કોઇ નિષ્ણાત
પાસેથી નિસર્ગોપચાર અને યોગવ્યાયામની સારવાર લીધી હોત તો રાખવું. “પ્રબુદ્ધ જૈન” પત્રિકા ચલાવી. પાછળથી “જેન- સમાજમાં
તેઓ ડાયાબિટિસથી સંપૂર્ણપણે મુકત થયા હોત. ઓછામાં ઓછું મર્યાદિત ન રહેવા માટે પત્રિકાનું નામ “પ્રબુદ્ધ જીવન” રાખ્યું. માત્ર સંયમિત આહારથી સ્વસ્થ દીર્ધાયુ જીવન ભેગવી દત્તરૂપ આપણે ત્યાં વિચારપત્રો ઓછાં જ છે. સદ્ગત ગટુભાઈ
બની વધુ સારી સમાજસેવા કરી શકયા હોત એમ હું અન્ય દાખ
લાઓના અનુભવથી નિ:સંકોચપણે કહી શકું છું. હું ઈચ્છું છું કે ધ્રુવનું ‘જયોતિર્ધર', સદ્ગત મગનભાઈ દેસાઈનું સત્યાગ્રહ અને
ડાયાબિટિસ તથા એને પરિણામે થયેલા બીજા રેગેએ શ્રી પરમાનંદસદ્ગત પરમાનંદભાઈનું પ્રબુદ્ધ જીવન’ એ પોતપોતાની રીતે ભાઇ જેવા ઉચ્ચ કેટીને સમાજસેવકના જીવનને લીધેલો ભેગ ચાલુ બનાવે પર વિશિષ્ટ વ્યકિતએ કરેલી ટિપ્પણીને કારણે ભવિષ્યમાં આ રોગથી પીડાતા અન્ય સમાજસેવકોના જીવન બચાવે. વિચારપત્રોની ગરજ સારનારાં નીવડેલાં છે.
, રાંદુલાલ કથીરામ દવે
Page #104
--------------------------------------------------------------------------
________________
| પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૫-૭૧
જો આજન્મ વિદ્યાથી: પમાનંદ કાપડિયા માં યુવાન પેઢીએ ૭૮ વર્ષને યુવાન ગુમાવ્ય.'જયારથી એમણે વાર્ધ. કે જયપુર સુધી પ્રવાસ કરતા ને એને જાહેરમાં સાંભળ્યા પછી જ કયની સમસ્યાઓની ચર્ચા “પ્રબુદ્ધ જીવનમાં શરૂ કરી ત્યારથી જ થેડા પર્યુષણ વ્યાખ્યાનમાળામાં પ્રવચન આપવા વિષેની એની યોગ્યતા. મિત્રોને એમ લાગવા માંડેલું કે, પરમાનંદભાઈને હવે વૃદ્ધાવસ્થાને ભાર વિશે નિર્ણય લેતા. શ્રોતાઓની સુરુચિને ન પોષી શકે એવે વ્યાખ્યાતા સતાવવા માંડે છે. છેલ્લા એકાદ વર્ષથી તેઓ ખૂબ બેચેની અનુભવતા કેઈ વાર ભૂલેચૂકે પણ અથડાઈ જાય છે એનું પ્રાયશ્ચિત્ત મહિનાઓ હતા. જિજ્ઞાસુ ને જાગૃત જીવ પણ નબળી આંખને કારણે ઈચ્છે સુધી કર્યા કરતા. પોતાની નૈતિક જવાબદારી વિષે આટલી સંવેદનએટલું વાંચી ન શકે, એટલે મનમાં જ અકળાય. ઝાઝું હરીફરી ના શીલ અને જાગૃત વ્યકિતએ આપણા સમાજમાં કેટલી? શકે. પણ મિત્રો સાથે ટેલિફોન ઉપર લાંબી વાત કરીને સાંપ્રત છેલ્લાં ચારપાંચ વર્ષમાં આપણા જાહેર જીવનમાંથી ઘરડી વ્યકિતએ પ્રવાહોથી વાકેફ રહે ને પિતાનું સંપાદનકાર્ય ખેવનાપૂર્વક કરે. હડધૂત થવા માંડી છે, થોડીક પિતાને પાપે ને થોડીક લોક
પ્રબુદ્ધ જીવનના ૩૨માં વર્ષને છેલ્લે અંક ત્રણ અજ્ઞાનને પરિણામે દેશની ૭૫ ટકા વસતિ આજે ૩૫ વર્ષથી નીચેની દિવસ પહેલાં જ બહાર પડયો. ત્યારે કોઈ મિત્રે એમને ઉંમરની છે અને છતાં જીવનના સંધ્યાકાળે પહોંચેલી વ્યકિતઓ
અભિનંદન આપ્યાં. જાણે કે, મૃત્યુને ઓળો જઈ ગયા યુવાન પેઢીમાં વિશ્વાસ મૂકી શકતી નથી. પરમાનંદભાઈ પ્રામાણિકહોય એમ પરમાનંદભાઈએ કહ્યું કે, આ કદાચ મારે ય પણે માનતા કે નવી પેઢીને નેતૃત્વ સોંપી જૂની પેઢીએ સ્વૈચ્છિક છેલો અંક હશે. કોઈએ આ ગૂઢાર્થવાળા વાકયની ગંભીર નોંધ ન નિવૃત્તિ લેવી જોઈએ. લીધી; પરંતુ એ બેલ્યા પછી બરાબર બાર કલાકમાં એ ચાલ્યા - સેનાપુરની રાંદનવાડીના વીજળીના સ્મશાનગૃહમાં પરમાનંદગયા એક તપસ્વીની અદાથી. એમને દેહ તે પંચમહાભૂતમાં ભળી ભાઈને અલવીદા કહેવા માટે એમના સહકાર્યકરો ને જુવાન મિત્રો. ગયે, પરંતુ મઘમધતા ફ છે ને સુખડના હાર વચ્ચે શાભા એમને મેટી સંખ્યામાં હાજર હતા. સૌમ્ય ચહેરે હજુયે મારી આંખ સામે તરવરે છે. જીવનની છેલ્લી - તેમના અવસાનથી સમવયસ્કેએ સાથી ગુમાવ્ય, પાંચ પુત્રીઓએ ક્ષણ સુધીપુરુષાર્થ કરતો રહે કર્તવ્યનિષ્ઠ ને સ્નેહાળ માનવી ચાલ્યા
પિતા ગુમાવ્ય, પત્નીએ પતિ ગુમાવ્યું, પણ યુવાનોએ તે એક ગયે, આપણને સૌને વાંઝિયા મૂકીને.
મહાન પ્રેરક ને દિલોજાન દોસ્ત ગુમાવ્યું, જીવનમાં બે જ એવા ગુજરાતી બુઝર્ગોને હું ઓળખવા પામે
રામુ પંડીત. છું, જેમની હાજરીમાં ઉમરને ભેદ મને ન નડ હેય. એક છે ઈન્દુલાલ યાજ્ઞિક ને બીજા શ્રી પરમાનંદ કાપડિયા. બંનેના વ્યકિત્વમાં
પરમ આનંદના ઉપાસક આસમાન જમીનને ભેદ; પરંતુ પરમાનંદભાઈ ગજબના ગુણગ્રાહી
સ્વ. પરમાનંદભાઈમાં એમના નામ પ્રમાણે ગુણ હતા. એ ને નમ. યુવાન પેઢીને મળવાની તક સામે ચાલીને ઝડપે. તમારા પરમ આનંદના ઉપાસક હતા. એ પરમ આનંદ કયાં હોય છે? વિચાર સાથે સહમત ન થાય તો બેધડક જણાવી દે, પરંતુ આદર- એની શોધ કરવા માટે એમણે જીવનના અનેક ક્ષેત્રે ખેડયા હતા. પૂર્વક. ઊગતા સૂરજને પૂજવાને એમને સ્વભાવ જ નહીં. ગમે
- સંકુચિતતા અને પરમ આનંદને મેળ નથી હોતો એ વાત તેવા તિસમારખાંને ‘સર્વોચ્ચે” ને પોતે જે કંઈ માનતા હોય તે
એમને સમજાઇ ગઇ એટલે સમાજ જીવનમાં જ્યાં જ્યાં સંકુચિસ્પષ્ટપણે કહેતાં જરા પણ ડરે નહીં. પત્રકારમાં હોવી જોઈએ એ
તતા જોવા મળી ત્યાં રો એને કાઢવા મળ્યા. એ કાઢવા જતાં કષ્ટ સત્યનિષ્ઠા એમનામાં હતી એની સાબિતી પ્રબુદ્ધ જીવનના ૩૨
વેઠવું પડે, અપમાન કે આપ સહન કરવા પડે તો એ એમણે હસતા વર્ષના ૭૬૮ અંકમાં ઠેર ઠેર વેરાયેલી પડી છે.
હસતા વેઠયાં અને એમાંય એમણે આનંદ માન્યો. કોઈની શેહ શરપ્રબુદ્ધ જીવન પરમાનંદભાઈને કદાચ પત્નીથી પણ વધુ વહાલું મમાં તણાવું નહિ પણ જે સારું લાગે તે વિનય અને વિવેકથી કહેવું હતું. એની ગુણવત્તા કથળે નહીં, છાપકામની ભૂલ રહેવા પામે નહીં, એ એમના “પ્રબુદ્ધ જીવનના સંપાદનમાં સતત દેખાયા કર્યું છે. ઉનત વિચારના પિષક અને પ્રવર્તક તરીકે એની પ્રતિષ્ઠા જળવાઈ એ જૈન સમાજમાં જન્મ્યા હતા પણ આખી માનવજાત રહે, સામગ્રીનું વૈવિધ્ય સચવાય એ વિશે એ સતત ખેવના રાખતા. માટે એમને પ્રેમ હતા અને નાના બાળક પાસેથી પણ જ્ઞાન મળતું અંગ્રેજી છાપાં કે સામયિકમાં કોઈ સરસ લેખ જુએ તે લાયક વ્યકિત હોય તે લેવું એવી એમની જ્ઞાન માટેની જિજ્ઞાસા હતી. જ્ઞાન એક્લા પાસે એને અનુવાદ કરાવીને પ્રસિદ્ધ કરવામાં એ પરમ આનંદ - એકલા માણવાનું પણ ગમતું નહિ. એ એમાં આખા સમાજને
અનુભવતા. આવા એકનિષ્ઠ તંત્રીને ચાલ્યા જવાથી ગુજરાતના ભાગીદાર બનાવવા મથતા. “પ્રબુદ્ધ જીવન’નું સંપાદન અને પર્યેષણ ચિન્તન સાહિત્યને મેટો ક્ટાકો પડયો છે. હવે જે કોઈ વ્યકિત ‘પ્રબુદ્ધ
વ્યાખ્યાનમાળાનું આયોજન એમના ઉપરોકત ગુણેનેજ પરિપાક હતે. જીવન”નો ભાર સંભાળશે એણે વારસે જાળવી રાખવા વિશે ખૂબ જ જાગૃત રહેવું પડશે.
સામયિકના તંત્રીએ કેવી દષ્ટિ રાખવી જોઈએ, એ વિષે પૂજ્ય
ગાંધીજીએ એમનાં ‘હિંદ સ્વરાજ્ય' પુસ્તકમાં સુંદર દોરવણી આપી 'જૈન યુવક સંઘ અને પરમાનંદભાઈ પર્યાયવાચક શબ્દો હતા.
છે. એને પરમાનંદભાઇએ સતત નજર સામે રાખી હોય એવું લાગે છે. એમની સઘળી શકિત એમણે જીવનભર આ સંસ્થા પાછળ નીચે વ્યા જ કરી.
- સ્વ. રામાનંદ ચેટરજી એમના મેડર્નરિવ્યું માસિકમાં લગભગ
અડધું પાનું દેશ અને દુનિયામાં બનતા બનાવ અંગેની નોંધ લખજૈન સમાજ-સુધાર અને સાંપ્રત જીવનની સમસ્યાઓની ચર્ચા
વામાં વાપરતા. પણ એના વાચકોને તે રામાનંદ બાબુ અમુક વિષય માટે ને જીવનને ઊર્ધ્વગામી બનાવવા માટે જૈન યુવક સંઘની પ
ઉપર શે મત આપે છે એ જાણવાની ઈંતેજારી રહેતી અને રસપૂપણ વ્યાખ્યાનમાળાએ અતિમહત્ત્વનો ભાગ ભજવ્યો છે.
ક એ નોંધ વંચાતી એમ પરમાનંદભાઈનું તાટસ્થય અને પરમના : : આ વ્યાખ્યાનમાળાની પેજનાને ચેપ ખુદ મુંબઈના પરાંઓમાં દર્શન કરવાની એમની સુરુચિ પણ પ્રબુદ્ધ જીવનમાં બનતા બનાવે
અને ગુજરાતનાં અન્ય શહેરોમાં પણ લાગેલે. જૈનેતર સમાજને પણ અંગેની નોંધ વાંચવા માટે એક પ્રકારની ઈંતેજારી પેદા કરતાં. ઉપર્યુષણ પર્વ દરમિયાન ચિતનપ્રેરક ને ઊર્ધ્વગામી વાતાવરણમાં
તેઓ આમ એકાએક ચાલ્યા જશે એ તો કલ્પનામાં પણ ડૂબકીઓ મરાવવાને લાભ આપવાનું શ્રેય પરમાનંદભાઈને જાય છે. નહોતું આવતું. પણ ધાર્યું ધણીનું થાય છે. એમના સ્વજનો અને
આ વ્યાખ્યાનમાળાના આયોજનમાં, વિષય અને વકતાની પસંદગીમાં સાથી આપણે સૌ પરમાનંદભાઈના આવા સંસ્થામાંથી કાંઈક રિમાનંદભાઈ કેટલો ઊંડો રસ લેતા એને હું સાક્ષી છું. કોઈકોઈ ગ્રહણ કરીને જે એમનું ત્રણ અદા કરી શકીએ.. | E. વાર તે સંભાવિત-વકતાને નાણી જેવા માટે એ વડોદરા, અમદાવાદ
- " કબબલભાઈ મહેતા
Page #105
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૫-૭૧
પ્રબુદ્ધ જીવન
નિ:સ્વાર્થ સમાજસેવક રવ. પરમાનંદભાઈના પ્રસંગમાં હું બે રીતે આવેલે. ગાંધીજી પરમાનંદભાઇની નિરોગી-સુખી, સ્વતંત્ર સમાજની કલ્પના સમાજવાદના રાજનૈતિક વિષયની ચર્ચાઓમાં અને કાંઇક અંશે
અમારી ચર્ચાનો બીજો વિષય હતે. સમાજવાદમાં તેઓ માનતા હતા. આધ્યાત્મિક વિષયની ચર્ચાઓમાં. પહેલાં અમારી મુલાકાત થઇ
વર્ગસંઘર્ષ સમાજવાદમાં અનિવાર્ય છે તે ખ્યાલ દૂર કરનાર પરમા૩૭-૩૮ માં, જયારે તેઓ રાજકોટમાં યુવક સંમેલનના પ્રમુખ તરીકે
નંદભાઇ હતા. ૧૯૪૮ સુધી હું સમાજવાદને તીવ્ર વિરોધી હતે. આવેલા. અમારી છેવટની મુલાકાત પણ રાજકોટમાં ફેબ્રુઆરી અને
બળવંતભાઇ, રસિકભાઇને કેટલીએ વખત તે માટે દુભવ્યાં હશે. માર્ચ ૧૯૭૦ માં ચાર પાંચ વખત થઈ. અમારી ચર્ચાઓનાં આ બે
તેઓની દષ્ટિએ સમાજવાદ એ વિકાસશીલ સમાજનું વિજ્ઞાન * ૧ ૧ રહ્યા, પરમાનંદભાઇ એમ સમજાવીને જાય કે હતું. એમાં અને ગાંધીજીનાં મંતવ્યમાં ક્યાં કયાં ફરક છે એ અમે તેમને કાંઈક મળ્યું. પણ ખરેખર તેને લાભ તે મને જ મળતો. ' બંને ચતા. છેવટે તેમાંથી મારા મનમાં આ નાનાં વહેણમાંથી બેત્રણ પ્રસંગે થયેલી વાતચીત જે મારા મન , પ્રગટ થયાં. એક Agro Industrial CY ઉપર લાંબા સમય સુધી અંકિત રહેશે તે શ્રદ્ધાંજલિ રૂપે અહિ Indvidual Civilisation, પરમાનંદ ઉતારું છું.
વિશેષ હતા; જેકે બીજી તરફ ઓછા હતા એમ નહીં. મારે છેક હતું, એક તેમની શબ્દનો ઉપયોગ વિશેની કાળજી, રાજનૈતિક વ્યકિત
છે અને કદાચ જિંદગીના અંત સુધી રહેશે Agro industrial તરીકે મારી ભાષામાં ઉન્માદ ન હોય તે પણ રંગ ચઢયો તેમને
Civilisation તરફ. આધ્યાત્મિક દષ્ટિએ શીવપશી તરીકે શરૂ કરેલ દેખાતે. તેમને થતું કે કેઇ વિકાસશીલ માણસ અસ્પષ્ટ રહે તે
જીવનમાંથી હું ટોલસ્ટયુના, ગાંધીજીના માનવધર્મ સુધી પહોંચશે. પણ ઇરાદાપૂર્વક રંગને આછેર કરે છે. અને કડકાઇ બતાવવા માટે
તેઓ જૈન ધર્મમાંથી પણ ત્યાં સુધી પહોંચ્યા. પણ આ માનવધર્મની શબ્દ ઉપર ભાર મૂકે તો પણ ઘેરે રંગ પૂરે છે. પરમાનંદભાઈને
વ્યાખ્યા જ માત્ર નહિ, પણ પ્રબુદ્ધ જીવન, માનવમનના વિકાસને આ બંને દેષરૂપ લાગતાં. સંપૂર્ણ સત્યનિષ્ઠ માણસ રંગ ચઢાવ્યા
માટે તેમને સક્રિય પુરૂષાર્થ, તેમની વ્યાખ્યાનમાળા, તેમના વિધ વિધ
આધ્યાત્મિક ચિન્તકો અને વિચારો સાથેના સંબંધ-આ બધું અને મારું સિવાય જેવું તેનું હૃદય કે મન અનુભવે છે તેવું જ બેસે છે,
અનેક વ્યવસાયમાંથી જે કાંઇ સમય મળે તેમાં થોડું ઘણું વાંચન. લખે છે. “પ્રબુદ્ધ જીવન’નું આ આકર્ષણ કોઇ દિવસ ભૂલાશે?
રાજકેટની અમારી છેલ્લી મુલાકાત વખતે નક્કી થયું હતું કે હું તેમનાં લખાણે પારદર્શક હતાં. ‘નવજીવન’ સિવાય ભાગ્યે જ કયાંય
અને તેઓ સાથે Sartreનું “Being and not Being' વાંચીશું. એવું જોવા મળે. નિર્ભયતા અને આતશયોકિતને સર્વથા અભાવ.
બહુજ અઘરે ગ્રંથ છે, પણ સારત્રે વિચારશીલ માણસને એકકૃત્રિમતા કયાંય જોવા ન મળે. મને અંગ્રેજી ભાષામાં લખવાને
નવી આધ્યાત્મ ખાજની દિશામાં તરે છે. મને થતું હતું કે તેમની મહાવરો હતો. માતૃભાષામાં લખતો થયે તેને માટે બીજા સાથી મિત્રોને
સહાયથી મને એને આછો પાતળો ખ્યાલ આવશે. તેઓ છૂટા પડયા યશ ઘટે છે; પણ મારા લખાણમાં આ ત્રણ વસ્તુઓ વિશેની જાગૃ
ત્યારે કહેતા ગયા કે, “ના, તમને નહીં, મને પિતાને ખ્યાલ આવશે.” તિને યશ ાય છે પરમાનંદભાઈને ફાળે: શબ્દબ્રહ્મના પરમાનંદ
સમાજના નિ:સ્વાર્થ સેવક પરમાનંદભાઇ ગયા. તેમને ભાવાભાઈ ઉપાસક હતા. તેમના સંપર્કમાંથી પ્રાપ્ત થયેલ આ પ્રસાદ
ત્મક સંદેશો તો વર્ષો સુધી આપણી સાથે રહેશે. સમજું છું.
ઉછરંગરાય ન. ઢેબર
સહુએ એમની પાસેથી મેળવેલું અને સહુની વચ્ચે વહેચાયેલુ...." પિતા, માતા બંધુ, સખા આવી એકાદ કાવ્યપંકિત કયારેક માવા એકાદ કાવ્યપંકિત કયારેક સતત કરતાં હોઈએ છીએ. ના, ના, એમ આળસ કરીને બેસી રહે
સતત કરતાં હોઈએ છીએ. નાનપણની કઇ કવિતામાં ગેખી હતી. પરમાનંદભાઈ વિશે ખ્યાલ છે તે ન ચાલે, લખવું જ જોઈએ
1. પરમાનંદભાઈ વિશે ખ્યાલ . તે ન ચાલે, લખવું જ જોઈએ.” એમની સદૈવ જાગૃત બુદ્ધિ કરું તે નાનપણમાં ગોખેલી આ પંકિત રહી રહીને મનમાં ઝબકી
ને મનમાં ઝબકી સતેજ અને સતર્ક રહેતી અને રહેવા પ્રેરતી. સહેજ પણ શિથિ
સતેજ અને સતર્ક રહેતા અને જાય છે. વર્ષે બે વર્ષે માંડ કોકવાર મળવાનું બને. પણ મળે
લતા, વૈચારિક દારિદ્રય એમને પરવડતું નહિ અને જે વિચાર્યું હોય
એને વ્યકત કરવામાં જેમ એ પિતે કદી આંચકે અનુભવતા નહિ, ત્યારે વાત્સલ્ય કરતું પ્રેમાળ હાસ્ય કરી પતિ-પરિવાર સહુના ખબર
તેમ સામી વ્યકિતના વિચારોને સંકેરી, એની અભિવ્યકિતને ઉત્તેજી, અંતર પૂછી “તું તે મઝામાં છે ને બહેન” કહી વાંસે હાથ પસ
એને રજૂ કરવામાં પણ એ હંમેશાં આનંદ અને ગૌરવ અનુભવતા. વારી એવે તે ઉમળકે દાખવે કે બીજા બે વર્ષ ચાલે એટલું મમતાનું
એ વિચારો સાથે પિસ્તે સહમત હોય કે ન હોય, જાગૃત વિચાર ભાથું ભરી લેવાય.
કરવાની વૃત્તિ માત્ર એમને માટે આવકાર્ય હતી.
અને પર્યુષણ વ્યાખ્યાનમાળાને એમને પરિવાર તે શારે અને પર્યુષણ પર્વ વ્યાખ્યાનમાળાના દિવસે આવે ને ટેલિફોનની ઘંટડી રણકી જ હોય: “હવે કંઈક વિષય શોધીશું ને બહેન?
બાજુ વિસ્તરેલે પડે છે. આ સહુને સ્નેહની કડીએ સાંકળતા
હતા પરમાનંદભાઇ, “ચાલ, તને પંડિત સુખલાલજી પાસે લઈ તું પણ વિચારજે, હું પણ વિચારીશ” એમ કહીને પ્રસ્તાવના કરે
જાઉં.” કહીને એ એમની ઓળખાણ કરાવે. “ આને તમે ઓળખો અને આનાકાની, બહાના બધું ય વટાવીને એ સ્વાધ્યાયી જીવ
છો?.. કરીને કોઇ એકને પકડીને આપણી પાસે ખેંચી લાવે અને આપણી પાસે પણ અધ્યયન કરાવે અને એકાદ વ્યાખ્યાન
એમ એમને પરિવાર વિસ્તરતે જાય; સાથે સાથે એ પરિવારના
સભ્યને અરસપરસને અનુરાગ પણ વ્યાપક થતું જાય. અપાવે ત્યારે છૂટકો કરે, પરમાનંદભાઈ સહુને હાથ પકડીને શિક્ષણ
એમનું સ્નેહાળે સ્મિત, એમનું પ્રેરક આત્મબળ, નાનાસંસ્કૃતિ અને સ્વાધ્યાયના વમળમાં તાણી જાય અને પછી તે આ
મેટાં સાથેના વ્યવહારની એમની મમતાભરી માવજત, આ સહુને વમળના વહેણ જ એવાં છે કે “માંહી પડયા તે મહાસુખ માણે.”
વિદાય દેવાની હોય નહિં. એ તો અહિં જ છે–સહુએ એમની પાસેથી નીકળવાની વાત જ કેવી ! ત્રીજે કે ચોથે વર્ષે આપણે જ સામે
મેળવેલું અને સહુની વચ્ચે વહેંચાયેલું. શિક્ષણ-સ્વાધ્યાય અને સંસ્કૃતિની ફોન કરતાં થઈ જઈએ. ‘આ વર્ષે હવે કયો વિષય શોધીશું,
ત્રિવેણીના વહેણ ઉતારનાર ભગીરથે આવે અને જાય; ત્રિવેણીના પરમાનંદભાઈ?”
વહેણ શરૂ થાય કે પછી એ અખંડિત જ રહે, ભગીરથની મહત્તા આ પ્રસંગ બન્યા છે તે કંઈ વિચાર્યું નથી. આ બનાવ
ગંગાની ધારામાં જ વ્યકત થાય. પરમાનંદભાઈની સાચી સ્મૃતિ એમની બને એને પડઘો તે સંસારચક્રમાં કેમ ન પાડશે...?”... વિચાર્યું હોય પ્રવૃત્તિઓની અખંડિતતામાં જ સચવાય. તે લખી મેક્લને, પ્રબુદ્ધ જીવનમાં તે આવી ચર્ચા આપણે
દૌર્યબાળા વોરા
Page #106
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૫-૭૧
જે ગૃહસ્થ વિદ્યાથી પરમાનંદભાઈ - ' પંડિત શ્રી સુખલાલજીની સંગત જ એક અલાદક આશી- પાસે હોય તે તે મેળવવામાં એમને માટે વય, જો કે સંપત્તિનાં વદ. લટકામાં મને ભાતભાતના લોકોને પરિચય થ. મુનિ જિનવિજયજી, પંડિત બેચરદાસજી, ધર્માનંદ કૌસાંબી, જૈનેન્દ્રકુમાર,
પરમાનંદભાઈનું કુતૂહલ જેટલું પ્રબળ હતું તેથીયે વધુ પ્રબળ દલસુખભાઈ માલાવણિયા, રસિક્લાલ છોટાલાલ પરીખ અને પરમા
તેમની તર્કનિષ્ઠા હતી. એમણે કોઈની કંઠી ન બાંધી-સ્નેહની કંઠી નંદભાઈ કાપડિયા જેવા વિચાર અને સુધારકોને પરિચય મને
પણ નહિ. તેમને કોઈ પ્રિયજનની વાત પણ ગળે ન ઊતરે તે પંડિતજીને પ્રતાપે થશે. આ બધા પરિચયમાં જે કોઈ પરિચય ટેક
તેની જાહેર ચર્ચા કરતાં તે અચકાય નહિ. પરમાનંદભાઈમાં જે
નિર્ભયતા હતી તે સૌમ્ય નિર્ભયતા હતી. તેમાં તીખાશ કે કડવાશ હોય અને વધે હોય તે તે શ્રી પરમાનંદભાઈ સાથે. એનું કારણ
જવલ્લે જ જોવા મળે. આ સૌમ્ય નિર્ભયતાનું પરિણામ એ આવવું કે કદાચ એ હશે કે પહેલા પરિશ્યથી જ શ્રી પરમાનંદભાઈએ ઉમ- પરમાનંદભાઈની ટીકાને કારણે, જેની ટીકા થઈ હોય તે અને ટીકા રમાં ઘણે મેટો તફાવત હોવા છતાં કોઈ સમવયસ્કની જેમ મારી કરનાર બન્ને જરા ઊંચા ચડે. સાથે વિદ્યાને સંબંધ બાંધી દીધા.
શ્રી પરમાનંદભાઈની અથાક ખાંખાખોળાવૃત્તિ, ગળે ઊતરે ૧૯૪૭ના માની ૧લી તારીખે કેંગ્રેસ અને લીગની સંયુકત તે જ સ્વીકારવાની પ્રતિજ્ઞા અને સૌમ્ય નિર્ભયતાના કારણે એમનું વચગાળાની સરકારના નાણાપ્રધાન શ્રી લિયાકતઅલીખાને તેમનું ગદ્ય પ્રસન્ન અને વિચારપૂત બન્યું. શ્રી પરમાનંદભાઈના સમાજઆર્થિક ધરા ધ્રુજાવે તેવું બજેટ રજૂ કર્યું. આવી ઘટના બને અને સુધારક તરીકેના અર્પણમાં એમની સાહિત્યસેવા ઘણીવાર ડૂબી જાય પરમાનંદભાઈ તેને વિષે ખાંખાખેાળા ન કરે તે એ પરમાનંદભાઈ છે. સારું ગદ્ય લખવું એ ખાવાના ખેલ નથી. આપણી ભાષામાં નહિ. છે. બુલચંદ જૈન પાસે એમણે અંગ્રેજીમાં બજેટ વિશે લેખ બહુ ઓછા સારા ગઘારે છે તેમાં પરમાનંદભાઈને મૂકવા જોઈએ. લખાવ્યું, અને તે લઈને મહાવીર જૈન વિદ્યાલયની મારી રૂમમાં પરમાનંદભાઈના ગદ્યની વિશેષતા એ છે કે તેમાં તમને કોઇ ખૂણાઆવ્યા. શ્રી પરમાનંદભાઈ વિદ્યાલયની મેનેજિંગ કમિટીના સભ્ય ખાંચા જોવા નહિ મળે. એમની ભાષા અને વિચારને રંદો એમના હતા. મેનેજિંગ કમિટીના સભ્ય અને વિદ્યાર્થીઓ વચ્ચે ભાગ્યે ગદ્ય ઉપર એવો ફરતો કે લખાણ એકીસાથે સરળ અને જ કોઈ સંબંધ રહેતે. એમાંય તે કમિટીના સભ્ય સામે ચાલીને શિષ્ટ બની જતું. કેટલીક વાર એમનાં પ્રવાસનાં લખાણમાં વિદ્યાર્થીની રૂમમાં મળવા જાય એ હકીકત જ ઘણા વિદ્યાર્થીઓને કાકાસાહેબ ડોકિયાં કરતા. પણ એમનું પિતાનું ખરું ગદ્ય એ અજબ લાગેલી. કાંઈ પણ ઉપચાર વિના સાવ સરળતાથી પરમાનંદ- એમના વિચારનિબંધ, લાંબી ચર્ચાનાં અને વિશ્લેષણાત્મક ભાઈ રૂમમાં આવતાં વેંત બેલ્યા: “ડગલી, આ લેખને જલદી અનુ- જીવનચરિત્રો. શ્રી અરવિન્દ, આચાર્ય વિનોબા ભાવે, પોતાના પિતાવાદ કરી આપે.” મેં ઉત્સાહમાં આવી જઈ તે ને તે દિવસે અનુવાદ વગેરે પર લખેલી તેમની નોંધ ગુજરાતી ભાષાની શકિતને કરી આપ્યું. તે પછી અર્થશાસ્ત્ર વિષે અંગ્રેજીમાં અને ગુજરાતીમાં ખ્યાલ આપે છે. મારા ગ્રંથે અને લેખે પ્રગટ થયા છે પણ મારે કૃતજ્ઞતાપૂર્વક એ
પ્રબુદ્ધ જીવન’ આપણું એક વિશિષ્ટ વિચારપત્ર બની શકયું વાતનું સ્મરણ કરવું જોઈએ કે અર્થશાસ્ત્રનું મારું પહેલું લખાણ *
તેની પાછળ શ્રી પરમાનંદભાઈની કુતૂહલવૃત્તિ, તાર્કિકતા અને પરમાનંદભાઈને કારણે થયું.
નિર્ભયતા તો હતાં જ પણ એમની ગદ્યશકિતએ ‘પ્રબુદ્ધ જીવનને શ્રી પરમાનંદભાઈ વિષે એક વાક્યમાં કહેવું હોય તે એમ કહેવું બુદ્ધિજીવીઓનું માનીતું પત્ર કરવામાં પાયાને ભાગ ભજવ્યો છે. જોઈએ કે તે ગૃહસ્થ વિદ્યાર્થી હતા. ગૃહસ્થાશ્રમની જવાબદારીઓએ. આથી જ “પ્રબુદ્ધ જીવન અને પરમાનંદભાઈ પર્યાય જેવા થઈ ગયા; તેમની કુતૂહલવૃત્તિ અને વિદ્યાવ્યાસંગને બુઠ્ઠાં ન બનાવ્યાં. કંઈ તેમના જવાથી “પ્રબુદ્ધ જીવન’ વિષે ઘણા મિત્રો સંચિત થઈ ગયા પણ અસાધારણ વસનું બને છે તે સમજવા અને સમજીને પ્રબુદ્ધ તે આ કારણે. “પ્રબુદ્ધ જીવન” જેવું વિચારપત્ર અપક્ષ નિર્ભજીવન ના વાચકો પાસે રજૂ કરવા એમના જીવ તલપાપડ થતું. યતાથી ટકી રહે અને વિકસે તે મારે મન શ્રી પરમાનંદભાઇનું કરવા ઉપર મેં જે પ્રસંગ કહ્યો તેમાં તેમની આ વૃત્તિ ચરિતાર્થ થાય છે. જેવું સ્મારક છે. એમની એ પણ એક વિશેષતા હતી કે કંઈ જાણવા જેવું કોઈની
વાડીલાલ ડગલી પરમાનંદભાઈ નિસ્પૃહીનિર્ભયતા - હજી હમણાં જ પરમાનંદભાઈ મળ્યા હતા, મૃત્યુના થોડા જ ને કામ પણ સતત ને એકધારું. કંટાળો નહિ આવતા હોય દિવસે પહેલાં. એમના હંમેશના ખુશમિજાજમાં હતા. તબિયત વિશે એમને? માત્ર કર્તવ્યના ભાન સિવાય એ કામમાં ટકાવી રાખનારું પૂછયું ત્યારે જરા ગંભીર થઈ ગયા. “થાક લાગે છે હવે” બીજું બળ કયું હશે એની પાછળ? કીર્તિને ઝગમગાટ નહોતે, એમણે કહ્યું. સહુ આપે એમ મેં પણ શિખામણ આપી “જરા તાળીઓને ગડગડાટ નહોતે. વાહ વાહના પકાર નહોતા, અભ્યાર્થીઆરામ લો હવે. આ પણ વર્ષનું શરીર છે, પચચીસનું નથી.” ઓનાં ટેળાં નહોતાં. તે છતાં આ માણસ વર્ષોનાં વર્ષોથી એકધારું એ હસ્યા, હું યે હ. અમે છૂટા પડયા. મને મનમાં થયું: “પરમા- સતત અને નિરંતર થાકયા કે કંટાળ્યા વિના એકને એક કામ કર્યું નંદભાઈ આરામ લેવાના જ નથી.” તરત જ બીજો વિચાર આવ્યું. જાય છે. પ્રબુદ્ધ જીવન નિરંતર નીકળે રાખે છે. એની કક્ષા “એમ આરામ લે તો એ પરમાનંદભાઈ શેના?” ને મનમાં થઈ ઊંચા વિચારપત્રની છે. એમાં કદીયે ઊણપ આવતી નથી કે એના ગયું. “એ જ બરાબર છે. એમ પડયા પડયા સડયાં કરવું, એ કરતાં સ્તરમાં ઝાઝી ઉચચાવચતા દેખાતી નથી. એમાં વિચારોની રજૂઆત તે કામ કરતાં કરતાં...”
આવે છે, અભિપ્રાયેનાં ઉચ્ચારણ આવે છે, બને જતા બનાવે મૃત્યુ પછી વિજયાબહેન પાસે ગયાત્યારે તેમણે સામેનું ટેબલ ઉપર દષ્ટિપાત આવે છે કયારેય તેમાં ઊકળાટ કે આવેશ દેખાતો બતાવ્યું. “ત્યાં બેસીને લખવાનું પૂરું કર્યું. કહ્યું, “પ્રબુદ્ધ જીવનને નથી. સ્વચ્છ ભાષા, સ્પષ્ટ ઉચ્ચારણ, માયાભરી છતાં નિર્ભય દષ્ટિ ! આ છેલ્લો અંક પૂરો કર્યો.” થોડા સમયમાં દુખવા આવ્યું. ને પછી...” એ પત્ર હંમેશાં સર્વાગ સંપૂર્ણ હોય છે એવું નથી. એની પાછળ
ખેલ ખલાસ! નિત્ય કાર્યરત એવા આ જીવનના ભેખધારીની વિચારની જે દષ્ટિ છે તે હંમેશાં વસ્તુના મૂળ સુધી જતી તત્ત્વના જીવનલીલા સમાપ્ત થઈ ગઈ. પણ કેવી, ભલભલાને ઈર્ષ્યા આવે જાણકારની દષ્ટિ હોય તેવી નથી. એક શુભભાવિ, ભદ્ર પુરુષની, એવી રીતે! છેલ્લી ઘડી સુધી કામ કરતાં કરતાં, છેલ્લી પળ સુધી જગતના અને ભારતના, ધર્મના અને સમાજના હિતચિત્તકની બાલતાં અને વાત કરતાં કરતાં. કલેશ નહિ, દુ:ખ નહિ, હા હા એ દષ્ટિ છે. અને છતાં એમાં એક ચીજ છે જે બીજા ઘણાં બધાં નહિ, હકીરો નહિ. “બસ. મારું કામ પૂરું થાય છે, હું જાઉં છું.” પત્રમાં નથી. એ છે નિર્ભયતા. અને નિર્ભયતા જ ઊંચા પ્રકારની
Page #107
--------------------------------------------------------------------------
________________
.
|3
તા. ૧૬-૧-૭૧
પ્રબુદ્ધ જીવન
નિ:સ્વાર્થ, નિસ્પૃહ નિર્ભયતા જ-જે બક્ષી શકે તે સ્પષ્ટતા. સ્પણ, ન ભૂંસાય એવી છાપ ઊભી થાય છે તે સચ્ચાઈની અને
એ ૫ત્ર અાટલી સ્પષ્ટ વાણીમાં નિર્ભય અભિપ્રાયે જાહેર નિર્ભયતાની જ છાપ છે. કરી શકે છે કેમકે તેના સંપાદક પરમાનંદ કાપડિયા છે. એ માણસને
નિ:સ્પૃહતા ન હોય ત્યાં આ જાતની નિર્ભયતા શકય નથી. સત્તાનો મેહ નથી, એટલે સત્તાધીશોને તે પિતાને જે લાગે તે કહી
સ્પૃહાઓ, બહેકી ગયેલી નિરંતર પાળી પિષીને મટી કરવામાં શકે છે. આજે આમ કહ્યું હતું અને કાલે આમ કેમ કહે છે એમ આવતી સ્પૃહાઓની વિકૃતિના આ જમાનામાં આ જાતની નિ:સ્પૃહતા કોઈ કહે તેને પણ તેને ડર નથી, કેમકે ગતિશીલ જગતમાં અભિ
જાળવવી એ મહાભારત કામ છે. વર્ષ બે વર્ષ માટે જાળવવી પણ પ્રાયે સમય સંજોગ અનુસાર બદલાતા ન રહે એ જીવંતપણાની
મુશ્કેલ છે. આ માણસે એને વર્ષોનાં વર્ષો સુધી એકધારી સરળતાથી નિશાની નથી. અમુક કરીશ તે જ સારું લાગશે અને તે જ મારું
જાળવી રાખી છે, એ એક આશ્ચર્યજનક, છતાં યે સત્ય હકીકત છે. કામ થશે એવું જેના મનમાં હોય તે જ પિતાને બદલાયેલે અભિપ્રાય
અને એટલે આજે જ્યારે એ આપણી વચ્ચેથી ચાલી ગયા છે જાહેર કરતાં અચકાય. એમને સામાજિક પ્રતિષ્ઠા જોઈતી નથી એટલે
ત્યારે આપણું માથું સહેજે એમની પાસે ઝૂકી જાય છે. પિતાની સમાજના ધુરંધરના તે કાન પકડી શકે છે. ધર્મની અને
સાદી સીધી સરળ રીતે એમણે ગુજરાતને નિ:સ્પૃહ, નિઃસ્વાર્થ, તત્વની મેટી મટી વાતો કરનારાઓ–ો એ અતિશય ઊંચા પ્રકા
નિર્ભય જીવનને એક પાઠ પૂરું પાડે છે, અને ગુજરાતના જ રની આવડતવાળા હોય તો તેમને આકર્ષી જરૂર જાય છે. તેમના
માત્ર નહિ, પણ સમગ્ર પત્રકારિત્વને એક ઊંચામાં ઊંચે આદર્શ તે ઉપાસક, અને થોડાઘણા પ્રચારક પણ બની જાય છે. પણ
પૂરી પાડે છે. જેવું તેમને લાગે કે આ બધું તો બરોબર નહોતું અને પોતાની ભૂલ
, આપણને બૂમાબૂમ કરીને પેતાના નામને વાવટે ચડાવનારા
માણસે તે ઘણા મળી રહે છે, હંમેશાં જ મળતા રહે છે. પણ આવા થઈ હતી, ત્યારે સ્પષ્ટ રીતે એ જ માણસો સામે ઝંડે ઉઠાવતાં તેમના મનમાં જરા પણ સંકોચ રહેતો નથી.
શાંત, સ્વસ્થ રીતે જીવી જનારા, છતાં પિતાની મુદ્રા સમગ્ર જીવન
ઉપર અંકિત કરી જનારા, ઝાંઝા માણસે મળતા નથી. આપણે અને એ બધય વખત પરમાનંદભાઈ જયારે કોઈનાં વખાણ
ઈરછીએ કે આપણા જીવનની નિરામયતા ખાતર આપણને આવા કરતા હોય ત્યારે પણે, કે મારે એ કોઈના વિચાર કે વર્તનની વિરુદ્ધ પરમાનંદભાઈ કાપડિયાએ અવારનવાર મળતા રહે. . લખતા હોય ત્યારે પણ - એમનાં લખાણે કે ભાષણ દ્વારા જે એક
ગુલાબદાસ બ્રોકર " તટસ્થ વિવેચક. - ૭૮ વરસની ઉંમરે પણ વિચારની તાજગી મેં એમના જેવી દાસત્વ સ્વીકારવા તે કદી તૈયાર ન હતા. માનવધર્મને મહિમા ભાગ્યે જ કોઇ એમના સમકાલીનેમાં જોઇ છે. વિચારોના અને એ એમના જાગૃત વિચારોનું હાર્દ હતું. સુધારકોના જગતમાં અંત સુધી એમનું સ્થાન મુખ્ય હરોળમાં જ જ્યારે મળે ત્યારે રાષ્ટ્રના આધુનિક પ્રવાહો, ઘટનાઓ અને રહ્યું છે. પોતે જેન હોવા છતાં એ મર્યાદા એમને કદી અવરોધ
વિચાર વળાંકે ઉપર એમનું ચિતન સત્યના સોંધન માટે એકધારું રૂપ નહિ બનેલી.
ચાલ્યા કરતું આપણે અનુભવી શકીએ, ‘પ્રબુદ્ધ જીવન’ એમનું પ્રિય આચાર્ય રજનીશજીને પ્રથમ જૈને એ જ ઉત્તેજન આપ્યું છે એવી
સર્જન જ ન હતું પણ સમાજ સાથેના એમના વૈચારિક સંબંધોની મારી “ઊર્મિ નવરચના'માં કરેલી ટીકા ઉપરથી એ પ્રશ્ન ઊભો થયેલ સંકલના બની રહેલું-આખરી અવસ્થાની આધારશીલા બની રહેલું. ત્યારે એમણે મને કહ્યું કે “પ્રબુદ્ધ જીવનને ઉલ્લેખીને તમે આ
અવસાન પહેલાં થોડા જ દિવસે રાજકેટમાં અમે છેલ્લા છૂટા લખ્યું છે?”
પડયા ત્યારે એમણે હળવાશથી કહેલું કે મારી દીકરી મધુરીબહેન ' મેં કહ્યું કે: મુંબઈના જૈન આગેવાનોએ જ પ્રથમ રજનીશ
કહે છે કે: “પ્રબુદ્ધ જીવનનું જેટલું ધ્યાન રાખે છે તેટલું મારા જીને જૈનેમાં ઊગેલા નવા સિતારા તરીકે ઉમંગમાં આવીને આવ
બાનું ધ્યાન નથી રાખતા.” કારેલા અને એને પડધા “પ્રબુદ્ધ જીવનમાં પડતે જ રહેશે.” ' “પ્રબુદ્ધ જીવન”ને જૈન યુવક સંઘની મર્યાદા હોવાને તેમણે
1 ગુજરાતના વિચારઘડતરમાં જેમને અગ્રગણ્ય ફાળે છે એવા સ્વીકાર કરે. પણ હકીકતમાં જૈન યુવક સંઘનું એ સાધન જૈન
શ્રી પરમાનંદભાઇના વિચાર અને સત્યનિષ્ઠાની ઉપાસનાને, નીડસમાજના પ્રખર સુધારકનું જ સાધન ન રહેલાં બિનસાંપ્રદાયીક
રતા અને સન્નિષ્ઠાને વૃદ્ધાવસ્થા સ્પર્શી શકી ન હતી. વ્યાપ ઉપર બધા જ વિચારોની નીડર સમાલોચના કરતું રહેલું.
અમે વર્ષો જૂના પરિચિત, પણ પાંચેક વર્ષ પહેલાં એક શ્રી. પરમાનંદભાઈને સુધારક આત્મા જેમ જૈન સમાજમાં
બીજાના વધુ પરિચયમાં આવ્યા. છેલ્લા ત્રણ વર્ષથી તે તેઓ જ્યારે ક્રાંતિને ઝંખતે તેમ દેશવ્યાપી ધોરણે રાષ્ટ્રીય ઉત્થાનના નાનામાં નાની જ્યારે રાજકોટ આવતાં ત્યારે નિરાંતે વિચારોનું આદાન-પ્રદાન કરતા. ક્રિયામાં પણ રાષ્ટ્રીય પ્રાણ જોવા ઝંખતે. આથી જ્ઞાનના તમામ ક્ષેત્રે કોઇની ય શેહ શરમમાં દબાયા વગર નિર્ભયપણે પિતાનાં મંતએમને સંવેદનશીલ આત્મા એકધારી રમમાણ કરતો.
બે પ્રગટ કરનાર પરમાનંદભાઇમાં કદી કોઇપણ વ્યકિત પ્રત્યે દ્વેષ જૈન સમાજમાં દેવાતી બાળદિક્ષાના પ્રખર વિરોધથી તેઓ
ડંખ જોયાં નથી. ગમે તેવી વ્યકિતના વાણી વર્તનમાં વિસંવાદ જણાતાં, પ્રકાશમાં આવ્યા. એમને સંધ બહાર મૂકવામાં આવ્યા ત્યારથી જૈન
રામાજ પ્રત્યે અનુપકાંકતા જણાતાં તેની વિવેચનામાં કદી તાટશ્ય યુવકોમાં જાગૃતિનાં મંડાણ થયાં કહી શકાય. ધર્મગુરુઓની જૈન
ગુમાવેલું નથી જોયું કે નથી કદી સહૃદતાની ખામી જણાઈ. દિલ સમાજ ઉપરની પકડ અને શ્રીમંતની આગેવાની સામે એમને
અને દર્શન એમનાં એટલાં ઉદાર હતાં. માનવભાવ સાથે જ એમની સુધારક આત્મા શાંત અને સ્વસ્થ વિદ્રોહ પિકારતે જ રહેલો.
પ્રબુદ્ધતાનાં મંડાણ હતાં. રાજકોટથી છૂટા પડતાં મુંબઈ આવવાનું ૧૯૩૯માં એમના સંચાલન નીચે “પ્રબુદ્ધ જૈન” પાક્ષિક શરૂ આમંત્રણ આપતા ગયા તે ઊભું જ રહ્યું અને હૃદયના હુમલાથી થયું તેને જૈને પૂરતું સીમિત ન રહેવા દેવા જ એ પાક્ષિકને પ્રબુદ્ધ અચાનક કાળ એમને ગ્રસ્ત કરી છે. એ સત્યનિહાની, એ બહુમુખી : , જીવનનું સ્વરૂપ આપવામાં આવેલું. ૧૯૩૦ના સત્યાગ્રહ સંગ્રામના પ્રતિભાની, એ નીડર વિવેચનાની આજે તે ગુજરાતને ન પુરાય આ સેનાની એવા જાગૃત બુદ્ધિના હતા કે ગાંધીજીનું પણ વિચાર તેવી ટિ પડી છે.
. જયમલ્લ પરમાર
Page #108
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન *
તી. ૧૬-પ-૭૧
' ' ગુણદૃષ્ટિ પરમાનંદભાઈ પરમાનંદભાઈએ પતે જ પિતા વિશે આ વચન ઉચ્ચાર્યું છે, માટે આવશ્યક છે સ્વ--મતના આગ્રહની સાથોસાથ પરમત માટે “હું તે ગુણદષ્ટિ રહ્યો.” (સત્યમ શિવમ સુન્દરમ પૃ. ૨૦.એમની આગ્રહ. એ માટે આવશ્યક છે વ્યકિત સ્વાતંત્ર્ય ઉપર, સામાજિક આ ગુણગ્રાહિતાની પાછળ સારાસારને સત્યાસત્યને વિવેક હતા હિત ખાતર, સ્વેચ્છાએ મર્યાદા મૂકવાની ઉદારતા, સ્થિતપ્રજ્ઞતાઅને હૃદયની ઉદારતા હતી. એ ગુણદષ્ટિ હતા એવી પ્રતીતિ આ વિશે પરમાનંદભાઈનાં જ વચન અહીં ટાકું છું: મને એમના પ્રથમ નિકટ પરિચય દરમ્યાન જ થઈ હતી. સાંતાક્રુઝની “મારે વિચાર જ સન્ય હોઈ શકે, અને જે કંઈ વિચારે છે તે પેદાર હાઈસ્કૂલ ૧૯૨૭માં શરૂ થઈ; જુલાઈના આરંભમાં મે' કેવળ અસત્ય અને અવનતિને માર્ગે લઈ જનારું જ હોય એવી એનું સુકાન–પ્રથમ હું વ્યવસ્થા સંભાળતા તેને બદલે–આચાર્ય તરીકે
એકાન્તિક ક૯૫ના આપસમજણના વધારે પડતા ખ્યાલને સૂચવે છે. સ્વીકાર્યું, અને ત્યાર પછી થોડા જ દિવસમાં પરમાનંદભાઈ એમનાં પુત્રી મધુરીબહેનને સ્કૂલમાં દાખલ કરાવવાને આવ્યા. એ સમયે
પહેલાં તે જે પ્રામાણિકતાને યશ આપણે આપણા વિચારને આપીએ તેઓ પારલાવાસી હતા.. '
તે પ્રામાણિકતાને યશ આપણાથી વિરુદ્ધ વિચાર ધરાવનારને એમના જેવા જીવનનાં સર્વક્ષેત્રોને વિચારપૂર્વક અવકનારા
આપણે આપવો જોઈએ.” મહાનુભાવ સંસ્થાની નીતિરીતિ જાણવા ઈછે, એ વિશે પ્રશ્ન
પરમાનંદભાઈનાં આ વચનમાં “એકાતિક કલ્પનાને લગતી પૂછે, એ એમના સ્વભાવનુરૂપ જ ગણાય. એમણે મને પ્રશ્ન
વાત છે તે માત્ર સામાજિક ક્ષેત્રમાં જ નહિ, જ્ઞાનનાં અને અભિપૂછયા, મારા ઉત્તરે શાન્તિથી સાંભળ્યા, પરસ્પર વિચારવિનિમયને
પ્રાયનાં સર્વ ક્ષેત્રોમાં લાગુ પડે એવી છે. પરમાનંદભાઈની આ અવકાશ આપ્યું. એ વાતચીત દરમ્યાન મને ખાતરી થઈ કે તેઓ
ઉદારદષ્ટિને ઉપયોગ કદાચ અભિપ્રાયના ક્ષેત્રમાં કરવો સહેલો બહુ સમજવાળા, સહકાર આપવાવાળા અને સન્નિષ્ઠ સજન
જાગાય-પણ શાસ્ત્રીય, સાંપ્રદાયિક અને દાર્શનિક જ્ઞાનના ક્ષેત્રમાં
એને ઉપયોગ કરવો ઘણાને સહેલો નથી લાગતો એ અજાણ્યું નથી: છે, અને શાળાના વિદ્યાર્થીઓના જે પાલકે ત્યારે હતા અને પછી
કારણ કે દાર્શનિક જ્ઞાનને, તત્ત્વજ્ઞાનને, પ્રદેશ જ એવો છે કે જેમાં થયા તે સર્વમાં જેમના અભિપ્રાયની મારે મન મટી કિંમત હેવી - પ્રત્યેક વ્યકિતની બુદ્ધિ બહુ આગળ જઈ શકતી નથી એટલે શ્રદ્ધાને જોઈએ એવા છેડાઓમાંના એક છે. આ રીતે અમારી વચ્ચે જે જ વળગી રહીને “આ જ સત્ય અને જે અન્ય એથી જુદું તે પ્રથમ નિકટ પરિચયને પ્રસંગ ઊપજ તેમાં જમીઠા સંબંધનાં બીજ
અસત્ય” એવું માની લેવાય છે. એકાતિકતાના આવા આગ્રહની
અયોગ્યતાની સમજણમાંથી તે અનેકાન્તવાદ ઉદ્ભવ્યું છે. રોપાયાં. એ બીજ દઢ થયાં, અંકુરિત થયાં, ફલે—ખ બન્યાં એમાં
પરમાનંદભાઈ ખરા જૈન હતા, કારણ કે એ ખરા અનેકાન્તપરમાનંદભાઈની ગુણદિષ્ટની સાથોસાથ એમની ગુણિયલ
વાદી હતા. અને એથી જ તેઓ કેવળ સર્વધર્મસમભાવી જ નહીં અને ગુણજ્ઞ પુત્રી ચિ. બહેન મધુરી તથા ચિ. બહેન મેનાને પણ પણ સર્વધર્મમાં રહેલાં સતતત્વને સમજનારા હતા, સ્વીકારનારા હતા. હિસ્સો હતો એમ હું માનું છું. શિષ્યની બુદ્ધિ પર જ નહિ પણ પરમાનંદભાઈનું સમગ્ર જીવન-એમની સત્યપ્રીતિ, એમની મન અને શરીરનાં સ્વાથ્ય પરત્વે પણ યથાશકિત - યથાશકય ધ્યાન તત્વાન્વેષક દષ્ટિ, એમની “પ્રબુદ્ધ જૈન”થી ‘પ્રબુદ્ધ જીવન” સુધીની આપવાની આદત મને એલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાં હતા ત્યારથી પડી પ્રગતિ, એમણે યોજેલી પ્રસિદ્ધ પર્યુષણ વ્યાખ્યાનમાળાઓની, હતી. એની ખરી કદર કરવાને સમર્થ અને તત્પર એવા પાલકમાં વિષય અને વકતા ઉભય દષ્ટિએ, વિશાળતા અને એવા અનેક પરમાનંદભાઈનું સ્થાન લગભગ મોખરે હું મૂકે.
વિરલ ગુણો અને કાર્યોથી ભરપુર એવું એમનું સમગ્ર જીવન એમને ગુણદષ્ટિ હોવું અને રહેવું એ સહેલું નથી. એ માટે આવશ્યક
આ પ્રમાણપત્રના પૂર્ણ અધિકારી બનાવે છે:છે ગુણદોષને વિવેક સાથેની ગુણની પરીક્ષા-એટલે માત્ર કેનામાં કયા “એમનામાં મિત્રોએ મૈત્રી જાણી; એમની વાણીમાં ભદ લક્ષ્મી ગુગ છે એની જ પારખ નહિં પણ ગુણને ગુણ તરીકે પારખવાની હતી.” 'બૌદ્ધિક શકિત અને એને સ્વીકાર કરવાની હૃદયની વૃત્તિ. એ
રામપ્રસાદ છે. બક્ષી " સત્યમ શિવમ્ સુંદરમના ઉપાસક હતા * તા. ૧૭મી અને શનિવારે બપોરે એક વાગે- આકાશવાણીના અને તેમાં મુખ્યત્વે જૈન સમાજને માણવા મળી છે. પર| સામાસમાચાર સાંભળતાં શી, પરમાનંદભાઇ કાપડિયાના અવસાનના જિક ક્ષેત્રે પ્રવૃત્તિ કરવા માગનાર અને એ માટે પિતાનું ઘડતર કરવા સમાચાર જાણતાં મુરબ્બી આત્મીયજન ગુમાવ્યાનું દુ:ખ થયું. માગનાર ગુજરાતને વર્ગ એમના લખાણથી વિમુખ રહી શકે નહિ. એમના સંપાદન નીચે પ્રગટ થતા “પ્રબુદ્ધ જીવન’થી દર પખવાડિયે
“પ્રબુદ્ધ જીવન” એના વાચકોને જાગ્રત રાખવાનું સંત્રી કામ કરતું એમને સત્સંગ પ્રાપ્ત થતો હતો. આ મહિનાના આરંભમાં
આવ્યું છે. '૩૯માં એમનાં સંપાદન નીચે એ “પ્રબુદ્ધ જૈન” નામે - એ અમદાવાદ આવી ગયા હતા અને એમને ૭૮ વર્ષની ઉંમરે શરૂ થયું હતું અને તે પછી જૈન પૂરતું એ સીમિત ન રહે માટે પણ સ્વસ્થ અને સાજાનરવા જોયા હતા, તેમને વિશે કલ્પના પણ “પ્રબુદ્ધ જીવન” નામાભિધાન કર્યું હતું. જો કે એ પહેલેથી સાંપ્રશી રીતે આવે કે એ એમનું છેલ્લું મિલન હતું. લેહીના દબાણની
દાયિક ન હતા એટલે ‘પ્રબુદ્ધ જૈન' તરીકે એ પ્રગટ થતું હતું ત્યારે એકાદ દિવસની તકલીફ ભોગવીને હૃદયરોગના હુમલાથી તેમનું પણ એમનાં લખાણો માનવધર્મનો મહિમા કરતાં હતાં. અવસાન થયું. એમના જેવા પ્રબુદ્ધ જીવના જવાથી એમનાં કુટું- છતાં પરમાનંદભાઇ જૈન હોવાથી એ સમાજના સુધારાની બીજનોને, આત્મીયજનોને અને સમાજને ખોટ પડી છે, એટલે
પ્રવૃત્તિ સાથે એમનું કાર્ય મહદ્અંશે જોડાયેલું રહ્યું છે. જૈન સમાજમાં એ સૌને માટે એમનું અવસાન દુ:ખદ ગણાય. પરંતુ માગ્યું મત
બાળદિક્ષાની જે રૂઢિ છે તે બંધ થવી જોઇએ તે એમના સામાજિક ઘણા ઓછાના નસીબમાં લખાયું હોય છે, એ અર્થમાં એ પિતે સાજા
કાર્યનું એક સૌથી ધ્યાન ખેંચનારું મુખ્ય કાર્ય ગણી શકાય. નરવા માંદગીમાં કોઇની સેવા લેવી ન પડે તેવું મોત ઇરછતા હતા અને તે એમને મળ્યું છે. આથી એમની નજરે તેઓ માગ્યું સુખદ
, પરમાનંદભાઈ બાળદિક્ષાના વિરોધી હતા એટલું જ નહિ પણ પરંમોત પામ્યા છે.
પરાગત રૂઢિને વશ થઈ લેવાતી પુખ્ત ઉમરની દિક્ષાનાથ વિધી હતા. પરમાનંદભાઈનું જીવન મુંબઇમાં વીત્યું છે એટલે એમની સામા- સાધુસમાજનું અનિષ્ઠ માટે ભાગે એને આભારી છે અને એમાં જિક સેવાનું ક્ષેત્ર અને તેમના પ્રબુદ્ધ જીવનની સુવાસ એ શહેરને સુધારો કરવો હોય તો દિક્ષા લેવાના જૈન માનસમાં પલટો આવવો
Page #109
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૫-૧
પ્રબુદ્ધ જીવન:
જોઈએ. કોઈ પણ સમાજમાં ત્યાગી સ્ત્રી-પુરુ જેટલા પ્રમાણમાં
" અણુએ અણુમાં સર્જન વધુ હોય તેટલે સમાજ ઉન્નત. પરંતુ એક કાળે ત્યાગને માર્ગ સાધુ થવાને હોય એટલે એને જ પકડી રાખવાથી ઉન્નતિ થતી નથી.
માત્ર જૈન નહિં, પરંતુ ભારતીય વિચારધારાના પ્રખર ચિંતકબદલાયેલા સંજોગે પ્રમાણે ત્યાગના પ્રકાર બદલાવવા જોઈએ. વિચારક શ્રી પરમાનંદભાઈ કાપડિયાના દુ:ખદાયક અવસાનથી મુંબઈમાં એક કન્યા વિદ્યાલયની આચાર્ય જેન બહેને દિક્ષા લીધી
સમાજને એક ભારે ખેટ પડી છે. ત્યારે “પ્રબુદ્ધજીવન” માં એને જે ઉલ્લેખ આવ્યો હતો તે ભૂલાયે શ્રી પરમાનંદભાઈ જૈન હતા, પરંતુ તેઓ સમગ્ર ભારતીય નથી. એક શિક્ષિકા તરીકે છોકરીઓને નિષ્ઠાપૂર્વક કેળવણી આપવી
સમાજ જીવનના વિવિધ પ્રવાહ સાથે સંકળાયેલ હતા. એમના તે સાધુ જીવન એ બેનને શું કામ ઓછું પડવું જોઈએ અને દિક્ષા અભ્યાસનું ક્ષેત્ર માત્ર ધર્મ-અધ્યાત્મ નહિ, પરંતુ સાહિત્ય, સમાજ લેવામાં વધુ ત્યાગ દેખાવો જોઈએ?
સુધારણા, રાજકારણ, વિ. હતું. રાષ્ટ્રજીવનના અનેક પ્રશ્નને તેમને દોઢેક વર્ષ ઉપર રાજકોટમાં એક સમારંભમાં અમારે ભેગા
ઊંડા અભ્યાસ હવે, રાષ્ટ્રવાદી વિચારસરણી ધરાવતાં તેઓ પ્રતિભા
સંપન પત્રકાર હતા. જ્ઞાન પ્રાપ્ત કરવાની તેમને ભારે જિજ્ઞાસા થવાનું બન્યું ત્યારે એમણે તે દિવસે બનેલા પ્રસંગને ઉલ્લેખ કર્યો હતો
હતી અને મેળવેલ જ્ઞાન અન્યને આપવાની પણ ભારે ઉત્સુકતા તે પણ યાદ આવે છે. એમનાં સાળીનાં છે એવાજ નજીકનાં સગાંની
તેમનામાં હતી. દીકરી રાજકેટમાં દિક્ષા લેનાર હતાં. પરમાનંદભાઈ બીજા પ્રસંગે ત્યાં અચાનક આવી ચઢયા હતા. એમના વિચારો સાથે ગમે તેટલો
પ્રબુદ્ધ જૈન” પત્રને તેના સંકુચિત પરિધમાંથી બહાર લાવી મતભેદ હોય છે પણ એમના તરફ આદર પૂરેપૂર રહે તેવું એમનું
તેને ‘પ્રબુદ્ધ જીવન” તરીકે સફળતાપૂર્વક વિકસાવ્યું. પ્રબુદ્ધ જીવનના ચરિત્ર હતું. આથી એમનાં સાળીને અને દિક્ષા લેનાર બેનને ઈછા
એમના લખાણું–લેખે એમના ઊંડા અભ્યાસના અવગાહન સમા,
તલસ્પર્શી ચિંતનની પ્રતીતિ કરાવતા. કિંઈપણ વિષય પર તેઓ કે તે આવીને આર્શીર્વાદ આપે તે સારું. એમણે પરંપરાગત ચાલી આવતી દિક્ષાના પતે વિરોધી છે એટલે એવા આર્શીર્વાદ આપવાને
ભારે સમતલ અને મનમાં ઘડ બેસી જાય એવું લખી શકતાં. તેઓ એમને માટે સવાલ ઊભું થતું નથી એમ જણાવ્યું હતું. છતાં આગ્રહ
પ્રવાસ અને નિસર્ગના ભારે પ્રેમી હતાં. એમના પ્રવાસવર્ણને રાખે એટલે એમણે જઈને પિતાને વિચાર વ્યકત કર્યો કે આ પગલું
એટલા આબેહુબ લાગતા કે વાંચક જાણે કે પરોક્ષ સ્વરૂપે પ્રવાસની ભલે તમે કલ્યાણકારી માનતાં છે પણ એ ખરા અર્થમાં હિત કારક
મોજ માણી રહ્યો હોય એમજ લાગે. ભારતનું એકેય એવું સેહામણું નથી. વડીલ આત્મીયજન તરીકે તમારું કલ્યાણ થાય એવું ઈચ્છું છું.
સ્થળ કે ગિરિસ્થળ બાકી નહિ રહ્યાં હોય કે જયાં પરમાનંદભાઈએ એમ પિતાની માન્યતા પ્રમાણેનું એ નગ્ન સત્ય કહીને આવ્યા
પગ ન મૂકયો હોય! હતા એટલું જ નહિ પણ તેનો ઉલ્લેખ “પ્રબુદ્ધ જીવન”માં પણ તેમણે સત્ય, નિષ્ઠા અને સ્પષ્ટ વકતવ્ય એમના સ્વભાવમાં જડાયેલ ર્યો હતો.
હતાં. કેઈની પણ શેહમાં દબાયા સિવાય એ સૌને સાચી વાત
સ્પષ્ટ કહી દેતા અચકાતા નહિ; આમ છતાં એમના અંતરમાં તે અગાઉ એક વખત મળવાનું બન્યું ત્યારે જૈન સાધુસમાજની
સૌ માટે નિર્મળ પ્રેમભાવના જ ઉભરાતી જોવા મળતી. શુદ્ધિ માટે કસ્તુરભાઈ શેઠે સંઘના આગેવાનોને બોલાવીને એક
૧૯૩૬ માં અમદાવાદમાં જૈન યુવક પરિષદના એ પ્રથમ યોજના ઘડી હતી, પણ તે પરિણામદાયી ન બનવાથી તેને સમેટી
પ્રમુખ ચૂંટાયા, જે સ્થાનેથી એમણે ક્રાંતિના વિચારો રજૂ કરેલા લેવામાં આવે છે તેવી એમણે જાહેરાત કરી હતી, તેની ચર્ચા કાઢી
એથી સમાજમાં ભારે ખળભળાટ થયેલો. બાળદીક્ષા અટકાવવા હતી. એ જના અમલમાં મૂકી ત્યારે એમણે “પ્રબુદ્ધ જીવન”માં અંગે પણ એમણે ભારે વિરોધ જગાવેલ અને એમાં અધિકાશે તેને આવકારતી નોંધ લખી હતી પરનુ સાધુ સમાજનું જૈનસમાજ ઉપર સફળ પણ થયેલા.
. એવું વર્ચસ્વ છે કે શ્રાવકે સાધુઓને ન્યાય કરે છે એવી સત્તા એમની વિચારસરણી સામાન્યરીતે ક્રાંતિકારી હોવા છતાં ‘પદ્યપિ
શુદ્ધમ લોક વિરૂદ્ધમ નકિરણીયમ નાચરણીયમ સૂત્રને દષ્ટિ ધરાવે છે એમને સ્વીકાર્ય ન બને. કરતુરભાઈએ જે પેજના ઘડી ,
સમીપ રાખી એમના વિચારો રજૂ કરતાં. હતી તેમાં શ્રાવકો અને શ્રેષ્ઠીઓ તે કેવળ ખાતરીપૂર્વકની સાધુઓ
જ તેઓ હવેતામ્બર મૂર્તિપૂજક હોવા છતાં જેનેના બધા સામેની ફરિયાદની માહિતી પૂરી પાડવાની ફરજ અદા કરે અને વિભાગમાં તેને માટે ભારે આદર હતો. તે અંગેના પગલાં સાધુ સમાજના અગ્રેસર ભરે તેમ રાખ્યું હતું પર્યુષણ વ્યાખ્યાનમાળા જે બૃહદ્ મુંબઈને લોક્સમાજમાં પરંતુ એવી માહિતી આપવા છતાં સાધુઓ સામે પગલા ભરવા છેલ્લાં સંખ્યાબંધ વર્ષોથી ભારે આકર્ષણ રૂપ બની ગઈ છે એના એમના ગુરુએ તૈયાર ન હતા. આથી કસ્તુરભાઈએ હાથ ધરેલી પ્રણેતા-પુરસ્કર્તા શ્રી પરમાનંદભાઈ હતા. દેશભરમાંથી વીણી વીણીને પ્રવૃત્તિને સમેટી લેવી પડી. સાધુ સમાજના સ્થાપિત હિતની
ઉચ્ચ કક્ષાના વિદ્વાન વકતાઓને તેઓ આમંત્રણ આપીને લાવતાં પકડમાંથી જૈન સમાજે બહાર નીકળવું કેટલું વસમુ છે તે વેદના એ અને વિવિધ વિષ પર એમના ચિંતનશીલ વ્યાખ્યાને જતાં. વાત કરતી વખતે પરમાનંદભાઈના મુખ ઉપર જોવા મળતી હતી.
પર્યુષણ વ્યાખ્યાનમાળાએ મુંબઈના લોકસમાજમાં ભારે આકર્ષણ પરમાનંદભાઈનું જીવન સાંપ્રદાયિક ન હતું. સમાજને અને
જમાવેલ છે તેને યશ શ્રી પરમાનંદભાઈના ફાળે જાય છે. જ્ઞાનને સ્પર્શતા બધા વિષયમાં તે જિજ્ઞાસા ધરાવતા એક પ્રબુદ્ધ અમે કહેવામાં જરાયે અતિશયોકિત થવા સંભવ નથી કે જૈન
જીવ હતા એટલે એમના વાચનના, મનન અને લેખનના વિષયોમાં યુવક સંધ અને પ્રબુદ્ધ જીવન એટલે પરમાનંદભાઈ અને પરમાનં- ઘણી વિવિધતા જોવા મળતી હતી. એમના એક લેખસંગ્રહના નામ ભાઈ એટલે યુવક સંધ અને પ્રબુદ્ધ જીવન, આટલી હદે તેઓ પ્રમાણે તે “સત્યમ શિવમ સુંદરમ' ના ઉપાસક હતા અને એ પ્રમ
આ બે “જીવંત સંસ્થાઓ સાથે ઓતપ્રોત હતા. શેનું તેમનું જીવન વીત્યું હતું. તેથી એ ત્રિવિધ ભાવનાને જે ઉપ
શ્રી પરમાનંદભાઈના જવાથી સમાજે એક સત્યનિષ્ઠ પત્રકાર, સકે છે તેવા જેને અને જૈનેતરે એમના અંગત સત્સંગથી અને સમાજ સુધારક, નિસર્ગના ઉપાસક, પ્રેમી, માયાળુ અને પ્રેરણામૂર્તિ એમના લખાણેથી એ લહાવે પામી શક્યા છે. હું પણ એ રીતે સજજન ગુમાવ્યા છે. જેમના અરુએ અણુમાં સજજનતા નીતરતી. એમને ઋણી છું. એવા પ્રબુદ્ધ આત્માને હૃદયપૂર્વક અંજલિ આપું છું. પરમકૃપાળુ પ્રભુ એમને આત્માને ચિરશાંતિ પ્રદાન કરે ઈશ્વર પેટલીકર
ખીમચંદ મગનલાલ વશ
Page #110
--------------------------------------------------------------------------
________________
૧૪
પ્રશ્ન જીવન
વૈચારિક પત્રકારત્વને
*
સત્તરમી એપ્રિલને શનિવારે જેમનું ૭૮ વર્ષની વયે અવસાન થયું તે શ્રી પરમાનંદ કાપડિયા પ્રત્યેક માણસને જીતી લેતા તે એમની સજજનતાથી. પણ એકલી સજ્જનતા એમને મિત્રો અને વાચકોમાં આટલા બધા પ્રિય ન બનાવી શકત. સજજનતાની સાથેસાથે સત્યપ્રીતિ, જિજ્ઞાસાવૃતિ અને પ્રગતિશીલ દષ્ટિ એ ગુણા પણ એમનામાં ભારોભાર જેઈ શકાતા.
સંસ્કૃત સુભાષિતમાં અપ્રિય છતાં પૂછ્યું કહેનાર અને સાંભળનાર બંને દુર્લભ હોય છે એમ કહ્યું છે. પણ અપ્રિય હોય એવા પથ્યને પણ અત્યંત મૃદુતાથી સામા માણસને ગળે ઉતારવાની કળા પરમાનંદભાઈએ સાધ્ય કરી હતી. 'પ્રબુદ્ધ જૈન' અને ‘પ્રબુદ્ધજીવન’માં એમની કલમે પોતાના જ ગણાય એવાયે અનેક માણસાની ટીકાટિપ્પણ કરી છે. છેક હમણાં વિનોબાની અમુક અમુક બાબતો મને નથી સમજાતી એમ જરાયે સંકોચ વિના લખી નાખેલું. આમ છતાં આ બધાં લખાણોમાં સૌજન્ય એવું કે સામા માણસને એમની વાત સાચી ન લાગે તોયે વાગે તે! નહિ ૪,
આમ છતાં પરમાનંદભાઈ કોઈને વાગે એવું જ લખવા ઈચ્છે ત્યારે નહાતા લખી શકતા એવું નથી. એવુંયે એમણે લખ્યું છે. એ ઈરાદાપૂર્વક લખ્યું હશે એમ જ લાગે—પણ એ અપવાદ. એમન એ સ્વભાવ નહિ. સ્વભાવ મુદુ અને પ્રેમાળ.
આ પ્રેમાળ સ્વભાવે જ એમની એક મેટી જીવનપ્રવૃત્તિ નિર્માણ કરી હશે—જાતજાતના માણસાના પરિચય કરવાની, એમની સાથે વાતો કરવાની, નિષ્ઠ સંબંધ કેળવવાની. પરિચય કરવાની અને જાળવવાની તથા વધારવાની કળા લગભગ લલિતકળાની જેમ એમણે સિદ્ધ કરી હોય એવું લાગે. પણ હકીકતમાં તો એ એમનો સ્વભાવ જ હતા. જિજ્ઞાસાવૃત્તિ અને માનવપ્રેમ એટલાં ઊંડાં કે જે કોઈ નવી વ્યકિત મળી તેના જ્ઞાનમાં, તેના આનંદશાકમાં ભાગીદાર થયા વિના એ રહે જ નહિ.
એમની જિજ્ઞાસાવૃત્તિને કોઈ પ્રકારનું બંધન નહિ. બધા વિષયોમાં એમને રસ. જાતજાતના ઊંધી ખોપરીના માણસા સાથે પણ એમને વાર્તાવિનાદના - સંબંધ હોય.
અનેક પ્રકારના માણસાનાં વિવિધ દષ્ટિબિંદુ જાણવા છતાં, અને એ બધાં દષ્ટિબિંદુ વિષે પોતે પૂર્વગ્રહથી મુકત મને વિચાર કરવા તૈયાર હોવા છતાં, એમની પોતાની વિચારસરણી ચક્કસ હતી. એમનાં મૂલ્યો નક્કી હતાં. એ મૂલ્યોના નિષ્કર્ષ પર કસીને જ કોઈ પણ મતને એ સ્વીકાર કે ત્યાગ કરતા. એમની વિચારસરણીને કોઈ એક શબ્દથી વર્ણવવી હોય તો હું ‘પ્રગતિશીલ’ શબ્દ વાપરું’. પણ એ કોઈ રાજકીય અર્થમાં નહિ, ખાસ કરીને સામાજિક અર્થમાં, માનવતાવાદી અર્થમાં આ શબ્દને ઘટાવવા જોઈએ, ‘બુદ્ધિવાદી’ એવા અર્થમાં પણ આ શબ્દ ઘટાવી શકાય. પરંપરાગત વિચાર, રૂઢિઓ, શાસ્ત્રા વગેરેને માત્ર શ્રદ્ધાથી ન સ્વીકારી લેવાં પણ આજની
શ્રી. પરમાનંદભાઇ તેમના કુટુંબીજનો માટે વાત્સલ્યમૂર્તિ ‘ભાઇ’ગુજરાતના જ નહિ બલ્કે ભારતના નીડર, તટસ્થ વિષેચકોની હરોળમાં સ્થાન લઇ શકે તેવા શકિતમાન હતા. તેમણે ગુજરાતી માધ્યમ, વિચારોના વાહન તરીકે સ્વીકાર્યું હતું, ‘પ્રબુદ્ધ જીવન’, એ તેમનું પ્રિય સર્જન પાક્ષિક સાપ્તાહિક હતું, અને તેમાં નિ:સંકોચ નીડર રીતે એ પોતાના વિચારો સુઘડ, ઘટ શૈલીમાં રજૂ કરતા હતા. અમિવ્યકિતમાં ડંખ અને દ્વેષ નહોતાં, આવેગ અને ઉત્તેજના નહોતી છતાં કયાંય કશી ચસમપેશી નહોતી. વ્યકિત પ્રત્યેના ભાવ અને પ્રેમ; તેના વિચારદર્શનની ક્ષતિઓ દર્શાવવામાં અવરોધ રૂપ થતાં નહોતાં. કાકાસાહેબ અને ખુદ ગાંધીજીના વિચારોમાં
16
તા. ૧૬-૫-૭૧
પડેલી
ખાટ
*
પરિસ્થિતિમાં એ બુદ્ધિમાં ઊતરે તો જ તે માનવાં એવું વલણ એ ધરાવતા. અને બીજી બાજુ ગાંધીવાદી વિચાર પ્રમાણે તમામ દષ્ટિબિંદુને સમાજહિતની ચકાસણીએ તપાસવાનો આગ્રહ પણ ધરાવતા. આધ્યાત્મિક બાબતો પણ જો સમાજહિતની વિરોધી હોય તો એમને માન્ય ન હતી. વસ્તુને એ અનેક ખૂણેથી જોવાનો પ્રમાણિક પ્રયત્ન રતા પણ સમાજહિતની વિરુદ્ધનું કશું એમને માન્ય ન રહેતું.
‘પ્રબુદ્ધ જૈન’ અને ‘પ્રબુદ્ધ જીવન’નાં એમનાં ઉત્તમ લખાણો એ જયારે કોઈ મહાન ગણાતી વ્યકિત વિષે ભ્રમનીરસન કરે ત્યારે નીપજતાં. એમણે શ્રી અરવિન્દ વિષે લખેલી લાંબી નોંધ આ જાતના લખાણનું એક શ્રેષ્ઠ દષ્ટાંત છે. એવી જ રીતે આચાર્ય તુલસી, આચાર્ય રજનીશ વગેરેનાં મંતવ્યોના પ્રતિકાર કરતાં લખાણામાં પણ એમની કલમ ધારદાર બનતી. એમનામાં બુદ્ધિવાદીની ગુમુત્સા હતી.
પરમાનંદભાઈનાં ધાર્મિક મંતવ્યોનું શ્રેષ્ઠ તત્ત્વ એ હતું કે એ ગૂંચવાડામાં ફસાવાનું પસંદ કરતા નહિ. અમુક શાસ્ત્રની અમુક બાબતો આધુનિક દષ્ટિએ ઘટાવી શકાય એવી વાતમાં એમને રસ નહિ, કોઈ પણ શાસ્ત્રને સર્વોપરી કે સંપૂર્ણ સત્ય નહિ જ માનવાની કિશારલાલભાઈની સીધી ને સટ વાત એમને વધુ પસંદ હતી.
પત્રકાર તરીકે એમણે જેટલા આગ્રહ વિચારશુદ્ધિનો રાખ્યો એટલા જ ભાષાના સૌષ્ઠવનો રાખ્યો. ભાષા સરળ અને લયુબદ્ધ
નિ:સ્પૃહી સત્ય શોધક-વિચારક
ચાલવાળી હોય, અનુવાદ જરાયે કલિષ્ટ ન હોય, અનુવાદની ભાષા જરાયે ખાંચાખૂંચીવાળી ન હોય એવા હંમેશા એમના આગ્રહ રહેતા. આથી એમનાં લખાણા વિચારપૂર્ણ હોવા ઉપરાંત અત્યંત સુવાચ્ય પણ બનતાં.
‘પ્રબુદ્ધ જીવન’સંસ્થાનું પાક્ષિક ગણાય તે પણ વ્યવહારમાં એ એક વ્યકિતનું પાક્ષિક હતું. એની ઉપર જે ઊંડી છાપ હતી તે પરમાનંદ કાપડિયાની હતી. એમની પછી એ સામયિક એવી જ રીતે કદી ચાલે જ નહિ, કારણ બીજા પરમાનંદ કાપડિયા કદી જગતમાં હાઈ શકે જ નહિ. એટલે અપેક્ષા એટલી જ રખાય કે બીજો કઈ શકિતશાળી માણસ ‘પ્રબુદ્ધ જીવન’ ચલાવે, કુશળતાથી ચલાવે, પણ તે પેાતાની રીતે જ ચલાવે. પરમાનંદભાઈની જેમ જ ચલાવવાનો આગ્રહ ન રાખે. વ્યકિતની છાપવિનાનાં સામયિકો, ટીમથી કે તંત્રથી ચાલતાં સામયિકો, અનેક પેઢી સુધી એકધારાં ચાલી શકે. એમાં વ્યકિત ગૌણ હોય છે. સામિયક એના તંત્રને પ્રતાપે ચાલતું હોય છે. ‘ટાઈમ મગેઝીન ૧૦૦ વર્ષ સુધી એકધારુ' ચાલી શકે, ‘અખંડ આનંદ’ આવતાં અનેક વર્ષ સુધી આવું ને આવું ચાલી શકે. પણ ‘હરિજનબંધુ' ગાંધીજીની જેવું તે કિશેરલાલ પણ ન ચલાવી શકે, મગનભાઈની તો વાત જ શી ? એ જ રીતે નવા તંત્રીનું ‘પ્રબુદ્ધ જીવન’ એ પરમાનંદભાઈનું જ ‘પ્રબુદ્ધ જીવન’ હાય એવા આગ્રહ વાતવિક પણ નથી અને વાજબી પણ નથી.
યશવંત દોશી
ટ
તેમને ખામી જણાતી તે તેને શબ્દરૂપ આપતાં અચકાતા નહિ. અવસાનના આગલા અઠવાડિયે જ એ અમદાવાદ આવ્યા હતા. આપણાં એક અગ્રણી કવિયત્રી ગીતા બહેનના એ પિતા થાય, અને તે રીતે એ અમદાવાદ હતા. તેમનાં પત્ની વિજયાબહેન અસ્વસ્થ પ્રકૃતિને કારણે રાજકોટ હતાં, એટલે પરમાનંદભાઇ અમદાવાદ –રાજકોટ અવરજવર કરતા હતા.
એ અઠવાડિયામાં એક દિવસ રાત્રે શ્રી દામુભાઇ શુકલને ત્યાં એ જમવા આવ્યા હતા, અને ત્યારે જ તેમણે ‘આવા તા ગપ્પાં મારીએ' એમ કહી તેડાવ્યો. એક ક્લાકમાં સ્વાભાવિક રીતે જ વાતચીતનો ઝોક વર્તમાન રાજકારણ તરફ્ રહ્યો.
Page #111
--------------------------------------------------------------------------
________________
-
તા. ૧૬-૫-૭૧
પ્રબુદ્ધ જીવન
૧૫
શ્રી પરમાનંદભાઇ રાષ્ટ્રીય લડતેની એકવારના સુકાની હતા. ઘણીવાર ત્યાં જ અમે કેટલાક કાર્યકરો જમતા. ૧૯૩૦ની આઝાદી સંગ્રામ વેળાએ એ મુંબઇના “સરમુખત્યાર, 1 એક દિવસ મધુરીબહેને કહ્યું: “ભાઈ આવ્યા છે. તમે મળો નીમાયા હતા અને જેલવાસ સ્વીકાર્યો હતો. તેમનું આખું કુટુંબ લડ
તા?” તમાં સક્રિય હતું. રાષ્ટ્રીય બાબતમાં પરમાનંદભાઇએ સક્રિય રસ સદાય ત્યારે તે ઉગ્ર સમાજવાદી વિચારસરણીથી રંગાયેલ જુવાન લીધે છે.
જમાતને હું સભ્ય હતા. મધુરીબહેને ઓળખાણ તે એક જુવાન - ગુજરાતમાં પક્ષાંતરીઓની મદદથી સરકાર રચાઇ તેને તેમને લેખક અને કાર્યકર તરીકે કરાવી. ઉદ્વેગ હતું. શ્રી મોરારજીભાઈની આગેવાની નીચે સંસ્થા કોંગ્રેસનું આરંભમાં વિશ્વસાહિત્યની થોડી વાત કરી, અમે સમાજવાદ કોઈ ભાવિ જ નથી, એમ તે માનતા હતા.
તરફ વળ્યા.' - શ્રી રાજીભાઇ સાથે તેમને મૈત્રીસંબંધ હતો, અને વિચાર સમાજવાદ એ મેઘમ શબ્દ છે પરંતુ તમે બધા જે ઉપરની આપલે પણ તેમની વચ્ચે થતી હતી. છતાં શ્રી દેસાઇના એ દેશે છે, તેમાં રશિયન છાપ સામ્યવાદની જ ગંધ આવે છે. ભારકડક ટીકાકાર હતા. તેમને મોરારજીભાઇના વિચાર આચારમાં ભારે તમાં એ ઉપકારક થઈ શકે તેમ મને લાગતું નથી.” મોટું અંતર લાગતું.
ગુજરાત યુવક પરિષદના સ્વાગત પ્રમુખ તરીકે મેં જે તીખું મેં ગુજરાતના રાજકારણ મારું પૃથ્થકરણ તેમને કહ્યું. તમતમતું (શ્રી રાજીભાઈના શબ્દો ટાંકું તે, “લાલરંગે રંગાયેલું) “તમારી વાત સાચી છે. શ્રી મોરારજીભાઇની પડખે કોઈ નહિ રહે, ભાષણ કર્યું હતું. અને તેને શ્રી મેરારજીભાઈએ ચાર લેખે દ્વારા તેમ હું માનું છું. મારી છાપ તો એવી છે કે શ્રી હિતેન્દ્ર દેસાઈ ‘જન્મભૂમિ' માં જવાબ આપ્યો હતો, તેને નિર્દોષ તેમણે કર્યો. જતે દિવસે શાસક કોંગ્રેસમાં જોડાઇ જશે.”
“તમારો અભિગમ સર્વથા ખોટો છે, તેવું હું નહિ કહું. ગાંધીજીની એ વિશેની માહિતી પ્રબુદ્ધ જીવન માં તે લખનાર છે, ટ્રસ્ટીશીપની ભાવના વ્યવહારૂ છે, તેમ મને લાગે છે, પરંતુ ગાંધીએવું પણ તેમણે તે દિવસે કહ્યું.
વિચારને તમારી બધાની મૂલવવાની રીત જ મૂળ ખોટી છે. ચર્ચાને વ્યાપ મેટો હતો. તેમની ઝપટમાં વિનોબા પણ આવી
હું વચમાં કહું તે પહેલાં જ તેમણે કહ્યું: “તમે જૈનધર્મના ગયા. વિનેબાજી ગાંધીજી જેવા અહિંસાવાદી નથી: અલબત્ત, વિચા
સ્યાદવાદને હવાલો આપવાનું વિચારશે. પરંતુ સ્યાદવાદ અને રનું સ્તર તેમનું ઘણું ઊંચું છે. એ નિર્લેપ રહેતા હોવાથી સમાજમાં
તમારા dialectical materialism વચ્ચે ફરક છે. એક જીવનઅસરકારક બની શકતા નથી, તેવું તે માનતા હતા.
દર્શન છે; બીજી વિચારપદ્ધતિ છે.”
વર્ષો પછી પાછા મળ્યા-મુંબઇમાં રસ્તા પર જ. એ જ રસવારે રાતના તેમને ઘર સુધી મૂકવા ગયો. રસ્તામાં ગુજરાતના
ફરવા જતા હતા. નાનાચોકમાં સત્કાર રેસ્ટોરાંની પગથી પર ઊભા લેખ, સર્જકોના વિચાર ઉત્તરદાયિત્વની ચર્ચા થઇ: “આપણા લેખકે
ઉભા જ અમે વાતોએ વળગ્યા.” સર્જકે સાચી વસ્તુ કહેતાં ડરે છે, અને એ જ ગુજરાતની મોટામાં
ત્યારે તમે જહાલ સમાજવાદી હતા, હવે?” મેટી કમનસીબી છે. આપણે ત્યાં તીખા તરણે એન્ટ્રી યંગ મેન
“...ગાંધીવાદ તરફ મન ઢળ્યું છે.” નથી, તે પીઢ મુરબ્બીઓ પણ નથી, શ્રી ઉમાશંકર જોશીની સૌમ્ય પ્રકૃતિ,
“કોઈ પણ વાદ, એ વિચારનું અંતિમ સ્વરૂપ ન હોઈ શકે તેમની સત્યનિષ્ઠાને ઝાંખી પાડે છે, બીજા ઘણાને તે લગભગ પક્ષ
વિચાર એ સતત વિકાસશીલ પ્રક્રિયા છે, અને તે રીતે જ સમાજને ઘાત જ થયો છે.”
આપણે સમજવો જોઈએ.” | મુંબઈ વિશે મેં પૂછયું, “મુંબઈનું જીવન અમદાવાદ કરતાં
“વાદી બનીએ તો પ્રતિવાદી બનવું પડે.” મેં ટેળ કર્યો: વધારે બુદ્ધિપર્યાયવાસી છે. ગુજરાતી છોકરી છોકરાઓ પણ સારી
"Complaints in the court are the real accused” પિઠે વિચાર કરે છે. તેમની કેટલીક જીવન રીતે પસંદ ન કરીએ પરંતુ
“વાત તમારી સાચી છે, જો કે ફરિયાદી કરતાં આરોપીના જ સાથે તે ય ન ભૂલીએ કે તે દ્વારા પરંપરાગત રૂઢ જીવનશૈલી તરફ
પિંજરામાં રહેવું ગમે તેવું છે.” એ અણગમો પ્રગટ કરે છે. મને અમદાવાદમાં તો એ પણ દેખાતું
“નિરાંતે આવેને” મને તેમણે ઈજન આપ્યું. નથી.” કુટુંબ સાથે એક દિવસ ઘરે મળવાનું ગોઠવી અમે છૂટા પડયા.
વચમાં અલપઝલપ રાજકોટમાં વિચારકોના સત્કાર સમારંભમાં ચોથે કે પાંચમે દિવસે પાલડી બસ સ્ટેશને તેમને રાજકોટથી આવતી
મળી ગયા. સૌથી પહેલા વકતા રજનીશજી હતા, અને હું સૌથી બસમાં ઊતરતા જોયા. નાનકડો બિસ્તરે જાતે જ ઊંચકર્યો હતો.
છેલ્લો. મેં રજનીશજીના ઉદ્ગારોને પ્રતિવાદ કર્યો, અને વિખ્યાત
જર્મન, વિચારકના શબ્દો ટાંકયા : આઈ થીંક એન્ડ ધેરફોર આઈ “લાવો હું લઉં” મેં વિનયપૂર્વક ઓફર કરી.
એક્સીસ્ટ” વિચાર એ અસ્તિત્વને પામે છે. અને સવાલ એ છે કે “સામાન તે મારે જાતે જ ઊંચકવા જોઇએ, તેથી આ નાનો
રજનીશજી વિચારને નિકૃષ્ટ કક્ષાને માનતા હોય, તે એ તેમના અહબિસ્તર જ રાખ્યો છે.”
મનું લક્ષણ છે. નાસ્તિકતા એ સમજી શકાય તેવું વિચાર -વ્યાવર્તન તેમને રીક્ષા કરી આપી, અને મારા આમંત્રણની યાદ દેવ.. છે. પરંતુ નિર્લેપતામાંથી જન્મતી અશ્રદ્ધા અવધાનને માર્ગે વળે છે. ડાવી. “આજ કાલમાં મુંબઈ જવું છે. ત્યાંથી આવ્યા પછી જરૂર
સભાને અંતે તેમણે કહ્યું, “તમે સારું બોલ્યા - અરૂઢ વિચાર આવીશ.”
ગમે છે ખરા, પરંતુ તેને સતત તૂટવાથી તે વળગણ સમાન થઈ “આવજે.” કહીને એ છુટા પડયા એ તેમનું છેલ૯ દર્શન, પડે છે.” આમંત્રણ સ્વીકારવાને સૂર્ય મારા જીવનગગનમાં ઊગે જ નહિ. તેની જ ચર્ચા તેમની સાથે કરવી હતી, શ્રી, દામુભાઈને ત્યાં
પહેલું દર્શન પણ સાવ આકસ્મિક સંજોગોમાં થયું હતું. તેમનાં એ મુદો અછડતે ચર્ચા: “તમારે ત્યાં આવીશ, ત્યારે વિગતથી મેટાં પુત્રી મધુરીબહેને અમદાવાદ રહેવા આવ્યાં હતાં. એ શાંતિ
વાદ રહેવા આવ્યાં હતાં. એ શાંતિ. તેની વાત કરીશું.” કુંજમાં ચાંપાબહેન મહેતાના મકાનમાં રહેતાં હતાં. ચંપાબહેનનું
એ દિવસ આવ્યા જ નહિ- ચર્ચાને તંતુ અધુરો જ રહી ગયે. ઘર, અમારી તમામ પ્રવૃત્તિઓનું તે કાળમાં મુખ્ય મથક હતું. રાતના
નિરુ દેસાઈ
Page #112
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૫-૭૧
- એકાત્મતાનો અહાલેક જગાવનાર જ “અણજાણ પંથે વિહરનારાં વનનાં વિહંગેની જેમ મને પણ જાણવા મળ્યું હતું કે મેં વિયેટનામમાં એક અાડિયું ગાળ્યું હતું મુકત બની વિહરવા દે” –ટાર
અને ત્યાં ૧૯૬૩, એપ્રિલની બૌદ્ધ સાધુની આત્મવિલેપનની ક્રિયા અપ્રતિમ વ્યકિતત્વ ધરાવતા પરમાનંદભાઈ મારા બેંતાલીસમાં
નજરે જોઇ હતી. એમની ઉંમરે પહોંચતાં એમના જેવી બાળજન્મદિન–૧૭ એપ્રિલ, ૧૯૭૧ને દિવસે અજાણ પથના પથિ- સુલભ સરળતા અને જિજ્ઞાસાવૃત્તિ આપણામાંથી કેટલામાં જોવા કેનીટેળીમાં ભળ્યા. મારા સહાધ્યાયી સૂર્યકાન્ત પરીખે મને ૧૯૫૬માં
મળશે એ કહેવું મુશ્કેલ છે. અમારી વાત ચચાએ ક્લાકે સુધી એનાં સસરાની ઓળખાણ કરાવી. આ આકસ્મિક પરિચય જેમ
ચાલતી. જેના વિશ્વમાં વ્યકિતવિશેષ, રાષ્ટ્રીય મહત્વના પ્રસંગે, એ જેમ વધુ ગાઢ બનતો ગયો તેમ તેમ મારું એમના પ્રત્યેનું માન
અંગેની ટીકાટીપ્પણીઓ અને તટસ્થ મૂલ્યાંકન, નવી વાંચેલી ચાપવધતું ગયું એટલું જ નહિ પણ એક વ્યકિત પિતાના જીવનકાળ
ડી અંગેની ચર્ચા, અને બે વાર્ષિક વ્યાખ્યાનમાળાઓ માટેની દરમ્યાન પણ કેવી રીતે એક સંસ્થામાં પરિવર્તિત થઇ શકે છે એ
યોજના, વકતાઓ અને વિષયની શોધ વગેરે અનેક બાબતોને જોતાં એમને માટે મારી સભાવ ભકિતભાવમાં પરિણમે. કારણ
સમાવેશ થતો. એમ કહો કે અમે અગમનિગમની વાતો વિના ધુંઆકુંઆ થતા અને ક્રાન્તિની માટી મોટી વાતે કરતા મારી
કરતાં. અમારી વચ્ચેની અનેક ભિન્નતાઓ છતાં સમાનવૃત્તિવાળાં ઉંમરના ઘણા ઓછાને ‘પ્રબુદ્ધ જીવન’ પત્ર અને જૈન યુવક સંઘ
અમારાં બે મનેના મિલનમાં બે પેઢી વચ્ચેનું અંતર કે એ સંરથા દ્વારા જૈન યુવાનના વિચાર અને વર્તનમાં પરમાનંદભાઇએ જે
બીજો કોઇ અંતરાય આડે આવી શકતે નહિ. બધા જ ભેદો જીવનને ક્રાંન્તિ સર્જી એની કલ્પના આવી શકશે. યુવક સંઘની પ્રવૃત્તિઓ
ધન્ય બનાવતા અમારા આ અનુભવમાં વિલીન થઇ જતા. જરા અવિરતપણે ચાલ્યા કરશે એ વિશે મને શંકા નથી પણ પ્રબુદ્ધ
શાંતિથી વિચાર કરતાં પરમાનંદભાઇએ એમની વ્યાખ્યાનમાળા જીવન’ પહેલાં જ, પરમાનંદભાઇનું ‘પ્રબુદ્ધ જીવન’ રહેશે કે કેમ
દ્વારા એકાત્મતાનો જે અહાલેક જગાવ્યો હતો એને ખ્યાલ સહેજે એ અંગે મને જરૂર થેડી શંકા છે.
આવી જાય છે. ગુરદયાળ મલિક, પરમાનંદભાઈ અને એવા બીજા સંતપુર ના પરમાનંદભાઇને મારી સામે અનેક ફરિયાદ હતી. એમને અમારી. નિકટના રાંપર્કમાં આવવાનું સદભાગ્ય મને પ્રાપ્ત થયું છે. હું આ મુલાકાતે ઓછી પડતી હતી. એ ઇચ્છતા હતા કે અમે વધુ મળીએ. સૌભાગ્યને લાયક છું કે નહિ એ તે ઇકવર જાણે. આમાંના કેટલાક હું એમની આશા પૂરી ન કરી શકો એમાં ખોટ મને ગઇ. એક તો સાથે મેં અનેક વિચારપ્રેરક ચર્ચા કરી છે. બીજાઓના ધ્યાનમાં હું એમના વિવેકપૂર્ણ વિચારોથી વંચિત રહ્યો અને બીજું મને ચા હું સહભાગી બન્યો છું તે વળી બીજા કેટલાકે મને એમના પ્રેમ- પીવા ન મળી. તેઓ મને એક વખતે ચાના બે પ્યાલા પીવાની ટેવ મૃતથી નવરાવ્યું છે. એમાંથી ઘણાએ ચિરવિદાય લીધી છે. એક વખતની હતી એ જાણતા હતા, એટલું જ નહિ પણ એમને ઘરે મળવા જાઉં લીલીછમ વાડી જાણે આજે વેરાન બની ગઇ છે. મને પણ સૂનું કે એમની સાથે પ્રવાસમાં હોઉં, એ મારી આ ટેવને પિતૃભાવે પોષતા. સૂનું લાગે છે. વ્યર્થ વ્યોમે વિહરતા પાનખરના વાદળની જેમ. હું લગ્ન કરું એમ મારા બીજા મિત્રની માફક પરમાનંદભાઇની પણ,
પરમાનંદભાઇના અનેક ગુણોની યાદ આપણે માટે ચિરંજીવ ખૂબ ઇચ્છા હતી. ઘણા મિત્રોએ માની લીધેલું કે આ બાબતમાં હું બની રહેશે. એમનામાં અજબ શકિત હતી. સર્વ સ્તરના અને સર્વ નમતું જોખું એમ નથી. પણ ૧૯૬૮માં પ્રભુતામાં પગલાં માંડી પ્રદેશના–ભિન્ન સંસ્કૃતિ અને વ્યવસાયના લોકો સાથે મીઠો મેં આ મિત્રોની ધારણા ખાટી પાડી. એમના પત્ર માટે હું લખું મૈત્રીસંબંધ બાંધી એમને પોતાના પરિવારમાં ભેળવી દેવાની. એ
એવી પણ એમની તીવ્ર ઇચ્છા હતી. પ્રબુદ્ધ જીવન’ મને નિયમિત લોકોની પાસે કામ લઇ શકતા–એમને પોતાને પણ ખબર ન હોય
મળે છે એટલું જ નહિ પણ “માનસ’ ‘મૈત્રી’ અને ‘ડલી' ની એવી એમની સુષુપ્ત શકિતઓને જાગૃત કરીને
માફક પ્રબુદ્ધ જીવન હું નિયમિત અથ’ થી ‘ઇતિ’ સુધી વાંચું
પણ છું : એમની આ જાદુઈ શકિતથી જ એમણે મારા જેવા રૂઢિમાં ન
' એ એક દુખદ બિના છે કે પરમાનંદભાઇનાં જીવતાં એમની માનનાર અને માંસાહારીને ૧૯૬૪ની પર્યુષણ વ્યાખ્યાનમાળામાં
જે ઇરછા હું પૂરી ન કરી શકે એ માટે આ રીતે 'પ્રબુદ્ધ જીવનના --પ્રથમ વ્યાખ્યાન આપવા માટે હા પડાવી; અને મેં માર્ટિન લ્યુથર
એમના સ્મૃતિ અંક માટે શ્રદ્ધાંજલિ લખીને પૂરી કરવી પડે છે. કીંગ અને અમેરિકામાં માનવહક માટેનાં નિ આંદોલન પર આ શાકનો સમય છે પણ તે સાથે જ આનંદનો પણ છે. આનંદ વ્યાખ્યાન આપ્યું. એ વર્ષમાં જ ડે. કીંગને શાંતિ માટેનું બિલ
એ વાતને કે પરમાનંદભાઇ આપણી વચ્ચે જીવ્યા અને આપણને
એમનાં જીવન અને કાર્યો નિહાળવાને અપૂર્વ લહાવો મળ્યો. પ્રાઇઝ’ મળ્યું હતું. આ પહેલાં ૧૯૫૯માં મુંબઇના ગાંધી સંગ્રહાલય
પરમાનંદભાઈએ જો મને ન સમજાવ્યો હતો તે હું ગુરદેવ અને જૈન યુવક સંઘના સંયુકત આશય નીચે ડે. કીંગ માટે એક
ટાગોરની નીચેની કવિતાને મર્મ કદિયે સમજી ન શક્યો હોત. સત્કારસમારંભ યોજવામાં આવ્યો હતો. તે વખતે હું હિંદીમાં
તેં મને અપરિચિત મિત્રોને પરિચય કરાવ્યો નહિ પણ ગુજરાતીમાં છે. આનું કારણ સમજાવતાં મેં પરમાનંદ
ને પરાયાનાં ઘરમાં પતીકે કરીને સ્થાપ્યો. ભાઈને હસતાં હસતાં કહ્યું હતું કે “બંગાળી મારી માતૃભાષા છે, હિંદી રાષ્ટ્રભાષા છે અને ગાંધીજીને રાષ્ટ્રપિતા માનનારા સૌ માટે ગુજ
તે દૂરનાને નજીકનાં બનાવી, અણજાણને આત્મીય બનાવ્યા. રાતી એ પિતૃભાષા છે.”
જ્યારે તારી સારો પરિચય થાવ ત્યારે - ૧૯૬૩માં હું જાપાનથી પાછા આવ્યા ત્યારે મને રસિક
પરાયાં પતીકાને ભેદ ભૂંસાય છે. ઝવેરીએ એમના ચોપાટીના ઘરમાં આશરો આપ્યો. ૧૯૬૫માં
અને સર્વ દ્વાર ખૂલી જાય છે. દિલ્હી આવ્યો ત્યાં સુધી હું ત્યાં જ રહ્યો. આ બે વર્ષ દરમ્યાન મારે મારી આટલી અરજ સાંભળો કે અવારનવાર પરમાનંદભાઈને મળવાનું થતું. ઘણી વખત તેઓ - દુનિયાની લીલામાં અટવાઈ હું વહેલી સવારે મને મળવા આવી પહોંચતા. હું રહ્યો સૂર્યવંશી એટલે બ્રહ્મના દિવ્યસ્પર્શથી વંચિત ન રહું! મને વહેલા ઊઠવામાં જરા મુશ્કેલી પડતી. એક સવારે એએ સવારનું અનુવાદક:
મૂળ હિંદી : ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ અને એટલાસ લઈને આવ્યા. કારણ એમને ડૅ. ઉષા મહેતા
સત્યેન્દ્રકુમાર ડે. વિયેટનામની પરિસ્થિતિ સમજવી હતી અને એમને કોઈ તરફથી સેક્રેટરી, ગાંધી સ્મારક સંગ્રહાલય સમિતિ, નવી દિલ્હી.
Page #113
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૫-૭૧
પ્રબુદ્ધ જીવન
એ સત્યસાધકનું જીવનદર્શન “આ વખતે ઉનાળામાં આપણે નક્કી બદ્રિનાથ-કેદારનાથ પણ ફરતે. તેમ જ યથાશકિત ધર્મજ્ઞાન પણ મેળવો. જઈએ!”
આ સાથે ભાઈને શાળાકીય અભ્યાસ પણ ચાલુ જ હજી એમના આ શબ્દોને રણકાર મનમાંથી શમે નથી ત્યાં હતે. મેટ્રિક સુધી ભાવનગરમાં ભણીને સને ૧૯૦૯ માં એ તે બીજે જ દિવસે......બીજી જ સવારે એમનાં યાત્રા-ઉત્સુક મુંબઈ આવ્યા. મુંબઈમાં પહેલા એલ્ફીન્સ્ટન અને પછી ચરણોએ એકાએક દિશા બદલી લીધી ! પરંતુ બદ્રિ- કેદારને બદલે સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી સને ૧૯૧૩માંથી બી. એ. કોઈ અગમ્ય પ્રદેશની યાત્રાએ જતાં પણ એ ચરણમાં સહેજ પણ થયા અને સને ૧૯૧૬માં એલ. એલ. બી. થયા. આ સમયમાં કંપ ન્હોતે, ભય હોત કે ઉદાસિનતા ન્હોતી. આ એ જ ચરણે તેઓ સંગીતની પણ રસથી તાલીમ લેતા હતા એની સાક્ષી ઘરમાં પડેલાં કે જેણે સને ૧૮૯૩ના જાન માસની ૧૮મી તારીખે આ વિશ્વમાં વાયોલિન, દિલરૂબા, સિતાર ને હારમોનિયમ હજી પૂરે છે. એલ.એલ. બે નાની પગલીઓ માંડેલી. વિક્રમ સંવંત પ્રમાણે આ પ્રવેશ, એટલે બી.ના અભ્યાસ નિમિત્તે એ એમના પિત્રાઈ વડીલ ભાઈ શ્રી મેતીચંદ કે જન્મ વિ. સં. ૧૯૪૯ના આષાઢ સુદ પાંચમે સૌરાષ્ટ્રમાં ગીરધરલાલ કાપડિયા (સાલિસીટર) ને ઘેર રહ્યા હતા. ત્યાં પણ એમની આવેલા રાણપુર ગામે થયેલે; અને ઉછેર ભાવનગરમાં જ્ઞાનપિપાસા અને સામાજિક વૃત્તિઓને ખૂબ અનુકૂળ વાતાવરણ થયું. એમના પિતા શ્રી કુંવરજી આણંદજી કાપડિયા જેને મળ્યું. તે સમયની એક નોંધપાત્ર ઘટના ભાઈની ક્લમે જ જોઈએ. સમાજના જ નહીં, પણ સમગ્ર ભાવનગર શહેરના અગ્ર
મારા મુરબી બંધુ મેતીચંદભાઈને ઘેર અમે મિત્રો અવારગણ્ય નાગરિક હતા. તેઓ અત્યંત પવિત્ર, ધર્મનિષ્ઠ અને જૈન
નવાર રીર્ચાસભાએ જતા હતા. એકવાર અમે “થષિ શુઢમ, ધર્મ-તત્વજ્ઞાનના ઊંડા અભ્યાસી હતા. એમની પાસે અનેક સાધુ
વિદ્ધમ, ના મનવમ્ ના જનમ્ એ જાણીતા સૂત્ર ઉપર સાધ્વીઓ પણ ધર્મશાન લેવાં આવતાં. આમ જુવો તે ભાવનગરમાં
ચર્ચાસભા યોજી હતી. અમારામાંની એક વ્યકિતએ ઉપરના સૂત્રનું આ કુટુંબની કાપડની મોટી પેઢી ચાલતી હતી. વેપારી- આલમમાં આ
સમર્થન કર્યું હતું. મેં એ સૂત્રને વિરોધ કરેલ. આખી ચર્ચા કુટુમ્બ મોખરે હતું. પરંતુ કુંવરજીભાઈ તે જૈન સાહિત્યના પ્રખર
જેન હિતેચ્છુ” માં છપાઈ હતી. આ તે કેવળ શાબ્દિક ચર્ચા અભ્યાસ અને વિદ્યાવ્યાસંગમાં જ તલ્લીન રહેતા હતા. તેઓ
હતી અને એમાં ભાગ લેનાર પક્ષકાર અને પ્રતિપક્ષીનું અંગત અંગ્રેજી જાણતા નહોતા પણ પિતાને ત્યાં જંન અને ગુજરાતી સાહિ
વલણ પણ એ જ પ્રકારનું હોવું જોઈએ—એમ માની લેવાનું કશું ત્યનું એક સમૃદ્ધ પુસ્તકાલય વસાવેલું. પિતાનાં સંતાનોને ઉત્તમ
પણ કારણ નથી. આમ છતાં મારા મનનું વલણ – કવિરોધને શિક્ષણ આપવા તેઓ હંમેશા ઉત્સુક રહેતા. એમનાં સંતાનમાં પર
સામને કરીને પણ શુદ્ધને વળગી રહેવાનું- ત્યારથી આજ સુધી માનંદભાઈ ઉપરાંત નગીનદાસભાઈ તથા જશોરવ્હેન હતાં.
એક સરખું કાયમ રહ્યું છે. મૂળ સૂત્રમાં સુરક્ષાને Security – આમ, ભાઈને (અમે, પરમાનંદભાઈનાં સંતાને, પરમાનંદ- ભાવ રહ્યો છે, તેની સામે આજના ચિન્તકો Live dangerously ભાઈને “ભાઈ” કહીએ છીએ) બાળપણથી જ એક સંસ્કારભૂમિનું એવું સૂત્ર આપણી સામે રજૂ કરે છે. જીવન - પુરુષાર્થના વિતાભર્યું વાતાવરણ મળતું હતું. ભાઈ અભ્યાસમાં હોશિયાર તો હતા કે વિકાસ માટે આ બીજું સુત્ર મને વિશેષ આદરણીય - અનુકરણીય જ, પણ જ્ઞાનપ્રાપ્તિનાં અન્ય દ્વારે પણ એ હંમેશા ખુલ્લાં રાખતાં. લાગે છે.” એમને ઘેર અવારનવાર જ્ઞાનની પરબ બેસતી અને અનેક સુશિ
અભ્યાસકાળ દરમ્યાન સને ૧૯૧૦થી જ એમણે પિતાનું “શુદ્ધને ક્ષિત વ્યકિતઓનાં મીલન અને વિચારોની આપલે થતી. આજના
વળગી રહેવાનું” જીવનકાર્ય શરૂ કરી દીધેલું. પિતે જન્મે શ્વેતાંબર વિખ્યાત કલાગુરુ શ્રી રવિશંકર રાવળ પણ એમની કિશોરવયમાં આ
મૂર્તિપૂજક જૈન હોવાથી એમણે એ પરમ્પરાની જુનવાણી અને પરબનું પાણી પીવાનું કદી ચૂકતા નહીં. તેઓ ત્યારે ભાઈના સહા
આજના સમય સાથે બંધબેસતી ન હોય એવી રીતરસમ સામેનાં ધ્યાયી હતા અને ત્યારથી આજ લગી આત્મીય મિત્ર રહ્યા છે.
લખાણ અને કયારેક ભાષણે દ્વારા પ્રતિકાર શરૂ કરેલ. બાળપણથી ભાઈની જ્ઞાનપિપાસાની સાથે સાથે નેતાગીરીની ભાવના પણ વિકસતી જતી હતી. એમનાં વડીલ પિત્રાઈ ઓંન–
એમના પિતાશ્રીના તંત્રીપણા હેઠળ ચાલતાં “જૈન ધર્મ મોંઘીબહેન હજી યાદ કરે છે કે તેનું આખું કુટુમ્બ દર વર્ષે પાલિ- પ્રકાશ”માં “આધુનિક જૈનેનું કલાવિહીન ધાર્મિક જીવન” – એ તાણા યાત્રા કરવા જતું હતું. તેમજ ભાવનગર શહેરમાં ઘણી વાર
મથાળા હેઠળ સને ૧૯૧૦માં અઢાર હપ્તાની એક લાંબી લેખમાળા એમણે ૨ાવતી પ્લેગની ભયંકર આપત્તિથી બચવા પણ તેઓ બધાં સાથે પ્રગટ કરેલી. એમાં એમની સુરુચિ અને બુદ્ધિને ખૂંચતી એવી અનેક ઘણીવાર ક્વિાડા જતાં. વિશાળ સંયુકત કુટુમ્બમાં નાનાં નાનાં
ધાર્મિક પ્રક્રિયાની આલોચના કરેલી. આ લેખમાળા પાછળથી પિત્રાઈ દરેક ભાઇબહેનની ટેળી જામતી- આ ટેળીને તે નદી
પુસ્તકરૂપે પ્રગટ થયેલી. આ લેખમાળાને લીધે અનેકવિધ વિરોધ કાંઠે રખડપટ્ટી કરવાની ને ક્યારેક જેરામ પટેલની ઘેાડી પર વારા- અને અથડામણ અનુભવવાની હોય જ, પણ ન તે એથી એ નવફરતી ચક્કર મારવાની લહેર પડી જતી. આ ટોળીના સરદાર હતા
લોહિયે યુવક ડગે, કે ન તે એના ધર્મિષ્ઠ પિતાએ એની સ્વતંત્રનાનકડા પરમાનંદભાઈ! એ બધાને પ્રેમથી જીતી લઈને સૌની દોર- તાને અવરોધી. ત્યારબાદ પણ ભાઈએ કરેલા ક્રાન્તિકારી સુધારામાં વણી કરતાં. અને બધાં ભૂલકાંઓ પણ એ કહે તેમ કરતા. આમ
એમના પિતાએ કદી પિતાને વૈચારિક મતભેદ હોય તે પણ એ માત્ર કઈ જોહુકમી વગરની નેતાગીરીને પાઠ તે ભાઈ બાળપણથી જ
શાન્તિપૂર્વક જણાવે એટલું જ. શીખેલા, અને પ્રકૃતિપ્રેમ તથા કુદરતમાં મુકત મને રખડવાને રસ ઈ. સ. ૧૯૧૦થી શરૂ થયેલે એમને આ ભાવનાશુદ્ધિને પણ ત્યારથી જ સીંચાયેલે..
યજ્ઞ જીવનના અંતકાળ એટલે કે ઈ. સ. ૧૯૭૧ સુધી એ જ સુચ્ચાઈ એમના ધર્મપ્રિય પિતાએ ભાવનગરમાં શ્રી જૈન ધર્મ પ્રસા- ને સાતત્યથી ચાલુ રહેશે. રક સભા સ્થાપેલી. પિતાનાં પ્રવચને તેમ સમાજસેવાનાં કાર્યો માણવા એમણે ઈ. સ. ૧૯૧૬માં એલએલ. બી. થયા બાદ શેિર પરમાનંદ હંમેશા સાથે જતો. એ નિમિત્તે તે ગામ પરગામ શ્રી મેતીચંદભાઈની પેઢીમાં દસેક મહિના અને લગતાં લખા
Page #114
--------------------------------------------------------------------------
________________
20
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૫-૭૧
I
nr.
એલ. એલ. બી. થયા ત્યારે... . માં સહી (articals sign) કરેલી, પણ એમના સચ્ચાઈના આગ્રહે એમના મનમાં વકિલાત સામે અણગમે જ ઊભે કર્યો. અંતે એ છોડીને તેઓ જરીના વેપારમાં પડયા. એમની સિદ્ધિ રીતરસમને એમાં પણ મેળ ન બેઠો. એટલે રસિકભાઈ ઝવેરી તથા ચંદુભાઈ ઝવેરી જેવા ઝવેરી-મિત્રોની સલાહથી એમણે ઝવેરાતને ધંધો શરૂ કર્યો અને ઘણાં વર્ષો સુધી ચલાવ્યો. પરંતુ એમના હૃદયનું વલણ સદાય સામાજિક ક્ષેત્રે માનવ હીરામેતી પારખવા પ્રત્યે જ રહ્યું. જૈન સમાજના દુરાગ્રહો ને ધનલાલસા પ્રત્યે અસંતોષ એમના મનને વાવી નાંખતે.
બીજી બાજુ અભ્યાસકાળ દરમ્યાન ભાઈનું કૌટુમ્બિક જીવન પણ નવો વળાંક લઈ રહેલું. આમ તે આઠ વર્ષની ઉમ્મરથી એ વઢવાણના પ્રતિષ્ઠિત કુટુમ્બમાં સગાઈના સંબંધે જોડાયા હતા- શ્રી ત્રિભુવનદાસ લાલચંદ માણકિયાનાં દીકરી વિજયાબહેન સાથે. વિજ્યાકહેન ત્યારે છ વર્ષના હતાં. ત્યાર પછી સને ૧૯૧૧માં અઢાર વર્ષની ઉમ્મરે ભાઈનાં લગ્ન થયાં. તે ગાળાની એક હકિકત રસપૂર્વક શ્રી રવિશંકર રાવળે નોંધી છે કે, “અમારામાંના કોઈને પણ લગ્ન પહેલાં ભાવિ પત્નીનું દર્શન, મિલન કે સંભાષણ થયું હોવાનું જાણ્યું ન્હોતું. બહુ જ થેડી યુવાન વધૂઓ લખવા જેટલું ભણતર પામી હતી, એટલે પ્રેમપત્રો લખવાની આવડત તો હોય જ કયાંથી? છતાં પરમાનંદ સુભાગી હતા. તેમને લગ્ન પહેલાં ભાવિ પત્નીના ભાવપૂર્ણ પત્ર મળેલા.” ચાલબત્ત એ પત્રો એકબીજાને પહોંચાડવા માટે વડીલેથી છુપી “એજન્સી”ની જરૂર પડતી. પણ એય મળી રહેતી!
અને સને ૧૯૧૧માં એ સુદઢ, સંસ્કારી અને સત્યષ્ઠિ લગ્નજીવનને આરંભ થશે. (હમણાં જ એ દીદી લગ્નજીવનની ષષ્ટિપૂતિ થઈ.) મેધીબહેનનાં કહેવા મુજબ, “વિજયા પરણીને અમારે ઘેર આવી ત્યારે તે કાચની પૂતળી જેવી સુંદર અને ભરાવદાર હતી.” આમ અમારાં બા (વિજ્યાબહેન) માં સૌદર્ય ને સંસ્કારિતા તો હતી જ. તે સંસ્કારિતાને વધુ વિકસાવવા માટે સાસરે કુંવરજી- ભાઈએ ભાઈની ઈચ્છા મુજબ સારી અનુકૂળતા કરી આપી. લગ્ન બાદ શરૂઆતનાં દસ વર્ષ તે ભાઈ અભ્યાસ તથા વ્યવસાય ખાતર મુંબઈમાં રહેતા હતા, તે દરમ્યાન બા ભાવનગરમાં ઘરકામમાં તથા વૃદ્ધ વડીલની સેવામાં ડૂબેલાં રહેતાં. પરંતુ એટલાથી સંતોષ નહીં પામતા, એમણે બાને (
વિજ્યાબહેનને સંસ્કૃતનો અભ્યાસ તથા વાંચન કરાવવા ખાસ શાસ્ત્રીજી રોકેલા. એમની સાથે ભાઈનાં બા, બહેન વિગેરે પણ ભણવા બેસતાં. એ વખતે બાએ સંસ્કૃતમાં કાલિદાસ વિગેરે સાહિત્યકારોને સરસ અભ્યાસ કરે..
આ સાથે સાથે બાએ જતે દહાડે ગાંધીજી વિગેરેના રચનાત્મક સાહિત્યનું પણ સારું વાંચન કર્યું હતું.
, સ્ત્રીશકિત વિકસાવવા માટે ભાઇને ઉત્સાહ કે હતો? માંધીબહેન એક પ્રસંગની યાદ આપે છે - એક વાર ભાઇએ બા, મેઘીબહેન તથા ચંદનબહેન (મતીચંદભાઇનાં પત્ની) વચ્ચે નિબંધ સ્પર્ધા ગોઠવેલી. આ સ્પર્ધા સારી થઇ અને પરિણામે ભાઇએ તટસ્થ ભાવે મોંઘીબહેનને પહેલું ઈનામ આપ્યું. એમની ઈનામની પસંદગી પણ કૈવી? 'કાદમ્બરી' નું પુસ્તક! જાણે કે તમે હજી પણ “વાંચતા રહો!” એ આદેશ સાથે જ ઇનામ આપતાં ન હોય?!
પછી તો એ બહેનની લેખનશકિત વધતાં બાએ વિલેપાર્લે માં બહેનની જાહેર નિબંધ હરિફાઇમાં પ્રથમ ઈનામ મેળવ્યું. નિબંધને વિષય હતે “બાળકને કેમ ઉછેરવા?” અને ઇનામમાં મળી સુખડની પેટી - જાણે કે “તમારા બાળઉછેરમાં પણ તમે સુખડ જેવી સુવાસ લાવો!- એ આશીર્વાદ ન આપતી હોય
. પછી પણ બાની લેખનશકિત કયારેક પ્રવાસવર્ણન તે કયારેક સામાજીક પ્રશ્નની ચર્ચા - વિચારણામાં પ્રગટ થતી રહી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અત્યારના કુલ - નાયક અને ભાઇના સનિષ્ઠ મિત્ર શ્રી હરભાઈએ કહ્યું છે કે “પરમાનંદભાઇમાં સ્ત્રી-સ્વાતંત્ર્ય અને સ્ત્રી - સંસ્કાર પર ઘણી ઉદાત્ત ભાવના ભરેલી હતી. એમની પ્રકૃતિ પ્રમાણે એ તમામ મિત્રામાં પોતાના વિચારોને પ્રચાર કરતા એટલું જ નહીં, પણ નજીકના મિત્રો પાસેથી કૅટલા અંશે એને અમલ કર્યો છે તેનો હિસાબ પણ માંગતા. મારી પાસે પણ તે હિસાબ માંગે અને હું તેમની પરીક્ષામાં સફળ થશે ન્હોત.” કેવી નિર્ભય નિખાલસતા !
સ્ત્રીશિક્ષણના એમના આગ્રહની દૈવે પણ કેવી કસોટી કરી છે. ઈશ્વરે એમને સંતતિમાં સાત દીકરીઓ જ આપી, અને પડકાર કર્યો કે, “વે, હવે પસાર થા મારી કસોટીમાંથી - તાકાત હોય તે!
અમને બા કહે છે કે, “તમારા જન્મ વખતે મને દીકરી જન્મી છે એમ જાણીને કેટલાક લોકો ખરખરે કરવા પણ આવતા હતા! પણ મેં, તમારા ભાઇએ કે બાપુજી (કુંવરજીભાઇ) એ કદી મનમાં સહેજ પણ ઓછુ આવવા દીધું નહોતું.” અને આજે પણ અમે છાતી ઠોકીને કહી શકીએ કે અમારી જીંદગીમાં અમારાં માતાપિતાએ કદી પણ અમને દીકરાથી ઓછા ગયાં નથી. કેળવર્ણી તથા અન્ય રીતે પિતપેતાની શકિતને વિકસાવવાની બધી જ તો ને અનુકૂળતા એમના તરફથી અમને સદાય મળતી રહી છે. અને તે અને તે પણ તદ્દન નિરપેક્ષભાવે!
પરિણામે એ જમાનામાં પણ સૌથી મેટાં દીકરી મધુરીબહેન ઈન્ટર આર્ટસ સુધી ઘણાં સારાં પરિણામે સાથે ભણ્યાં. પછી મેનાબહેનની ચાલુ શાળાકિય અભ્યાસમાં ઓછી શકિત જણાઇ, ત્યારે એક માનસશાસ્ત્રીની ઢબે ભાઈએ એમનામાં ચિત્રકલા પ્રત્યેની છાપી રુચિ ને શકિત શોધી કાઢી એને અભ્યાસ મુંબઇમાં કરાવીને એમાં પારંગત થવા માટે આજથી ત્રીસ વર્ષ પહેલા) ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર સંચાલિત શાંતિ - નિકેતનમાં મેકલ્યાં હતાં. (પાંચ વર્ષ માટે આથી મેનાબહેન “વિશ્વભારતી ”ને (ચિત્ર તથા હસ્તકલા સાથે) ડિપ્લેમાં મેળવીને સ્વાશ્રયી જીવન જીવી શકયો. ત્યાર પછીની બે દીકરીઓ કૂમળી વયે જ ગુજરી ગઇ. અને ત્યાર પછી ચારૂબહેન વળી નવા કોયડે ઊભે કર્યો. સાત વર્ષની વય સુધી તદન માંદલી ને રીસાળ ચારૂબહેનો ભણવા સામે કટ્ટર દુશમનાવટ દેખાડી. પછી એ ટાઇફોઇડની ભયંકર બિમારીમાં મૃત્યુ પામતી માંડ માંડ બચી.અને ત્યાર બાદ બા તથા ભાઇ મેન્ટેસરી પદ્ધતિ ની એમની હતી તેટલી સમજ મુજબ એના પર ભણવાનું જરા પણ દબાણ લાવ્યા નહીં. પરંતુ કોઇ બાલમાનસત્તાની ઢબે એનામાં એવી કુશળતાથી અભ્યાસરસ સીંચ્યું કે માત્ર સાત વર્ષમાં એ
Page #115
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧૨-૭૧
પ્રબુદ્ધ જીવન
ખૂબ ઝળકતાં પરિણામા સાથે શાળાના બધા અભ્યાસ પૂરો કરતાં મેટ્રિક થઇ અને એકવીસ વર્ષની વયે ‘ગોલ્ડ મેડલ' સાથે એ ડૅાકટર (એમ. બી. બી. એસ) થઇ ગઇ. અને ડૉકટર થતાં સુધીના બધા અભ્યાસ એણે સ્કોલર થઇને કર્યો. પછીનાં દીકરી મિતાબહેન બી. એ. (ઇતિહાસ સાથે) અને છેલ્લી હું (ગીતા) તત્વજ્ઞાન સાથે એમ. એ. થઇ. આ સાથે સાથે મારામાં રહેલી કાવ્ય અને સંગીતની વિશેષ અભિરુચિને ખીલવવા પણ એમણે બધી રીતે પ્રોત્સાહન આપ્યું. (આટલી તકો મળ્યા પછી જો એનું યોગ્ય પરિણામ ન આવે ત અમારી પાત્રતા એટલી ઓછી !)
ભાઈનું આ વાત્સલ્ય માત્ર પોતાનાં સંતાનો કે પૌત્ર-પૌત્રી પૂરતું જ મર્યાદિત ન્હોતુ, અમારા જેવા અનેક યુવકો ને યુવતીઓના વિકાસમાં એ એટલા બધા રસ લેતા કે આજે સૌ એમનેં ઊંડા પિતૃત્ ૠણથી સંભારે છે. એવી એમની ‘વસુધૈવ કુટુમ્બકમ'ની ભાવના હતી. અભ્યાસ ઉપરાંત પેાતાનાં સંતાનોને તથા આવા અનેક યુવાન મિત્રાને યોગ્ય જીવનસાથી શેમી આપવા માટે પણ એ ઉત્સુક રહેતા. અને આ યોગ્યતાના એમના માપદંડ પણ આગવા જે હતા. એટલું નિ:શંક કહું કે એમની આ પસંદગી અમને સદા સંતાકારક લાગી છે.
આવા વ્યાપક પ્રેમભાવ સાથે જ એમના સ્વભાવનું બીજુ ઉદાત પાસું હતું-નિર્દ થ નીડરતા! સત્ય ખાતર ભલભલાં સાથે દુશ્મનાવટ વહોરનાર ભાઇમાં વ્યકિતગત રીતે કોઇ માટે સ્હેજ પણ ડંખ ન્હોતા એથી અંતે તેા આ ‘દુશ્મનાવટ’માંથી પ્રેમનું રસાયણ જ નીતરનું હતું. અભ્યાસકાળ પૂરા છતાં એમના વાંચવામાં ચાર્લ્સ મેકેનું નીચેનું કાવ્ય આવ્યું
“You have no cnemies, you say ?
Alas, my friend thy boast is poor.
He who has mingled with the fray, Of duty, that the brave endure
Must have nale foes. If you have none, Small is the work that you have done.
You have hit no traitor on the hip,
You’ve dashed no cup from the prejeured lip. You've never turned the wrong to right, You've been coward in the fight.'
આ કાવ્યના ભાવાર્થ એવા છે કે સત્યશોધક વીર પુરુષને એમનાં કર્તવ્યા બજાવતાં દુશ્મનો થાય જ. જો તું એમ કહે કે “મારે કોઈ દુશ્મનો યા નથી” તે। તેમાં જીવનસંગ્રામ માટેની તારી ભીરુતા કાયરતા જ દેખાય છે.
ભાઇએ કહેલું કે, “આ કાવ્ય પાછળ રહેલી વિચારસરણી મારા સમગ્ર જીવન માટે પ્રેરણારૂપ જ બની રહેલ છે અને તેમાં સૂચવાયેલા અન્યાય, અધર્મ, અસત્ય અને દંભના પ્રતિકારને મે મારો જીવનધર્મ માન્યો છે. આ કાવ્યમાં વર્ણવેલી શત્રુતા કઇ વ્યકિત સામે નહીં, પણ ધર્મમય કાર્યો સામે છે... જીવનનો ઉત્કર્ષ ચાહનારે પ્રતિકારથી દૂર રહેવાનું નથી, પણ તેના પડકારને પ્હોંચી વળવાનું છે. પ્રતિકાર-શૂન્ય સાધુતા કેવળ નિર્માલ્યતાની નિશાની છે.'
આ છે એમના જીવનમંત્ર! એની પ્રેરણા નીચે સનૅ ૧૯૨૮ માં નવેમ્બર માસમાં એમણે શ્રી રતીલાલ કોઠારીની આગેવાની નીચે શ્રી મુંબઈ જૈન યુવક સંઘની સ્થાપના કરી. ડૉ. વ્રજલાલ મેઘાણી, સ્વ. મણિલાલ માકમચંદ શાહ વિગેરે સાથીએ પણ આ શુભકાર્યમાં પ્રથમથી સાથે હતા. આ જ રીતે સને ૧૯૨૯માં એમણે બીજો સંઘ પણ સ્થાપ્યો. એમાં પણ અન્ય મિત્રો સાથે ભાઇ મંત્રી તરીકે હતા. તા. ૩-૫-૧૯૨૯ના રોજ બેઉ સંઘ એક થયા. આ સંઘના
21
મુખ્ય આશય એ સમયની જૂનવાણી વિચારણા અને ત્યારે ખૂબ જોર પકડી રહેલી બાલદીક્ષા સામે જેહાદ પોકારવાના હતા. ભાઇના
૧૯
શબ્દોમાં કહું તો આ યુવક સંઘે ત્યારની સ્થિતિચુસ્તતા, જૈન સમાજની ‘રાષ્ટ્રવિષયક ઉદાસિનતા, માત્ર બાલદીક્ષા જ નહીં, પણ સર્વપ્રકારની અયોગ્ય દીક્ષા, તેમ જ એ સમયના સાધુઓની શિથિલતા, દભ અને પાખંડ સામે બળવાખાર આંદોલન ચલાવ્યું. દેવદ્રવ્યનો યોગ્ય ઉપયોગ, સ્ત્રી – પુરુષ સમાનતા, ફરજિયાત વૈધવ્યપાલનના વિરોધ, અસ્પૃશ્યતાના વિરોધ,—આ યુવક સંઘનાં કાર્ય
ક્ષેત્રા હતાં. આમાં બાળદીક્ષા - આંદોલને ત્યારના સમાજજીવન પર ઘણી તીવ્ર અસર કરી. તેને લીધે જાગતી સામાજિક અથડામણા કયા૨ેક ! જીવનમરણનો પ્રશ્ન બની રહેતી. આ સંઘર્ષ દરમ્યાન ૧૯૩૬ માં જૈન યુવક પરિષદના પ્રમુખપદેથી ભાઇએ કરેલા ભાષણને લીધે વિરોધીઓ તરફ્થી પત્થરાજી પણ થયેલી ને ઘેર બા પર ભાઈના ખૂનની ધમકી આપતા પત્રો પણ આવતા. પણ એથી ડળ્યા વગર ભાઇ પેાતાની આંતરપ્રતીતિને વળગી રહ્યા. અને બાએ એમને ટેકો આપ્યા કર્યો.
*
આ આંદોલનને પરિણામે વડોદરા રાજ્યે તે બાળદીક્ષા - વિરોધી કાયદો પણ પસાર કર્યો હતો. પણ બાકીના જૈન સમાજ એટલે જાગૃત હતા. પરંતુ ત્યારે ગુજરાતના થનગનતા યુવકવર્ગને ભાઇની ચિનગારી સ્પર્શી ગઇ હતી. અને સને ૧૯૩૬ માં અમદાવાદ ખાતે જૈન યુવક પરિષદ ભરાઇ તેમાં તેમણે ભાઇને પ્રમુખપદે
સત્યાગ્રહ આંદોલન સમયે
Page #116
--------------------------------------------------------------------------
________________
22
૨૦
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૫-૭૧
આમંત્ર્યા હતા. ત્યારે કરેલા પ્રવચનમાં ભાઇએ કરેલાં જૈન પરસ્પર વિરોધી અનેક વિધાનએ જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સમાજને હચમચાવી મૂકેલો, જૈન સમાજને ધર્મગુરુઓની પકડ અને શ્રીમંત શેઠીયાઓની નેતાગીરીમાંથી ઉગારવાને તેમને સૂર પણ જૈન-ખાસ કરીને સાધુ - સમાજને ઘણે ખળભળાવી ગયે, પરિણામે અમદાવાદ જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘે ભાઈને સંઘહાર મૂક્યા.
તે સમયે બીજી બાજ ગાંધીયુગને મધ્યાન્હ તપતો હતે. એને આદર્શ રાષ્ટ્રવાદી પ્રકાશ ભાઈને અસર કર્યા વગર રહે? ૧૯૩૦થી ૧૯૩૨ ના ગાળામાં ભાઇ તો એના કસુંબી રંગથી પ્રેરાઈને બે વાર - બધુ થઈને દોઢ વર્ષ – જેલમાં પણ જઈ આવ્યા હતા.
આ ભૂમિકાએ પહોંચેલા ભાઇને સંઘ - બહિષ્કારને તે શું ભય હોય? એ તો એ સંઘર્ષને સામેથી આમંત્રે એવા હતા, અને જુઓ તો ખરા આ પ્રતિકારનું ઍવું સુખદું પરિણામ બેત્રણ માસમાં જ આવ્યું! અમદાવાદના યુવકોએ શતાવધાની શ્રી ધીરજલાલ ટેકરશી શાહની નેતાગીરી હેઠળ ભાઈને અમદાવાદ બોલાવીને બહુ મોટે પાયે સ્વાગત-સન્માન કર્યું. તે વખતે તે ઘેર ઘેર આ જ ચર્ચા ચાલતી અને જરૂર પડે તે ઘરના વડિલોની ઈચ્છા વિરુદ્ધ થઈને પણ યુવાને ભાઈને પોતાને ઘેર જમવા આમંત્રણ આપતા હતા. પછી આખા ગુજરાતને સૌરાષ્ટ્રમાં સ્થળે સ્થળે એમનું બહુમાન થયું હતું. અને આમ ભાઇની નીડરતાને ઘણું પ્રોત્સાહન મળ્યું. અને જૈનધર્મના પ્રચલિત દૂષણ અને મિથ્યાચાર સામે એમનાં લેખે અને ભાષ ને પ્રવાહ જોરથી વહેવા માંડયો.
ભાઇની આ વિચારધારાનું મુખ્ય માધ્યમ હતું-યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર “પ્રબુદ્ધ જૈન”—હાલનું “પ્રબુદ્ધ જીવન” તા. ૧-૧૧-૧૯૩૧ ના રોજ “પ્રબુદ્ધ જૈન” ને નામે શરૂ થયું હતું. જો કે તે પહેલા તા. ૩૧-૮-૨૯ થી તા. ૧૧-૮-૩૧ સુધી યુવક સંઘે શ્રી જમનાદાસ અમરચાંદ ગાંધીને પ્રમુખપદે એક સાપ્તાહિક પત્રિકા ચલાવેલી. એ ઉપરાંત રાષ્ટ્રિય ચળવળના સંદર્ભમાં ભાઇએ સને ૧૯૩૦ માં “ઉપનગર સત્યાગ્રહ પત્રિકા” પણ ચલાવેલી અને તા. ૧-૧-૩૪ થી તા. ૧-૮-૩૭ સુધી ભાઈએ “તરુણ જૈન” પણ ચલાવેલું. પણ પત્રકાર તરીકેનું ભાઇનું મુખ્ય વ્યકિતત્વ ખીલ્યું “પ્રબુદ્ધ જૈન”માં. તે શરૂ થયા બાદ તા. ૯-૯૩૩થી તા. ૧-૫-૩૯ સુધી સંજોગોવશાત એ બંધ રહ્યું. સને ૧૯૩૯માં યુવક સંઘનાં દ્વાર કઇ પણ ફીરકાના જેને માટે ખુલ્લાં મૂકતું બંધારણ યુવક સંઘે સ્વીકાર્યું. અને તા. ૧-૫-૩૯ થી “પ્રબુદ્ધ જૈન” નવેસરથી ચાલું થયું. તે અરસામાં ગુજરાતના અગ્રગણ્ય લોકકવિ શ્રી ઝવેરચંદ મેઘાણીનો ભાઈ પર પત્ર ઘણો પ્રેરક હતા. તેમણે લખેલું:
આવા સાહિત્યશિરોમણિના સ્નેહભર્યા આશીર્વાદ મેળવવા એ કંઈ ઓછું ભાગ્ય છે? એ પત્રને અક્ષરશ: સાચો પાડતું હોય તેમ ત્યારથી તે આજ સુધી એ “પ્રબુદ્ધ જેન” (અને પછીનું “પ્રબુદ્ધ
જીવન”) એ ભાઇના જીવન - ઘડતરની મુખ્ય અભિવ્યકિત અને વિચારવિકારાનું પ્રેરકબળ બન્યું છે. છેલ્લાં બત્રીશ વર્ષથી એકધારું એક જ કક્ષાએ સદાય નિમયિત ચાલતું આ પાક્ષિક એક પણ જાહેર ખબર લીધા વગર ટકી રહ્યાં છે. જેમ જેમ ભાઈની વિચારવિકાસની ક્ષિતિજો વિસ્તરતી ગઇ તેમ તેમ “પ્રબુદ્ધ જૈન”નું વિષનું ક્ષેત્ર માત્ર જૈન સમાજને જ નહીં, પણ જીવનના સમગ્ર ક્ષેત્રને સ્પર્શતું ગયું. પરિણામે તા. ૧-૫-૫૩ ના રોજ “પ્રબુદ્ધ જૈન” “પ્રબુદ્ધ જીવન બન્યું. આ નામપરિવર્તન ભાઇની સાધક ભૂમિકાની વ્યાપકતા પણ સૂચવે છે જ. પિતાના પ્રાણ કરતાં પણ વધુ પ્રિય એવા આ પાક્ષિકને ભાઇએ “અસત્યો સામેની એમની પ્રતિકારયાત્રાનું સતત સાક્ષી” તરીકે ઓળખાવ્યું છે. એમાં થતી વિવિધ સામાજિક વિષય પરની નીડર આલોચનાએ સમાજવિષયક ગુજરાતી સાહિત્યમાં ‘પ્રબુદ્ધ જીવન’ને આગવું સ્થાન અપાવ્યું છે - “હરિજનબંધુ' બંધ થતાં એ નીતિનું આજનું એક અદ્વિતીય પાક્ષિક તરીકે ‘પ્રબુદ્ધ જીવન’ સ્થાન ભેગવી શકે ખરૂં! પછી તે “પ્રબુદ્ધ જીવન” સાથે ‘મુંબઈ જૈન યુવક સંઘના દરવાજ, પણ મેકળા થયા અને જેનેતરાને પણ તા. ૩૧-૭-૫૪ થી એમાં પ્રવેશ મળતો થયો. જૈન - જૈનેતર સર્વ સંસ્થાઓમાં ભાઇને સક્રિય રસ હોવાથી આવા નાના વર્તુલની સીમા કયાં સુધી ટકી શકે?
પ્રબુદ્ધ જીવન માં સામાજિક સિવાયના વિષયમાં એક મોટું આકર્ષણ બનેલાં ભાઈનાં પ્રવાસવર્ણને, વ્યકિતચિત્રો અને સામાન્ય તથા અસામાન્ય વ્યકિતની કેટલીક મૃત્યુને (કે જેના લખનારની મૃત્યુનોંધ લખતાં આજે કલમ કંપે છે!). પ્રવાસપ્રેમ તે એમના પ્રાણ સાથે અદ્રેતરૂપે સંકળાયેલો. હીમાલયના મહાપ્રેમી એવા એમણે પાંસઠ વર્ષની વય બાદ તે નૈનીતાલથી બાગેશ્વર, અમરનાથ, બદ્રિનાથ - કેદારનાથ, ગંગોત્રી, જમનોત્રી પગપાળા યાત્રા અને દાર્જીલીંગ, સીમલા વિગેરે શીખરે સાથે પ્રત્યક્ષ મૈત્રી કરેલી. એ પર્વતપ્રવાસમાં હોય ત્યારે એમનામાં ગમે તેટલું ચાલવાને થાક તે બાજુએ રહ્યો, પણ નવું ચેતન, નવી તાજગી ને બાલસહજ ઉત્સાહ ઝળકતે. એ યાત્રામાંથી ઇશ્વરને ચોપડે જીવનનાં પાંચ વર્ષ ઉમેરાવીને જ ત્યાંથી પાછા આવતા. આને બ જ લાભ “પ્રબૂદ્ધ જીવન” હોશે હોંશે મેળવી લેવું અને તેને પીરસવું. બીજી બાજુ અંકમાંની ભાઇની પ્રકીર્ણ નોંધમાં ગાંધીયુગનું સચોટ દર્શન પણ થતું.
પ્રબુદ્ધ જીવન”ની જેમ પર્યુષણ વ્યાખ્યાનમાળા’ પણ ભાઇના તેમજ યુવક સંઘના જીવનનું એક વિશિષ્ટ પામ્યું હતું. આ વ્યાખ્યાનમાળા સને ૧૯૩૨થી શરૂ થઇ. વચ્ચે થોડો વખત બંધ રહી. પરંતુ વધુ વ્યવસ્થિતરૂપે સને ૧૯૩૬થી આજ સુધી એકધારી વિકસતી, ઉત્તરેત્તર સમૃદ્ધ ને અત્યંત લોકપ્રિય થતી આવી છે. સામાન્ય રીતે પર્યુષણ દરમ્યાન ધર્મપ્રિય લોક ઉપાશ્રયે જઇને સાધુ સાધ્વીનાં એનાં એ જ નિપ્રાણ પ્રવચને ટેવ મુજબ’ સાંભળ્યાં કરતાં. ધર્મના આ સાંકડા અને વ્યાપક કરવા ભાઈએ એ પરમ્પરાને પણ પડકારી. અને ધર્મજ્ઞાનનાં વિશાળ દ્વાર ખોલતી બીજી સમાંતર વ્યાખ્યાનમાળા શરૂ કરી. જીવનદર્શનની તમામ ક્ષિતિજોને સ્પર્શતી આ વ્યાખ્યાનમાળામાં જૈન તેમજ જૈનેતર શ્રોતા - સમુદાયને ખૂબ રસ જાગે. પંડિત સુખલાલજી (ભાઇના અત્યંત પ્રિય જ્ઞાની મિત્રોના કહેવા મુજબ
આ વ્યાખ્યાનમાળાના જ્ઞાનસભર વકતાઓ અને એમના સર્વરપર્શી વિષયની યાદી જોતાંવેંત જ એનું અભૂતને ઉચ્ચ કેટીનું વૈવિધ્ય રામજાય એમ છે. હિન્દુ, મુસ્લિમ, પારસી, ખ્રિસ્તી વિગેરે સર્વે પંથેનાં વિશિષ્ઠ અધિકૃત વકતાઓ વ્યાખ્યાનમાળાને જ્ઞાનની પરબ બનાવતા.
- રાણપુર, તા. ૧૯-૭-૩૯ પ્રિય ભાઇ,
....... મને આ સાહસ એટલા માટે ગમ્યું કે તમારા જેવા વિવેકશીલ વિચારકને પોતાના અમસ્થા વેડફાઈ જતા વિચારોને શબ્દબદ્ધ બનાવવાની હવે ફરજ પડશે. ને સમાજને સાહિત્યને - એમાંથી કેટલાંક મોતી મળશે. તમે સાચા ઝવેરી તે ચિંતન-પ્રદેશના છે.
મારૂં કોઇ પણ કાવ્ય કે લખાણ લેવામાં તમારે મારી મંજૂરીની જરૂર ન જ હોય. ઉલટાના તમે મને એટલું ગૌરવ આપે છે. મૂંઝવણ એટલી કે નવું કશું જ ફાજલ પાડી શકું એમ નથી. - તમને લેખનપ્રવૃત્તિ કરવાનો મોકો મળ્યો એથી હું મનમાં ને મનમાં અત્યંત હર્ષ અનુભવું છું. કેમ કે આ આરચારણને એ માર્ગે જીવનને ભાર પણ હળવો થઈ શકશે અને જીવન જીવવાના પ્રયોજનમાં એક નવું કૌતુક ને નો રસ ઉત્પન્ન થશે.
લિ. સ્નેહી ઝવેરચંદના વંદન
Page #117
--------------------------------------------------------------------------
________________
2
23
તા. ૧૬-૧૧-૭૧
પ્રબુદ્ધ જીવન
# દીક્ષા આંદોલન સમયે શ્રી મણીલાલ મેકમચંદ શાહ સાથે ભજન કરતાં જ સાહિત્ય તેમજ રચનાત્મક અને ચિતનક્ષેત્રે પણ અગ્રગણ્ય સ્થાને કદી કદી ખીલી ઊઠત. (રોમાંના કેટલાક પત્રે આ અંકમાં અન્યત્ર ધરાવતાં ઉમાશંકર જોશી, કાકા સાહેબ કાલેલકર, વિમલા ઠકાર, પરસ્પર આપ્યા છે.) ઘણાં વર્ષો પહેલા ગાંધીજી સાથે બનેલ એક પ્રસંગ સામે પાટલે બેસતાં બ.ક. ઠા. ને મુન્શીજી જેવાં અનેક માનવરને અહીં યાદ આવે છેભાઇ સાથેના વ્યકિતગત સંબંધને લીધે વ્યાખ્યાનમાળામાં આવતા. એકવાર તિલક સ્વરાજ ફાળા નિમિત્તે ગાંધીજીનું પ્રવચન શેઠએક વખત ભાઇએ માત્ર દમ્પતી-વકતાઓની વ્યાખ્યાનમાળા કરેલી તે વાયું હતું ત્યારે ભાઈ સાથે એમની પાંચ વર્ષની દીકરી મધુરી પણ એક વખત માત્ર સ્ત્રી-વકતાઓની પણ વ્યાખ્યાનમાળા કરેલી ! અનેક
હાજર હતી. ગાંધીજીની વાતે મધુરીને એટલા ઊંડાણ સુધી સ્પર્શ
ગઈ કે એણે તરત ઊઠીને પિતાની સેનાની માળા ને કાંગડીઓ પ્રાન્તના અનેક ભાષાવિદોનાં પ્રવચન ઉપરાંત રોજ નિયમિત રીતે
ગાંધીજીને ફાળામાં આપી દીધાં. ગાંધીજી તે ખૂબ જ ખુશ થયા અને પ્રાર્થના ભજનેથી ત્યાંનું વાતાવરણ પવિત્ર સંગીતભીનું કરવામાં આવિષે “હરિજનબંધુ”માં “મધુરી અને પુષ્પા” નામને લેખ આપ્યો. આવતું.
આ લેખમાં ગાંધીજીએ મધુરીને અા સંસ્કારવાર આપનાર માતાઆવી અત્યંત લોકપ્રિય બનેલ સભર સુંદર વ્યાખ્યાનમાળાનાં પિતાને ખૂબ બિરદાવ્યો હતો. બે મુખ્ય પીઠબળ હતા. (૧) પરમાનંદભાઇનાં માનવપ્રેમી સ્વભાવના પછી તે મધુરીનાં લગ્નપ્રસંગે પણ એને ગાંધીજીનાં આશીવ્યાપક સંપર્કો અને (૨) એના આયોજનમાં ભાઈને મહિનાઓ વદ-૫ત્રને (આ અંકમાં અન્યત્ર પ્રગટ કર્યો છે તેને) લહાવો મળ્યો. સુધીને અથાગ પરિશ્રમ - એમની રટણા તે કોઇ ભકતની ભગવાને
મને પણ સને ૧૯૪૪માં ભાઈ સાથે પુના ગાખાન મહેલમાં માટે હોય તેવી!
ઉપવાસ સમયે તપસ્વી ગાંધીજીને મળવાની તક મળી હતી. ભાઈને માનવપ્રેમી સ્વભાવ તે કોઈ ઉમ્મરના બાધ વગર
કવિ ખબરદાર ભાઈના નિક્ટના મિત્રોમાંના એક. એમની ખૂણે ખૂણેથી મિત્રો બનાવતો. યુવક સંઘના આજીવન યુવક
શખત નાણાંભીડમાં સહાયરૂપ થવા માટે ભાઈ એક વાર ગાંધીજીને કાર્યકર તરીકે તેમણે અનેક યુવાનને ઉન્નત વિચારો તથા આચાર
એમને ઘેર પણ લઈ ગયેલા. આ એમને સંબંધ હતે. રાખવાની પ્રેરણા આપેલી.
અહીં જણાવેલાં મધુરીબહેનનાં લગ્ન સમયે સને ૧૯૩૪માં
ભાઈના જીવનમાં એક બીજી ક્રાન્તિ પણ થયેલી. આ લગ્ન ઘોળહાર યુવક સંઘની અન્ય પ્રવૃત્તિઓમાં તે વયેવૃદ્ધ તથા યુવાન ભાઈ
હોવાથી જ્ઞાતિને વિરોધ ઘણે હતે. ત્યારે હેજ પણ અચકાયા બહેને, જનતા માટે જાહેર વાંચનાલય, પુસ્તકાલય, વૈદકિય રાહત વગર ભાઇએ જ્ઞાતિમાંથી રાજીનામું આપી દીધેલું. પછી એ રાજીકેન્દ્ર વિગેરે ચલાવે છે.
નામું સ્વીકાર્યું કે નહીં તેની લેશ પણ પરવા કર્યા વગર એમણે પણ જે જે, આ બધી પ્રવૃત્તિઓ પાછળ એમને સદૈવ ઊભરાતે
પિતાના ગળેથી જ્ઞાતિની કંઠી છોડી દીધેલી. અને ત્યાર બાદ
મેનાન્હનનાં લગ્ન તે ભાઈએ બ્રાહ્મણ જ્ઞાતિના એક આદર્શવાદી રાષ્ટ્રપ્રેમ રખે ભૂલાય ! ગાંધીયુગના આદર્શની સાધનામાં ખાદી,
યુવક અજીતભાઈ સાથે પૂરો ઉત્સાહ ને સરળતાથી કરાવેલાં.. સાદાઈ, શક્ય હોય તેટલે અપરિગ્રહ વિગેરેને સંસ્કાર તે એમનામાં
તેમની આ તથા અન્ય પ્રકારની બધી ક્રાન્તિમાં બાને પણ સને ૧૯૨૫ કે એ પહેલાથી સહજપણે વણાતે આવેલ. આઝાદીની અનન્ય ફાળે હતું. ત્યારના રુઢિચુસ્ત સમાજના ટીકા પ્રહારથી ગભલડતમાં જેલવાસ દ્વારા સક્રિય ભાગ લેનાર ભાઇએ રાષ્ટ્રપ્રશ્ન પર રાયાં વગર બા ભાઈને હંમેશા ટેકો આપતાં. ભાઈના કારાવાસ ભાવનાત્મક વિચારણા તે આજ સુધી કરી છે. એમને કિરલાલ મશરૂ
તથા અન્ય આદર્શ સાધના પાછળ બાને ત્યાગ પણ મેટું પીઠબળ
હતા, પણ એમની એ તપસ્યા કોઈ ડોળદંભ કે બહેરાત વગરની વાળા, સ્વામી આનંદ અને કાકાસાહેબ કાલેલકર જેવા અનેક ધનિષ્ઠ
હતી. દીવો પ્રકાશે છે તેનું તેજ લોકો જુએ છે, વખાણે છે; પરંતુ મિત્રો તો હતા, પણ ભાઈએ તે ખુદ ગાંધીજીને પણ અમારે ઘેર મહે- એમાં સદાય બળતી વાટને કેટલાને ખ્યાલ આવી શકે ? માન બનાવેલા. ગાંધીજી સાથે પ્રેરક સંબંધ પત્રવ્યવહાર રૂપે પણ સુદઢ કુટુંબજીવન અને આદર્શપરાયણતાને સાચે સમન્વય
Page #118
--------------------------------------------------------------------------
________________
22
૨૨૬
'
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-પ-૭૧
-
હોય તે કોઇપણ સંસારીની સાધના સંપૂર્ણ રીતે વિકસી શકે છે. આ બધી કાળાસર અને વિભાવસહજ પરમ આનંદથી ભાઇની જીવનયાત્રા કરીનપ્રાવી ગાગળ વધી રહી હતી. એમની જિંદગીના પૂર્વ વિરાણી ઉત્તર વિભાગ પ્રસંગોથી ભરપૂર નહોતે. પરંતુ એમના વિચારવિકાસ ને અનુભવસમૃદ્ધિ તો સદાય પ્રગતિ કરતી હર્તી અને સાક્ષી “પ્રબુદ્ધ જીવન છે.”
અને રાને ૧૯૫૪માં એમના 'પ્રબુદ્ધ જીવનનાં વૈવિધ્યપૂર્ણ અસંખ્ય લેખે અને નિબંધમાંથી કેટલાક લેખ પસંદ કરીને સંગ્રહ રૂપે પ્રગટ થયા. તેનું નામ પણ ભાઇએ પિતાનાં સતત સાધનાના આદર્શો–“સત્યં શિવ સુંદરમ” રાખેલું. ઇશ્વરનું પણ આ એક અનુપમ સ્વરૂપ છે ને?
આ પહેલા સને ૧૯૫૪માં સૌરાષ્ટ્ર ટ્રસ્ટ તરફથી એમને “યુગ દર્શન” નામનું માસિક શરૂ કરવાનું સૂચવાયું. એના તંત્રી તરીકે ભાઇએ કામ હાથમાં લીધું. એને જ્ઞાનસભર બનાવવાના ભાઇના મનોરથો સાકાર થતાં જતાં હતાં. પરંતુ સંસ્થાની આર્થિક ખેંચને લીધે છ માસ બાદ “યુગ દર્શન” બંધ કરવું પડયું. છતાં ટૂંકા ગાળામાં એ પ્રજા સમક્ષ સુંદર સુચિપૂર્ણ સામાયિકનું ઉદાહરણ મૂકવું ગયું. ત્યાર બાદ ભાઇ સૌરાષ્ટ્ર ટ્રસ્ટના ટ્રસ્ટી નિમાયા.
પરંતુ “પ્રબુદ્ધ જીવન” દ્વારા આત્મદર્શન ઝંખતા એ આજીવન વિદ્યાર્થીની સત્યસાધના તે ચાલું જ હતી. એમાં એમણે “અંત: કરણના આદેશ વિરુદ્ધ કયાંય બાંધછોડ કરી નહોતી કે કયાંય વ્યકિતગત વેર નહોનું વહે.” પછી ભલેને સામે આચાર્ય રજનીશજી હોય કે બીજું કેઇ. મતભેદ ખરે, પણ મનભેદ નહીં—એ જ એમનું જીવનસૂત્ર હતું. આ પ્રબુદ્ધ જીવન માં રાષ્ટ્રીય ધોરણે ચર્ચાતા પ્રશ્ન દ્વારા એક રીતે રાષ્ટ્રના ઇતિહાસનું પણ સુરેખ પ્રતિબિમ્બ ઉપસી આવે છે. ૧૯૪૭ની આઝાદીથી માંડીને ૧૯૧૩ પછીના ભૂદાન યજ્ઞ જેવી અનેક પ્રવૃત્તિઓ એમના ચિત્તનના વિષય બની છે. એમની સર્વોદય કે ભૂદાન વિષયક નોંધ તે વિનોબાજીને મને પણ ઘણી મહત્ત્વની બનતી હતી. વિનોબાજીને માટે ખૂબ શ્રદ્ધા હોવા છતાં એમનું કહેવું ન સમજાય ત્યારે ભાઇ જાહેર રીતે જણાવતા. સને ૧૯૫૫માં ભાઇએ વિનાબાજી સાથે પદયાત્રામાં ફરીને ભૂદાન તથા અન્ય વિષયો પર સુંદર ચર્ચા-વિચારણા કરી. ભાઈના રીર્વોદય ચિતનથી આકર્ષાઈને આજના પીઢ તેમ જ યુવાન સર્વોદય કાર્યકરે પણ એમના મિત્રો બન્યા હતા.
ભાઇના ચિન્તન-મનનને લાભ આકાશવાણી પણ ક્યારેક લેતી. અને રેડિયો પર મહાવીર સ્વામી, શ્રીમદ્ રાજચંદ્ર વિગેરે પર એમના વાર્તાલાપ આવતી.
ભારતમાં પ્રજાકિય સરકાર સ્થપાતાં સને ૧૯uપમાં મુંબઈ રાજય વિધાનસભા પૂનામાં ભરાઇ ત્યારે “બાળદીક્ષાવિરોધી બિલ” પસાર થાય તે માટે પ્રભુદાસ પટવારી દ્વારા ભાઇએ પાછો પ્રયાસ કર્યો. પોતે એ માટે પુના જઈને ઘણું મથ્યા. પરંતુ શ્રી કસ્તુરભાઈ શેઠ તથા શ્રી મેરારજી દેસાઇનું અનુકૂળ વલણ ન હોવાથી આ બિલ લેક–અભિપ્રાય જાણવા પર મુલતવી રખાયુંતે છેક આજ સુધી!
સને ૧૯૬૪માં 'પ્રબુદ્ધ જીવનને રજત–મહોત્સવ ઉજવાયો તે ભાઇની જીવનયાત્રામાં પણ સીમાચિહ્નરૂપ બની રહ્યો. કેટલાય મહાનુભાવોના કહેવા મુજબ “પરમાનંદભાઇ અને પ્રબુદ્ધ જીવનબેઉને એકબીજાથી જુદા વિચારવા જ અશકય છે.”
ભાઈની નિઃસ્વાર્થ સેવાની કદર રૂપે મુંબઈ જેન યુવક સંઘે તા. ૨૫-૧૨-૬૯ ને રોજ સંઘના નવા સભાગૃહને “ શ્રી પરમાનંદ કાપડિયા સભાગૃહ” તરીકે જાહેર કર્યું. (જો કે ભાઈને આવું બહુ માન જરાય પસંદ નહોતું)
અને તા. ૮-૩-૭૦ ને રોજ લાયન્સ કલબ રાજકોટ વેસ્ટ તરફથી ભાઈનું દેશના સાંસ્કૃતિક ઘડતરમાં મહત્ત્વના વિચારક તરીકે સન્માન થયું.
જીવનયાત્રામાં આગળ વધતાં વધતાં ઘડિક વિરામ કરતાં પોતાના દષ્ટિબિંદુમાં થયેલા પરિવર્તન વિશે સને ૧૯૬૮માં કલકત્તામાં એક પ્રવચનમાં ભાઈએ કહ્યું કે, “આગળનાં વર્ષોમાં મેં પ્રગટ કરેલા ધાર્મિક ને સામાજિક વિચારે અને અભિપ્રામાં આજે પણ કોઈ
ફેરફાર થયું નથી, પરંતુ તેના અપાતા મહત્ત્વમાં ફરક પડયો છે. કેમ યા સંપ્રદાયના નાના વર્તુળમાં પૂરાયેલું મન આજે દેશના અને સમગ્ર વિશ્વના પ્રશ્ન ઉપર કેન્દ્રિત થાય છે. સંપ્રદાયભાવની સીમા ઓળંગીને મન ધીમે ધીમે સર્વધર્મસમભાવ તરફ ઢળતું જાય છે.”
આ યાત્રાની સમાપ્તિ થાય એ પહેલા આવા ચિન્તકે મૃત્યુ અંગે પણ સહજભાવે વિચારે જ, પણ ભાઇએ અનેક પ્રવાસે મિત્રસમૂહ સાથે જેલા ને હૃદયપૂર્વક માણેલાં. એમણે આ યાત્રાના આવા ચિતનમાં પણ મિત્રોને સહચિન્તક બનાવ્યા અને પ્રબુદ્ધ જીવને ના વાચને એ સમૂહ ચિત્તનના સહભાગી બનાવ્યા હતા. રાને ૧૯૭૦ ની આખરમાં “આજની જીવનસાંધ્યામાં ભાદ્રપદની સંધ્યાનાં રંગરોશનીને અભાવ કેમ જણાય છે?”—એ પ્રશ્ન પર સમવયસ્ક જ્ઞાની મિત્રોની પત્રમાળા આપી. આમાં સ્વામી આનંદ, રવિશંકર રાવળ, કાકાસાહેબ, શંકરલાલ બેન્કર, હરભાઈ ત્રિવેદી વિગેરેએ ભાગ લીધેલ.
જો કે આ જ મૃત્યુને ખૂબ હળવા મને જોતાં પણ એમને આવડતું હતું. શ્રી હરભાઇ ત્રિવેદી સાથે પિતાના મૃત્યુથી લગભગ એક મહિના પહેલા જ “મૃત્યુદેવની દોસ્તી કરવા જેવી છે, આપણે એ વિશે નિરાંતે ગપ્પાં મારીશું! “એવી વાત એમણે કરી હતી. મને પણ કોઈ વાર કહેતા કે “હું બધાને કહ્યાં કરું કે મારું મૃત્યુ થવાનું છે. ત્યાર બાદ તમે આમ કરો, તેમ કરજો–અને ખરેખર મૃત્યુ થઇ જાય તે કેવું? મને મૃત્યુની આગાહી થઈ હતી–એમ બધાં જરૂર કહે, નહીં?”
મૃત્યુ કરતાં પણ માંદગીની ગંભીરતા ઘણોને વધુ મૂંઝવતી હોય છે. જયારે ભાઇએ તો એ પણ ખૂબ મજાથી પચાવી લીધેલી. વર્ષોથી શરીરમાં ઘર કરી રહેલા ડાયાબિટીસ અને બ્લડપ્રેસર તે એમને કોટે પડી ગયેલા. બ્લડપ્રેસર ખૂબ વધતાં ચક્કર આવે ત્યારે પણ એમની પ્રસન્નતા સરતી નહીં, બબ્બે એ બોલી ઊઠતા કે “આજે મને ખાત્રી થઇ કે પૃથ્વી ખરેખર ગોળ ફરે છે!"-એમના આ પરમાનંદ સ્વરૂપને આથી વધુ તો શું પુરા જોઇએ? એ તે મૃત્યુ નામની 'નવ-યાત્રા માટે તૈયાર જ હતા. એટલું જ કે મૃત્યુ આવીને એમને લઈ લે ત્યાં સુધીની જિંદગી-એકે એક પળને એમને હિસાબ ચૂક વ હતા. એમના પ્રાણ સમા “પ્રબુદ્ધ જીવન”ની એક પણ લીટીને વૃદ્ધાવસ્થા કે મૃત્યુ કંપાવીને નબળી ન પાડી શકે તેની જ એમને ખૂબજ ચિન્તા હતી. આખરી દિનેમાં મારી સાથેની એક ચર્ચામાં પણ તેમણે જીવનના આખરી દિન સુધી એમની લેખનશકિત . નહીં વિરમે તેની “ચેલેજ” મનભાવો દ્વારા સ્વીકારી લીધેલી. અને...અને થયું પણ એવું જ!મૃત્યુની આગલી સાંજે “પ્રબુદ્ધ જીવન”ના બત્રીસમા વર્ષને છેલ્લો અંક પૂરો કર્યો, પ્રફ તપાસ્યા અને શાંતિલાલભાઈને સેપતા બલ્યા,
“આ આપણે છેલ્લે અંકને?”
કેને ખબર હતી કે આ “છેલ્લે” અંક કહેનારા હવે પછીની સાંજ પહેલા તે કઈ અનંત યાત્રાએ ઊપડી ગયા હશે !
સને ૧૯૭૧ની તા.૧૫મી એપ્રિલથી એમને છાતીમાં અવારનવાર થોડે દુ:ખાવો થતો અને તેને લગતી તબીબી સારવાર અપાતી હતી. પરંતુ એ દુ:ખાવે એકાએક કે ઇ ગંજીર પરિણામ લાવશે તેની તે તા. ૧૭મી ની સવાર સુધી કે ઇને કલ્પના પણ નહોતી અને માત્ર બેત્રણ મિનિટના ભારે શ્વાસ લઈને તા. ૧૭-૪-૭૧ સવારે નવ વાગે એ ચિરનિદ્રામાં પોઢી ગયા!
એકાદ વર્ષ પહેલા એમણે શ્રી રવિશંકર રાવળને પત્રમાં લખેલું કે “આપણે ભાગે જે જીવન આવ્યું, તે અમુક અંશે પણ અર્થસભર કર્યું છે, એવા સંતોષ સાથે મારે તેમ જ તમારે આખરી વિદાય લેવાની ઘડી નજીક આવતી જાય છે. વિશેષ આયુષ્ય એવી કર્તવ્યપરાયણતા સાથે પૂરું થાય એવી મારી પ્રાર્થને ચાલતી હોય છે.'
એ સત્યસાધકના માંગલ જીવનદર્શને મૃત્યુને પણ કેવું ભવ્ય બનાવી દીધું ! ક્યાંય વેદના નહીં, કયાંય મૂંઝવણ કે વસવસે નહીં, ચહેરા પર છવાઇ ગઇ ફકત કે ઇ સાર્થક જીવન જીવ્યાની પ્રસન્નતા! ખરે જ એમણે અનંત મનની ભાષામાં કહી દીધું કે:
મૃત્યુ છે ફૂલની શૈયા, મૃત્યુ છે પથ ઉજ્વલ, મૃત્યુ ના જિંદગી- અંત, મૃત્યુ અમૃત મંગલ!
ગીતા પરીખ
Page #119
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૫-૭૧.
પ્રબુદ્ધ જીવન
૨૩
- પ્રેરણામૂર્તિ શ્રી પરમાનંદભાઈ ઈ. સ. ૧૯૪૩માં ચૈતન્ય ગામ તરફથી વિવેકાનંદ જયંતિ- કેમ નહિ રાખ્યું? હું શબની શાંતિમાં માનતો નથી. સત્ય માટે સમાપર મારું પ્રવચન રાખ્યું હતું. તે સમયે શ્રી પરમાનંદભાઈ સાથે જમાં ખળભળાટ થાય તે ભલે થાય. સમાજમાં જરા ચેતના તે મારી સૌથી પ્રથમ મુલાકાત થઈ હતી.
પ્રગટશે. સત્યને સ્પષ્ટ કરવા એક પત્રકારને નાતે મારી જે ફરજ છે શ્રી પરમાનંદભાઈને એ વાતનું સાનંદ આશ્ચર્ય થયું કે - એક તે હું બજાવીશ.” જૈન સાધ્વી: સ્વામી વિવેકાનંદ જયંતિ પર બોલે છે. સંપ્રદાયના સંક- તેમનું જીવન પ્રબુદ્ધ જીવન હતું, અને તેઓ પ્રબુદ્ધ વિચારક ચિત વાડામાં રહેનારા જૈન સાધુસાધ્વીઓએ સ્વામી વિવેકાનંદનું હતા. સમાજની રૂઢિચુસ્તતા અને વિચારજડતા તેમને ખૂંચતી હતી. નામ ભાગ્યે જ સાંભળ્યું હોય એવે સમયે એક જૈન સાધ્વી તેમના સાધુઓ પુસ્ત પ્રકાશનમાં સક્રિય ભાગ લે, સાપ્તાહિક, પાક્ષિક સાહિત્યનાં અંગ્રેજી અવતરણો સાથે તેમના જીવન પર પ્રકાશ નાંખે અને માસિક પત્ર-પત્રિકાઓનું પ્રકાશન કરે, તાર, ટપાલ, અને ટેલિછે. એ વાતની તેમના પર ઘણી જ અસર થઈ. ત્યારથી જ તેઓ ફોન કરવા-કરાવવાની પ્રવૃત્તિ સેવે તથા દિત્સવ, તત્સવ અને મને પોતાની બહેન માનવા લાગ્યા. અને એક વાર પર્યુષણ પર્વની પિતાના દર્શન નિમિત્તે હજારો માણસને બોલાવે, અને ધ્વનિવર્ધક વ્યાખ્યાનમાળામાં મારો પરિચય આપતાં તેમણે એ વાત જાહેરમાં મંત્રના ઉપયોગમાં મોટું ‘રામાયણ ઊભું કરે. મેરુ જેટલાં પાપ સેવતાં પણ કહી હતી અને અમારો એ મધુર સંબંધ ઉત્તરોત્તર વિકસતે અચકાય નહિ અને સમાજોપયોગી રાઈ જેટલું પાપ જે સમાજ જ રહ્યો.
પોતે પિતાને માટે કરે છે તે માટે મહાભારત સર્જાય એ કેવી વિચારઆ વિશાળ ભૂમંડળ પર પ્રતિદિન અનેક વ્યકિતઓ પ્રવેશે છે. જડતા? અને વિદાય લે છે. પરંતુ ચિત્રગુપ્તના ચેપ એ સૌની નોંધ લેવાતી દિગંબર સાધુઓ એક વેંતની લગેટી પણ ન રાખે અને પોતાની નથી. અને સંસારમાં પણ એ સૌની સ્મૃતિ જળવાતી નથી. આમ આસપાસ મેટા તંબુઓ તણાવીને ચાલે. પિતાના અભિગ્રહ પૂતિ છતાં એ નિયમને પણ અપવાદ છે જ. જે મનુષ્ય માનવતાના માટે અનેક કુટુંબોને સાથે રાખી અનેક રસેડાંઓ ચલાવે. પુજારી છે, સત્યના સાધક છે એમની નોંધ ઈતિહાસમાં સુવર્ણ મૂર્તિપૂજક સાધુએ પોતાના શરીર પર દીવાને પ્રકાશ ન પડવા અક્ષરેથી નોંધાઈ જાય છે. અને તેઓ જનતાના હૃદયસિંહાસન પર દે અને ભગવાનની આંગી રચી રેશની કરાવે. બિરાજમાન થઈ અમર બની જાય છે, ભાઈ શ્રી પરમાનંદભાઈ પણ સાધુએ રેલ્વેલાઈનથી વિહાર કરે ત્યારે કાંકરા પર ચાલવાનું આજે સૌના હૃદય-સિંહાસન પર બિરાજમાન થઈ અમર થઈ ગયા છે. હોય તે તેમને પગે કપડાના પાટા બાંધવાનું કહેવામાં આવે ત્યારે
તેમનું વ્યક્તિત્વ અનેપ્યું હતું. તેમનામાં નિર્ભયતાની સાથે તેઓ કહે “એ અમને ન ચાલે” પરંતુ તે જ સાધુઓ કાંકરા સહન નમ્રતા હતી, પુરુષાર્થ સાથે પ્રેમળતા હતી, સાહસ સાથે સરળતા ન થવાથી ડળીમાં બેસીને વિહાર કરે. સાધુએ પોતે પરિગ્રહ હતી. સત્યપ્રિયતા સાથે સેવાભાવના હતી, અનુકંપા અને કરુણાની રાખતા નથી પણ સંસ્થાને નામે ફંડ ભેગું કરે છે. પોતે વાહનમાં ન તેઓ મૂર્તિ હતા.
બેસે અને સેંકડે લોકોને વાહનમાં બેસી દર્શનાર્થે બોલાવે. ધ્વનિતેમનામાં હદયની વિશાળતા હતી. શકિત હોવા છતાં પિતાને વર્ધક મંત્રને વિરોધ કરનાર સાધુ પિતાની પાસેના સાધુ દેવલોક થાય પાછળ રાખી બીજાઓને આગળ ધપાવનારા બહુ વીરલ જાય છે. ત્યારે બે દિવસ સુધી મૃતદેહને રાખી દૂર વસતા ભકતોને મેટર, શ્રી પરમાનંદભાઈ આવી વીરલ વ્યકિતઓમાંના એક હતા.' રેલવે, વિમાન મારફત બેલાવે– આ બધી વિચારજડતા તે પ્રબુદ્ધ
તેમના હૃદયની વિશાળતા એવી હતી કે ઘણા સાથે તેમને મત- વિચારકને ખૂબ ખૂંચતી હતી. ભેદ હોવા છતાં કોઇની પણ સાથે તેમને મનભેદ ન હતું. તેમના તેમણે ધ્વનિવર્ધક યંત્રના વિરોધીઓને તેમની વિચાર-જડતા હૃદયમાં હંમેશાં સ્નેહની શીતળ સરિતા વહ્યા કરતી હતી. તેઓ બતાવીને એ જડબાતોડ જવાબ આપ્યો કે સૌને ચૂપ કરી દીધા પ્રેમની જીવંત પ્રતિમાં હતા. પરિણામ સ્વરૂપે તેમને વિશાળ મિત્ર- અને મહિનાઓ સુધી ચાલી રહેલી એ ચર્ચા સદન્તર બંધ થઈ ગઈ. સમુદાય છે. સત્યમ, શિવમ, સુંદરમ –એ આદર્શના તેઓ ઉપાસક - તેમની નિર્ભયતા અને સ્પષ્ટવકતૃત્વની મારા પ્રસંગમાં બનેલી હતા. તેમના જીવનપથ પર દષ્ટિપાત કરનારને તેઓ અનેક કળાના એક બીજી ઘટના છે. એક વાર મુંબઈમાં મારું એક જાહેર પ્રવચન કળાકાર રૂપે દેખાય છે. તેમનામાં શતમુખી પ્રતિભા કેન્દ્રિત થયેલી હતી. ગોઠવાયું હતું, અને તે જ અઠવાડિયામાં એક જૈનાચાર્યનું પણ પ્રવ
તેઓ એક વિશુદ્ધ વિચારક હતા અને એ વિચારોને પ્રગટ ચન થયું. આ બંને પ્રવચનની સમાલોચના કરતા તેમણે પ્રબુદ્ધ કરનાર એક નીડર વીર પુરુષ પણ હતા. જાહેર પ્રવચનમાં લોકો જેન”માં “પૂર્ણિમા અને અમાવસ્યા” એ મથાળાની એક નોંધ પિતાને સાંભળવા માટે ધ્વનિવર્ધક યંત્રની વ્યવસ્થા કરે તે હું તેને લખી. એક આચાર્ય-સમ્રાટને આ રીતે ઉપમા દેવી અને વિરોધ કરતી નથી. એ માટે અનેક જૂનવાણી રૂઢિચુસ્ત લોકોએ સમાજના કેપને વહોરી લે એ તેમની સાહસિકતા, નીડરતા અને મારો ખૂબ વિરોધ કર્યો. જાહેર વર્તમાનપત્રોમાં પણ તે વિષયે જોર- નિર્ભયતા તથા સત્ય અને સ્પષ્ટવકતાપણું સૂચવે છે. દાર ચર્ચા ચાલુ થઈ. અનેક અગ્રગણ્ય સાધુ-સંતોએ પણ તે ચર્ચામાં તેઓ વીર પુરૂષ હતા. વિરોધથી કદી ડરતા નહિ. સામાન્ય રસ લીધે. આ બધું ભાઈશ્રી પરમાનંદભાઈથી સહન ન થયું. માણસે કોઈ જરાક વિરોધ કરે તે ગભરાઈ જાય છે ત્યારે ભાઈ અમે તે વખતે માટુંગામાં વર્ષાવાસ રહ્યા હતા.
શ્રી પરમાનંદભાઈ મહાન વિરોધીની સામે હસતા રહેતા અને જ્યારે, એક દિવસે વહેલી સવારે ધોધમાર વરસાદ વરસી રહ્યો હતે. કોઈ વિરોધ કરે ત્યારે તેમની નિત્ય પ્રસન્નતામાં વળી વધારે વૃદ્ધિ વાદળાંને લીધે અંધકાર છવાયેલો હતો. ૭ વાગ્યાનો સમય હતો. થતી હતી. વિરોધને તેઓ જીવન-વિકાસનું પગથિયું માનતા હતા. એવે સમયે સાદા વેશમાં શ્રી પરમાનંદભાઈ મારી સામે આવીને એક વાર મારું એક પ્રવચન વર્તમાનપત્રમાં પ્રગટ થયું હતું. ઊભા રહ્યા અને “માઈક” વિષે ચાલી રહ્યું છે તે મને પૂછયું. તેની કેટલીક હકીકત ઉપર એક રૂઢિચુસ્ત પત્રકારે વિરોધ કર્યો અને તેમને સમાજની શાંતિ માટે તે પ્રકરણમાં મૌન રહેવા
વિરોધમાં આખી લેખમાળા પ્રગટ કરી. શ્રી પરમાનંદભાઈએ તે આગ્રહ કર્યો. ત્યારે તેમણે કહ્યું કે “આ મૌન તો કબ્રસ્તાનનું મૌન બધું વાર્યું અને મને મળવા આવ્યા. તેમાં બેસતાં પહેલાં જ હસતાં છે. હું તો જીવતો માણસ છું. મહાત્માજીએ અંગ્રેજોની સામે મૌન ,
(અનુસંધાન ૨૪ પાને)
Page #120
--------------------------------------------------------------------------
________________
૨૪
બુદ્ધ જીવન
શ્રી પરમાન ંદભાઈ વિશે શું કહેવું?
***
શ્રી પરમાનંદભાઈ વિષે એક શબ્દમાં કહેવું હોય તે શું કહેવું? સત્યનિષ્ઠ ખરા જ પરંતુ સત્ય શું એ પ્રશ્ન વિષે વિવાદ રહે જ. 'સમભાવી પણ ખરા. પરંતુ કયા અર્થમાં? સાચું-ખોટું બધું જ સમભાવે જુવે એવા નહિ, પરંતુ વિરોધી પ્રત્યે પણ ઉદારતા દાખવી શકે અને તેને ન્યાય આપી શકે એવા, એમ કહી શકાય કે તેઓ કોઈના શત્રુ ન હતા. રૂઢિવાદીઓ તેમના તિરસ્કાર કરતા પણ તેમણે તે તિરસ્કારની ભાવના નહિ પણ મૈત્રીભાવના કેળવી હતી એટલે અજાતશત્રુ તેમને કહી શકાય. પણ તે અર્થમાં કે તેઓ પોતે કોઈના શત્રુ થયાન હતા. તેમને તે ઘણા પોતાના શત્રુ માનતા. કારણ તેઓમાં તેમને જે ટાણે જે ખરુ-ખોટું લાગ્યું હોય તે કહી દેવાની ટેવ હતી. અને ઘણા એવા હોય છે જે સત્ય અને હિતકારક વાતને પણ સ્વીકારી શકતા નથી, પત્રકાર હતા પણ આજનું પત્રકારિત્વ જે સ્તર ઉપર પહોંચ્યું છે તે સ્તરનાં નહિ. એક નિશ્ચિત ધ્યેયને વરેલા. એટલે આજની પત્રકારોની દુનિયાએ તેમને પત્રકાર માન્યા નહિ,
સુધારક ખરા પણ ક્રાંતિકારી નહિ. વાળી-ઝૂડીને બધું જ સાફ કરી દેવામાં તે માનતા નહિ પણ સત્ય, શિવ અને સુંદરના ઉપાસક હતા એટલે ક્રાંતિકારી કેમ કહેવાય? ગૃહસ્થ હતા એટલે સાધુ. તે કેમ કહેવાય ? પણ સાધુતા તેમનામાં હતી એ તેમના પરિચિત કહી શક્શે; ઘણા વર્ષોથી વ્યાપારથી નિવૃત્તિ લીધી હતી અને માત્ર મુંબઈ જૈન યુવક સંઘ અને તેના મુખપત્ર પ્રબુદ્ધ જીવનને સમૃદ્ધ કરવામાં પેાતાની સમગ્ર શકિત વાપરતા. તેઓ સત્સંગી હતા. પણ સ્વામિનારાયણ સંપ્રદાય કે એવા કોઈ સંપ્રદાયમાં બદ્ધ નહિ. જયાં પણ સત્પુરુષ હેવાનું તેમને જણાય ત્યાં પહોંચી જઈ તેમના લાભ લેવા પ્રયત્ન કરતા અને જ્યાં સુધી કોઈ દોષ ન દેખાય ત્યાં સુધી ભક્તિભાવે સત્સંગનો લાભ લેતા. પરંતુ દોષ દેખાય તા કહી દેવામાં અચકાય નહિ. તેવા હતા અને પછી ઉપેક્ષાભાવ ધારણ કરતા. છતાંય જે ગુણ હોય તે ગુણના તે પ્રશંસક રહી શંકતા એ તેમની વિશેષતા હતી. તેઓ પરિવ્રાજક હતા-કદાચ એ વાત એવી છે જેમાં કાંઈ વિવાદને અવકાશ નથી. પરંતુ પરિબ્રાજકનો અર્થ તીર્થયાત્રિક એવા કરવા કે મુસાફરી ? મારી દષ્ટિમાં તીર્થયાત્રિક અને મુસાફર બન્ને. કુદરતી સ્થળોને આનંદ તેઓ જે પ્રકારે લઈ શકતા તેમાં તેમનામાં રહેલા મુસાફરના જીવ દેખાય, અને સત્પુરુષ કે સંત તીર્થની યાત્રા આત્માના સૌંદર્યની વૃદ્ધિ માટે કરતા તેમાં તેમનામાં રહેલા યાત્રિક કે તીર્થયાત્રિકના જીવ સ્પષ્ટ
(પાના ૨૩ થી ચાલુ)
હસતાં કહે- “હવે હું રાજી થયો.” મેં કહ્યું, “કેમ ભાઈ શું થયું?” તેઓ કહે, “પેલા ભાઈએ તમારા વિરોધમાં લેખમાળા શરૂ કરી છે તેથી. હવે તમારી ખરી કિંમત થઈ. જેના જીવનમાં વિરોધ નથી તેના જીવનનું મૂલ્ય શું?”
વિરોધથી તેઓ ફરવાને બદલે પોતાના સત્ય વિચારો નિર્ભયતાથી રજૂ કરીને વિધાને પેદા કરતા હતા. ઈ. સ. ૧૯૩૬માં અમદાવાદમાં જૈન યુવક પરિષદના પ્રમુખપદે તેએ ચુંટાયા તે સમયે તેમણે સમાજની સામે ક્રાંતિકારી વિચારો રજૂ કરી જૈન સમા
જમાં ખળભળાટ જગાડયા અને બાળદીક્ષાના ભયંકર વિરોધ કર્યો. તેમના ક્રાંતિકારી વિચારાને લીધે જ તેમને સંઘ બહાર પણ કરવામાં આવ્યા હતા. રૂઢિચુસ્તએ તેમને ધર્મવિરોધી તરીકે જાહેર કર્યાં હતા અને એમાંજ તેમના જીવનની ખરી ચમક, તેજસ્વિતા અને સાચું મૂલ્ય રહેલું છે. તેમનામાં એટલી બધી નિર્ભયતા હતી કે જો કોઈ તેમની પાષાણ પ્રતિમા બનાવે અને મને પૂછે કે-તેનીનીચે શું લખવું? તે હું કહું કે- “મૂર્તિમંત નિર્ભયતા.”
ઈ. સ. ૧૯૨૯ માં તેમણે જૈન યુવક સંઘની સ્થાપના કરી, ૧૯૩૯માં “પ્રબુદ્ધ જીવન” શરૂ કર્યું અને પર્યુષણપર્વ વ્યાખ્યાનમાળા તથા વસ્તૃત વ્યાખ્યાનમાળા દ્વારા તેમણે સમાજને જાગૃત અને પ્રગતિશીલ રાખવા માટે સતત પ્રયત્ન કર્યો છે. ‘પ્રબુદ્ધ જીવન’ અને વ્યાખ્યાનમાળા દ્વારા તેમણે સમાજમાં એક સ્વચ્છ નિર્મળ સંસ્કાર
26
૧૬-૫-૭૧
થતો. યાત્રાનો આનંદ તેઓ એકલા અને સહયોગીઓ સાથે લેના એટલું જ નહિ પણ કોઈએ કરેલી યાત્રાનું રસપાન સ્વયં કરતા અને પ્રબુદ્ધ જીવન દ્રારા કરાવવામાં આનંદ લેતા. નાસિતક જેવા ગણાય છતાં આધ્યાત્મિક તે તેઓ જરૂર હતા. અને આધ્યાત્મિક બાબતમાં રસ ધરાવતા એટલું જ નહિ પણ યથાર્થમાં આધ્યાત્મિક જીવન જીવવા પ્રયત્નશીલ હતા. વ્યવસ્થિત તર્કપૂર્ણ ભાષામાં તેઓ લખતા હતા એટલે લેખકોની કોટિમાં તેમને મૂકી શકાય. મતભેદ હોય છતાં મનભેદ થવા દેતા નહિ આથી તેમનું મિત્રમંડળ વૃદ્ધિગત જ રહેતું.
પ્રબુદ્ધ જૈનમાંથી પત્રનું નામ પ્રબુદ્ધ જીવન કરનાર શ્રી પરમાનંદભાઈને કદાચ તેઓ જૈન થવાનું પસંદ નહી કરતા હોય એમ કાઈ. માની લે પણ વસ્તુસ્થિતિએ તે જૈન ઉજજવલ કેમ બને એ માટેના જ એ પ્રયત્ન હતા, જૈન વિચારકને તે વાડામાંથી મુકત કરી સર્વગ્રાહ્ય બનાવવા પ્રયત્નશીલ હતા. અથવા તે એમ કહેા કે ‘જૈન’ નહી પણ માનવતાવાદમાં તેઓ માનતા. અને વસ્તુસ્થિતિએ સાચા જૈન એ સાચા માનવ નથી તે બીજું શું છે? આથી સંપ્રદાયના કોઈ પણ તખલ્લુસ વિના વિશુદ્ધ માનવતાવાદી દૃષ્ટિકોણ એમના હતા એમ કહી શકાય. અને એ કારણે જ જૈનસંઘે એમને એકવાર જૈનસંઘની બહાર પણ મૂકેલા. પરંતુ જૈનસંઘના સંકચિત વાડા કરતાં વિશાળ માનવસંઘ તેમને પ્રિય હતા. આથી એ બહિષ્કારની તેમણે પરવા કરી નહિ. પરિણામે તેમના મિત્રમંડળમાં જૈન અને જૈનેતરને કોઈ ભેદ રહ્યો ન હતો. કાંય પણ કોઈ સારું એટલે કે માનવજાતને ઉન્નત કરનાર કાર્ય જોતા તે! તે કાર્ય અને કાર્યકર્તાના પ્રશંસક અને મિત્ર બની જતા,
જે ગામ કે શહેરમાં જાય ત્યાં મિત્રાને મળવાનો અવશ્ય પ્રયત્ન કરતા અને ચર્ચા-વિચારણા રસપૂર્વક કરતા. આથી તેમનું મિત્રમંડળ વધતું જ રહે તે સ્વાભાવિક હતું. નેતા છતાં નમ્રતા ભારોભાર હતી એટલે તેમને મળનાર વડિલ સાથે નહિ પણ એક મિત્ર સાથે વાત કરતા હાય એમ અનુભ કરતા.
આવા શ્રી પરમાનંદભાઈને ગુમાવીને આપણે જે ખેટ કરી છે તે પૂરી શકાય તેવી નથી. એ નામ પ્રમાણે પરમાનંદરૂપ હતા. એવા પરમાનંદરૂપ ગયા તે આપણને શું સંતાપ આપી જાય? આપે તે નહીં પણ સંતાપની લાગણી આપણામાં જાગે તે સ્વાભાવિક છે. દલખુંખ માલવણિયા
સરિતા વહેતી મૂકી હતી. અને તે વડે અનેક કુટુંબામાં નિર્મળ રસ, આનંદ અને જ્ઞાનના પ્રકાશ ફેલાવ્યો હતો. અને આ બંને સાધના વડે ભાષા અને સાહિત્યની મહાન સેવા કરી.
તેઓ એક સાંસ્કાર સંપન્ન અને સંનિષ્ઠ સમાજસેવક હતા. તેમનામાં જ્ઞાન મેળવવાની અપાર જિજ્ઞાસા હતી. અને સાથે સાથે મેળવેલું જ્ઞાન બીજાઓને આપવાની એટલી જ ઉત્સુકતા પણ હતી. સમાજને સુમાર્ગે વાળવા માટે તેઓ સતત ચાર થી પાંચ દાયકા સુધી સમાજના માર્ગદર્શક બની રહ્યા.
તેમનું હ્રદય અત્યંત કરુણાશીલ હતું. ગિરનાં જંગલમાં સિંહને બતાવવા માટે થતી પાડાની હિંસા રોકવા માટે, અને વિદેશ મોકલાતા ચકલીનાં માંસને અટકાવવા માટે તેમણે “પ્રબુદ્ધ જીવન” માં જે લેખી લખ્યા હતા તેમાં તેમના ચિત્તની ઊંડી કરુણાશીલતા અને તેમનાં અણુ અણુમાં વસેલી અનુકંપાના દર્શન થાય છે.
તેમનાં વ્યકિતત્વ વિષે કવિની ભાષામાં કહેવું હાય તો— वदनं प्रसादसदनं सद्यं हृदयं सुधान्मुचो वाचः । करणं परोपकरणं येषां केषां न ते वंद्या ॥
ૐ શાંતિ:, શાંતિ:, શાંતિ:
પ્રસન્ન મુખમુદ્રા, દયાર્દ્ર હૃદય, અમૃત ઝરતી મધુર વાણી અને પરોપકારનાં કાર્યો, એ હતું શ્રી પરમાનંદભાઈનું સૂક્ષ્મસ્વરુપ. આવા પુરુષો વિશ્વ માટે સદા વંદનીય બની રહે છે.
મહાસતીજી શ્રી ઉજજવલકુમારીજી
Page #121
--------------------------------------------------------------------------
________________
''
-
તા. ૧૬-૫-૭૧
પ્રબુદ્ધ જીવન
૨૫
સત્યના યાત્રીની મહાયાત્રા સત્યની શોધ અને સત્યપરાયણ જીવન જીવવાનો પુરુષાર્થ અને જે આત્માએ સત્યની શોધને પોતાનું જીવનધ્યેય બનાવ્યું એ શ્રેષ્ઠ પુરુષાર્થ છે; અને એવી સાધના માટે પિતાનું જીવન હોય તે અંધશ્રદ્ધા, અજ્ઞાન, વહેમ, રૂઢિપ્રસ્તતા, ચીલાચાલુ જુનવાણીસમર્પિત કરનાર વ્યકિતઓ સાચા સાધુએ છે.
પણું વગેરે પ્રગતિના વિરોધી કે પ્રગતિરોધક તત્વોને તે બરદાસત ગુજરાતના સ્વતંત્રચિત્તક, નિડર છતાં સૌમ્ય લેખક અને સુધા- કરી જ ન શકે. આવાં બધાં ઘાતક ત સામે એને આત્મા બળવા રક વૃત્તિ અને પ્રવૃત્તિના સમર્થક શ્રીયુત પરમાનંદભાઈ કુંવરજી પોકારી ઊઠે અને સમાજમાં ક્રાંતિ અને સુધારાની નવી હવાને પ્રસકાપડિયા આપણા દેશના આવા જ એક સત્યની શોધ અને રાવવા અધીરા બની જાય એ સાવ સ્વાભાવિક છે. આને સત્યની સત્યપરાયણ જીવનસાધનાના સર્વકલ્યાણકારી ધ્યેયને વરેલા સાધુપુરુષ શૈધને એક ઉપસિદ્ધાંત જ લેખી શકાય. શ્રી પરમાનંદભાઈ આવા હતા. તેઓ પિતાને ઇષ્ટ એવી સત્યની શોધ અને સત્યને પ્રગટ કરતાં જ સુધારાના એક સમર્થ પુરસ્કર્તા સુધારક પુરુષ હતા. રહેવાની પ્રવૃત્તિના વાહન તરીકે મુંબઈના શ્રી મુંબઈ જૈન યુવક આમાં મોટી વાત તો એ હતી કે તેઓએ માત્ર ધાર્મિક કે સંઘને પસંદ કરીને એ સંસ્થાની મુખ્ય બે પ્રવૃત્તિઓને–પર્યુષણ પર્વ સામાજિક સુધારાને માટે ઝુંબેશ ચલાવીને સંતોષ માનવાને બદલે, વ્યાખ્યાનમાળા તથા “પ્રબુદ્ધ જીવન” પાક્ષિકને જ સર્વાંગસુંદર ઘરવ્યવહારમાં પોતાની આ સુધારક ભાવનાને મૂર્તરૂપ આપ્યું હતું. અને સર્વાગ સંપૂર્ણ બનાવવામાં પોતાની બધી આવડતને નિષ્ઠા- તેઓને સંતાનમાં માત્ર પાંચ પુત્રીઓ જ છે, પણ તેઓએ ન તે પૂર્વક ઉપયોગ જીવનભર કરતા રહ્યા છે તો તેઓના સંતોષી કયારેય પિતાને પુત્ર નહીં હોવા અંગે દુ:ખ વ્યકત કર્યું છે કે પિતાની અને નિષ્કામ સ્વાભાવને કારણે જ. બાકી એમનું ખમીર, બૌદ્ધિક પુત્રીઓના શિક્ષણ અને સંસ્કારઘડતરમાં લેશ પણ ખામી આવવા ' તેજ અને સામાજિક, રાષ્ટ્રીય, ધાર્મિક કે સાંસ્કૃતિક પ્રશ્નનું વિશ્લે- દીધી છે. સ્ત્રીપુરુષની સમાનતાની મોટી મોટી વાત કરવી એ એક પણ કરીને એના હાર્દ સુધી પહોંચી જવાનું અને એને સુઘટ, સુસ્પષ્ટ વાત છે; અને એ ભાવનાને સાચી કરી બતાવવી એ જુદી વાત છે. રૂપમાં લોકો સમક્ષ રજૂ કરવાનું કુશળપણું તે એવું વિશિષ્ટ અને શ્રી પરમાનંદભાઈએ પોતાની સુધારક ભાવનાને નિક
શ્રી પરમાનંદભાઈએ પિતાની સુધારક ભાવનાને નિષ્ઠાપૂર્વક જીવી વિરલ હતું કે જે એમને વિશ્વના સ્વતંત્ર ચિત, નિર્ભય લેખકે જાણીને એક ઉત્તમ આદર્શ રજૂ કર્યો છે. પોતાના વિશાળ કુટુંબ અને વિચારપ્રધાન સામાયિકના નામાંકિત પત્રકારોમાં બહુમાન પ્રત્યેનું તેનું વાત્સલ્ય પણ બહુ જ ઉષ્માભર્યું હતું. અને આદરભર્યું નામ અપાવે. પણ મોટા ભાગે આત્મસંતોષ
વળી, જે સાધકની દષ્ટિ સત્યશોધક હોવા ઉપરાંત લેના માટે જ સત્યની ઉપાસનાના ધ્યેયને સમર્પિત થયેલ આ મહાનુ
કલ્યાણની હોય તે માનવમાત્રને સમાન માનીને એના ભલા માટે ભાવને આવી નામનાની ઝંખના કે મહત્ત્વકાંક્ષા સ્પર્શી પણ શકી
પ્રયત્ન કરવામાં જ આસ્થા ધરાવતી રાષ્ટ્રીયતાની ઉદાત્ત ભાવનાથી ન હતી. કદાચ એ જ એમની સાચી મહત્તા અને મહાનુભાવતા હતી.
અસ્પૃષ્ટ રહી જ ન શકે. શ્રી પરમાનંદભાઈ આમે ઉદાર દષ્ટિબિંદુ સત્યના શોધકને માટે અનિવાર્ય એવી નિર્દભવૃત્તિ, નિર
ધરાવતા હતા; એમાં ગાંધીજીની અદ્ભુત નેતાગીરીનું તેજ ભળ્યું. હંકારવૃત્તિ અને નિર્દેશવૃત્તિની ઈશ્વરી બક્ષિસ શ્રી પરમાનંદભાઇને
તેઓ અહિંસક રાષ્ટ્રીય લડતના સૈનિક બની ગયા. જેલમાં પણ ગયા. સહજ રીતે મળી હતી. વળી કાપડિયા તરીકેની પોતાની અટકની, એમની રાષ્ટ્રભાવના નિસ્તેજ કે નિર્બળ બનવાને બદલે ઉત્તરોત્તર એલ.એલ.બી.ના વકીલાતના અભ્યાસની અને ઝવેરી તરીકેના પિતાના દઢ બનતી ગઈ છે. આ અંગે શ્રી પરમાનંદભાઈની અતિ વિરલ વ્યવસાયની–એ ત્રણેની. કેઈપણ બાબતનું ઝીણવટપૂર્વક અવલોકન, અને હવે તે દાખલારૂપ બની શકે એવી વિશેષતા તો એ છે કે પૃથક્કરણ અને સમાધાન કરવાની દષ્ટિને પણ એમનામાં ઉન્મેષ તેઓને દેશના મેટા મેટા નેતાઓ અને કાર્યકર સાથે બહુ ધનિષ્ઠ થયો હતો. આવી વિરલ બુદ્ધિશકિતને ઉપયોગ તેઓએ પિતાની સંબંધ બંધાયું હોવા છતાં એને પિતાના સ્વાર્થને સાધવા માટે કે આર્થિક સ્થિતિને સદ્ધર બનાવવા માટે કરવાને બદલે સત્યને
કોઈ પદ કે પ્રતિષ્ઠા મેળવવા માટે જરા પણ ઉપયોગ કર્યો ન હતો,
આવી નિષ્કામ વૃત્તિને જોટે મળવો મુશ્કેલ છે. પામવા માટે અને એના પ્રસાર માટે કર્યો, એ ગુજરાતની ખુશન
શ્રી પરમાનંદભાઈના પ્રકૃતિપ્રેમ, પર્યટન તરફના અનુરાગ અને સીબી જ લેખાવી જોઈએ. શ્રી પરમાનંદભાઈના આ મૂક ઉપકારને
તેઓની નવા નવા પુસ્તક વાંચીને કે જુદા જુદા માનવીઓને ગુજરાતની જનતા ચિરકાળ પર્યત સંભારતી રહેશે. તેના
મળીને એમની પાસેથી કંઈક પણ નવું જાણવાની જિજ્ઞાસાને ઉંમસત્યગામી ઢગલાબંધ લખાણો ગુજરાતી ભાષાના સરળ,
રનો ઘસારે સ્પર્શી શકયો ન હતો. તેની પ્રસન્ન પ્રકૃતિ, બાળકસુગમ, સૌમ્ય અને સુસ્પષ્ટ ગદ્ય લખાણોના ઉત્તમ નમૂનાઓ તરીકે
સહજ સરળતા, શાણી અને સૌમ્ય નેતાગીરી, નિખાલસતા અને આદર પામતાં રહેશે.
કાર્ય–નિષ્ઠાને લીધે શ્રી પરમાનંદભાઈએ મુંબઈમાં તેમ જ અન્ય પૈસા, પ્રશંસા. અને સુપભેગ તરફના અનહદ આકર્ષણના
અનેક સ્થાનમાં મિત્રો-સ્નેહીઓનું એક વિશાળ અને મધુર કુટુંબ આ જમાનામાં શ્રી પરમાનંદભાઇએ બધાથી અલિપ્ત રહીને અને
જ વસાવ્યું છે. સાદી રહેણીને અપનાવીને આનંદપૂર્વક જીવી શકયા તે બતાવે છે
આવી એક વિશિષ્ટ વ્યકિતનું, ૭૮ વર્ષ જેવી પકવ વયે પણ કે સત્યને પામવાની એમની ઝંખના કેટલી તીવ્ર હતી. આવી કોઇ પણ
થયેલું અવસાન એ કેવળ એમના કુટુંબની કે એમના વિશાળ મિત્રમેહક વૃત્તિથી લેપાયા કે સત્યની સાધના ઝાંખી થઇ જ સમજે.
સ્નેહી વર્ગની જ નહીં પણ દેશ અને સમાજની માટી ખેટ બની આવી નિર્લેપવૃત્તિાપૂર્વક જીવી જાણવું એ યોગની એક પ્રકારની
રહે એવું છે. બાકી, શ્રી પરમાનંદભાઈ તો નિજાનંદભર્યું શાંત, સ્વસિદ્ધિ જ લેખાય.
સ્થ, નિર્મળ, પવિત્ર અને ઉલ્લાસપૂર્ણ જીવન જીવીને અમૃતતત્વના પિતાને પ્રાપ્ત થયેલ સત્યને શ્રી પરમાનંદભાઈ સૌમ્ય કે સર્વગ્રાહા
સાચા અધિકારી અને પ્રભુના લાડકવાયા બની ગયા. ભાષા અને શૈલીમાં પ્રગટ કરી શકયા તે તેની ‘સત્ય, શિવ,
શ્રી પરમાનંદભાઈના પત્ની, પુત્રીઓ અને કુટુંબીજનોના સુન્દરમ'ના સિદ્ધાંત ઉપરની અખૂટ શ્રદ્ધાને કારણે. શ્રી પરમાનંદભાઈને
દુ:ખમાં હું મારે હાર્દિક સાથ પુરાવું છું અને શ્રી પરમાનંદભાઈના આત્મા માનવીનાં સુંદરમાં સુંદર ભાવે અને કાર્યોને પ્રગટ કરતી પુણ્યાત્માને અંત:કરણપૂર્વક પ્રણામ કરવા સાથે તેના જેવી ભાવના કળાને ઉપાસક આત્મા હતા. વળી વાણીનું, વિચારનું અને વર્તનનું અને નિષ્ઠાને જનસમાજમાં વિસ્તાર થાઓ એવી પ્રાર્થના કરું છું. શિવંકર સૌન્દર્ય તેઓને મુગ્ધ બનાવી દેવું.
રતિલાલ દીપચંદ દેસાઈ
Page #122
--------------------------------------------------------------------------
________________
અબુદ્ધ જીવન
તા. ૧૬-૫-૭૧.
સત્યમ્, શિવમ, સુન્દરમ્રના ઉપાસક ગયા - જેમને હે જૈન ધર્મના મૌલિક આગમની રઢ હતી એવા એ કે નહિ? અને હોય તે તે કેવા પ્રકારની? આ વાત આવીને ઊભી સુશ્રાવક કુંવરજીભાઈના સપુત હતા. જે રાણપુર રાજસ્થાની પ્રજાની ' . રહી. મેં જ્યારથી ધર્મક્રાતિને રસ્તે પગલાં માંડયાં, ત્યારથી તેઓ આઝાદીની લડતનું સૌરાષ્ટ્ર નજીકનું બૌદ્ધિક આશ્વાસનસ્થાન બનવાનું મારા વધુમાં વધુ નિકટ પરિચયમાં આવ્યા. મારી અને તેમની ઊડતી હતું, તે સાળવતન એમનું જન્મસ્થાન બન્યું હતું. એકબાજુથી મુલાકાત કદાચ સૌથી પ્રથમ હરિપુરામહાસભામાં થઇ. તે કે પરંપરાગત સાધુસાધ્વીઓનાં અમ્માપિયર રૂપ એમનાં માતા-પિતા બની વાતને આ ચેત્રીસમું વર્ષ ચાલે છે. પાલઘરમાં મારા સ્થિરવાસ રહ્યાં છેબીજી બાજુ એ જ પરિવારમાં સંપ્રદાયથી મુકત બનેલા જાહેરાતની સભાના પ્રમુખ તે જ હતા. અને છેલ્લે છેલ્લે મહાવીર Bગી આનંદધનજીનાં પદો પર વિવેચન લખનાર શ્રી મોતીચંદ નગર આંતરરાષ્ટ્રીય કેન્દ્રના પ્રાથમિક ઉદ્ ઘાટનમાં પણ તેઓ ગિરધર જેવા અધ્યાત્મપ્રેમી પાકયા. આમેય સૌરાષ્ટ્રમાં વૈદિકધર્મ ઘણા મિત્રો સાથે આવી ગયા. દિલભર વાત કરી ગયા અને નિરાંત , અને જૈન ધર્મના સમન્વયથી સભર વાતાવરણ છે. તેથી જ ગાંધીજીનું લઈ તેઓ અહિં એકાદ આખો દિવસ રહી ગોષ્ઠીને આનંદ માણસૌરાષ્ટ્રભૂમિજ જન્મસ્થાન બની શકી.
વાના હતા. ચિરવિદાયની આગલી જ રાત્રે તેઓએ પિતાના શ્રીમદ્દ જન્મ પણ સૌરાષ્ટ્રના વવાણિયા મુકામે થયેલ. શ્રી દયા- નજીકના સાથીઓ સાથે આ જ યાદીને તાજી કરી હતી. પરંતુ નંદ સરસ્વતીને જન્મ પણ સૌરાષ્ટ્રના ટંકારા મુકામે થયેલ. સૌરાષ્ટ્ર, શ્રી ચીમનલાલ જે. શાહ લખે છે:-“આગલે દિવસે જ મેં કહ્યું ગુજરાત અને મુંબઈ એ ત્રણેય ભૂમિના સંદર્ભમાં આ બધી વાર્તા કે સંતબાલજીને પત્ર આવ્યો છે. બાંગલા દેશ માટે એમણે ગુંથાયેલી છે. ધંધુકામાં જ હેમચંદ્રાચાર્યને જન્મ થયેલે. આ બધે લખ્યું છે, એ વિચારવા જેવું છે. હું તમને કાલે પત્ર વાંચવા સંદર્ભ જોઈશું, ત્યારે તરત ખ્યાલ આવી જશે કે ભાઈશ્રી પરમાનંદ- આપીશ... અને એ પત્ર એમને મળે એ પહેલાં તે પ્રાણપંખીડું ભાઈના જીવનમાં વિવિધ પાસાઓ એકી સાથે કેમ ચમકી ઊઠેલાં? ઊડી ગયું. તેમનું મૃત્યુ-ધન્ય મૃત્યુ હતું. ફકત પાંચ જ મિનિટમાં - વકીલી વિદ્યા તે શીખ્યા હતા. ઝવેરાતની પરખ કરતાં પણ એમની આંખો બંધ થઇ ગઈ. તેઓ આવું જ મૃત્યુ ઇચ્છતા હતા. શીખ્યા હતા. કાપડિઆ તે વંશપરંપરાગત હતા એટલે કાપડના તે એમનાં ઘણાં ઘણાં સ્મરણ હૃદયને હચમચાવી નાખે એવાં છે. 'નિષ્ણાત હોય જ, પરંતુ તેઓએ રસ તે લૂંટ સાહિત્યસાધનામાંથી. એ તે નિરાંતે રૂબરૂ મળીએ ત્યારે જ...અત્યારે વિશેષ કશું જ લખવું એક રીતે તેઓ સાહિત્યકાર પણ ન રહી શકયા. કલા એ એમને શકય નથી. આ૫નાં સ્મરણ શ્રદ્ધાંજલિ માટે મોકલી આપશે.”
અતિપ્રિય વિષય અને તેથી જ આજના જૈનેની કલારસવિહીનતા સાવ સાચી વાત છે. તેઓએ હું ન ભૂલતો હોઉં તે ગઇ તેને ખૂબ ખટકી. ખરી લગની તેને “સત્ય, શિવ, સુંદરમ' રૂપ
પર્યુષણ વ્યાખ્યાનમાળામા ઉપસંહારમાં પોતાનું ભવિષ્ય ભાખી જ આત્માની હતી. તેઓ ત્યાગ, તપ અને સમર્પણની ભૂતિસમાં જૈન દીધું હતું. “આવતી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં ભૂગ્યે જ મળીએ સાધુસાધ્વીઓમાં આ આત્માની શોધ માટે ભકિતભાવે ખૂંપવા ગયા, અને આ રીતે તેઓએ વિશાળ કુટુંબીજને અને વિશાળ સ્નેહી પરંતુ ત્યાં તે લાકૂંડવાની તાલાવેલી અને માનપાન વગેરેની
જનની સૃષ્ટિ વચ્ચેથી ચિરવિદાય લઇ લીધી. હવે તે તેમનાં સંભાતમન્ના જોઈ તેઓને સખત આંચકો લાગ્યું. પછી તો જાણે તેઓ રણાં તાજાં કરી કરીને તેમના સાન્નિધ્યને આંબવું રહ્યું અને તેમનાં તે સંસ્થાના સારી પેઠે આજીવન આલોચક જેવા બની રહ્યા અને અધાં રહેલાં સ્વપ્નનને મતિમંત કરતાં રહો. પછી તે માનવનું ભીતરી સૌન્દર્ય તેઓ હિમાલય જેવા કુદરત અને
એકરીતે તેઓ સૌના પ્રશંસક હતા અને છતાં બીજી રીતે "પિમુનિઓના સંગમમાં શોધવા મથતા રહ્યા. છતાં સમાજવિના શ્ય
સૌના પ્રમાણિક ટીકાકાર પણ હતા. એમ છતાં સૌજન્યસભર હતા 'ચાલે? એટલે સમાજમાં જ રહ્યા. પરંતુ તેઓ તે એકમાત્ર સત્ય
અને સત્યશોધક હોઈ જયાં પોતાની ભૂલ જુએ, ત્યાં કબૂલી લેવાની શોધક હતા. “બાલાદપિ સુભાષિત” લેનારા પરમ જિજ્ઞાસુ હતા.
અપાર હિંમતવાળા અને સાચેસાચ કર્મો અને ધર્મે જૈનધર્મના સાધક એટલે જેમાંના યુવકોને સાથ લઈ નાનું વર્તુળ તે ભલે છે, પણ તેના
હતા. ગૃહસ્થાશ્રમી છતાં આદર્શવાદી ગૃહસ્થાશ્રમી હતાં. સાથીદાર અને હૂંફ દેનારા બની ગયા. આ રીતે મુંબઈ જૈન યુવક
- અસામાન્ય માનવતાધારી હતા. તેઓની ચિરવિદાયથી મને સિંઘ અને પ્રથમ ‘પ્રબુદ્ધ જૈન અને પછી બનેલું “પ્રબુદ્ધ જીવન
પિતાને પણ જૈનધર્મને વિશ્વધર્મ બનાવવાના પ્રયોગમાં એક પાક્ષિક એ બેમાં તેમનું અદ્ભત પૂરેપૂરું સધાઈ ગયું.
નજીક વસતા. સાથીની ખેટ પડી હોય, તેમ સાલશે. કારણકે જૈનધર્મનું મૂળભૂત તત્ત્વ વંશપરંપરાથી અને વાયુમંડળથી
તેઓ પ્રથમ ટીકાકાર બનવા છતાં ધીરે ધીરે ભાલ નળકાંઠો પ્રયોગના પણ તેમની રગે રગે વણાયું હતું અને છતાં આજના જૈન સંઘેથી
ટેકાદાર બની ગયા હતા. અંબુભાઈને જ્યારે ઇસ્પિતાલમાં દાખલ એમનું મન અકળાઈ ઊઠવું, એ રીતે જોઈએ તે તેઓ ઘણી ધર્મ
થવાનું થયું ત્યારે જેમ વિશ્વાત્સલ્ય ’પરિવારનાં ભાઈ-બહેનોએ સંસ્થાએ, ઘણી સમાજર સ્થાઓ અને કેંગ્રેસ સહિત રાજકીય
તે વિશાળ સંખ્યામાં જઇ ભાલ નળકાંઠા પ્રગના એ પાયાના કાર્યપક્ષોના આગેવાનેથી અનાયાસે સંપર્કશીલ બની ગયા. એટલે જૈન
કરને આત્મીયજન તરીકેની પ્રતીતિ કરાવી હતી, તેમ આપણા આ યુવક સંઘના નાના વર્તુળને તેઓ ઘણે દૂર દૂર વિશાળ દષ્ટિકોણ
પ્રિયજન શ્રી પરમાનંદભાઇએ પણ એવી જ. આત્મીયજન તરીકેની -લગી લઈ. ગયા અને તેના માધ્યમે પંડિત સુખલાલજીની પ્રેરણા
પ્રતીતિ કરાવી હતી. તેમનામાં વાત્સલ્ય પણ અજબ હતું. લઈને જન્મેલી પર્યુષણ વ્યાખ્યાનમાળાનું વર્તુળ એટલી હદે
સાવ ટૂંકા શબ્દોમાં કહું તે :* એમણે વિસ્તારી મૂક કે જીવનનાં જેમ અનેક પાસાંઓ છે, તેમ * વિવિધક્ષેત્રના નિષ્ણાત દ્વારા ધર્મસ્પર્શ કરવું અને તેમને કરાવ
જૈનધર્મમાં “જૈન” નામને રટયા વગર જૈનધર્મના એ ભાઇશ્રી પરમાનંદભાઇને મુખ્ય વિષય બની ગયું અને તે જ એત:સ્તલને રૂઢિનાં જાળાઓમાંથી મુકત કરી વિશ્વના ચોગાનમાં ' રીતે “પ્રબુદ્ધ જીવન’ નાં લખાણ પણ વિસ્તર્યો અને જૈન યુવક સાચા સ્વરૂપે મૂકવાની ધગશ ધરાવનાર ધીમાન દ્ધા હતા. ” એવા ‘સંઘ પણ વિસ્તર્યો.'
" શ્રી પરમાનંદભાઈને આત્મા સાચેસાચ ' પરમાનંદ પામે અને L'' પરંતુ જૈનધર્મની મૂળ વાત વિસરાય નહિં, માટે જ કદાચ એમના ચાહકોને સતત પરમાનંદનાં સંભારણાથી સદાય નવપલ્લવિત હોય! ફરી પાછી જૈન સાધુસંસ્થાના પરિવર્તનની જરૂર છે રાખ્યા કરે! એ જ પ્રભુપ્રાર્થના. . .
સંતબાલ
Page #123
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૫-૭૧
પ્રબુદ્ધ જીવન
૨૭
કરવા આવી ચડે તે
તો
આવીશ. પછી આપણે એક જ
1
. હવે સમજાય છે કે
દેવું કે કર્તવ્યનિષ્કામાં
" પડે તે પરમાનંદ નહિ
કરતા, પ્રેમ,
મારું સ્વપ્ન ભાંગી ગયું ! પ્રિય પરમાનંદ,
છે તમારા સંબંધની અવસાન નોંધમાં મેં તમને જીવનમુકત કહ્યા - તમને શું કહેવું?
છે એટલે તમારે અવતાર લેવાપણું છેજ નહિ. જીવનમુકત આત્મા તા. ૪-૪-૭૧ ના દિવસે આપણે નિરાંતે વાત કરી અને
કયાં રહે, શું કરે, કોને મળી શકે વગેરે બાબતે સંબંધે પણ આ કેટલાક મહત્ત્વના નિર્ણય પણ લીધા. તે કામ અધૂરું મૂકીને ચાલ્યા
પૃથ્વી ઉપર અનુમાને જ અનુમાને થયાં કરે છે. નિશ્ચયાત્મા તે જતાં તમને વિચાર ન થયો? તમારી પ્રતિષ્ઠા તો એવી કે હાથ પર લીધેલું
કોણ કહે? પણ તમે જયાં છે ત્યાં હમણા ચીટકી રહેજો. હું કામ પૂરું ન થાય ત્યાં સુધી જંપવું નહિ અને ભૂલથી પણ યમ- તમને શોધતો આવીશ. પછી આપણે બેઉ (આપણા આત્માજ રાજ તેડવા આવી ચડે તે કખું સંભળાવી દેવું કે કર્તવ્યનિષ્ઠામાં
તે) આગળ શી શી જના કરવી તેને વિચાર કરી લઈશું. પાછા પડે તે પરમાનંદ નહિ, પણ હા, હવે સમજાય છે કે તમે
વળી પાછું યાદ આવે છે તમારું વેણ. તમે મારી કદર બહુ મારી સાથે દગે રમ્યા અને યમરાજની મૈત્રી સરખામણીમાં વધારે કરતા, પ્રેમ પણ ઢળતા, પણ નાસ્તિક છું તેમ કહીને નવાજતા કિંમતી ગણી. તમને માફ કેમ કરાય?
પણ ખરા. તે હવે જુએ, તમારી ખાતર નાતિક મટી જવા તૈયાર દિલ્હીથી પાછા ફર્યો અને મેડી રાત્રે ભાવનગર પહોંચ્યું છું. આસ્તિક થયે એટલે દેહના જવા સાથે આત્મા ને ટકેજ છે ત્યારે મારાં પત્નીએ રડતાં રડતાં મને ખબર આપ્યા કે તમારું તે તેમ માન્યું અને પછી તમારા જેવા પુણ્યશાળી, આત્મા સાથે મિલન અવસાન થયું છે. માને ઈ બીજ ! મેં તે પત્નીને ધમકાવી કાઢી.
કરવાનું સુલભ બની ગયું. આપણે છુટા પડયા તે પહેલાં તમે ફરીથી મારાં પત્નીની તબિયતના
અને હા, પરમાનંદ, છેલ્લે છેલ્લે પેલા આચાર્ય રજનીશજી સંબંધ સમાચાર પૂછવા તેમના ઓરડામાં ગયા. હું સાથે જ હતે. તમે
તમે પુયપ્રકોપભરી વાણી ઉચ્ચારતા હતા. એ આચાર્યસાહેબ નમસ્કાર કર્યા. રજ માગી. મારાં પત્નીએ સામા હાથ જોડયા.
છે જ એવા. જીવન ફીલ્સફી ઢંગધડા વગરની. દમનમાં ન માને તે એવી ઈચછા વ્યકત કરી કે હવે ઈશ્વર પોતાની પાસે બોલાવી લે સમજી શકાય પણ સંયમમાં પણ ન માને અને સંયમની મશ્કરી તે સારું. તમે શું કહ્યું તે યાદ આપું? કહ્યું કે એમ એક્લા
ઉડાવે. બિચારા જનમ્યા ભલે ભારતવર્ષમાં, પણ અભાગિયો જીવ ન ચાલ્યા જવાય. તમે અને હરભાઈ સાથે જ ઊપડજો. તમારા એવાં
રશિયાને. આપણે શું કરીએ ? વળી હમણા કંઈક Conditioned ઢાંચા પુણ્ય છે કે યમરાજ તમને ન નહિ કહી શકે. મેં પણ આવી મીઠી
ઉપર કંઈ કંઈ વાતે ફેંકવા લાગ્યા છે. જુઓને, તમે જ છે મને મશ્કરીમાં ભાગ લીધો. કહ્યું કે આપણે ચારેય એકી સાથે એ દીધું
એ કામ સેપ્યું હતું કે આ Conditioning છે શું તેની સ્પષ્ટતા મુસાફરી કરીએ. હું, સંતકબહેન, તમે અને વિજયાબહેન. તો
એક મનોવૈજ્ઞાનિક તરીકે મારે કરી આપવી. હું તો એવી આશામાં
હતું કે પ્રબુદ્ધ જીવન માં Conditioning ઉપર મારે લાંબેલચ લેખ મહેરબાન મારા, તમે તે અમને ત્રણેયને છેતરીને ચાલ્યા ગયા !
છપાશે. તમે મારી કદર કરશે. તંત્રીને લખશે અને પછી તે વિજ્યાબહેન તે તમને હરગીઝ માફ નહિ કરે. સંતબહેને તે
વાંચનારાઓના પ્રેમપત્ર, આક્ષેપપત્ર, ગાલીપદાન પત્રો વગેરેને તમારી સાથે કીટ્ટા કરી નાંખ્યા.
મારે મારા ઉપર ચાલશે. પણ અરેરે, તમે તે મારું આ સ્વપ્ન પણ અને હા, પરમાનંદ, ચાલુ માસની તા. ૨૯-૩૦ હું મુંબઈ ભાંગી નાંખ્યું! આવા નિર્દય કયારથી થઈ ગયા છે? આવું ત્યારે મારે ગરમાગરમ જલેબી અને ગાંઠિયા લેતા આવવું
હરભાઈ ત્રિવેદી અને આપણે જયાફત ઉડાવવી તેવા તમારા વચનને વળગી રહેશેને?
પુણ્યાત્માને નમ્ર અંજલિ. જ્યાં છે ત્યાંથી તા. ૨૯ મીએ મુંબઈમાં હાજર થઈ જજે. – પણ અરે હા, મારાં પત્ની કહે છે કે હું તે સાવ બેવકૂફ-બુદ્ધ લાગું તા. ૧૭-૪-૭૧ શનિવારના રોજ બપોરના ૧૧ થી ૧૨ ના છું! કહે છે કે તમે જયાં ગયા છે ત્યાંથી હવે તે જ સ્વરૂપે પાછા
ગાળામાં શ્રી પરમાનંદભાઇના દેહવિલયના સમાચાર મળ્યા, હું
સ્તબ્ધ બની ગઇ. આવી ખર્ચાતી ચિરવિદાય! આવી શકે જ નહિ. તમારા દેહનો તે નાશ કરવામાં આવ્યું
ચાર વર્ષ પહેલા પર્યુષણ વ્યાખ્યાનમાળામાં ભજન ગાવા જવાનું છે. પણ તેથી શું થઈ ગયું? તમે તે ત્યાંથી પાછા આવી શકાય
મારે બન્યું ત્યારે તેમના પરિચયમાં આવવાનું સદ્ભાગ્ય મને સાંપડયું. છે તેવી શ્રદ્ધા ધરાવનારાઓમાંના એક છોને? કે તે પણ મારે ત્યાર પછી તે ‘પ્રબુદ્ધ જીવન’ માટે હિન્દી તથા અંગ્રેજી લેખના ભ્રમ જ છે? જુઓને, આપણા છૂટા પડયા પછી તુરત જ બીજે અનુવાદ કરી આપવાની પ્રવૃત્તિ મેં હાથ ધરવાથી મારો શ્રી પરમાદિવસે તમે સેનગઢ ગયા હતા. પોતાના ભૂતકાળને યાદ કરતી
નંદભાઈ સાથે સંબંધ પિતા-પુત્રી જેવે ગાઢ બની ગયું. એમના
જવાથી એક વત્સલ પિતા ગુમાવ્યા હોય એવી લાગણી અમે પેલી નાનકડી બેબી રાજુલને અને તેના પિતાને મળવા. આપણે
બને અનુભવી રહ્યા છીએ. ' કરાર તે એ હતું કે આપણે બન્ને જઈશું. પણ આગલી રાતે
તેઓ જેટલા વિદ્વાન હતા એટલા જ વિનમ્ર હતા; જેટલા તમે ડે. નિર્મળ સાથે કહેવરાવ્યું કે તમે તે ડૅ. નિર્મળને લઈને નિર્ભય હતા એટલા જ નિ:સ્વાર્થ હતા. આ સર્વ ગુણાએ તેમના જવાના છે. ખેર ! પૂર્વજન્મના ઈતિહાસમાં અને પુનર્જન્મની વ્યકિતત્વને લોહચુંબક જેવું આકર્ષક બનાવ્યું હતું. વાતમાં મને શ્રદ્ધા નથી તે તમે જાણે છે એટલે તમે છૂ ટયા એમ - જેવું રુડું જીવન એ જીવ્યા એવું જ રૂડું મૃત્યુ એ પામ્યા. તમે માન્યું હશે. અને મેં પણ છૂટકારાને દમ લીધો ! સેનગઢની
એમને અંતિમ અંજલિ આપવા હું તેમના નિવાસસ્થાને ગયેલી.
તેમના ગંભીર મુખ પર સ્વસ્થ જીવન જીવ્યાની શાતિ અને મુલાકાત પછી તમે મને તમારા અનુભવે લખવાના હતા. હું તેની
કર્તવ્ય બજાવ્યાને સંતોષ ઝળકી રહ્યો હતો. પુષ્પ, ધૂપસુગંધ રાહ જોતો હતો. ત્યાં તે તમે જ જાણે કે પુનર્જન્મની વાતને સિદ્ધ અને પ્રાર્થનાના પવિત્ર વાતાવરણમાં કઠોર, કુરુપ અને કૂર લેખાતું કરવાના આશયથી આ વિશ્વમાંથી પરમાનંદ તરીકે ચાલ્યા ગયા. મૃત્યુ પણ જાણે મૃદુ મંગલ બની ગયું હતું! હવે શું બનશે એ તે તમે કયાં, કેવા પ્રકારને અવતાર લે છે શ્રી પરમાનંદભાઈનાં પત્ની મુ. શ્રી. વિજયાબેને આ વિકટ તેની ઉપર તથા અવતાર લીધા પછી સગાસંબંધીઓને કયારે, પળમાં જે ધૈર્ય અને હિંમત બતાવ્યા છે તેમાં મને એક સાચી કોને કોને ઓળખી કાઢવાના છે તેના ઉપર રહે છે. ત્યાં સુધી હું આર્યનારીના દર્શન થયાં છે. શાને જીવતે રહું કે તમે મને શેધતા ભાવનગર આવે?
આપણને સૌને સુંદર જીવન જીવવાનું પરમાત્મા બળ આપે! પણ જુએ પરમાનંદ, આ પુનર્જન્મની વાર્તામાં મને શ્રદ્ધા સદ્ગતનું એ જ સાચું સ્મારક અને તર્પણ છે. નથી. તમે તે વિચાર પણ કરશે નહિ. એક બીજું પણ કારણ
શારદાબહેન બાબુભાઈ શાહ
Page #124
--------------------------------------------------------------------------
________________
36
૨૮
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૫- ૭૧
*
* પૂજ્ય પરમાનંદભાઈ પરમ આનંદમાં લીન થઈ ગયા જેવું નામ તેવા જ ગુણ. દુનિયામાં વસતા માનવમહેરામણમાં જૂની અને નવી વિચારસરણી વચ્ચે, સમન્વય સાધવે એવી હંમેશા આવા અવધૂતે ગળીને વેઢે ગણી શકાય એટલા જ જેવા જાણવા તેમની વૃત્તિ રહેતી. જેની સાથે આંખની પણ ઓળખાણ થઈ મળે. પરમાનંદભાઈને જન્મ ધાર્મિક વૃત્તિવાળા અને ધર્મના સૂક્ષ્મ તેની સાથે કાયમ સંબંધ સાચવતા. એ રીતે મિત્રતા ટકાવી જાણકાર એવા પિતાને ત્યાં થશે. કુટુંબ પણ ખાનદાન અને ઉચ્ચ રાખવાની તેમની પાસે આગવી કળા હતી. પોતાના વિચારો સંસ્કારેવાળું એટલે નાનપણથી જ ઉચ્ચ સંસ્કારનું તેમનામાં સિંચન સામાને જણાવવા-સમજાવવા અને સામે માણસ માટે હોય કે થયું. મુંબઈમાં રહીને તેમણે ઉચ્ચ અભ્યાસ કર્યો. બી. એ., એલ. નાને તેની પાસેથી પણ નવું જાણવું અને તેમાંથી ગ્રહણ કરવા જેવું એલ. બી. થયા. એમના સમયમાં એટલે અભ્યાસ કરનારની ખૂબ હોય તે ગ્રહણ કરવું આ તેમની કાયમી વૃત્તિ રહેતી. આજના સંપઊંચી કિંમત અંકાતી અને આવા ઉચ્ચ શિક્ષણ ભણતા તેમના સહા- પ્રિધાન યુગમાં પણ કેઈની પાસેથી કંઈ પણ લાભ લેવાની ધ્યાયીઓ પણ તેમને લગભગ એવા જ સ્તરના પ્રાપ્ત થયેલા. એટલે બીલકુલ વૃત્તિ નહિ અને કોઈની સાથે વિચારને મતભેદ ભલે હોય તેમનાં જીવનમાં ઉચ્ચ સંસ્કાર આ રીતે ઉત્તરોત્તર રેડાતાં જ ગયા પણ એવી વ્યકિત સાથે પણ કોઇ અંશમાં મનભેદ નહિ–આ તેમને અને કોઈ પૂર્વજન્મના સંસ્કારના કારણે લક્ષ્મીના દાસ ન બનતા મેટામાં મેટે ગુણ ગણાય. તેમને ગમે ત્યારે જુએ તેમના મુખ દેવી સરસ્વતીના તેઓ ઉપાસક બન્યા. આ કારણે બી. એ. એલ. ઉપર પરમ આનંદ દષ્ટિગોચર થાય—એવું સ્ફટિક જેવું ચેક્કનું તેમનું એલ. બી. ની ડીગ્રી તેમણે પ્રાપ્ત કરી હોવા છતાં એને અનુકૂળ જીવન હતું. ૭૮ વર્ષની ઉંમરે પણ યુવાનને માટે અનુકરણીય એવી તેમની એવા બેરીસ્ટરીના ક્ષેત્રમાં તેમનું મન સ્થિર ન થયું. તેમની વૃત્તિ વિનેદ વૃત્તિ, અને આ ઉમરે પણ હરવા-ફરવાને, કુદરતી સૌન્દર્યના પ્રથમથી જ સમાજની અને દેશની સેવા કરવા તરફ વળી દર્શન અને પ્રવાસને અનહદ શેખ-આ રીતે તેઓ એક વિદ્યાએટલે ગાંધીજીએ આદરેલી સવિનય કાનૂનભંગની લડતમાં પણ
ર્થીનું જીવન જીવી રહ્યા હતા અને સાચા અર્થમાં તે એક પરિવ્રાજક તેમણે ભાગ લીધે. જૈન ધર્મની અંદર પ્રચલિત વહેમ સામે અને જેવા હતા. આ રીતે જોતાં જેવું ધન્ય તેમનું જીવન હતું, બરાબર બાળદિક્ષા તેમ જ અગ્ય દિક્ષા સામે તેમણે અવાજ ઉઠાવ્યો અને એવું જ ધન્ય તેમનું મૃત્યુ થયું. અંતિમ ક્ષણે પણ એ જ સૌમ્ય એવી વિચારસરણીવાળા મિત્રોને એકઠા કરીને તેની સામે આંદોલન
હાસ્ય તેમના મુખારવિંદ ઉપર અંકિત થયેલું જોવા મળ્યું. અંતિમ વખતે ઉઠાવ્યું. એ વખતમાં ધર્મ વિરૂદ્ધ વાત કરવી એ માટે સામાજિક તેમને જોઇને એમ કહેવાનું મન થયું કે “મૃત્યુ જ મરી ગયું.” શનિવારે ગુને ગણાતા હતા. એવા કઠણ કાળમાં તેમણે આવી ખોટી માન્ય- સવારે ઉપરના આધાતજનક સમાચાર સાંભળ્યા તેના આગલા તાઓ સામે બળ પિકાર્યો અને રૂઢિચુસ્ત સમાજને તે તેને દિવસે એટલે કે શુક્રવારે બપોરે ત્રણ વાગ્યે ‘પ્રબુદ્ધ જીવન’ ના આંખના કણાની માફક ખૂંચવા લાગ્યા. અમદાવાદમાં તે તેમની
પેઇજ પ્રફે લઇને હું તેમને ઘેર ગયો. પાંચ વાગ્યા સુધી અમે સામે એ જબરજસ્ત વિરોધ ઉભું થયું કે તેમને ન્યાતબહાર મુક- સાથે બેસીને તે વાંચ્યા. પાંચ વાગ્યે અમે સાથે ચા પીધી. સાડા વામાં આવ્યા. છતાં તેમની મક્કમતાને આંચ ન આવી અને મુંબ- પાંચ વાગ્યે મેં તેમની રજા માંગી. “પ્રબુદ્ધ જીવન’ના આ અંક ઈમાં શ્રી મુંબઈ જેન યુવક સંઘ નામની સંસ્થાની સ્થાપના સાથે બત્રીશ વર્ષ પૂરાં થતાં હતાં, એટલે એમણે વિનેદ કરતાં મને થયેલી તેમાં તેઓ જોડાયા અને શ્રી મણિલાલ મેકમચંદ શાહ જેવા કહ્યુ, “શાંતિલાલ, આ આપણે છેલ્લો અંક ને?” મેં પ્રત્યુત્તરમાં તેમને સાથી મળ્યા એટલે તેમનામાં વધારે જોશ આવ્યું અને બાળ- કહ્યું કે: “ના, આપણે છેલ્લો અંક એમ કેમ કહેવાય ! આ વર્ષને દિક્ષા અને અયોગ્ય દિશા તેમજ મેટા અને બેટા જમણવારે સામે છેલ્લો અંક એમ કહો.” મને એ વખતે ખ્યાલ પણ ન હતો કે તેમણે જબરી ઝુંબેશ ઉપાડી અને આ કામમાં તેમને ઘણા મોટા
સાચે જ આ અંક એમને છેલ્લે અંક બનવાને છે. શનિવારે સવારે પ્રમાણમાં સન્નિષ્ઠ સહકાર્યકરોને ટેકો પ્રાપ્ત થયું. એ સૌના સહ- જ્યારે તેમના મૃત્યુના સમાચાર સાંભળ્યા ત્યારે ઘડીક તો હું સ્તબ્ધ પ્રયાસથી વડોદરા રાજ્યમાં બાળદિક્ષાને અટકાવવાને લગતે કાયદો જ બની ગયે. અને મનમાં પ્રશ્ન થયો કે એકત્રીશ વર્ષથી દરરોજ કરાવવામાં તેઓ સફળ થયા. દરમ્યાન શ્રી મુંબઈ જૈન યુવક સંઘે સાંજના ચારથી પાંચના ગાળામાં જેઓ મારી સામે આવીને બેસતા પિતાનું એક પાક્ષિક પત્ર “પ્રબુદ્ધ જૈન” શરૂ કર્યું હતું, જેને પાછ- એવી આ માનવકોષ્ઠ ભવ્ય મૂર્તિના હવે શું કોઈ દિવસ દર્શન જ ળથી “પ્રબુદ્ધ જીવન' નામ આપવામાં આવ્યું. તેનું સંપાદનનું કામ નહિ થાય? મારા માટે આ કેવી અસહય ઘટના ગણાય? પણ જે પરમાનંદભાઈને સોંપવામાં આવ્યું અને પોતાના વિચાર સચોટ રીતે સત્ય હતું તેને સ્વીકાર્યા સિવાય છૂટકો જ નહોતું એટલે મનને વ્યકત કરવાનું તેમને આ ભારે મોટું સાધન પ્રાપ્ત થયું. તેમની રાહ- મનાવ્યું. એમ વિચારીને કે એમની સાથેના ૩૧ વર્ષના સતત સંપબરી નીચે આ સંઘ સ્થિર થયે અને તેમની તથા સંઘની પ્રતિષ્ઠામાં ર્કથી મારા જીવનનું પણ જે ઘડતર થયું છે તે મારી માટે ઓછી પણ વધારે થતો ચાલ્યો અને છેવટે તો એવી પરિસ્થિતિ આવી કે
ધન્યતા ન ગણાય. આ વિચાર સાથે એવે સંકલપ કરવાનું મન થયું
કે તેઓનું જે કામ આજ સુધી સંપૂર્ણ નિષ્ઠાથી કર્યું છે, તે કામને લોકોની માન્યતા એવી થઈ ગઈ કે “મુંબઈ જૈન યુવક સંધ એટલે
હવે આંચ ન આવે- તેમાં ઊણપ ન આવે–એ માટે મારે મારા પુરતું પરમાનંદભાઈ ” અને “ પરમાનંદભાઈ એટલે મુંબઈ જૈન યુવક સતત પ્રયત્નશીલ રહેવું. રાંધ.” પરમાનંદભાઈના કાર્યમાં અને તેમના મનમાં સંઘની ઉન્ન- સંસારી હોવા છતાં જેણે આદિથી તે અંત સુધી ચારે તિને જ વિચાર વીશે ક્લાક રમત હોય. પોતાની પ્રતિષ્ઠાના ભાગે અને વિચારે સાધુ-જીવન ગાળ્યું અને નાના તેમ જ
| દિલમાં પિતા વિશે ખૂબ ખૂબ આદર પ્રગટાવીને જેમણે ચિર વિદાય પણ સંઘની પ્રતિષ્ઠા વધારવામાં તેઓ તન્મય રહેતા. એટલે સંઘના
લીધી એવા પરમ આનંદમાં લીન થયેલા પરમાનંદભાઈને મસ્તક કાર્યકરો અને તેમની વચ્ચે અરસપરસ આદર સચવાઈ રહ્યો. નમી પડે છે. એમની ખેટ તેમના પત્ની તેમ જ તેમની પાંચ તેમના ગુણો વિશે વિચાર કરીએ છીએ ત્યારે, તેમની સાદાઈ, તેમની પુત્રીઓને તે ખૂબ ખૂબ સાલશે, પરંતુ સંસ્થા સાથેના તેમના સચ્ચાઈ, તેમની સત્યનિષ્ઠા, તેમને વિવેક, તેમનું સૌજન્ય, તેમની ગાઢ સંબંધને કારણે સંસ્થાએ શું ગુમાવ્યું તેને ટૂંકમાં કહેવું હોય માનવતા, તેમની અપરિગ્રહ વૃત્તિ, તેમને માનવપ્રેમ અને તેમની તે એમ કહી શકાય કે, “યુવક સંઘને આત્મા ગયે, અને પ્રબુદ્ધ વિનોદવૃત્તિ- આ બધાં સદ્ગણે નજરની સામે ચિત્રપટ દર્શનની જીવનને પ્રાણ ગયો.” તેમના આત્માને શાશ્વત શાંતિ મળે એવી માફક તરવરે છે. નાનામાં નાના માણસની કાળજી, તેની સાથેનું પ્રભુ પાસે પ્રાર્થના. તેમનું વર્તન-આ જોઈને પણ તેમના પ્રત્યે માનની લાગણી ઊપજે.
શાન્તિલાલ ટી. શેઠ
Page #125
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૫-૭૧
પ્રબુદ્ધ જીવન
ભાવનાશીલ સજ્જનની ચિરવિદાય
બે ત્રણ વર્ષ ઉપર મુ. પરમાનંદભાઇ તેમનાં દીકરી ગીતાબહેનને ત્યાં અમદાવાદ આવ્યા હતા. આવ્યા હતા થૅાડો વખત આરામ કરવા પરંતુ સાથે સાથે તેમના મનમાં સતત પ્રબુદ્ધ જીવન’ અને જૈન યુવકસંઘના કાર્યની રટણા રહેતી. તેથી પર્યુષણ વ્યાખ્યાનમાળા અંગે કે ‘પ્રબુદ્ધ જીવન’ના લેખા અંગે તેમની કામગીરી ચાલુ જ રહેતી. આને અંગે અનેક સંપર્કો અને મુલાકાતો પણ તે પતાવી
લેતા.
એક બપોરે હું તેમને મળવા ગઇ. ‘પ્રબુદ્ધ જીવન' સંબંધી, શિક્ષણ સંબંધી, આધુનિક જીવનનાં મૂલ્યો સંબંધી અનેક વાતચીત થઇ. માત્ર આ એકાદ કલાકની જ મુલાકાતે તેમણે મારી સાથે મમતાના નાતા બાંધી લીધા. Plain living અને H gh thin king નેt ગઇ. પેઢીના મૂર્તિમંત આદર્શ મને તેમના ચારિત્ર્યમાં ચરિતાર્થ થતા જોવા મળ્યો. તેએ કહેતા કે “મારે ઘણી દીકરીઓ છે,” અને એ ઘણીમાં મારું નામ પણ તેમને હૈયે નોંધાઇ ગયું. ત્યારથી ‘પ્રબુદ્ધ જીવન' દ્વારા અમે એકબીજાના સંપર્કમાં રહ્યા.
શીળું, પારકાને પેાતાનાં કરી લેવાની કળવાળુ વ્યકિતત્વ, બાંધી દડી, ખાદીના સ્વચ્છ સાદો પોશાક અને ચશ્મા પાછળ ચમકતી મેધાવી વહાલસાયી આંખોથી એ સામાનું હૃદય જીતી લેતા. તેમના જીવનની એક લાક્ષણિકતા મારા હૈયે વસી ગઇ, તે હતી તેમની પ્રગતિશીલતા. જમાનાને ઓળખીને તેની સાથે તાલસેકદમ પગ ઉપાડવાના તેમના સ્વભાવને કારણે જ યુવાન પેઢીની મૈત્રી તે કેળવી શકયા હતા. જૈનસમાજ માટે પોતાની ભાવનાને બુદ્ધિ અને ક્લમથી કામગીરી શરૂ કરી એના વર્તુળને વધારે ને વધારે વિશાળ કરી તેમણે બૃહદમાનવજીવન સુધી પહોંચાડી એ તેમની વિશેષતા. જૈન સમાજનું મુખપત્ર બની રહેવાને બદલે સમગ્ર માનવજીવનને સ્પર્શનું મુખપત્ર બની રહેવામાં જ ‘પ્રબુદ્ધ જીવન’ના ઉત્તરશત્તર વિકાસ થયેલા છે. એ વિકાસયાત્રા એ તેના તંત્રીના માનસની
પૂણ વિકાસયાત્રા હતી. એ જ રીત તેમણે પર્યુષણ વ્યાખ્યાનમાળામાં પણ અપનાવી. ગઇ પર્યુષણ વ્યાખ્યાનમાળા વખતે તેમની સાથે લાંબા પત્રવ્યવહાર થયા. પરિણામે તેમની પાસેથી મમતા અને વાત્સલ્ય મેળવ્યાં. વૃદ્ધત્વને સાહિજક રીતે અપનાવી લેતા એ ચિરયુવાન આત્માની એ છેલ્લી મુલાકાત હશે એમ કયાં જાણ્યું હતું?
આજે તે એ સંસ્મરણા વાગેાળવાં રહ્યાં. મુ. પરમાનંદભાઇનો ક્ષરદેહ આપણી વચ્ચે નથી. પરંતુ તેમના આત્માની મહેક ધરતીને પહેલી વર્ષાથી પ્લાવિત કરીને રેલાતી સાડમની પેઠે આપણા અંતરને સ્નેહપ્લાવિત કરે છે. તેમની ભાવના અને આકાંક્ષાઓને અનુરૂપ ‘પ્રબુદ્ધ જીવન’ સતત પ્રગતિશીલ રહે તે તેમની સાચી અંજલિ છે. તેમનું જીવન આપણા જેવા અનેકને માટે પ્રેરણાદાયી નીવડો. તેમની મનોકામના પ્રમાણે સતત કાર્યરત અને સેવાભાવી જીવન તેમણે વ્યતીત કર્યું. એવા મહાનુભાવને માટે તો એટલું જ કહી શકાય કે:—
“મૃત્યુને જીતી જીવને, જીવનને જીતી મૃત્યુમાં સાંકડી સીમ. તોડીને, સ્વયં શાશ્વત એ થયા.”
માનવદેહના તો આખરે અંત છે જ, પરંતુ આવું મંગલ મૃત્યુ અને શાન્ત અંતિમ પળેા ભગવવાનું વિરલાને લલાટે જ લખાયું હોય છે. તેમને માટે “મંગલમંદિર” ના દ્રાર સદૈવ ખુલ્લું જ હાય. તેમના કાર્યોની પર પરાને જીવંત રાખી તેમના જીવનની સુવાસને સવ મહેંકતી રાખીએ.
સુસ્મિતા હેડ
co
૨૯
સનિ વિચારકની વિદાય
બસની એક લાંબી કતાર હતી, ત્યાં એક સૌમ્ય અને વયોવૃદ્ધ ખાદીધારી આવી પહોંચ્યા. તેમણે બસની કતારમાંથી કોઇ એકને પૂછયું : ‘તમે કાટમાં જાઓ છે?” પેલા સજ્જને હા કહી. ‘તે મારું એક કામ કરશે’? ‘શું?” બસની કતારમાંના સજ્જને પૂછશું. ‘આટલું મેટર જરા પ્રેસમાં પહોંચાડી દેશે! સરનામું કવર ઉપર છે.' એ સૌમ્ય અને વયોવૃદ્ધ માણસ હતા શ્રી. પરમાનંદ કાપડિયા. એમના આત્મજ સમા ‘પ્રબુદ્ધ જીવન માટેની સામગ્રી પ્રેસને સમયસર પહોંચે એ માટે તેઓ ઘણીવાર આટલી હદે કાળજી લેતા હતા.
‘પ્રબુદ્ધ જીવન’નું ૩૨ વરસ સુધી એકધારૂ સંપાદન કરનાર અને એની સામગ્રી માટે ૭૮ વરસની વયે કોઇ પણ શ્રમ લેવા તૈયાર એવા શ્રી પરમાનંદ કાપડિયાના હમણાં દેહવિલય થયા ત્યારે એક હરતીફરતી સંસ્થા આપણી વચ્ચેથી વિલય પામી હોય એવા અનુભવ ઘણા બધાએ કર્યો.
આપણે ત્યાં વિચારપત્રો વધુ નથી એવી ફરિયાદ ઘણા વખતથી રહ્યા કરે છે; વિચારપત્રની વિભાવના પણ ધીરે ધીરે વિસરાઈ જતી હોય એમ લાગે છે—એમ છતાં ગયા દાયકામાં જ શ્રી. ગટુભાઇ ધ્રુવના અવસાન સાથે બંધ પડેલ ‘જયોતિર્ધર’ તથા શ્રી પરમાનંદ કાપડિયાએ બત્રીસ વરસ સુધી જેને સૂત્રસંચાર કર્યો હતા એ ‘પ્રબુદ્ધ જીવન’ જેવાં પત્ર, વિચારપત્રો કેવા હોઇ શકે એની યાદ આપી શકે છે.
સામાજિક, રાજકીય, સાહિત્યક અને બીજા ઘણા સ્તર પર ઘટનાઓને નિરપેક્ષ રીતે અને એક જ ત્રાજવા પર મૂલવનાર પામાં ‘પ્રબુદ્ધ જીવન’નું સ્થાન હતું; તમને પરમાનંદમાઇના અભિપ્રાય સાથે મતભેદ હોઇ શકે; કોઇ વાર એમના મૂલ્યાંકનના ધારણ વિશે પણ તમે એમનાથી જુદા પડી શકો, પણ એમની નિષ્ઠા વિશે કયારેય કશું પણ કહી શકાય નહીં. એટલે જ બહુ ઓછી વ્યકિત માટે વાપરી શકાય એવું ‘સંનિષ્ઠ’ વિશેષણ કોઇ પણ સંકોચ વિના શ્રી પરમાનંદ કાપડિયા વિશે ઉપયોગમાં લઇ શકાય.
તમે એમની જોડે સંમત થતા નથી એમ તેઓ જાણે ત્યારે કયારેય તમને જુદી પાંગતના ગણી તેઓ અવગણના નહીં કરે. એ તમારી સામે બેસશે-તમારી જોડે ચર્ચા કરશે. પેાતાનું દષ્ટિબિંદુ સમજાવવા મથશે, તમારૂ દષ્ટિબિંદુ સમજવા મથશે. આમ એ સુધારક હતા, પણ સુધારકનું ઝનુન એમનામાં ન હતું, એમની પાસે ઔદાર્યના એક સવિશેષ ગુણ હતા.
‘પ્રબુદ્ધ જીવન’ માટે ઉપયોગી એવી કોઇ સામગ્રી કોઇ વ્યકિત પાસેથી મળી શકે એમ છે એવું તેઓ જાણતા ત્યારે એ ગમે તેવી નાની વ્યકિત હોય, તો પણ તેની પાસે સામે ચાલીને માગણી કરવામાં નાનમ અનુભવતા નહીં. અને ગમે તેવી મોટી વ્યકિત જોડે પેાતે અસંમત થતા હોય, તે એ વિશે ખુલ્લેઆમ લખતાં તે ક્લેમ સંકોચતા નહીં.
સમાજસુધારાની એમની પ્રવૃત્તિઓમાં પણ સાહિત્યદષ્ટિ હંમેશાં રહેતી. પર્યુષણનું જૈન સમાજનું પર્વ તેમણે સર્વધર્મસમન્વયનું પર્વ બનાવી દીધું હતું અને ત્યારે વિચારકો અને કવિઓ પાસેથી કવિતા, સાહિત્ય, જીવન વગેરે વ્યાપક વિષયો પર તેઓ પ્રવચનો યોજતા હતા. આ શ્રેણી માટે વકતાની પસંદગી કરવામાં પણ તેઓ જે ડ્રામ ઉઠાવતા તે આદર્શ હતા. કોઇક વકતા સારું બોલે છે એમ સાંભળે તે જાતે એને સાંભળવા જાય, અને પછી પોતાના અભિપ્રાય બાંધે. એમનું પોતાનું ગદ્ય તેમના બે પ્રગટ થયેલાં પુસ્તકોમાં જ નહીં, પણ પ્રબુદ્ધ જીવનના સાતસે ઉપરના અંકોમાં વેરાઇને પડ્યું છે. આ ચિન્હનાત્મક ગદ્યમાંથી સ્થાયી મહત્ત્વના લખાણોને ગ્રંથસ્થ કરીને જ એમનું સાચું તર્પણ કરી શકાય.
હરીન્દ્ર દવે
Page #126
--------------------------------------------------------------------------
________________
3
પ્રબુદ્ધ જીવન.
તા. ૧૬-૫-૭૧
બબાણ વર્ષો જૂની. ૧૯ર૮ આ
સ્વતંત્ર ચિન્તક પરમાનંદભાઈ
પૂ. પરમાનંદભાઈના અવસાનના સમાચાર મળતાં મને ઘણે આઘાત લાગ્યો છે. મને કલ્પના પણ નહોતી કે એમને અંત અત્યારે આવી શકે. ઊલટું, દિલમાં અત્યારથી અપેક્ષા હતી કે પર્યુષણના પ્રસંગે મળીશું, અને અત્યારથી જેની ચર્ચા મારે એમની સાથે કરવી હતી એવી કેટલીક વાત મનમાં નોંધી રાખી હતી. એટલે એચિંતા આ સમાચાર મળતાં મારા દિલને બહુ ખિન્નતા લાગી છે.
.
ના
અંત
પાસની. મામાદેવી
જ
શકે. ઊલટું, દિલમાં અત્યારથી .
જેમની સાથે તત્વની ચર્ચા કરવી ગમે અને જેમને અભિપ્રાય પૂછીને પોતાના અભિપ્રાયેની ચકાસણી કરવી ગમે એવા તેઓ હતા. આજે તો એવા ખૂબ ઓછા લોકો રહ્યા છે. એમના વિચારે સ્વતંત્ર ને મૌલિક હતા, ને એ એમના વ્યકિતત્વનું ભારે આકર્ષણ હતું. ઘણી વખત મને કોઈ પ્રશ્ન ઊભું થતાં, આ વિશે પરમાનંદભાઈ શું માનતા હશે? એ જાણવાની ઇચ્છા થતી, અને એમની સાથેની વાતચીતમાં તેમ જ “પ્રબુદ્ધ જીવનમાંનાં એમના લેખો અને ‘પ્રકીર્ણ નેધ' દ્વારા એમના વિચાર જાણીને હું સંતોષ મેળવતે. એમના એ વિચારે સ્વતંત્ર ને મૌલિક હોવા છતાં એવા સમતોલ અને વિવેકપૂર્ણ હતા કે ભાગ્યે જ એમાં મતભેદ દર્શાવવાને પ્રસંગ આવ્યો હોય.
એમનું બીજું લક્ષણ પોતે જે જોયું હોય અથવા વિચાર્યું હોય એ બીજાની આગળ નીડરપણે રજૂ કરવાનું વલણ હતું. બીજા બોલે તે પહેલાં બેલવાની હિંમત ખૂબ ઓછા લોકોને હોય છે. સ્વ. પરમાનંદભાઇમાં એ હિંમત પૂરેપૂરી હતી. પેતાની મેળે વિચાર કરે, અને એ વિચાર પછી નિખાલસતાથી દર્શાવે. પૂરે વિચાર કર્યા વિના કોઈ દિવસ ન બોલે, પણ પૂરો વિચાર કર્યા પછી બેલવાને ડર ન રાખે. એ મૌલિકતા અને એ નીડરતાને લીધે મને એમને માટે ખૂબ માન હતું.
ત્રીજું લક્ષણ એમનામાં હતું તે બીજાના વિચારો જાણવાની ઇરછા અને બીજાઓના અભિપ્રાયને માન આપવાની તૈયારી. પોતે સ્વતંત્ર વિચારક હતા, તે પણ બીજાઓના વિચારે જાણવા હંમેશ આતુર રહેતા. એમાં એમની મેટાઈને વિવેકશકિત દેખાઈ આવે છે.
વિદ્યા–અથી પરમાનંદભાઈ
પરમાનંદભાઇ સાથે ઓળખાણ વર્ષો જૂની. ૧૯૨૮ આસપાસની. મામાદેવીના મંદિર પાસે એમની ઝવેરાતની પેઢી. ધંધા અર્થે બે-પાંચ વાર મળવાનું થયું હશે. ચિત્ત પર એ ટાણે એમની એક સજજન ઝવેરી તરીકેની છાપ પડેલી એ આજ સુધી અકબંધ જળવાઈ રહી છે. પછી બાર વરસ બહારગામ રહેવાનું થયું. ૧૯૪૨માં પાછો મુંબઈ આવ્યો ત્યારે રહેવાનું થયું. ચિપાટી રેડ પર, મારું અને પરમાનંદભાઇનું નિવાસસ્થાન એક જ મહોલ્લામાં. અઠવાડિયામાં બે-ચાર વાર રસ્તામાં ભટકાઇ જઇએ. ગોષ્ઠી કરતાં ભેળા ચાલીએ. સજજન સાથે તે સાત પગલાં ભરીએ એટલે મૈત્રી. એમ ભાઇબંધી થઈ ગઈ. ૧૯૫૦ થી હું સાહિત્યક્ષેત્રે રસ લેતે થયો અને ભેરુબંધી વિકસી. અંતરની ગૂઢ વાત કરી શકીએ એટલે નિકટને પરિચય થઈ ગયો. એમાંથી પરમાનંદભાઈના અંતરંગનાં કેટલાંક રૂપાળાં સ્વરૂપે જોવા મળ્યાં.
પરમાનંદભાઈ સજજન હતા --નખશીખ સજજન. કામઢાઆળસ સાથે એમને આડવેર. સાદગીપ્રિય. એમના વ્યકિતત્વમાં કયાંય ડોળ કે આડંબરનું નામનિશાન નહિ. જેવા કુટુંબપ્રેમી, એવા જ મૈત્રીના ભૂખ્યા. સત્યવકતા. અંતરની વાત નિખાલસપણે નીડરતાથી રજૂ કરવામાં માનનારા. છેતરપિંડી કે દંભ જાણે એમના હાડમાં જ નહિ, જાતસંશોધન એ એમને મોટામાં મોટો શોખ. પોતે કયાંક ભૂલ તો નથી કરી બેઠાને? એ એમને ચિત્તાને વિષય. નિજાનંદી. રત્ન તેલવાને ઝીણે ત્રાજવે સાચજૂઠને તેલ કરવાની ટેવવાળા. જ્યાં અસત્યની, દંભની, ગેરઇન્સાફની, છેતરપિંડીની કે અંધશ્રદ્ધાની ગંધ આવે ત્યાં એમણે અવાજ ઊઠાવ્યો જ હોય. પણ એ વિરોધમાં સાચકલાઈને રણકે સે ટકા. મીઠાશ જાળવીને કડવી વાત કહેવાની એમનામાં કુનેહ. ખેલદિલ. પોતે ભૂલ કરી બેઠા એવું લાગે કે તરત જ નિરાંકચ એકરાર કરી મનના અજંપાને ધોઈ નાખે. કોઈની શેહમાં દબાય નહિ અને કોઈને પેતાની શેહમાં આંજી નાખવાને એમને અભરખે નહિ. નિ:સર્ગ અને પ્રવાસના રસિયા. વ્યવસ્થા અને શિસ્તના પૂરા આગ્રહી, અને છતાં સમય પારખીને બીજાની મર્યાદા સમજીને બાંધછોડ કરવા જેટલા ઉદારચિત્ત.
પણ પરમાનંદભાઈને જે આગ ગુણ મને સ્પર્શી ગયે તે એમને “વિદ્યાર્થીગુણ’ ભારેના જિજ્ઞાસુ. પ્રગતિ સાથે કદમ મિલાવીને ચાલનારા. જબરા જ્ઞાનતરસ્યા. કયાંયથી, કોઇની પણ પાસેથી કંઇ જાણવાનું મળે તે એ વિનમ્ર વિદ્યાર્થીની હેસિથતથી શીખવાની એમની તાલાવેલી આશ્ચર્યજનક હતી. જેવા જ્ઞાનપિપાસુ, એવા જ સમાજવત્સલ. જૈન સમાજને લાગેવળગે છે ત્યાં સુધી તે તેઓ વિલીન થતા જતા પંડિતયુગ અને પાંગરતા પ્રયોગશીલ યુગ વચ્ચેના સંસ્કાર વિનિમયના કદાચ એક માત્ર વાહન હતા.
જાતસ્ય હિ ધ્રુવે મૃ:- એ ખરી વાત. પણ આવા સજજન મિત્ર, હંફાળા સ્નેહી અને દંભવિહીન સમાજસેવક સદેહે અવસાન પામે છતાં યે લોકહૈયામાં તે જીવતા જ રહે છે. એમની ખોટ પછી આસાનીથી પુરાતી નથી. પરમાનંદભાઇ જીવતાં જ એટલા શાંતિપ્રિય હતા કે એમના આત્માને પરમાત્માના પરમધામમાં અશાંતિ સંભવે જ નહિ. '
રસિક ઝવેરી
એમની અંતિમ ઘડી સુધી તેઓ સ્વસ્થ ને સભાન રહ્યા, એમાં એમની એ કાયમની જાગૃતિને સંકેત છે. તેઓ અંત સુધી વિચાર કરતા રહ્યા, અને એ વિચારેને લાભ ને માર્ગદર્શન નમ્રતાથી ને ઉદારતાથી ઘણાને આપતા રહ્યા. * છેલ્લા ચાર વર્ષથી હું એમના નિકટના પરિચયમાં આવ્યો હતો, ને એમની મિત્રતાથી મારું જીવન અનેક રીતે સમૃદ્ધ બન્યું હતું. પ્રબુદ્ધ જીવન’ હું ત્યારથી નિયમિત રીતે ને દર વખત પૂરેપૂરું વાંચતો આવ્યો છું. અને “પર્યુષણ વયાખ્યાનમાળા” માં ભાગ લઈને એ દિવસની પવિત્રતા, મંગળમયતા ને સાધનાને અનુભવ કરીને હું મારી પોતાની જાતને ભાગ્યશાળી ગણતો આવ્યો છું. એ ઋણ માટે અને સવ. પરમાનંદભાઇ સાથેનાં એ અવારનવારનાં મિલને, વાતચીત અને પત્રવ્યવહાર માટે હું મારા દિલમાં એમનું મરણ હંમેશ તાજું રાખીશ; અને આજે એમને સાચા માનથી ને આદરથી અંજલિ આપીને સાંત્વન અનુભવું છું. એમના સંસ્કારેને વારસે ને પ્રેરણા આપણા સમાજમાં રહે એ એમનું કોષ્ઠ સ્મારક હશે. એ મારા દિલની આશા ને પ્રાર્થના છે. એમના ગયાના દુ:ખની વચ્ચે એમનું એ કાર્ય ને એ સ્મરણ આપણા માટે આશ્વાસનરૂપ રહેશે.
ફાધર વાલેસ
Page #127
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૫-૭૧
પ્રબુદ્ધ જીવન
‘મુંબઈ આવા તેા જરૂર મળજો’
એમના જીવનના ઊંડાણને પામી શકું એવા ધનિષ્ઠ સંબંધ મારે શ્રી પરમાનંદભાઈ સાથે હતા એમ તે હું ભાગ્યે જ કહી શકું એમ છું. મુંબઈની ઉપલી ધારાસભામાં હતો ત્યારે કુમારવાળા શ્રી બચુભાઈ રાવત પાસે આવ્યા હશે અને મારી એમની સાથે અચાનક મુલાકાત થઈ હશે ત્યારથી માંડીને એ સ્વર્ગસ્થ થયા ત્યાં સુધીમાં મારી અને એમની વચ્ચે વધારેમાં વધારે પાંચ-સાત મુલાકાત થઈ હશે. પણ કેવી મુલાકાત ! ખાસ્સા કલાક બે કલાક બેસીએ અને ચાલુ પ્રશ્નો ઉપર અને સનાતન પ્રશ્નો ઉપર વિચારોની આપ-લે કરીએ. મુલાકાતને અંતે એમને આનંદ થતા જ હશે, કારણ એ જ્યારે અમદાવાદ આવે ત્યારે અચૂક મને ખબર આપે, મારે ત્યાં જમવા આવે અને અલક-મલકની વાત કરી છૂટા પડે. મને તે આનંદ થતા હતા, કારણ જેટલા સમય એ અહીં રહેતા તે સમયમાં હું એમને બે ત્રણ વાર જરૂર મળતા અને એમની સાથે ચર્ચાએ કરી એક પ્રકારની વૈચારિક વિશદતા મેળવતા.
એમની બે લાક્ષણિકતાઓ મને ખૂબ ગમી છે. એક હતી ગાળ ગાળ વાતા ન ચલાવી લેવાની એમની આવડત અને બીજી વિચારની જે ભૂમિકા ઉપર તમે સંમત થયા હ। ત્યાંથી તમને ચલિત ન થવા દેવાની એમની આવડત.
અમારો પહેલવહેલા પરિચય થયા ત્યારે લેકશાહીની ચર્ચાઓ ઠીક ઠીક થતી. પ્રશ્નના ઉકેલે અમુક સમયમર્યાદામાં ન લાવી શકાય તેા લોકોને લાકશાહી ફાવે ખરી ! મતાધિકાર આપીને રાજકીય સમાનતા આવ્યા પછી આર્થિક અને સામાજીક સમાનતા લાવતાં કેટલેા સમય જવા જોઈએ? એ તે। એમજ ચાલે, બધે લાકશાહીઓમાં થેાડી ઢીલાશ, થેાડા વિલંબ તે! હાવાના જ એમ હું કહું તેા એ તરત કહેતા કે આપણે લેાકશાહીનું વિશુદ્ધ સ્વરૂપ અહીં વિકસાવવું જોઇએ અને ઓછામાં ઓછા સમયમાં વધારેમાં વધારે માણસાને લાકશાહીની હૂંફ પહેોંચી જાય એ રીતે વ્યવસ્થા કરવી જોઈએ. એ ચર્ચામાંથી લેાકશાહી પણ સમાજવ્યવસ્થા માટેનું પૂર્ણ સ્વરૂપ નથી, લાકશાહીને પણ એની આગવી મર્યાદાઓ હોય છે એવા નિર્ણય ઉપર અમે આવ્યા હતા અને એમાંથી લેાક્શાહીની મર્યાદાઓ ઉપર વ્યાખ્યાન આપવાનું પણ એમણે મને આમંત્રણ આપેલું. (એ વ્યાખ્યાન કદી અપાયેલું જ નહિ કારણ તે વખતે હું મુંબઈ જઈ નહાતા શકયા.)
ગયા વર્ષની પર્યુષણ વ્યાખ્યાનમાળામાં એમણે મને થાડા વ્યાખ્યાન વિષયો જણાવવાનું સૂચવ્યું અને મેં ત્રણ ચાર વિષયો લખ્યા પણ ખરા, એમાંથી તત્ત્વજ્ઞાન વિ. સત્ત્વજ્ઞાન ” એ વિષય એમણે પસંદ કર્યો, પણ સત્ત્વજ્ઞાનથી હું શું સમજું છું અને શું કહેવા માગું છું એ જાણવા માટે એમણે મને બે કાગળા લખેલા. જ્યારે હું મારો અર્થ પૂરેપૂરા સ્પષ્ટ કરી શકયો ત્યારે જ એમણે એ વિષય સ્વીકાર્યો અને વ્યાખ્યાન વખતે ઓળખાણ આપતાં ‘દામ્મુભાઈ આ વિષયને નવી દષ્ટિથી સમજાવવા માગે છે’ એમ પણ કહ્યું. એમના અવસાનના એક અઠવાડિયા પહેલાં એ મારે ત્યાં જમવા આવેલા ત્યારે બે કૉંગ્રેસની એકતાની વાતા થયેલી. એમણે એવી એકતા થવી જોઈએ અને હવે સંસ્થા કેંગ્રેસ પોતાના જુદા ચાકો રાખે એને કંઈ અર્થ નથી એવા વિચાર જણાવેલા, મે' માટે વિચાર સ્પષ્ટપણે જણાવેલા નહિ એટલે એ એમ સમજેલા કે હું પણ એમના વિચાર સાથે સંમત છું. પછી અમે બે મિત્રાએ અને મેં - એકતાની વાર્તાને વિરોધ કરતું નિવેદન બહાર પાડેલું તે એમના વાંચવામાં આવ્યું અને એમણે મને તરત જ ફોન કર્યો. ‘તમે તા એકતાની વાતમાં સંમત થયા હતા અને આ નિવેદન તા કંઈ જુદી જ વાત કરે છે. મે કહ્યું : ‘મેં તે દિવસે મારા વિચારે જણાવેલા જ નહેાતા, કાલે આપને મળીશ ત્યારે આપણે એ વિષય ઉપર ચર્ચા
BR
કરીશું' અને અમે દોઢ ક્લાક ચર્ચા કરી...મારી વાત હું એમને ગળે ઉતારી શક્યા એને મને સંતેષ થયો. મેં કહ્યું : વડા પ્રધાન ઈન્દિરાબહેન એકતાની વાત ચાલુ કરે એના કંઈ અર્થ છે. ઇતિહાસમાં કોઈ રાજકારણીને ન મળે એવી ભવ્ય જીત એમને મળી છે. એ એમ કહે: ‘મિત્રો, હું કહેતી હતી કે મારી રીતે જ યોગ્ય છે અને કૉંગ્રેસને બચાવવી હોય તે હું કહું છું તે જ રસ્તે સ્વીકારવા પડશે. તમે મારી વાત ન માની. કંઈ નહિ. હવે તે તમને ખાતરી થઈ ગઈ હશે કે પ્રજા કોની વાત માને છે. આપણે તે આપણા કાર્યક્રમ અમલમાં મૂકવા છે અને મારી રીતે. જે ભાઈઓ અને બહેના બહાર રહ્યાં હાય તે જરૂર આવીને આ કાર્યક્રમમાં મદદરૂપ થઈ શકે છે. એમના સ્વમાનને વાંધો આવે એવું કશું જ અમારા તરફથી નહિ થાય એમ કહેવાની ભાગ્યે જ જરૂર છે.’· આ સિવાય બીજા કોઈ પણ સ્થાનેથી કે બીજી કોઈ પણ વ્યકિત તરફથી એકતાની વાત થાય તે એમાં બીજી ગંધ આવે એ સ્વાભાવિક છે.
પછી તો અમે યોગ ઉપર, પુનર્જન્મ ઉપર અને રાજકારણ ઉપર ઘણી ઘણી વાતેા કરી અને છુટા પડયા. અને ‘મુંબઈ આવ તે જરૂર મળજો.' એ એમનું છેલ્લું વાકય કદી કામિયાબ થશે જ નહિ એવી તે વખતે શંકા પણ નહોતી આવી.
અને છતાં જે થવાનું હતું તે થયું. જે સ્વસ્થતાથી એ જીવ્યા એ જ સ્વસ્થતાપૂર્વક એમણે દેહત્યાગ કર્યો.
શબ્દાંજલિ
( પરપરિત હરિગીત )
કેટલું ઓછું ફરી જલ્દી તમે થાકી ગયા!!!? લાખ મિત્રો આપનાં અહિંયા રહ્યાં ને લાખ કામા છે પડયાં
सर्वेऽपि सज्जनः कश्चित् सरल: विरलो जन । પ્રાણીમાત્ર તરફ સાચી સજ્જનતા બતાવનાર આવા સરળ માણસે ખરેખર વિરલ જ હોય છે.
દાનુભાઈ શુકલ
એટલે તા આપના સ્વજનોની સાથ સહુ મળી સાથે રહ્યાં
જિંદગી આખી કર્યાં તોય કેટલાં ધુરાં અને કંઈ કેટલાં બાકી રહ્યાં......
કેટલું ઓછું ફ્રી જલ્દી તમે થાકી ગયાં !!!?
33
પથ કેટલા લાંબા સહજમાં આપ કાપીને ગયા
હાથતાળી દે લીધું નિર્મમ બની મુખ ફેરવી
ના સ્હેજ રોકાઇ રહ્યાં સંતોષ લેવા એટલા
૩૧
જે રહ્યો કે ચિહ્નચરણનાં
આપ છો આંકી ગયા
કેટલું ઓછું ફ્રી જલ્દી તમે થાકી ગયાં!!!?
ખમાં આવી ગયા એ કાળથી
ટક્કર તમે લીધાં કરી
ને જિંદગીને કોઈ મૃત પેય શી આપે સતત પીધાં કરી
દિલ મુલાયમ કો શિશુસમ કેટલું કોમળ હતું, તે—
અકાળે કાળથી પાકી ગયાં.
કેટલું ઓછું ફરી જલ્દી તમે થાકી ગયાં ! ! ! ? સુશીલા ઝવેરી
Page #128
--------------------------------------------------------------------------
________________
૩૨
પ્રબુદ્ધ જીવન
ગુણગ્રાહી પરમાન ભાઈ
૧૯૪ની સાલ અને કદાચ ઓકટોબરના દિવસેા હતા. રાજ વહેલી સવારૅ પંચગીનીના ટેબલલેન્ડ ઉપર હું પહેોંચી જતા. સૂર્યોદય જોવાનો - માણવાનો એ જ ચસકો. એમાંયે કોઈ પહાડોમાં હોઉં ત્યારે તે એનું વ્યસન બની જતું.
‘કોણ છે ભાઈ? એકાએક પાછળથી કોઈ બેલનું સંભાળાયું. મે નજર ફેરવી. ખાદીના ટૂંકા પાયજામા, અડધી બાંયનું. ખમીસ. હાથમાં લાકડી; સાવ આછા વાળ, પણ ગાળ ગાળ મુખ ઉપર નમણુક હાસ્ય.
ક્યારેક એમને જોયા હેાય એવા અણસારો પહોંચ્યો. મારું નામ ઠામ કહ્યું.
‘ઓહ! અમદાવાદથી આવે છે! સૂર્યોદય જોવા રોજ આવે છે, નહિ? બે ત્રણ દિવસથી નોંધું છું, કોઈ મારા જેવા ઉગતા સૂર્યને ખૂજનારો છે ખરો !' હસીને ‘ઉગતા સૂર્ય ઉપર હળવા ટાક્ષ કર્યો.
મેં જવાબ આપ્યો, ‘ઊગતા સૂર્યની જેમ મને તે અસ્તાચળે વિરમનું સૂર્યબિંબ જોવું પણ ગમે છે, જેમકે આબુના સનસેટ પેઈન્ટ ઉપરથી—’
‘લખા છે કે શું?”
“ના !’
‘ચિતરા છે?'
ચિત્રકાર થવું હતું પણ એ સ્વપ્ન તો કયારનું યે આટોપી લીધું. પરંતુ આપ ?–’
ઓળખાણ આપી.
“ઓહ! તેં તે મેં આને વિભાઈને ત્યાં જોયા હશે ... રવિભાઈ-રવિશંકર રાવળ...' મેં સાશ્ચર્ય જણાવ્યું. આ અમારો પ્રથમ પરિચય.
તે પછી તે પંચગીનીમાં પાંચસાત વાર મળ્યા હોઈશું. ત્યારે હું લખતા નહતા... એટલે કે લેખક બન્યો નહતા. કયારેક માત્રનિષ્ફળ લેખક જેમ વિવેચક બને તેવીજ રીતે લગભગ નિષ્ફળ ચિત્રકાર હું ચિત્રકલાવિવેચક રૂપે ક્યારેક અમદાવાદ - મુંબઈના કોઈ કોઈ સામાયિકોમાં કલકત્તાના ચિત્રપ્રદર્શનોના રિવ્યુ લખતા.
મુ. પરમાનંદભાઈનો એ પણ મનગમતો વિષય. એમની ક્લાકાર પુત્રીની વાત કરી. મુંબઈ જવાનું થયું ત્યારે એમને ઘેર આમંત્ર્યો, શાંતિનિકેતન નેં કવિગુરુને યાદ કરીને ‘રાદનભરા એ વસન્ત’ ગીતને સંભાર્યું.
કેટલી બધી બાબતેમાં એમને રસ છે એના પરિચય તે પછી ધીરે ધીરે વધતો ચાલ્યો. ગીતાબહેન અને સૂર્યકાન્ત એ એક વધારાની સાંકળ. ૪૨ ની લડતના દિવસેામાં સૂર્યકાન્ત પરીખ સાથે સંબંધ થયેલા, ગીતાબ્ડનના કાવ્યો કુમારમાં વાંચવાનું બનતું. બચુભાઈ રાવત સાથે પણ એક વાર પરમાનંદભાઈને ત્યાં ગીતાબહેનની બીમારી વેળા નાની સરખી કાવ્યસાહિત્યની ગાઠી બેસી ગયેલી. નિખાલસ અભિપ્રાય ઉચ્ચારતા પરમાનંદભાઈ કયારેય આનાકાની ન અનુભવે. અને જ્ઞાનપ્રાપ્તિની પિપાસા પણ અજબ! ‘લેવી નાના પાસથી પણ ચાતુરીની વારતા’ એટલી હદે એ ખુલ્લાં મનનાં વડીલ હતા.
કલકત્તામાં પણ મળવાનું ઘણી વાર બન્યું છે. ક્લકા આવ્યા હાય તે જ દિવસે સંદેશા મેલાવે, ‘હું આવ્યો છું, ક્યારે મળીશું?” અને બેએક કલાકની બેઠક તો જામીજ જાય. ચિત્રકલા, નાટક, સાહિત્ય લેખન ઉપરાંત સામાજિક પરિસ્થિતિ અને બંગાળના જાતજાતના
તા. ૧૬-૫-૭૧
*
આંદોલનોની વિગતા જાણવામાં-ચર્ચવામાં-પણ એમને કેટલા રસ છે એનો અંદાજ એમની કલકત્તાની છેલ્લી મુલાકાત વેળા થયા.
મારી પાસેથી વચન લીધું, ‘આ વેળા મુંબઈ આવે ત્યારે ચોક્કસ ઘેર આવા જ હવે. આ વડીલને એવાઈડ કરો તે ન ચાલે...' ને મે' ખાતરી આપી. મનમાં વસવસો હતો જ, પરમાનંદભાઈ જેટલું વાત્સલ્ય પીરસે છે, તેના હું પૂરતો પડધા નથી પાડતા.
છેલ્લા ડીસેંબરમાં મુંબઈ હતો. સમયની ઠીક ઠીક મારામારી હતી. મારા મિત્ર મહેન્દ્ર ભગત સાથે-દસ મિનિટ માટે પણ એમને મળી આવું એવા ભાવથી-બાબુલનાથ પહોંચ્યો. દસ મિનિટને બદલે ખાસ્સા સમય ગાળ્યો, જાતેજ રાજ ઈંજેક્શન લેતા હોય, તે સમયે પણ એ નિત્યનિયમ પતાવતા હતા, ને વાતો કરતા જતાં હતા. મહેન્દ્ર તા એમના પરિવારના બીજા સભ્યોથી પણ પરિચિત. ત્રણેએ કયાંય સુધી ગપસપ મારી.
‘હવેથી જયારે મુંબઈ આવે ત્યારે શિવકુમાર, દસ મિનિટ માટે પણ ઘેર આવવાનું રાખજો. તમારી સાથે વાતો કરવી ગમે છે...’ એમની એવી લાગણીને જવાબ મેં ખાતરીપૂર્વક આપ્યો ને અમે છુટા પડયા.
હવે?
‘કેસૂડા’ ના એક અંકમાં પરમાનંદભાઈને એક નિબંધ અમે પ્રગટ કર્યો હતો, ‘ઉનાળાની મધુરતા !' એવા આનંદની વાત પરમાનંદભાઈ જેવા સર્વગુણગ્રાહી જ લખી શકે. એમનું મને સૌથી મોટું સ્મરણ કદાચ આ જ રહેશે. પરમાનંદભાઈ ગુણગ્રાહી હતા. નાન સરખો પણ ‘ગુણ’ એ ખૂણે ખાંચરેં જુએ તા એને આત્મસાત કરી જ લે... એમને એવા વારસા આપણે જાળવી શકીશું?
શિવકુમાર જેષી ભાઈ
સતત જાગૃત પરમાન
જાણે કે હું કોઈ ખીણમાં ધકેલાઈ ગયો ન હોઉં, વીજળીની બત્તીઓ! ઘરની અને રસ્તાની આર્ચીતી બંધ થઈ ગઈ ન હોય, એવી લાગણી અનુભવી, જયારે મેં આપણા સદા હસતા ચહેરાવાળા અને સાથીના હાથને વ્હાલના ઉમળકાથી દબાવનાર પરમાનંદ કુંવરજી કાપડિયાના અવસાનના સમાચાર એકાએક સાંભળ્યા.
સ્વ. પરમાનંદભાઈ સ્વતંત્ર વિચારક હોઈને પોતાની કલમ કોઈની શેહ નીચે ન આવતાં ચલાવતા રહેતા; પ્રગતિશીલ તા હતા. જ પણ પ્રેમભરી ટીકાઓ સમાજહિતાર્થે કરતા રહેતા એવા એક નિર્ભય
પત્રકાર હતા.
૩૧
રત્ન-પારખુ હતા એટલું જ નહિ પણ સમાજની સર્વ પ્રવૃત્તિઆમાં-રાજનીતિ, કેળવણી, સમાજશાસ્ત્ર, ધર્મનીતિ, અર્થશાસ્ત્રવગેરેમાં ઊંડો રસ ધરાવતા હતા અને તેમાં ઊડાં ઉતરતા હતા. લલિતકલાઓના ઉપાસક તરીકે પણ મે તેમને જોયાજાણ્યા છે.
આવા સ્નેહી મોટાભાઈ સમા અમને છેડી ગયા એની ખાટ અમને તો સાલશે જ પણ સમાજ એમની ખોટ કેમ પૂરી કરશે? એમણે એક ત્યાગી ગૃહસ્થી તરીકે પોતાનું અનુકરણીય જીવન વીતાવ્યું, સુગંધ વેરી ગયા છે. એ પમરાટ સૌના ઉત્સાહ–આનંદ વધારા ; એમણે પ્રબુદ્ધ જીવનવાટ પકડી તે ચીલે ચાલવા પ્રયત્ન કરીને જ એમને સાચી શ્રદ્ધાંજલિ અર્પીએ, પ્રભુએ તે એમને પેાતાના શરણમાં લઈ જ લીધા છે.
જયપુર
ગોકળભાઇ દોલતરામ ભટ્ટ
Page #129
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૫-૭૧
પ્રબુદ્ધ જીવન
શ્રેયાર્થીની સાધના
“કેટલેા શક્તિસંપન્ન આત્મા! અને તેમ છતાં કેટલી બધી લાઘવતા ! કેટલી વિદ્રત્તા અને સાહિત્યસમૃદ્ધિ! અને છતાં આજીવન વિદ્યાર્થી !...એ સદાના સંશેાધક! કેટલી મેટી એની જીવનસાધના...!” ૧૯૪૭માં લેશાયર મેઘાણીને પૂ. પરમાનંદભાઈએ આપેલી આ અંજિલ એમને પેાતાને જ કેવી અક્ષરશ: લાગુ પડે છે.
પરમાનંદભાઈનું જીવન એટલે એક શ્રેયાર્થીની સાધના ! એમણે ગાંધીજીના સત્યાગ્રહીની ક્લ્પનાને સાકાર કરી બતાવી, ભગવાન મહાવીરની અહિંસાને મૂર્તિમંત કરી બતાવી! ગાંધીજીની માફક એમની અહિંસા પણ હિંસા કે દ્વેષના અભાવ પૂરતી જ સીમિત ન રહેતાં, નાના મેટાં સૌ માટેનાં પારાવાર પ્રેમમાં વ્યકત થતી. આથી જ તેઓ અજાતશત્રુ હતા એટલું જ નહિ પણ આબાલવૃદ્ધ સૌના પરમ મિત્ર અને પ્રિય સ્વજન સમા પણ હતા.
પરમાનંદભાઈમાં સાચા વૈષ્ણવના ઘણા ગુણાના સમન્વય સો હતા. એ બીજાનાં સુખમાં રાચતા અને દુ:ખમાં સહભાગી બનતા. એમને નહાતી કીર્દિની લાલસા કે નહોતા કોઈ પદવીને મેહ, સંસારમાં રહેવા છતાં એ સંન્યાસી સમા હતા. વ્યવહાર હોવા છતાં વૈરાગી હના. એમને ખેવના હાય તો એકજ હતી. બીજાએમાં રહેલી સુષુપ્ત શકિતઓને જગાડી એમને જીવનમાં આગળ લાવવાની! ઝવેરાતના ધંધા એમણે કરીને છેાડી દીધેલા પણ એને પાશ લાગ્યો હાવાથી એ સાચા ઝવેરીની માફક છૂપાં રત્નને શોધી એમનું ખરું મૂલ્ય આંકવામાં અનેરો આનંદ અનુભવતા.
એમની જ્ઞાનપિપાસા અત્યંત તીવ્ર, અખંડ અને અણબુઝ. જીવનના છેલ્લા શ્વાસ સુધી તેએ ચર્ચાવ્યાખ્યાન દ્વારા જ્ઞાનામૃતનું પાન કરતા રહ્યા, પ્રશંસકો અને મિત્રોને કરાવતા રહ્યા.
ગાંધીજીએ કહ્યું હતું કે પત્રકારત્વનો એકમાત્ર ઉદ્દેશ સત્યની શેધ અને સેવાના હોવા જોઈએ. પત્રકાર તરીકેની એમની લાંબી કારકીર્દિ દરમ્યાન પરમાનંદભાઈએ બાપુની આ ઈચ્છાને ચરિતાર્થ કરી. જીવનનાં બધાં જ પાસાંઓને સ્પર્શતા એવા ‘પ્રબુદ્ધ જીવન’ દ્વારા એમણે સમાજને પ્રગતિપંથે દોરવાને પ્રાણવાન પ્રયત્ન કર્યો, સાચે લાક્મત કેળવી લેકશાહીના ચાકીદાર બન્યા, ભૂલાતાં નૈતિક મૂલ્યોની પુન: પ્રતિષ્ઠા કરવાને પરમ પુરુષાર્થ આદર્યો.
નિખાલસતા, નિરાભિમાનતા, ચિરપ્રસન્નતા અને ગુણગ્રાહિતા, વિનમ્રતા અને ભારોભાર સૌજન્ય. જેવા પરમાનંદભાઈના અનેક ગુણાનું સ્મરણ થાય ત્યારે સહજ પ્રશ્ન ઉદ્ભવે છે કે ‘શું ભૂલું? શું યાદ કરું હું ?”
પ્રસંગેા તો અનેક યાદ આવે છે, પણ ફકત એકજ નાનકડા પ્રસંગનો ઉલ્લેખ કર. ‘પ્રબુદ્ધ જીવન’ માટે હું કંઈક લખતી રહું એવી પરમાનંદભાઈની પ્રબળ ઈચ્છા. અવારનવાર લેખ માંગ્યા કરે, હું ટાળ્યા કરું- (જેનું આજે મને અનહદ દુ:ખ છે) એક વખત મેં કંઈક લખ્યું. એમને ખબર કરી. પૂછ્યું “ભાઈ, લેખ તૈયાર છે, ક્યારે આવીને આપી જાઉં ? “એમણે એમની લાક્ષણિક ઢબે તરતજ જવાબ આપ્યો. “તમારે આવી નબળી તિબયતે કઈ અહીં આવવું નથી. હું જ તમારે ઘેર આવીને લઈ જઈશ.” હું વધુ કંઈ કહું એ પહેલાં ટેલિફોન બંધ કર્યો. અને હું પાછા જોડું એ પહેલાં પોતેજ લેખ લેવા માટે હાજર થઈ ગયા. હું કહેવા જતી હતી. “આ તા મારે શરમાવા જેવું થયું” પણ હું મારી લાગણીઓને વાચા આપું એ પહેલાં જ પરમાનંદભાઈ બાલ્યા, “જરાયે સંકોચન કરશે. મારે તે રસ્તામાં રસ્તા હતા અને વળી મારી તબિયત કેવી સરસ?”
વિધિની કેવી વિચિત્રતા કે સારી તબિયતવાળા ચાલ્યા ગયા અને નબળી તબિયતવાળા હતા ત્યાં ને ત્યાંજ!
સૌ એમના આત્માની ચિરશાંતિ માટે પ્રાર્થના કરે ત્યારે મને
35
૩૩
સ્મરણધન
ભાઈના પરિચયની પછીતે ચિનુભાઈ પટવાનાં સંસ્મરણા પણ તાજાં થાય છે. સુરતમાં અમે ચિનુભાઈના કુટુંબ ભેગાં પોંક ખાવા ગયા હતા ત્યારે ભાઈ પણ હતા. એ વાતને વર્ષો થઈ ગયાં. પછી તે ભાઈના મુંબઈના ઘરે પણ એમને મળવાનું થતું. એક વાર પર્યુષણ વ્યાખ્યાનમાળામાં મારા ય વાર્તાલાપ એમણે ગાઠવેલા. ધીમે ધીમે એમનાં અને અમારાં સંબંધેા ઔપચારિકતાની પાળ વટાવીને તરંગના થતાં ગયાં.
સામાજિક કાર્યકર તરીકેની તેમની સુવાસને મેં પ્રત્યક્ષ પરિચય કરે. કોઈ પણ સામાજિક પ્રશ્નને ઊંડેથી, સહાનુભૂતિપૂર્વક સમજવાની એમની તીવ્ર ઉત્કટતાના મને જાતઅનુભવ છે. સામાજિક અન્યાયને નિષ્પક્ષતાથી અને ઝીણવટથી, પણ અંગત કટુતા વિના, નિહાળવાની એમની સૂઝને મે જાત અનુભવ કર્યો છે. અન્યાય પ્રત્યે વેર બાંધવા છતાં અન્યાયકર્તા સામે દ્વેષ નહિ રાખવાની વૃત્તિની ગાંધીદષ્ટિ ગાંધીજી જેટલી જ આરતથી એમણે કેળવેલી એવું મને એમની સાથેના પરિચય અને અનેક મુલાકાતમાં લાગેલું.
માનવહિતનું કાર્ય કરનારાઓ માનવી પ્રત્યે વેરભાવ કેળવે છે અને એટલાં પ્રમાણમાં એમના હિતકાર્યમાં લગન અને સચ્ચાઈને રણકો બુઠ્ઠો થઈ જાય છે એવા અનુભવ આપણને ઘણી વાર થાય છે. સામાજિક હિતકારી અહિતને તુચ્છ ગણવાને બદલે અહિતકારીઓને હિચકારા ગણે છે અને પછી ન્યાયાધીશનું કાર્ય પોતાના હાથમાં લઈ અન્યાય મીટાવવાને બદલે અન્યાય કરનારાઓને મિટાવવાનું બીડું ઝડપે છે. એમાં ન્યાય અન્યાયની તુલનામાં જે આવાં ન્યાયાધિકારીએ ગે!શું ખાય ત્યારે તે પૂરો દાટ વળે છે. આવાં સામાજિક કાર્યકર્તા વ્યકિતઓને દંડતા થઈ જાય છે અને નિર્દોષોને ખેડા વળે છે. સામાન્યપણે સામાજિક કાર્ય કરોમાં ન્યાય અન્યાયની તુલનાશક્તિ વ્યવસાયી ન્યાયાધિશે જેટલી કેળવાયેલી હાતી નથી મને વ્યવસાયી તાલીમને અભાવે લેવાયેલા નિર્ણયોથી થતા અન્યાયના નુકસાનને ખાળવાની એમનામાં સૂઝ, કે વૃત્તિ પણ, હોતી નથી.
આમ સમાજસેવાની પીછેાડી ધારણ કરનારાંએ કેટલાંય એમની સેવા આગળના ‘કુ ’ અક્ષરને અધ્યાહાર રાખતા થઈ જાય છે.
આવાં ‘ હિતેચ્છુઓ ’ ની બહુમતીમાં ભાઈ અલ્પસંખ્યક જમાતના. ફાયદાકારક પણ ખોટી વાત સારી રીતે કહી કે લખી શકનાર અનેકની વચ્ચે સાચી વાત નીડરતાથી અને સસ્ચાટતાથી આલેખી શકનાર તરીકે ભાઈએ એક અનોખું સ્થાન જમાવેલું. સામાજિક અને રાજકીય, ધાર્મિક અને સંસ્થાકિય બધાં પ્રશ્નો પર એ વિચારીને જે સચેાટતાથી વિવરણ ને વિશ્લેષણ કરી શકતા તેવું કેટલા ઓછા કરે છે?
ભાઈ જેવાં આપણી કને અનેક વિચારક, લેખક, સુધારક અને વિવેચક હેત તે? પણ વિરડી પ્રત્યેનું આપણું વહાલ પણ આપણે સહરામાં હોઈએ તે જ છતું થાય ને?
ભાઈની પિછાન એ મારું કિંમતી સ્મરણધન છે. ઉષા મલજી
સોજિનીદેવીએ બાપુજીને શ્રાદ્ધાંજલિ આપતાં કહ્યું હતું એ યાદ આવે છે “હે પિતા, તમે શાંતિમાં નહિ, અશાંતિમાંજ રહેજો કે જેથી અમે અમારા માર્ગ ન ચૂકીએ.” આપણે પણ કહીએ કે પરમપ્રિય પરમાનંદભાઈ, તમે જેમ જીવનમાં કદિ કદિયે જપીને બેઠા નથી સદા જાગૃત અને ચેતનવંતા રહ્યા છેા. એમ હવે પછી પણ ક્રાંતિ અને પ્રગતિનો ડંકો વગાડતા રહેજો કે જેથી તમે ચીંધેલી સમૂળી ક્રાન્તિ માટેના નવસમાજની રચના માટેના અમારા પ્રયત્નોમાં કયાંય કચાશ કે ઊણપ ન રહેવા પામે.'
ઉપા મહેતા
Page #130
--------------------------------------------------------------------------
________________
૩૪
પ્રબુદ્ધ જીવન
જૈનસમાજનુ પત્રકારિત્વ સૂનુ પડયું
✩
શનિવારે શ્રી પરમાનંદભાઇના અણધાર્યા સ્વર્ગવાસના સમાચાર જાણી હ્રદયને ખરેખર ચોંટ લાગી હતી; કારણ કે તેમની સાથે એ પ્રકારની ગાઢ મૈત્રીના મારે સંબંધ હતો.
પરમાનંદભાઇના જવાથી જૈન સમાજનું પત્રકારિત્વ એક રીતે કહીએ તે! સૂનું પણું છે. એક સાચુલા પત્રકાર તરીકે તેમણે દાખવેલી સતત જાગૃતિએ, સાચું કહીએ તો, સમાજને કુંભકર્ણની નિદ્રાના ત્યાગ કરીને જાગૃત કરવા માટે અહોર્નિશ મથામણ કરી હતી અને કેટલેક અંશે તે કાર્યમાં તેઓ સફળતાને વર્યા હતા.
જૈનસમાજને જાગૃત કરવા મથામણ કરનારા ભૂતકાળના પત્રકારોને યાદ કરીએ છીએ ત્યારે બે નામ મેખરે તરી આવે છે. બીજા ઘેાડા પત્રકારોનો ઉલ્લેખ જરૂર કરી શકાય, પરન્તુ મેાખરે તરી આવતા એ બેની તાલે તેઓ ભાગ્યેજ આવી શકે એ હકીકત છે. તેમાનાં એક એટલે “નહિતેષી” ના સંપાદક સદ્ગત નાથુરામજી પ્રેમી અને બીજા એટલે ‘જૈન હિતેચ્છુના મુખ્ય લેખક સદ્ગત વા. મે. શાહ. એ બન્ને પત્રકારોએ ઉગ્રતાભરી શૈલીને અપનાવીને તથા એરણ પર હથેાડો પડે અને તણખા ઝરે એવા ક્રાન્તિભર્યા શબ્દોના પ્રયોગા કરી કરીને સમાજમાં જાગૃતિનું સિંચન કરવાના તનતોડ પ્રયત્નો જીવનભર ચાલુ રાખ્યા હતા. પરન્તુ એ ક્રાન્તિભરી વિચારણાને પચાવી શકે એવી ભૂમિકાને એ સમયે સમાજ સ્પર્શી શકયો નહોતા તેથી એ પત્રકારોને વિરોધનો સામનો કરવામાં જ ઇતિકર્ત વ્યતા માનવી પડી હતી અને સમાજે મન મનાવ્યું હતું કે એમના પ્રયત્ન સફળતાને વર્યાં નહાતા. પરન્તુ કોઇ વસ્તુ નિરર્થક જતી જ
જૈનધર્મના માર્ટિન લ્યુથર
કેટલાંય વરસેના સંબંધ અને એમાંય છેલ્લા ત્રણેક વરસથી અમારા સંબંધમાં આત્મીય નિકટતા આવી ગઇ હતી.
મહાવીર વિદ્યાલયમાં ભણતા હતા ત્યારે પરમાનંદભાઇને નજરે જોવાનો પ્રસંગ સાંપડયા હતા. અને તે વેળા મેં જે ધન્યતા અનુભવેલી તે આજ પાંત્રીસ વરસ પછી પણ અનુભવી શકું છું. તે વેળા જૈન સમાજમાં સુધારાને જબ્બર જુવાળ આવ્યો હતો. અમે ઇતિહાસમાં વાંચતા ખ્રિસ્તી ધર્મના સુધારાની ચળવળ અંગે, વળી માર્ટિન લ્યૂથરનું નામ વાંચતા તરત જ મારું મન તે વેળા પણ બાલી ઊઠતું કે પરમાનંદભાઇ તે જૈન ધર્મના માર્ટિન લ્યુથર છે, અને જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ સમજાતું ગયું કે પરમાનંદભાઇ કોઇ એક વાડાબંધીના સુધારક નહીં પરંતુ સમગ્ર વિચારપદ્ધતિને તર્કશુદ્ધ ઓપ આપનાર સમાજના ઘડવૈયા છે. કોઇની ય શેહશરમમાં તણાયા સિવાય પોતાને જે સાચું લાગ્યું તે સ્પષ્ટ રીતે વિચાર, વાણી કે વર્તનમાં કોઇપણ પ્રકારના દ્વેષભાવ રાખ્યા સિવાય તેમણે કહ્યું જ અને તેથી જ દેશભરના કેટલાય જૈન જૈનેતરોને એ સતત આકર્ષી રહ્યા.
હમણાં એકાદ મહિના પહેલા અમદાવાદ આવેલા. અહીં આવે એટલે સમાચાર આપે જ. અને અમે એમને જ્યાં હોય ત્યાં મળવા જઇએ એના કરતાં અમને જ અમારા ઘેર એ મળવા આવે તેવા તેમના આગ્રહ અને મળવાનું ય કેવું? કોઈ ધર્માદા હોસ્પિટલમાં દાકતર અથવા ઘણીવાર તેા કે પાઉન્ડર જ નામ બેલતો જાય અને દર્દીની વાત સાંભળે ન સાંભળે ત્યાં તે શીશી ભરી દવા આપીને દર્દીને રવાના કરે તેમ નહીં, ઠીક ઠીક નિરાંત લઇને આવે. પહેલાંથી જણાવી દે. એમના બોધ વહ્યા જ કરે. અને ખૂબી તે એવી કે બાલવા તમને દે અને આપ્યા એ કરે. જેટલેા સમય બેસે તેમાં જીવન નર્યું મર્યું કરી મૂકે. અને જાય ત્યારે કાંઇક શૂન્યતા અનુ વવા લાગીએ. પણ એ તો ઘડીકનો સંગાથ અને ઘડીકના વિયોગ. હવે... ?
હવે પરમાનંદમાઇ ગયા. આપણને ઉપલબ્ધ અધુરા જ્ઞાનથી જોઇએ તો સદાને માટે ગયા. પણ એમ જોવા જઇએ તો અનંતકાળ માટે તે આ પણ ઘડીકનો સંગાથ અને ઘડીકનો વિયોગ જ ને? ચીનુભાઈ ગી. શાહ
36
તા. ૧૬-૫-૭૧
નથી એવો કુદરતનો અટલ નિયમ છે એ ભૂલી જવા જેવું નથી.
એ પુરોગામી પત્રકારોના પ્રયત્નોમાંથી પ્રેરણાના સારી સરખા સ્રોત પરમાનંદભાઇને મળવા પામ્યો હતો. મૂળે તો શરૂઆતની કારકિર્દી દરમિયાન ઉદારમતવાદના સિદ્ધાન્તને અપનાવનારા આપણા પરમાનંદભાઇએ છેલ્લા ત્રણ દશકા દરમિયાન ઉપરોકત બન્ને પત્રકારોની ઉગ્રતાભરી ઉદ્દામ વિચારશૈલીને સ્પર્શી લીધી અને ઉદારમતવાદના અંચળાને અળગા કરી દીધા હતા એમ તેમનાં સમયે સમયે લખાયેલાં લખાણા કહી રહ્યાં છે. એ માર્ગ જ એવા છે કે સમાજમાં અળખામણા થવાનું નિવારી ન શકાય. પરંતુ કોઇ પણ સંજોગામાં સમાજોત્થાનના પ્રયત્નોમાં તેમણે થોડી પણ આંચ આવવા દીધી નહાતી અને પોતે નક્કી કરી રાખેલાં ધ્યેયને પહોંચવા માટે તનતોડ પ્રયત્નો કરતાં કરતાં જ આજે તે ચિરનિદ્રામાં પોઢી ગયા છે.
સાચી વાત તે! એટલી જ છે કે પરમાનંદભાઇએ હવે આપણી વિદાય લીધી છે એટલે તેમનાં અધૂરાં રહેલાં કાર્યને અપનાવી લઇને તેમના સહકાર્યકરોએ અને સંખ્યાબંધ મિત્રાએ એ કાર્યને આગળ ધપાવવા માટે કટિબદ્ધ થવાની જરૂર છે. યાદ રાખવા જેવું એટલું જ છે કે એમણે આદરેલું અને અધૂરું રહેવા પામેલું એ કાર્ય ચીલા ચાતરી ન જાય એ જોવાની ફરજ આપણા સહુની બની રહે છે. હૃદયને ચોંટ લાગી હાય ત્યારે એથી વિશેષ લખવાનું સૂઝતું નથી, પણ એટલું તે! કહી જ લઉં કે અધૂરાં રહેલાં એમનાં કાર્યને આગળ ધપાવવામાં જ રાદ્ગતને સાચી અંજલિ અપાઇ રહેશે એ નિર્વિવાદ છે. ત્રિભુવન વી. હેમાણી
શ્રેષ્ઠ ચિન્તક પુરુષ
મારી માન્યતા પ્રમાણે શ્રી પરમાનંદભાઈની વિચારધારા મહદ્ અંશે શ્રી કિશોરલાલ મશરૂવાળાની વિચારપદ્ધતિ સાથે મળતી આવે છે. પોતાની બુદ્ધિને સમજાય તે જ સત્ય [પાતાનું સત્ય એવી માન્યતા શ્રી પરમાનંદભાઈની હતી તેમ મને લાગે છે. માનવમનમાં સત્ય હંમેશાં સાપેક્ષ થઈ જતાં તે મર્યાદિત થઈ જાય છે. તેમ જાણવા છતાં, માનવમનથી સત્ય પડવાની આધુનિક પાશ્ચાત્ય વિચારસરણી આપણા દેશમાં કામ કરી રહી છે તેના તે પ્રબળ પુરસ્કર્તા હતા. પરંતુ આર્ય અને જૈન તેમજ બુદ્ધધર્મની ખાસ વિશિષ્ટતા તે મનથી પર ભૂમિકા ઉપર પહોંચી, પરતત્ત્વને જાણવાની જે દષ્ટિ છે તે ભૂમિકા ઉપર શ્રી પરમાનંદભાઈના પહોંચવાનો પુરુષાર્થ ન હતા. તે “મારે એક ડગલું બસ થાય” તેમાં માનનારા હતા. છતાં શ્રી વિમલા ઠકાર તેમજ શ્રીવિનોબા જેવા અને-રહસ્યવાદમાં માનનારા તરફ હંમેશાં જિજ્ઞાસાભાવે જોતા અને તેમાં રહેલાં સત્યને સન્માનવા તત્પર રહેતા. જૈન પર્યુષણ વ્યાખ્યાનમાળાની તેમની દેણ તદન નવા ચીલા રૂપ હતી. જૈન યુવક સંઘની રચના કરી ભવિષ્યની પ્રવૃત્તિનો પાયો એવા દઢ કર્યો કે તેમનું જીવંત સ્મારક “જૈન યુવક સંઘ” હવે પછી રહેશે તેમ હું માનું છું. ‘પ્રબુદ્ધ જીવન’ ને તેમની સમર્થ કલમની ખેાટ હંમેશને માટે પડી છે, પરંતુ તેઓશ્રી તેમના જીવનમાં બુદ્ધિશાળી ચિન્તકોની એવી મજબૂત ટીમ ઊભી કરી ગયા છે કે તેમનું કાર્ય ઘણા લાંબા કાળ સુધી ચાલુ રહેશે તેવી મને શ્રદ્ધા છે.
આ શ્રેષ્ઠ ચિન્તક પુરુષને નમ્ર ભાવભરી અંજિલ આપી, શ્રી પરમાનંદભાઈનું તર્પણ કર્યાના ભાવ અનુભવી મારી જાતને કૃતાર્થ માનું છું
શાન્તિલાલ. કે. મહેતા, ભાવનગર
Page #131
--------------------------------------------------------------------------
________________
3*
તા. ૧૬-૫-૭૧
પ્રબુદ્ધ જીવન
૩૫
પ્રબુદ્ધ જીવન” ને તેમણે ઘડ્યું અને પ્રબુદ્ધ જીવને” તેમને ઘડ્યાં
સૌરાષ્ટ્ર ટ્રસ્ટે એક ગુજરાતી માસિક શ્રી પરમાનંદભાઇના ત્યાં ઓળધોળ થઈ જાય. એ પરમાણને પર્વત કરીને બિરદાવે ત્યારે તંત્રીપદે શરૂ કર્યું હતું અને હું “નૂતન ગૂજરાત” દૈનિકના તંત્રી જ તેમને જંપ વળે. તેમના મૂલ્યાંકનમાં કોઈ વાર ભૂલ પણ થઇ હતો. અમારી બન્નેની કેબિને જોડાજોડ હતી. એવો ભાગ્યે જ જાય, પણ ભૂલ થઇ એવું લાગતાં વેંત તરત જ જાહેર રીતે સુધારી કઈ દિવસ વીત્યું હશે, એ છ મહિનાના ગાળામાં, જ્યારે મેં એમની લે. તેમની એ ભૂલની પાછળ પણ મધુર માનવતા સિવાય બીજું કેબિનમાં અથવા એમણે મારી કેબિનમાં એકાદ કલાડ ન ગાળે કશું જ નહિ. હેય. એમની બાલ-સરલ અને મધુર સુજનતાને પહેલ પરિચય મને જીવનપ્રેમે પરમાનંદભાઈને જીવનના સંશોધક બનાવ્યા હતા. આ ગાળામાં થયો. ‘પોઝ-આડંબર-એમનામાં મુદલ ન હતો. સંશોધન માટે જોઇતી સદા જાગૃત કુશાગ્ર બુદ્ધિ ભલે તેમનામાં સમાજ પાસે પિતાની અમુક બાજુ છતી કરવી અને જોઇએ તેટલી ન હોય, પણ રાગ-રાહિત્ય અને તારશ્ય અમુક આછાદિત રાખવી એ એમના સ્વભાવમાં જ ન હતું. તે પૂરેપૂરાં. નિર્ણય ન કરી શકે ત્યાં શંકાને લાભ (benefit દૈનિકના તંત્રીઓ રોજેરોજ કલમેના કોલમ કેવી રીતે ઘસડી કાઢતા
of doubt) સામાને જ આપે. હશે એ બાબત એ ખૂબ આશ્ચર્ય અનુભવતા. “મારાથી તે ૫ખવાડિયે
પણ આ ‘સામી’ શબ્દ વાપરું છું કે તરત જ થાય છે કે એ કે મહિને એકાદો લેખ માંડ લખાય, મને વિચાર કરવા માટે ખૂબ
શબ્દ પરમાનંદભાઈના સંદર્ભમાં બંધબેસતું નથી. સ્પર્ધાના સમય જોઇએ,” એમ તેઓ કહેતાં. પરમાનંદભાઇ લેખન-પ્રધાન નહિ, પણ વિચારપ્રધાન હતા.
જગતના પરમાનંદભાઈ રહેવાસી જ નહિ. મુદિતા અને કરુણાના
જ તેઓ ઉપાસક. જરૂર પડે ત્યાં તિતિક્ષા પણ આચરી જાણે, પણ કલમના માપથી નહિ, પણ વિચારના માપથી તેઓ લખતા. પ્રબુદ્ધ
પિતે અને પિતાના મતના વિ. બીજા-એવી બે સામસામી જીવન પખવાડિક, આ કારણે, તેમને સર્વથા અનુકૂળ માધ્યમ હતું.
છાવણીમાં જગતને કદી ન વહેંશે. વિશ્વામિત્ર બનવાની સંપૂર્ણ પ્રબુદ્ધ જીવનને તેમણે જોયું અને પ્રબુદ્ધ જીવને તેમને ઘડયા. પણ વિચાર અને લેખન એ બે કરતાં ય વધુ રસ પરમાનંદ
શકયતા તેમનામાં હતી. ભાઈને જીવનમાં હતું. બાળક જેમ નવાં નવાં રમકડાંથી ધરાય પત્રકારિત્વના રજોગુણપ્રધાન ક્ષેત્રને સત્ત્વના વિકાસ અર્થે નહિ, તેમ પરમાનંદભાઇ નવા નવા સંબંધોથી ધરાય નહિ. પ્રજવામાં પરમાનંદભાઇ ગાંધીજીની પંગતના હતા એમ અને એમને પિતાને નિસ્બત હતી ત્યાંસુધી એ બધા જ
Au.ડી.મી ) ધ ક નિ:સંકોચ કહી શકાય. સંબંધે નિખાલસ હૃદયના, માનવતાની કરી પણ જયાં જુએ
કરસનદાસ માણેક
એ ભવ્યાત્મા....! શાસકારેએ સંસારને સ્વપ્નસ કહ્યો છે તે ખૂબ જ યથાર્થ હોવા છતાં અમારા સંબંધમાં મનભેદને જરાયે સ્થાન નહોતું. છે. ખરેખર સંસારનું સ્વરૂપ ભારે વિચિત્ર છે. માનવીનું સ્વપ્ન કંઈક કારણ કે શ્રી પરમાનંદભાઈ ભવ્યાત્મા હતા. ઉદારપ્રાણ હતા. સેહામ બને ત્યાં સ્વપ્ન વેરવિખેર થઈ જાય છે અથવા માનવી સત્યના આશક હતા. તેઓ ભાંગફોડને ક્રાંતિ નહોતા માનતા..નિર્માપતે જ વેરાઈ જતું હોય છે.
ણને સાચી કાંતિ કહેતા હતા. આવા વિચિત્ર સંસારમાં હંમેશા અસંખ્ય જન્મ-મરણ થતાં આવા ભવ્યાત્મા આ રીતે એકા એક ઊડી જશે એવી કલ્પના રહે છે, પરંતુ કેટલાક ભવ્યાત્માઓ જન્મીને જીવતર ઉજળે છે. કયાંથી આવે! અને મરીને પણ જીવી જાણે છે.
મૃત્યુ પહેલાં એકાદ સપ્તાહે તેઓ મને મળેલા ત્યારે અમારી ઘણાં મૃત્યુ એવાં હોય છે કે જેને કોઈ યાદ પણ કરતું નથી, વચ્ચે ઘણી ઘણી વાત થઈ અને વાત વાતમાં તેઓએ મારા માટે ઘણાં મૃત્યુ એવાં હોય છે કે જેને તેને નાનકડો પરિવાર , સંભારે એક ફરિયાદ પણ કરી કે...“ તમે રજનીશજી સાથે મારું નામ શા છે ને સમય જતાં વિસરી જાય છે.
માટે જોડયું?” શેડા જ દિવસ પહેલાં આકાશવાણીના સમાચારદર્શનમાં મેં આશ્ચર્યસહ પ્રશ્ન કર્યો: “કયારે?” સમાચાર સાંભળ્યા કે શ્રી પરમાનંદભાઈનું મૃત્યુ થયું. આઘાત
કઈ અગ્રલેખમાં તમે લખેલું ..” ભર્યું આશ્ચર્ય થયું. કારણ, હજી બે-ચાર દિવસ પહેલાં જ તેઓ રાજ- મને યાદ આવ્યું અને મેં કહ્યું: “ઓહ એ તે ઘણે સમય કેટમાં હતા. મારે ઘેર મળવા આવેલા અને તેઓની દેહ તિ થઈ ગયો. પણ મારી ભાવના આપને રજનીશ જેવી ગણવાની જોયા પછી કઈ કલ્પના ન કરી શકે કે આ તેજસ્વી દીવડો કાળના નહોતી. આ રજનીશજીને પ્રબુદ્ધ જીવનમાં વધુ પડતું મહત્ત્વ ઝપાટે ચડી જશે!
આપે એટલે મારે લખવું પડેલું.” છેલ્લાં ત્રણેક વર્ષથી તેમની સાથે પરિચય ઘણે ગાઢ થયેલ.
તેઓ હસ્યા. હસતાં હસતાં બેલ્યા : “મારા મનમાં કંઈ છે કારણ કે તેઓને મધુપ્રમેહને વ્યાધિ હતું અને મારી દવા કરતા
નહિ. રજનીશજીને મહત્ત્વ આપ્યાનું પ્રાયશ્ચિત કરી લીધું છે.” હતા. આમ તે ઘણો જુને સંબંધ..પણ મળવાનું ઓછું બને. મુંબઈનગરી પ્રત્યે મારા હૈયામાં ભારે સૂગ.યંત્રવત જીવતર અને
મને આનંદ થયો અને અમે તબિયત અંગેની ચર્ચામાં પડયા. નારકીના વર્ણન જેવું સ્વરૂપ. ભાગ્યે જ બે દિવસ કંઈક કામકાજ
તેમનામાં મધુપ્રમેહ રહ્યો નહોતે...પરંતુ એક નવજવાનને શરમાવે અંગે રોકાવું પડે..અને શ્રી પરમાનંદભાઈને ઘડિક મળી લઉં.
તેવી જીવંત શકિત તેમના હૈયામાં થનગનતી હતી અને કઈ યોગી પરંતુ તેઓ રાજકોટ આવે ત્યારે મને ઘણો લાભ મળે. કલાકો સુધી
- સમી સાધના પણ તેમના નયનમાં ઊભરાતી હતી. વાત કરીએ. શ્રી જૈન યુવક સંઘના ઉત્કર્ષ માટે શું કરવું જોઈએ? - શ્રી પરમાનંદભાઈ ઉત્તરાવસ્થામાં હોવા છતાં તેમની આ પ્રશ્ન તેમના હૈયામાં ઘુમતે જ રહેતે. અમારા વિચારો વચ્ચે મતભેદ
(અનુસંધાન ૩૬ મે પાને)
Page #132
--------------------------------------------------------------------------
________________
૩૬
પ્રબુદ્ધ જીવન
સાજન્યસ્મૃતિ સ્વ. પરમાન દભાઇ
પરમાનંદભાઈના સૌજન્ય અને સંસ્કારસભર જીવનને કારણે તેમના અનેક મિત્રા અને વિશાળ ચાહકવર્ગને તેમના દેહવિલયથી જાણે પાતાનું જ મૃત્યુ થયું હોય તેવા આંચકા લાગ્યો. જ્ઞાનપ્રચાર એ પરમાનંદભાઈના જીવનનું એક મિશન હતું. આ મહાન કાર્ય તેમણે લગાતાર પચાસ વર્ષ સુધી સફળતાપૂર્વક બજાવ્યું. પ્રાચીન પ્રત્યે દઢ આગ્રહ ધરાવનાર સામાન્ય લોકમાનસ પુરાણી બાબતેને જ સાના જેવી મૂલ્યવાન ગણી તેને ચુસ્ત રીતે વળગી રહે છે. નવાં મૂલ્યો ગમે તેટલા આવકારદાયક હોય તેપણ તેમનું રૂઢ માનસ એ સ્વીકારવા તત્પર નથી થતું. પરમાનંદભાઈરો ‘પ્રબુદ્ધ જીવન’ અને વ્યાખ્યાનમાળા' દ્વારા પ્રગતિશીલ વિચારોની જ્ઞાનગંગા વહાવી. સ્થિતિચુસ્ત લેાકમાનસને આંચકા આપવાનું સાહસ કરીને તેમણે પોતાને જે સાચું લાગ્યું તે હમેશાં નીડરતાપૂર્વક કહ્યું છે. અલબત્ત તેમની રજૂઆતમાં સંયમપૂર્ણ સૌમ્યતા, ચારુતા અને માનવીય ઉચ્ચતા સદા જળવાઈ રહી છે. વર્તમાન અસ્વસ્થ જીવનમાં સત્યના આવા મહાન ઉપાસકની ચિરવિદાય એ ન પૂરી શકાય તેવી ખાટ છે.
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા પરમાનંદભાઈએ જે કાર્ય બજાવ્યું, તેનું સંચાલનસૂત્ર આજે સુયોગ્ય વ્યકિતઓ પાસે છે એ આપણુ' સદ્ભાગ્ય છે. આ સૌ કાર્યકરો પરમાનંદભાઈના કાર્યને યોગ્ય રીતે આગળ ધપાવવા યોજના કરી રહ્યા છે એ આનંદની વાત છે. એમની સ્મૃતિને જીવંત રાખવા કઈ એવી યોજના હાથ ધરવામાં આવે કે જેથી એમનું કાર્ય સ્થાયી રૂપથી ચાલી શકે.
ગુજરાતી ભાષા દ્વારા પરમાનંદભાઈએ જે જ્ઞાનસ્રોત વહાવ્યો તેના લાભ અન્ય ભાષા-ભાષીઓને પણ મળે એ હેતુથી એમની સ્મૃતિરૂપે જે સાહિત્યનિર્માણ થાય તે હિન્દીભાષામાં પણ હાય એ ઈચ્છવા જેવું છે. એમના કાર્યોને વેગ આપવામાં જેટલું ધનું મહત્વ છે, તેટલા જ સૌના દિલપૂર્વકના સહકાર પણ આવશ્યક છે. એ પવિત્ર આત્માના અનેક ગુણાનું સ્મરણ કરી શ્રાદ્ધાંજલિ આપતા, એમના કાર્યોમાં વેગ લાવવા સૌપેાતાને ફાળા આપવાન સંકલ્પ કરે.
જેવું તેમનું જીવન શુદ્ધ, સેવાપરાયણ અને સૌજન્યપૂર્ણ હતું તેવું જ વિરલ તેમનું મૃત્યું હતું. આવા મૃત્યુને હું ‘ખંડિત મૃત્યુ કહીશ. મારા જેવા જીવનને છેડે ઊભેલા માણસે આવા રૂડા મૃત્યુને પામવાની અભિલાષા જરૂર રાખ્યું. એમના અવસાને મને એ શીખવ્યું છે કે મૃત્યુ અનિવાર્ય ઘટના છે; કયારે આવશે તે આપણે જાણી શકતા નથી. મારું જીવન શુદ્ધ બને; જે સેવાકાર્ય થઈ શકે તે કરું, પરંતુ દુ:ખ કોઈને પણ ન પહેોંચાડું. એક મિત્રની અંતિમ અંજલિ વેળાએ આથી વિશેષ શું ઇચ્છવાનું હોય?
એમના કાર્યની જવાબદારી એમના વારસદારો યોગ્ય રીતે સંભાળે એમ મેં કહ્યું. હું એવી જવાબદારી તે ન લઈ શકું પરંતુ જે કાર્યકરો આ કામ સંભાળે તે મારી સેવા જરૂર લઈ શકે છે. યથાશકિત સહયોગ આપી શકીશ તા એક મિત્રને સાચી શ્રદ્ધાંજલિ આપ્યાના મને સંતોષ અને આનંદ થશે. રિષભદાસ રાંકા.
(પાના ૩૫ થી
સાધના સહુ કોઈને મુગ્ધ કરતી. મને તો તેમનામાંથી પ્રેરણા જ મળ્યા કરતી...કારણ કે તેઓ પ્રેરણામૂતિ હતા, દષ્ટા હતા, ઉદાર વિચારધારાનાં સ્વામી હતા અને મહાત્માજીની ભાષાને જીવંત રાખનારા વિચારકાબી હતા.
અમે લગભગ એક કલાક બેઠા. તેઓએ ઉભા થતાં કહ્યું: આ શિનવારે તે હું મુંબઈ જવાને છું...તમે મુંબઈ આવે તો મા ઘેર જ આવજો અને પ્રબુદ્ધ જીવન’ માટે કંઈ ને કંઈ લખતાં રહેજો.” મે એમની આજ્ઞા મસ્તકે ચડાવી.
તેનાં પુત્રી ડૉ. ચારૂશીલા ગાડી લઈને આવ્યાં અને તેઓ વિદાય થયાં.
સ્વપ્ન રચ્યું હતું કે આ વખતે મુંબઈ જાઉં ત્યારે તેમને ત્યાં બે ચાર ક્લાક ગાળવા !
38
તા. ૧૬-૫-૭૧
2
હું એમની પાસેથી શું શીખી ?
પૂજ્ય પરમાનંદકાકાના અણધાર્યા અવસાનથી હું અને મારા કુટુંબીજનો ઘેરા શોક અનુભવી રહ્યાં છીએ. આજે આપણી વચ્ચે પરમાનંદકાકા નથી, એ ક્લપના સૌ માટે કષ્ટદાયક થઈ પડી છે. પણ મૃત્યુની કઠોર વાસ્તવિકતા સ્વીકારવી જ રહી.
મારા પિતાશ્રી “જૈન યુવક સંઘ” ના સભ્ય હાવાથી પરમાનંદકાકા સાથે એમને ઘણા સ્નેહસંબંધ હતા, તેઓ જ્યારે પિતાશ્રીને મળતા ત્યારે કુટુંબની દરેક વ્યકિતની ખબર-અંતર પૂછતા. એમાંયે ખાસ કરીને મારા અભ્યાસ તથા ઈતર પ્રવૃત્તિઓમાં ઊંડો રસ લઈ ઝીણવટભરી પૂછપરછ કરતા તેમ જ એ અંગે પૅ તાના આનંદ પણ વ્યકત કરતા.
L
શિક્ષિત બહેનેાની અને એમાં ય અપંગ બહેનેાની પ્રગતિ જોઈ તેઓને ખરેખર ખૂબ ખુશી થતી અને પેાતાના અભિનંદન પાઠવવાનું તેઓ ચૂકતા નહિ. મારી જેમ બહેન અરુણા ઝવેરી, સ્વર્ગસ્થ રેખાબેન વગેરે અપંગ બહેનને તેમની સક્રિય પ્રેરણા પામવાનું સદ્ભાગ્ય મળ્યું હતું.
‘પ્રબુદ્ધ જીવન’ દ્વારા તેઓએ જે વૈચારિક ક્રાંતિ આદરી હતી, એના મારા મન ઉપર ઊંડો પ્રભાવ પડયો છે. નિયમિત પ્રબુદ્ધ જીવન' વાંચવાનું મને સદા આકર્ષણ રહ્યું છે. ધર્મ, સમાજ, માનવજીવન, જૈનદર્શન, જૈન સમાજની સમસ્યાઓ, રાજકારણ ઈત્યાદિ વિષયો પરના તલસ્પર્શી લેખા તે તે વિષય પરત્વેનું વાંચવાથી પોતાનું દષ્ટિબિંદુ ઘડવામાં મને ઘણી મદદ મળી છે. અમુક એક વિષય ઉપર પ્રગટ થતાં ચર્ચાપત્ર વાંચવાના મને અનેરો આનંદ આવે છે. કારણ એક વિષય અંગે જુદી જુદી વ્યકિતઓ શું વિચારે છે એ વિષે એમાંથી ઘણુ માર્ગદર્શન મળે છે. સામાન્ય વ્યકિતઓથી માંડી વિશિષ્ટ વ્યકિતઓના જીવનચરિત્ર આલેખતી વખતે પરમાનંદકાકા જે જિજ્ઞાસા, સન્માન અને રસ દાખવતા એ ખરેખર એક અનુકરણીય ગુણ છે.
સામી વ્યકિઓના વિચારો સ્વીકારવા અગર ન સ્વીકારવાની નિખાલસતા, નીડરતા, નમ્રતા, નવું નવું જાણવાની જિજ્ઞાસા, પ્રગતિશીલતા વગેરે એમના સ્વભાવની લાક્ષણિકતાઓની મારા મન ઉપર ઊંડી છાપ પડી છે.
પર્યુષણ વ્યાખ્યાનમાળા દ્વારા એમણે જે જ્ઞાનયજ્ઞ માંડયા હતા અને ઉત્તમોત્તમ વકતાઓને સાંભળવાની જે તક પૂરી પાડી હતી એનાથી મને અણકīો લાભ મળ્યો છે.
‘જૈન યુવક સંઘ’ની દરેક પ્રવૃતિમાં તેઓ એટલા બધા તા ઓતપ્રોત થઈ ગયેલા કે ‘જૈન યુવક સંઘ’એટલે પરમાનંદકાકા અને ‘પરમાનંદકાકા એટલે ‘જૈન યુવક સંઘ એવી છાપ ઊઠ્યા વગર રહેતી નહિ.
તેઓ ભલે ધર્મના જડ ક્રિયાકાંડના વિરેધી હતા પરંતુ મારી દષ્ટિએ તેમ તેઓ સાચા અર્થમાં ધામિક, સમ્યકદષ્ટા તેમ જ માનવતાવાદી હતા.
અનંતની યાત્રાએ ઊપડી ગયેલા એ આત્માને પ્રભુ પરમ શાંતિ અર્પે એવી અંત:કરણપૂર્વકની પ્રાર્થના.
કુ. જ્યોતિ મેહનલાલ પારેખ
ચાલુ )
પણ સાંસારીઓની કલ્પનામાં માધુર્ય હાય છે, સુરંગભરી રોનક હોય છે... પણ એ સ્વપ્નની આવરદાને! કાંઇ ભરોસો નથી હેતા.
એમ જ બન્યું. આકાશવાણીએ ઘણા દુ:ખદ સમાચાર આપ્યા.
ઓહ્ ! એક ભવ્યાત્માએ ચિરવિદાય લીધી...બધા કાર્યો ને આદર્શો એમને એમ મૂકીને ચિરયૌવનને સ્વામી ચાલ્યો ગયો.
પણ ના ...
એ જીવી રહ્યા છે... એમની સાધના રૂપી કાયામાં તેઓ કદી વિલય પામશે નહિ.
'મેાહનલાલ યુ. ધામી.
Page #133
--------------------------------------------------------------------------
________________
2૧ ૩૭
તા. ૧૬-૧૧-૭૧
પ્રબુદ્ધ જીવન.
પિતૃહૃદય પરમાનંદભાઈ શ્રીયુત પરમાનંદભાઈમાં વસ્તુના હાર્દને પકડવાની સૂઝ, ઊંડી એમનું આવું પિતૃહૃદય જોઈ મેં આગ્રહ મૂકી દીધા ને વિશ્લેષણ બુદ્ધિ અને વસ્તુને અતિશયોકિત કે અલ્પકિત વિના તરત જ અમદાવાદ જઈ ઘટતી સારવાર લીધી. ઈ. સ. ૧૯૬૦ માં મૂલવવાની જે ન્યાયતુલા હતી, સાથે. ભિન્ન ભિન્ન ક્ષેત્રે નવું નવું પુન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠે જેલી એક ઈનામી હરીફાઈમાં હું ગ્રહણ કરીને વાચકોને પીરસવાની જે તમન્ના હતી અને એની ૨૨૭ હરીફેમાં પ્રથમ આવેલે હેઈ મારે મુંબઈ આવવાનું બનેલું રજૂઆત કરવાની કલા હતી, એથી ‘પ્રબુદ્ધ જીવન’ સમયસર ન ત્યારે શ્રી પરમાનંદભાઈએ મને જૈન યુવક સંઘની ઑફિસમાં આવતાં વાચકો એની ઝંખના કર્યા કરતા. આવી એમની બહુમુખી આમંત્રણ આપી સંઘના સભ્યો સમક્ષ બેલવા પ્રેરિત કરે તેમ જ પ્રતિભા હોવાને કારણે એ દેશના અનેક નામી પુરુષોના પરિચયમાં હું ૧૫-૨૦ દિવસ ત્યાં રોકાયેલે ત્યારે અનેક મહાન વ્યકિતઓ આવતા અને વિવિધ વિષયો પરની ચર્ચા-વિચારણા દ્વારા એમના સાથે મારો પરિચય કરાવેલ જેમાં શ્રી કેદારનાથજી તથા મહાસતી હૈયામાં ઊંડી છાપ પાડી જતા. મહાદેવભાઈની ડાયરી અને વિને- ઉજજવલકુમારી મુખ્ય હતાં. આમ વ્યકિતઓને આગળ ખેંચવાને બાજી સાથેની પ્રશ્નાવલિ આના પુરાવા રૂપ છે. આવા બધા ગુણે એમને હંમેશાં પ્રયત્ન રહે. ભારત - પાકિસ્તાન યુદ્ધ વખતે મારા અને શકિતઓ વિશે તે બીજા ભાઈને સારો એવો પ્રકાશ પાડશે. એક પુસ્તક “જૈનધર્મ અને માંસાહાર પરિહાર’ માટે મારે ફરી પણ જે કારણે હું એમનાથી પ્રભાવિત થયો છું એ તો એમનામાં મુંબઈ આવવું પડેલું. પણ માંસાહારના પ્રશ્ન અંગે અમારી વચ્ચે ધબકતું રહેતું એક પ્રેમાળ પિતા જેવું હૈયું હતું એ છે.
મે વિસંવાદ ઊભું થયું. એ એમના વિચાર માટે આગ્રહી હતા.
હું મારા વિચારે માટે આગ્રહી હતે. એથી એકાદ મુલાકાત પછી એ હૈયાને કારણે જેમનામાં કંઈક હીર દેખાય એવા ઊકરડે
એમને મળવાનું મેં ટાળ્યું હતું. થોડા દિવસ બાદ એમને સંદેશે પડેલાઓને હાથ પકડી બેઠા કરવા, નબળાને ૨ાર્થિક મદદ આપવી,
મળે કે “વિચારમાં મતભેદ હોઈ શકે છે, પણ એથી આપણા સ્નેહ ઊભા કરવા અને એમના ર ારોગ્યની ચિંતા કરી એવાઓને સાહિ
સંબંધને કંઈ જ આંચ ન આવવી જોઈએ કહી મળવા બોલાવ્યા. ત્યના યા અન્ય સામાજિક સેવાના ક્ષેત્રે ખેંચી—એમના આત્મવિકા
એમનું આવું પિતૃહૃદય જોઈ હું ગળગળો થઈ ગયો અને એમને સમાં સહાયભૂત થવું એ એમની સહજ પ્રકૃતિ હતી. જે વિષે બીજા
ભારે પગે મળવા નીકળ્યું. એમણે મારી પીઠ પર વાત્સલ્યભર્યો હાથ કદાચ બહુ ઓછું જાણતા હશે.'
ફેરવી જણાવ્યું કે “હું સ્વતંત્ર વિચારક હોઈ તમે મારા વિચારના ૪૫ વર્ષની ઉંમર સુધી મેં કશું લખ્યું નહોતું. લખતાં આવ- ગુલામ ન બનતાં સ્વતંત્ર વિચારક બન્યા છે. એથી તે મારા હર્ષને હતું પણ નહોતું. ત્યારે માંડલ જૈન યુવક સંઘના આમંત્રણને વશ
પાર રહેતું નથી. કારણકે તમારું જે સ્વતંત્ર વિચારઘડતર બની એમનું અહીં આવવાનું બનેલું અને તેમાંથી ત્રણ દિવસ
થયું છે એમાં મેં કંઈક અલ્પ ભાગ ભજવ્યું હોઈ મારે માટે એ અત્રે રોકાયેલા, ત્યારે ચમત્કાર અને વહેમ વિષે મારા વિચારો રજૂ
ગર્વની વાત છે.’ એમના આવા નેહને અનુભવ કરી મારી આંખે કરતું નાનકડું લખાણ એમના હાથમાં મૂકયું. એ વાંચી એ ખૂબ
, ભીની બની ગઈ હતી. ' , ' ખુશ થયા ને આવી રીતે મને લખવા માટે પ્રેત્સાહિત કર્યો. ઘણી
4 ગઈ સાલ જ્યારે તેઓ તબિયત અંગે રાજકેટ ગયા હતા વાર લેખે પાછા આવે, “વિશદ વિચારણા નથી'---રજુઆત બરા
ત્યારે તેમની પુત્રી બહેન ગીતા પરીખે જણાવેલું કે વળતાં ભાઈ બર નથી” કહી ઠપકે આપે. હું નિરાશ થઈ જાઉં તે ફરી પત્રો પર
અત્રે એક દિવસ રોકાવાના છે આથી તેમને મળવા હું એક પત્ર લખી ઉત્સાહિત કરે. આમ એમના માર્ગદર્શન અને આપેલા
અઠવાડિયું વધુ રેકાય. ને જયારે વસિષ્ઠ-અરૂંધતીની સ્મૃતિ કરાવતા ઉત્સાહથી હું કંઈક લખતાં શીખ્યા અને આજે તો ૯-૧૦ પુસ્તકો
એ દંપતીને હું મળ્યો ત્યારે એમના સાન્નિધ્યમાં એકાદ કલાક ગાળી પ્રસિદ્ધ પણ કરી ચૂકયે છું. આથી કહેવું પડે છે કે જો તેમણે મારે
નવી પ્રેરણા લઈને પાછા ફર્યો હતો. આ એમની સાથેનું છેલ્લું જ હાથ ઝાલી બેઠો ન કર્યો હતો તે આજે પણ હું ગમાર જ રહ્યો
મિલન હતું. હિત. આજે મારામાં જે કંઈ પણ શકિત છે એ એમના ઉપકારનું જ ફળ છે. અને એમણે મને કેવળ લેખન માટે જે સહાય નથી
" હજુ ઘેડા દિવસ પહેલાં તેમને પત્ર હતો કે હું રાજકેટ કરી પણ મારી આર્થિક સ્થિતિ ત્યારે કફોડી હોઈ આર્થિક મદદો
જાઉં છું. સાથે તમને ગુજરાતી અનુવાદ માટે એક હિંદી પુસ્તક પણ મેકલાબે રાખી છે. એ આશાથી કેલેખક નિશ્ચિત હોય તે જ
મેલવા ઈચ્છું છું. મેં જણાવ્યું કે ત્રણ મહિનાની ભયંકર માંદગી એ સારું સર્જન કરી શકે.
પછી અશકિત જો કે ઘણી છે પણ મગજ સ્વસ્થ છે તે હું ખુશીથી વડીલ મુરબ્બી શ્રી મણિલાલ મહેકમચંદ શાહ માંડલ આવેલા
એ કામ પતાવી આપીશ. પણ તેથી તે તેમણે જણાવેલું કે તમારી ત્યારે પાણ એમણે જ ભલામણ કરેલી જેથી એમણે મને ખાનગીમાં
માંદગી જતાં હું તમારી પર એ જ નાખવા નથી ઈરછતે. પહેલાં બેલાવી રૂા. ૧૫૦ આપ્યા હતા. એકવાર એક લેખ માટે એમણે
તબિયતની ચિના કરે. આવું હતું એમનું પ્રેમાળ પિતા જેવું હ્રદય. તાકીદ કરી. પણ મેં જણાવેલું કે એક વિફરે ઝનૂની કૂતરે ઊછ- નહતા એમની માંદગીના કંઈ સમાચાર, નહોતા એમની ળીને મને બાઝયે હોઈ કરડવાથી હું લોહીલુહાણ થયું છું તે અસ્વસ્થતાના કંઈ સમાચાર. ચિન્તા જ એ ઠેઠ સુધી કર્તવ્ય સ્વસ્થ થયે લેખ મેક્લીશ. તે એમણે તરત જ જણાવ્યું કે, લેખની સંભાળતા આપણી વચ્ચેથી વિદાય થયા છે જે આઘાતજનક સમાચારે વાત છોડી દઈ પહેલાં અમદાવાદ જઈ ઈજેકશને લઈ લે.,
હજારે ચાહકો-વાચકોને વ્યથિત બનાવી મૂક્યા છે. પણ જે આવે છે મેં લખ્યું કે “કૂતરે કોઈ હડકાયો નથી ને મને એ વહેમ પણ
એ એક દિવસ તો જવાના જ હોય છે એવું આશ્વાસન લઈનથી.” તો એમણે તરત જ કડક જવાબ વાળ્યું કે કૂતરા પર એમના જીવનમાંથી કંઈક પ્રેરણા લઈ- જીવનને ઉન્નત બનાવીએ એ જ આપણા ક્રાંતિકારી વિચારોની અસર થતી નથી માટે તરત જ ઈજે હવે એમને સ્મરણાંજલિ આપ્યાનું ફળ છે. શને લેવાનું શરૂ કરી દો. અને ખર્ચ માટે હું રૂા. ૬૦ મેકલી આપું છું. તે ઈજેક્શન લીધા કે નહીં, એનો જવાબ આપે.”
રતિલાલ મફાભાઈ શાહ
Page #134
--------------------------------------------------------------------------
________________
ર૦
૩૮
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૫-૭
:
મહામાનવ પરમાનંદભાઈ પ્રબુદ્ધ જીવનમાં દોઢેક વર્ષ પૂર્વે ‘નિરામિષાહાર” વિષયક લેખ છાંપવા લીધે ત્યારે સતે મને ધન્યવાદ આપતા વિનંતિ કરી. “આવો જ સાત્વિક લખાણો વારંવાર મોકલી આપે.” આ અમારે પહેલે સંબંધ. આજે તેમને અંજલિ આપતા બે સુખદ પ્રસંગે રજૂ કરવા પ્રેરાયો છું.
ગુજરાતની જેમણે “સતી પેયક વાનગીએ” નામના પુસ્તક દ્વારા અજોડ સેવા કરી છે એવા બુઝર્ગ ગાંધીવાદી સીધા-સાદા મુરબ્બી ચંદુલાલ કાશીરામ દવેની અશીંત્યદપૂર્તિ પ્રસંગે મેં એક નાનું-શું મિલન (ગયે મે મહિને) યોજયું હતું. શ્રી જતિલાલ ના. માનકર ઉપરાંત પરમાનંદભાઈને પણ મેં વકતા તરીકે આમળ્યા હતા. તેમણે ચંદુલાલભાઈની સેવાનિષ્ઠા વિષે ઉલ્લેખ કરીને છેવટે કહ્યું “.. મારા પરમ મિત્ર ચંદુલાલભાઈ હજુ બાકી રહેલા વીશ વર્ષ પૂરાં કરે- જરૂર કરશે, પરંતુ જીવનના અંત સુધી તેઓ કાર્યપરાયણ રહી શકે એવું સેવાગ્યે તથા સ્વસ્થતા તેમને ઈશ્વર બક્ષે એમ પ્રાણું છું..” કેટલી બુદ્ધિગમ્ય પ્રાર્થના! સદ્ગત પોતે છેલ્લા દિવસ સુધી કાર્યરત રહ્યા અને અંતિમ ઘડીએ પણ સ્વસ્થ હતા- એ સ્વયોજીત અંત ન કહેવાય?
એક અન્ય પ્રસંગ: ગયે વર્ષે પર્યુષણ વ્યાખ્યાનમાળા ગોઠવાતી હશે તે અરસામાં (હું વારંવાર બહારગામ જતો હોવાથી) અમે ફોન પર પૂછયું “. તમે મુંબઈમાં જ છો ને?. જુઓ, તમારું નામ મારી પાસે ગજવામાં છે. જો કોઈ સંજોગોમાં એકાદ વકતા ન આવી શક્યા તો તમે સહકાર આપશેને?. તમારું હારશાસ્ત્ર વિષયક પ્રવચન વગર નોટિસે રાખી લઈશ.” સમાજના વડીલસમાં આવા અગ્રણી આગેવાનના આ મમતાભર્યા શબ્દો હવે તે સુખશ્ચરકે સ્મૃતિમાં, જાણે જડાઈ ગયા છે.. A મારા જેવા અનેક લઘુ કાર્યકર્તાઓ માટે સદ્ગતનું જીવન - તેમના આચાર-વિચાર, વાણી-વર્તન માર્ગદર્શક થઈ રહેશે.
અંતમાં સદ્ગત પરમાનંદભાઈએ પાળી-પષીને પ્રગતિને પંથે પ્રસારેલી પ્રવૃત્તિઓ પૂરતું પોષણ પામે એવી અપેક્ષા રાખીએ.
: : : ડૅ. વસંતકુમાર ન. જાઈ
સ્વજનની વસમી વિદાય - પરમાનંદભાઈના અચાનકે દેહવિલયથી અમે સ્વજન ગુમાવ્યા છે. આંગળીના વેઢે ગણી શકાય એટંલા અમારા સ્વજનેમાં શ્રી પરમાનંદભાઈ એક હતા-અદ્ભુત હતા.
એવા સ્વજનના ચાલ્યા જવાથી જીવનમાં ન પુરાય એવી ખેટ પડી છે. તેઓ અમારી સવારની ‘ટી-સેશનના મુખ્ય મહેમાન હતા. "લેગભગ દર ત્રીજે-ૉાથે દિવસે તેઓ આવતાં. તેમની સાથે નાની માટી અનેક વાતે “કારેલાનું શાક બાળકને ફરજિયાત ખાતાં શીખવવું કે નહીં?” ત્યાંથી માંડીને સામાજિક, રાજકીય અને આધ્યાpયક થતી રહી વાત થતી. તેમાં વાસ સાથે ગમ્મસ છવ શાયરી
અમારા કુટુંબના તેઓ પ્રેમાળ વડીલ હતા. તેમની પ્રેમાળ છોયામાં અમારા જીવનનો છોડ ઉછરતાં હતું, પાંગરતું હતું. તેમની વાણીના સિચનથી એમને જીવનનું બળ મળતું હતું.
એમનું પ્રાણ-પંખી ઊંડી ગયું છે. પણ એમના ગીતે વર્ષો સુધી એમની પ્રવૃતિઓ દ્વારા સંભળાયા કરે, કાળની ગતિ સાથે અનેક જને પોતાની રીતે ગાયા કરે, દૂર દૂરથી એ પોતાને સાદ એમાં પુરાવ્યા કરશે. એમણે ચાલુ કરેલી પર્યુષણ વ્યાખ્યાનમાળા અને પ્રબુદ્ધ જીવન’ બન્ને દીર્ધાયુથી થાવ. અનેકના હૃદયમાં ચિરાંકિત થયેલી આ બન્ને પ્રવૃતિ ફફલ, વિસ્તરે એ જ અભ્યર્થના.
આ જ એમનું સાચું તર્પણ થશે. તે દ્વારા એમના આત્માને સાંત્વન મળશે. પ્રભુ એમના આત્માને શાંતિ અર્પે.
નીરુબેન સુબોધભાઈ શાહ.
માલિકવિચારક, સુધારક અને ચિન્તક
શ્રી પરમાનંદભાઈના અચાનક અવસાનના સમાચાર વર્તમાનપત્રોમાં વચિીને ભારે આઘાત થયો. કેટલાક સમય થયાં તેમનું સ્વા
ધ્ય નરમ તો રહેતું હતું, પણ આપણી વચ્ચેથી તેઓ આટલી જહદી - ચાલ્યા જશે એની કલ્પના નહોતી.
પરમાનંદભાઈ સાથે પ્રથમ પ્રત્યક્ષ પરિચય આશરે ત્રીસેક વર્ષ પહેલાં જન્મભૂમિ ટ્રસ્ટના ઉપક્રમે “યુગદર્શનમાસિકના તેઓ તત્રી થયા ત્યારે થયું હતું. એ માલિક તે થોડોક સમય ચાલીને બંધ થઈ ગયું પણ સંપાદક તરીકે પરમાનંદભાઈની મૌલિકતાની છાપ
એમાં સતત વર્તાતી હતી. " “પ્રબુદ્ધ જન’ અને ત્યારબાદ “પ્રબુદ્ધ જીવન' ના સંપાદક તરીકે તેમનું કાર્ય સર્વવિદિત છે. એક મૌલિક વિચારક, સુધારક અને ચિન્તક તરીકે તેઓ આ સામયિક દ્વારા વાચકોને સતત મળતા રહેતા. મુંબઈમાં પર્યુષણ વ્યાખ્યાનમાળાના તેઓ મુખ્ય યોજક હતા. એ વ્યાખ્યાનમાળામાં મારે પણ એકાદવાર જવાનું થયું હતું. વ્યાખ્યાનમાળાની, પ્રત્યેક વર્ષના વકતાઓ અને વિષયોની આજનામાં પરમાનંદભાઈની વ્યાપક જીવનદષ્ટિ વ્યકત થતી હતી. ' - જ્યારે વડોદરા આવવાનું થાય ત્યારે પરમાનંદભાઈ મારા ઘરની મુલાકાત લેવાનું ભાગ્યેજ મૂકતા. મુંબઈમાં મારું ઉતરવાનું એમના નિવાસસ્થાનની પડોશમાં જ– ગંગાદાસની વાડીમાં–આથી ત્યાં પણ અમારો સત્સંગ ઠીક ઠીક થ. છેક છેવટના દિવસ સુધી તેમણે પોતાની જીવનદષ્ટિ કેવી વિશદ અને તાજગીભરી રાખી હતી અને બીજા અનેક મિત્રની જેમ હું પણ સાક્ષી હતા. તેઓ હવે આપણી વચ્ચે નથી એ ખ્યાલ જ અડ લાગે છે. પણ નિયતિ આગળ સૌ નિરુપાય છીએ. | ‘પ્રબુદ્ધ જીવન' એ શ્રી પરમાનંદભાઈનું જીવંત સ્મારક છે. તેમની અનુપસ્થિતિમાં પણ પ્રબુદ્ધ જીવન’ ચિરંજીવ બને અને ઉત્તરોત્તર ઉત્કર્ષ પામે એવી વ્યવસ્થા મુંબઈ જન યુવક સંઘના કાર્યકર્તાઓ દ્વારા થાય એવી આપણે આશા રાખીએ.
ભેગીલાલ જ. સાંડેસરા . દરેક પરિચિતના આત્મીયજન : નીડર છતાં વિવેકશીલ પત્રકાર અને લોકપ્રિય વ્યાખ્યાનમાળાના આયોજક એવા સમાજસુધારક મુ. શ્રી. પરમાનંદભાઈ વિષે ઘણું લખી શકાય. અહીં હું તેમના એક વિશિષ્ટ ગુણને ટૂંકમાં ઉલ્લેખ * કરવા માગું છું. તે હતી તેમની આત્મીયતા. આ ગુણ હોવો તે બહુ સારું છે તેમ બધા સ્વીકારે છે છતાં બહુ થોડા આગેવાનોમાં આ ગુણ જોવા મળે છે. કુટુંબના માર્ગદર્શક વડીલ ચાલ્યા જાય અને જે ખેટની લાગણી અનુભવાય તેવી લાગણી આજે અમે અનુભવીએ છીએ.
પ્રાર્થનાસમાજ લત્તામાં લેંઘે અને ઝભ્ભો પહેરીને આ યુવાન વડીલ ખરીદી કરવા નીકળી પડતા ત્યારે તેમને ઘણીવાર ભેટો થઇ જતે. સ્વજન પ્રથમ પૂછે તેમ ખબરઅંતર પૂછે. ઘરે પણ આવે, બેસે-ઘરે બનાવેલ નાસ્તાની વાનગી ચાખે પણ ખરા. ઝવેરીના નાતે મારી પત્નીને તેના દાદા અને પિતા જેઓ પણ ઝવેરી હતા તેમના સમાચાર ‘અચૂક છે. પછી 'પ્રબુદ્ધ જીવન’ના લેખે અને નોંધ વિશે ચર્ચા થાય. પ્રશંસા અને ટીકા સમભાવે સાંભળે અને ઘણી શાંતિથી જવાબ આપે.
સમાજસેવાની સાથે સાથે આધ્યાત્મિકતા તરફ તેમને ખેંચાણ રહ્યા કરતું. પૈસે કે પદ, સેવા કે સંસ્થા જેવા બહારના અવલંબન વિના પણ સાચે આનંદ (bliss) અનુભવતી વ્યકિતઓ હોય છે. એના ' સંદર્ભમાં શ્રી કિશનસિંહ ચાવડા, શ્રી રેશહિત મહેતા, શ્રી કૃષ્ણમૂર્તિ
જેવાને વારંવાર સાંભળવા, સમજવાની ૭૮ વર્ષે પણ શ્રી પરમાનંદભાઈને ઈચછા રહ્યા કરતી તેમ તેઓ કહેતા.
મનુભાઈ ખાંડેરિયા
Page #135
--------------------------------------------------------------------------
________________
તે. ૧૬-૫-૭૧
પ્રબુદ્ધ જીવન
૩૯
૫ ૨ મા ન ન્દુ જીવ ન ૫ રિ મ લ 52 સર્વોદય સંમેલન નિમિત્તે જતાં વચ્ચે ભાઈ સૂર્યકાંત પરીખ લય જેવા સ્થિર, સ્વસ્થ અને સાત્વિક પુરુષ લાગ્યા. જ્યપ્રકાશ સાથે મુંબઈમાં એકાદ દિવસ રોકાવાનું થયેલું. સ્વાભાવિક રીતે જામે સમુદ્ર જેવા વિશાળ, ઉદાર અને ખળભળાટ મચાવનાર ગણાય. પરમાનન્દભાઈને ઘેર પહોંચ્યા. નાસ્તાપાણી ચાલતાં હતાં ત્યાં જ પણ દાદા ધર્માધિકારી તે ગંગામૈયા જેવા છે. જેને નહાવું હોય એ આવી પહોંરયા. કુશળ સમાચાર પૂછીને કહે, “જુઓ હરીશભાઈ, તે નહાય અને અંજલિ ભરીને પીવું હોય તે પા શકાય. મહારાજમાં ભમિત્ર' દ્વારા તમારા વિશે ખબર મળ્યા કરે છે. મારે તમારી સાથે લેકનેતાને બદલે લોકસેવકનું ખમીર વિશેષ છે. બબલભાઈ તે નિરાંતે જમીકરીને વાત કરવી છે. પણ એ દરમ્યાન મારે થોડુંક આજીવન શિક્ષક કહેવાય. જુગતરામભાઈ સંગઠિત સેવાકાર્ય લેિખનકાર્ય પતાવવું છે. નિયમિતતા અને સમયપાલનને તે સ્વીકાર કરનારા ગણાય. નારાયણ દેસાઈમાં મધુર આક્રોશ છે. પ્રબોધ ચોકસીમાં તમે કરશે જ એમ હું માનું છું.” આમ કહીને તે હસતા હસતા ઉગ્ર વિદ્રોહી પ્રગટ થાય છે. અને તમારામાં સમન્વયશીલ ક્રાન્તિકાર પિતાના લેખનકાર્યમાં મગ્ન બની ગયા. હું તો એમની સમય
છે” એ સર્વોદય આન્દોલન અને તેના કાર્યકર્તાઓ વિશે તેમની પાલનની ચીવટ, નિયમિતતાને આગ્રહ અને સૌજન્યપૂર્ણ સ્વભાવ
ઊંડી સમજ, સૂક્ષ્મ નિરીક્ષણ અને મૌલિક દષ્ટિએ વિચારણા કરવાની
શકિત જોઈને હું ઓર મુગ્ધ બન્ય. જોઈને મુગ્ધ બની ગયે. જમતી વખતે કંઈક વાતચીત થશે એમ મેં
વિનોબાજી ગુજરાતમાં સાડાત્રણ માસ સુધી પદયાત્રા કરતા માનેલું. પણ મને કહે, “જુએ, મને આ અરવિન્દ આશ્રમવાળા
ફર્યા. એ નિમિત્તે કેટલાક અભ્યાસીઓ, વિદ્વાને અને વિચારક એની ભેજન વખતે શાંતિ અને ભેજનમાં તલ્લીનતાવાળી વાત
પણ ચર્ચા-વિચારણા માટે સાથે રહેલા. પરમાનન્દભાઈ પણ થોડા ખૂબ પસંદ છે, એટલે આપણે તમારા શાંતિમંત્ર સાથે જ શાન્તિ
દિવસ એમની સાથે રહેલા, અને વિચાર-વિનિમય કરેલ. આ નિમિત્તો જળવીશું.”
મને એમને મળવાનું અને વાતચીત કરવાને સરસ મેકો પદયાત્રા ભજન પતાવ્યા બાદ થોડુંક બેસીને અને બહાર ફરતાંફરતાં
દરમ્યાન મળે. નાનકડો બિસ્તર ૨ાને બેગ લઈને એ પાછા કેટલીક સરસ વાતચીત થયેલી, તે મારી સ્મૃતિને આધારે નેધું છું. પિતે જ વાત ઉપાડી. “ગાંધીજીમાં સત્યાગ્રહનાં બેય તત્વો પ્રગટ
જવા નીકળેલા. મેં એમના હાથમાંથી એ લઈ લેવા પ્રયત્ન કર્યો. “તમે થયાં છે: તીવ્ર અને સૌમ્ય. પણ વિનેબાજી તે માત્ર સૌમ્ય, સૌમ્ય
તો અમારાથી પ્રૌઢ માણસ ગણાઓ, લાવો, એ તે તમને ન શોભે. તર અને સૌમ્યતમ સત્યાગ્રહ તરફ ગતિ કરી રહ્યા છે એ મને બરા
અમને જ લેવા દે.” મને કહે, “પેલું ગીતાવાકય તમે વાંચ્યું છે ને? બર નથી લાગતું. તમને કેમ લાગે છે?” મેં કહ્યું, “મને તો સર્વોદય
જ ૩rrશ્વરત શ્રેષ્ઠઃ તત્ તત્ gવ તરે છrના : દર્શનના અભ્યાસ પરથી સાફ દેખાય છે કે સત્યાગ્રહને માત્ર
મેટા લેકો જે આચાર કરે છે તેનું ઈતરજને અનુસરણ કરે છે.
અમે પ્રૌઢ લોકો જ જે હાથ હલાવતા ચાલીશું તે નવી પેઢીના લોકોને તીવ્ર કે માત્ર સૌમ્ય રીતે પ્રગટ કરી શકાય નહીં. તીવ્ર અને સૌમ્ય મને ય પ્રક્રિયાને સત્યાગ્રહમાં સ્થાન છે. જીવનમાં જેમ માત્ર
પ્રેરણા કયાંથી મળશે? ખાવાનું પચાવવા માટે ય થોડે શ્રમ મીઠું મીઠું કે ખાટું ખાટું ભાવતું નથી, બેયનું સ્થાન જીવનમાં છે
કરવો જ રહ્યો.” આમ કહીને બિસ્તરો - બેગ લઈને એ ચાલી
નીકળેલા. આવી હતી તેમની સ્વાશ્રય અને પરિશ્રમ પ્રત્યે નિષ્ઠા. તેવું જ હું સત્યાગ્રહ વિશે માનું છું. માત્ર તીવ્ર, તીવ્રતા અને તીવ્રતમ જ ચાલશે તે એમાં તામસિક વૃતિઓ પ્રબળ થવાને ભય છે.
પદયાત્રામાં દરરોજ મુકામ બદલાત. ૫-૭ માઇલ ચાલ્યા પછી અને માત્ર સૌમ્ય, સૌમ્યતર અને સૌમ્યતમ જ ચાલશે તે સાત્વિક
મુકામ પર પહોંચતાં જ સૌ પદયાત્રીઓને નાતે દૂધ વહેંચવામાં વૃતિ વિશેષ દઢ થશે. એકાંગિતાથી સત્યાગ્રહને પ્રાણ હણાશે
આવતાં. ગુજરાતની પદયાત્રામાં વિનેબાજી સાથે સામાન્ય રીતે એવું હું સાફ માનું છું. સત્યાગ્રહીએ જે તે પરિસ્થિતિ જોઈને
૫૦-૭૫ માણસો રહેતાં. નાસ્તો કરીને કેટલાક લોકો અધુપર્ધી છોડી “સત્ય, અનિષ્ટ કે અન્યાયના અહિંસક પ્રતિકાર માટે વિવેકદષ્ટિથી
દેતાં. છાંડતાં અને વેરતાં. તરત એમણે ભાઈ નારાયણ દેસાઈને સત્યાગ્રહની તીવ્ર કે સૌમ્ય પ્રક્રિયા અપનાવવી જોઈએ.” આગળ
ફરિયાદ કરી, “આ બધા પદયાત્રીઓ ના કરવા કરતાં બગાડ લતાં તેમણે ગંભીરતાથી કહ્યું, “તમારું reading (ાર્થધટન).
ખૂબ કરે છે. જરા આ લોકોને તમે ડું સમજાવે તે ખરા કે બગાડ, મને સારું લાગે છે. ગાંધીજીની રાત્યાગ્રહી પ્રક્રિયામાં જે આક્રોશનું
એંઠવાડો અને વેરવું એ બરાબર નથી.’ પાછા આવીને મને કહે તત્ત્વ, તીવ્ર સત્યાગ્રહમાં પ્રગટ થાય છે કે જે વિન
“મને દાદા ધર્માધિકારીનું એક વાકય ખૂબ સ્પર્શી ગયું છે • વસ્તુ બાજી નહીં સ્વીકારે તે સર્વોદય આન્દોલન દેશની આર્થિક સમશ્યા માત્ર એ પરમામાની વિભૂતિ છે. વસ્તુને રાદુપયોગ કરવો એ હલ કરવામાં પ્રભાવશાળી નહીં નીવડે. જરૂર એક સુધારક આન્દોલન વસ્તુની પૂજા છે. વસ્તુને દુરુપયોગ કરવો એ વસ્તુનું અપમાન છે.” તરીકે ભાવિ ઈતિહાસ એને મૂલવશે પણ દેશની આર્થિક કાન્તિ આ વાકય આ દેશમાં એકેએક માબાપ, શિક્ષક અને કાર્યકર્તાને સાધનાર મહાબળ તરીકે કદાચ એનું સ્થાન ઈતિહાસમાં નહિ હોય.... જે સમજાઇ જાય તે દેશને કેટલે મોટો લાભ થાય. નવી પેઢીને તમને આ વધુ પડનું કઠેર લાગે તે મને માફ કરશે.”
પણ જે આ બાપુની ‘નઈ તાલીમ મળે છે એક નવી રીતભાતનું આગળ ચાલતાં એમણે એક બીજો પ્રશ્ન ઉપાડી લીધે. “ગાંધી- દર્શન આ દેશમાં પેદા થશે. . જીરો ભલે રાજકીય કાન્તિ કરી. પરંતુ એમનાં દર્શન અને પ્રવૃ- એકવાર કૅલેજના બે પ્રોફેસરે વિનોબાજીનાં દર્શન કરવા ત્તિઓ સમગ્ર કાન્તિને માટે જ રહ્યાં હતાં. રાજકારણમાં પ્રવેશ આવેલા. પરમાનંદભાઇ અને હું સાથે સાથે બેઠેલા. પેલા બને મને કરીને તેને આધ્યાત્મિક ઝેક આપવાને પ્રયત્ન કરેલો. વિનોબાજી ઓળખે. બેપાંચ મિનિટ પણ અપાવવા માટે તેમણે મને ખૂબ આગ્રહ તે રાજકારણથી જાણે તન અસ્પૃશ્ય અને અલિપ્ત જ બની ગયા કર્યો. છેવટે તેમના ચરણસ્પર્શને લાભ મળશે તે ય ઘણું એવી તેમની છે. જે રાજકારણમાં પરિવર્તન નહીં આવે તે નરી આર્થિક કાન્તિની ઇરછા હતી. સંયોજકને મળીને મેં બેત્રણ મિનિટ કઢાવી. વાત કદાચ ૨ાકાશકુસુમવત બની જશે.” વાતનો તાંતણે પણ પિલા બન્ને જણાએ વાતચીત કરવાને બદલે બસ પકડતાં મેં કહ્યું, “વિનોબાજી રાજનીતિને સ્થાને લેકનીતિ સ્થાપવા માગે છે. એને પાયે ભૂમિદાન - ગ્રામદાન દ્રારા પ્રાથમિક ઘટક
વિનેબાજીના ચરણસ્પર્શ કરીને જ કૃતકૃત્યતા અનુભવી ગામડામાંથી નાખવા ઈચ્છે છે. ગામડાનું રાજ્ય કરતાં લેકો શીખે તે
અને વિદાય થયા. પરમાનંદભાઈ કહે “મને આ વિદ્વાનોની ભારે ધીરેધીરે નીચેથી માંડીને ઉપર સુધી ના પ્રતિનિધિ દ્વારા
દયા આવે છે. વિનોબાજી જેવા પ્રારાં પુ૨,૫ પાશે તે બેપાંચ દિવસ રાજવ્યવસ્થા ગોઠવી શકાય.”
૧ ડોક સમય લઈને જ્ઞાનચર્ચા કરવાની હોય. એને બદલે બસ. કાર્યકર્તાઓનું પૃથક્કરણ કરતાં તે કહે, “વિનોબાજી મને હિમા
ચરણસ્પર્શ કરીને કૃતાર્થ થઇ જવાની ગણતરી કરનારા આ લો
Page #136
--------------------------------------------------------------------------
________________
24
૪૦
પ્રબુદ્ધ જીવન
-
તા. ૧૬-૫-૭૧.
કેટલા મૂઢ છે! જયાંસુધી આ વ્યકિતપૂજા, વીરપૂજા અને પુણ્ય- લાભ મેળવવાની વૃત્તિ આ દેશમાંથી સમાપ્ત નહીં થાય ત્યાં સુધી ભારતનું ભાવિ ઉજજવલ નથી.
સાહિત્ય અને કલા વિશે ચર્ચા નીકળતાં તે કહે “આ નવીન સાહિત્યકારો બહુ વિચિત્ર પ્રયોગ તરફ વળ્યા છે. એ લોકો એવી કવિતાઓ લખે છે કે મારાતમારા જેવા શિષ્ટજનેને પણ સમજવી મુશ્કેલ છે. ચિત્રકલામાં યે Modern art - આધુનિક કલાને નામે આ લોકોએ એવું બખડજંતર ઊભું કર્યું છે. ચિત્રને માથા મોઢાનું ઠેકાણું જ ના મળે. અહીં માથું ટીંગાડે તે
ત્યાં પગ ટીંગાડે. કશાને મેળ જ ન મળે. આ બધું ગણાય મેડ આર્ટ. મને તે ઘણીવાર લાગે કે આવા લોકોને ગાંધીજી જે કોઈ ફૂટકારનારે માણસ નીકળવો જોઇએ. નવા કવિઓ અને નવા ચિત્રકારમાંથી આમ જનતાને ખપમાં આવે એવું સમજાય તેવું કંઇ છે ખરું? નરસિંહરાવથી માંડીને મુનશી સુધી બધાને ગાંધીજીએ એ જમાનામાં ઝપટમાં લીધેલા. ત્યારે સાહિત્ય ઠીક દિશા પકડેલી. આજે ય સાહિત્યક્ષેત્રે પશ્ચિમનું અંધ અનુકરણ કરનારાઓએ સાહિત્ય અને કલાની – Modernism આધુનિકતાને નામે દુર્દશા કરી છે. શિષ્ટ - બ્રશિષ્ટ - અતિરિાષ્ટ લોકોને માટે જ જાણે માત્ર સાહિત્ય અને કલા છે. સામાન્ય માણસની તે ભારોભાર ઉપેક્ષા સેવાઇ રહી છે.”
હરિજન આશ્રમમાં એકવાર ભેગા થતાં સમાજસુધારણા અંગે ચર્ચા નીકળેલી. “ગાંધીજીના ગયા પછી જાણે સમાજસુધારણાને ક્ષેત્રે મડું મૂકાઇ ગયું છે. વિનેબાજી તે આર્થિક કાન્તિમાં જ ચકચૂર છે. એમને બીજી વાતે પ્રસ્તુત લાગતી નથી, અસંગત લાગે છે. જુઓને, પરઠણ, ખાટા ખર્ચ, વિક્રયપ્રથા, બાળદીક્ષા, બાળલગ્ન, વિધવાવિવાહ આદિ કેટલાયે સવાલ સામાજિક ક્ષેત્રે છે. એના તરફ ભણેલાગણેલા લોકો ખાસ વિચારતા હોય તેવું દેખાતું નથી. એનું સાહિત્ય પણ ખાસ પ્રગટ થતું નથી. નદાશંકરથી માંડીને ગાંધીજી સુધી કૂલેલીફ,લેલી સમાજસુધારણાની હિલચાલ લગભગ નષ્ટપ્રાય થઇ ગઇ છે. આ બધા વિશે સામાજિક આન્દોલન જગાવવાની ખૂબ જરૂર છે. સર્વોદય કાર્યકરે અને રચનાત્મક કાર્યકર્તાઓએ એના માટે પ્રજામતને અનુકુળ કરવા ચળવળ કરવી જ જોઈએ. વિનોબાજીને પણ આ વિશે ચર્ચા - વિચારણા કરીને સભાને કરવા જોઇએ. .સ્વરાજની લડત ચલાવતા ચલાવતાં ગાંધીજી ક્રાન્તિનાં વિવિધ પાસાંઓની કદીયે ઉપેક્ષા કરતા ન હતા. ઘણીવાર તે ગૌણ લાગતાં આ કાર્યોમાંથી મુખ્ય કામને જ ખૂબ બળ મળતું. હોય છે.” - પશ્ચિમ ભારતની પદયાત્રા નિમિત્તે મારે એકાદ વર્ષ માટે મુંબઈ શહેરમાં રહેવાનું થયેલું. વાલકેશ્વર અને ભૂલેવરના વિસ્તારમાં હતા ત્યારે અમારે બનેને અવારનવાર મળવાનું થતું. એકવાર દરિયાકાંઠે ફરતાં ફરતાં અમે એક સ્થાને બેઠા. અને સહજભાવે તે દિવસે ‘જના પછી દૂર એ ગીત મારાથી ગવાઇ ગયું. અને અમે સહજ ધ્યાનમાં ગરકાવ બની ગયા. ઊઠતાં ઊઠતાં પરમાનન્દભાઇ કહે, “જુએ, પેલે સૂર્ય તે ડૂબી ગયો. આાશમાં નાના નાના તારા ચમકાવા લાગ્યા છે. ગાંધીજી ગયા. બુદ્ધ–મહાવીર-ઇશુખ્રિસ્ત પણ ગયા ... વિનોબાજી પણ જશે. નાનકડા તારાઓની જેમ આપણે યથાશકિત જતને અજવાળ અજવાળતાં સમાજમાં અજવાળું રેલાવવાનું છે. બસ, એટલું બળ આપણને બધાને મળે એવી પ્રાર્થના આજે સહજભાવે થઇ ગઇ છે. ...” ૨ાને એ ચાલી નીકળ્યા. મુકામ પર પાછા વળતાં અને મધુર ગીતના શબ્દો હૈયામાં જતાં હતા. આજે રાગત પરમાનન્દભાઇની જીવન-પરિમલ માણતાંમાણતાં એ જ શબ્દો દિલમાં પુન:પુન: ગૂંજી રહ્યા છે.
“જીવન કા બલિ યજ્ઞ મેં દેકર,
સારે જહાં મેં સુગંધ ભરકર, ચન્દન જૈસા જીવન બિતાના, જના પંછી દૂર દૂર સે આયે દૂર હૈ જાના, જાના પંછી દૂર દૂર..
પૂ. હરીશ વ્યાસ
પરમાનંદભાઈનાં વ્યક્તિત્વનાં બે આગવાં પાસાં
મા જૈજિ: તમા મનમાન ઠર નહિ અને આત્માને સ્થિર કર--આ, અર્જુને વિરાટના ભયગ્રસ્ત પુત્ર ભૂમિંજયને કહેલું વાક્ય મને, જયારે જયારે શ્રી પરમાનંદભાઈને મળવાનું થતું ત્યારે યાદ આવતું. નિર્ભિકતા અને આત્માની રિથરતા એ બન્ને એમના વ્યકિતત્વના આગવાં પાસાં હતાં અને જે કઈ એમના સંસર્ગમાં આવતું તેમને એ પાસાંઓ દષ્ટિગોચર થયા વિના રહેતાં નહિ.
મારે તે એમના સંસર્ગમાં આવવાનું વારંવાર થતું, કારણ તેઓ જન્મભૂમિ પરિવારના વડીલ હોવા ઉપરાંત એક પત્રકાર પણ હતા અને પત્રકાર તરીકે મારી સાથે ઘણી બાબતેની ચર્ચા પણ તેઓ કરતા. વિજ્ઞાન હોય કે આધ્યાત્મવાદ હોય, વેપાર વાણિજય હોય કે બીજું કાંઈ હેય. બધી બાબતમાં તેમને રસ પડતો, અને એ બાબતો અંગે “પ્રબુદ્ધ જીવન” ના વાંચકોને જણાવવાની તેમને તમના રહેતી. એક વખત મારા ટેબલ ઉપર યુરોપિયન કે મને માર્કેટ અંગેનું એક પુસ્તક પડેલું જોયું અને તરત તેમને વિચાર આવ્યો કે “પ્રબુદ્ધ જીવન”ના વાંચકોને આ અંગે માહિતી આપવી જોઈએ. તેમણે મને યુરોપિયન કોમન માર્કેટ અંગે લેખ લખાવવાને આગ્રહ કર્યો અને મેં શારીરિક તકલીફને કારણે લેખનપ્રવૃત્તિ ઓછી કરી હોવા છતાં એમને એ લખી આપે. કારણ કે પરમાનંદભાઈને હું કદી ના પાડતો નહિ. એમના સમાજઉદ્ધારના કાર્યમાં યત્કિચત પણ હિસ્સેદાર થવાનું સદ્ભાગ્ય મળતું હોય તે શા માટે ન લેવું? - આવું જ “એલ-૮” ના ચન્દ્રયાન અંગે પણ થયું હતું. ચંદ્રની પ્રદક્ષિણાર્થે ગયેલાં આ યાનના સમાચારે બે ત્રણ દિવસ લાગલગાટ વાંચીને, પરમાનંદભાઈમાં રહેલે પત્રકાર એકદમ ઉરોજીત થઈ ગયે હતું અને એક દિવસ પરમાનંદભાઈ સવારે, અચાનક જ કાર્યાલયમાં ઉપસ્થિત થયા. કહે કે મારે આ “એપેલે–૮”નું બધું સમજવું છે. મેં એમની સાથે વિરતારથી ચર્ચા કરી અને એ પછી “પ્રબુદ્ધ જીવન’ માટે એ અંગે એક લેખ પણ વિસ્તારથી લખી આપ્યો. કહેવાનું તાત્પર્ય એ “પ્રબુદ્ધ જીવન” ના વાચકોને બને એટલી સારી વાચનસામગ્રી પૂરી પાડવા માટે જે કાંઈ મહેનત કરવી પડે તે કરતાં તેઓ અચકાતા નહિ. એમની આ નિષ્ઠા એમણે પત્રકારિત્વને એક ‘મિશન” તરીકે (અને નહિ કે વ્યવસાય તરીકે) અપનાવ્યું હતું તેને આભારી હતી.
મારી સાથે એમને સંબંધ બે પત્રકાર વચ્ચે હોય એના કરતાં સવિશેષ હતાકારણકે એમના વ્યકિતત્વમાંથી જે આત્મીયતા નીતરતી તેની અસર સામા માણસ પર થયા વિના રહેતી નહિ. એકાદ વર્ષ પહેલાં હું સખ્ત રીતે બીમાર હતા અને ત્રણેક અઠવાડિયાં હોસ્પિટલમાં અને પછી ઘેર ખાટલામાં લાંબો સમય રહેવું પડેલું. પરમાનંદભાઈને મેડે મોડેથી આ વાતની ખબર પડી ત્યારે મને તેમણે ઠપકો આપેલ. “ભલાભાઈ, મને ખબર પણ ન કરી”
એમ તેમણે કહેલું. આ શબ્દોમાં જ એમની આત્મીયતા નીતરતી હતી. - મને તો લાગે છે કે એમના સંસર્ગમાં આવનાર બધાને અને કેટલા બધા ભિન્ન ભિન્ન વર્ગોના નાના મોટા માણસે એમના સંસગમાં આવ્યું છે!—એમની આ આત્મીયતાની અસર વધતે ઓછે. અંશે થઈ હશે. એમના સ્વભાવની આ મૂલગત સૂજનતાને કારણે કોઈનું અનિષ્ટ કરવાનું વિચાર તો તેમને આ જ નહિ હોય એટલું જ નહિ પરંતુ પિતાની શકિત અનુસાર બધાનું બને એટલું કલ્યાણ કરવાની ભાવના તેમણે સદાય સેવી હશે એમ કહેવામાં કશી અતિશયોકિત નથી. ગીતાજી કહે છે કે: જf@ જયા નારિજ સુરત તાત છત્તિ-જે કલ્યાણ કરવાની ભાવના સેવ હોય છે તેની કદી દુર્ગતિ થતી નથી. આ માનદંડ પ્રમાણે સદ્ગતિના અધિકારી પરમાનંદભાઈ જેવા, આજની દુનિયામાં આપણને કેટલા મળે?
મનુભાઈ મહેતા
Page #137
--------------------------------------------------------------------------
________________
મ9
પ્રબુદ્ધ જીવન
૪૧
તા. ૧૬-૫-૭૧
ગુણજ્ઞ પરમાનંદભાઈ
પરમાનંદભાઇ વ્યકિત કરતાં સંસ્થા વિશેષ હતા અને તેથી પણ પરિચિત હતા. દેશની આઝાદીના જંગમાં પ્રેરણા આપે વ્યકિત તરીકે તેમણે કરેલાં કાર્ય કઈ સબળી ને સમૃદ્ધ સંસ્થાએ
એવાં કાવ્યો-ગીત દ્વારા ગુજરાતની પ્રજામાં કવિશ્રીએ નવી
ચેતના આણી હતી. કરેલાં કાર્યોની તોલે વિશેષ આવી રહેતાં હતાં. એમની સાથેને પરિ
કોક વાર-મોટે ભાગે દાંડીકૂચ પછીના કારાવાસમાંથી છોડવામાં આવ્યા ચય ઠીક ઠીક લાંબે રહ્યો. અવારનવાર મળવાનું થતું અને અનેક
બાદ ગાંધીજી જહુ રહેતા હતા. શ્રી પરમાનંદભાઈને એમ પ્રશ્નો પર નિખાલસ ચર્ચા કરવાનું પણ બનતું. જૈન સમાજમાં,
થયું કે ગાંધીજીને એકવાર કવિશ્રી પાસે લઈ જવા. સહેજસાજમાં સંપ્રદાયમાં પ્રવેશી ગયેલાં રૂઢિગત અનિષ્ટો સામે જાગરૂક પહેરેગીર
કવિશ્રીને કાને વાત નાખી તે કવિશ્રી તે એવું પોતાનું ધનભાગ્ય તરીકે તેમણે કામ કર્યું. પણ જૈન સમાજ માત્ર જ તેમની દષ્ટિ
ક્યાંથી ચોમ માનવા લાગ્યા, ને બાપુજી પણ કવિશ્રીને મળવા આતુર સમક્ષ ન હતો. સમગ્ર સમાજને દષ્ટિ આગળ રાખીને તેમણે હંમેશા
જણાયો. તારીખ શોક્કસ યાદ નથી. પણ એક રાતે સાંજની પ્રાર્થના કલમ અને વિચારણા ચલાવી. પરિણામે તેમનું સામયિક પ્રથમ પ્રબુદ્ધ જૈન અને પાછળથી “પ્રબુદ્ધ જીવન’ સમગ્ર સમાજના
પછી પરમાનંદભાઈ બાપુજીને લઈને દાદરના પારસી કોલેનીમાં
જાલ મેન્શન ખાતેના નિવાસસ્થાને આવી પહોંચ્યા. હું તે દિવસે પ્રકને, સમગ્ર દેશના પ્રશ્નોની વિશદ વિચારણા રજૂ કરતું મુખપત્ર અને વિચારપત્ર બની રહ્યું. જે સમાજ ને જૈન સંપ્રદાય તેમની
અણધાર્યો જ કવિશ્રીને મળવા ગયો હતે. અવારનવાર હું કવિશ્રી વેધક ટીકાના ભાગ સતત બનતા રહેતાં. પણ દરેક પ્રકારનાં પાસે જતો જ. મને તેમણે તેમને સાહિત્યકીય પુત્ર સ્થાપીને રામાજિક અને ધાર્મિક કે રાજકીય અનિષ્ટો સામે હંમેશાં લાલબત્તી તેમનાં પ્રકાશ વગેરેની જવાબદારી પણ ઠીક ઠીક સમય સુધી ધરવાનો ધર્મ તેમણે અપનાવ્યું હતું. વળી તેમના સંપાદનમાં
સિપી હતી. કવિશ્રીને મળીને હું વિદાય થવાની તૈયારી કરતે હતે પિતાના જ મતને આગ્રહ ન રહેતાં વિરોધી મંતવ્યોને પણ આદર મળતો એટલે તેમની પત્રકારિત્વની દષ્ટિ પણ પૂર તાટસ્થય દાખવતી
એટલે મને કવિશ્રીએ કહ્યું કે, “દીકરા આજે તારે વહેલા જવાનું રહેતી હતી. છેલ્લા થોડાક સમયમાં આપણા દેશનાં ડહોળાઇ ચૂકેલાં નથી. ઉતાવળ કર નહિ, તને કાંઈ સારે લાભ થશે.” રાજકીય વાતાવરણને અંગે પ્રબુદ્ધ જીવનમાં જે વિવિધ વિચારણા કવિશ્રીની આ સૂચના પછી મારે શાંતિથી બેસીને સારા લાભની રાહ રજૂ થતી રહી તે આને સચોટ પુરાવો છે !
જોવાની હતી. સાંજ ભાગમાં મોટે ભાગે કવિશ્રી બહારની લેબીમાં પણ મને પરમાનંદભાઇનું એક બીજુ જ પાસું, થોડેક અંશે,
બેસતા. ત્યાં બેસીને અમે વાતચીત કરતા હતા. બહારના ભાગમાં જાણવા મળ્યું છે અને તેને જ નિર્દોષ આજે કર છે. તેઓ ભારે
હમેશાં જ સારી રીતે મહેમાને બેસે એવી બેઠક પઠવેલી જ રહેતી ગુણજ્ઞ હતા અને જ્યાં પણ કંઇક સારું જુએ કે સાંભળે ત્યાં તેને
એટલે વિશેષ કાંઈક ગોઠવણ કરવાની રહેતી નહિ. પણ પૂ. માજી સમુચિત આદર કરીને પોતાની ગુણજ્ઞતા વ્યકત કરતાં તેઓ ચૂકતા ને બહેને - જરા ઠીક ઠીક રીતે કપડાં પહેરીને સજજ થઈ નહિ. તેમની આવી ગુણજ્ઞતાને કારણે તેમના પ્રત્યે ચાહના ધરાવતા
રહેલા હતા એટલે મેં માન્યું કે કોઈ મોટું માણસ કવિશ્રીને વર્ગ મોટો હતો. તેમની આકરી ટીકાઓને કારણે, તેમના પ્રત્યે
મળવા આવવાનું હશે. તે મને આશ્ચર્યમાં નાખવા માટે એને સફેદ
મને કઈ કરતું નથી. નારાજ એ વર્ગ પણ સારો સરખો હતો જ; પણ એવા વર્ગ પ્રત્યે
અંધારૂં ઠીક ઠીક થઈ ગયું. ને મેં અમસ્તુ જ લેબીમાંથી બહાર પણ પરમાનંદભાઈના પ્રેમની ધારા તે એવી વહેતી રહેતી.
રના રસ્તા પર ટૅકિયું કર્યું. એટલામાં એક મોટર આવીને કવિશ્રીના જરૂર લાગે ત્યાં જતે અથવા તો પોતાની લાગવગને ઉપયોગ નિવાસના બારણા આગળ થેભી. પરમાનંદભાઈ અંદરથી પહેલા કરીને, અન્યને સહાયભૂત થવાની તમન્ના પરમાનંદભાઇમાં સારા
ઉતર્યા ને પછીથી જોઉં તે બાપુજી! હું તો હર્ષઘેલા થઈ ગયો. પૂ.
બાપુજી કવિશ્રીને મળવા આવ્યા છે એ મારી સમજમાં ઊતરી ગયું. પ્રમાણમાં હતી. એમાં પણ કવિઓ, સાહિત્યકાર, વગેરે પ્રત્યે તેઓ
- હું તરત જ દાદર ઉતરી ની દોડ. પૂ. બાપુજીને પગે લાગીને હંમેશાં આદર ને પ્રેમની ભાવનાથી જોતા અને તેઓને કોઇ તેમને કવિશ્રી પાસે પરમાનંદભાઈ સાથે લઈ આવ્યું. પણ રીતે સહાયભૂત થવાની તક મળે તે તેને પૂરેપૂરો ઉપયોગ
કવિશ્રી ને બાપુજીનું સુખદ અને પ્રેરક મિલન થયું. એક કરતા. મારા વડીલ જેવા કવિશ્રી અરદેશર ફરામજી ખબરદાર, મા
ક્લાક બાપુજી કવિશ્રીને ત્યાં રોકાયા. તે દરમ્યાન કવિશ્રી સાથે સમાં એક કાળે મોટા વેપારી હતા. તેમને હાથે લાખની લેવડ દેવડ
બાપુજીએ ખબરઅંતરથી માંડીને ઠીક ઠીક વાતચીત કરી. બાપુજીને થતી. કવિતા દેવીની આરાધના સાથે વેપારની મોટી ઊથલપાથલ
બીજો તે શે સત્કાર થાય પણ કવિશ્રીએ બાપુજીને ફુલહારથી આમ લક્ષ્મી અને સરસ્વતીને સુભગ સંગ જે કવચિત જ જોવા
સત્કાર કર્યો. માયજીએ ને બહેનોએ પાનનાં બીડાં ધર્યો ને તેમાંથી મળે તે કવિશ્રી ખબરદારમાં જોવા મળતું. પણ આખરે આ યોગ
કાંઈક મુખવાસ લઈને બાપુજીએ કવિશ્રીને સત્કાર ઝીલ્યો, મારી પણ લાંબે ટકી શકયે નહિ અને કવિશ્રી ખબરદાર ધંધામાં ભારે ખાટ
ઓળખાણ થઈ. અને એ અર્ધા કલાક કઈ દિવ્ય વાતાવરણ આવ્યાને કારણે ઘણી કફોડી દશામાં મુકાઇ ગયા. શરૂઆતમાં
ત્યાં છવાઈ રહ્યું. બાપુજીએ આવી તકલીફ લીધી એટલે કવિશ્રી કેટલોક સમય તો આ પરિસ્થિતિની કોઈને જાણ પણ થઈ નહિ અને કવિશ્રી પોતે પણ સ્વમાની જીવ
સારા પ્રમાણમાં ગદ્ગદ્ થઈ ગયા અને પોતાને અહેસાન પ્રકટ એટલે
કરવા લાગ્યા એટલે બાપુજીએ એવી મતલબનું કહ્યું કે, પ્રજાના લખે સુકે રેટલો ખાઈને પિતાને જીવનનિર્વાહ ચલાવવામાં
ખરા ઘડવૈયા તે તમારા જેવા શબ્દના શિલ્પી જ છે અને પ્રજાની ગૌરવ માનતા. એમને સુવર્ણ મહોત્સવ મુંબઇમાં અને તે પછી ગુજ
ફરજ છે કે તમારા જેવા કવિઓ વગેરેને બરાબર જતન કરે. તમારા રાતને જુદા જુદા ભાગોમાં ઉજવાય તે વેળા આ વાતની ગંધ તેમની તદન નજીક આવેલા કેટલાકને મળી. પણ મદ્રાસ છોડીને
જેવાની ઉપેક્ષા કરનારી પ્રજા, પ્રજા કહેવરાવવાને યોગ્ય નથી. કવિશ્રી મુંબઈ આવીને દાદરના પારસી કેલેનીમાં રહેવા લાગ્યા
અને પ્રસંગે શાંતિનીકેતનમાં થયેલાં ગુરૂદેવ સાથેના તે પછી કવિશ્રીની આ આર્થિક અવદશા અજાણી રહી શકી નહિ
બાપુજીના પ્લિનને અણમૂલ અને ચિરસ્મરણીય અવસર સાંભરી અને પછીથી તે કવિશ્રીને કોઇક રીતે સહાયભૂત થવાની જરૂર પિછાનાઈ. આવ્યું. કવિશ્રી ખબરદાર અને પૂ. બાપુજી આ મિલન પરમાનંદપણ આને અંતે કશી સંગીન પ્રવૃત્તિ કરનારા તે કોઇક જ
ભાઈની ગુણજ્ઞતાને જ આભારી હતું. તેમની ગુણજ્ઞતાના આવા તો હતા. અને એમાં શ્રી પરમાનંદભાઇનું સ્થાન મોખરે મૂકવું પડે.
ઘણા દાખલા છે. પણ અહીં આ એક જ દાખલો બસ થશે. પરમાનંદભાઇએ ભાવનગરના મહારાજશ્રી તરફથી તેમને નિયમિત
પરમાનંદભાઈ નિષ્ઠાપૂર્વક પોતાનું કર્તવ્ય બજાવીને આપણી વચ્ચેથી ચિક્કસ મદદ મળે એવી ગોઠવણ સર પ્રભાશંકર પટ્ટણી મારફત કરી.
વિદાય થયા છે. તેમણે આરંભેલાં કાર્યો એટલી જ નિષ્ઠાપૂર્વક એટલું જ નહિ તેમણે આપણા રાષ્ટ્રપિતા ગાંધીજીને કાને પણ આ
આગળ ધપાવીને જ આપણે તેમની ગુણજ્ઞતાની ઉગિત કદર કરી વાત નાખી અને પૂ. ગાંધીજીની સૂચનાથી પણ થોડક કાયમી આર્થિક
શકીએ. એ જ આપણી તેમને સમુચિત અંજલિ પણ બની રહે. લાભ મળી રહે તેમ ગોઠવણ કરી. કવિશ્રીના રાષ્ટ્રપ્રેમથી પૂ. ગાંધીજી .
થશેશ હ. શુકલ.
Page #138
--------------------------------------------------------------------------
________________
૪૨
પ્રભુદ્ધ જીવન
બહુલક્ષી વ્યકિતત્ત્વ
શ્રી પરમાનંદભાઈની મેં ઘણીપ્રશંસા સાંભળેલી, તેમનાં ઉપકારક કાર્યો અને સમાજના અનિષ્ટો અને કુરિવાજોને. સતતપણે, નીડરતાથી અને સ્પષ્ટતાથી પડકારવાની નૈતિક હિંમત અને તૈયારીથી હું સારી રીતે માહિતગાર હતા, પણ સંજોગાવશાત, ખાસ કરીને અમે બન્નેના ભિન્ન ભિન્ન કાર્યક્ષેત્રાને લીધે તેમના પ્રત્યક્ષ પરિચયમાં આવવાનું ઘણાં વર્ષો સુધી બની શક્યું ન હતું, પરંતુ એકવાર એમના સમાગમમાં આવ્યા ત્યારપછી છેવટ સુધી એમની સજજનતા, સંસ્કારિતા અને નિસ્પૃહી સ્નેહભાવ મને મળતો રહ્યો, તેને હું મારૂં અહોભાગ્ય સમજું છું.
• ઘણાનું વ્યક્તિત્વ એવું હોય છે કે તેની સારીમાઠી અસર બીજા ઉપર થતાં વર્ષો લાગી જાય છે, જ્યારે બીજા ઘણાઓની બાબતમાં એમ બને છે કે તેઓના વ્યક્તિત્વની છાપ બહુ સહેલાઈથી અને ટૂંકા સમયમાં પડી શકે છે. કોઈ વ્યકિતના ખરાબ ગુણાની અસર થતાં સાધારણ રીતે બહુ વાર નથી લાગતી, પણ પેાતાના ઔંસ્કારી જીવનની છાપ બીજા ઉપર બહુ જ થોડાં વર્ષોના સહવાસમાં પાઠવી બહુ મુશ્કેલ છે. અને તે પણ કોઈ પણ જાતના સજાગ પ્રયત્ન કર્યા વગર, સ્વાભાવિક સરળતાથી તેમ કરવું તે એથી પણ વધારે દુષ્કર છે, અને જે એમ કરી શકે છે તેને માટે માનની લાગણી ઊપજ્યા વગર રહે નહિ. શ્રી પરમાનંદભાઈ એક આવી વિશિષ્ટ વ્યકિત હતા એમ હું નિર્વિવાદ કહીં શકું છું.
સને ૧૯૬૮ ના એપ્રિલ માસમાં હું માંદગીમાં સપડાયો અને મારે હોસ્પિટલને આશરો લેવા પડયા. તે વખતે એક દિવસ શ્રી પરમાનંદભાઈ મારી ખબર પૂછવા આવ્યા, ત્યારપછી, હું પથારીવશ રહ્યો ત્યાં સુધી નિયમિત તેઓશ્રી મને મળવા આવતા. તે કારણે એમની મિત્રભાવની વૃતિને હું આજે પણ યાદ કરૂં છું. તે મુલાકાતો વખતે જુદા જુદા પ્રશ્નોની ચર્ચા થતી, તેમાં તેમની તીક્ષ્ણ બુદ્ધિ, વિશાળ વાંચન, સમાજના પ્રશ્નોની ઊંડી સૂઝ અને ધર્મપરાયણતા આગળ તરી આવતાં હતાં.
શ્રી પરમાનંદભાઈનું વ્યકિતત્વ બહુલક્ષી હતું. સોલિસિટરના વ્યવસાયમાં દાખલ થઈ એમણે જીવનની શરૂઆત કરી અને તે છેાડીને હીરાના વેપારમાં પડયા અને એ ક્ષેત્રે સફળતા મેળવી, એટલી સિદ્ધિથી કોઈ વ્યકિત સંતોષની લાગણી અનુભવી શકે પણ શ્રી પરમાનંદભાઈ અદમ્ય ઉત્સાહ અને શકિતથી પેાતાનું કાર્યક્ષેત્ર વિસ્તારતા ગયા અને તે એટલે સુધી કે એમના જવાથી એક વ્યકિતની જ નહિ પણ એક મહાન સંસ્થાની ખોટ પડી હેાય એવું લાગે છે.
✩
શ્રી પરમાનંદભાઈ સાથે પૂ. પંડિત સુખલાલજી દ્વારા પરિચય થયું એવું મને સ્મરણ છે. તેમણે પર્યુષણ વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાન આપવા માટે મને ૧૯૬૦માં -( વર્ષ બરાબર યાદ નથી) અત્યન્ત સદ્ભાવપૂર્વક આમંત્રણ આપ્યું, જે મેં સહર્ષ સ્વીકાર્યું. અને એ રીતે ત્યાંનાં સ્વજન્મ અને સ્નેહીઓ સાથે મારો પરિચય થયો. શ્રી રમાનંદભાઈ અમને સૌને તેમને ઘરે પણ લઈ ગયેલા. આ કોઈ અલગ પ્રકારની વ્યકિત છે એવા ખ્યાલ એ વખતે જ મને આવેલા. મારા પિતાશ્રીને તેમણે કહ્યું: “તમારે બે પુત્રીઓ જ છે. મારે પણ પાંચ પુત્રીઓ જ છે. પુત્ર નહીં હાવા બાબતમાં કયારેક ઓછું આવે છે ખરું ? આમ બને વડીલોએ થોડીક વાત કરી અને બન્ને એવા નિર્ણય પર આવ્યા કે દીકરો અને દીકરી બન્ને એક જ છે અને ક્યારેય કશુંક ખૂઢ છે. એવું લાગ્યું નથી. શ્રી પરમાનંદભાઈ અને તેમનાં પૂત્ની વિજ્યાબહેન બન્નેના સ્વભાવ અત્યન્ત માયાળુ. તેઓ મમત્વપૂર્વક દરેક સાથે માર્ગ પરિચય કરાવતાં હતાં. પહેલે જ પરિચયૅ મને સમસ્ત વાતાવરણ
તા. ૧૬(૫-૭૧
એમના વિશે મનમાં આવી લાગણી પ્રકટે છે તે જ તેમના સામાજિક અને ધર્મપિયોગી કાર્યોની સફળતા અને અસરકારકતાની પારાશીશી છે.
તેમના જીવનકાર્ય વિષે ઘણું કહેવાયું છે અને કહેવાશે. તેમાં તેમની સામાજિક ઉન્નતિ માટેના પ્રયત્નાની, એક સિદ્ધહસ્ત લેખક તરીકેની, અને એક તત્વચિંતક તરીકેની ગણનાપાત્ર સિદ્ધિઓને અવશ્ય ઉલ્લેખ થયો છે અને થશે. સામાજિક, ધાર્મિક અને રાજકીય વિષયૅાની તલસ્પર્શી ચર્ચા કરી એ વિષયો પરત્વેના સાચા દૃષ્ટિબિંદુ અંગે કમત કેળવવા માટેના સતત પ્રયત્ન કરવા માટે ‘પ્રબદ્ધ જીવને’ ગુજરાતી સમાજમાં અને ખાસ કરીને જૈનસમાજમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે, એનો યશ શ્રી, પરમાનંદભાઈને ફાળે જાય છે. અમ કહેવામાં અતિશયોકિત નથી કરતા એમ મને લાગે
છે. વષૅસુધી આ પાક્ષિકનું સંચાલન સંભાળીને તેઓએ તેને એક ઊંચી કક્ષાના પાક્ષિક તરીકે આગળ લાવ્યા છે. એની દ્નારા એમણે વર્ષોસુધી સમાજ અને ધર્મના વિષયો ઉપર સ્પષ્ટ અને સરળ ભાષામાં પેાતાના વિચારો રજૂ કર્યા છે. તે તથા તેમના બહાર પડેલા લેખોના સંગ્રહમાંથી તેમની ઉચ્ચ કક્ષાની વિચારધારા જ નહિ પણ તે સચેટરૂપે રજૂ કરવા માટે જરૂરી એવી તેમની કાબેલ પત્રકાર તરીકેની શક્તિઓનો પરિચય મળે છે.
પણ એમની બધી પ્રવૃત્તિમાં એમના ધર્મપરાયણતાના ગુણ આગળ તરી આવતા હતા. જૈનધર્મની ફિલસૂફીના તેઓ ઊંડા અભ્યાસી હતા પણ તે ધર્મના પ્રચલિત ચાચરણમાં તેમને કેટલાક તત્વ અનિચ્છનીય લાગ્યાં ત્યારે તે વિશે પોતાના વિચારો રજૂ કરતા જરા પણ અચકાયા ન હતા. જૈનધર્મને અનુસરતા હતા માટે એ જ એક ધર્મ સાચા એવા સંકુચિત મનાભાવ કે ગ્રહ તેમણે કદી બતાવ્યો ન હતા, એટલું જ નહિ પણ બધા જ ધર્મના સારાં તત્વોને સમજવાની અને તેને ગ્રહણ કરવાની હંમેશાં કોશિશ કરતા રહ્યા હતા.
આવી વ્યક્તિ આપણી વચ્ચેથી, કાળક્રમે વિદાય લે ત્યારે તાત્કા લીક શેક અને દુ:ખની લાગણી ઊપજે તે સ્વાભાવિક છે. પણ સ્વ. પરમાનંદભાઈ એમના મિત્રો અને વિશાળ પ્રશંસકો પાસેથી કંઈક વધારે મેળવવાના અધિકારી છે. એમના પ્રવૃત્તિભર્યા જીવનમાં જે નિ:સ્વાર્થ કર્તવ્યપરાયણતાની સૌરભ તેમણે ફેલાવી છે, એ સાચી સંસ્કારિતાનાં સ્ત્રોત તેમણે વહેતા મૂક્યો છે તેને વિસ્તારવા અને અસ્ખલિતપણે વહેતો રાખવામાં કંઈક અંશે પણ મદદરૂપ થવાય તે તેથી તેમના આત્માને ખરેખરા આનંદ થશે - અને એમની સ્મૃતિને સમજદારી પૂર્વકની યથાર્થ અંજિલ આપ્યાનાઆપણે સંતોષ અનુભવી શકીશું . બાબુભાઈ એમ. ચીનાઈ
અમૂલ્ય સંસ્કાર વારસા
✩
ચિરપરિચત અને પ્રેરણાદાયી લાગ્યું અને ઉત્સાહના અનુભવ સાથે મે ત્યાંથી રજા લીધી.
ત્યાર પછી પરમાનંદભાઈ પ્રત્યેક પર્યુષણ વ્યાખ્યાનમાળા પ્રસંગે નિમંત્રણ પાઠવતા રહ્યા, પણ કોઈને કોઈ મુશ્કેલીને કારણે આટલા વર્ષોમાં ફરી એક જ વાર હું તેમનું નિમંત્રણ સ્વીકારી શકી. ત્યારે મેં વિષય જરા ભારે સૂચવ્યા હતા. “તત્વજ્ઞાનમાં વાદ - વિવાદની પદ્ધતિ,” જેને માટે પારિભાષિક શબ્દ ‘કથા’ છે. તેમણે મને વિષયમાં ફેરફાર કરવા સૂચવ્યું અને કેટલાક વિષય સૂચવ્યા પણ ખરા, જેમાં લાકોને વધારે રસ પડે. પણ મને એ વિણ્યો ખૂબ ચર્ચાઈ ગયેલા લાગ્યા – ગીતા, બુદ્ધ, મહાવીર, તેથી મેં લખ્યું કે મૂળ વિષય જ મને ઠીક લાગે છે. તેમણે ઉદારતાપૂર્વક આ સ્વીકારી લીધું અને સદ્ભાગ્યે કોઈ વાંધા આવ્યા નહીં.
આ બે પ્રસંગાની વચ્ચે એક વખત અહીં ચંદ્રનગર સેસાયટીમાં શ્રી મકરંદ બાદશાહને ત્યાં પૂ. આનંદમયી મા પધારવાનાં હતાં તે વખતે શ્રી પરમાનંદભાઈ મળ્યા હતા. તે પ્રસંગે પણ તેમની
૧૧
Page #139
--------------------------------------------------------------------------
________________
પSC
તા. ૧૬-૫-૭૧
પ્રબુદ્ધ જીવન
૪૩
તીક્ષણ બદ્ધિમત્તા અને જનસમાજ પ્રત્યેની વિશાળ દષ્ટિને વધારે તે વિચારતા થાય અને પોતે પિતાને મત બાંધતા થાય એ જરૂર છે. એવી ખ્યાલ મને આવ્યું.
છાપ હંમેશા ઉપસતી રહી છે. આ તંદુરસ્ત પ્રણાલિકા ટકાવી રાખવા ૫. સુખલાલજી માંદા હતા ત્યારે પણ તેમને જોવા અને જરૂર
શ્રી પરમાનંદભાઈ પ્રયત્નશીલ રહ્યા. શ્રી રજનીશજી અને જૈન જણાય તે મુંબઈ લઈ જવા માટે પરમાનંદભાઈ આવેલા અને
મુનિની સંસ્થા અને આચાર - વિચાર વગેરેની બાબતમાં જરા મને વાડીલાલ સારાભાઈ હોસ્પિટલમાં મળી ગયા. ત્યાંથી અમે
આશ્ચર્ય થાય એટલા આગ્રહપૂર્વક પ્રબુદ્ધ જીવનમાં વિવેચન થયેલું નીકળ્યાં ત્યારે મારે ગુજરાત કૅલેજના બસ સ્ટેન્ડ પર જવું હતું
એવું મારા ધ્યાનમાં છે, પણ કઈ પણ સારી બાજુ નજરે ચઢે અને તેમને નજીકમાં જ કયાંક જવું હતું તેથી થોડું અત્તર તે તેને પણ ઉલ્લેખ હોય જ એ સ્વસ્થતાનું લક્ષણ હંમેશાં નજરે અમે સાથે ચાલ્યાં. ત્યારે પણ તેમની વાતે અનંદી, ઉત્સાહ-સભર ચઢતું રહ્યું છે. અને બુદ્ધિમત્તાની છાપવાળી હતી. તેમની વાતે અને તેમના ઉત્સાહ
આ અમૂલ્ય સંસ્કારવારસે પાછળ મૂકી જનાર આ માન. પરથી તેમની ઉંમરને ખ્યાલ કોઈને ન આવે.
પ્રેરણા અને આશીર્વાદ સૌને મળતાં રહેશે એ કહેવાની ભાગ્યે જ | ‘પ્રબુદ્ધ જીવન’ તેમનું સન્તાન છે. પ્રબુદ્ધ જીવનની રાહ અમારા
જરૂર હોય. તેમનું જીવનકાર્ય ઉત્તરોત્તર વિકાસ સાધતું રહે એજ ઘરમાં સૌ ઉત્કંઠાપૂર્વક જુએ છે. તેમાંનું લખાણ પ્રેરણાદાયી, બુદ્ધિ
સારામાં સારું તર્પણ હોઈ શકે. પરમાત્મા તેમના આત્માને શાંતિ શાળી, નીડર અને ડંખ વિનાનું હોય છે. ગાંધીજી કે વિનેબાજી કે
અને સૌ સ્વજનને આ આઘાત સહન કરવાની શકિત આપે એવી કાકાસાહેબ કાલેલક્ર કેઈની ય વિચારધારામાં કશું ય અસંગત લાગે અન્ત:કરણપૂર્વકની પ્રાર્થના છે. ફરી ફરી એક વિચાર આવ્યા કરે છે કે સૌ તો પરમાનંદભાઈ પડકાર્યા વિના રહે જ નહીં. પ્રબુદ્ધ જીવનમાં
પિોતપોતાના કામમાં લાગી જશે પણ તેમનાં પત્નીને સૂનું લાગ્યા જ વિસ્તારથી વિવેચન આવ્યું જે હોય. પણ ઉદારતા એટલી કે કોઈ
કરવાનું છે. પરમાત્મા તેમને આ આ આઘાત સહન કરવાની અખૂટ પ્રત્યુત્તર આવ્યો હોય કે કોઈએ બીજી બાજુ સમજાવવાનો પ્રયત્ન
શકિત આપે એટલું આપણે પ્રાર્થી શકીએ. કર્યો હોય તો તે પણ વિસ્તારથી ‘પ્રબુદ્ધ જીવનમાં છાપે. લોકો
એસ્તેર એ. સોમન તે જ સત્યમ્ શિવમ્ અને સુંદરજ્ઞા ઉપાસક પરમાનંદભાઈ * *
પરમાનંદભાઈના મૃત્યુના સમાચાર જ્યારે સાંભળ્યા ત્યારે પરંતુ દિલદિમાગના દરવાજા કદી બંધ રહેતા નહિ! અભિપ્રાય એમની ૭૮ વર્ષની વયની તથા છેલ્લા એકાદ - બે વર્ષના અના- બાંધતાં પહેલાં તે બધું જોતા, બધાનું સાંભળતાં, તેના પર રોગ્યની મને ખબર હતી; આમ છતાં આવા સમાચાર માટે હું તૈયાર સ્વતંત્ર ચિન્તન કરતા, છતાં કયાંય ભૂલ માલૂમ પડે કે ઇ બતાવે નહોતો. પહેલી જ લાગણી એવી થઇ આવી કે જીવનની રાંધ્યા ઢળે ત્યારે તે સુધારતા તેઓ અચકાતા નહિ. તે પહેલાં જ તેઓ ચાલી નીકળ્યા! મિત્રોની જામેલી મહેફીલમાંથી
- જૈનપરંપરા અને વાતાવરણમાં તેઓ વિછર્યા હતા, પરંતુ જાણે એકાએક ઊઠીને ચાલી ગયા! પ્રવૃત્તિના પ્રવાહમાંથી જાણે
સાંપ્રદાયિક સંકુચિતતામાં તેઓ કદી રહ્યા નહોતા. મને એમ પણ અચાનક અપ થઈ ગયા! આ કારણે કોઈ યુવાન કે સમવયસ્ક લાગ્યું છે કે તેઓ પ્રવૃત્તિનાં પ્રારંભે સુધારક હતા, પછી ઉત્તરમિત્રનું મૃત્યુ જે આઘાત જન્માવે તે આઘાત તેઓ સૌને
ત્તર વિચારક થતા ગયા. એમને આ વિકાસ ખરેખર આદર ઉપજાવઆપી ગયા. એમના વૃદ્ધત્વનું કે અનાગ્યનું સ્મરણ પણ ન થયું. ના હતા. એમના જીવનની એક વિશેષતાએ ઘણાનું ધ્યાન ખેંચ
પરમાનંદભાઇ સાથે પરિચય ત્રીસેક વર્ષને તે ખરે, છતાં હશે. તેમાં દુનિયાદારી - રાંસારી જીવ હતા. કુટુંબપ્રેમ અને એમનાં નિકટનાં વર્તુળમાં કે મંડળમાં હું નહોતે. મળવાનું કૌટુંબિક સંબંધનું એમના જીવનમાં ઘણું મૂલ્ય હતું. એ જ ઘણીવાર થતું અને ત્યારે અનેક વિષયો પર મુકત મનથી રીતે તેઓ સામાજિક વ્યકિત હતા. દુનિયા જોવા- જાણવાની અને ચર્ચાઓ પણ થતી. તેઓ કોઈ વાર સવારના પહોરમાં ઘેર જે શુભ ને રદર હોય તે માણવાની વૃતિ પણ પ્રબળ હતી. આમ આવી પહોંચતા અને હળવા મને ગંભીર પ્રશ્નોની ચર્ચાને અમને છતાં તેઓ ખરેખર નિસ્પૃહી હતી. ઘણી તપશ્ચર્યા કે સાધનાને અંતે લાભ મળી જશે. 'પ્રબુદ્ધ જૈન’ અને પછી “પ્રબુદ્ધ જીવન’ ના પ્રાપ્ત થાય એ આ ગુણ જાણે એમના સ્વભાવમાં જ હતે. અમે વાચક અને પ્રશંસક, તેઓ પણ અમારાં લખાણથી અને આ કારણે જાહેર જીવનની વ્યકિત ન હોવા છતાં અને આજીવન વિચારોથી પરિચિત, એટલે ચર્ચાના ઘણા વિષય મળી રહેતા. પ્રથ- લેકસેવકનું બિરૂદ પામ્યા વિના સાચા અર્થમાં તેઓ લેકસેવક મથી તે છેવટ સુધી એમને વિશે મારા મન પર એવી છાપ પડી કે હતા. સત્ય, શિવ અને સુંદરની ઉપાસના એ એમના જીવનની તેઓ સાચા અર્થમાં જિજ્ઞાસુ હતા, એમને જીવનરસ વ્યાપક હતું, સહેજ સાધના. એમની સ્થૂળ પ્રવૃત્તિ કરતાં એમના વિચારનું અને જ્ઞાનનું આવા પરમાનંદભાઇની વિદાયથી એક મુરબ્બી મિત્ર ગુમાવ્યાનું ક્ષેત્ર ઘણું વિશાળ હતું. અગત્યના પ્રશ્નમાં એમને પિતાને સ્વતંત્ર દુ:ખ અમે અનુભવ્યું છે.' અને આગ અભિપ્રાય રહે. એ અભિપ્રાયમાં દઢતા પણ આવતી,
મોહનલાલ મહેતા- પાન — --આગમન--કાર્યાલયમાં ચારને ત્રીસના ટકોરે એ જ છે ઘડી
મિલન હવે થાશે? નમતા બપોરે ને એ જ છે ટકોરા,
થાશે! હવે નયન ઓવારે લીફટ તણા કટ અવાજ સાથે એજ લીફટને ‘કટ’ અવાજ..
નયન ઓવારે અશ્રુની ધારા પણ અટકે ન લીફટ
મિલન સો હદય અમારાં નીકળી , ભરતાં ડગ ઊઘડેલ દ્વારે ઊઘડેલ દ્વારે ' ,
છબી તમારી થતું મિલન એ ક્ષણે ડગ કોઇ? ના ના.
મનડે અંકાશે સસ્મિતે વદને હા, એ જ ઘડી છે .
મેં ભૂલાશે? નયને એવારે
ને એ જ છે ટકોરા, ટકોરા-ઘડીએ
એલ. એમ. મહેતા અને આજ ? છે રુદન તણા.
ગ્રંથપાલ, મ. એ. પુસ્તકાલય
Page #140
--------------------------------------------------------------------------
________________
૪૪
બુદ્ધ જીવન
☆
અપ્રતિમ
જિજ્ઞાસુ ક
૧૯૬૪ના એ દિવસે હતાં. મારો આનંદનિકેતન આશ્રમ વડોદરાથી પણ ૭૫ માઈલ ઉંડે છેટાઉદેપુરના જંગલામાં આવેલા છે. શ્રી પરમાનંદભાઈ સાથે મહાબત તે ઘણાં વખતથી હતી. અમારી પ્રવૃત્તિ અંગે યુવક સંઘમાં બાલવા ગયો ત્યારથી ઘનિષ્ટતા વધી. ખૂબ ચર્ચા-વિચારોની આપ-લે મુંબઈમાં અમે કરેલી. પણ પોતે ઉમરે રંગપુર જેટલા ઉંડાણમાં આવશે તેવું તે કોઈ માને જ કેમ ? પોતે ૧૯૬૪માં આવ્યા જ. અમારી સાથે ત્રણચાર દિવસ રહ્યાં.
આ
એમના પ્રશ્નો, પ્રશ્નો પાછળની ચિવટ, પ્રશ્નો અને પરિપ્રશ્નોની જીજ્ઞાસાભરી પૃચ્છા; આ બધું ભાગ્યે જ એક વ્યકિતમાં એક સાથે સંભવી શકે. અમારે ત્યાં એ દિવસેામાં એક કેનેડિયન બહેન Miss Donna Shield હતી. તે તે આ બધું સાંભળીને મને એક વખત કહેવા લાગી. “ભાઈ, તમે ખોટું ન લગાડો તો મને તમારા આ બુઝર્ગ મિત્ર અંગે કાંઈક શંકા જાય છે. તમને જે રીતે બધું પૂછે છે અને વળી મને પણ જે રીતે તમારા અંગે સવાલો કરે છે તે સાંભળીને મને લાગે છે કે આ માણસ સી. આઈ. ડી. વિભાગમાંથી આવ્યા હોવા જોઈએ- વિગેરે.” હું એ બહેનની શંકા ઉપર હસ્યો. શ્રી પરમાનંદભાઈ અંગે મેં એ બહેનને ખૂબ કહ્યું. છતાં એના ચહેરા ઉપરથી શંકાના એ ભાવે દૂર થયેલા ન લાગ્યા. ઘેાડાજ વખત પછી ‘પ્રબુદ્ધ જીવન’ માં અમારાં કાર્ય અંગેના લેખા શરૂ થયાં. મેં એ બહેનને બતાવ્યા, ત્યારે એ ખૂબ રાજી થઈ. પ્રબુદ્ધ જીવનમાં અમારા આદિવાસી વિસ્તારના કામેા અંગે લખાયેલા લેખો વાંચીને કેટલાક સ્નેહીઓના પત્રા મળ્યા. એમાં શ્રી છગનલાલભાઈ જોષી, પૂ. બાપુજીના એક વખતના મંત્રી અને સૌરાષ્ટ્રના જાણીતા રચનાત્મક આગેવાનના પત્રનો ઉલ્લેખ કરવા યોગ્ય ગણાશે. શ્રી છગનભાઈએ લખ્યું: “હરિવલ્લભભાઈ, તમારા કામ અંગે શ્રી પરમાનંદભાઈના પ્રબુદ્ધ જીવનમાં લેખા વાંચીને આનંદ થયો. એમને ખે દેખ્યો અભિપ્રાય તમારા કામની ટીકા કરનાર ભલભલાની આંખો ઉઘાડી દેશે. શ્રી પરમાનંદભાઈ જેવા કડક પરીક્ષકનું પ્રમાણપત્ર મેળવવા બદલ તમને અભિનંદન આપું છું.” વિગેરે.
ઉપરના લખાણનો મારો આશય વાંચકો સમજી શકશે. શ્રી પરમાનંદભાઈના વિચારો સાથે સંમત ન થનાર પણ એટલું તે એમના વિચારો અંગે માને કે એમણે ખૂબ ચિવટ, સમજણ અને અધ્યયન પછી જ વિચાર રજૂ કર્યો હશે.
આ ઉંમરે એમનામાં રહેલી તણાઈને શુંભે તેવી જિજ્ઞાસાવૃત્તિ ભગવાન આપણ સૌને આપે, એજ પ્રાર્થના !
સમાજસુધારા, પ્રગતિશીલ વિચારો, ધર્મને સમજવાની એમની પોતાની વૃત્તિ, આચાર્ય રજનીશને વખાણવા અને વખાડવા જેટલી નીડરતા અને શ્રી વિમળાબેન ઠકાર જેવી મહાદૂષીવિને પોતાના તરફ આકર્ષવી અને એના આધુનિક—પણ આધ્યાત્મપ્રચુર વૈજ્ઞાનિક વિચારોને વહેતા મૂકવાનું કામ કોઈ એક જ વ્યક્તિ સમગ્ર રીતે કરી શકી હોય તો તે હતાં આપણાં બહુાત, નીડર, નિખાલસ, તાતા તીર જેવા તેજસ્વી અને અપ્રતીમ જિજ્ઞાસુ પુરુષ શ્રી પરમાનંદભાઈ!
પ્રબુદ્ધ જીવન એમની પરંપરાને ચાલુ રાખી વિકસાવશે, એવી પ્રાર્થના !
હરિવલ્લભ પરીખ
શ્રી પરમાનંદુભાઈના પત્રો અંગે
સ્વ. શ્રી પરમાનંદભાઈ કાપડિયાના પત્રાનો સંગ્રહ પ્રગટ કરવાની દષ્ટિએ એમના સર્વ સ્નેહીઓને વિનંતિ છે કે એમની પાસે આવેલા સ્વ. પરમાનંદભાઈના વિશિષ્ટ પત્રા નીચેને સરનામે મેકલે- જો કોઇને આ પત્રો પાછા મેળવવાનો આગ્રહ હશે તો તેમને એ . પત્રોનું કામ પ્રત્યે પાછા મેકલવામાં આવશે. તંત્રી.
સરનામુ: ગીતા સૂર્યકાન્ત પરીખ, પાટડી એસ્ટેટ, એલિસ બ્રિજ, અમદાવાદ - ૬ ...
46
તા. ૧૬-૫-૭૧
4 પ્રબુદ્ધે જાગરુક
પરમાનંદભાઈ
પરમાનંદભાઈ હવે આપણી વચ્ચે નથી એ સત્ય પર જાણે વિશ્વાસ જ બેસતા નથી. સૂર્યસમું તેજસ્વી અને કર્મરત એમનું જીવન હતું. આરામ લેવાનું એમના સ્વભાવમાં જ નહોતું. પ્રખર વિચારશકિત ધરાવવા સાથે એમનું દિલ કુસુમ જેવું કોમળ અને માનવતાથી ભર્યું ભર્યું હતું. મુંબઈ જૈન યુવક સંઘ અને ‘પ્રબુદ્ધ જીવન' સાથે પરમાનંદભાઈ એકાકાર બની ગયા હતા. મુંબઈ જેવી વિશાળ અને વિલાસી નગરીમાં તેમણે પોતાના વ્યકિતત્વનું તેજ સતત રેલાવ્યું. જીવનના અંત સુધી તેઓ તપસ્વી રહ્યા.
લગભગ વીશ વર્ષ પહેલાં વર્ષાથી પ્રકાશિત થતાં ભારત જૈન મહામંડળના ‘જૈન જગત'નું હું સંપાદનકાર્ય સંભાળતા હતા ત્યારે તેમના પરિચયમાં આવવાનું માર્ચે બન્યું. તેઓ મારા માર્ગદર્શક હતા અને વિચારોની ક્રાંતિમાંથી મને ઉગારી લેતા હતા. તેમના પરિચયમાં આવનાર નાના મોટા સૌની તે માયાપૂર્વક સંભાળ રાખતા હતા. છેલ્લા કેટલાક વર્ષોથી ‘પ્રબુદ્ધ જીવન’ મારે ત્યાં નિયમિત આવે છે. એના વાંચનથી મને ખૂબ જાણવા મળ્યું છે. ‘પ્રબુદ્ધ જીવન' તે કાણે જ ગુજરાતી ભાષા તરફ આકર્ષણ વધ્યું છે.
અવિરત પરિશ્રમ વડે પરમાનંદભાઈએ ‘પ્રબુદ્ધ જીવન' ને વિકસાવ્યું છે, સંક્ષિપ્તમાં કહું તો ‘પ્રબુદ્ધ જીવન’ એ જૈન સમાજનું એકમાત્ર તેજસ્વી અને બિનસાંપ્રદાયિક પાક્ષિક છે. એના ઉચ્ચ ધાર ણને સદા જાળવી રાખવા પરમાનંદભાઈએ પોતાની જાત સમર્પી દીધી હતી, વિચારશીલ અને બુદ્ધિશાળી વર્ગ ‘પ્રબુદ્ધ જીવન’ માટે ખરેખર ગર્વ લઈ શકે એવું તે જ્ઞાનસભર પાક્ષિક છે. એની વિશેષતા એ છે કે એ કેવળ જૈન સમાજ પૂરતું જ મર્યાદિત નથી. ધર્મ, વિજ્ઞાન, સમાજશાસ્ત્ર, ગજનીતિ, સર્વોદય, ગાંધીવિચાર, ગ્રામદાન આંદોલન વગેરે અનેક વર્તમાન પ્રશ્નોની તેમાં છણાવટ કરવામાં આવે છે. બીજી કોઈ પત્ર પત્રિકાઓ વાંચવાને બદલે ‘પ્રબુદ્ધ જીવન' નું વાંચન પર્યાપ્ત થઈ પડે છે.
પરમાનંદભાઈએ કોઈથી પણ ડર્યા વગર પોતાના વિચારો ખુલ્લા દિલથી પ્રગટ કર્યાં છે; પરંતુ તેઓ વિવેક અને વિનમ્રતા કદી વીસરી નથી ગયા. એમની શૈલી તેજસ્વી હતી. તેએ સત્યનિષ્ઠ અને તસ્થ આલોચક હતા. આચાર્ય તુલસી હોય કે આચાર્ય રજનીશ હોય, કોઈથી પણ પ્રભાવિત બનીને ઢીલી સમાધાનવૃત્તિ તેમણે કદી બતાવી નથી. પૂર્વગ્રહ અને દુરાગ્રહથી મુકત હોવાને કારણે તેમની સાથે મતભેદ ધરાવનારાઓમાં પણ તેમનું આદરભર્યું સ્થાન હતું.
પોતે તપીને બીજાને તાજગી અને જીવન આપતા સૂર્ય જેવા પરમાનંદભાઈ હતા. સતત કાર્યપરાયણ પરમાનંદભાઈનું સ્થાન જૈતજૈનેતર સમાજમાં કેટલું મહત્વનું હતું તેને તેમને તો કદી ખ્યાલ પણ નહીં આવ્યો હોય. એમની પ્રવૃત્તિએ અનેક લોકોને પ્રેરણા આપી છે. વર્તમાન જૈન પત્રકારિત્વના ઈતિહાસમાં એમનું નામ સોનેરી અક્ષરે લખાશે.
જ્યારે જ્યારે હું મુંબઈ ગયો છું ત્યારે તેમને મળ્યા વગર રહ્યો નથી. પોતાના સમય આપીને એમણે મારી સાથે ઘણી વાર્તા કરી છે.
‘પ્રબુદ્ધ જીવન’ એ એમનું શ્રેષ્ઠ સ્મરણ છે. આ પત્રિકાની જ્ઞાનજ્યોત સદા જલતી રહી પેાતાને પ્રકાશ પાથરે, એ જોવાની જવાબદારી હવે તેમના સાથીઓની છે. ‘હરિજન બંધુ’ સાથે ‘પ્રભુ 'જીવન' ને જરૂર સરખાવી શકાય તેમ છે.
આવા મહાન આત્માની ચિરવિદાયથી સમાજને ઘણી મેટી સેંટ પડી છે. એમની વિચારધારાને પ્રજજવલિત રાખવાની પ્રભુ આપણને શકિત આપે એ પ્રાર્થના સાથે હું સદ્ગત આત્માને મારી નમ્ર શ્રદ્ધાંજલિ અર્ધું છું.
જમનાલાલ જૈન (સર્વ સેવા સંઘ પ્રકાશન, વારાણસી)
Page #141
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧૧-૭૧
પ્રબુદ્ધ જીવન
પરમાનંદભાઈ
સન્નિષ્ઠ
કઠોપનિષદ કહે છે, પોતાના સુકૃતનું ત પીવા જીવ મનુષ્ય લોકમાં આવે છે. વેદાન્ત તત્વજ્ઞાન અનુસાર મનુષ્ય યોનિમાં જન્મ થાય એ પોતે જ સુકૃતનું પરિણામ છે. અને તેમાં યે ‘શુચિ અને શ્રીમત્’માનવના કુળમાં જન્મ મળે તેમાં સુકૃતની માત્રા વધારે, સર્વસામાન્ય હિન્દુ પરિભાષામાં આને ઉજળાં પ્રારબ્ધકર્મનું ફળ કહેવામાં આવે છે. પરિભાષા ગમે તે વાપરો, પરમાનંદભાઈ જન્મજાત સુકૃત માણસ હતા, સ્વ-ભાવથી તે ઊંચી કોટીના જીવ હતા,
એ ભાવને તેમણે પોતાની રહેણીકરણીથી ભવ્ય બનાવ્યો, પૂણ્યની જે મૂડી લઈને આવ્યા હતા તે અનેકગણી વધારીને વિદેહ થયા છે. અમય - વ્યવહારિક જીવનને તેમણે પરમાર્થપરાયણ જીવનમાં પલટાવી નાખ્યું હતું. આપણા જેવા એમના ગુણાનુરાગીઓની શુભેચ્છાઓથી નિરપેક્ષ રીતે સદ્ગતિના અધિકારી બનીને તેઓ
ગયા છે.
પરમાનંદભાઈ અને મારો પ્રશ્ન પરિચય જરા બરછટ હતો. એક મુકાબલા જેવા એ હતા; અને બધી જ આક્રમકતા મારા પક્ષે હતી. પણ એ મુકાબલાને અન્તે પરસ્પર સદ્ભાવ કેળવીને અમે છૂટા પડયા હતા. તે— યશ મહદઅંશે એમના હતા,
પ્રસંગ આવા હતે. સાલ તે બરાબર ખુદ નથી, પણ ારે દિવ્યંગત મુનશીજીએ ભવનના વિદ્યાધામના પટાંગણમાં,કોઈક નિમિત્તે ઉદ્યાન સમારંભ યોજ્યો હતો. આપણા લોકોની આદત પ્રમાણે બહુ ઓછા આમંત્રિતા સમયસર આવ્યા હતા. મુખ્ય મહેમાનાના સ્વાગતની વ્યગ્રતામાં અફળાતા સંચાલકોની ઉપેક્ષા વચ્ચે પરમાનંદભાઈ એમનાં પત્ની સાથે એક દૂરના ટેબલ પર અટુલા બેઠા હતા. ઉપેક્ષિત છતાં તેઓ છેક જ સ્વસ્થ હતા; એટલું જ નહિ પણ આસપાસની પ્રવૃત્તિઓનું રસપૂર્વક નિરીક્ષણ પણ કરતા હતા.
એમની જીવપ્રતિષ્ઠા અને પ્રસન્ન મુદ્રાએ મને આો. તેમના ટૅબલ પાસે જઈ મેં કહ્યું, ‘હું રવિશંકર મહેતા, હિન્દુસ્તાન-પ્રજામિત્ર’ ના તંત્રી, આપ .
‘પરમાનંદ કુંવરજી કાપડિયા.' ઊભા થઈને મારી સાથે સસ્મિત હાથ મિલાવતાં તેમણે કહ્યું, ‘આવા બેસેને’! તેમના એ સ્મિત પાછળનો કૌતુકનો ભાવ તરત જ હું જોઈ શક્યો હતો.
નકામી વાતચીત માટેની સમાન ભૂમિકા મારી વચ્ચે ઓછી હતી. એટલે ઘેાડીક ક્ષણેા પછી ઘડિયાળ પર નજર કરીને મે” મમરો મુકયો, ‘આપણે પૌર્વાત્યોકોને જીવન અને સમયની ખાસ કિંમત નથી હોતી' એવી પશ્ચિમી લોકોની ટીકા તમને સાચી નથી લાગતી ?”
સમારંભના નિયત સમય પર લગભગ અર્ધા ક્લાક વીતી ગયા હતા, એટલે આસપાસની ઓછી હાજરી પર નજર ફેરવીને એમણે એટલે જ સસ્મિત જવાબ આપ્યો,
‘વાત સાવ ખોટી તે નથી લાગતી, હોં !'
અમારી વચ્ચે ફરી મૌના પડદો પડી ગયો. તે હટાવવા મેં” ફરીને તે વેળાના માગ આક્રમક મિજાજનું પ્રદર્શન કર્યું. ‘તમે અવલેકિન માટે મોકલેલા તમારા ‘પ્રબુદ્ધ જૈન ’ના બેએક અંકો મે' જોયા, તમે સુધારક છે એ સારી વાત છે, પણ સામયિકનું નામ તમે જરા આડમ્બરી નથી રાખ્યું ?”
“કેમ, તમને એમ કેમ લાગ્યું?” અણગમાને બદલે જિજ્ઞાસાની ભાવ મુખ પર લાવીને તેમણે પૂછ્યું.
બુદ્ધતા પોતે જ નિરૂપાધિકતાનો પર્યાય લેખાય, અને તેમાં તમે તો વળી પ્રબુદ્ધ; તેની સાથે ‘જૈન’ ઉપાધિના મેળ ગણાય ખરા ?”
•
47
૪૫
‘અમે એવી કોઈ ઝીણવટમાં તે નથી ઊતર્યા ' સહજ નિખાલસતાથી તેમણે કહ્યું, ‘અમે તા પ્રબુદ્ધ શબ્દ જાગૃત જેવા ગણીને યોજ્યો છે; જૈન દર્શન બરાબર છે, પણ નાના આચારને જે ધાર્મિક વિધિ - નિષેધાએ જકડી લીધા છે, તેને દેશ - કાળને અનુરૂપ બનાવવાને આ પ્રયાસ છે.'
તેના કાંઈ ઉત્તર હું આપું તે પહેલાં તેમણે ઉમેર્યું, ‘તમે તો આમ સામ્યવાદી જેવા ગણાવને! છતાં તમને આવાં જુનવાણી તત્વજ્ઞાનમાં પણ આટલા રસ છે તે જાણીને મને ઘણો જ આનંદ થયો.'
મારી આક્રમકતાના તડોતા જવાબ આપવા હોત તો પરમાનંદભાઈ ત્યારે, અમને ઘણા ગાંધીનિષ્ઠ માણસા કહેતા તેમ ‘(રણછેડદાસ) લાટવાલાના કલમ ઘસડુએ’ ક્ડી શક્યા હોત- એમ કરવાની લાલચ તેમણે નિવારી તેમાં પરમાનંદભાઈની સ્વભાવગત સૌમ્યતા તે હતીજ, પણ તે સાથે સામેના માણસની વૈચારિક હેસિયતની સમજદારી પણ હતી.
તેમનાં એ નિખાલસ નિરૂપણે અને અનુદ્ધ ગર વાક્યે મારી માનસિક આક્રમકતાને ઓગાળી નાખી; અને મારી અહંતાને ઘેાડી પંપાળીને, સામાજિક સંપર્કોમાં આપણા બધાની વચ્ચે જે અહંકારયુક્ત વ્યક્તિત્વોની વાડો રહેતી હાય છે તેયે અમારા બેની વચ્ચે તે તેમણે કાયમને માટે દૂર કરી, તે પછીથી ત્રણેક દાયકાના સમયગાળામાં અમારી વચ્ચેના પ્રાસંગિક સંપર્કો પરસ્પર સદ્ભાવ તેમ જ બેધ
ભાવ ભર્યા રહ્યા.
મારે એવો ખ્યાલ છેકે પરમાનન્દભાઈના સમાગમમાં આવનાર બીજા સહુ કોઈને પણ એમના વિશેનો અનુભવ આવા જ રહ્યો હશે.
zgh dog #akw
વર્ષો પહેલાં એ પ્રસંગ હજુ ગઈ કાલે જ બન્યો હાય એટલા તાજો મારા સ્મરણમાં રહેવાને એકથી વધુ કારણે છે. એ ના પ્રસંગમાં પરમાનંદભાઈનું જે વ્યક્તિત્વ મને પ્રતીત થયું તેથી વિશેષ અથવા જુદું કંઈ મને આટલા વર્ષોમાં જાણવા મળ્યું નથી, જાણવા – જણાવવા જેવું લાગ્યું નથી.
અને મારા એ પ્રથમ સંસ્કારને આ બધાં વર્ષો દરમ્યાન ‘પ્રબુદ્ધ જૈન’ અને ‘પ્રબુદ્ધ જીવન'ના લગભગ નિયમિત વાચનનું સિંચન થતું રહ્યું છે. એ પત્રના જેટલું એકધારૂ સાત્વિક અને સુવાચ્ય વાચન મને બહુ ઓછાં સામયિકોમાં જોવા મળ્યું છે.
પરમાનંદભાઈનું જીવન અને કર્તવ્યૂ અલબત્ત, બહુક્ષેત્રીય હતું, એ વ્યકિતત્વને ઘણાં પાસાં હતાં, પરંતુ એમના વિશેનું મારૂં સર્વોપરી આક્લન ‘પ્રબુદ્ધ જીવન' ના લેખક-સંપાદક તરીકેનું જ રહ્યું છે. મારી સમજ પ્રમાણે પરમાનંદભાઈનું એ સ્વર્ક્સ અથવા સ્વભાવ નિયત કર્મ હતું. છેલ્લાં કેટલાંક વર્ષોથી તે એ લગભગ સર્વાંશે નિરાગ્રહી, નિષ્કામ કર્મ હતું, અને તેટલે અંશે તે જગન્નિયંતાની સતત અર્ચના જેવું હતું.
‘સત્ય, શિવ, સુદર’ એ પરમાનન્દભાઈની ભાવાસકિતના શબ્દો હતા. એ ભાવા તો ઘણા ગહન છે, પણ જેમ ‘પ્રબુદ્ધ ’ની બાબતમાં તેમ આ ભાવાની બાબતમાં પણ પરમાનંદભાઈની ઉપાસાની ભૂમિકા વ્યાવહારિક હતી. નિર્મળ બુદ્ધિને પ્રતીત થાય તેવા સ્વરૂપે સત્યની તેમની અઢગ નિષ્ઠા હતી. આથી તેમના આશયમાં શિવત્વ સંચર્યું હતું, વાણીમાં સુન્દરતાની પૂર્વભૂમિકા જેવી વિશદતા અને અનુ ગકરતા.
પરમાનંદભાઈ મારી માફ્ક વિશાળ પરિચિત સમુદાયને એક સન્નિષ્ઠ પુરૂષ તરીકે યાદ રહેશે, ૨. વિ. મહેતા
Page #142
--------------------------------------------------------------------------
________________
$
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧-૭૧
પ્રેરણારૂપ પરમાનંદભાઈ
વિનોદપ્રિય પરમાનંદભાઈ છેલ્લા કેટલાક વખતથી ઘડપણ, તેને અંગે આવતી નિક્રિયતા, પરમાનંદભાઇ સાથે યુવક રાંઘના નાતે સંઘના મંત્રીપદે ઉદાસિનતા વગેરે વિશે તેઓ ચિંતન કરી રહ્યા હતા અને તેમના આવ્યું ત્યારથી વર્ષોને માટે અત્યંત નિફ્ટ સંબંધ-બે સગાભાઈ પખવાડિક “પ્રબુદ્ધ જીવન”માં તે વિશે અનેક જાણીતી વ્યકિતઓના જેટલા સંબંધમાં પરિણમ્યો હતો. આજે મારા જીવનનું કેઇ મહત્વનું અનુભવે તેમણે આપવા માંડયા હતા.
અંગ હું ગુમાવી બેઠો છું અને પરમાનંદભાઇએ શું સાચેજ વિદાય જીવનભર જેમણે અવિરતપણે ખૂબ જ ધગશપૂર્વક, સાચી
લીધી છે એમ મારા મનને હજુય શંકા રહે છે. પરમાનંદભાઇને જીવનિષ્ઠાથી કામ કર્યું હોય, લોકસેવા કર્યા કરી હોય, તેમને વૃદ્ધાવસ્થા નનાં અનેકવિધ વિશિષ્ટ અને પ્રેરક પાસાંઓ છે. એમની સાથે ખૂબ વર્તાતાં કામમાં વિક્ષેપ પડતો લાગે ત્યારે કંઈક પરિવર્તન થઇ રહ્યું
ખૂબ નિકટ આવવાનું મને સદ્ભાગ્ય મળ્યું હતું. મારું એ પરમ સદ્હોય એમ લાગ્યા વિના ન રહે. અને એ સ્થિતિ ગમે પણ નહિ. ભાગ્ય હતું કે એમને મારામાં સંપૂર્ણ વિશ્વાસ હતે. સંધમાં અમારી ૧૯૭૦ના નવેમ્બરની પહેલીના “પ્રબુદ્ધ જીવન”ના અંકમાં
જોડી બરાબર જામી હતી. વર્ષોથી અતૂટ રહી હતી-સંભવ છે કુદરતને પિતાની આ સ્થિતિનું વર્ણન કરતાં તેમણે જણાવ્યું છે
અમારી જામેલી જોડીની ઈર્ષ્યા આવી હોય... પહેલાં મૃત્યુનો ભાગ્યે જ વિચાર આવતે, આજે મૃત્યુ જાણે
પરંતુ કુદરત પાસે આપણે સૌ લાચાર છીએ. પરમાનંદભાઈ સમીપ ઊભું હોય એમ લાગે છે. એ મૂત્યુ આવવાનું હોય ત્યારે
વિષે લખતાં તેઓ જાણે સદેહે સામે ઊભા થાય છે. તેઓ મારી સાથે ભલે આવે” તેમને દુ:ખ હતું શરીર અને મનની શકિત ઘટી તેનું.
હરહંમેશની જેમ રમૂજ કરે છે અને કહે છે –“કેમ, મેં 'તું
કહ્યું કે હું એકાએક જ ચાલ્યો જઇશ. બન્યું ને એવું?” આજે શરીર તથા મન બંનેની શકિત ઘટી છે. વ્યાપાર-વ્યવ
એજ પ્રસન્નતા–એજ હાસ્ય, એજ ખુમારી અને મસ્તી. પરમાનંદસાયથી તદ્દન નિવૃત્ત થયો છું, નવરાશ વધે છે, આંખની નબળાઇને
ભાઇમાં જ્ઞાન-જિજ્ઞાસા પ્રબળ હતી. સત્તરમી એપ્રિલે વિદાય લીધી કારણે વાંચન પણ થઈ શકતું નથી. મળવા આવનાર પણ ઘટતા
એની આગલી રાતે મને કહે છેતમે સ્ટેલિનની પુત્રીની આત્મજાય છે, મળવા જવાનું પણ કમી થતું જાય છે. પરિણામે એકલતા,
કથા જરૂર વાંચી જજે. એક રશિયન નારી ભારતીય સંસ્કારેથી કેવી શૂન્યતા મનને બેચેન બનાવે છે.” આવી તેમની માનસિક સ્થિતિ
પ્રભાવિત બને છે અને એ સંસ્કારોને કેવી સરસ રીતે સમજાવે છે.” રહેતી. હવે આ એકલતા વટાવી તેમણે નવા જીવનમાં પ્રવેશ કર્યો
પરમાનંદભાઇમાં વિનોદ પણ એટલા જ. છે. મૃત્યુ એ નવા જીવનનું દ્વાર છે. જૂ] અશકત શરીર છેડી નવું
તે એક દિવસ કાર્યાલયની બારીમાં મેં વેનિશિયન બ્લાઇન્ડ મૂકાવ્યું. શરીર ધારણ કરવા તેમનો આત્મા ચાલ્યો ગયો છે.
મને કહે છેશું કાર્યાલયને હેરકટીંગ સલૂન બનાવવું છે?' શ્રી પરમાનંદભાઈને ક્રાંતિકારી જીવ હતોસમાજની વાડાબંધી, રાંકુચિતતા, જૂનવાણીપણું, તેવી જ રીતે ધર્મ વગેરેના ચાલુ
એક દિવસ પરમાનંદભાઈને હિંદી ફીલ્મ “સંગમ” જેવાનું મન ચીલાના વિચારે ચાંગે તે થનગનતા યુવાન હતા ત્યારથી તેમનું
થયું— થિયેટર ઉપર જવા બસમાં બેઠા–મેડું થઇ ગયું હતું એટલે દિલ બંડ પિકારી રહ્યું હતું અને પોતાના આ વિચારો એમણે બેધડક
ફિલ્મની અગાઉથી લઇ રાખેલ ટિકિટ હાથમાં રાખી હતી. બસમાંથી
ઉતર્યા ત્યારે બસની ટિકિટ હાથમાંથી ફેંકવાને બદલે ફીલમની ટિકિટ ફેંકી રીતે સમાજ સમક્ષ મૂક્યા પણ ખરા. આવા બંડખોરોને વિરેાધના વંટૅળને સામને કરવો પડે તે તેમણે સહર્ષ કર્યો અને જૈન યુવકોમાં
દીધી.--થિયેટર ઉપર પહોંચ્યા. તે હાથમાં બસની ટિકિટ અને તેઓ એમણે આ ક્રાંતિકારી કામ કર્યું. તેમને અનુકુળ સાથીદાર પણ મળી
ફિલ્મ જોયા વિના ઘરે પાછા ફર્યા. તુરત જ મને ફોન કરી વાત કરી. રહ્યા. મુબઈ જૈન યુવક સંધ સ્થાપ્યું, સર્વધર્મો પ્રત્યે સમભાવ, નવા
અમે બંને ખૂબ ખૂબ હસ્યા અને અંતે મેં પરમાનંદભાઈને વિચારોને ઝીલવાની ને સમજવાની તૈયારી-એ બધામાં “પર્યુષણ
કહ્યું તમારે આ ફિલ્મ જોવા જેવી. ન હતી એટલે કુદરતે જ પર્વ વ્યાખ્યાનમાળા શરૂ થઈ. થોડા વખતથી “વસંત વ્યાખ્યાન
આમ કર્યું છે. માળા”ની પણ શરૂઆત કરી હતી. નવા વિચારના સાધુઓને તેમણે
પરમાનંદભાઈમાં વિનેદ હતા. પણ વિનેદ એ જ જીવન છે પ્રોત્સાહન આપ્યું હતું. પિતાના આ વિચારે ફેલાવવા તેમને બળ
- એમ કદી ન માનતા. બલકે તે માનતા કે દરેકના જીવનમાં ક્રાંતિ હોવી મળી રહે તે માટે “પ્રબુદ્ધ જૈન” નામનું પખવાડિક તેમણે વર્ષો
જોઈએ, સંવેદન હોવું જોઈએ, નવી વિચારધારા હોવી જોઈએ. એક - સુધી ચલાવ્યું.
વખત કાર્યાલયમાં બહેને માટે કેશગૂંફન કલાને કાર્યક્રમ હતો. મને
કહે “આપણી બહેને આ કાર્યક્રમ શા માટે રાખતી હશે? કેશગૂંફન છે“પ્રબુદ્ધ જૈન” એમના વ્યાપક વિચારો ફેલાવવા માટે બહુ
આજે છે- સંભવ છે કાલે લીપસ્ટીકનો કાર્યક્રમ રખાય. આમ પરસંકુચિત હતું અને પિતાને એમ લાગતાં તેમણે એનું નામ બદલી
માનંદભાઈ જયાં જીવનનાં ઉચ્ચ ધોરણો ને'તાં જળવાતાં ત્યાં દુ:ખ “પ્રબુદ્ધ જીવન” નામ આપ્યું. કેઈ ધર્મ, પંથ, વાડે નહિ પણ સૌ
અનુભવતા. કોઈના જીવનમાં જાગૃતિ લાવે તેવું લખાણ આ સાપ્તાહિકમાં આવે
' પરમાનંદભાઈએ સત્તરમી એપ્રિલ અને શનિવારે મહાપ્રસ્થાન છે અને ગુજરાતી ભાષામાં પ્રગટ થતાં સામાયિકમાં તેનું ઘણું
કર્યું. ૧૬મી એપ્રિલ અને શુક્રવારે મને પૂછે છે- “વસંત વ્યાઉચ સ્થાન છે. '
ખ્યાનમાળા પૂરી થઈ. આ આપણી વ્યાખ્યાનમાળા સફળ થઈ એવા - થોડા દિવસ ઉપર તો તે અમદાવાદ આવ્યા હતા અને શ્રી
ઉચ્ચ ધેરણથી વ્યાખ્યાનમાળાનું ધોરણ હંમેશ આવું જ ઊંચું રાખજો. શંકરલાલભાઈને એમને ઘેર મળ્યા હતા. વૃદ્ધાવસ્થા સિવાય તેમને
બોલો- સંઘનું બીજું નવું શું પ્રસ્થાન છે?” કોઈ બીમારી નતી અને આટલા વહેલા એ ચાલ્યા જશે એવો
હું એમની નબળી તબિયત વિશે ચિન્તા કરવા લાગ્યો. મેં કહ્યુંખ્યાલ પણ નહોતું. પણ મૃત્યુની કઈ તારીખ નક્કી નથી હોતી. “તમારી તબિયત સારી થાય પછી નવા પ્રસ્થાનની વાત.” નિમિત્ત પળે સૌ જાય છે તેમ પરમનંદભાઈ પણ ગયા છે. એમનું સંભવ છે મારો આ જવાબ એમને ન ગમ્યો હોય. અને અખંડ ક્રાંતિકારી સેવાપરાયણ જીવન આપણને પ્રેરણારૂપ બની રહે. તકારીને સવાપરાયણ જીવને આપણને પ્રેરણારૂપ બની રહી. એમણે જ મહાપ્રસ્થાન કરી લીધું. મજૂર સંદેશ’ પત્રિકામાંથી
ચીમનલાલ જે. શાહ
Page #143
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧૧-૭૧
પ્રબુદ્ધ જીવન
પ્રબુદ્ધચેતા શ્રી પરમાનંદભાઈ કેવળ જૈન સમાજના જ નહિ પરંતુ સમસ્ત ભારતના પીઢ ચેતનનું સ્પંદન રહેલું હતું. એકે એક શબ્દને તેઓ પિતાની વિવેકચિન્તકોમાંના એક, સ્વતંત્ર વ્યકિતત્વ ધરાવતા શાન્તિચાહક ગુલામાં તળીને એ જો પાર ઊતરે તો જ તેને પત્રિકામાં સ્થાન આપતા. શ્રી. પરમાનંદભાઈ કુંવરજી કાપડિયાનું ગઈ એપ્રિલની ૧૭મી તારીખે એમની અનેક વિશેષતાઓમાં એક નોંધપાત્ર વિશેષતા એ મુંબઈમાં દુ:ખદ અવસાન થતા જૈન સમાજને ભારે ફટકો પડયો છે. ' હતી કે તેઓ ધન, સત્તા તથા મેટાઈને કદી પ્રાધાન્ય આપતા
જૈન યુવક સંઘના પ્રાણ અને પ્રબુદ્ધ જીવન’ના પ્રબુદ્ધ નહિ. વિદ્રતાનું સન્માન કરવું અને બીજાની સેવાની કદર કરવી એને પત્રકાર શ્રી. પરમાનંદભાઈ સાથે મારે પરિચય તેમના જીવનના તે પિતાનું કર્તવ્ય લેખતા હતા. અંતિમ વર્ષોમાં થશે પરંતુ એ પરિચયથી હું ધન્ય ધન્ય થઈ ગયો
જીવનના ભૌતિક તત્ત્વો–સત્તા, ધન, કીર્તિ, ભપકો–ને ગૌણ છું. દીર્ધદષ્ટિ, વિશાળ ભાવના અને દરેક વાતને તટસ્થતાથી વિચાર
ગણી તેમણે અંતરમાં સૌદર્યની ઉપાસના કરી. ઉરચ દષ્ટિકોણને કરવાની શકિત-આ તેમની વિશિષ્ટ ગુણો હતા જે બહુ ઓછી કારણે તેઓ જીવનને સાચી રીતે સમજીને માણી શક્યા. પ્રકૃતિવ્યકિતઓમાં જોવા મળે છે. કોઈના ભયનું કારણ બનવું નહિ તેમ પ્રેમી, કલારસિક અને સૌંદર્યના પરમ ચાહક હોઈ તેમને પ્રવાસને કોઈથી પણ ભયભિત કે પ્રભાવિત બન્યા વગર પોતાના વિચારે - અત્યંત શેખ હતો અને તેનું માનું વર્ણન લખતા. ' સ્પષ્ટ સુરેખ રીતે પ્રગટ કરવા તેમની જીવનનીતિ હતી. પિતાની તેમની ક્રાન્તિકારી વાણી જેટલી પ્રખર અને બુલંદ હતી આ નીતિના કારણે તેમને સમાજને એફ વહેર પડયો તેમ તેટલી જ તેમના ઉરની ભાવનાએ મૃદુ અને મુલાયમ હતી.
તેટલી જ તેમના ઉરની ભાવનાઓ અનેકવાર માનાપમાનના કડવા ઘૂંટડા ગળી જવા પડયા. પતુ ‘પ્રબુદ્ધ જીવન’ માં પતે અનેકવાર કેટલીક હકીકતેને નમ્ર સ્વીકાર જીવનના અંત સુધી પોતાને ક્રાન્તિકારી પ્રખર વાણીપ્રવાહ
કરતા. તેમાં તેમના દિલની સરળતા, સચ્ચાઈ અને નિર્દોષતાના તેમણે વહેતે જ રાખ્યો.
દર્શન થાય છે. જૈન યુવક સંઘના પ્રણેતા પરમાનંદભાઈએ ‘પ્રબુદ્ધ જીવન’ દ્વારા કેવળ જૈન સમાજમાં જ નહિ પરંતુ માનવજાતિના વિનમ્ર સમાજને એક નવચેતના તરફ અભિમુખ કરવાનું મહાતપ આદર્યું હતું. સેવક અને પ્રજ્ઞાપુરુષ પરમાનંદભાઈએ પિતાના જીવન, કવન અને ‘પ્રબુદ્ધ જૈન’ નું ‘પ્રબુદ્ધ જીવન’ કરી તેમણે વિશાળ જનજીવન લેખન દ્વારા સમાજ અને ધર્મના ઉત્થાનમાં ગદાન આપી રાની પ્રત્યેના પિતાના ઊંડા આદરને પરિચય કરાવ્યો અને અંતિમ પળ જે મહાન સેવા બજાવી છે તેની ઈતિહાસ સુવર્ણાક્ષરે નોંધ લેશે. સુધી જનજીવનને પ્રબુદ્ધ, જાગૃત કરવા મહાસાધના કરી.
એમના પુણ્યાત્માને ચિરશાન્તિ મળે એ જ પ્રભુને પ્રાર્થના ! મેટા મુનિવર હોય, લક્ષ્મીપતિ હોય, અગ્રગણ્ય સમાજ સેવક
શાન્તિલાલ વનમાળીદાસ શેઠ હોય કે રાજકારણમાં પડેલી સત્તાધીશ વ્યકિત હોય–પરમાનંદભાઈએ કોઈથી પણ ડર્યા વગર પોતાનાં મંતવ્ય સત્યને પૂર્ણ વફાદાર રહીને પરમાનંદભાઈનાં પન્નેમાંથી. પ્રગટ ર્યા છે. જૈનસમાજને નવી વિચારધારાથી પરિચિત કરવા તેમણે વ્યાખ્યાન
બધા સાથે કામ કરવાની કળા માળામાં જુદા જુદા વિષયના નિષ્ણાત વકતાઓને બેલાવી તેમના
જે સાથીને કામ સોંપ્યું તેનામાં વિશ્વાસ રાખવા અને તે જે કરે જ્ઞાનને લાભ જૈન-જૈનેતર સમાજને આપ્યું. મુંબઈમાં ચાલતી
તે કદાચ આપણને બરાબર ન લાગે તે પણ પ્રેમભાવે સ્વીકારી લેવું તેમની પ્રવૃત્તિની સુવાસ ચારે બાજુ પ્રસરી ગઈ હતી. છેલ્લા
એ જ યોગ્ય નીતિ છે. આ રીતે વર્તીએ તે જ આપણે બધા સાથે એકાદ બે વર્ષમાં નબળું પડેલું તેમનું સ્વાથ્ય તેમની વિચારશકિત
કામ કરી શકીએ. અને નૈતિક તાકાતને અસર કરી શકયું નહોતું.
મારામાં કશું જ અસાધારણ નથી સમાજની ઉન્નતિને જે આધારસ્તંભ હતા એવા પરમાનંદભાઈના દેહવિલયના સમાચાર રેડિ પર સાંભળીને હું સ્તબ્ધ બની
ત્યાં સંઘની કાર્યવાહીની સભામાં મારું સન્માન કરવા અંગે શું કરવું ગયું હતું. ભગવાન મહાવીરની ૨૫ મી શતાબ્દીને સફળ બનાવવા
તે બાબત તમે વિચારવાના છે એમ જણાવી છે. આ સામે મારે એમના જેવા પ્રબુદ્ધ વિચારક અને સમન્વયદર્શી સમાજસેવકના સખત વિરોધ છે, કારણ કે કોણ જાણે કેમ પણ, સામુદાયિક રીતે માર્ગદર્શનની જ્યારે ખૂબ જરૂર હતી ત્યારે જ કુદરતે તેમને બોલાવી મારૂં સન્માન કરવામાં આવે એ વિચાર જ મને ગમતું નથી. આવા લીધા. એમનું સ્થાન કઈ રીતે પુરાશે?
Demonstration માં મને કોઈ રસ નથી. જીવનને અર્થસભર જન્મ સાથે મૃત્યુ સંકળાયેલું જ છે એ જાણવા છતાં, મૃત્યુની બનાવવાને મારો પ્રયત્ન છે એમ છતાં મારી ત્રુટિઓ હું જ જાણું આટલી ભીતિ શા માટે? મૃત્યુ સાથે મંગલ મૈત્રી જોડવા બાબત છું, મારામાં કશું જ અસાધારણ નથી. મેં કશું અસાધારણ કર્યું નથી. પરમાનંદભાઈએ હમણાં જ ‘પ્રબુદ્ધ જીવન’માં ચલાવેલી ચર્ચામાં આખા જીવનને સરવાળે કરૂં છું તે ઘણું વધારે કરવાની શકયતા પૂ. કાકાસાહેબના શ્રી હસ્તે લખાયેલી મૃત્યુ મહોત્સવની મીમાંસા હતી અને ઘણું ઓછું કર્યું છે. આવો અન્તસ્તાપ-અસંતેષ અનુહમણાં અમે સૌએ વાંચી હતી. મૃત્યુ પરત્વે સાવધાન પરમાનંદ
ભવું છું. મારા જેવાની પૂજા કરવી એ અહેરૂપ-આહાધ્વનિ જેવું ભાઈ હસતાં હસતાં કહેતા હતા કે મૃત્યુને સાક્ષાત્કાર કરવું એ પણ
લાગે છે. અને તેથી આવું કશું જ મારા અંગે ન થાય એમ હું જીવનની મહાન સાધના છે. જીવનનું સારું મૂલ્યાંકન કરી જે જીવી અત્તરથી ઈચ્છું છું. જાણે છે તે જ મૃત્યુનું ખરું રહસ્ય પામી શકે છે,
મારી માંગણી જૈન યુવક સંઘની સ્થાપના કરી પરમાનંદભાઈએ ક્રાન્તિના જે બીજ રોપ્યા તેમાંથી આજે ફાલી ફૂલીને એક વટવૃક્ષ બન્યું છે.
પ્રબુદ્ધ જીવન કેમ વધારે સમૃદ્ધ થાય, પર્યુષણ વ્યાખ્યાન' ઉરચ વાચનસામગ્રીથી સમૃદ્ધ પૂ. ગાંધીજીનું ‘નવજીવન’ વાંચ
માળાની પ્રતિભા કેમ વધે તેને વિચાર કરો. બીજા કોઈ વિચારને વગર તૃપ્તિ નહતી થતી તેવું જ “પ્રબુદ્ધ જીવન’ વિશે પણ છે.
સ્થાન ન આપે. આવી મારી માંગણી છે. ‘પ્રબુદ્ધ જીવન’ ના પ્રત્યેક શબ્દ પાછળ પરમાનંદભાઈની પ્રબુદ્ધ
(ચીમનલાલ જે. શાહને ઉદ્દેશીને લખાયેલા પત્રમાંથી)
Page #144
--------------------------------------------------------------------------
________________
S0
૪૮
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૫-૭૧
-
-
–
વિરલ પત્રકાર પરમાનંદભાઈ કાપડિયા પ્રથમ તો જૈન યુવક સંઘ વતી પ્રબુદ્ધ, ઉપેક્ષાવૃત્તિ સેવતા હતા. એ તેમની ઉદારચરિતતા દર્શાવે છે. જૈનનું સંપાદન કરતા હતા, એ સંપાદન સંકચિત લાગતાં એમણે પરમાનંદભાઈ યાત્રાના સહેતુક પર્યટનના શાખીન હતા, સામયિકના સ્વરૂપનું મૌલિક પરિવર્તન કર્યું અને તેને “પ્રબુદ્ધ જીવનનું જૈન-જૈનેતર તીર્થસ્થળને તેમને પરિચય ગોઢ હતો, ગિરિગ નવીન સૂચક નામ આપ્યું. એ કર્તવ્ય એમણે વિલક્ષણ પ્રકારે અવસાન ઉપર આવેલાં શીતળ સ્થળને એમને સારો પરિચય હતે. જે પર્વત બજાવ્યું. એ સંપાદનમાં એમનાં વિશિષ્ટ કત્વ, બુદ્ધિમત્તા, સ્થળને તેઓ પરિચય કરતા તેમનાં શિલ્પ, તેમની રચના, મને રમત દીપી નીકળતાં હતાં. એમણે સંપાદન વિધિમાં જૈનત્વને સદંતર વાતાવરણ વગેરેને તેઓ અભ્યાસ કરતા હતા. ખજૂરાહોનાં મંદિરનાં પરિત્યાગ તે કર્યો નહોતે, એમાં મૂર્તિપૂજ દેવદ્રવ્ય મંદિર-૨ચના શિલ્પોને, તેમાં કે એમનાં મૈથુન શિલ્પ વિષે યોગ્ય માહિતી મારી મુહપી, ક્રિયાકાંડ, વગેરેની ચર્ચામાં આવતી તે હતી જ, પણ પાસે એમણે માંગી હતી, મૈથુન શિલ્પાની પૂર્વભૂમિકા તેનું તાંત્રિક સંપાદનને મુખ્ય હેતુ, કેવળ જૈન સમાજને નહિ, પણ સમસ્ત
રહસ્ય, એ વિશે મેં તેમને માહીતગાર કર્યા હતા. એ મને ખાસ
યાદ આવે છે. ગુજરાતની જનતાને પ્રબંધ આપવાનું હતું. જૈન પત્રો, સામાન્યત: સાધુ-સાધ્વીજીઓનાં ચાતુર્માસે, શ્રાવક-શ્રાવિકાઓનાં આયંબિલ આપણી ધાર્મિક, સાંપ્રદાયિક વિધિઓની પૂર્વભૂમિકા પરમાનંદઉપવાસ- છઠ્ઠ - આઠમ – ઉપધાનવૃત, માસખમણો, વર્ષીતપ, ભાઈ વિજ્ઞાનદ્વારા સમજવા ખાસ આતુરતા ધરાવતા હતા. વિજ્ઞાનની દીક્ષા-ઉત્સવ વગેરેના સમાચાર આપે છે. પરમાનંદભાઈએ આ દષ્ટિથી જુની પરંપરાઓને વિનાશ કરવો પડે છે તેઓ તેમ કરતાં
જની પ્રથાને સદંતર પરિત્યાગ કરે. એવા સમાચારને બદલે અચકાતા નહિ, એ મનવૃત્તિ, વિચાર દશા, પરંપરાથી વિર દ્ધ જતી 'શ્રી પરમાનંદભાઈ વર્તમાન રાજકારણની વિશદ સમીક્ષાઓ, ઉપરાંત તે તે વિરોધને સ્વીકાર કરતાં તેઓ અચકાતા નહિ. અંધેરી મુકામે દાદા ધર્માધિકારી, વિમલા ઠકાર, વિનોબા ભાવે, કાકા કાલેલકર, જેવા ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન થયું હતું ત્યારે શ્રી કનૈયાલાલ વિચારકોની વિચારધારાઓનો વાચકોને પરિચય કરાવતા હતા. પરમા- મુનશીએ એક વિખ્યાત, ગુજરાત બહારના વિદ્વાન સાથે પરમાનંદનંદભાઈ ગુજરાતના ખ્યાતનામ મુત્સદ્દી કાર્યવાહકો, વગેરેના
ભાઈની ઓળખાણ માર્ટિન લ્યુથર તરીકે કરાવ્યાનું મને યાદ આવે છે. . જીવન ઉપર પ્રકાશ પાડતા હેવાલો આપતા હતા, એવા હેવાલમાં - પરમાનંદભાઈની પર્યુષણ વ્યાખ્યાનમાળાની યોજના મુંબઈની મુંબઈ સરકારના અધિકારી સ્વ. શ્રી દેવચંદ અમરચંદ જનતા કદી ભૂલશે નહિ, એ યોજનામાં ગુજરાત-ભારતના વિશિષ્ટ શાહ, ગુજરાત સંશોધક મંડળના શ્રી પોપટલાલ ગોવિંદલાલ શાહ ચિત્તક વ્યાખ્યાનકાર તરીકે આવી જતા હતા. એ વ્યાખ્યાનનું તેમજ વડોદરા રાજ્યના ભૂતપૂર્વ પ્રગતિ અધિકારી શ્રી માણેકલાલ તારતમ્ય દર વખત પ્રબુદ્ધ જીવનમાં પ્રસિદ્ધ કરવામાં આવતું. હમણાં બાલાભાઇ નાણાવટી વગેરેના જીવનકાર્યોની સારી સમીક્ષા કરી હતી. એમણે અવિસ્મરણ જ્ઞાનની એક પ્રક્રિયાને પરિચય આપણને કરાવ્યું
કોઈ પણ પ્રગતિદાયક કાર્યવાહી ગુજરાતમાં કે ભારતના અન્ય હતા. પ્રદેશમાં થતી હોય તો તેની મૈલિક નોંધ લેવામાં પરમાનંદભાઈ આવા શ્રી પરમાનંદભાઈ કાપડિયા હતા. તેમને સત્સંગ થ ૨Iકતા નહિ, આ દષ્ટિએ તેમનું પ્રબુદ્ધ જીવનનું સંપાદન વિશાળ એ મહત પૂણ્યનું ફળ કહી શકાય. ભવભૂતિ ઉત્તરરામ ચરિતમાં દષ્ટિનું, પ્રગતિનું બેધક હતું, એ સંપાદન શરૂઆતમાં તે જૈન કહે છે તેમ:‘સમાજના કેટલાક વિભાગને રૂચિકર નહોતું, એ ભ કાળક્રમે સતાં સભિ સંગ: કમિપિ હિ પૂણ્યન ભવતિ | નિવર્તન પામતે જ હતું, પરમાનંદભાઈ તે ક્ષેત્મ તરફ
કેશવલાલ હિં. કામદાર
કેઈ સરહદે નહેતી મને નિકટથી ન ઓળખનાર લોકો અમારી બંનેની અટક ઘણી વાર કાપડિયા હોવાને લઈને પૂછતા: “તમે તે પરમાનંદભાઈનાં દીકરી ને? અને આ વાત હું પરમાનંદભાઈને કહ્યું ત્યારે તે હસીને કહેતા: “જવાબ આપવો હતો ને કે દીકરી નથી, પણ દીકરી જેવીજ છું!” એમનું વાત્સલ્ય અને અનેક બાબતમાં રસ લેવાની' તેમની ક્ષમતાને કઈ સરહદ નહોતી. તેમની નિરાડંબરતા અને જિજ્ઞાસાની પ્રતીતિ પણ ડાક પરિચયમાં સૌ કોઈને થઈ જાય. હું તે તેમની દીકરી જેવી નાની, મેં કોઈક વાર ફોન આવત: ફલાણી ફલાણી વાત વિષે તમને શું લાગે છે? કોઈ વાર આ વિષે આપણે નિરાંતે ચર્ચા કરવી છે.” - અને વાતચીત કે ચર્ચામાં ક્યાંય વડીલ પણાને અણસાર નહિ, કોઈ મુરબ્બીવટ નહિ. સમાનતાની ભૂમિકા પરથી જ વાત કરતા. તેમની માન્યતા કે દલીલ સામે વિરોધ સહેલાઈથી વ્યકત કરી શકાય એવા તે ડેમોક્રેટ હતા. ‘પ્રબુદ્ધ જીવન’ પહેલેથી તે છેલ્લા પાના સુધી જીવંત જાગૃત, નિર્ભય ને રસમય વાંચન આપતું તે તેમના જ સમર્થ નિર્ભિક સંપાદનને કારણે. દરેક માણસ આમ તે અદ્વિતીય હોય છે, પણ ઓરવેલની ભાષામાં કહીએ તો, કેટલાક માણસે ‘વધારે અદ્રિતીય’ હોય છે. પરમાનંદભાઈની ખોટ સહેજે નહિ જ પુરાય.
- કુન્દનિકા કાપડિયા,
તેજસ્વી પત્રકાર પરમાનંદભાઈના જવાથી ગુજરાતને એકસન્નિષ્ઠ, નીડર, નિખાલસ અને સૌજન્યસભર પત્રકારની ભારે ખેટ પડી છે. ગુજરાતના પત્રકારિત્વના ઈતિહાસમાં જે કેટલાંક વિચારપત્રોનાં નામ સુવર્ણાક્ષરે નોંધવા જેવાં છે તેમાં પ્રબુદ્ધ જીવન’નું નામ અવશ્ય આવે. પરમાનંદભાઇએ જૈન કોમની સુધારણા અર્થે ‘પ્રબુદ્ધ જૈન' શરૂ કર્યું હતું પણ એમની દષ્ટિ મૂળથી જ વિશાળ હોઈ થોડા સમય પછી એ “પ્રબુદ્ધ જીવનમાં પલટાઈ ગયું, એ ખૂબ સ્વાભાવિક વિકાસ હતો. ‘પ્રબુદ્ધ જીવન’ ગુજરાતના વિચારશીલ વર્ગમાં હોંશે હશે જિજ્ઞાસા અને આદરપૂર્વક વંચાતું હતું તેનું કારણ એના તંત્રીની સ્વરછ દષ્ટિ, કોઈની શેહશરમમાં ન તણાવાની અને પિતાની ભૂલો પણ તરત સ્વીકારી લેવાની વૃત્તિ, નિપ અને નિર્દેશ છતાં નીડર વિવેચના અને સમગ્ર દેશ અને માનવજાતના હિતની ચિન્તા હતું. એમના જેવા સ્પષ્ટવકતા પત્રકારની આજે ખૂબ જરૂર છે, ત્યારે એમના અવસાનથી પહેલી ખેટ વધારે સાલે એ સ્વાભાવિક છે. પ્રબુદ્ધ જીવનની રાહ જોવાને ટેવાયેલું મારું મન હવે પરમાનંદભાઈની નોંધ વાંચવા નહિ મળે એ હકીકતથી ટેવાતાં ડી મુશ્કેલી અનુભવશે.
નગીનદાસ પારેખ
Page #145
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧-૭૧
પ્રબુદ્ધ જીવન
૪૯
છું અનન્ય સન્મિત્ર પરમાનંદભાઈ પ્રબુદ્ધજીવનના આરંભથી એટલે પ્રબુદ્ધ જેનું નામ હતું ત્યારથી દરેક વર્ષની પર્યુષણ વ્યાખ્યાનમાળામાં કરી બતાવી છે તે સૌને સુવિજ હું તેના પ્રકાશિત અંકે દ્વારા તેની સર્વ પ્રવૃત્તિઓથી પરિચિત દિત છે. તે સાથે સમાજની સંસ્કારિતા દઢ કરવા અવિધિ સંમેલને, રહ્યો છું. તેના સંસ્થાપકમાં મારા સન્મિત્ર પરમાનંદભાઈ, સ્વ. મણિ પર્યટને, મુલાકાતે દ્વારા અન્ય સૌને અનુણીય પ્રથા સરજી છે અને ભાઈ શાહ અને ધીરૂભાઈ ધ. શાહ વિગેરે હતા તે સર્વની ભાવના અને જૈન સમાજમાં તેજસ્વીતા વધારી છે. ઉદાર દષ્ટિબિંદુએ મને તેમના આત્મીય મંડળને ગમે હતે. અમદાવાદમાં નવહિયા જૈન યુવકોએ પરિષદ યોજી ત્યારે યુવક મંડળ ની પ્રવૃત્તિઓ, આદર્શો અને ભાવનાઓ તથા જીવનસૂત્રો એના પ્રમુખ તરીકે પરમાનંદભાઈની વરણી થઈ હતી. તે વખતે સ્પષ્ટ કરવામાં પરમાનંદભાઈની કલમ અતીવ સૂમદષ્ટિથી યુવક મંડળ સામે જૈન સમાજે ભારે ઉહાપોહ કરેલ અને તેફાન થવાની નિર્ભય વિશ્લેષણ કરતી તે પણ હું સમજતો. એવા સન્મિત્રને આગાહી થતી હતી. પરમાનંદભાઈ મુંબઈથી સીધા જ્યારે ત્યાં ધનિષ્ઠ વિશ્વાસ અને પ્રેમ મને મળ્યાં હતાં અને જૈનેતર હોવા આવી મુકામ કરી રહ્યા તે વખતે યુવક મંડળના એક અગ્રણી ધીરજછતાં તેમના પ્રતિ મારે સ્નેહ અને આદર છેવટ સુધી અખંડ લાલ ટોકરશી શાહ (શતાવધાની) તેમના સંરક્ષણની ચિતા દાખવતા અને સન્માનપ્રેરક રહ્યાં હતાં. .
મારા ઘરને બારણે ત્રણચાર સશકત સ્વયંસેવકો મૂકી ગયા હતા. વયમાં મારા કરતાં એક જ વર્ષ તે પાછળ હતા પરંતુ તેમના ત્યાર પછી તે નીડર પુરુષે જૈન સમાજને સુધારવા પ્રચલિત સુવિચાર, પુનિત વિશ્લેષણ શકિત અને માનવએકતાનાં સૂત્રથી હું દૂષણો અને મિથ્યાચારે પર દઢતાથી સંશોધનાત્મક લેખે, વ્યાખ્યાને હમેશાં મુગ્ધ રહે . શિક્ષણમાં સાહિત્યમાં અને સમાજ હિતમાં વિવેક ચાલુ રાખ્યાં હતાં તેમાં તેમની નૈતિક હિમતનું જાહેર દર્શન થયું. પૂર્ણ હિત થાય એવી એમણે મને સૂઝ આપી હતી. મારી કલાસાધના તેમણે અન્ય સમાજો અને વ્યકિત માટે પણ અનુચિત વ્યવહાર અને ભકિતમાં તેમને અનન્ય આશા અને શ્રદ્ધા હતાં તેથી મને
માટે મેગ્ય ટિકા કરી છે છતાં કોઈ તરફ અંગત પ કે અનાદર એક પ્રકારનું ગૌરવ અને સમાધાનને અનુભવ થતો.
બતાવ્યો નથી. તા. ૧૭૪-૭૧ શનિવારે અમદાવાંદમાં સવારના બચુભાઈ
આરંભથી જ તે સુખી દાંપત્ય પામ્યા હતા. તેમનાં પત્ની વિજયારાવત મારફત એમના અચાનક અવસાનના ખબર મળ્યા ત્યારે હું
બેને એમની વેપારધંધા પ્રતિ ઉદાસીનતા સામે કદી કાંડ કર્યું હોય ૨૦૦ કલડપ્રેશરના કારણે બિછાને હતે. એ સમાચારથી મારૂં દૌર્ય ક્ષણવાર ધસી પડયું અને બાળકની માફક મારાથી હૃદયને
એવું મેં જોયું નથી. પરમાનંદભાઈની ઉદાર અતિધ્યભાવના નિભાઆર્તનાદ થઈ ગયે.
વવા તેમને કેવી કેવી વીડંબના ભેગવવી પડતી તેને હું સાક્ષી છું પણ કુમારવયના તે હતા ત્યારથી એક ખાનદાન શ્રીમંત કુટુંબના તે બાબત તેમણે કદી ધૃણા બતાવી નથી. તેમના જેવાં સુશીલ સન્નારી નબીરા તરીકે હું તેમને દૂરથી જાણતે પણ ભાવનગરની હાઈસ્કૂલના જૈન સંસારમાં કવચિત જડશે. તેમના પરિવારમાં પાંચ પુત્રીએ મેટ્રીક કલાસમાં અમે સાથે થઈ ગયા ત્યારથી મૈત્રી અને ઘરે બે
છે. પ્રત્યેકને સુશિક્ષણ આપી અનુકૂળ જીવનસાથી મેળવી આપી જામ્યાં. અમે ઘણા નજીકનાં પાડોશમાં રહેતા તેથી નિરાંતે વિશ્વની તે કૃતાર્થતા માનતા તે સાથે જામાતાએ પણ તેમની પ્રતિ પિતાવાત કરવા હળતા મળતા. તેમને લીધે હું ઘણા સંસ્કાર મિત્રો
તુલ્ય સદ્ભાવ રાખતા, અને ઉચ્ચ કોટીના મુરબ્બી વિદ્રાને શિક્ષકોને સમાગમ પામ્યું. તેમણે પ્રબુદ્ધ જીવન જેવું સારા સંસાર અને સમાજની સેવાનું મને ઘણી જૈન સંસ્થાઓ અને દેવસ્થાનો સંપર્ક કરાવ્યો તે મારી ક્ષેત્ર મળતાં તેઓ હમેશાં સંતોષ અને આનંદપૂર્ણ રહેતા. તેમના પાસેથી બ્રાહ્મણી સંસ્કૃતિનું સંશોધન કરતાં સમન્વય કરવા પ્રયત્ન પ્રત્યેક મિત્ર આગળ હાસ્ય વિનેદ અને નિર્દેશ ટિકાટિપણીથી કરતાં. એમનું કુટુંબ ભાવનગરના વેપારી સમાજમાં શ્રેષ્ઠ ગણાતું સમાજના પાત્રોની વાત કરતાં. મારી આત્મકથાના સ્મૃતિચિત્રમાં અને તેમના વડીલેની સૌથી મોટી કાપડની દુકાન ચાલતી પરંતુ તેમનું પાત્ર વારંવાર દેખાયાં કરે છે તે ઉપર તેઓ કહેતા કે તમારી સાથે પરમાનંદભાઈના પિતાશ્રી તે જૈનસાહિત્યના પ્રખર અભ્યાસી અમારૂં ચરિત્ર લખાઇ જાય છે એટલે મારે કાંઇ લખવાપાસું અને જૈન સમાજના અગ્રણી વિદ્વાન હતા. પરમાનંદભાઈના વિદ્યા
રહેતું નથી, વ્યાસંગમાં તેને સર્વ અનુકૂળતા કરવા તત્પર જણાતા.
માંદગીઓની આજીવન સહવાસી બનેલી મારી જાત તરફ તે રનેમને ઘેર વખતેવખત સુશિક્ષિત સજજન પુરુનાં દર
હંમેશા લાગણી અને ચિતા બતાવતા. વિદ્યાર્થીકાળથી જ મારા ઉત્કર્ષ રવિવારે મિલન થતાં તે વખતે હું અચુક હાજરી ર.પ. કારણે જ ચિન્તન અને વિચારની સૃષ્ટિમાં હું દિક્ષિત થશે.
અને આરોગ્ય માટે ઉત્સુક રહેતા. તેમના ગૃહસ્થ જીવનના આરંભ પરમાનંદભાઈને અભ્યાસ આગળ વધ્યા. મુંબઈની ઝેવિયર
કાળે મારી મુંબઈની મુલાકાત વખતે મારે મુકામ તેમની જ સાથે કૅલેજમાંથી સ્નાતક થઈને એલએલ. બી. (ધારાવિ) થયા અને
રહેતા. તે વખતે વિજયાબેન સગા ભાઇની જેમ મારી સારસંભાળ તેમના પિત્રાઈ વડીલ બંધુ શ્રી મેતીચંદ ગીરધર કાપડિયા સેલી
રાખતાં અને ઘણી વખતે મારી પછી કુમાર તંત્ર શ્રી બચુભાઈ સીટરની પેઢીમાં જોડાવાને પૂરે સંભવ હતો પણ રાષ્ટ્રભાવના અને
રાવત ચલાવતા તેમને પણ એજ આદ૨ સાકાર તેઓ કરતા. ' માનવકલ્યાણની ભાવનાથી પ્રેરાયેલા તેમને વકીલાત તરફ અણગમે
જીવનના શેપ માગે એમણે થોડાક મિત્રોને પત્ર લખી તેમની હને એટલે જરીના વેપારમાં પડયા. તેમની સીધી રીતભાત એ
છેવટની ભાવના કે મને દશા જાણવા પ્રયત્ન કરે . તે બધાના ધંધામાં બરકત આપી ન શકી એટલે ઝવેરી મિત્રોની સલાહથી
જવાબેને સારાંશ પ્રબુદ્ધજીવનમાં પ્રકટ થઇ ચૂકેલે છે. મને લાગતું એ ધંધામાં ગયા. ત્યાં પણ તેમને જૈન સમાજના દુરાગ્રહો અને
હતું કે વયે અને આરોગ્ય પશે હું વધુ ક્ષીણ થતું હતું તેથી તેમના ધનપિપાસાની પ્રાધાન્યતાથી અસંતોષ થયો, એવામાં ઉપરોકત
પહેલાં જ વિદાય લઈશ. એટલે તે મેં તેમણે મને પત્રમાં જણાવેલાં . મિત્રોએ તેમને જૈન યુવક મંડળ દ્વારા કાર્યક્ષેત્ર ઉઘાડી તેમને અગ્રણી
આવાસનવચને મારી ડાયરીમાં ઉતારી લીધેલાં, તે પ્રકટ કરવાને “થવાની તક ઉભી કરી.
સમય મારા પર આવ્યો તેનું અપાર દુખ સહીને પણ અન્યને
તેમનું યોગ્ય મુલ્યાંકન કરી શકશે માનીને અહિ તેમનાં તેમ રજુ મુંબઈના જૈન યુવક મંડળમાં ભારતીય ભાવનાઓને પ્રચાર કરી ઉદાર દષ્ટિવાળા નૂતન જૈન સમાજ સરજી તેમણે જૈનેતર
તા. ૮-૧-૧૯૭૦ને મુંબઈથી લખેલો આ પત્ર સૌ કોઇને વિદ્રાને અને સંતપુ પોને સમાગમ અને લાભ આપવાની યોજના આશ્વાસન રૂપ લાગશે “આપણે ભાગે જે જીવન આવ્યું, તે અમુક
જૈનસાહિત્યના
વ્યાસંગમાં હાજના અગ્રણી
Page #146
--------------------------------------------------------------------------
________________
S>
,
૫૦ , પબદ્ધ જીવને
તે. ૧૬-૫-૭૧. = == અંશે પણ અર્થસભર કર્યું છે, એવા સંતેષ સાથે મારે તેમજ તમારે “સદભાગ્ય છે કે મારી હીલચાલ ઉપર અટકાયત મુકાઈ નથી આખરી વિદાય લેવાની ઘડી નજીક આવતી જાય છે,
એને આનંદ છે.” ભાવિને સંકેત કોઇ પણ જાણી શકતું નથી. અવશેષ આયુષ્ય એવી કર્તવ્યપરાયણતા સાથે પૂરું થાય એવી આઠ દિવસ ઉપર સૌરાષ્ટ્રના સૌ નેહી સંબંધીઓને મળી અમદાવાદ મારી પ્રાર્થના ચાલતી હોય છે.”
આવ્યા ત્યારે નિરાંતે મારી પાસે બે કલાક હસતાઓ વિનાદ વળી મારી પિતાની અનારોગ્યના કારણે પ્રવાસ કરવાની કે વાત કરી અને વિદાય લીધી ત્યારે મને કલ્પના પણ ન આવી કે બહારની પ્રવૃત્તિઓથી વિમુખ રહેવાની હકીકત પર તેમની ટિકા એ પ્રસન્નતા મધુ વિદી મુખ ફરી જોવા નહિ મળે. . પણ છે.
રવિશંકર રાવળ. છે. મુ. પરમાનંદભાઈ મુ. પરમાનંદભાઈ સાથેના પરિચશકાળનું ઉદ્ગમબિન્દુ, કક્ષાની વિભૂતિઓના જ્ઞાનને સમાદર કરતા. લેખન-વ્યાખ્યાન સાંભરણમાં નથી. રોવે તેમની સાથે સહજપણે સંબંધ બાંધા અર્થે સહુને પ્રજી શકતા. તે વ્યવહારુ જીવ ન હોવાથી, ઝવેરાતના હતું. તેનું એક કારણ, તેમને વત્સલ સ્વભાવ. બીજું કારણ, મારે વ્યવસાયમાં તે તાલેવાન ન થયાં. પણ માનવચેતન વિશેની પિયરથી તેઓ અમારા પાડોશી ; તેમની મોટી દીકરી મધુરી મારી ગુણગ્રાહી વૃત્તિને કારણે, આ બન્ને પ્રવૃત્તિઓને તેઓ સમૃદ્ધ બનાવી બહેનપણી. એટલે બહેન મધુરી દ્વારા તેમને પરિચય થતાં, મુ. શકયા. તેમની રત્નપારખુ દષ્ટિને કોઈ વાડ નોતી.' પરમાનંદભાઈ-વિજયાબહેનને વડીલો રૂપે હું સ્વીકારવા લાગી. આ - ‘પ્રબુદ્ધ જીવન” માં આવતાં તેમનાં લખાણોનું ચિન્તન ચેક્સ, વડીલ સંબંધ આ જ લગી સ્થિર રહ્યો. અરે ! ગયાં છેલ્લાં બે વર્ષના વૈજ્ઞાનિક વલણભર્યું અને સુગમ્ય હતું. પિતાની આંતરપ્રતીતિથી ગાળામાં, એક પછી એક વર્ષે મારાં પિતા અને માતા ગયાં, ત્યારે સજીવ હતું. નિખાલસ-રે ! નિભિક હતું. ટીકા - પ્રશંસાઉભયને બન્નેને ઈષ્ટ વાત્રાલ્યને છાંય મને મળ્ય: રજારાને દિવસે રાતે, તેમાં સ્વીકાર હતા. પણ દુર્ભાવ નહોતે, તેથી, એકની ટીકા પછી ઘડી બે ઘડી, તેમને ત્યાં બેસવા, મારા પગ વળી જતા.'
તે મત સુધારતાં, તેમને મુશ્કેલી નડતી નહિ. એ જ મુજબ સરળ આ ગયે મહિને છેલ્લાં, કંઈ વિધિપ્રેરિત ગતિએ જ-હું અમદાવાદમાં નિષ્ઠાથી, પ્રશંસા કર્યા પછી અયોગ્ય લાગતાં, તેઓ એકરારપૂર્વક હોઈ, તેમનાં મુંબઈ જવાને દિવસે જ –બહેન ગીતાને ત્યાં, ચાહીને
પિતાનું મંતવ્ય સુધારી લેના, પત્રકારિત્વ અંગેનું આ ગાંધીવાદી
વલણ તેમના ચિન્તન તેજને પ્રગટઃવવું. મારા જીવનના અંગત મળવા ગઈ. તેમને સ્ટેશને અમે વળાવ્યાં. ત્યારે ‘શી ખબર, કે હવે
અનુભવથી, મેં તેની પ્રતીતિ કરેલી છે. મુ. પરમાનંદભાઈ મળશે નહિ! અને મુવિજયાબહેનને તેમના
પર્યુષણ વ્યાખ્યાનમાળાને પ્રસંગે કોઈ વ્યાખ્યાતાની પસંદગી, વિહોણા મળવાનું રહેશે !
તેને કાર્યક્રમ, તેઓ ચીવટાઇપૂર્વક કરતા. અને ત્યારે, મેટા માંધાતાને મુ. પરમાનંદભાઈને વત્સલ વડીલ માનેલા: પણ એ વાત્સ- કે મચક ન આપતા. તે પાણીદાર ઊગતી વ્યકિતઓને એટલી જ લ્યની સાથે સાથે મને જે કંઈ શ્રદ્ધય, તે તે હતી તેમની સંસ્કૃતિ- ઊલટથી તે પુરસ્કારતા. તેથી આ વ્યાખ્યાનમાળા પુનિત અને રુચિરતા, જ્ઞાનતત્પરતા અને જીવનને સમજવાની નિરામય, બુદ્ધિ- જીવનધર્મને અનુલક્ષી પ્રવૃત્તિ બની રહી. શે એ વ્યાખ્યાનપ્રવાણ ( Rational) અને માનવતાભરી દષ્ટિ.
માળાને જ્ઞાનેચ્છવ! છે તેમાંના વ્યાખ્યાતાની અદબ જાળતેમણે ક્રિયાક્ષેત્ર વાર્થે ભલે જૈન સમાજ સ્વીકાર્યો: પણ તેને વતે બહોળે જૈન ગૃહસ્થ સમાજ! અને સર્વના શિરછત્રરૂપ સાંપ્રદાયિકતાની ચુસ્તતાથી હળવો કરવાનું બીડું ન ઝડપ્યું હોય! પરમાનંદભાઈનું શું સૂત્રધારત્વ! મુંબઈના ગૃહદ ગુજરાતી સમાજ તેવી તેમની દોરવણી હતી. જાણે, તેમના પુત્ર અને કાર્યગતિ, માટે એ બહુ મૂલ્ય જ્ઞાનસત્ર હતું. જૈનસમાજમાં હતા; પવ તેમની ચેતના માનવતાની મુકત હવામાં તેમને અંગત વ્યવહાર હેતને-વહાલને હતે. નિ :સંકોચપણેલા લહેરાતી હતી. પરિણામે, પરમાનંદભાઈ માટે જૈન સમાજનું નેતૃત્વ, તે કહી દઈને–અરે ! વઢી લઈને ફરી પાછા તે વ્યકિતને ચાહી-અપન વી તેમના પરિવારરૂપે સીમિત બનવું, અને વિશાળ દષ્ટિને અપનાવતું: શકતા. લખાણમાં છે વિરોધ અણગમો ૧. જુપણે ખંખેરી નાખી, તે મારાં જેવાં અનેક જૈનેતરે, તેમના સમવાયમાં સ્થાપિત હતાં. હળવા બની શકતા, તેવા પ્રેમેષ્મ હતા. માનવજીવનના ઈષ્ટની - તેમના જીવનચિંતક કલારસિક જીવે, જ્ઞાનની બે પ્રકારે પરબ શેાધમાં, તે રમતારામ હતા. સદાકલ્યાણવાંછુ, જ્ઞાનપ્રસારણ પ્રગતિમાંડી: ૧. 'પ્રબુદ્ધ જીવન’નું પાક્ષિક પત્ર. ૨. પર્યુષણ વ્યાખ્યાન- ધમી રસિક જીવનના તેઓ ઓલિયા હતા. તેમનાં નિબંધમાં એ માળાની સ્થાપના.
વ્યકિતત્વ અંકિત છે. . . આ બન્ને પ્રવૃત્તિઓએ, જૈન સમાજને તેમજ બૃહદ સમાજને ' અને છતાં, આપણે માટે આજે મુ. પરમાનંદભાઈ નથી. સમ્યક જ્ઞાન પીરસ્યું. તેને અંગે, તેઓ ભાતભાતની તરતમ
- હીરાધેન રા. પાઠક સ્વ. પરમાનંદભાઈ શી પરમાનંદભાઇ કાપડિયાને હું હમેશાં એક નિષ્ઠાવાન સમાજ- ભૂલ થતી તે પિતાની ભૂલને તેઓ તરત ખુલ્લા દિલથી એકરાર સેવક તરીકે ઓળખતે આવ્યું છે. સમાજસેવાનું કામ વ્યાપક, કરતા. આ હકીકત પુરવાર કરે છે કે તેઓ સત્યના પરમ ચાહક હતા. ગંભીર અને મહત્વપૂર્ણ છે, જેમાં માનવજાતિને ઉત્કર્ષ સાધનારી દુરાગ્રહ અને અહંકારથી મુકત હોઇ, કોઇના અહ૫ ગુણની પણ અનેક વિદ્યા, કલા, ઉરચ ભાવે, જ્ઞાનસમૃદ્ધિ તથા રાણૂણાની તેઓ રાજી થઇ તેની ઘણી કદર કરતા અને એ વ્યકિતને પ્રેત્સાહન સંપિત્તને સન્નિવેશ થાય છે. પરમાનંદભાઇએ સાચા સેવકમાં આપી આગળ લાવવાનું ચૂકતા નહિ. તેમના ગુણ અને ભવાઇને અપેક્ષિત સર્વ ગુણને વિકાસ સાધી સમાજસેવા કરવાની ખરેખરી દુરુપયેગ કરનારા લોકો પણ તેમના પરિચિતેમાં હતાં, પરંતુ તેમના . થગ્યતા અને પ્રતિભા પ્રાપ્ત કર્યો હતો. સંસ્થા સ્થાપીને તેનું યોગ્ય પ્રત્યે પણ તેમના ક્ષમાશીલ ઉમદા અંતરમાં ઇબ કે દ્રપને ભાવ સંચાલન કરવાની તેમનામાં કાર્યક્ષમતા અને સૂઝ હતી. * જાગતે નહિ. : - - તેઓ ઉચ્ચ કોટિના લેખક અને સરસ વકતા હતા. સમાજ- આવા અહંકારમુકત, નિ:સ્પૃહ અને ઉત્કૃષ્ટ ટિના સત્યસાધક હિતની દષ્ટિએ લેખકમાં સત્યનિહા નિર્ભયતા અને સ્પષ્ટતા વગેરે
અને સમાજસેવકે આપણી વચ્ચેથી કાયમની વિદાય લઇ લીધી છે મહત્વના ગુણ હોવા અનિવાર્ય છે. પરમાનંદભાઇએ આ ગુણોને
ત્યારે તેમના સ્થાનની પૂતિ વિશે વેદનાપૂર્ણ દિલમાં અનેક : સુંદર વિકાસ સાધ્યો હોઇ તેમનું જીવન નિર્લેપ અને નિસ્પૃહ હતું. ઊંઇપણ વિષયનું યથા ગ્ય નિરૂપણ કરવા માટે તે વિષયને તલ
, જાગે છે. સ્પર્શી અભ્યાસ હો જરૂરી છે. પરમાનંદભાઇ અધ્યયનપ્રેમી પ્રાજ્ઞ
અસ્વસ્થ તબિયતને કારણે આટલું લખીને મારી શ્રાદ્ધાંજલિ પુરુષ હતા. કઇ બાબતની ખાસ જાણકારીના અભાવે તેમનાથી પાઠવું છું
, કેદારનાથજી
Page #147
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૫-૭૧
પ્રબુદ્ધ જીવન
મૈત્રીના કસબી પરમાનંદભાઈને મળવું. એમની સાથે વાત કરવી એ જીવ- પછી પ્રશ્ન કરે, “પણ આ વાત સાથે તમે કેવી રીતે સમાધાન નને લહાવો હતો. જ્યારે જ્યારે મુંબઈ જવાનું થાય ત્યારે એમને મેળવો છો ? મળવાને પ્રયત્ન કરું જ. અરસપરસ મળવાને આ વહેવાર એક
એક દિવસ અમે નિરાંતે બેઠા હતા. મને બરાબર યાદ છે કે એમને માર્ગી ન હતા. તેઓ પણ અમદાવાદ આવે ત્યારે ખબર પહોંચાડે જ. ત્યાં જ જમવાનું હતું. મેં કહ્યું કે, મારા અને સંતબાલજીના સંબંધ
‘તેમને છેલે પત્ર ભાવનગરથી આવ્યું. તા. ૮મીએ રામ- બુદ્ધિથી પરના છે. ને કેવી પરિસ્થિતિમાં હું “વિવવાત્સલ્ય ” ને દાવાદ આવું છું. મળશે તો આનંદ થશે. ચર્ચાવિચારણા કરીશું'. સંપાદક બન્યો, ભાલમાં કામે લાગ્યો એ બધી વાત કરી. ત્યાઆ મતલબનું ટૂંકું પોસ્ટ કાર્ડ પ્રેમભર્યા આમંત્રણ સાથે આવ્યું. રથી એ ચર્ચાને તેમણે કદી છેડી નહિ. મેં જોયું છે કે સંતબાલજી હું દિલ્હી ગયો હતો એટલે મળી ન શક ને મેં વાયદો કર્યો કે વિશે ઘણું કહેવાનું હોવા છતાં એમની એકેએક પ્રવૃત્તિમાં એટલે ડા દિવસમાં મુંબઈ આવીશ ત્યારે મળીશ.”
જ રસ. આ પરમાનંદભાઈના જીવનની ખૂબી. | અમારો સંબંધ ૨૫ વર્ષ જેટલો જૂનો ગણાય. ઉંમરમાં વડીલ ૪૦ વર્ષ સુધી અવિરતપણે જે પર્યુષણ વ્યાખ્યાનમાળા દ્વારા છતાં મિત્ર જે જ વર્તાવ. એમની સાથેની કોઈ વાતમાં તેઓ જ્ઞાનયજ્ઞ કર્યો તેનાથી ન જગત તે જાગનું થયું પણ તેમના વિષયો વડીલ છે એવું ન લાગે. ને બધું જાણતા હોવા છતાં આપણને સમ- ને વકતાઓની પસંદગી એવાં ઊંચી ભૂમિકાનાં રહેતાં કે જેનેતર જવાને પ્રયત્ન કરે એ એમની અનેકનાં હૃદય જીતવાની ચાવી સમાજનું ચિન્તન પણ ઊંચું ઊઠતું. મુંબઈમાં ચાલતી પર્યુષણ વ્યાહતી. તેઓ સારા મિત્ર તો હતા જ પણ મિત્ર બનાવવામાં ને મૈત્રીને ખ્યાનમાળામાં મારા જેવા જુવાનને આમંત્ર, અને જીવનના અનુટકાવવામાં તેમની તોલે બહુ ઓછા આવે; એમ કહું તે જરાય અતિ
ભવે કહેવાની તક આપે એ પરમાનંદભાઈની ખૂબી ગણાય. ત્રણશયોકિત નથી.
ચાર વખત મને એમાં વાત કરવાની તક આપી. અમે જ્યારે મળીએ ત્યારે અમારે ત્યાંના ખાદી કામની,
' માત્ર પ્રવચન કરાવે એટલાથી સંતોષ થાય તે એ પરમાનંદ નહિ.
જણે પોતે જ પોતાની આલોચના કરતા હોય એટલા સરળભાવથી આખા શિક્ષણના કામની વાત પૂછયા વગર ન રહે. બે મિલનના વચગાળાના
પ્રવચનનું મૂલ્યાંકન કરે. નાનામાં નાની ક્ષતિ તરફ આપણું ધ્યાન સમયમાં વિશ્વ વાત્સલ્યમાં મારા જે કાંઈ લેખે આવ્યા હોય તેની
દોરે ; પણ તે કઠે નહિ, આપણને વધારે સમૃદ્ધ કરે. ચર્ચા કરે. સારી વાતને માટે પ્રોત્સાહિત કરે અને કોઈ વાત સાથે
એમની એક બીજી મેટી વિશેષતા જોઈ તે એ છે કે જે ક્ષણે તેઓ સંમત ન થતા હોય તે મારા જેવા યુવાનનું દષ્ટિબિંદુ સમ
જે વિચારે સમાજને જાગૃત કરવા માટે ઉપયેગી થાય એવા હોય તેને જવા પ્રયત્ન કરે. આ બધું હોવા છતાં પિતાને જે કહેવાનું હોય તે
આવકારે એટલું જ નહિ તેના પ્રચારમાં મદદ કરે. રજનીશજીનાં એવી સરસ રીતે કહે કે આપણને વિચારતા કરી મૂકે. કોઈ લખાણ
વ્યાખ્યાને ગઠવવા, એમના વિચારોને ફેલાવે કરવા તેમણે ઉત્સાસારું હોય તે “પ્રબુદ્ધ જીવનમાં છાપે પણ ખરા, અને સૂચવવા
હથી ભાગ લીધે; પણ જ્યાં એમને ક્ષતિ જણાઈ કે તરત જ ખુલ્લા જેવું હોય તો પત્ર પણ લખે. એ રીતે મારાં લખાણના સાચા વિવેચક
મને વિરોધ પણ કર્યો. અનેક સાધુસંતોના પરિચયમાં આવેલા ને માર્ગદર્શક હતા. આ બધા પછી પણ એમને ગળે ન ઊતરે
એટલે એમના જીવન અને વિચારનું સૂમ પૃથ્થકરણ તેઓ કરી તે કહ્યા વગર રહે નહિ. એમને મળવું એટલે પ્રેમને અનુભવ કરી પ્રસન્નતામાં
શકતા ને એમાંથી સાર ગ્રહી સમાજ આગળ મૂકતા. ઉમેરો કર. મળીને આંતર ને વૈચારિક જીવનને સમૃદ્ધ કરવું. મુનિશ્રી
જૈન સમાજે અને સમગ્ર ગુજરાત યુવાનોને જાગૃત કરનાર સંતબાલજી પ્રત્યે એમને આદર ઘણા પણ એમના કેટલાક વિચારો – એક સનિષ્ઠ મિત્રને વિવેચક ગુમાવ્યા છે. અંગત રીતે મેં પરમ-મિત્ર ન ગમે. ઘણીવાર અમારી ચર્ચામાં તેમનાં લખાણ, તેમની વિચાર અને વડીલ ગુમાવ્યા છે. છતાં એમની સ્મૃતિ સતત પ્રેરણા આપતી ધારા આવે. સંતબાલજીની એકેએક સારી વાતની પ્રશંસા કરે. જ રહેશે.
નવલભાઇ શાહ
તત્વનિષ્ઠ સુધારક
નગરમાં પરમાનંદભાઈ
.
વિસરી મિત્રતાના
ચાર વરસ પહેલાં અને ૨
ઇ. સ. ૧૯૨૨ માં સ્વ. કર્નલ જોરાવરસિંહજીને ત્યાં ભાવ- નગરમાં પરમાનંદભાઈ પ્રથમ મળ્યા ત્યારથી જે ઓળખાણ થઈ તે આજે લગભગ અડધી સદીના સમયપર વિસ્તરીને મિત્રતાના રૂપમાં પરિણમી. એમના અવસાનથી જૈનસમાજને એક તત્ત્વનિષ્ઠ સુધારકની ખોટ પડી છે. બાહોશ, નીડર અને બુદ્ધિનિષ્ઠા પત્રકાર તરીકે પ્રબુદ્ધ જીવન’ દ્વારા એમણે જનસમાજ ઉપરાંત ગુજરાતી ભાષાની પણ સેવા કરી છે. સાહિત્ય, ધર્મ અપે તત્ત્વજ્ઞાન ઉપરાંત જીવનસંસ્કારિતાના અનેક ક્ષેત્રોમાં એમની બુદ્ધિને વિહાર થતું હતું. જૈન પર્યુષણ વ્યાખ્યાનમાળા એક રીતે પરમાનંદભાઈના જીવનરસની ઘોતક હતી તે બીજી રીતે એમની ઉદાર ધર્મસહિષ્ણુતાનું પ્રતીક પણ હતી. પણ આટલું છતાં એક વાત શંકા વિનાની હતી કે એમની શ્રદ્ધા જૈન ધર્મ અને તત્ત્વજ્ઞાનમાં હતી. આ વાત એમણે કદી છુપાવી નહોતી એ એમની નિર્ભયતાનું લક્ષણ કહેવાય.
છેલ્લા કેટલાક વર્ષોમાં એમની એક નવી વૃત્તિ પાંગરતી જતી હતી. એ વૃત્તિ તે જીવનમાં પરમ સત્યની શોધ. પર તું એ વૃત્તિ, બુદ્ધિના અહંકારજનિત ચક્રમાંથી છટકીને જિજ્ઞાસાની સજીવતા સુધી પહોંચી શકી નહીં. અને કારણે એમનાં જીવન અને જીવન
દષ્ટિ બન્નેમાં જ્ઞાનસંગ્રહી બુદ્ધિનું જ વર્ચસ્વ રહ્યું. હૃદયધર્મની સ્નેહરસિત ગદ્ગદ્ અવસ્થા સુધી બુદ્ધિએ એમને પહોંચવા દીધા નહીં. ત્રણ ચાર વરસ પહેલાં અમે મુંબઇમાં મળ્યા ત્યારે એમનું સ્વાધ્ય ઘણી રીતે નબળું હતું અને તબિયત કથળતી જતી હતી. એ વખતે એમના મનમાં નિરાશા અને વિષાદની અવસ્થા ચાલતી હતી. કંઇક સંઘર્ષ પણ હતા. ત્યારે મેં પરમાનંદભાઈને અભિનંદન આપતાં કહ્યું હતું કે તમારા જીવનમાં સંઘર્ષ નિપજે એ તે મંગલ અવસ્થા કહેવાય. તમારી બુદ્ધિ સર્વદા બધી જ મુશ્કેલીઓમાંથી માર્ગ કાઢી લે છે અને સમાધાન મેળવી લે છે. સંઘર્ષમાંથી નિપજતે વિષાદ એ તે નવા જીવનના અંકુર ફુટવાની આગાહી છે. તમે બિનસલામતિથી ડરશે. નહી. કારણ તમારી બુદ્ધિ તમને કોઈ નવી ફ્લાંગ મારવા દેતી નથી. સલામતીની સ્થિતિચુસ્તતામાં સીફતથી જકડી રાખે છે. ત્યારે એમણે ગંભીરતાપૂર્વક સહમત થઈને કહ્યું હતું કે “મારે નેહ વિવેકજન્ય હોવાને કારણે મારી બુદ્ધિ ઉપર એનું વર્ચસ્વ નથી જામતું. અને કારણે જીવનમાં કોઇ વિધાયક નીપજ થઇ શકતી નથી.”
પરમાનંદભાઇની જીવનભૂમિકા હંમેશા સુધારકની રહી છે,
Page #148
--------------------------------------------------------------------------
________________
પર
પ્રબુદ્ધ જીવન
સુધારકની મનોદશા સર્વદા સમાધાનની ધરતી ઉપર બાંધછોડ કર્યા કરીને પ્રસન્નતા અનુભવે છે. સમૂળી ક્રાંતિ અથવા મૂળગત પરિવર્તન સુધી પહોંચવાની એની ક્ષમતા હોતી નથી. સુધારકની મનોવૃત્તિનું પ્રધાન કાર્ય જ્ઞાનસંગ્રહ કરીને, ઉદાર સમન્વયની ભૂમિકા ઉપર રમતા રહીને, સાંપ્રત સ્થિતિને તે તે સમયની જરુરિયાત હોય તેટલી સુધારવા મથતા રહેવામાં સફળતા અથવા પોતાના પુરુષાર્થની ફ્લશ્રુતિ માને છે. પરમાનંદભાઇ કયારેક અકળાઇને વ્યગ્ર અને વ્યથિત થઇને, સુધારકની ભૂમિકાથી આગળ એક કદમ વધીને, પરિવર્તનને પગથિયે ચઢવાની ધારણા સેવે છે. પરંતુ સલામતિનિષ્ઠ બુદ્ધિ, એમને ધારણાસેવનથી આગળ વધીને આચરણના અમૃત સુધી પહોંચવા દેતી નથી. એટલે પરમાનંદભાઇના મનોવિહાર ઘણા ઉદાર, વિશાળ અનેં અનેકવિધ રહ્યો છે. એમને મળીએ, એમની સાથે વાત કરીએ તો એમની બહુશ્રુત બુદ્ધિની ક્રીડાથી કદાચ મુગ્ધ થઇએ. પરંતુ તરતજ એવી લાગણી થાય કે મૂલત પરિવર્તન ભણી કદમ ઉઠાવવાની એમની તૈયારી નથી. આને કારણે એમના અંતરમાં અંતિમ વરસામાં કંઇક વિષાદ અને સંઘર્ષ વર્તાતા હતા.
અમારી અડધી સદીની મૈત્રીમાં એ જેમ મારી જીવનયાત્રાના સાક્ષી રહ્યા છે તેમ એમની જીવનયાત્રા નિહાળવાનું સદ્ભાગ્ય મને મળ્યું છે. મારા જીવનમાં થયેલા કેટલાક મૂળગત પરિવર્તન અને સ્થપાયેલા કેટલાક મહત્ત્વના સીમાચિન્હો એમને ગમતા. એની કદર પણ એ' કરતા. પરંતુ સલામતિનિષ્ઠ, એમની બુદ્ધિ એમને પાતાને મૂલગત રૂપાન્તર તરફ એક પગલું પણ ભરવા દેતી નહોતી. L : ક્યારેક અકળાઈને અને વિકળવિહ્વળ થઇને એમને કંઇક નવું પગલું ભરવાની ઉત્કટ ઇચ્છા થતી, ત્યારે સમાધાનમાં સાંત્વન શોધનારી એમની બુદ્ધિ, જિજ્ઞાસાની ઉત્કટતાના અગ્નિ ઉપર આશ્વાસનના છંટકાવ કરીને કોઇ બિનસલામત કે ઉગ્ર પગલું ભરતાં શકતી. બુદ્ધિની મર્યાદા એમને સમજાતી નહોતી એમ નહતું. પરંતુ એ મર્યાદામાં એમને સલામતિ અને નિર્ભયતા લાગતાં. એટલે સુધારકની સલામત ભૂમિકા ભજવવામાં એએ પેાતાની પૂરેપૂરી શકિત વાપરીને જીવનમાં કશુંક વિધાયક કર્યાને સંતોષ પામતા.
આટલું હાવા છતાં પરમાનંદભાઇ એક સૌજન્યશાળી સ્નેહી મત્ર તરીકે ઘણાં મિત્રના જીવનમાં ઉજજવળ સ્થાન પામ્યા હતા. ઘણી દુ:ખી બહેન એમની આગળ પેાતાની વેદના ઠાલવવામાં સાંત્વના લેતી; અનૅ પામતી પણ ખરી. અમારી લાંબી મિત્રતામાં અમારી વચ્ચે કદીય મનદુ:ખ નહોતું થયું. એમાં પરમાનંદભાઇની ઉદારતા અનેં એમને નિરામય સ્નેહ જ કારણભૂત હતાં. પ્રત્યેક પરિસ્થિતિ કે પ્રસંગમાં તે તે વસ્તુના મૂળ સુધી પહોંચીને એને સમજવામાં એમની તત્ત્વનિષ્ઠ બુદ્ધિ કદી થાકતી નહીં. પણ એમનાં રાલાહ, નિરાકરણ કે નિરસનની દષ્ટિમાં કદીએ મર્યાદાનું ઉલ્લંધન થવા ન દેતા. વ્યથિત થતા ત્યારે પળવાર ઉદ્દામ થઇ જતા, પરંતુ પાછા પોતાની મૂળ ભૂમિકા પર આવીને ઠરતા. પેાતાની આ સુધા૨કમનોદશાને એએ કયારેક ક્રાંતિના આંગણા સુધી લઇ જતા ખરા. પણ પાછા સમન્વય કે સમાધાનની ભૂમિકા પર પોતાના વિચારવિમાનને ઉતારી દેતા. એટલે એમના સમગ્ર જીવન ઉપર દષ્ટિપાત કરતાં એવી સહ્રદય લાગણી થાય છે કે પરમાનંદભાઇ એક સ્વજન, સ્નેહી, મિત્ર, ધર્મપ્રેમી અને સમાજસુધારક હતા. ધર્મનિષ્ઠ સમાજસુધારણા અને નીતિનિષ્ઠ વ્યકિતસુધારણાની એમની જીવનભૂમિકામાં એઓ મૃત્યુ સુધી એકનિષ્ઠાથી ઝઝુમ્યા અને જીવ્યા. એમણે કર્યું એટલું કામ પણ એક માણસના જીવનની કેટલી મેઢી સાર્થકતા છે! જેમાંદગી કે માંદગીના બિછાનાની વિવશતા અને અસહાયતાથી એએ હંમેશા ડરતા અને અનિચ્છનીય ગણતા, તે એમની પ્રાર્થના પ્રભુએ સાંભળીને પળવારમાંજ એમને મૃત્યુની બાથમાં લઇને નવા જીવન તરફ આગળ કર્યાં. આમ તે એએ પાકી વયે ગયા, પરંતુ એક સહદય અને સ્નેહી મિત્ર ગુમાવ્યાનો રજ થાય છે. પ્રભુ એમના આત્માને શાંતિ આપે.
કિશનસિંહ ચાવડા
s
તા. ૧૬-૫-૧
ક્રાન્તિકારી વિચારક
પરમસ્નેહી શ્રી. પરમાનંદમાઇના અચાનક અવસાનના સમાચાર સાંભળી દિલને ભારે આઘાત લાગ્યો છે.
ઘેડા સમયથી એમની તબિયત સારી રહેતી નહોતી; પરંતુ નિયમિતતા અને સાદી રહેણીકરણી વડે તેએ બિમારીને દૂર રાખવા પ્રયત્ન કરતા હતા. તેઓ આમ અચાનક વિદાય લઇ લેશે એની તો કલ્પના પણ નહોતી.
શ્રી. પરમાનંદભાઇ એક મૌલિક અને ક્રાન્તિકારી વિચારક હતા. સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક, આર્થિક—વિભિન્ન વિષયોમાં તેમને ઊંડો રસ હતો. જવલંત સમસ્યાઓનું તેઓ મનન કરતા હતા. તેમના વિચારો સ્પષ્ટ હોઇ વિવિધ વિષયોની તેઓ વેધક આલાચના કરતા હતા.
Downloa
ધર્મ અને સમાજમાં આધ્યાત્મિકતાના નામે ચાલતા ભ્રષ્ટાચાર અને દંભ પર તેમણે આકરા પ્રહારો કર્યાં છે. વૃદ્ધાવસ્થાએ પહોંચ્યા હોવા છતાં તેમના દિલમાં ક્રાન્તિકારીની તમન્ના અને તારુણ્યના જુસ્સા હતા. પ્રૌઢ સમ્યજ હોય કેયુવાન વર્ગ હાય, સૌને તેઓ સરખા ભાવથી આદર કરતા.
નવી અને પુરાણી લેાકપ્રથાઓના સન્વય કરીને તેમણે તેને એક નવું જ સ્વરૂપ આપ્યું. પર્યુષણ વ્યખ્યાનમાળા એને એક જવલંત દાખલા છે, જેમાં તેમણે યુવાન લેાહી અને પ્રબુદ્ધ ચિંતક વર્ગ બંનેનું સમર્થન કર્યું. એમનું આ કાર્ય સમાજ તથા ધર્મ માટે અત્યંત ઉપયોગી સિદ્ધ થયું છે.
‘પ્રબુદ્ધ જીવન’ દ્વારા તેમણે ઉચ્ચ વિચારોના પ્રચાર કર્યાં, ‘પ્રબુદ્ધ જીવન’ પરમાનંદભાઇની કુશળ દષ્ટિ, ડહાપણ અને ઊંડાં ચિંતનના પડઘા પાડતું એક જીવંત પ્રતીક છે.
આવી સજજન વ્યકિતના અવસાનથી કેવળ ગુજરાતના જૈન સમાજને જ નહિ પરંતુ રાષ્ટ્રીયતા અને માનવતાના દષ્ટિકોણથી વિચારવાવાળા વ્યાપક સમાજને એક ઘણી મોટી ખોટ પડી છે.
ગુજરાત, મહારાષ્ટ્ર, બંગાળ સુધી પરમાનંદભાઇના જે પ્રશંસકો અને મિત્ર છે તે સૌને તેમની પ્રેમાળ મૂર્તિનું વિસ્મરણ થઇ શકે તેમ નથી. સમાજસેવા, રાષ્ટ્રીય જાગરણ અને જીવનના સર્વ ક્ષેત્રે આમૂલ પરિવર્તન તેમના આ મહાન કાર્યની મશાલ સદા જલતી રહે એ અભ્યર્થના સાથે મારી વિનમ્ર અંજલિ !
પૂર્ણચન્દ્ર જૈન
ક્રાંતિના
મશાલચી
શ્રી પરમાનંદભાઈના પિતાશ્રી કુંવરજીભાઈ ભાવનગરના પ્રતિષ્ઠિત—ધર્મનિષ્ઠ, સાધુમુનિરાજના સંસારી અંતેવાસી સમા- જૈન ધર્મના મહાન અભ્યાસી વિદ્વાન અને પ્રસારકસભાના પ્રાણ હતા.
આપણા પરમાનંદભાઈએ કળા વિહીન ધાર્મિક જીવન'ની લેખમાળાથી ક્રાન્તિની ચિનગારી ફેલાવી. યુવક સંઘની સ્થાપના કરી—જૈન સમાજને અંધશ્રાદ્ધામાંથી મુકત કરવા જેહાદ જગાવી. તેમની ક્લમે ઘણા ઘણા ચમકારા સર્જાય. કોઈની પણ શેહમાં આવ્યા વિના પોતાની આગવી શૈલીથી ભલભલા મહારથીઓની કડક આલાચના નિર્ભયતાપૂર્વક કરી. પર્યુષણ વ્યાખ્યાનમાળા એ તેમનું રાન અને તે દ્વારા હજારો યુવક યુવતીઓને નવીન ચેતના આપી, નવા નવા સુપ્રસિદ્ધ વ્યાખ્યાતાઓને નિમંત્રી નવ નવા વિષયો શોધી કાઢવાની તેમની ખાસ દષ્ટિ હતી. જીવનની અંતિમ ઘડી સુધી સંસ્થાની પ્રગતિની અને જીવનની અંતિમ ઘડી સુધી વિકાસની ચિન્તા રાખી રહ્યા. હજી વસંત વ્યાખ્યાનમાળાના વ્યાખ્યાના ગૂંજી રહ્યા છે ત્યાં તે તેઓ મૃત્યુશૈયામાં પોઢી ગયા. તેમના ચિન્તનાત્મક લેખો અને પ્રબુદ્ધ જીવનની કટારોની યુવાન હૃદયા ઉપર ઘણી ઊંડી છાપ હતી. તેઓ ક્રાન્તિના મશાલચી હતા અને એ ક્રાન્તિની મશાલ ઝગમગતી રહે તેવી તેમની ભાવના અમર બનાવીએ એજ તેમને માટે સાચી શ્રદ્ધાંજલિ ગણાશે. મહુવાકર
Page #149
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૫-૭૧
પ્રબુદ્ધ જીવન
સાચાં મૂલ્યોનો રખેવાળ એક્લા રાજકીય વર્તુળમાં જ નહિ પરંતુ સામાજિક, શૈક્ષ આવા થોડા પરમાનંદભાઈઓની જ્યારે ખુબ જરૂર હતી તેવે વખતે ણિક અને ધાર્મિક ક્ષેત્રમાં પણ અનેક કાર્યકરોમાં વાણી અને વર્તન તે છીનવાઈ ગયા છે તે આપણી માટી કમનસીબી છે. વરચે આજે જે મોટા અંતરનો આભાસ થાય છે તે અત્યંત દુ:ખદ છેલ્લાં પચીસ વર્ષથી અમારો નાતો ગાઢ હતું. જ્યારે જ્યારે છે. પરંતુ એથી યે વિશેષ દુ:ખદાયક એ છે કે આ પરિસ્થિતિ જોનાર, અમદાવાદ આવે ત્યારે અચુક અમારે ત્યાં આવે અને કુટુંબીજને અને સમજનાર પેટે સમૂહ આ દંભી લીલા પ્રત્યે જે આંખમીંચા- વચ્ચે બેસી પ્રેમાળ વડીલની હુંફ અને લાગણીને લહાવો આપ્યા વગર મણાં કરે છે તે. પરિણામે સમાજમાં અનેક નાનામેટા ભ્રષ્ટાચા? રહે નહિ, અનેક વિધવિધ પ્રશ્નોની ચર્ચાઓ જામતી. હમણાં છેલ્લા આજે છડેચેક ચાલ્યા કરે છે અને આ ઘટનાઓને સામાન્ય અમદાવાદ આવ્યા ત્યારે અમારે ઘેર બે વાર આવેલ. બે કેંગ્રેસની સ્વરૂપમાં સ્વીકારી લેવામાં આવે છે.
એકતાથી માંડી કેટલીક શિક્ષણ સંસ્થાઓ, સામાજિક પ્રશ્ન વગેરે છેલ્લા બે વર્ષથી પક્ષદ્રોહ અને પ્રજાદ્રોહ એ તે રાજકીય અંગે પરસ્પર મતભેદો હોવા છતાં ઘણી રસિક ચર્ચાઓ થઇ હતી. નેતાઓ માટે રોજિંદા વ્યવહાર બની બેઠેલ છે. કાળાબજાર કરના- તેમણે મારા માતા પિતા સાથે તેમના જમાનાની અને મારી પુત્રી રાઓને વરઘેડામાં મોખરાના સ્થાન પ્રાપ્ત થાય છે. શૈક્ષણિક રન્ના સાથે નવા પ્રવાહની અનેક ગેષ્ઠીઓ જમાવેલી. અનાચાર આચરનારા યુનિવર્સિટીમાં અગ્રસ્થાને બિરાજે છે. વર્ષોથી સમાજસુધારાના અનેક પ્રવાહ અંગે અમે અવારપિતાની પત્નીને હાંકી કાઢી અન્ય સ્ત્રી સાથે છડેચેક ફરનાર- નવાર લખતા અને મળતા પરંતુ બાળદીક્ષાના પ્રકરણથી અમે રહેનારા અનેક મહત્ત્વના સામાજિક સ્થાને આરૂઢ કરવામાં અત્યંત નિકટના પરિચયમાં આવ્યા. અમદાવાદની સામાજિક સંસ્થાઓ આવે છે. સાથે સાથે “તમે સારા અને અમે સારા” ના ટેપરેકોર્ડ દ્વારા મેં એડવોકેટ તરીકે કોર્ટમાં બાળદીક્ષા અટકાવતા થોડા જેવા સમારંભની હારમાળા રેજ-બ-રોજ સારા પ્રમાણમાં ચાલતી કેસે કરેલા અને એ ઉપરથી શ્રી પરમાનંદભાઈએ બાળદીક્ષા પ્રતિહોય છે.
બંધક કાયદો કરાવવા મને આગ્રહ કર્યો. અનેક સામાજિક સંસ્થાઆવા સંદર્ભમાં સાચા મૂલ્યોને આગ્રહ રાખનાર બહુ ઓછા
ઓએ પણ આ અંગે ઠરાવ કરેલા. સને ૧૯૫૯ માં મેં મુંબઈ ધારાજોવા મળે છે. ડગલે ને પગલે તેને અનેકવિધ પરિસ્થિતિ અને
સભામાં આ અંગે બીલ રજૂ કર્યું હતું. આ બીલના સમર્થનમાં વિધ - મુશ્કેલીઓનો સામનો કરવાનો રહે છે. પરિણામે ઘણાખરા મુંગે મોંએ
વિધ સાહિત્ય, દાખલાઓ, દલીલ અને હકીકતે એકત્રિત કરવામાં બધું જોયા કરે છે. It is very difficult to Bell the catવાઘની
શ્રી પરમાનંદભાઈએ ભગીરથ પ્રયત્નો કર્યા હતા. ધારારાભ્યોને માસીને દાંટડી બાંધવી એ નાની સુની વાત નથી. તેના પરિણામો
સારો સાથ અને સહકાર હતા પરંતુ જૈન ધર્મગુરુઓ અને જૈન અને પ્રત્યાઘાતોના ઘા ઝીલવાનું કાર્ય અતિ કપરૂં છે.
આગેવાનેરને આ બીલ સામે વ્યવસ્થિત આંદોલન જગાવી આવા શ્રી પરમાનંદભાઈનું વ્યકિતત્વ વિશિષ્ટ અને નિરાળું હતું.
સરળ બિલને જાહેર અભિપ્રાય માટે ફેરવવા માટેની બીનજરૂરી સ્થિતિ હસમુખા, આનંદી, મીઠાબેલા છતાં ય સમાજને સ્પર્શતા પ્રશ્ન
પેદા કરી અને પરિણામે તેને ખૂબ લંબાવી ગુજરાત છૂટું પડતાં અંગે પૂરા ચિતાને અને મનન બાદ જે વાત યોગ્ય લાગે તે સંયમ
આ બીલ રખડી પડ્યું હતું, પરંતુ આ બીલ અને તેના પ્રચારથી પૂર્વક પણ દઢતા અને હિંમતથી રજૂ કરવાનો નીડર સ્વભાવ એ.
બાળ દિક્ષાના પ્રશ્ન અંગે સમાજમાં સારી જાગ્રતિ વ્યાપી હતી. તેમના જીવનનું તેજીલું પાસું હતું. ગમે તે માટે માણસ હોય
હું માનું છું કે મારી જેમ અનેક પ્રબુદ્ધ જીવનના વાંચકને દરેક તે પણ તેની શેહ શરમમાં તણાયા વગર પિતાને જે સારું લાગે તે અંક ટપાલમાં આવે ત્યારે તેમાં શ્રી પરમાનંદભાઇ શું કહે છે તે
સ્પષ્ટરીતે કહી દેતા. આ રીતે તેઓ જીવનના સાચા મૂલ્યના જાગ્રત જાણવા તીવ્ર ઉત્સુકતા રહેતી હશે. અંક ગેરવલ્લે ન જાય તે માટે રખેવાળ હતા. એ અનેક નાના મોટા પ્રસંગોએ તેમણે ચિતક અને
મારા પત્ની તે તેને જુદી જગ્યાએ સારાવી સંતાડી દેતાં. શ્રી પર
માનંદભાઈની તાઝગીભરી અને સફ ર્તિદાયક કલમ એ પ્રબુદ્ધજીવનનું સ્પષ્ટવકતા તરીકે જે અપૂર્વ હિમતના દર્શન કરાવ્યા છે તે વિરલ
અનેરું આકર્ષણ હતું એ નિશંક છે. છે. બહારથી દેખાવમાં હાજી હા કરનારાઓની આજની જમાતમાં
પ્રભુદાસ બાલુભાઈ પટવારી વિવેકશીલ સમાજવિચારક બાલદીક્ષા જેવી જૈન સંપ્રદાયમાં પ્રચલિત બનેલી રૂઢિઓને કાકા કાલેલકર હોય, આચાર્ય રજનીશ હોય કે મેરાજી દેસાઈ હોય, સબળ વિરોધ કરનાર તેમ જ અન્ય સાંપ્રદાયિક કે સામાજિક અનિષ્ટ પણ પરમાનંદભાઈને એમના વિચારે અસ્પષ્ટ લાગ્યા હોય તે અને વહેમેને વિવેકપૂત વિચારસરણીથી ખુલ્લાં પડનાર વિચારક પિતાને મતભેદ સ્પષ્ટતાપૂર્વક વ્યકત કરતા. પરમાનંદભાઈનું તરીકે હું પરમાનંદભાઈને પ્રબુદ્ધ જીવનનાં લખાણ દ્વારા સારી આગવું વ્યકિતત્વ એવે પ્રસંગે તરી આવતું. કેઈક વાર પિતાના રીતે ઓળખતે હતે. પ્રત્યક્ષ પરિચય વળે તે પહેલાં ગાંધીયુગનાં લખવામાં કાંઈક દોષ રહી ગયે હોય અથવા ઉતાવળ થઈ હોય તે નૈતિક અને સાંસ્કારિક મૂલ્યના પુરસ્કર્તા તરીકે પરમાનંદભાઈને તેની નિખાલસતાપૂર્વક કબૂલાત કરવામાં જરાય સંકોચ ન અનુહું સારી રીતે જાણતો હતે. અંધશ્રદ્ધા અને વહેમના તેઓ વિરોધી ભવતા. વિચારનિષ્ઠા અને નમ્રતા એ પત્રકાર પરમાનંદભાઈના હતા. જીવનના કોઈ પણ ક્ષેત્રની વસ્તુને સારાસારના વિવેકથી વ્યકિતત્વના ખાસ ગુણ હતા. 'પ્રબુદ્ધ જીવન’નાં લખાણે એ હકીકતો મુલવવી જોઈએ એવી એમની સ્વાભાવિક વૃત્તિ હતી. પરમાનંદ
દર્શાવે છે. ભાઈ માત્ર વિચારક જ નહેતા, વિચારપૂત આચરણ થાય તે
એક વાર પરમાનંદભાઈને મારા ઉપર ટેલિફોન આવ્યો. મને આગ્રહ સેવનારા હતા. સમજાવટભરી શૈલીથી પોતાના વિચારોને
કહાં, “મારે તમને મળવું છે. સર્પદંશ વિશે કેદારનાથજી સાથેની નીડરપણે સ્પષ્ટ કરવા તે તેમના વ્યકિતત્ત્વનું વિશિષ્ટ લક્ષણ હતું.
તમારી વાતચીત ‘જનસંદેશ” માં વાંચી. એ વિશે થોડી ચર્ચા તમારી જૈન યુવક સંઘની સ્થાપનાની પાછળ આ પ્રેરક વૃત્તિ હશે એમ
સાથે કરવી છે. તમને કયારે અનુકૂળ સમય છે? હું આવી જઉં.”
“તે મારા મુરબ્બી છે. આપને આવવાનું હોય? હું પરમાનંદભાઈને મન વ્યક્તિ કરતાં વિચારનિષ્ઠા મહત્ત્વની જ આપને મળવા મુંબઈ આવીશ,” એમ કહી અમે મળવાને હતી. વિચારની વફાદારી એ તેમના વ્યકિતત્ત્વનું પ્રબળ અંગ હતું. સમય નક્કી કર્યો. પરમાનંદભાઈમાં નમ્રતા- સાચી નમ્રતા-એ સ્વા
Page #150
--------------------------------------------------------------------------
________________
૫૪.
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૫-૭૧
ભાવિક ગુણ છે એમ હું આ પ્રસંગે જોઈ શક્યું. પછી અમારે નિકટને સંબંધ થશે ત્યારે અનેક પ્રસંગે એમની નમ્રતાનું મને દર્શન થયું હતું. નીડરતા અને નમ્રતા આ બે વિરોધી જણાતા ગુણેને
અદભુત સમન્વય તેમનામાં થયો હતો; તેમના વ્યકિતત્વની એ - ખાસિયત હતી. આ મંત્રશકિત દ્વારા સર્પનું ઝેર ઊતરી શકે છે એમ શ્રી કેદારનાથજીનાં મંતવ્ય અને અનુભવ હતાં. મારે માટે બુદ્ધિપૂર્વક એ સમજવું મુશ્કેલ હતું. કેદારનાથજી સાથેની વાતચીતમાં મેં મારી શંકાઓ અને મારા દષ્ટિકોણ રજૂ કર્યા હતા. વિવેશીલ પ્રજ્ઞાવાળા પરમાનંદભાઈને અંધશ્રદ્ધા ને વહેમ પ્રત્યે સ્વાભાવિક સૂગ હતી. કેદારનાથજી સાથેની મારી વાતચીત વાંચી મારી શંકાએ એ પરમાનંદભાઈની પણ શંકા હતી તેમ તેમને લાગ્યું. અમે મળ્યા અને એ વિશે નિખાલસપણે ચર્ચા કરી. પૂજય કેદારનાથજી પ્રત્યે અમને બન્નેને પૂજયભાવ હતો અને છતાં મંત્રશકિત દ્વારા સર્પનું ઝેર ઊતરી શકે એ માનવા માટે અમારી વિવેકબુદ્ધિ તૈયાર નહોતી. હું એ સમજવા માટે મથતા હતા પણ સમજાતું નહોતું. પરમાનંદભાઈએ મારી અને કેદારનાજીની વાતચીત પ્રબુદ્ધ જીવન” માં છાપી અને પૂરક નેધમાં સ્પષ્ટ રીતે લખ્યું: “બુદ્ધિગમ્ય નહિ એવી અનેક બાબતે અને અનુભૂતિઓને તેમની ‘વિવેક અને સાધના'માં નાથજી ઈન્કાર કરે છે–આવી છાપ એ પુસ્તક વાંચતાં મારા જેવા અનેક ઉપર પડેલી છે. આ ઈન્કાર સાથે ગૂઢ એવી મંત્રશકિતને સ્વીકાર સુસંગત લાગતું નથી. હું એટલું જ નમ્ર ભાવે સૂચવવા માગું છું કે કાં તો આ અસંગતિને તેઓ ખુલાસો કરે અથવા તે તેમણે કરેલા વ્યાપક ઈન્કારનું પુન : સંશાધન કરે.” ત્યાર પછી પરમાનંદભાઈ અને શ્રી કેદારનાથજીને મળવાનું થયું. કિદારનાથજીએ પરમાનંદભાઈને કહ્યું કે પૂરક નોંધ લખતા પહેલાં મારી સાથે વાતચીત કરવી જોઈતી હતી અને ઉતાવળી નધિ લખતાં પહેલાં ચર્ચા કરી હતી તે સારું. પરમાનંદભાઈને કેદારનાથજીની આ વાત બરાબર લાગી. પોતાની વિચારનિષ્ઠાને વળગી રહીને પરમાનંદભાઈએ પછીના અંકમાં લખ્યું: “પૂજય નાથજી સાથે વર્ષોજને ઊંડે સદભાવ અને સનેહભર્યો મારો સંબંધ છે. અમારી બન્ને વચ્ચે કોઈ એક યા અન્ય બાબતમાં વિચારસામ્ય હાય યા ન હોય, એમ છતાં વસ્તુતત્ત્વને વિચારવાનું અમારા બન્નેનું ધારણ લગભગ એકસરખું રહ્યું છે. આ વિષય અંગે કાંઈ પણ લખવા પહેલાં મારે તેમને પ્રત્યક્ષ મળવું જોઈતું હતું. તેમને મળ્યા બાદ આ વિષયમાં મને યોગ્ય લાગે તે લખવાને મારે હક યા અધિકાર અબાધિત હતો. આમ છતાં તેમને પ્રત્યક્ષ મળવાને બદલે, એક પ્રકારની બૌદ્ધિક પ્રગભતાને વશ થઈને, પ્રતિપડકારને ભાવ દાખવતી ને લખી નાખવામાં મેં ઉતાવળ કરી હતી અને જેમના વિશે મારા દિલમાં પૂજયભાવ હતા તેમના પ્રતિ મેં કાંઈક અવિનય આચર્યો હતો એમ આજે લાગે છે.” આ પ્રસંગમાં પરમાનંદભાઈની વિચારનિષ્ઠા, નીડરતા અને નમ્રતાનું એકસાથે દર્શન થાય છે. તેમના સાચા વ્યકિતત્વની ઝાંખી થાય છે.
એક વાર પરમાનંદભાઈની જોડે વ્યવસાયની વાત નીકળતા મેં તેમને સિમત કરતાં કહ્યું હતું, “વ્યવસાયની દષ્ટિએ આપણે એકજ નાના છીએ. અમે અમારા રોકઠામાં રહીને પરીક્ષા કેન્દ્રી શિક્ષણકાર્ય કરીએ છીએ; તમે ‘જેન યુવક સંઘ” પર્યુષણ વ્યાખ્યાનમાળાની થેજના અને ‘પ્રબુદ્ધ જીવન’ની પ્રવૃત્તિઓ દ્વારા જિંદગીભર સમાજસુધારક અને સંસ્કારપષક વિચારસામગ્રી ‘પ્રબુદ્ધ જીવનમાં આપીને ઘણી મૂલ્યવાન સેવા કરી છે. પ્રબુદ્ધ જેન’ માંથી ‘પ્રબુદ્ધ જીવન’ નામકરણ કરવામાં તેમની ઉદાર અને વિવેકશીલ દષ્ટિ જ રહી હતી. પર્યુષણ વ્યાખ્યાનમાળાનું બીજારે પણ પરમાનંદભાઈએ
કર્યું, એટલું જ નહી; પણ તે માટે સતત સિંચન અને પરિશ્રમ કરતા રહીને તે વૃક્ષને સુદઢ ને સુફળપ્રદ બનાવ્યું છે તે એક ઐતિહાસિક હકીકત છે. આ વટવૃક્ષની માટુંગા, ઘાટકોપર, વિલેપારલે વગેરે સ્થળમાં વડવાઈઓ ઊગી તેમાં પરમાનંદભાઈના પ્રેરણાભર્યા પુરુષાર્થને જ વિજય છે. એમની અખંડ આરાધનામાંથી વિકસેલું આ વટવૃક્ષ સંસ્કારચિતનની છાયા આપતું રહેશે. પર્યુષણ જેવા પવિત્ર ઉત્સવ પ્રસંગે યોગ્ય વ્યાખ્યાનમાળાઓ જીને લેકશિક્ષણના કાર્યની દિશા ઉઘાડી તે પરમાનંદભાઈનું પુનિત સ્મારક જ છે એમ હું માનું છું.
અમૃતલાલ યાજ્ઞિક અમારા પૂજ્ય પ્રિય દાદા
કોઈ પણ વૃદ્ધ વ્યકિતને વિવેકથી દાદા કહીએ અને પૂજ્ય પરમાનંદભાઈને ‘દાદા' હીરને તેમાં ઘણા ફેર હતું. જેમનું વાત્સલ્યઝરનું મુખ જોઈને ઉમળકાભેર ‘દાદા’નું વહાલામું સંબેધન ક્રવાનું મન થાય તેવા તો પરમાનંદભાઈ જ. મારા નાના પૂ. દીપચંદભાઈના તેઓ પરમ મિત્ર અને મોટાભાઈ સમાન હતા. મોટે ભાગે એ સવારે સાત-સાડા સાતની આસપાસ અમારે ત્યાં અમારાં બધાંની ખબર પૂછવા આવી ચડતા. તેઓ જ્યારે આવે ત્યારે અમારા ઘરમાં વડીલ આવ્યાને આનંદ પ્રસરી જતા. અમે બને ભાઈ બહેન હાજર ન હોઈએ તે તરત જ અમારા વિશે પૂછપરછ કરે અને અમે દોડતાં એમની પાસે જઈને ઊભા રહીએ કે હસતાં હસતાં અમારો વાંસે થાબડે અને અમારી સાથે થોડી વાત કરી લે.
તા. ૨૭ મીએ સવારે લગભગ દસેક વાગે અમારા વડીલને દાદાના સ્વર્ગવાસના સમાચાર મળ્યા. મારા નાના દીપચંદભાઇ છે. એ સાંભળીને ધ્રુસકે ને ધ્રુસકે રડી જ પડયા. અમે એમને એ રીતે રડતાં કોઇ દિવસ જોયા નહોતા. પિતાનું અત્યંત નિક્તનું સ્વજન ગુજરી ગયું હોય તો જ માણસ આમ રડે. મારા નાના ભાઇ અમિતાભે નિર્દોષભાવે પૂછયું: “મમ્મી, પરમાનંદકાકા શું કામ ગુજરી ગયા?” તેને જવાબ આપવાને બદલે બધાંની આંખે આંસુથી ઊભરાવા લાગી. અમારા ઘરમાં એક જાતની શેક અને ગમગીનીની લાગણી પ્રસરી ગઈ. મારાં વડીલોની સાથે દાદાના અંતિમ દર્શન કરવા હું અને મારે નાનો ભાઈ ગયાં હતાં. અમે દાદાને પગે લાગ્યાં. તેમને સૂતેલા જૉઇને એમ જ થતું હતું કે તેઓ સૂઈ ગયા છે અને હમણાં જ જાગશે અને અમને જોશે એટલે તરત વાત કરશે. પરંતુ એ આશા ફળે તેમ નહોતી.
અમે પર્યુષણ વ્યાખ્યાનમાળા કે બીજા જાહેર પ્રસંગે પણ દાદાને ઘણી વાર જોયા છે. મિત્ર અને સંબંધીઓથી એ વીંટળાયેલા હોય કે મોટા સાથે તે વાત કરતા હોય તે પણ અમારા જેવાં બાળકો જો તેમની પાસે જઈ ચડે તે તેઓ ઉમળકાભેર અમારો ખભે હલાવીને, અમને થાબડીને બેલાવે. દાદામાં એવું તે શું હતું કે એ બધાંને ગમતાં અને બધાં એમને ગમતાં? અમારું નાનકડું મગજ એને શો જવાબ આપે? પરંતુ એટલું તો જરૂર સમજાય છે કે તેમને મને કોઈ પારકાં કે પરાયાં નહોતાં. બધાં જ તેમના સ્વજન જેવાં હતાં અને તેથી જ એમનાં જવાથી પિતાના સ્વજન ગુમાવ્યા જેટલો શેક બધાંના મુખ પર દેખાતે હતે.
મારા નાના ભાઇને તો દાદા જિંદગીભરનું સંભારણું આપી ગયા.કારણકે તેનું ‘અમિતાભ' નામ દાદાએ જ પાડ્યું હતું. અને “અમિતાભ' થવાના આશીર્વાદ પણ આપ્યા હતા. '' દાદા ગયા, પરંતુ અમારા મનમાં તેમની વહાલપની છાપ કાયમ માટે મૂકતા ગયા છે.
કુ. શૈલા રમણલાલ શાહ
(ઉ. વર્ષ ૧૩)
*
Page #151
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૫-૭૧
પ્રબુદ્ધ જીવન
સત્યના પુજારી
‘પ્રબુદ્ધ જીવન’ પાક્ષિકના પ્રાણ, અને પર્યુષણ પર્વ અંગે યોજાતી વ્યાખ્યાનમાળાના તેમ જ જૈન યુવક સંઘના આત્મા એવા મુરબ્બી શ્રી પરમાનંદભાઇની મમતા અને હૂંફને જ્યારે યાદ કરું છું ત્યારે હ્રદય ભરાઈ આવે છે. કચ્છના ગામડામાં જન્મેલ અશિક્ષિત એવા મને ૩૫ વર્ષો પહેલાં ગિરગામ પર આવેલા આનંદભવન હાલમાં એમના દ્વારા જે વ્યાખ્યાન યોજાતા તેમાં હાજરી આપીને પ્રેરણા મળતી, મારો ઊછેર મૂર્તિપૂજક કુટુંબમાં છતાં પૂજા આગીમાં ધરાતાં ફૂલ અને ફળથી મન અજંપા અનુભવતું. જૈનદર્શને તે સ્થાવર જીવાની હિંસા વર્જયગણી હોવાથી પૂજા કરવાની કયારે પણ પ્રેરણા ન થઇ. જો કે તીર્થની યાત્રાઓ એકથી વધુવાર કરી છે. આંગી દરમ્યાન રેલાતા સુગમ સંગીતાના સૂરોથી આનંદ અનુભવ્યો છે તેમ છતાં ભગવાન સમક્ષ ફળફલ ધરવાની ઇચ્છા
ન જ થઈ.
સામાજિક ક્ષેત્રે વિધવા બહેનોનાં લગ્નો કરાવી આપવાની ખેવના સદાય રહેતી. થોડાંક લગ્નો વ્યવસ્થિતપણે સભાઓ યોજીને કરાવ્યા. આમ ધાર્મિક તેમજ સામાજિક ક્ષેત્રે હું જે ખ્યાલો ધરાવતા તેના સમર્થક એવી પીઠ વ્યકિત તરીકે મે` શ્રી પરમાનંદભાઇને જોયા. પ્રબુદ્ધ જૈન અને પછીથી પ્રબુદ્ધ જીવન પાક્ષિક અક્ષરે અક્ષર વાંચી- પ્રેરણા મેળવતો.
સને ૧૯૫૩માં, કે જ્યારે હું મુંબઇમાં ભરાયેલી શ્રી અખિલ ભારત જૈન શ્વેતાંબર મૂર્તિપુજક કૉન્ફરન્સના પ્રમુખપદે નિમાયા. સ્વાગત પ્રમુખ તરીકેનું મારું પ્રવચન ચીલા ચાલુથી જુદા પ્રકારનું હતું, એટલે મેં તૈયાર કરેલ પ્રવચન એમને જોઇ જવા માટે વિનંતી કરી. જોઇને તેઓ ખૂબ રાજી થયા મેં' નિર્દેશ કરેલા ખ્યાલો એમને ગમ્યા. એ પછી તો એમણે સ્થાપેલ અને વિકસાવેલ શ્રી મુંબઇ જૈન યુવક સંઘનું પ્રમુખપદ સંભાળવા કહેણ મોકલાવતાં એનો આનંદ સાથે મેં સ્વીકાર કર્યો. અને તે હેતુથી કે એમના સાન્નિધ્યમાં રહીને મારા ધાર્મિક અને સામાજિક સુધારણાના વિચારોને વેગ મળશે. તેઓશ્રી જે પણ નવું નવું વિચારતા, તેને યુવક સંઘ દ્રારા સાંગો
તા. ૧૭-૪-૭૧ના રોજ સવારે સૂર્યકાંત પરીખના મુખે પૂ. પરમાનંદભાઈના દ:ખદ અવસાનના સમાચાર સાંભળી હૃદયને ખૂબ જ આઘાત થયો, ખરેખર આપણે સૌએ એક ઉમદા વડીલ અને મિત્ર ગુમાવ્યા છે.
તેમના અવસાનના દ:ખદ સમાચાર મળતાં જ તેમની સાથેના પ્રસંગાની હારમાળાનું સંસ્મરણ ચિત્તપટ પર અંકાઈ ગયું અને જેમ જેમ વિચારો આવતા ગયા કે તેઓ હવે દુનિયામાં નથી તેમ તેમ તેમની યાદ વધુ ને વધુ આવવા લાગી.
માનવી જ્યારે આપણી વચ્ચે દુન્યવી અસ્તિત્વ ધરાવે છે ત્યારે આપણું મન તેના અસ્તિત્વની શ્રદ્ધામાં જ નિશ્ચિતતા અનુભવે છે, પરંતુ જ્યારે માનવીનો દેહ આપણી વચ્ચેથી ચાલ્યો જાય છે ત્યારે તેના નાના મેટા પ્રસંગો આપણા સ્મરણપટ પર એકદમ તાજાં જાની જાય છે. કેમ જાણે તેમની ચેતના અને આપણી ચેતના સૂક્ષ્મતર સ્તર પર એ રીતે મિલનના સંતાપ માનતી ન હોય ?
ઘેાડાંક સસ્મરણા
લગભગ ૧૯૫૦ માં મારા એક સ્નેહીદ્રારા મુંબઈમાં હું પૂ. પરમાનંદભાઇના પરિચયમાં આવી. સૌને સુવિદિત છે તે પ્રમાણે તેમની વિદ્રત્તાઓ અને વિચારોની આપ-લે કરવાના તેમના મુક્ત મનના વલણને કારણે અમારો સંબંધ મૈત્રીભાવે વિકસતા ગયો. આમ છતાં તેઓ હંમેશાં મારા વડીલને સ્થાને જ રહ્યા છે.
57
vu
પાંગ પાર પાડવામાં હું આનંદ અનુભવતા અને પ્રેરણાના પિયૂષ પી. મારું સ્વાસ્થ્ય બગડતાં ૧૧ વર્ષ બાદ સંઘના પ્રમુખપદેથી મુકત કરવાની મેં વિનંતિ કરી ત્યારે એમણે દુ:ખતે હૃદયે એના સ્વીકાર કર્યો. પરંતુ ત્યારથી એમણે મારે ઘેર મહિને પંદર દિવસે સવારના આવવાની અને વિધવિધ ચર્ચા કરવાની શરૂઆત કરી. હું તે! એમના ખ્યાલો જાણીને ભારે હોંશમાં આવતા. ઘણું બધું નવું જાણવાનું મળતું. મુંબઇમાં હોય ત્યાર એમની આ સતત હૂંફ અને વાત્સલ્યું મને ઘર બેઠે- પ્રદાન કરવાની એમની ઉદાર વૃતિ નિરંતર ચાલુ હતી. પરંતુ હમણાં કેટલાક દિવસો સુધી એમનાં દર્શન ન થતાં, એ ગાઝારા શનિવારે સવારના સાડા આઠ વાગ્યાથી એમના ઘેર ફોન જોડવાની મેં શરૂઆત કરી. ફોન રોકાયલાજ મળતા, છેવટે સાડા નવ વાગે ફોન લાગુ થતાં ફોન લેનારને મેં પૂછ્યું કે મુરબ્બી શ્રી પરમાનંદભાઇ કેમ હમણાં ઘણા દિવસ થયા મારે ત્યાં પધાર્યા નથી? એમણે મારું નામ જાણીને પોતાનું નામ જણાવ્યું. એ હતા એમના મેાટા જમાઇ શ્રી અમૃતલાલ જે. શાહ. એમણે મુ. શ્રી. પરમાનંદભાઇના દુ:ખદ અવસાનના સમાચાર આપ્યા એ જાણી મને ચોટ લાગી. હ્રદય રડી ઊઠયું, એક પ્રબુદ્ધ પીઢ વડીલશ્રીની સદા હૂંફ ખાયાની ઘેરી અસરથી મન વ્યગ્ર બની ગયું અને ત્યાર બાદ સાંજે યોજાયેલ એ મુરબ્બીશ્રીની સ્મશાન યાત્રા વખતે એમના મુખારવિંદના દર્શન થયા ત્યારે ભરાયલે ડૂમો આંસુઓ સારીને ખાલી કર્યો અને એ રીતે થ્રેડી હળવાશ અનુભવી.
આવા હતા એ મારા વડવા જેવા વડીલ પરમાનંદભાઇ—જેમનું સતત નીતરતું પ્રેમાળ અને પ્રેરણાદાયક વાત્સલ્ય અને હૂંફ સદાય હૃદયને સભર રાખવા પરમ કૃપાળુ પરમાત્મા એમને બળ આપે. એ સત્યના પુજારીને આત્મા જ્યાં હોય ત્યાં એને ચિરશાંતિ બક્ષે એ પ્રાર્થના કરી એમના જીવનસાથી પૂજ્ય વિજયાબેન અને તેમના વિશાળ કુટુંબને એમના અભ્યર્થના.
વિયોગ સહન કરવાની શકિત ક્ષા એ જ
ખીમજી મા. ભુજપુરી
熊
૧૯૫૦ થી ૧૯૫૬ સુધી મારા મુંબઈના વસવાટ દરમ્યાન મારા દુ:ખદ વૈધવ્યકાળમાં તેઓના પરિચયે મને ધણું જ આશ્વાસન આપ્યું હતું, એટલું જ નહિ પરંતુ મારા વાંચન અને ચિન્તનના ક્ષેત્રમાં તેમણે મને ખૂબ જ પ્રેરણા આપી છે.
તે ઉપરાંત વિદ્વાન, ચિંતનશીલ અને સંત જેવી વ્યકિતએના પરિચય કરાવી તેમણે મારા પર ખૂબ જ ઉપકાર કર્યો છે. તેમના પ્રયાસથી જ આ ક્ષેત્રનું પ્રવેશદ્રાર ખુલ્યું તેમ કહું તે તે અસ્થાને નથી. ઉત્તમ સાહિત્યની ઓળખ, વાંચન, તે અંગેની છણાવઢ વિગેરેમાં તેમનું યોગ્ય માર્ગદર્શન મને મળી રહેતું. મારા પ્રત્યેની લાગણી અને શ્રદ્ધાને કારણે તેઓ મને હંમેશાં લખવાની પ્રેરણા આપવા ખૂબ જ પ્રયત્ન કરતાં. જોકે મેં તેમની આ ઈચ્છાને અંશત: જ ન્યાય આપ્યો છે.
મને ખ્યાલ છે કે ૧૯૫૦માં તેમને પરિચય થયા પછી ૧૯૫૧માં તેઓએ પૂ. પંડિત સુખલાલજીના ઉતારો મારે ત્યાં ગોઠવેલા ત્યારે તે મને કલ્પના પણ ન હતી કે આ રીતે તેઓએ મને મારા જીવનની ટોટીને સમયે એક ધર્મપિતાને મેળાપ કરાવી આપ્યો છે.
પંડિત સુખલાલજીના સંપર્કમાં આવવાથી મારા સારાયે જીવની દિશા બદલાઈ અને પવિત્ર પ્રેરણા પામી, મેં જે કંઈ કર્મક્ષેત્રે કે ધર્મક્ષેત્રે પ્રાપ્ત કર્યું હોય તે તેનો બધા યશ પુ. પરમાનંદભાઈને ફાળે જાય છે.
તેમની એક વિશિષ્ટતા એ હતી કે તેઓ જયાં જયાં જતાં
Page #152
--------------------------------------------------------------------------
________________
પ
ત્યાં જૂના મિત્રાને યાદ કરી મળી લેતાં અને નવા મિત્રા મેળવતા. જૅની જે વિશિષ્ટતા હોય તેને ઓળખતા અને તેની શકિતના ઉપયોગ કરતાં. તેઓ એકબીજાનો પરિચય કેળવવાના મણકાની માળા જેવા હતા.
પ્રબુદ્ધ જીવન
૧૯૫૬ માં હું મુંબઈ છેડી અમદાવાદ આવી ત્યાર પછી પુત્ર દ્વારા અમારા આ સ્નેહસંબંધ જળવાઈ રહ્યો હતા. તેઓ અમદાવાદ આવે ત્યારે અચૂક મળે. નિરાંતે આવે, સાથે જમે, અવનવી વાતાની છણાવટ કરે. તા. ૨-૪-૭૧ ના રોજ મારા કુટુંબ સાથે તેમણે જમણ લીધું ત્યારે કોને ખબર હતી હવે આ મેળાપ છેલ્વા નિવડશે. તેમની ગુજરાતની છેલ્લી મુલાકાત દરમ્મયાન તેઓ યાદ કરીને કેટલાય મિત્રોને મળી ગયા હતા. આ તેમની છેલ્લી મુલાકાત બનશે, તેવું કોણે ધાર્યું હતું?
પરમાનંદભાઈનું અવસાન ૭૮ વર્ષની પાક્ટ વયે થયું છે તે ખરૂ, વય વધતા શારીરિક મર્યાદા આવે તે પણ ખરૂ, માનસિક અસ્વસ્થતા પણ આવે છતાં તેમણે પેાતાના કાર્યને ન્યાય આપવા અંત સુધી ખૂબ જ નિષ્ઠા અને ખંતપૂર્વક પ્રયાસ કર્યો છે. કયારેક તેઓને એક ચિન્તા સતાવતી કે મારી આખા કામ ન આપે અગર મારૂ શરીર અટકી પડે તે મારે શું કરવું ? સમય કેમ જાય ? તેમની આ વ્યથા પરમાત્માએ સાંભળી અને ખાસ કોઇ વ્યાધિ વગર પ્રભુએ તેમને ઉપાડી લીધા. પરમકૃપાળુ પરમાત્મા તેમના આત્માને શાંતિ પે તેવી પ્રાર્થના. સુનંદાબહેન વારા
પ્રજાજીવનના આરાગ્યના રક્ષક
સ્વ. પરમાનંદભાઈ પ્રજાજીવનના અંતરઆત્માના ચોકીદાર હતા. એટલું જ નહીં, પણ તેથી વિશેષ પણ હતા. તેઓ માત્ર દોષ જ પકડી પાડતા એમ નહિ, પણ તેમની ગુણગ્રાહકતા પણ એટલી સતેજ હતી. જાહેરજીવનની તંદુરસ્તી જાળવવા માટે જરૂરી બાબતે ની તેમની પાસે અંદરની કોઠાસૂઝ હતી. તેઓ ચિન્તનશીલ તે હતા જ, પણ સતત કર્મશીલ પણ હતા. રાજકીય નેતાઓ, ધર્માચાર્યો, પંડિતા, સાહિત્યકારો, કલાકારો, ચિન્તકો, ધનપતિઓ, સામાન્ય માનવી તરીકે રહીને અસામાન્ય ગુણો પ્રગટ કરતા લેક-આ સૌના ગાઢ સંપર્કમાં તેઓ આવ્યા હતા. તેમ છતાં તેમણે કોઈ મત, સંપ્રદાય કે પક્ષની કંઠી બાંધી ન હતી. અને એ રીતે એક પ્રકારના વિવેકપૂત તાટસ્થ્ય અને માનવતાથી ભરપૂર અને સંવેદનશીલ હૃદયના સુયોગ તેમના જીવનમાં, તેમની વાણીમાં, તેમનાં લખાણામાં જોવા મળતાં, આથીજ તેમના અભિપ્રાયોનું એક વિશિષ્ટ વજન ગુજરાતના જાહેર જીવનમાં પડતું હતું. માનવમૂલ્યો વિશેની તેમની નિષ્ઠા દઢમૂલ, બુદ્ધિપૂત અને આચારનિષ્ઠ હતી. આથી તેમનાં લખાણામાંથી એક પ્રકારની વિશદતા, નિર્ભીકતા, નિર્દંભ, નિર્દશતા પ્રગટ થતાં. આમ છતાં તેઓએ કદી એક સામાન્ય નાગરિકથી વધુ ઊંચી કક્ષા પરથી બાલવાના દાવા કર્યો નથી. નેતાગીરી માટેના પ્રાપ્ત થયેલા બધા સંયોગા તથા તકો તેમને ચલિત કરી શકયાં નથી.
લગભગ પચાસ વરસના તેમના જાહેરજીવનમાં તેમણે સમાજજીવનના કેટલાય પ્રશ્ના પર મૌલિક વિચારો પ્રગટ કર્યા છે. ભલભલા વૈચારિક ક્ષેત્રના ધુરંધરાના વિચારો સામે પણ તેમણે બરાબર બાથ ભીડી છે. છતાં વ્યકિતગત રાગદ્વેષથી પર રહી શકયા છે. તેમના અત્યંત આદરણીય એવા શ્રી કાકાસાહેબના વિચારોને પણ તેમણે પડકાર્યા હતા, તે જાણીતી વાત છે. જૈન સંપ્રદાયની રૂઢિચુસ્તતા ને વૈચારિક અનવસ્થાની સામેની તેમની જેહાદ પણ એટલી જ જાણીતી છે. તેઓ પોતાની ભૂલા પ્રત્યે પણ એટલા જ જાગૃત હતા. તેવી ભૂલ કોઈ નાના માણસ બતાવે તે તરત જ તેને સ્વીકાર કરતાં તેમને સંકારા ન થતા.
આપણા રાષ્ટ્રમાં લોકશાહી જીવનપદ્ધતિનાં મૂળ ઊંડાં નાખવાં
58
તા. ૧૬-૫-૭૧
હાય તા વૈચારિક ક્ષેત્રે કેવી વ્યક્તિઓની દોરવણી મળવી જોઈએ એના ઉત્તરમાં સ્વ. પરમાનંદભાઈનું નામ પહેલી હરોળમાં નિ :સંકોચપૂણે મૂકી શકાય.
એક બાજુથી જાહેરજીવનમાં પડેલા મહારથીઓ જેવા લાગતા નેતાઓના વિચારમાં ને વર્તનમાં કેટલી કૃપણતા છે, તે જોઈને નિરાશા થાય છે, તો બીજી બાજુથી પરમાનંદભાઈ જેવી વ્યકિતઓ પણ કાળે કાળે ઉત્પન્ન થાય છે, તે જોઈને ફરી આપણા દેશના ભાવિ વિશેની આશા બળવત્તર બને છે.
મૂળશંકર મો. ભટ્ટ
ચુવામૂર્તિ પરમાન દભાઈ
સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે ક્રાન્તિ લાવવાના પરમાનંદભાઇએ યુવાકાળમાં જે આરંભ કર્યો, તે કામ તેમણે જીવનના અંત સુધી ખરા દિલપી બજાવ્યું. ઉંમરની વૃદ્ધિ તેમના ઉત્સાહ અને વિચારોને કદી શિથિલ કરી શકયા નથી. જીવનભર યુવાન રહેલા પરમાનંદભાઇ આપણી સ્મૃતિમાં પણ સદા યુવાન જરહેશે. સ્વતંત્ર વિચારશકિત, દઢતા, નિર્ભયતા અને જીવનની તાજગી તેમણે ઠેઠ સુધી જાળવી રાખ્યા. તેમના સફળ અને લોકપ્રિય જીવનનું આ જ ખરું રહસ્ય છે.
સત્યમાં અખંડ શ્રદ્ધા ધરાવનાર પરમાનંદભાઈને લાભ કે સ્વાર્થ કંદી સ્પર્શી શકયા નથી. આ કારણે તેમના વિચાર અને વાણી બંનેમાં સત્યનું તેજ અને સામર્થ્ય હતા. હમણાં હમણાં તેમની તબિયત થોડી લૂંછડી હતી પરંતુ વૃદ્ધાવસ્થાની શિથિલતા કે સમાધાનવૃતિ તેમનામાં જણાતાં નહોતા.
સૌ જીવો પ્રત્યે સમભાવ કેળવવાના પુરુષાર્થ કરનાર મારા આ મિત્રે મને થોડા સમય પહેલા પત્રમાં લખેલું:
“મને લાગે છે ત્યાં સુધી વિચારોની બાબતમાં હું જે હતો તેમાં આજે લેશમાત્ર ફરક પડયો હોય એમ મને લાગતું નથી. હું હતો એવા જ સમીક્ષક આજે છું. અસત્ય, દંભ, પાખંડ-આ સામે જે ધૃણા હતી તે જ ધૃણા અથવા તો અણગમા આજે પણ છે; આમ છતાં મારામાં એક ફેર દેખાય છે; પહેલાં જુદા પડતા વિચારોના કારણે તેવા વિચારો ધરાવતી વ્યકિત વિષે પણ એટલા જ અણગમા—અંતર–મન અનુભવતું હતું. આજે વિચારો અનેં વ્યકિત વચ્ચે હું ફરક કરું છું. વિચારો વિષે અનાદર હોવા છતાં તે વિચારો ધરાવતી વ્યકિત વિષે મારું મન અનાદર કે અણગમા અનુભવતું નથી. માનવી માત્ર માટે મારું દિલ પ્રેમ-પ્રભાવિત રહે છે. આને ઘડપણની અસર કહેતા હો તો તે અસર કે નબળાઇમને કબૂલ છે. અન્યથા આદર સન્માનની કોઇ ભૂખ જાગી હોય એમ મને તે મારા માટે લાગતું નથી.”
આજીવન રૂઢિ-વિચ્છેદક રહેલા પરમાનંદભાઇએ જયાં જયાં જે લોકોએ રૂઢ પર પરાનું ખંડન કી નવનિર્માણ કરવાનું સાહસ કર્યું છે તેમને પ્રોત્સાહન આપી પ્રશંસાથી વધાવ્યા છે. થોડા વખત પહેલા તેમણે મને લખ્યું હતું: “મારી પ્રકૃતિ પર પરા-ઉચ્છેદક રહી છે.”
આ સહજ પ્રકૃતિ તેમની ક્રાન્તિકારી પ્રવૃત્તિઓની પીઠિકા બની રહી. રૂઢિ અને પરંપરાવાદને કારણે જડ બની ગયેલા સામાજિક જીવનને તેમણે પોતાના નવા દષ્ટિકોણથી ઢંઢોળી જાગૃત કર્યું; સાધુસમાજમાં પ્રવેશેલી પોકળતા અને શુષ્કતા સામે તેમણે જબરું આંદોલન જગાણું ; બાળદીક્ષા સામે તેમણે સાધુ સમાજને ચેતવણી આપી નવા વૈજ્ઞાનિક દષ્ટિકોણ નમ્રતાપૂર્વક સમજાવ્યો. આ માટે તેમને ચુસ્ત સાધુએ તથા રૂઢ જૈનસમાજ તરફથી ઘણું સહન કરવું પડયું પરંતુ સામાજિક સુધારકોમાં એમનું નામ અગ્ર હરોળમાં રહેશે. પોતાના જીવન અને કાર્ય દ્વારા તેમણે જે એક નવી
Page #153
--------------------------------------------------------------------------
________________
S9
તા. ૧૬-૫-૭૧
પ્રબુદ્ધ જીવન
બને છે. પરંતુ મારા અનેક મા પ્રગતિશીલ રહ્યા છે. ગત
વિચારધારા વહેતી મૂકી છે તે સામાજિક અને ધાર્મિક જીવનને પ્રગટ કરતા અને સામાને દોષ લાગે તે તેને એટલા જ ખુલ્લા જરૂર. સ્વચ્છ બનાવશે.
દિલથી નિર્દેશ કરતા. એ જ રીતે પોતાની ક્ષતિ અને ખામીઓને - પરમાનંદભાઈનું જીવન સત્યનિષ્ઠ હોઈ એમના લખાણમાં પણ શાન્તિથી સમજી તેમાં પરિવર્તન આણવાની તત્પરતા દાખવતા. સ્વાભાવિકતા, સરળતા અને શુદ્ધિ દેખાય છે. લખવા ખાતર લખતા એક પત્રમાં તેમણે મને લખ્યું હતું: “આપણે એક જ માર્ગના હોય એવા લેખકે તેઓ નહોતા. તેમના લેખન અને વકતવ્ય પ્રવાસી છીએ. એકમેકના વર્તન-કથનમાં જયારે જયાં ક્ષતિ લાગે પાછળ આચારનું બળ ધબકતું હતું. ધાર્મિક, સામાજિક, રાજનૈતિક ત્યારે ત્યાં અંગુલિનિર્દેશ એ જ ખરો. મિત્રધર્મ છે.” અને ગઈ સાલ કે સાહિત્યિક-જીવનને સ્પર્શતા દરેક પાસાંને સમજવા પ્રયત્ન કરી. એક પત્રમાં તેમણે મને લખ્યું હતું:” તા. ૧-૫-'૭૦ના ‘પ્રબુદ્ધ તેના પ્રત્યાઘાતનું પતે સચ્ચાઈપૂર્વક આલેખન કરતા. નવા જીવન માં આચાર્ય રજનીશજી વિષેની મારી નોંધ વાંચીને તમારા વિચારેને આવકારવા, સમજવા તથા તે વિશે પિતાને નમ્ર મત મન ઉપર પડેલા પ્રત્યાઘાતે ખુલ્લા મનથી તમે આ રીતે લખી પ્રગટ કરવ–આમ જીવનભર તેઓ પ્રગતિશીલ રહ્યા. ક્રાન્તિના મેકલ્યા તેથી મને ખૂબ આનંદ થયો. તમારી પત્ર અને તે પાછળ માર્ગે ચાલનારને જુસ્સો અમુક સમયે ઓસરી જાય એવું ઘણીવાર
રહેલા તમારા ભાવને હું અંતરથી આવકારું છું. મારું આ મેટું સત્ર બને છે. પરંતુ પરમાનંદભાઇ તે અંતિમ દિવસ સુધી વીર યોદ્ધાની અદાથી અનિષ્ટો સામે ઝઝૂમ્યા છે.
ભાગ્ય છે કે મારા મિત્રો એ જ મારા ચોકીદાર છે અને જયારે પણ જીવન પ્રત્યે ગહન ગંભીર દષ્ટિ ધરાવનાર પરમાનંદભાઈ
મારી કોઈ ભૂલ કે ગલતે તેમની નજરે પડે છે કે તરત જ તેઓ ‘સત્યમ શિવમ ' સાયે ‘સુંદરમના પણ પરમ ઉપાસક હતા. તેમની
મને ટેકતા રહે છે. તમારામાં અને રજનીશજીમાં ફરક એટલે જ દષ્ટિએ જીવન શુષ્ક અસાર નહિ પરંતુ લલિત મંગલ ગાન હતું. છે કે તમારું સ્વરૂપ પ્રારંભથી આજ સુધી કાયમ રહ્યું છે; જયારે સૌદર્ય અને કલા પ્રત્યેની આવી અભિરુચિને કારણે વૃદ્ધાવસ્થામાં
રજનીશજી મને પલટાતા જણાયા છે.” પણ તેઓ પ્રવાસને અનોખો આનંદ માણતા અને તેનું સુંદર આવા પરમ સ્નેહી મિત્રો આજે આ દુનિયામાં નથી એ ખ્યાલ વન લખતી.
આવે છે ત્યારે મારું જીવન મને સૂનું અને ખાલી ખાલી ભાસે છે. તેઓ એક આદર્શ અને માયાળુ મિત્ર હતા. એમની સાથેના મારા જેવા અનેક લોકોના દિલમાં પણ આવો ભાવ જાગતો હશે ૪૫ વર્ષના મિત્ર સંબંધમાં મેં જીવનની ધન્યતા અને આનંદ એમ વિચારી ધર્મ રાખું છું. પરમાનંદભાઈનું સ્થૂલ અરિતત્વ નથી અનુભવ્યા છે. તેમની મૈત્રી પામવાને આજે તેમના અનેક મિત્રો પરંતુ પરમ આનંદ બનીને એ જીવ્યા અને પરમ આનંદમાં એ ગર્વ અનુભવતા હશે. ખરા મિત્રમાં દિલની જે નિખાલસતા જોઇએ એશકાર બની ધન્ય થઈ ગયા! તે તેમનામાં હતી. પોતાની વાત તેઓ ખુલ્લા દિલથી મિત્રો સમક્ષ
ભંવરમલ સિંઘી => વૈચારિક પકવતાનો પરામર્શ ક મારે સ્વ. પરમાનંદભાઈ સાથે ખાસ જૂને સંબંધ નહોતે. પણ આ પ્રકારના કામમાં ભણેલે વર્ગ પડે તે નક્કી આપણે તેમ મળવાના પણ ખાસ પ્રસંગે સાંપડયા નહોતા. પણ અમારું ગામડાંને આબાદ કરી શકીએ, તમે આ કામ ચાલુ રાખે. એ મિલન “પ્રબુદ્ધ જીવનથી નિયમિત રીતે થયા જ કરવું. તેમાં એમની લોકજીવન જ તમારા સર્જનની ગંગોત્રી બની રહેશે” અને હેતનીતરતી જીવનનાં મૂલ્યની રખેવાળી કરવાની વિશદ દષ્ટિ, ભારતીયતા, આંખે મારી સામે જોઈને પૂછયું, આપણી નૈતિકતા અને સંસ્કૃતિની વિભાવનાઓ વિશેની ચિત્તનશી- ‘તમને ‘પ્રબુદ્ધ જીવન’ મળે છે? લતા અને જીવનવિકાસની પ્રગતિશીલ, અભિનવ વિચારણાએ તેમના પ્રત્યે આદર પ્રગટાવ્યા હતા. એમની નિર્ભિકતા અને નિખાલસતા તમે તમારા ઘરનું સરનામું આપે, તમને નિયમિત મળ્યા કરશે.' તેમના કલ્યાણગામી પારદર્શક વ્યકિતત્વનાં ઘાતક બની ગયાં અને ત્યારથી પરમાનંદભાઈનું સતત મિલન થયા જ કર્યું છેહતાં. આ વાતની મારા ચિત્ત પર ઊંડી છાપ પડી હતી. એથી તે એ ભાવ અનુભવ્યું છે. મારી વચ્ચે ખાસ પત્રવ્યવહાર થયે પ્રબુદ્ધ જીવન’ વાંચતા નિરંતર ‘સત્સંગ’ કરી શકો છું એવી જ નથી, મળવાના પ્રસંગે ઊભા થયા નથી, છતાં પરમાનંદભાઈને ખૂબજ અનુભૂતિ થયા કરતી.
નિફ્ટતાથી પિછાનું છું. એમ બેધડક કહી શકું એ પ્રતાપ છે એમની પરમાનંદભાઈને નામથી, એક પીઢ સામાજિક સુધારક તરીકે કલમને અને તેમના પ્રબુદ્ધ જીવનનો'. નહોતે પિછાન એમ પણ નહોતું, મુંબઈમાં રહ્યો ત્યારથી જ પ્રબુદ્ધ જીવનના નિયમિત વાંચનથી તેના તંત્રીની પ્રબુદ્ધ વિચારણા દીઠે પણ પિછાનું અને કાર્યથી સવિશેષ પિછાનું, પણ મળવાનું તે અને એક માનવીય કલ્યાણ ઝંખતા સ્નિગ્ધસુંદર આત્માને -પર્શ થયું વિલેપારલા સાહિત્ય પરિષદના અધિવેશન સમયે. પરિષદના થતું હોય તેમ લાગતું. પરમાનંદભાઈનું ગદ્ય પણ ગંભીર વિચારની એક રાતના સંસ્કાર કાર્યક્રમમાં સર્જકોએ પિતાના વિશે બેસવાનું સૂક્ષમતાને વિશદતાથી આલેખતું હોવા છતાં ભારેખમપણાથી મુકત હતું. ત્યારે હું મારા મહેસાણા જિલ્લામાં, ગ્રામ વિસ્તારમાં સામાજિક રહેતું. એથી આસ્વાદ્ય બની રહેતું. તેમનાં પ્રવાસવર્ણને કયારેક સુધારણા અને આર્થિક વિકાસ અંગેનું કામ કરતું હતું. તેના એકરા- તે પ્રકૃતિનું અભિરામ દર્શન કરાવતાં આહાદકતાને અનુભવ રથી તે પોતે જ સામે પગલે મને મળવા આવ્યા.
કરાવી જાય છે. પરમાનંદભાઈને પ્રવાસ શેખ સુપ્રસિદ્ધ છે. જે બીજે દિવસે તેમણે મને શોધી કાઢીને કહ્યું,
સૌન્દર્યને અનુભવ કર્યો તેને પ્રસાદ વાંચકોને પણ વહેર એવા ‘તમે એક લેખક, ગામડામાં રહી લોકસેવાનું કામ કરે છે તે ભાવથી તે પ્રસન્નચિત્તો લખતા હોય તેમ લાગે. એવી તેમની પ્રવાસમને ખૂબ ગમતું. આજે તો લોક જાગૃતિ માટે અને ગામડાંને બેઠાં કથામાં સાહજિક રીતે આત્મીયતા આવે છે. તેમના હૃદયની કરુણા, કરવા માટે આવાં કામ કરનારની ખૂબ જ જરૂર છે. તમે ગામડે માનવપ્રેમ, પ્રકૃતિપ્રેમ, કલ્યાણકારી ભાવનાને પ્રતિક્ષણે જાણે જ્યારે જાએ છે, ત્યારે ખાસ કરીને કઈ પ્રવૃત્તિ કરે છે..?”
પરામર્શ થાય છે. તેમના લેખસંગ્રહ “સત્યં શિવં સુંદરમ'માં તેમના અને અમારી વચ્ચેનું આદાનપ્રદાન લંબાતું ગયું. મારી ગામડાંની સમગ્ર વ્યકિતત્વને પણ સારો પરિચય થઈ રહે છે. પ્રવૃત્તિથી પ્રસન્ન થયા હોય તેમ મલપતા ચહેરે, હસતી આંખે પરમાનંદભાઈ સાથેનું બીજું માનસિક સંધાન તે તેમની સામાહુંફાળા અવાજે કહ્યું, “હું તે ગામડાનાં સીધા સંપર્કમાં નથી. જિક સુધારાની પ્રવૃત્તિ. સમાજનાં હિતની, સામાજિક ક્રાંતિની,
‘ના’
Page #154
--------------------------------------------------------------------------
________________
૫૮
પ્રબુધ્ધ જીવન
સમાજ પરિવર્તનની વાત એ વિરોધ વહેારીને પણ નિયમિતપણે મૂકતા. તેમનું કાર્યક્ષેત્ર મુખ્યત્વે જૈન સમાજનું રહ્યું છે. તેમણે જૈન સમાજ અને સંઘને વિરોધ વહેારીને પણ ‘બાળદીક્ષાના વિરોધ કરેલા. તેમા પ્રયત્નથી મુંબઈ ધારાસભામાં એ બિલ પણ મૂકેલું. ભારે ખળભળાટ અને વિરોધી સભાએ થયેલી. પરમાનંદભાઈને જૈન સંઘે બહાર મૂકેલા. તે વિરોધ વચ્ચે પણ તેમણે પોતાના વિચારો એજ નિર્ભિકતાથી વ્યકત કરેલા, એની અસરથી સમાજ દૃષ્ટ રહ્યો છે એમ તેા કેમ કહેવાય! સામજિક ક્રાંતિ માટે આમાં વૈચારિક આદાલના અને સુધારા આંચકા આપવા અનિવાર્ય બની રહે છે પરમાનંદભાઈએ જન કલ્યાણ માટે એ પ્રવૃત્તિ નિષ્ઠાપૂર્વક કર્યાં કરી.
પરમાનંદભાઈનું ચિત્ત પર પ્રભાવ પાડી ગયું તે એમનું બીનસાંપ્રદાયિક વ્યકિતત્ત્વ, ‘પ્રબુદ્ધ જીવન' તેમના વિશાળ સામાજિક સંદર્ભના કારણે સૌનું, ખાસ કરીને જાગૃત વાચકોનું પાક્ષિક બની ગયું હતું. તે આધ્યાત્મિક અને જીવનને સ્પર્શતા બહુવિધ પ્રશ્નોની આલોચના કરતા, બીજાનાં વિરોધી મંતવ્યોને પણ મુકત મનથી આવકારતા, તાજેતરમાં વચ્ચે જૈન મુનિ વિમાનમાં વિદેશયાત્રાએ ગયા તેના જૈન સંઘે વિરોધ કરેા, પરમાનંદભાઈએ ‘પ્રબુદ્ધ જીવનમાં તેની ઠીક્ઝીક સમય સુધી ચર્ચા ચલાવેલી. નવી વિચારણા અને સમાજજીવન પ્રત્યેના નવા અભિગમ સૌનું ધ્યાન ખેંચી જાય તેવા છે.
પરમાનંદભાઈની બીનસાંપ્રદાયિકતાનું ધ્યાન ખેંચે તેવું વિશિષ્ટ
પરમાનંદભાઈને મળવાનું તો ચાર-પાંચ વાર જ બન્યું હશે, પણ પહેલા મેળાપથી જ કાળના માપથી માપી નશકાય એવી આત્મીયતા અમારી વચ્ચે વણાઈ ગઈ હતી. પહેલી નજરે ધ્યાન ખેંચેં એવી તેમની નમ્રતા, પણ આ નમ્રતા ઢીલીપચી નથી એની બીજી પળે જ પ્રતીતિ થતી. નમ્રતાની સાથે નિર્ભયતાની દાંડી સમતુલા જાળવતી. અને સાથે સાથે નવું જાણવાની ઝંખના વાર્તાલાપની સીમા વધારતી જતી. છેલ્લે છેલ્લે આત્માનું અસ્તિત્વ, મનથી પંરની ભૂમિકા અને જન્માંતરના પ્રદેશોમાં તેમની વિચારણા ચાલતી હતી. કોઈ અનુભૂતિવાળા મરમી જનની વાત નીકળે તેા એના વિષે વધુ જાણવા એ માગતા. અને શક્ય હોય તો એને મળ્યા વિના પરમાનંદભાઈ ન રહેતા. સામે ચાલીને મળવા જવું, પરિચિત લોકોની ખેવના રાખવી એ તેમના સ્વભાવમાં હતું. અને વગર કહ્યો માણસને સંબંધની મધુરતા ને સુગંધ કેમ જળવાય એ શીખવી જતા.
એકવાર મન ભરીને મળવાનુંવેણ ઊભું હતું ત્યાં તો એ ચાલી નીકળ્યા. મધુરીબેને એમના અવસાન સમયની વાતો કરી ત્યારે અચાનક મૃત્યુંજય મંત્રનું સ્મરણ થઈ આવ્યું:
મૃત્યુના બંધનમાંથી મુકિત
‘ૐ ત્ર્યંબકં યજામહે, સુગન્ધિ પુષ્ટિ વર્ધનમ ્ ! ઉર્વાર ુકમિવ બંધના મૃત્યુમુક્ષીયમામૃતાત્ પાકેલું ઉમરાનું ફળ જેમ વૃક્ષ પરથી ખરી પડે એમ તેમન દેહ સરી પડયો. વૈદિક ઋષિ આને મૃત્યુના બંધનમાંથી મુકિત કહે છે. કારણ કે મૃત્યુનું બંધન એ જડતાનું, સ્થગિત જીવનરસનું બંધન છે. તેમાં નથી કશી સુગંધ, નથી કશું પાષણ. જીવનનું ફળ જ્યારે પરિપકવ રસથી લચી પડતું હોય ત્યારે કશી વળગણ વિના વિદાય લઈએ એ તે સાર્થંકતા. આવું મૃત્યુ, મૃત્યુ નથી. ઘણીવાર તા જીવતાં જ મૃત્યુના બંધનમાં પડેલા માણસને આપણે જોઈએ છીએ. એની પાસે નથી લાગણીની તાજગી, નથી નવા વિચારની શકિત. આવી વ્યકિતને મળીએ ત્યારે થાય કે મૃત્યુનો કોહવાટ શરૂ થઈ ગયું છે. મૃત્યુંજય મંત્ર કહે છે તેમ મૃત્યુ એટલે દુર્ગંધ, હ્રાસ; જીવન એટલે સુગંધ, પુષ્ટિ. પરમાનંદભાઈની જીવન-ઉપાસના આમ અંત સુધી સુગંધ વેરતી, પુષ્ટિ પ્રસારતી આત્મવાન હતી.
60
તા. ૧૬-૫-૭૧
પ્રદાન તો પ્રતિવર્ષે યોજાતી પર્યુષણ વ્યાખ્યાનમાળા છે. પર્યુષણ નિમિત્તે મુંબઈમાં આઠ દિવસ સુધી પ્રવર્તમાન યુગની સમસ્યાઓ ઉપરાંત જીવન, ધર્મ, કલા જેવા સનાતન વિષયો પરના પ્રવચને, વ્યાખ્યાન યોજવાની તંદુરસ્ત પ્રણાલિકા પાડી જ્ઞાનયજ્ઞની નવી કેડી પાડી આપી છે. આ વ્યાખ્યાનમાળામાં બીનસાંપ્રદાયિકતાનું પરમ દર્શન થઇ રહે છે એનું અનુસરણ અમદાવાદ અને બીજે પણ યુવક સંઘા કરી રહ્યાં છે. પરમાનંદભાઈએ શરૂ કરેલી આ વ્યાખ્યાનમાળા ચાલુ રાખવા જેવી છે. સમાજની બૌદ્ધિક જાગૃતિ માટે આની આજના તબકકે તો વિશેષ જરૂર છે.
‘પ્રબુદ્ધ જીવન’ એ પરમાનંદભાઈનું પાક્ષિક હતું. તેમના વિચારો, ચિન્તન, અધ્યયન અને જીવનસાધનાનું મુખપત્ર હતું. બીજાં કેટલાંક વિચારપત્રની પેઠે પરમાનંદભાઈએ પ્રબુદ્ધ જીવન દ્વારા સમાજની ગણનાપાત્ર સેવા કરી છે. અનેકવિધ વિષયોમાં વાચકોને વિચાર કરતા કર્યાં છે. તેમણે આજીવન બૌદ્ધક સાહિત્યના પ્રસન્નમધુર રસાનુભવ કરાવ્યા છે. એ મારા જેવા અનેક ‘સંત્સંગીઓ'ને યાદગાર બની રહેશે.
પરમાનંદભાઈ ગયા પણ જીવનસુગંધ મૂકતા ગયા. એ પ્રબુદ્ધ આત્માને વંદન કર્યા સિવાય રહી શકતા નથી,
પિતાંબર પટેલ
*
મૃત્યુંજય મંત્રનું એક બીજી રીતે પણ સ્મરણ થાય છે. પરમાનંદભાઈ સાથે જયારે જયારે વાતા થતી ત્યારે જ્ઞાનશકિતના પ્રદેશ ઊંઘડતા જતા. ગોંડલમાં અમે ચાર-પાંચ કલાક નિરાંતે વાતો કરી
ત્યારે બુદ્ધિ અને અંત જ્ઞાના સંબંધ વિષે ઘણી વાત થઈ હતી. તપ્રજ્ઞા એ બુદ્ધિની વિરોધી નથી પણ એની પૂરક છે, એની અત્યંત સૂક્ષ્મ પરિણતિ છે એ તે સ્વીકારતા. પણ બુદ્ધિને પ્રકાશિત કરતી પ્રક્રિયા સમજ્યા વિના આપણે ત્યાં એના જે રૂઢ સ્વીકાર થાય છે એથી એ વ્યથિત પણ હતા. પેાતાની અંદર તેમની આ મથામણ ચાલુ હતી; જ્ઞાનના અધિષ્ઠાતા–ત્રિનેત્ર શિવનું યજન તેમના અંતરમાં ચાલ્યા કરતું હતું. જીવનમાં કઈ સિદ્ધિ મેળવ્યાને તેમના દાવા નહોતા. અને છતાં તેમના અંતર્યામી તેમને વિશાળથી વધુ વિશાળ ક્ષેત્રામાં દોરી જતા હતા. ‘પ્રબુદ્ધ જૈન’નું ‘પ્રબુદ્ધ જીવન’ માં રૂપાન્તર એ પરમાનંદભાઈની આંતર-ઉપાસનાનું જ બાહ્ય પ્રતીક હતું.
છેલ્લી માંદગી પછી તે પરમાનંદભાઈની ભીતરની ખાજ વધુ તીવ્ર બની હતી. આખું જીવન પ્રવૃત્તિમાં ગાળેલું તેથી બહારની પ્રવૃતિની ખોટ તેમને વરતાતી. એ માટે બેચેન પણ બની જતા. અને છતાં અંદર ડૂબકી મારવાના આ અવસર એળે ન જાય એ માટે તેઓ તત્પર હતા. માણસ કેટકેટલા મંથનમાંથી પસાર થઈ રહ્યો છે એ બીજું કોણ કહી શકે? વાતચીતમાંથી કર્યોક એના ઈશારા મળી રહે એટલું જ. પરમાનંદભાઈનું જીવનફળ બહારની ડાળીના અવલંબનમાંથી મુકત થઈ અંદરના મૃતબીજમાં નિમગ્ન થતું આવતું હતું.
મૃત્યુંજય મંત્રમાં જે જીવનનું દર્શન સમાયું છે તે પરમાનંદભાઈના મૃત્યુ પ્રસંગે અત્યંત સ્પષ્ટ બની ગયું. તેમણે કેટકેટલા સાથીઓ અને સ્નેહીઓને નર્યા સ્નેહના અમૃતબંધનથી સાંકળી લીધા હતા ? ‘સુગન્ધિ પુષ્ટિવર્ધનમ્ ’અંતરની સુવાસ અને સમૃદ્ધિ વધારતા જવામાં તેમને જીવનદેવતા કદી કૃપણ નહોતા બન્યો. પેાતાના મંતવ્યો નિર્ભયપણે ઘણા મૂકી શકેછે પણ એની સાથે ભારોભાર નમ્રતા રાખવી મુશ્કેલ છે. અંતરની કોઈ રસથી સભર સમૃદ્ધિ વિના આ બનતું નથી. પરમાત્માએ તેમને આપણી વચ્ચેથી એકાએક ઉપાડી લીધા. ઉંમરાના ફળની જેમ એ બંધનમુકત બની ગયા અને આપણા હાથમાં પેલા અમૃતબીજથી કાયમનો નાતો જેડતા ગયા. મકરન્દ દવે
Page #155
--------------------------------------------------------------------------
________________
16
તા. ૧૬-૫-૭૧
પ્રબુદ્ધ જીવન
૫૯
'
રીત
: -
- -
RTI
માથેરાનનું સુષ્ટિદર્ય નિહાળતાં શ્રી પરમાનંદભાઈ
છે.
શ્રી પરમાનંદભાઈ તથા શ્રી વિજયાબેન પ્રવાસમંડળીના અન્ય સભ્યો સાથે–બદ્રીકેદાર પ્રવાસ–૧૯૫૭
Page #156
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૫-૭૧
9 II
પ્રસન્ન દામ્પત્ય
૧૯૩૬ માં
૧૯૬૯માં
Page #157
--------------------------------------------------------------------------
________________
તી. ૧૬-૫-૭૧
પ્રબુદ્ધ જીવન
કવર નં. ૩
ધ :
'મિ
દી
ગંગાદાસ વાડીના તેમના નિવાસસ્થાનેથી સ્મશાનયાત્રા નીકળી ત્યારે....
પરમાનંદભાઈના વ્યકિતત્વના બે આગવા પાસા ગુણજ્ઞ પરમાનંદભાઈ બહુ લક્ષી વ્યકિતત્વ અમૂલ્ય સંસ્કાર વારસે સત્યે શિવ સુન્દરમના ઉપાસક પરમાનંદભાઇ આગમન-કાર્યાલયમાં (કાવ્ય)
પ્રતિમ જિજ્ઞાસુ પ્રબુદ્ધ જાગ્રત પરમાનંદભાઈ સંનિષ્ઠ પરમાનંદભાઈ પ્રેરણારૂપ પરમાનંદભાઈ વિનોદપ્રિય પરમાનંદભાઈ પ્રબુદ્ધચેત્તા શ્રી પરમાનંદભાઇ પરમાનંદભાઈના પત્રોમાંથી વિરલ પત્રકાર કોઈ સરહદ નહોતી તેજસ્વી પત્રકાર અનન્ય સન્મિત્ર પરમાનંદભાઈ મુ. પરમાનંદભાઈ સ્વ. પરમાનંદભાઈ મૈત્રીના કસબી તત્ત્વનિષ્ઠ સુધારક ક્રાંતિકારી વિચારક ક્રિાંતિની મશાલચી સાચાં મૂલ્યોના રખેવાળ વિવેકશીલ સમાજવિચારક પરમાનંદભાઇ અમારા પૂજ્ય પ્રિય દાદા સત્યના પૂજારી
ડાંક સંસમરણે પ્રજા–જીવનના આરોગ્યના રક્ષક યુવામૂર્તિ પરમાનંદભાઈ
( કવરપેજ ૨ થી ચાલુ)
મનુભાઈ મહેતા થશેશ હ. શુક્લ બાબુભાઈ એમ. ચીનાઈ એસ્તેર એ સોલોમન મોહનલાલ મહેતા–પાના એલ. એમ. મહેતા હરિવલ્લભ પરીખ. જમનાલાલ જૈન ૨, વિ મહેતા મજૂર સંદેશ ચીમનલાલ જે. શાહ શાંતિલાલ વનમાળી શેઠ ચીમનલાલ જે. શાહ. કેશવલાલ હિં, કામદાર કુન્દનિકા કાપડિયા નગીનદાસ પારેખ રવિશંકર રાવળ હીરાબહેન રા. પાઠક કેદારનાથજી નવલભાઈ શાહ કિશનસિંહ ચાવડા પૂર્ણચન્દ્ર જૈન મહું વાર પ્રભુદાસ બાલુભાઈ પટવારી અમૃતલાલ યાજ્ઞિક કે. શૈલજા રમણલાલ શાહ ખીમજી માડણ ભુજપુરીઆ સુનંદાબહેન વહોરા મુળશંકર કે. ભટ્ટ ભંવરમલ સીંધી
Page #158
--------------------------------------------------------------------------
________________
5
કવર નં. ૪
- શ્રી પ૨માાંદ કાપડિયા સ્મારક વિધિ.
ધર્મ અને તત્ત્વજ્ઞાન, સમાજ અને રાજકારણ, કેળવણી અને સાહિત્ય, કળા અને સંસ્કૃતિના વિવિધ ક્ષેત્રે—બલ્કે સમગ્ર જીવન વિશે આજીવન સત્યનિષ્ઠ, ઉદાર, પ્રામાણિક અને અરૂઢ વિચારસરણી ધરાવનાર અને જીવનના વિવિધ ક્ષેત્રોમાં પોતાની બહુમૂલ્ય, નિસ્વાર્થ, સુદીર્ઘ સેવા આપનાર મુંબઈ જૈન યુવક સંઘના પ્રાણ સમા સદ્ગત શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાના જીવનકાર્યની સુવાસ જૈનજૈનેતર ઉભય વર્ગના વિશાળ સમુદાયની અનેક વ્યકિતઓના હૃદય સુધી ખૂબ પ્રસરેલી છે. સૌજન્યમૂર્તિ શ્રી પરમાનંદભાઈની બહુવિધ સેવાએની સ્મૃતિ જળવાઈ રહે એ માટે મુંબઈ જૈન યુવક સંઘ તથા ઈતર સંસ્થાઓના સભ્યોએ તથા પરમાનંદભાઈના કુટુંબીજનો, સ્નેહીઓ, મિત્રા, શુભેચ્છકોએ “શ્રી પરમાનંદ કાપડિયા સ્મારક ટ્રસ્ટ” માટે ઓછામાં ઓછા અઢી લાખ રૂપિયા એકત્ર કરવાનું વિચાર્યું છે. શ્રી પરમાનંદભાઈને અત્યંત પ્રિય એવી પ્રવૃત્તિ તે વ્યાખ્યાના દ્વારા અને ‘પ્રબુદ્ધ જીવન' દ્વારા જ્ઞાનગંગા વહેતી રાખવાની ઈચ્છા હતી. આ ટ્રસ્ટ દ્રારા એ પ્રવૃત્તિઓને સુદઢ બનાવી વેગ આપવાનું અને એવી અન્ય નવી પ્રવૃત્તિઓ ટ્રસ્ટ દ્વારા અને અન્ય કોઈ સંસ્થાદ્વારા ચાલુ કરવાનું તથા ઈતર કેટલાંક સમાજોપયોગી કાર્યો કરવાનું વિચાર્યું છે, જેને આખરી સ્વરૂપ તે પુખ્ત વિચારણા કર્યા પછી થોડા સમયમાં આપવામાં આવશે.
આ ફંડ માટે જે જે વ્યકિતઓ તરફથી અત્યાર સુધીમાં વચન મળી ગયા છે તેની યાદી અપની જાણ માટે નીચે
આપવામાં આવી છે.
શ્રી પરમાનંદભાઈ પ્રત્યે જૈન-જૈનેતર વિશાળ સમુદાયનો પ્રેમ હતો. પર્યુષણ પર્વ વ્યાખ્યાનમાળાના વિશાળ શ્રોતાવર્ગ અને ‘પ્રબુદ્ધ જીવન’ ના વ્યાપક વાચક વર્ગ, અને તેમના મિત્રા અને શુભેચ્છકો શ્રી પરમાનંદભાઈ પ્રત્યેના પોતાનો આદર વ્યકત કરવાની આ તક લેશે એવી અપેક્ષા અને વિનંતી છે.
ટ્રસ્ટ રજીસ્ટર થયે દાનને કરમુકિત મળશે. તુરતમાં જ ટ્રસ્ટ રજીસ્ટર કરાવવામાં આવશે. શ્રી મુંબઈ જૈન યુવક સંઘને તુરત જ જણાવવા વિનંતી છે.
અંતમાં પરમાનંદભાઈના પ્રશંસક એવા મેટામાં મોટા અને નાનામાં નાના દરેક માણસને એમના સ્મારક નિધિમાં ઉદાર રકમ ભરાવી પરમાનંદભાઈ પ્રત્યેના પોતાના પ્રેમ વ્યકત કરવા વિનંતી છે.
શ્રી પરમાનદ
૫૦૦૧ શ્રી. વિજયાબહેન પરમાનંદ કાપડિયા 11009 ” જડાવબાઈ ટ્રસ્ટ: હા. શ્રી મોંઘીબહેન ૫૦૦૧ ” મહેતા ચેરીટી ટ્રસ્ટ
39
૫૦૦૧
મધુરીબહેન તથા એ. જે. શાહ ૫૦૦૧ મનુભાઈ ગુલાબચંદ કાપડિયા રસિકલાલ મોહનલાલ ઝવેરી ચંદુલાલ મેહનલાલ ઝવેરી
૫૦૦૧
૫૦૦૧ ૫૦૦૧
""
કમાણી મેટાલીક ઓકસાઇડઝ પ્રા. લી. ૨૫૦૧ ” ચીમનલાલ પી. શાહ
૨૫૦૧
બાબુભાઈ ગુલાબચંદ શાહ
૨૫૦૧ ” દામજીભાઈ વેલજી શાહ
93
૨૦૦૧ ચીમનલાલ ચકુભાઈ શાહ
૨૫૦૧ ” લીલીબહેન પંડયા
"
૨૫૦૧
૨૦૦૧
૧૫૦૧
૧૦૦૧
૧૦૦૧
” મેનાબહેન તથા અજીતભાઇ દેસાઇ ૧૦૦૧ ૧૦૦૧ ” કે. એમ. દિવાનજી
૧૦૦૧ ૧૦૦૧
" જયંતિલાલ રતનચંદ શાહ ” ખીમજી માડણ ભુજપુરી ૧૦૦૧ ” રીષભદાસજી રાંકા
"
૧૦૦૧ ચીમનલાલ જે. શાહ
પ્રબુદ્ધ જીવન
સૌરાષ્ટ્ર ટ્રસ્ટ
ચારૂશીલાબહેન તથા ડો. બી. પી. બોધાણી ગીતાબહેન તથા સૂર્યકાંત પરીખ ” નગીનભાઇ કુંવરજી કાપડિયા ” કિરીટ નગીનભાઈ કાપડિયા
,
37
કાપડિયા સ્મારકનિધિમાં આજ સુધીમાં ભરાયેલી રકમ
૧૦૦૧ શ્રી મનુભાઈ પ્રભાશંકર સંઘવી ૧૦૦૧ ” દીપચંદ લક્ષ્મીચંદ સંઘવી ૧૦૦૧ ” પેાલી રબ્બર ઇન્ડસ્ટ્રીઝ ૧૦૦૧ ” જયંતિલાલ અમૃતલાલ શાહ મનુભાઈ અમૃતલાલ શેઠ ૧૦૦૧ ” નીતમલાલ દીપચંદ શાહ
"3
૧૦૦૧
39
-29
'ગીરજાશંકર ઉમિયાશંકર મહેતા
* ગંભીરચંદ ઉમેદચંદ શાહ ” કાન્તિલાલ કેશવલાલ તલકચંદ
૧૦૦૧ ધીરજલાલ એસ. ગાંધી ૧૦૦૧ ” રસિલાબહેન મેહાલાલ શાહ
39
૧૦૦૧ જીવીબહેન સામચંદ શાહ
22
૧૦૦૧ પુરુષોત્તમ કલ્યાણદાસ મહેતા ૧૦૦૧ લાલભાઈ પટેલ ચેરીટી ટ્રસ્ટ
39
64
તા. ૧૬-૫-૭૧
દરમ્યાન આપના ફાળા
લિ.
ચીમનલાલ ચકુભાઈ શાહ સ્મારકનિધિ સમિતિ વતી
39
૧૦૦૧ પન્નાલાલ ભીખાભાઈ એન્ડ સન્સ
” એસ. પી. મહેતા.
૧૦૦૧ ૫૦૧ ૫૦૧
” છોટાલાલ પરીખ
” નાનચંદ જુઠાભાઇ મહેતા
૫૦૧ ” રતિલાલ ચી. કોઠારી
""
૧૦૦૧ સુબોધભાઈ એમ. શાહ
૧૦૦૧ મફતલાલ ભીખાચંદ શાહ
૧૦૦૧
ટોકરશી કે. શાહ
૧૦૦૧
” જયંતિલાલ ફત્તેહચંદ શાહ ૧૦૦૧ મણિલાલ વીરચંદ મેઘજી
Y
૧૦૦૧
૧૦૦૧
૨૮૯૧ ” ૯૮૪૫૨
૧૦૦૧
માલિક શ્રી મુંબઈ જૈન યુવક સંધઃ મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશનસ્થળઃ ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઇ-૪, ટે. નં. ૩૫૦૨૯૯ મુદ્રણુસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કાટ, મુખ..-૧
૨૦૧ દીપચંદ ત્રી. શાહ તથા પ્રો. રમણલાલ શાહ
૫૦૧
” ધીરજલાલ ફુલચંદ શાહ
૫૦૧
” પી. રતિલાલની કુાં.
૫૦૧
” જીન સ્ટોર કુાં.: હા. શ્રી ડાહ્યાભાઈ
૫૦૧
” હીરાલાલભાઈ ઝવેરી
''
૫૦૧
ઘાટકોપર વ્યાખ્યાનમાળા સમિતિ:
39
પરચૂરણ રમે
હા. શ્રી હરિલાલ જી. શાહ
"9
૫૦૧
ઈન્દુમતી. કે. મુનસી
99
૫૦૧
ચંચળબહેન ટી. જી. શાહ
૫૦૧
પ્રવીણચન્દ્ર હેમચંદ કાપડિયા
..
૫૦૧
ખીમજી વેલજી એન્ડ કું.
૫૦૧ ” બાબુભાઇ એમ. ચીનાય
"
૫૦૧ કેલીકા ઇન્ડસ્ટ્રીયલ એન્જીનિપર્સ: હા. શ્રી સી. એન. કોઠારી
૫૦૧ " કેલીકો ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ મીલ્સ પ્રા. લી.
હા. શ્રી સી. એન. કોઠારી
Page #159
--------------------------------------------------------------------------
________________
Regd. No. MH. 117
પ્રબુદ્ધ જૈનનું નવસંસ્કરણ વર્ષ ૩૩: અંક ૪
- બહુ જીવને
મુંબઈ, જુન ૧૬, ૧૯૭૧ બુધવાર વાર્ષિક લવાજમ રૂ. ૭, પરદેશ માટે શીલિંગ, ૧૫
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
છૂટક નકલ ૭-૪૦ પૈસા
તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ
- સર્વોદય સંમેલન: એક સમાલોચના - મે મહિનાની તા. ૮, ૯ અને ૧૦ ત્રણ દિવસ નાસિકમાં તે પછી નિરાશા કેમ છે? કાર્યકર્તાઓની ફરિયાદ છે કે આ સર્વોદય સંમેલન થયું. તેને વિસ્તૃત અહેવાલ ભૂમિપુત્રમાં આ કામને કોઈ ઈપેકટ, પ્રભાવ નથી. જ્યપ્રકાશજીનું આખું વ્યાખ્યાન છે. તે ઉપરથી જણાય છે કે સંમેલનમાં મુકત વિચારણા થઈ. ભૂદાન- આ ફરિયાદના જવાબરૂપ છે. તેમણે કહ્યું : “એક સવાલ અવારનવાર ગ્રામદાન અદિલનને ૨૦ વર્ષ થયાં. આ સંમેલનમાં કાર્યકર્તાઓએ ઊઠયા કરે છે કે આપણા પ્રભાવ કેમ નથી પડતે?. વિનોબાજીએ ખૂબ આત્મનિરીક્ષણ કર્યું. તેમાં કાંઈક નિરાશા અને ગ્લાનિ
આ બાબત વિશે ઘણીવાર કહ્યું છે અને ઘણું સમજાવ્યું છે. છતાં પણ હતા. આવી નિરાશા માટે કારણ નથી એમ સમજાવવા
આ ઈપેકટને સવાલ ફરી - ફરીને ઊઠયા કરે છે.” પ્રમુખ શ્રી સિદ્ધરાજ ઢઢ્ઢા, શ્રી જ્યપ્રકાશ નારાયણ, દાદા
જ્યપ્રકાશજીએ કહ્યું કે, આ કામ અતિ કઠિન છે. આપણા ધર્માધિકારી અને પ્રે. રામમૂતિએ પ્રયત્નો કર્યા. છતાં કાર્યકર્તાઓને
હાથમાં જે કાર્યક્રમ છે, તેના પ્રત્યે આપણે ન્યાય નથી કર્યો, અસંતોષ પૂરો દૂર થશે એમ ન કહેવાય. કેટલીક ટીકા કરી થઈ
વિનોબાજીને આપણે ધખે દીધા છે. દાદા ધર્માધિકારીએ કહ્યું કે હશે એમ લાગે છે, જેના પ્રત્યાઘાતરૂપે વિનોબાજીએ કાંઈક
ઈપેકટની પાછળ જે તમે દોડશે તે પાગલ થઈ જશે. તેને બદલે વિનાદમાં, પણ કાંઈક અંદરથી એ, કહ્યું કે બાબા બેગસ છે. છે.
નિરંતર પુરુષાર્થ અને પરાક્રમમાં નિરત રહેશે તે ઈપેકટ તમારી રામમૂર્તિએ પિતાને વ્યાખ્યાનને બેગણભાષ્ય કહ્યું.
પાછળ પાછળ આવશે. આ અંતર્મુખ વિચારણા સમજવા માટે ભૂદાન - ગ્રામદાનનું
કાર્યકર્તાઓને આવા જવાબથી કેટલે સતિષ થશે તેની ખબર ધ્યેય શું છે, તેમાં કેટલી સફળતા મળી, તે સફળતા સાચી છે કે નથી. પણ આ પરિસ્થિતિ સમજવા કેટલીક બુનિયાદી બાબતે નામની છે, અને જો નિષ્ફળતા હોય તો તેના કારણે સંક્ષેપમાં જોઈએ.
સમજી લઈએ. ભારતવર્ષની સૌથી વિકટ સમશ્યા ભૂમિની છે. બધા પછાત
ભૂદાન - ગ્રામદાન અદિલનનું ધ્યેય શું છે? આ ધ્યેય છે ગ્રામદેશની આ સમશ્યા છે. કોંગ્રેસ શરૂઆતથી જ આ પ્રશ્ન વિષે સ્વરાજ. રાજસત્તાને સ્થાને લેકશકિત જાગ્રત કરવી; સ્વાવલંબી સમસજાગ છે. Land to the landless. તેને માટે જમીનદારી જના રૂપમાં એક સંપૂર્ણ નવી સંસ્કૃતિ નિર્માણ કરવી. લોકોનું આખું નાબૂદ કરી, ગણોતધારા કર્યા, જમીનમાલિકીની ટેચ મર્યાદા માનસ ધરમૂળથી પલટાવવાનું છે. જાતે જવાબદારી ઉપાડીને કામ બાંધી. Absentee Landlordism ને રોકવા ખેડે તેની કરવાની લોકોને ટેવ જ પડી નથી. વર્તમાન લેકશાહી, સાચી લેકજમીન અને ગણોતીયાને રક્ષણ આપ્યું અને એવા ઘણાં શાહી નથી. પ્રત્યક્ષ લોકશાહી દુનિયામાં આજે કયાંય નથી, પ્રતિકાયદાઓ કર્યા, પણ કઈ અસરકારક પરિણામ આવ્યું નથી. નિધિઓ મારફત જ બધું ચાલે છે. લોકો સ્વાવલંબી થવાને બદલે કાયદાની રગાલમાં ફસાયા છે. આ કાયદાઓને અમલ કરવાની
પરાવલંબી થાય છે. ગ્રામરાજને પાયે ગ્રામસભા હશે, જેમાં એટલી તીવ્ર ભાવના પણ ન હતી. હવે કાંઈક જગ્યા છે એમ કહેવાય છે.
રાજ્ય ઉપર આધાર રાખવાને બદલે, પ્રત્યક્ષ લેકશાહીથી ગ્રામ વિનોબાજીએ, તેલંગણમાં સામ્યવાદી હિંસાને રોકવા, ગાંધી
પિતાનું બધું કામ ઉપાડી લેશે. આ બધાને આધાર વિકેન્દ્રિત જીની સર્વોદય ભાવનાને અનુલક્ષી, સ્વેચ્છાએ ભૂદાનને કાર્યક્રમ
અર્થરચના અને સમાજ રચના છે. અત્યારે કેન્દ્રીકરણ વધતું
રહ્યાં છે. રાજ્યવાદી સંસ્કૃતિને બદલીને રવરાજી સંસ્કૃતિની સ્થાપના રજૂ કર્યો. અનુભવે, આ વિચાર વિકસતે ગયે. ભૂદાનમાંથી ગ્રામ
કરવી છે. દાન, પ્રખંડદાન, જિલ્લાદાન, રાજ્ય દાન, સંપત્તિદાન, જીવનદાન
૨૦ વર્ષ પછી, વર્તમાન પરિસ્થિતિ શું છે? ભૂદાન પત્રો લાખ એવા અનેક નવા વિચારો આવ્યા. હજારો કાર્યકર્તાઓ આકર્ષાયા.
એકરના સહી થયા છે. પણ તે મોટે ભાગે કાગળ ઉપર રહ્યાં છે. તેનું ખૂબ સાહિત્ય થયું. એક ભૂદાન Philosophy જન્મી.
જમીન ડી મળી છે. જેમણે સહી કરી છે તેમાંનાં ઘણાં જમીન શરૂઆતમાં ખૂબ ઉત્સાહ હતે. વિનોબાજી દેશમાં ઘૂમી વળ્યા. બિહા
આપતા નથી. માત્ર ૨૫ ટકા સહીઓથી આખા ગ્રામદાનની જાહેરાત (૨માં તૂફાન જગાવ્યું. લાખ એકર જમીનના ભૂદાનપત્ર પર સહીઓ
થઈ છે. . રામમૂર્તિએ કહ્યું કે આ ખોટું થયું છે. ગ્રામથઈ. કેટલુંક જમીન વિતરણ પણ થયું. ઘણા ગ્રામદાનો અને પ્રખંડ
સભાની રચના અને સક્રિયતા અદિલનનો પાયો છે. દાને થયા. એક નવી હવા-ત્યાગની - જન્મી. પછી વિનોબાજીએ નિવૃત્તિ
આજે તો ગ્રામસભાએને ગમે તેમ કરીને ધક્કા દઈ દઈને લીધી, સૂથમ અને સૂક્ષ્મતરમાં પ્રવેશ કર્યો.
ઉઠાડવી અને ચલાવવી પડે છે. કાર્યકર્તાઓ એછા પડે છે અને જે - શ્રી ઢઢાજીએ પ્રમુખસ્થાનેથી યોગ્ય કર્યું છે કે, “આ કામમાં જે સફળતાએ અત્યાર લગી મળી છે, તે અભૂતપૂર્વ છે. ૬-૭
છે તે પણ પૂરતો આત્મવિશ્વાસ ધરાવતા નથી. બિહારના કુલ વર્ષમાં સાડા બાર લાખ એકર ભૂદાનની જમીન સાડા ચાર લાખ
૫૮૭ પ્રખંડમાંથી હજી માત્ર ૧૭ પ્રખંડમાં કામની શરૂઆત થઇ છે. કુટુમ્બોમાં વહેંચાઈ છે. એક હાથમાંથી બીજા હાથમાં આટલી જમીન અને તેમાં ય માત્ર ૭ પ્રખંડમાં રાધન પુષ્ટિકામ ચાલે છે. બાકીના વેચ્છાપૂર્વક ગઈ હોય એવા જગતના ઈતિહાસમાં બીજો એકેય ૧૦ પ્રખંડમાં હજી આરંભ જ થયો છે. દાખલ નથી.”
એમ કહેવાય છે કે અત્યાર સુધી પ્રાથમિક, Preparatory
Page #160
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
ત, ૧૬-૬-૧૯૭૧
ભૂમિકા તૈયાર કરવાનું કામ થયું છે. હવે પુષ્ટિ–Consolidation–નું કામ શરૂ થાય છે. અત્યાર સુધી માંગણી થતી કે આદર્શ ગ્રામ- દાનને - રામરાજને એક નમૂને બતાવે. હવે એ નમૂને તૈયાર કરવાનું માથે લીધું છે. તે માટે જયપ્રકાશજી મુસહરીમાં ઘણું નાખી બેઠા છે. બીજા આગેવાન કાર્યકર્તાઓએ સહરસામાં થાણું નાખ્યું છે. વિનોબાજીએ કહ્યું કે બધું કામ છોડી મુહરી અને સહરસા પહોંચી જાવ.
કાર્યકર્તાઓએ કામને ન્યાય નથી આપ્યો, તેમનામાં આત્મવિશ્વાસ નથી, પૂરતી સંખ્યામાં નથી, કામ અતિ કઠીન છે, આ બધામાં સત્યને અંશ છે. પણ વર્તમાન પરિસ્થિતિ માટે આ પૂરો જવાબ નથી.
હકીકતમાં, કાર્યકર્તાઓને દોષ દેવાને બદલે, ભૂદાનના પાયાના વિચારો અને માન્યતાઓ પુનર્વિચારણા માગે છે.
ભૂદાન અદિલન અગે, ચર્ચાને એક મુખ્ય વિષય એ રહ્યો છે કે તેમાં પ્રતિકાત્મક સત્યાગ્રહને સ્થાન શું? લોકોને સમજાવીને કામ લેવું, તેમનું માનસપરિવર્તન કરવું, જાતે કષ્ટ સહન કરીને સમજાવવા તે બરાબર છે, પણ તેથી વિશેષ અસરકારક અથવા જલદ પગલાને કોઈ સ્થાન ખરું કે નહિ? દાદા ધર્માધિકારીએ કહ્યું કે ઘણા લેકોને એ આક્ષેપ રહ્યો છે કે, વિનોબાએ ગાંધીને પ્રતિકારને માર્ગ છોડી દીધું છે. વસંતરાવ નારગેલકરે કહ્યું કે ગાંધીપ્રણીત સત્યાગ્રહ અને વિનોબા પ્રણીત સત્યાગ્રહમાં ફરક છે અને તેને લીધે જ આંદલનને આજ સુધી ધકકો પહોંચ્યો છે. જ્યાં સમજાવટથી પરિણામ ન આવે ત્યાં કયાં સુધી ધીરજ રાખી શકાય? કોઈ સીધા પગલા લેવા જરૂરના ખરા કે નહિ? ભૂમિપત્ર સહી કરી જમીન ન આપે, મેટી જમીનના માલિક હોય અને કોઈ ભૂદાન ન કરે, ગ્રામદાનમાં જોડાય નહિ, ગ્રામરાભાને સહકાર ન આપે, એવાએની સામે અહિરાક પ્રતિકાર વિના બીજો શું ઉપાય છે? . રામમૂર્તિએ કહ્યું કે ગ્રામદાન માટે સંમતિ આપ્યા પછીયે લેકે જમીન આપવામાં, ગ્રામકોષ કાઢવામાં ઘણી ટાળટાળ કરે છે. પણ તેમણે કહ્યું કે આ બધી ટાળંટાળ એ તે એક સર્વસામાન્ય માનવીય કઠીનાઈ છે. તેમને કહેવાને ભાવાર્થ Natural Human Weakness or Selfisness. કાર્યકર્તાઓ અધીરા થાય તેમાં નવાઈ નથી. લોકોની - ભૂમિહીનેની પણ ધીરજ ખૂટે. ભૂદાન - ગ્રામદાન અદિલનના મુખ્ય આગેવાનો પ્રતિકારાત્મક સત્યાગ્રહને અસ્થાને ગણતા હોય તેમ લાગે છે. તેઓ એમ માનતા જણાય છે કે આવા સત્યાગ્રહથી ગામની એકતા જોખમાય, સંઘર્ષ થાય, Confrontation -મુકાબલો ન થાય. તેઓ re-approachment -પુનર્મિલનની પદ્ધતિને વધારે આવકારે છે. પાયાને પ્રશ્ન એ છે માનવીયા sál-ulsS- Human Weakness er selfis: nessa સમજાવટથી દૂર કરી શકાય કે કોઈ અહિંસક પ્રતિકાર અથવા દબાણની જરૂર ખરી? દાદા ધર્માધિકારીએ પ્રશ્ન મૂકો કે જ્યાં જનતા પોતે પણ અન્યાયમાં સામેલ હોય, ત્યાં શું સત્યાગ્રહ થઈ શકે? એટલે તમારે સત્યાગ્રહ જનતાની વિરૂદ્ધ હશે કે લેક સંગ્રહને માટે હશે? તેમણે સવાલ પૂછયે, મૂળભૂત પ્રશ્ન છે કે શું જનતાને ચૂંટાયેલે પ્રતિનિધિ અને સત્યાગ્રહી સામસામા આવી જશે? વળી બીજો મુદ્દો ઊભો કર્યો. સત્યાગ્રહ કોણ કરી શકે? ધીરેનબાબુએ કહ્યું કે જેમણે સત્ય સ્વીકાર્યું છે, તે જ સત્યાગ્રહની પાત્રતા ધરાવે છે, તે સિવાય નહીં. એટલે કે જે ખેડૂતેએ જાતે ભૂદાન કર્યું છે, એવા મેટા અને મધ્યમ વર્ગના ખેડૂતે જ સત્યાગ્રહ કરી શકે. તે પછી કાર્યકર્તા શું કરે? આમ સત્યાગ્રહ અથવા અહિંસક પ્રતિકાર સંબંધે ભૂદાનકાર્યકરો અને આગેવાનોમાં તીવ્ર- મતભેદ જણાય છે. ગાંધીજીએ મિલ્કત અંગે ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત
રજુ કર્યો ત્યારે તેમને પૂછવામાં આવ્યું હતું કે ધનવાને સમજાવટ થી–Persuasion ન માને તે તમે શું કરશે? ગાંધીજીએ કર્યું હતું કે અસહકાર અને સત્યાગ્રહ બધા ક્ષેત્રે કામિયાબ છે. દરેક માણસ પોતાની ફરજ સમજી યોગ્ય વર્તન કરે એવું બનવાનું નથી. Man's selfishness or irrationality is a basic fact. તેને લેકમત, કાયદાનું, હિંસક અથવા અહિરાક પ્રતિકારનું દબાણ અનિવાર્ય બને છે. ભૂદાન, ગ્રામદાન, ઝામરાજ, માત્ર Persuasion ઉપર જ આધાર રાખી, કેટલેક 'દરજજે સફળ થાય ?
એક બીજો પાયાને મુદો રામરદ્રિરાવ ગોરાએ રજૂ કર્યો.. સર્વોદય કાર્યકરે રાજકારણમાં સીધી રીતે ભાગ લેવાથી દૂર રહ્યાં છે. શ્રી ગેરાએ કહ્યું કે આપણે તાત્કાલિક કાર્યક્રમ રાજનીતિમાં સક્રિય રસ લેવાને હવે જોઈએ. ઈમાનદાર અને સારા નાગરિકોએ રાજનીતિમાં સક્રિય રસ લઈ રાજકારણને શુદ્ધ અને ઉપયોગી બનાવવું જોઈએ. સરકારમાં પાટીબાજી અને ઠાઠમાઠની જે પરંપરાઓ છે તેના વિરોધમાં તરત સત્યાગ્રહ કરવો જોઈએ. પંચાયતમાં દાખલ થઈ વિકેન્દ્રીકરણને અમલમાં લાવવા પ્રયત્ન કરો. આ વિવાદાસ્પદ મુદ્દે છે અને વિચારણા માગે છે.
પણ સૌથી પાયાને મુદ્દો તે લેકશાહી વિશેની વિનેબાજી અને તેમના સાથીઓની માન્યતા છે. રાજસત્તાને સ્થાને લેકસ, સ્થાપવી છે. લોકો પોતે પ્રત્યક્ષ રીતે ગ્રામસભા મારફત પિતાને બધ કારભાર સંભાળી લે એ રાચી લોકશાહી છે. વર્તમાન લોકશાહી Representative Democracyal cu HIZLEMEU છે તેમાં શંકા જ નથી. પણ જે પ્રકારની લોકશાહીની વિનોબાજી અને જ્યપ્રકાશજી કલ્પના કરે છે, તે શકય છે? જયપ્રકાશજીએ કહ્યું છે કે જાતે જવાબદારી ઉપાડીને કામ કરવાની લોકોને ટેવ જ પડી નથી. ધીરેનબાબુએ કહ્યું છે કે “ઇતિહાસના પ્રારંભથી જ જનતાએ કયારેય પતે થઈને પોતાનું કામ કર્યું નથી, હંમેશા કોઈ રાજા, ગુરુ, પુરોહિત, સેવાસંસ્થા, સંત-મહાપુરુષ, જનતાના પ્રશ્નોને ઉકેલતા રહ્યા છે. જનતાએ બહુ કર્યું તે તેમની પાછળ ચાલી છે. આજે આપણે કહીએ છીએ કે જનતા પોતાની મેળે કાર્ય કરે. આપણે બહારની નેતાગીરી અને જમાતનું નિરાકરણ કરવા . માંગીએ છીએ એટલે કે જે વાત ઈતિહાસમાં કદી થઈ નથી તે આપણે કરવા ઈચ્છીએ છીએ.”
જ્યપ્રકાશ નારાયણે કહ્યું કે આ અદિલનને કોઈ એક નેતાનથી. લોકોને એમ કહી શકાય છે કે હવે તમે તમારું ભાગ્ય તમારા હાથમાં લેશે તે જ ઉગારો થશે.
વાત તે ઉપરથી સારી લાગે છે. પણ ઈતિહાસમાં જે કોઈ દિવસ બન્યું નથી તે હવે બનશે? અને નથી બન્યું તે તેનાં કારણે પણ તપાસવા જોઈએ.
હકીકતમાં લોકશાહીને આ કાંઈક ખાટે ખ્યાલ છે. Leadership has a definite place in democracy. People need to be guided and led. દરેક વ્યકિત એટલી બુદ્ધિશાળી અને નિસ્વાર્થ થાય કે પિતાને ધર્મ સમજી, પોતાની ફરજ બજાવે અને , સમાજનું કલ્યાણ કરે, એ સ્વપ્ન છે. This kind of spiritual
anarchy is utopian. વર્તમાન જગતને વિજ્ઞાન દિશા અને વાહનવ્યવહારમાં જે સાધને આપ્યા છે, (Means of ' Communication and transport) ahl isolated, autonomous, village communities ગ્રામસ્વરાજના સ્વતંત્ર ઘટકો શક્ય નથી. રાજસત્તા અને તેના કેન્દ્રીકરણના અનિષ્ટો સામે, જાગ્રત અને બને તેટલી સ્વાયત્ત લોકશકિતની જરૂર છે. પણ રાજસત્તા બિલકુલ ન હોય અને માત્ર લેકશકિતથી ગ્રામસ્વરાજ સિદ્ધ થાય એ માત્ર સ્વપ્ન છે. વિનોબાજીએ કહ્યું કે આપણે તે લોકનીતિ ઇચ્છીએ, રાજકારણથી મુકિત ઈચ્છીએ છીએ.
Page #161
--------------------------------------------------------------------------
________________
તા. ૧--૧૯૭૧
૯૭૧
પ્રમુજ જીવન
આમાં વાસ્તવિક પરિસ્થિતિની ઉપેક્ષા છે: ઓછામાં ઓછી રાજસત્તા હોય અને સમાજ, સ્વાશ્રયી અને સ્વસંચાલિત હોય એ એક સમય હતો. અત્યારે રાજસત્તાએ જીવનના બધા ક્ષેત્રે ઉપર ભરડો લીધો છે. અત્યારે આવી કેન્દ્રિત રાજસત્તાના અનિષ્ટો કેમ ઓછા કરવા અને રાજકારણને બને તેટલું શુદ્ધ કરવું તે પ્રત્યે લક્ષ આપવું પડશે. સત્તાભૂખ્યા, સ્વાર્થી બંધાદારી રાજકીય
વ્યકિતઓને સ્થાને કોઈક નિસ્વાર્થ સેવાભાવી વ્યકિતઓના હાથમાં રાજ્યની ધૂરા હોય તેમ કરવું પડશે. રાજકારણની આભડછેટ ઓછી કરવી પડશે. રાજસત્તા અને લોકશકિત પરસ્પર વિરોધી બળે નહિ, પણ પૂરક બળો બને તે તરફ ધ્યાન આપવું પડશે. જ્યપ્રકાશજીએ વિશ્વાસપૂર્વક કહ્યું કે પંડિત જવાહરલાલ નેહરુ, પછી હું જો આ દેશના વડા પ્રધાન બનવા માગત તે મને કોઈ રોકી શકે તેમ ન– હોતું. જયપ્રકાશજીના સ્વાર્થત્યાગ પાસે આપણું મતક નમે છે. એમના જેવી કેટલીક વ્યકિતઓ દેશની ચોકીદાર Sentinels હોય તે આવકારદાયક છે. પણ બધા જે સારા માણસો રાજકારણથી ભાગી જશે તે પ્લેટોએ ૨૫૦૦ વર્ષ પૂર્વે કહ્યું હતું તેમ ખરાબ માણસના શાસનના ભાગ બનવાને દંડ આપવું પડશે. વર્તમાન રાજકારણમાં સારા માણસને સ્થાન મળવું બહુ અઘરું છે. પણ ત્યાં
જ લેકશકિત જાગ્રત કરવાની જરૂર છે. રાજસત્તાન અનિષ્ટ સામે સત્યાગ્રહ માટે પણ તૈયાર રહેવું પડે. આ દેશના માણસે સત્તાસ્થાને છે માટે પરદેશીઓ કરતા સારા જ છે અને પરદેશીઓ સામે સત્યાગ્રહની જરૂર હતી, વર્તમાન સરકાર સામે નહિ, એ ખ્યાલ બરાબર નથી.
આર્થિક વિકેન્દ્રીકરણનો વિચાર પણ ફેર તપાસવો પડે તેમ છે. વિકેન્દ્રીત અર્થરચના એટલે ખાદી, ઘાણીનું તેલ, તાડગોળ કે હાથે બનાવેલ સાબુ, એટલું જ નહિ. ઉદ્યોગીકરણના મહાઅનિષ્ટો જાણીતા 29. Urbanisation Hiel Gr4d 4dl, Social Disintegration, Erosion of cultural Pattern, Environmental Pollutions, આ બધામાંથી બચવું છે. પણ ઈલેકટ્રીસીટી ગામડાઓ સુધી પહોંચી છે. નાના ત્રિ, ગૃહઉદ્યોગો આપી શકે તેમ છે. આ બધાને લાભ લેવો પડશે. પંચવર્ષીય યોજનાઓમાં આ બધાને અસરકારક રીતે સમાવેશ થઈ શકે.
પાયાને સવાલ, માણસની સ્વાર્થવૃત્તિ અને પરિગ્રહમોહ ઓછા થાય અને સમાજકલ્યાણની ભાવના, ત્યાગ અને અપરિગ્રહની દષ્ટિ સબળ થાય એ છે. કાયદાથી જ માણસ નીતિવાન થતો નથી. માણસને ભ્રષ્ટાચાર વધે તેમ કાયદાઓ વધે, એ વિષ- ચક્રમાંથી છૂટવું જરૂર છે. ભૂદાન - ગ્રામદાન આંદોલનનું સૌથી મહત્વનું કાર્ય આ છે. પણ માત્ર સમજાવટથી માણસ સ્વાર્થ છોડતે નથી. એ કાયદે પણ સફળ ન થાય તે મર્યાદિત સત્યાગ્રહ કદાચ અસરકારક થાય. ભૂદાન-ગ્રામદાન કાર્યમાં ઘણા સેવાભાવી બહેને અને ભાઈઓ જોડાયા છે. આ દિશામાં તે સારું પરિણામ લાવી શકે.
સર્વોદય સંમેલનની કાર્યવાહી ઉપરથી મને સૂઝતાં વિચારોને માત્ર નિર્દેશ કર્યો છે. ટીકાની દષ્ટિએ નહિ, પણ મુકત વિચારણા માટે, ભૂદાન આંદોલનને પ્રત્યક્ષ અનુભવ મને નથી એટલે મારી કઈ ભૂલ થતી હોય તો ક્ષમા માંગું છું. ચીમનલાલ ચકુભાઈ
છે “બુંદ સમાની સબદમેંઆ
(ભજનસંગ્રહ) પ્રકાશક : રાજેશ ગાંધી, બાલાસિનોર નવયુવક સંઘ, ૧૧૮-૧૨૦, અરદેશર દાદી સ્ટ્રીટ, વી. પી. રેડ, મુંબઈ-૪.
એક પ્રાચીન દુહે છે કે, “બ્દ સમાની ખૂંદ મેં સો જાને સબ કોઈ,
બ્દ સમાની સબદ મેં જાને બિરલા કોઈ.”
આ દૂહામાંથી પ્રસ્તુત ભજનસંગ્રહનું શીર્ષક લેવામાં આવ્યું છે.
શિવબુંદમાં જીવવૃંદ સમાયેલું છે. એ શિવબુંદ સંતોષી વાણીરૂપે પ્રગટ થયા કરે છે. સંતની એવી વાણી આ ભજનસંગ્રહમાં આપવામાં આવી છે. આ પ્રકાશન સ્વાન્તઃ સુખાય છે. '
મુંબઈના બાલાસિનોર યુવક સંઘના સ્વાધ્યાય વર્તુળના સભ્યોએ પોતાના આધ્યાત્મિક વિકાસ અર્થે તે પ્રસિદ્ધ કર્યો છે. સ્વાધ્યાય મંડળની આ પ્રવૃત્તિને ખુબ અભિનંદન ઘટે છે, શ્રી ભગેશ અને તેમના સહયાત્રીઓ આવા બીજા રાંગ્રહ બહાર પાડે એવી ઈચ્છા રહે છે.
સાધારણ ભજનસંગ્રહ જોવા મળે છે તેનાથી આ નિરાળા પ્રકાર છે. આ સંગ્રહ પછવાડે એક દષ્ટિ રહેલી છે. અહીં કેટલાંક ભજનમાં સચરાચર વ્યાપી રહેલા પરમ તત્વની અનુભૂતિને ઉલ્લાસ અને કવચિત, મસ્તી પણ, કેટલાકમાં કબીરસાહેબની “સહજ સમાધિર્મના અનુભવને ગંભીર આનંદ, કેટલાકમાં ગુરુકૃપા પામ્યાને સંતોષ તે કેટલાકમાં ઊર્ધ્વ ગતિ કરવાને તલસાટ, ઝંખના વયકત થાય છે. આ પ્રકારના અનુભવોના પાયામાં અને તની ભાવના રહેલી છે. તેમાં “વૃન્દાવની” ભકિતધારાનાં ભજને નથી. એ ધારાનાં જૂનાં પ્રતીકો પણ આ ભજનમાં જણાતાં નથી. ગંભીર પ્રકૃતિના ઉપાસકોને – અનાહતને નાદ સાંભળવા મથતા. જીવોને – આ સંગ્રહ" પ્રેરણાદાયી થઈ પડશે.
એમાં જૂનાં પ્રતિષ્ઠિત અને ચલણી ભજને સાથે વર્તમાન સંત કે કવિઓની ભજનના પ્રકારની કૃતિઓ આપવામાં આવી છે, એ એક નવીનતા છે. સંતોની વાણીને પ્રવાહ યુગે યુગે કેવો અખલિત વહ્યા કરે છે, તેનું આથી સહર્ષ ભાન થાય છે.
કેટલાંક ભજને માટે જુદી જુદી કલમે લખાયેલા “આસ્વાદ” ભજનોનું હાર્દ ગ્રહણ કરાવે છે. દરેક આસ્વાદમાં ભકતકવિની દષ્ટિ રહેલી દેખાય છે.
કેટલાંક ભજન-સૂરદાસ અને તુલસીદાસનાં મુખ્યત્વે અનુવાદ આપવામાં આવ્યું છે, તે જરૂરી છે. અર્થ સમજવામાં તે ઉપકારક લાગે છે. “અર્થબોધ” પણ તેટલે જ ઉપયોગી છે.
કેટલાક અપવાદ બાદ કરતાં એકંદરે ભજનની પસંદગી પાછળની દષ્ટિ ઊંચી રહેલી જણાય છે. આ સંગ્રહ જેમને માટે તૈયાર કરવામાં આવ્યા છે તેમને અવશ્ય ઉપકારક નીવડશે એમ કહી શકાય. * શ્રેયસ, અમદાવાદ-૧
- લીના મંગળદાસ
આગામી પર્યુષણ વ્યાખ્યાનમાળા
પૂરકનોંધ
આગામી પર્યુષણ વ્યાખ્યાનમાળા ઓગસ્ટ માસની ૧૮ મી તારીખથી ૨૫મી તારીખ સુધી–એમ આઠ દિવસની ગોઠવવાનું નક્કી કરવામાં આવ્યું છે. નીચેના વ્યાખ્યાતાઓના નામ નક્કી થઈ ચૂકયા છે: ફાધર વાલેસ, પ્રિન્સિપાલ રામજોશી, શ્રી અનિરુદ્ધ બ્રહ્મભટ, શ્રી મૃણાલિની દેસાઇ, શ્રી પુરુષોત્તમ માવલંકર, શ્રી નથમલજી ટાંટિયા, શ્રી કલ્યાણમલજી લોઢ, શ્રી ઉષા મહેતા અને શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ, સ્થળ:-- ભારતીય વિદ્યાભવન. સમય:- સવારના ૮-૩૦
આઠે દિવસની સભાઓનું પ્રમુખસ્થાન દર વરસની જેમ વિદ્વર્ય પ્રાધ્યાપક શ્રી ગૌરીપ્રસાદ . ઝાલા સંભાળશે.
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ
આ ભજન સંગ્રહ શ્રી ઈન્દિરાબહેન કડકિયાએ મને મોકલાવ્યા છે તેમાં એક નોંધપાત્ર હકીકત તેમણે જણાવી છે તે પ્રત્યે ધ્યાન દોરું છું. આ સંગ્રહમાં નવ ભજને શ્રી રાજેન્દ્ર મહનાના છે, જે પ્રથમ જ પ્રગટ થાય છે. ઈન્દિરાબહેન જણાવે છે કે શ્રી રાજેન્દ્ર મહન્ત બાળવયથી અધ્યાત્મચિન્તનના માર્ગે છે, વડોદરા પાસેના રેણુના એક મંદિરના મહંતે તેમને દત્તક લીધા, પણ આવી જંજાળ તેમણે છોડી દીધી અને પછીથી એકાંતમાં રહે છે. આ નવ ભજને તેમની ૧૮ વર્ષની ઉમર થઈ તે પહેલાના લખેલા છે, ત્યાર પછી લખવાનું પણ બંધ કર્યું છે. આ તેજસ્વી મરમી જીવનયાત્રી, યુવાન વયે હાલ ૩૦ વર્ષ-ચિન્તનમાં લીન છે.' -તંત્રી
Page #162
--------------------------------------------------------------------------
________________
બુ
જીવન
તા. ૧૬-૧-૧૯૭૧
S૪
પ્રકીર્ણ નોંધ કરી ગુજરાતનું રાજકારણ
નક આક્રમણ કરી, કાળો કેર વરતાવ્યો. ત્યારપછી જ સ્વતંત્ર બાંગલા અંતે, ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન આવ્યું. તે પહેલાં બે દેશની ઘોષણા થઇ. ત્રણ મહિનામાં જે બનાવો બન્યા તે ગુજરાતના કેઇ પક્ષને શોભા. ૨૬મી માર્ચથી પજાબી લશ્કર બંગલા દેશને સ્મશાનભૂમિ આપે એવા ન હતા. શ્રી હિતેન્દ્ર દેસાઇએ રાજીનામું આપ્યું, પછી બનાવી રહ્યું છે. લાખે નિર્દોષ સ્ત્રીપુરુષ અને બાળકોનો સંહાર ફરી મંત્રીમંડળની રચના કરી, તેમાં પાટલીબદલુઓની બોલ- થયું છે. ૪૦ લાખ નિર્વાસિત ભારત આવી છે અને હજી પ્રવાહ બાલા હતી. શ્રી દેસાઇએ જાણવું જોઈતું હતું કે આ રેતીને મહેલ ચાલુ છે. દેશના ભાગલા વખતે બન્યું હતું તેનું પુનરાવર્તન થઈ લાંબે વખત ટકે નહિ. શ્રી વીરેન્દ્ર પાટીલ પેઠે ગૌરવપૂર્વક વર્યા રહ્યાં છે. આ દુનિયા ઘણી દૂર છે એમ લાગે. બીજા દેશો પિતાના હોત તો તેમણે જે પ્રતિષ્ઠા મેળવી હતી તે ટકી રહેત, પણ ત્યારે સ્વાર્થમાં જ રમી રહ્યા છે. અમેરિકા અને બ્રિટને. પાકિસ્તાનને પછી જે બન્યું તેમાં તે ગુજરાતને લાંછન લાગ્યું અને હિતેન્દ્ર આર્થિક અને લશ્કરી સહાય આપવાનું હજી ચાલુ રાખે છે. ચીન દેસાઇએ પિતાની પ્રતિષ્ઠા ઓછી કરી. પક્ષાતર કરાવવામાં એમના પિતાની રમત રમે છે. મુસ્લીમ દેશે પણ મન છે. સૌથી આશ્ચર્યકરતાં કદાચ વધારે કુશળ એવા શાસક પક્ષના આગેવાન શ્રી ચીમન- જનક ઘટના રાષ્ટ્રસંઘ અને તેના સેક્રેટરી જનરલની નિષ્ક્રિયતા છે. ભાઇ પટેલ છેવટ શ્રી દેસાઇના પ્રધાનમંડળને તેડયે રહ્યા. પણ માનવરાહત માટેની અનુકૂળતા પણ પાકિસ્તાન આપવા તૈયાર નથી. તૂટતાં બૂટતાં સત્તાને વળગી રહેવાના શ્રી દેસાઇએ જે વલખાં વિશ્વમત જાગ્રત કરવા ભારત ખૂબ પ્રયત્ન કરે છે પણ સફળતા માર્યા તેણે તો હદ કરી. પિતાની બહુમતિ નથી રહી એમ જાણવા
મળી નથી. જયપ્રકાશજી તે માટે દુનિયાના પ્રવાસે ગયા છે પણ છતાં ધારાસભાને વિસર્જન કરી, રખેવાળ સરકાર તરીકે ચૂંટણી
ઇજિપ્તમાં પણ તેમને કાંઈ સહાનુભૂતિ ન મળી. ભારતને માટે નિર્વાસિ સુધી ચાલુ રહેવાની માગણી કરી તે અૌતિક અને બીનબંધાર
તોને આર્થિક બોજો અસહ્ય છે. ભારત સરકારે દેશના રક્ષણ કાજે ણીય હતી. રાજ્યપાલે હિંમતપૂર્વક આ માગણીને ઇન્કાર કર્યો તે
કાંઈક અસરકારક પ્રતિકારના પગલાં લેવા પડશે તેમ ઈન્દિરા ગ્ય કર્યું. જતાં જતાં પ્રજાને નવાજેશે આપવાનો પ્રયત્ન કર્યો, ગાંધીએ જાહેર કર્યું છે. પણ સાવચેતીથી કામ લેવું પડે તેમ છે. માધ્યમિક શિક્ષણ મફત જાહેર કર્યું, સીંચાઇકર રદ કર્યો વિગેરે ભારતને આત્મા પણ જેટલો જાગ્રત થવો જોઈએ તેટલે ઉતાવળા પગલાં હાસ્યાસ્પદ હતાં. માધ્યમિક શિક્ષણ મફત જાહેર
ખથી શિવાજી મત જાહેર થયું નથી. નિર્વાસિતોને સહાય માટે પ્રજાકીય પ્રયત્ન થવા જોઇએ. કરતાં પગલાંને શ્રી મનુભાઈ પંચોળીએ ત્યાર પછી બચાવ કર્યો
તેટલા થયા નથી. બંગલા દેશને સ્વીકૃતિ આપવા જોરદાર માગણી તે તેમને માટે શોભાભર્યું ન હતું. સ્પષ્ટ રાજકીય હેતુથી લીધેલું આ
થાય છે. પણ તેમાં રહેલી મુસીબતની અવગણના થાય તેમ નથી. પગલું, કંઈને ભ્રમમાં નાખે તેમ ન હતું.
ભારત સરકાનું વલણ પૂરી સહાનુભૂતિનું છે પણ કોઈ ઉતાવળું આ સંસ્થાકોંગ્રેસ અને શાસકૉંગ્રેસ બન્નેએ મળી ગુજરાતની પગલું ભરાય તેમ નથી. પ્રતિષ્ઠા ગુમાવી. શાસક કેંગ્રેસ જે પ્રજાને વિશ્વાસ મેળવવા
બંગલા દેશના આંતરવિગ્રહને તાત્કાલિક અંત ન પણ આવે. હોય તો સારા માણસે શેધવા પડશે. પ્રજાએ ચૂંટણી વખતે ભારે તકેદારી રાખવી પડશે.
પાકિસ્તાન સ્વેચ્છાએ છોડશે નહિ પણ પરિણામ, વહેલું મર્ડ, એક - રાજ્યપાલ શ્રી શ્રીમનારાયણે હિંમતપૂર્વક ઝડપથી પગલાં લેવા
જ છે-સ્વતંત્ર બંગલાદેશ. ત્યાં સુધી બંગલા દેશની પ્રજાએ શરૂ કર્યા છે તે માટે તેઓ અભિનંદનના અધિકારી છે. ચૂંટણી થાય
અને ભારતવર્ષે સહન કરવું રહ. ત્યાં સુધી તે ગુજરાતને clean, impartial and efficient રૂા. ૬૦ લાખની ભેદી કહાણી administration મળશે, તે પ્રજાનું સૌભાગ્ય છે.
સ્ટેટ બેંકની દિલ્હીની એક શાખામાંથી, તેના મુખ્ય કેશિયર બાંગલા દેશ.
મહોત્રાએ, ઈન્દિરા ગાંધી અને તેમના મંત્રી હકસરના કહેવાતા બંગલા દેશની કરુણ કહાણી ભારત માટે અતિ વિકટ સમસ્યા ટેલિફોન સંદેશાથી રૂા. ૬૦ લાખ રોકડા લઈ, સાંકેતિક શબ્દને બની રહી છે. ધર્મના નામે અકુદરતી જોડાણ--પશ્ચિમ અને પૂર્વ આધારે, એક અજાણી વ્યકિતને સંપ્યા. ત્રણ ક્લાકમાં પોલીસને પાકિસ્તાન-ઉભું કર્યું. પણ ભાષા, સંસ્કૃતિ, ભૂગોળ, આર્થિક હીતે,
ફરિયાદ થઈ, આ વ્યકિત–નગરવાલા-પકડાઈ અને આખી રકમ વધારે બળવાન છે. પાકિસ્તાનના જન્મ પછી, આ ૨૪ વર્ષમાં હાથ થઈ. નગરવાળાએ મેજીસ્ટ્રેટ સમક્ષ ગુન્હાને એકરાર કર્યો. પૂર્વ બંગાળનું એક સંસ્થાન Colony પેઠે શોષણ કર્યું અને મેજીસ્ટ્રેટને બીજી કોઈ જુબાનીની જરૂર ન લાગી અને માત્ર ત્રણ બેહાલ થયું. અયુબખાન અને યાહ્યાખાનના લશ્કરી અમલમાં દિવસમાં નગરવાલાને પાંચ વર્ષની જેલની સજા કરી, આ કેસ પશ્ચિમ પંજાબની સરમુખત્યારી હતી. યાહ્યાખાને લોકતંત્ર દાખલ
ઉપર પડદો પડશે એમ લાગ્યું. પણ પછી મલહોત્રાની ધરપકડ કરવાને દેખાવ કર્યો. પરિણામથી ભડકી ગયા. નેશનલ એસેમ્બલીની થઈ, તેની જામીનઅરજી પહેલા' નામંજૂર થઈ, પછી જામીન પર ૩૧૩ બેઠકમાંથી ૧૬૭ શેખ મુજીબની અનામી લીગને મળી. પશ્ચિમ છૂટયા છે અને તેને કેસ હવે ચાલશે. પાકિસ્તાનમાં ભૂતની People's Party ને ૮૫ બેઠક મળી. બાકીની આ આશ્ચર્યજનક ઘટના ઘણા અણઉકલ્યા રહસ્યો મૂકી જાય બીજા પક્ષે અથવા સ્વતંત્ર ઉમેદવારોને મળી. પૂર્વ પાકિસ્તાનની ધારા- છે. નગરવાલાએ કહ્યું, તેણે ઈન્દિરા ગાંધી અને હકસરના અવાસભામાં ૩૮૮૦ માંથી ૨૯૧ બેઠક એવામી લીગને મળી. ૯૮ ટકા જનું અનુકરણ કર્યું. મલ્હોત્રાએ માની લીધું. એવી રીતે રકમ મેળવી મતદારએ શેખ મુજીબનું નેતૃત્વ સ્વીકાર્યું. આ અભૂતપૂર્વ વિજ- શકાય તે નગરવાલાને કયાંથી ખબર? એ કોણ છે? મલહોત્રાને થથી શેખ મુજીબ સમસ્ત પાકિસ્તાનના વડા પ્રધાન થવા જોઈતા આવા ટેલિફોન સંદેશાઓ અગાઉ મળ્યા હોવા જોઈએ. આવો સંદેશે. હતા. યાહ્યાખાન અને ભૂતને કોઈ વાતે આ સ્વીકાર્ય ન હતું. યાહ્યા- પહેલે જ હોય તો અવાજ ઓળખે અને તેના આધારે ૬૦ લાખ ખાને વાટાઘાટ કરી. શેખ મુજીબે સ્વતંત્ર બંગલા દેશની માગણી જેવી રકમ અજાણી વ્યકિતને સેપે એ ન બને. આ રકમ કોની કરી જ ન હતી. તેમણે લશ્કરી દર હટાવી લોકતંત્રના અમલની છે? સ્ટેટ બેંકને ચેપડે જમે છે? હોય તે કોને નામે? નગરવાલાને જ માગણી કરી હતી. યાહ્યાખાને દગો દીધો. વાટાઘાટને નામે એકરાર એરેબિયન નાઈટ્સની કથા જેવો છે. તેમાં સત્યને રણકાર ૭૦ થી ૮૦ હજારનું લશ્કર પૂર્વ પાકિસ્તાનમાં ઉતાર્યું અને અચા- નથી, કૃત્રિમતા છે. નગરવાલા સામેના કેસમાં મલહોત્રા મુખ્ય
Page #163
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૬-૧૯૭૧
પ્રબુદ્ધ જીવન
દીધું છે અને ઉદ્યોગમાં પડયા છે. ફીટટાઈટ નટસ બેલ્ટસ કુ. નામની શરૂ કરી જે આજે એક સફળ અને વિક્સતી કંપની છે. છતાં તેઓ શેરબજારના પ્રમુખસ્થાને ચૂંટાયા તે યોગ્ય થયું છે. કારણકે શેરબજાર ક્રેકટીમાંથી પસાર થઇ રહ્યું છે. વાયદાને વેપાર બંધ છે ત્યારે, તેમની શકિત અને કુનેહને બજારને લાભ મળે તે માટે તેમની ચૂંટણી થઈ છે. શ્રી કાન્તિલાલ ઈશ્વરલાલ જેઓ પણ શેરબજારના પ્રમુખ ચૂંટાયા હતા, તેમની પેઠે ભાઈ લાલદાસ પણ જૈન સમાજના એક શકિતશાળી વ્યકિત છે. શ્રી ઘનશ્યામભાઈ ઓઝા
છેલ્લી લોકસભાની ચૂંટણીમાં, રાજકોટ વિભાગમાંથી, સ્વતંત્ર પક્ષના પ્રમુખ શ્રી મીનુ મસાણીને હરાવી, શ્રી ઘનશ્યાભાઈ ઓઝા ચૂંટાયા તે તેમની લોકપ્રિયતા બતાવે છે. આ બેઠક, ચારપક્ષી મેરચાએ પ્રતિષ્ઠાની બેઠક બનાવી હતી અને પિતાનું બધું બળ તેના ઉપર કેન્દ્રિત કર્યું હતું. શ્રી આઝા, સૌરાષ્ટ્ર ગુજરાતના યોગ્ય પ્રતિનિધિ છે. દી જાહેર જીવન અને પ્રજાસેવાથી આદરણીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. સૌરાષ્ટ્ર ધારાસભાના ૧૯૪૮ થી ૫૬ સુધી સભ્ય અને છેલ્લાં પાંચ વર્ષ પ્રધાન હતા. ત્યાર પછી બે વર્ષ મુંબઈ ધારાસભાના સભ્ય હતા. પછી ૧0 વર્ષ લોકસભાના સભ્ય રહ્યા. કેટલીક અગન્યની કમિટીના સભ્ય અથવા ચેરમેન રહ્યા છે. રાજકીય ક્ષેત્રે વિશાળ કામગીરી ઉપરાંત સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે બહોળો અનુભવ છે. ગુજરાત અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેનેટ અને સિન્ડીકેટના વર્ષોથી સભ્ય છે. મજુર અને હરિજન પ્રવૃત્તિમાં તેમને ખાસ રસ છે. સંગીતને શેખ છે. વિદેશને બહોળા પ્રવાસ કર્યો છે. વર્તન માન કેન્દ્રિય પ્રધાન મંડળમાં ગુજરાતના તેઓ એક માત્ર પ્રતિનિધિ છે. શ્રી ઘનશ્યામભાઈ પિતાની જવાબદારીભર્યા નવા સ્થાનમાં સફળતા પ્રાપ્ત કરશે તેમાં કોઈ શંકા નથી. તેમને આપણા અભિનંદન અને શુભેરછા છે.
ચીમનલાલ ચકુ ભાઈ
સાક્ષી હોવા જોઈએ. તેને બદલે એ કેસ પૂરો થયા પછી મલ્હોત્રાની ધરપકડ થઈ. મલ્હોત્રા શું ખુલાસે કરે છે તે જોવાનું રહે છે. તે પણ એકરાર કરી, સજા નોતરશે કે ગુન્હાને ઈન્કાર કરી, પુરાવો માગશે. મહોત્રા સામેના કેસનું જે થાય તે, પણ આ ભેદી ઘટનાની પૂરી, સ્વતંત્ર અદાલતી તપાસ (Judicial inquiry) નહિ થાય ત્યાં સુધી પ્રજાને સંતોષ નહિ થાય. આવી તપાસની માગણીનો અત્યારે તે શ્રી ચવ્હાણે ઈન્કાર કર્યો છે. તો પછી શંકાના વાદળ વિખરાશે નહિ. બજેટ
જેની આતુરતાથી રાહ જોવાતી હતી તે, ચૂંટણી પછીનું પહેલું બજેટ, શ્રી ચવ્હાણે રજૂ કર્યું. તેને બહુ આવકાર મળ્યું નથી. ૨૨૦ કરોડના નવા કરવેરા નાખ્યા છે. કોઈને કરવેરા ભરવા ગમતા નથી તે કારણે બજેટને આવકાર ન મળે તે સમજી શકાય છે, પણ કરવેરા નાખવા છતાં આવકાર મળે એવું ગયા વર્ષનું ઈન્દિરા ગાંધીનું બજેટ હતું. રાહત આપવી જોઈએ ત્યાં રાહત આપી હતી અને બહુ સમજણપૂર્વક, ભાર, ઉપાડી શકે એવી રીતે કરવેરા નાખ્યા હતા. રામાજવાદની બહુ વાતે પછી, આ બજેટમાં સમાજવાદની દિશામાં લઈ જતાં કોઈ અસરકારક પગલાં નથી. રાબેતા મુજબના (on traditional line) કરવેરા છે. દેખીતી રીતે, પૈસાવાળા ઉપર વધારે બોજો પડે છે. પણ સામાન્ય માણસ ઉપર ઓછો બોજો નથી પડે. એ ખરું છે કે પ્રમાણિક હશે તેવા ધનવાની સંપત્તિ ઓછી થશે અને તેટલે દરજજે સંપત્તિની અસમાનતા ઓછી કરી એમ કહેવાય. એ પણ ખરું છે કે પ્રમાણિક હશે એવાઓને મોટી આવક હોય તો પણ બચત ઘણી ઓછી રહેશે. તેટલે દરજજે આવકની અસમાનતા ઓછી કરી એમ કહેવાય. પણ અસામાનતા સાચી રીતે ઓછી કરવી હોય તો, ઉત્પાદન વધે, રોજી મળે, સામાન્ય માણસની આવક વધે, મોંઘવારી ઓછી થાય, તેવા પગલાં લેવા જોઈએ. એ બજેટમાં તેવા પગલાં ઓછા દેખાય છે. લાંચરૂશ્વત ઓછી થાય, રાજતંત્ર કાર્યક્ષમ ( efficient ) બને, ઉડાઉ ખર્ચ ઘટાડે, સરકારી તંત્રમાં પ્રજાના નાણાંને દુર્ભય ( waste ) અટકે–આ બધું થવાને બદલે, આવાં અનિષ્ટો વધતાં દેખાય છે. કોઈ અર્થશાસ્ત્રીની દષ્ટિએ નહિ પણ એક સામાન્ય જન તરીકે બજેટની જે છાપ પડી તે જણાવું છું. એમ કહેવાય છે કે બહુ વધારે પડતા કરવેરા હોય તો કામ કરવાની પ્રેરણા (incentive ) ન રહે, કરચોરી વધે, કાળાં બજાર વધે. આમા સત્ય છે. પણ હકીકતમાં સમાજમાં નવી દષ્ટિ આવે તો જ એ અનિષ્ટો દૂર થાય. ગમે તે ભેગે અને માર્ગે પૈસે મેળવો કે સંપત્તિ વધારવી તેવી તૃષ્ણા રહે ત્યાં સુધી આવા અનિષ્ટ રહેવાનાં અને વધવાનાં. જીવનની જરૂરિયાતો ઓછી કરી, સાદાઈથી રહેવું અને ખોટા ખર્ચા બંધ કરવા અને કાળાં નાણાંના જેરે, લખલૂટ ખાટા ખર્ચા કરવા તે સમાજને દ્રોહ છે એવી ભાવના જાગવી જોઈએ. મહારાષ્ટ્ર ધારાસભાના એક સભ્ય શંકરરાવ માહિતેને ત્યાં લગ્નપ્રસંગે જે બન્યું અને તે પ્રસંગે શ્રી ચવ્હાણ અને બીજા નેતાઓ હાજર રહે, તે અક્ષમ્ય બનવું જોઈએ. શ્રી લાલદાસ જમનાદાસ વોરા
શ્રી લાલદાસ જમનાદાસ વોરા મુંબઈ શેરબજારના પ્રમુખ ચુંટાયા તે માટે તેમને અભિનંદન આપું છું. તેમના પિતા શ્રી જમનાદાસ ખુશાલદાસ સ્થાનકવાસી સમાજના સેવાભાવી કાર્યકર્તા હતા. તેમની પેઢી જમનાદાસ ખુશાલદાસની કુ. શેરબજારની આગેવાન પિઠી છે. ભાઈ લાલદાસને શેરબજારનું ઊંડું જ્ઞાન છે. દેશના અર્થતંત્રમાં શેરબજારનું શું સ્થાન હોવું જોઈએ તેના તેઓ અભ્યાસી છે. લગભગ ૧૫ વર્ષથી લાલદાસે શેરબજારમાં સીધું કામકાજ છોડી
“ચૂંટણી થઈ ગઈ : હવે શું?”
વસંત વ્યાખ્યાનમાળા
(શ્રી મુંબઈ જૈન યુવક સંઘની ત્રીજા વર્ષની વરાંત વ્યાખ્યાન- માળા આ વરસે એપ્રિલની ૧૨, ૧૩, ૧૪ અને ૧૫-એમ ચાર દિવસ તાતા ઓડીટોરીયમમાં યોજવામાં આવી હતી. આ ચારે દિવસ ભરચક હાજરી રહી હતી અને ચારે વકતાનો વિષય હતો:- “ચૂંટણી થઈ ગઈ. હવે શું?” લોકસભાની મધ્યાવધિ ચૂંટણીના સંદર્ભમાં ભિન્નભિન્ન દષ્ટિબિંદુ ધરાવતા વકતાઓએ ચૂંટણીના પરિણામેની જુદી જુદી રીતે સમીક્ષા કરી હતી. સ્વતંત્ર પક્ષના અગ્રણી મીનુ મસાણી, સ્ટેટ્સમેનના એક વખતના મંત્રી અને પીઢ પત્રકાર શ્રી પ્રાણ પરા, સંયુકત સમાજવાદી પક્ષના આગેવાન શ્રી એસ. એમ. જોશી અને મુંબઈ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર અને સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ વડા ન્યાયમૂર્તિ ડે. ગજેન્દ્રગડકર – અનુક્રમે ચારે દિવસના વકતાઓ હતી. દરેક ત્યાખ્યાનને અંતે રસપ્રદ પ્રશ્નોતરી થઈ હતી. સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઇ શાહ ચારે દિવસની સભાના પ્રમુખ રથાને હતાં. આ ચારે વ્યાખ્યાનની ટૂંકી નોંધ નીચે આપવામાં આવી છે. –તંત્રી)
શ્રી મીનુ મસાણું આપણે ચૂંટણીના પરિણામોની જો નિરાંત જીવે સમીક્ષા કરીએ તો જણાશે કે કુલ મતદાન થયું તેના ૪૩.૬૪ ટકા મતો –એટલે કે કુલ મતદારોના ૨૩.૯૧ ટકા મતો શ્રીમતી ગાંધીના પક્ષને મળ્યા. છે; અથવા, એમ કહી શકાય કૈ દર ચાર મતદારે એક જણે નવી કોંગ્રેસને મત આપ્યો છે. એટલે કે, એક લઘુમતી સરકાર અત્યારે રાજ્ય કરે છે.
વાસ્તવિક રીતે જોઇએ તે, આપણે ત્યાં જે રીતે ચૂંટણીઓ
'
Page #164
--------------------------------------------------------------------------
________________
૭૦
પ્રબુ
જીવન
તા. ૧૬-૬-૧૯૭૧
-
-
-
-
-
-
-
-
-
ઉંમતી તૂટવા લાઇ
ઉતા હતા કે
થઈને કોંગ્રેસ ના
થાય છે એ રીતે જ બિનકશાહી છે. ચૂંટણીની આનાથી વધારે લેકશાહીવાળી એવી બીજી ઘણી પદ્ધતિઓ છે. દાખલા તરીકે, એક પદ્ધતિ લીસ્ટ સિસ્ટમ કહેવાય છે. જેમાં મતદારે જુદી જુદી વ્યકિતઓને નહીં પણ એક પક્ષે ઊભા રાખેલા તમામ ઉમેદવારને સંયુકત મત આપવાનું હોય છે. દરેક પક્ષ પિતાના ઉમેદવારનું લીસ્ટજ બહાર પાડે ને આખેઆખા લીસ્ટને મતદાર પિતાને મત આપી શકે. આવી પદ્ધતિઓ ઓછી ખર્ચાળ હોય છે.
૧૯૪૮માં જયારે હું બંધારણસભાની ડ્રાફટિંગ કમિટી પર હતું, ત્યારે પણ મેં ચૂંટણીની આપણી ચાલુ પદ્ધતિ પર સખ્ત લડત આપી હતી. જે આપણે ત્યાં લીસ્ટની પ્રથા હોત, તે શ્રીમતી ઇન્દિરા ગાંધીને ૩૫૦ના બદલે ૨૫૦થી વધારે બેઠકો લોકસભામાં મળી ન હોત અને તે તેઓ કદાચ વડા પ્રધાન પણ ન હોત.
એક તો, શ્રીમતી ગાંધીની વ્યકિતગત પ્રતિભાને પ્રભાવ -પર્સનાલીટી કટ - ચૂંટણીમાં નાણાએ ભજવેલ ભાગ, અને કેન્દ્રમાં સ્થિર સરકાર રચાય તેવી લોકોની ઇરછા- ઉપરાંત લોકશાહી મરચા પાસે કૈઇપણ જાતના એકમતે ઘડેલા પ્રોગ્રામને અભાવ – આ કારણોને લઈને જ શ્રીમતી ગાંધીની જીત થઈ છે. મેં તો ત્રીજી જાન્યુઆરીએ જ્યારે કેટલાક એસ.એસ.પી.વાળાઓએ સંસ્થાકોંગ્રેસ તથા જનસંઘના પ્રમુખને સમજાવીને તેમનું ધાર્યું કરાવી લીધું ત્યારે જ માની લીધું હતું કે મોરચે ચૂંટણી હારી જ ગણે છે. એક પક્ષ તરીકે તેમ છતાં સ્વતંત્ર પક્ષ જોડાણમાં ન છૂટકે કાયમ રહ્યો હતે-“ન મામા કરતાં કાણે મા સારે” એમ સમજીને.
એક પરિણામ સારું આવ્યું છે કે હવે શ્રીમતી ગાંધીને કઈ પણ બહાનું બતાવવાપણું રહ્યું નથી. નવી સરકાર પ્રજને સંપૂર્ણ પણે જવાબદાર બની છે.
અત્યારે સરકાર પાસે બે મુખ્ય કાર્યો છે. એક તે, દેશમાં કાયદો ને વ્યવસ્થા સંપૂર્ણપણે જાળવવાનું અને બીજું દેશનું - તંત્ર ખેરવાઇ ન જાય તે જોવાનું. તેમાં પણ મુખ્ય બે વાત કરવાની છે: ભાવવધારાને રોકવાની અને બેકારી નિવારવાની.
આ બંને બાબતે– એક સાદી સમજની વાત છે તે પ્રમાણેઉત્પાદન વધારવા પર નિર્ભર છે. જેને માટે વધુ બચતે, વધુ
ડી રેઠાણ, સખ્ત પરિશ્રમ, હડતાળ નિવારણ – વગેરે માટે અનુકુળ એવી તકો ઊભી કરવી જરૂરી છે.
હવે પછીના બે વર્ષમાં જે આ બધું નહી બને તો આજે સિલેનમાં જે બની રહ્યું છે તે ભારતમાં પણ બનશે. શ્રીમતી ભંડારનાયકે જે વચનો ચૂંટણી વખતે આપ્યાં હતાં તે તેઓએ સિદ્ધ કરી બતાવ્યા નથી એટલે ત્યાં આંતરિક યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. આપણે ત્યાં પણ સરકાર જે તેની નીતિઓ બદલશે નહીં તે હવે પછીનાં બે વર્ષમાં કે જ્યારે ચૂંટણીમાં મળેલા વિજયની હોહા શમી ગઈ હશે અને હારતેરા સુકાઈ ગયા હશે અને ત્યારે પણ જે. ભૂખ અને બેકારી ચાલુ ને ચાલુ હશે, તે ભૂખ્યા લોકો ચેકસજ હિંસાને માર્ગ લેશે. શું આપણે એવી પરિસ્થિતિ પેદા થવા દૈવી છે
શ્રી પ્રાણુ ચોપરા - તામિલનાડુ અને તેલંગણને બાદ કરતાં બીજે બધે સ્થાનિક વગવાળા પક્ષો ખતમ થઈ ગયા છે. આ વખતે લોકોએ ગામડાંના નાગરિકોએ પણ–દેશના આર્થિક પ્રથાને ખ્યાલમાં રાખીને મતદાન કર્યું છે.
શ્રીમતી ઈન્દિરા ગાંધી ખૂબ સાવચેતીપૂર્વક દેશનું સુકાન સંભાળી રહ્યાં છે. તેઓ હાલ કોઈ ઉદ્દામવાદી પગલાં લેવા આતુર નથી તે તેમના વચગાળાના અંદાજપત્ર વખતના પ્રવચન પરથી અને પ્રધાનમંડળની રચના પરથી જણાય છે. સમગ્રપણે વિચાર કરતાં સરકારી નીતિઓમાં સહેજ ડાબી તરફનો ઝોક રહેશે. એમ થતાં શાસક પક્ષ હજીય અસ્તિત્વ ધરાવતાં જમણેરી બળાનો સાથ ગુમાવશે, પણ ડાબેરી બળે ને વધુ સાથ તેને સાંપડી રહેશે. *. સામાન્ય પ્રજાજન જાણે છે કે દેશના પ્રશ્નોને ઉકેલ તત્કાળ આવી
જવાને નથી. થોડાં વરમાં આ પ્રશ્નને ઉકેલ નહિ આવે તો પણ પ્રજા સરકારને ઉખેડી તે નહિ જ નાખે એમ મનાય. સામાન્ય મતદાર એટલો સુજ્ઞ છે કે સરકાર પક્ષે આ પ્રશ્નોના નિવારણ માટે પ્રમાણિક પ્રયાસો થયા છે કે નહિ, તે તે જોશે.
શ્રી એસ. એમ. જોશી ચૂંટણી વખતે કેટલાક લોકોએ કહ્યું કે “ઈન્દિરા ગાંધી રાઈ હૈ, નઈ રોશની લાઈ હ.” આ નવી રોશનીના કિરણે ગરીબની ઝૂંપડી સુધી કયારે પહોંચશે એ હું કહી શક્તો નથી. વાસ્તવમાં, આપણે વિચારવાને આ તરીકે જ ખરો નથી. દેશને માટે કોઈ એક વ્યકિતનું મહત્વ નથી. વ્યકિત મહાન હોઈ શકે, પણ આખરે એની શકિતઓની મર્યાદા હોય છે. આપણને જો સાચેસાચ લોકતંત્રમાં શ્રદ્ધા હોય અને તંત્ર દ્વારા દેશની ગરીબી દૂર કરવી હોય તે લોકજાગૃતિ દ્વારા, લોકશિક્ષણ દ્વારા જ આ કામ થઈ શકે. આ કામ પાયાનું છે. - ૧૯૬૭માં અવિભાજીત કોંગ્રેસની બહુમતી તૂટવા લાગી ત્યારે જ
સ્વ. ડો. લોહીયા કહેતા હતા કે બધા સમાજવાદી પક્ષોએ એકત્ર ઘઈને કોંગ્રેસની સામે દેશને માટે વિકલ્પી સરકાર રચી શકે એ મજબુત પક્ષ બનાવવું જોઈએ. આમ તો બધા પક્ષો દેશનું ભલું કરવાની તમન્ના રાખે છે પણ ભલું કઈ રીતે થશે તે વિશે મતભેદો પ્રવર્તે છે. આમ તે અમારા સંયુકત સમાજવાદી પક્ષમાં પણ મતભેદો છે. કેટલીક બાબતે વિષે હું પણ મારાં સહકાર્યકરો સાથે સહમત. ન હતો તે માટે પણ બહુમતી નિર્ણય માથે ચડાવ પડ્યો હતો.
' આપણે જાણીએ છીએ કે પં. નેહરુ અને સરદાર પટેલ વચ્ચે પણ કેટલાક મતભેદે હતા. પરંતુ વર્ધામાં ગાંધીજીએ જ્યારે પં. નેહરુને પોતાના વારસદાર તરીકે જાહેર કર્યા ત્યારે (હું તે સભામાં 'હાજર હત) તેમણે કહ્યું હતું કે અત્યારે ૫. નેહરુ મારી વાત માનતા નથી, પરંતુ “he will speak my language after my death.”
- આજે સમય ઝડપથી બદલાતું જાય છે. જેના વિચાર, જની વયવસ્થા હવે ચાલશે નહીં. જે ક્રાંતિ લાવવી હશે તે લોકોની શકિત જગાવવી પડશે. ગાંધીજીએ લોકોની શકિત જગાવવાનું મહાન કાર્ય કર્યું ત્યારે આઝાદી આવી. બંગલા દેશમાં આજે એક અભૂતપૂર્વ વાત બની રહી છે. લોકશકિતનું આ જબરૂં આંદલન કઈ રીતે કચડી શકાવાનું નથી. આપણે ત્યાં પણ કરડે લેકે ગરીબ છે. સ્વાભાવિક રીતે જ એમને મોટી હોટલમાં રહેનારા ને પૈસાને વેડફી નાંખનારા અમીરોની ઈર્ષ્યા થાય છે. ગરીબેને પણ પોતાની સ્થિતિ સુધારવાની ઈચ્છા છે.
ચૂંટણી અને લોકસભા કઇ પક્ષ માટે ગરીબી હટાવવાનું સાધન નથી. ચૂંટણીની પણ અગત્ય છે. પણ ચૂંટણીમાં હારી ગયા એટલે સર્વસ્વ લુહૂંટાઇ ગયું એવું કાંઇ નથી. લોકજાગૃતિ વડે જ દેશની એકતા જળવાશે. હિસાવી તે કશું થશે નહિં. હું તો માનું છું કે ગાંધીજી જીવતા હતા ત્યારે તેઓ જેટલા Relevant હતા એથી પણ વધારે તે આપણા દેશ માટે આજે Relevant છે. ગાંધીજી કહેતા #: Work your way siently into the hearts of the
people."
ઇન્દિરાજીની જીત થઇ છે અને તેમની સરકાર Left-of the centre રહેશે એ વાત સાચી છે. આપણે ત્યાં જેવી ગરીબી છે એને લઈને દેશની કેઇપણ સરકાર એનજ રહે. કેટલાક લોકો માને છે અને મેં છાપામાં વાં. તે પ્રમાણે શ્રી મસાની પણ આ જ પ્લેટફોર્મ પરથી એમ કહી ગયા કે બે વર્ષમાં ઈન્દિરા ગાંધી કશું કરી નહીં બતાવે તે બળવો થશે. હું એમ કહું છું કે જો એવું બનવાનું હોય તો અત્યારથી જ એવી તૈયારી કરવી જોઈએ કે જેથી તેમ બનું અટકાવી શકાય અને આપણને પાછળથી નિરાશ ન થાય. કારણકે દેશને પ્રાણપ્રને ગરીબીનું–બેકારીનું નિવારણ એજ છે. પછી તે ઈદિરાજી
Page #165
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૬-૧૯૭૧
કરે કે બીજું કોઈ કરે. એટલા જ માટે સમાજવાદમાં વિશ્વાસ રાખનારી તમામ સમાજવાદી પાર્ટીઓનું સંગઠન કરવાનું અમે વિચારી રહ્યાં છીએ. આપણને ઇન્દિરાજી સફળ ન થાય તેમાં રસ નથી; પણ જો તેઓ નિષ્ફળ જાય તો આપણી પાસે વિકલ્પ તૈયાર હોવા જોઇએ. એટલે નવી કોંગ્રેસને મોટી બહુમતિ મળી તેનાથી મને તો કોઇ પણ જાતની ચિન્તા કે ભય નથી.
પ્રબુદ્ધ જીવન
આજે પૂર્વના તમામ આડ્રો-એશિયન દેશોમાં એક નવા જ પ્રકારની જાગૃતિ આવી રહી છે. સમાજવાદ શબ્દ આપણે ત્યાં એક રાજકીય લેબલ બની ગયો છે, જેના વિના કોઇની દુકાને માલ વેચાતો નથી. પણ માત્ર સમાજવાદી કહેવડાવવાથી સમાજવાદી ક્રાન્તિ આ દેશમાં આવવાની નથી. ઉજળા કપડા પહેરવાવાળા પૈસાદારા કરતાં મેલાં કપડાવાળા ગરીબ વધારે ઇમાનદાર છે એમ હું મારાં અનુભવ પરથી કહું છું. થાાંક જ વખત પર લાકસભાનાં સભ્યોનું દૈનિક મચ્છુ ા. ૩૧થી રૂા. ૫૧ કરી નાંખ્યું. શ્રી મસાનીએ એના વિરોધમાં ઠરાવ પેશ કર્યો તેા બહુમતીએ ઉડાવી દીધા. હવે આમાં સમાજવાદ કર્યાં આવ્યો? શા માટે કોઈપણ માણસને બેફામ ખર્ચ કરવાની છૂટ હોવી જોઇએ? ખર્ચ પર સીલીંગ મૂકવીજ જોઇએ. તે જ દેશમાં બચતરોકાણ વધી શકે. ગરીબા આ વાતા મેટ નારાં લગાવવાથી નહીં સમજે, પણ આપણા આચરણથીજ સમજશે.
ડૉ. ગજેન્દ્ર ગડકર
મારાં મિત્ર શ્રી સી. સી. (ચીમનલાલ ચકુભાઈ શાહ) મને છેલ્લા ત્રણ વરસથી તમારી આ વ્યાખ્યાનમાળામાં આવવાનું કહ્યા કરતાં હતાં. પરંતુ અનુકૂળતા પ્રાપ્ત થતી નહોતી. આ વખતે અનુકૂળતા પ્રાપ્ત થઇ, અને મારાં એ પરમમિત્ર પ્રત્યેના મારો ધર્મ બજાવવા હું આજે અહીં આવ્યો છું. આપ જાણો છે તેમ રાજકારણથી હવે હું તન અલિપ્ત છું. એક સામાન્ય નાગરિક તરીકે જ હું આપની સમક્ષ ચૂંટણી પહેલાંના બનાવા અને હવે પછી બનનારા સંભવિત બનાવા વિષે મારાં વિચારો રજૂ કરીશ.
૧૯૪૭માં આપણને રાજકીય આઝાદી મળી ત્યારે આપણને લાગ્યું કે આપણા મામ પ્રશ્નોનું નિરાકરણ હવે હાથવેંતમાં છે. પરંતુ રાજકીય આઝાદી એ સાધ્યુ નથી; માત્ર સાધન છે. રાજકીય આઝાદી દ્વારા આપણે સામાજિક ન્યાયની પ્રાપ્તિ કરવાની હતી,
૧૯૫૧માં આપણું બંધારણ ઘડાઇ ગયું અને પહેલી કોંગ્રેસ સરકાર કેન્દ્રમાં તેમજ રાજ્યોમાં આવી ત્યારથી ૧૯૬૪ સુધી આપણે ત્યાં નેહરુ યુગ હતો.
પં. નેહરુના સમય દરમ્યાન આપણે જે સિદ્ધિઓ મેળવી છે તેના પ્રત્યે આપણે દુર્લક્ષ કરી શકીએ નહીં. આપણા દેશમાં લોકશાહીના મૂળ ઊંડા નંખાયા હેય તો તે નહેરુના કારણે છે. અનેક દેશી રાજ્યોનું વિલીનીકરણને સરદાર વલ્લભભાઇના પ્રયાસો દ્વારા દેશની એકતા સધાઈ એ એક બીજી સિદ્ધિ છે. એક મહાન દેશ તરીકે ભારતે પેાતાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ત્રીજી વાત એ છે ૐ Judiciary નું ગૌરવ પ્રસ્થાપિત થયું. અને ચાથું ઔદ્યોગિક ક્ષેત્રે પંચવર્ષીય યોજનાઓ દ્રારા પ્રગતિના મંડાણ થયાં.
આમ છતાં જે થવું જેઇનું હતું અને ન થયું એવી પણ કેટલીક બાબતો બની. એક તો, કોંગ્રેસ પક્ષને absolute સl હાવાને કારણે દેશમાં ભ્રષ્ટાચાર પાંગરતો ગયો. અને પક્ષની નેતાગીરીમાં Complacency આવા લાગી. આઝાદી અગાઉ જે વચના આપવામાં આવ્યા હતા અને સામાન્ય પ્રજાજનમાં જે આશાઓ જન્મી હતી તે નિષ્ફળતામાં પરિણમી. વચનો અને આચરણ વચ્ચે નું અંતર વધતું રહ્યું. બીજું લેાકશાહીમાં જે Federal Conventions સ્થપાવા જોઇએ તે સ્થપાયા નહીં. નેહરુની પ્રતિભા એવી સર્વોપરી હતી
આધુિ
૭૧
કે વિરોધ પક્ષને સત્તા પ્રાપ્ત કરવાની કોઇ તક નહીં રહી અને પરિણામે વિરોધ પક્ષામાં એક પ્રકારની નિરાશા પેદા થઇ.
૧૯૬૪ થી ૧૯૬૭ ના ગાળા દેશમાં હિંસાના અતિક્રમણના ગાળો હતો. ઠેરઠેર કોમી રમખાણે અને જાત-પ્રાંતના ઝઘડા ચાલતાં રહ્યાં.
૧૯૬૭ની ચૂંટણીઓ હું માનું છું કે દેશમાં સૌ પ્રથમ “મુકત ચૂંટણીઓ” હતી. સામાન્ય માણસ કોંગ્રેસના રાજ્યથી અસંતુષ્ટ હતા અને પરિણામે અર્ધ ભાગના રાજ્યોમાં બિનકાગ્રેસી સરકારો અતિત્વમાં આવી. જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર કાયમ રહી—પણ ઘટેલી બહુમતી સાથે.
૧૯૬૭ પછી પાટલીબદલુઓના યુગ શરૂ થયો. Crossing of floors અને Toppling of Governments જેવા શબ્દોની ભારતે અંગ્રેજી સાહિત્યને પહેલી જ વાર ભેટ આપી.
ત્યારપછી ૧૯૬૯માં કોંગ્રેસનું વિભાજન થયું અને ૧૯૭૧ની ચૂંટણીમાં પ્રજાએ નવી કોંગ્રેસને સંપૂર્ણ બહુમતી આપીને એક શાણપણવાળું પગલું લીધું છે. આજે રશિયા કે અમેરિકા જેવા દેશા પણ ભારતની અવગણના કરી શકે એમ નથી-બલ્કે, તેઓ પણ આપણા પ્રત્યે હવે માનની નજરે જુવે છે. કારણકે આપણે ત્યાં એક સ્થિર અને મજબૂત સરકાર સત્તામાં આવી છે.
જો કે સ્થિર સરકાર કેંન્દ્રમાં હોવી એ પણ, મેં આગળ જણાવ્યું છે તે પ્રમાણે, એક સાધન છે-સાધ્ય નથી. આપણુ સાધ્ય તે દેશની એકતા અને ગરીબી-બેકારી નિવારણ છે. આપણી સરકારે હવે તરત જ એ દિશામાં કામે લાગી જવું જોઇએ કે જેથી દેશના સામાજિક અને આર્થિક માળખામાં ઝડપી પરિવર્તન આણી શકાય. આપણે ત્યાં મજબૂત અને તંદુરસ્ત Federal પ્રણાલિકાએ પ્રસ્થાપિત થવી જોઇએ. તેના માટે બંધારણમાં કઇ મેટા ફેરફારો કરવાની જરુર નથી. હમણાં હમણાં લોકો બંધારણમાંથી “મૂળભુત અધિકારો”ની કલમ નાબૂદ કરવાનું કહી રહ્યાં છે. પરંતુ હું માનું છું કે બંધારણના હેતુ એવા હતા કે મૂળભૂત અધિકારો અને વિશાળ જૈનસમુદાયનું હિત એ બે વચ્ચે બને ત્યાં સુધી ઘર્ષણ પેદા થવા ન દેવું જોઈએ. પરંતુ જો એવું ઘર્ષણ અનિવાર્ય બને તો મૂળભુત અધિકારને જતો કરવો જોઇએ અને લોકોનું હિત જળવાવું જોઇએ.
આજે આપણા દેશમાં સંકુચિત નાતજાતની, પેટા ન્યાતની, પ્રાંતવાદની, મનોવૃત્તિએ ફૂલીફાલી છે. હું દેશનાં ખૂણેખૂણે ફર્યા છું ને મેં મરાઠી માણસે જેયાં છે, ગુજરાતી ૉયાં છે, પંજાબી કે તામીલ તેલુગુ જોયાં છે પણ કયાંય મને કોઈ ભારતીય જોવા મળ્યો નથી, ધર્મના અવલંબન પર ઘડાયેલું નાતજાતનું માળખું એ સમાજની એકતાને તોડી નાંખે છે; સમાજનું તે એક નંબરનું દુશ્મન છે. હું પોતે કોઇપણ રૂઢિગત અર્થમાં ધાર્મિક રહ્યો નથી. દેશની એકતા માટે જુદી જુદી વફાદારીઓનું Harmonious જોઇએ, સંસ્કૃતમાં જેને માટે સમન્વય એવા શબ્દ છે.
synthesis ac
સ્વ. ડૉ. આંબેડકરે બંધારણસભામાં કરેલા પ્રવચનમાંથી એક સુંદર અવતરણ ટાંકીને હું મારૂં વકતવ્ય પૂરૂ કરૂં છું.
kk
.........Political democracy cannot last unless there lies at the base of it social democracy."
tr
.........On the 26th of January 1950, we are going to enter into a life of contradictions. In politics we will have equality and in social and economic life we will have inequality. In politics we will be recognising the principle of one man one vote and one vote one value. In our social and economic life, we shall, by reason of our social and economic structure, continue to deny the principle of one man one value. How long shall we continue to live this life cf contradictions? How long shall we continue to deny equality in our social and eroi.omic life? If we continue to deny it forilong, we will do so only by putting our political democracy in peril. We must remove this contradiction at the earliest possible moment or else those who suffer from inequality will blow up the structure of political democracy which this Assembly has so laboriously built up." સંકલન : સુબાધભાઈ એમ. શાહ
Page #166
--------------------------------------------------------------------------
________________
૭૨
બુદ્ધ જીવન
એ ધારણવાળુ બજેટ
લાસભાની ચૂંટણીમાં શાસક કોંગ્રેસ પક્ષને જબરદસ્ત બહુમતી મળી એ પછી ઈન્દિરા ગાંધીની સરકારને અસાધારણ સત્તા અને પ્રતિષ્ઠા સાંપડયાં છે. આથી એની જવાબદારી પણ વધી છે. એટલે શ્રી, યશવંતરાવ ચવ્હાણ પાસેથી સૌ હિંમતભર્યા અંદાજપત્રની અપેક્ષા રાખતા હતા. એ અપેક્ષાને સંતોષે એવું અંદાજપત્ર શ્રી. ચવ્હાણે રજૂ કર્યું છે. દુનિયાના કોઈ પણ અંદાજપત્રની દરખાતા વિવાદાસ્પદ બનવાની: તુછ્યુ તુઅે મતિભિન્ના. એટલે શ્રી, ચવ્હાણની દરખાસ્તો વિષે પણ ઉગ્ર મતભેદો પ્રવર્તે" એ સ્વાભાવિક છે. શ્રી. ચવ્હાણના બજેટથી થનારા નુકસાનની વાત કરતાં પહેલાં તેમની ત્રણ સિદ્ધિઓ તરફ ધ્યાન દોરવું જોઈએ :
(૧) વિકાસલક્ષી કાર્યો માટેની ફાળવણીમાં એમણે મેટો વધારો કર્યો છે.
(૨) લગભગ ૨૧૨ કરોડ રૂપિયાના કરવેરા નાખવાની હિંમત તેમણે બતાવી છે.
(૩) એમના પક્ષની આર્થિક ફિલસૂફી અનુસાર એમણે એવા કરવેરા નાખ્યા છે. જે મોટે ભાગે ઉપલા ૧૦ ટકા જેટલા લોકો ઉપર જ પડે છે.
શ્રી. ચવ્હાણની આ સિદ્ધિઓ સામે કેટલીક ત્રુટિઓ પણ છે. આમાંની એક સૌથી મોટી નબળાઈ વિષે સૌથી પ્રથમ ધ્યાન દોરવું જોઈએ. તે એટલા માટે કે આ વિષે સરકાર એની નીતિ નહીં બદલે તો પ્રજાની નૈતિક કરોડરજજુ નબળી પડશે. પગારમાં પણ ‘ન’
આઝાદીની સંધ્યાએ રજૂ થયેલા લિયાકત અલી ખાનના બજેટને બાદ કરતાં છેલ્લાં ૨૫ વર્ષમાં ખાનગી સાહસની દુનિયામાં, ધંધાદારી વર્ગમાં અને મેનેજરોમાં સૌથી વધુ ચિંતા ફેલાવવાનું માન શ્રી. ચવ્હાણના હમણાં ૨જૂ થયેલા ૧૯૭૧ - ૭૨ માટેના બજેટને જાય છે. શ્રી. ચવ્હાણના બજે≥ પહેલી જ વાર સીધાસાદા નોકરિયાતોને અને ધંધાદારીઓને ‘આન’નાં નાણાં પગારના એક ભાગ તરીકે મેળવવા માટે વિચારતા કર્યા છે. આ બજેટ નાના અને મેોટા ઉદ્યોગપતિઓને નવું સાહસ કરતાં પાછા પાડે છે, મેનેજરોને કાળાં નાણાં ભણી વાળે છે. આમ ક્રેટલીક દષ્ટિએ સાહસિક અને વિકાસલક્ષી હોવા છતાં શ્રી. ચવ્હાણનું બજેટ કાળાં નાણુનું માળખું ઊભું કરે એવી શકયતા છે.
૧૯૭૧ - ૭૨ ના વર્ષના અંદાજપત્રમાં ગયા વર્ષના કરવેરાના હિસાબે કુલ આવક ૫,૫૮૬ કરોડની થશે. તેની સામે કુલ ખર્ચ ૫,૯૮૩ કરોડ રૂપિયાનો થશે, આમ બજેટમાં ૩૯૭ કરોડ રૂપિયાની ખોટ બતાવવામાં આવી છે. આ ખાધ પૂરી કરવા માટૅ ૨૧૨ કરોડ રૂપિયાના નવા કરવેરા નાખવામાં આવ્યા છે. ૩૪ કરડ રૂપિયા સીધા કરવેરા દ્વારા અને ૧૭૮ કરોડ રૂપિયા આડકતરા કરવેરા દ્વારા ઊભા કરવામાં આવશે. રાજ્યોના ૪૧ કરોડ રૂપિયાનો ફાળા બાદ કરતાં કેન્દ્ર સરકારને ૧૭૧ કરોડની આવક થશે. એટલે કે ૨૨૬ કરોડ રૂપિયાની ખાધ રહેશે. આ ખાધ ડેફિસિટ ફાઈનાન્સિંગથી એટલે કે નોટો છાપીને પૂરી કરવામાં આવશે.
કેન્દ્રના વિકાસખર્ચમાં ૧૯૭૧ - ૭૨ માં ૨૮૨ કરોડ રૂપિયાને વધારો કરવામાં આવ્યા છે; જ્યારે બીનવિકાસ ખર્ચમાં ૨૫ કરોડ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. સરવાળે કેન્દ્રના કુલ ખર્ચમાં ૨૫૭ કરોડ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
ઉદ્યોગોને મૂઢ માર જો કે કંપનીઓ ઉપર ઉપરછલ્લી નજરે કોઈ ખાસ કરવેરા નાખવામાં આવ્યા નથી; પણ આ બજેટે ઔદ્યોગિક વિકાસ માટે
8
તા. ૧૬-૯-૧૯૭૧
ઉદ્યોગા પોતાની કંપનીમાંથી જ વધુ રોકાણ માટે જે નાણાં ઊભાં કરતા તે નાણાંના પ્રવાહને ક્ષીણ કરી નાખ્યો છે. ભારતમાં છેલ્લાં ૨૦ વર્ષથી લગભગ સાત ટકાને હિસાબે જે ઔદ્યોગિક વિકાસ થયો તેની પાછળ ડેવેલપમેન્ટ રિબેટની સગવડ, ટૅક્સ હોલીડે અને ખાસ ઉત્તેજન આપવા જેવા ઉઘોગની યાદી જેવી જે સગવડો હતી તે હવે નહિવત કરવામાં આવી છે.
આટલી જ ચર્ચાસ્પદ એ વાત છે કે આ બજેટમાં વર્ષે ૧૫ હજારથી વધુ કમાતા નોકરિયાતો, મેનેજરો, ધંધાદારીઓ, વગેરે પરના કરના સરચાર્જ ૧૦ ટકાથી વધારીને ૧૫ ટકા કરવામાં આવ્યો છે. ૧૫ લાખથી વધુ મિલકત ધરાવનાર પરનો વાર્ષિક મિલકતવેરો આઠ ટકાનો થયો છે. વ્યકિતની બાબતમાં એક લાખથી થોડી પણ વધુ મિલકતવાળા ઉપર પણ હવે મિલકતવેરો પડશે.
આડકતરા કર દ્વારા, શ્રી. ચવ્હાણે લગભગ ૧૮૦ કરોડ રૂપિયા ઊભા કરવાનું નક્કી કર્યું છે. પેટ્રેલ, તૈયાર કપાં, સિગારેટ, સાબુ પ્રેશર કૂકર, વગેરે પર આબકારી જકાત નાખવામાં કે વધારવામાં આવી છે. સૂકા મેવા, લવિંગ, મેટરના સ્પેરપાર્ટસ, માનવસર્જિત રેષાઓ અને ખેતીનાં ટ્રેકટરો ઉપરની આયાત - જકાત વધારવામાં આવી છે. આમ જોઈએ તો, શ્રી. ચવ્હાણના બજેટમાં મુખ્ય બીજો મધ્યમ વર્ગ અને શ્રીમંત વર્ગ ઉપર નાખવામાં આવ્યો છે. સમાજની તન્દુરસ્તી માટે જોખમ એવા પ્રચાર કરવામાં આવે છે કે કંપનીઓ ઉપર આ બજેટમાં નજીવા ભાર નાખવામાં આવ્યો છે. આ ઉપરછલ્લી ટીકા ગેરરસ્તે દારવનારી છે. ખરી વાત એ છે કે આ બજેટે ભારતમાં છેલ્લાં વીસેક વર્ષથી જે ઢબે ઔદ્યોગિક વિકાસ થઈ રહ્યો હતો તેને એક ગુપ્ત ફટકો માર્યો છે. આને પરિણામે, મેાટા અને નાના બન્ને ઉદ્યોગા માટે વિનાકારણ નાણાંની ભીડ સરજાશે અને નવું સાહસ કરવાના ઓછાને રસ રહેશે—ખાસ કરીને, વ્યકિતદીઠ મિલકતવેરો એક લાખ રૂપિયાથી વધુ મિલકત ઉપર જઈને ઊભા રહ્યો છે ત્યારે.
કંપનીઓ ઉપરના વેરા અેટલું જ ચિંતાજનક પગલું મેનેજરોની અને ધંધાદારીઓની આવક પર જે વેરો વધાર્યો છે, તે છે. પાંચ હજારનો પગાર અને એક હજારની સગવડ એ બન્ને મળૌ કુલ ૬ હજારની પગાર-સગવડ મર્યાદા ઊભી કરી છે તે ઉપરછલ્લી દષ્ટિએ વાજબી લાગે છે; પણ જે લોકો કરોડોનાં કારખાનાંઓની જવાબદારી લઇને બેઠા હોય તેમના હાથમાં આ મર્યાદાને પરિણામે મહિને, આવક્વેરો ભર્યા પછી, માત્ર ૧૨૦૦થી ૧૫૦૦ રૂપિયા રહે ત્યારે કરચોરી કરવાનું મન સીધાસાદા માણસાને પણ થાય. આ પરિસ્થિતિ, માર્ગે મન, સૌથી વધુ ચિંતાજનક છે, જે સમાજમાં, મેનૅજરો, ઇજનેરો અને ધંધાદારીઓ સારી રીતે રહી શકે નહિ અને કાળાંબજારિયા, દાણચારો અને પ્રધાનોની ખરી આવકમાં કોઇ મર્યાદા ન હોય તે સમાજની તન્દુરસ્તી લાંબા વખત ટકી શકે નહિ.
આ કરતાં ય આટલી જ અગત્યની વાત બજેટની વ્યૂહરચનાની છે. આપણે ત્યાં, દર બજેટે નાણાંપ્રધાનો વધુ ને વધુ એક વિષમ ચક્રમાં સાતા જાય છે. આ વિષચક્ર આમ સરજાય છે: ગરીબ દેશમાં આર્થિક વિકાસ કરવા હોય તે વિકાસલક્ષી કાર્યો માટે વધુ ને વધુ ખર્ચ કરવા પડે. વધુ ખર્ચ કરો એટલે અંદાજપત્રમાં વધુ ખાધ રહે. આ ખાધ દૂર કરવાના બે મુખ્ય ઉપાયો હોય છે: કરવેરા વધારવા અથવા ખાધપૂરક પદ્ધતિથી એટલે deficit financing દ્વારા નાણાં ઊભાં કરવાં. ખાધપૂરણ એટલે સાદી લેાકભાષામાં કહીએ તો નોટો છાપીછાપીને પૈસાની જોઇતી ચૂક"
Page #167
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૬-૧૯૭૧
પ્રબુદ્ધ જીવન
વણી કરવી. હદની બહાર જ્યારે ખાધપુરણ થાય ત્યારે ભાવે ફુગાવો થવા માંડે એ સાદી વાત તે દરેકે નાણાપ્રધાન સમજે છે
એટલે એ પાપ બને એટલું ઓછું કરવું જોઈએ એ પ્રકારની એમની પિતાની ફરજનું ભાન એમને હાય જ છે પણ તેમ છતાં ય એમની દશી
जानामि धर्मम् न च मे प्रवृित्त : ।
TTTTઘર્મન્ ર ને નિવૃત્તિ : 1 જેવી હોય છે. શું કરવું જોઇએ તે હું જાણું છું પણ તે કરી શકો નથી. શું ન કરવું જોઈએ તે પણ જાણું છું પણ અટકી શકતો નથી.) અને નાણાપ્રધાન બેફામપણે ખાધપૂરણ કર્યું જ જતા હોય છે. એનું સૌથી મોટું કારણ એ હોય છે કે જયારે કેંઈ પણ નાણામંત્રી એક રૂપિયા વધુ કર ઉઘરાવવાની વાત કરે ત્યારે ભારે શોરબકોર મચી જાય છે. પણ જ્યારે એ એક રૂપિયો ખાધપૂરક પદ્ધતિથી ઊભા કરવાની વાત કરે ત્યારે કે ઈ ઉહાપોહ કરતું નથી એટલે સ્વાભાવિક રીતે જ નાણાપ્રધાને વિરોધપક્ષના તેમજ પોતાના પક્ષના વિરેધની બીકે ખાધપૂરણ તરફ વધુ ને વધુ ઢળતા હોય છે. શ્રી. ચવ્હાણે પિતાના અંદાજપત્રમાં રૂા. ૨૨૬ કરોડની ખાધ આજથી જ બતાવી દીધી છે. પણ વર્ષ પૂરું થતાં એ ખાધ રૂ. ૩૫૦ કરોડથી રૂા. ૪૦૦ કરોડ સુધી પહોંચી જાય તે સંભવ છે. પરિણામે ભાવોને ફુગાવે જોર પકડશે.
ચીલા ચાતર્યા નથી ફુગાવાનું એક અગત્યનું પરિણામ એ આવતું હોય છે કે જેમ ફેંગા વધે તેમ સરકારને પિતાને ખર્ચ પણ વધે. કેન્દ્રીય અને રાજ્ય સરકારે બન્નેનાં ખર્ચ સાથે ગણી લઇએ તે દર વર્ષે એ ખર્ચ લગભગ રૂ. ૮,૫૦૦ કરોડ જેટલું થતું હોય છે. ભાવમાં પાંચ ટકા વધારે થાય તે પણ સરકારનું ખર્ચ રૂા ૪૦૦ કરોડ જેટલું વધી જાય અને પરિણામે સરકારની ખાધ પણ વધતી જાય. એટલે દર વર્ષે બજેટ વખતે માટી ખાધ જ વરતાયા કરે. એમાંથી બચવા જેમ ખાધપૂરણ વધુ કરે તેમ બજેટની ખાધ વધતી જાય, અને બજેટની ખાધ વધતી જાય તેમ ખાધપૂરણ વધતું જાય. આવું વિષચક્ર આપણે ત્યાં છેલ્લાં પંદર વર્ષથી ચાલ્યા કરે છે. આપણા ફુગાવાની પાછળ કરવેરા નહિ, પણ ખાધપૂરક પદ્ધતિ છે. આની વિષમતા એ છે કે આ બધી ધમાલ આયોજન અને બીજાં વિકાસલક્ષી કામ માટે કરવામાં આવે છે અને છતાં એ કામ માટે વપરાતાં નાણાંની ખરી કિંમત તે ઘટતી જ જાય અને આયોજનમાં કરવા ધારેલાં કામે પૂરી થતાં નથી. કહેવાને મુદ્દો એ છે કે સારા કામ માટે પણ ખાધપૂરક પદ્ધતિ - અમર્યાદિત ખાધપૂરક પદ્ધતિ - વજર્ય ગણાવી જોઈએ. પણ કમનસીબે શ્રી. ચવ્હાણે આ બાબતમાં જૂની ઘરેડે ચાલ્યા છે. આ
- બિલાડીની ડોકે કોણ ઘંટ બાંધે?
શ્રી. ચહાણ કેંગ્રેસ પક્ષના ખાસ ટેકેદારો એવા શ્રીમત ખે તેની શેહમાં તણાયા છે તે એક બીજી કમનસીબી છે. દરેક પંચવર્ષીય યોજનામાં ખેતી તેમ જ સિંચાઈ માટે કુલ ખર્ચના પાંચમાં ભાગ જેટલી રકમ સામાન્ય રીતે ફાળવવામાં આવતી હોય છે. અત્યાર સુધીના આયોજનની વીસ વર્ષ દરમ્યાન આથી લગભગ ૬,૫૦૦ કરોડ રૂપિયા ખેતીના વિકાસ માટે ખર્ચવામાં આવ્યા છે. આટલી મોટી રકમ ખેતી અને સિંચાઈ પાછળ ખર્ચાય એમાં કોઈ બેટું નથી. ખેતી તે આપણા અર્થતંત્રને પામે છે. આ રોકાણના પરિણામે ખેતીમાંથી ઉત્પન્ન થતી વાર્ષિક આવક આજે લગભગ રૂા. ૨૦,૦૦૦ કરોડ સુધી પહોંચી ગઈ છે. આમ છતાં, આ આવકના એક ટકા જેટલી રકમ પણ કરવેરા તરીકે ઉઘરાવાતી નથી.
ખેતીમાં રોકાયેલા લોકો પાસેથી વધુ કરવેરા ઉઘરાવવા જોઈએ એ વાત સૌ સ્વીકારે છે પણ આ વાતને અમલ કરવા કોઈ તૈયાર નથી. ભારતના બંધારણની રૂએ ખેતી ઉપર કરવેરા ઉઘરાવવાને અધિકાર રાજ્ય સરકારોને છે-કેન્દ્ર સરકારને નહીં. આથી આ પ્રશ્ન વધુ ગુંચવાય છે કારણ કે મોટા ભાગના રાજ્યોના પ્રધાન અને મોટા ભાગના ધારાસભ્યો શ્રીમંત ખેડૂત હોય છે. એટલે ખેતી પાસેથી વધુ ફાળે લેવાની વાતે સૌ કરે પણ હકીકતમાં તે દિવસે દિવસે એ ફાળે ઓછા થતા જાય છે. પરિણામે સરકારની વિકાસલક્ષી તેમ જ અન્ય પ્રવૃત્તિઓ માટે જોઈતાં નાણાં ઊભા કરવાને લગભગ બધે ભાર દેશની માત્ર ત્રીજા ભાગની શહેરી વસતિ ઉપર આવી પડે છે. ખેતીમાં રેકાયેલી બે - તૃતિયાંશ જેટલી વસતિ કરવેરાની જવાબદારીમાંથી સાવ બાકાત રહે છે. આ સ્થિતિ લાંબે વખત ટકી શકે નહિ.
ટાળી શકાય તે દંભ - શ્રી. ચવ્હાણના બજેટ સામે મારે મોટામાં મોટો વાંધો એ છે કે તે બે મોઢાવાળું બજેટ છે. કરવેરા દ્વારા નાણાં ઊભાં ન કરીએ ને વિકાસને રામરામ કરવા જોઈએ એ વાત હું સ્વીકારું છું. વધુ કરવેરા સામે વિરોધ કરવાનું આર્થિક દષ્ટિએ તાર્કિક નથી. પણ કરવેરા એવી રીતે નાખવા ન જોઈએ કે જેને લઈને ભારતના નાગરિકોને બે જુદી જુદી લાકડીએ હાંકવામાં આવે. સાચી વાત એ છે કે આ બજેટ પ્રમાણે ભારતની પ્રજાના બે વર્ગ છે: એક વર્ગ છે મારાતમારા જેવા શહેરી નાગરિકોને અને બીજો છે પ્રધાન અને શ્રીમંત ખેડૂતોને, સમાજવાદ લાવવા માટે સંયમ મારે - તમારે પાળ, પણ પ્રધાનોને એ બંધનમાંથી સાવ મુકત રાખવા. આમ, બે ધારણવાળું આ બજેટ છે. શ્રી. ચવ્હાણે એમના બજેટ પ્રવચનમાં કહ્યું: “હું મક્કમપણે માનું છું કે કરવેરાનાં સાધનને એવી રીતેં ઉપયોગ કરવો જોઈએ કે જેથી મોટા પગાર આપવાનું અશકય બને, કેમકે આવા પગાર સમાનતાવાદી સમાજનાં ધોરણો સાથે સુસંગત નથી.” આમ કહી, તેમણે પગારદારે, મેનેજર અને ધંધાદારીઓની આવકો પર ભારે કરવેરા નાખ્યા. મેનેજરોની મુસાફરીના ભથ્થા ઉપર પણ તેમણે સારે એ કપ મૂકો. ચીનમાં જોવા મળે છે તેમ, વડા પ્રધાનથી માંડી સામાન્ય મજૂર સુધીના સૌ એકસરખાં કપડાં પહેરવાના હોય તે શ્રી. ચવ્હાણની નીતિને આપણે હૃદયપૂર્વક વધાવી લેવી જોઈએ. શ્રી. ચવ્હાણે પ્રધાનની ગુપ્ત રાગવડે, પ્રવાસ ખર્ચાઓ વગેરે વિશે મૌન સેવી, પિતાની સમાનતાવાદની વકીલાતને એક ટાળી શકાય તેવા દંભમાં ફેરવી નાખી. ઘેડા સમય પહેલાં, માજી ઈન્કમટેકસ કમિશનર શ્રી. એન. દાંડેકરે એવી ગણતરી કરી હતી કે જો પ્રધાનોને મળતાં મેટાં મકાને, નેકરો, પટાવાળાએ, એરકન્ડીશન્ડ ગાડીએ, વીજળી, પાણી, ફર્નિચર અને મિજબાની-ભથ્થાને ગણતરીમાં લઈએ તો દરેક પ્રધાનની ખરી આવક દર મહિને ૪૦ હજાર રૂપિયા જેટલી થાય છે. (હમણાં જ આપણા ઉગ્ર સમાજવાદી પ્રધાન શ્રી. બહુગુણાએ કબૂલ કર્યું કે કેટલાક પ્રધાનનું માત્ર સ્થાનિક ટેલિફોનનું ખર્ચ મહિને ત્રણ હજારથી વધુ છે.) આમ, આપણા પ્રધાનની આવક મેટી કંપનીના મેનેજર કરતાં લગભગ ત્રણ ગણી છે. પ્રધાનને ૧૦ હજાર રૂપિયાની આવક થાય એ સામે મને ખરેખર કોઈ વાંધો નથી. મારો મુદ્દો એટલે છે કે આ આવક પર, મારી અને તમારી આવક પર જેટલા કરવેરા છે તેટલા કરવેરા પડવા જોઈએ.
આવી જ લહેર શ્રીમત ખેડૂતોને છે. શ્રી. ચવ્હાણના બજેટે આ બે વર્ગને સ્પર્શ કરવાની હિંમત નથી કરી અને અર્થ એ થયે કે આપણે ત્યાં એક નવા રાજવી વર્ગ ઊભા થઈ રહ્યો છે. એ કરતાં ય વધુ સ્ફોટક વસ્તુ એ છે કે, આવે રાજકીય દંભ કાયદા પાળના નાગરિકના નહિ પણ નકસલવાદીઓના હાથ મજબૂત
૧૧-૬-૭૧
વાડીલાલ ડગલી સાભાર સ્વીકાર આદર્શ ગૃહસ્થાશ્રમ: લેખક: સ્વ. છોટાલાલ જીવનલાલ માસ્તર વિશ્વવંદ્ય'. પ્રકાશક: શ્રી દેવચંદ્રજી પ્રકાશન મંદિર - લંબડી (સૌરાષ્ટ્ર) કિંમત રૂા. ૧-૦૦.
ઉપાસના: રચયિતા તથા પ્રકાશક: શ્રી બંસીલાલ કાંતિલાલ શાહ (ખંભાતવાળા) ૧૫, નવનિધાન, જૈન દેરાસરની પાસે, દાલતનગર રેડ નં. ૯, બોરીવલી - પૂર્વ મુંબઈ - ૬૬, કિંમત - ૯૦ પૈસા.
આપમેળે વહેરાતાં અકસ્માત : પ્રકાશક અને પ્રાપ્તિસ્થાન: શિશુવિહાર, કૃષ્ણનગર, ભાવનગર, કિંમત ૦-૩૦.
ભકતકવિ શિવજીભાઇ દેવશી - મગનબાબા સ્મરણ - માધુરી: પ્રકાશક : શ્રી શિવજીભાઇ કલામંદિર ટ્રસ્ટ, - ઉત્તરાધ્યયન - સૂત્ર: એક પરિશીલન. લેખક ડૉ. સુદર્શનલાલ જૈન: પ્રકાશક: સેહનલાલ જૈન ધર્મ પ્રચારક સમિતિ, અમૃતસર, પ્રાપ્તિસ્થાન: પાર્શ્વનાથ વિદ્યાશ્રમ, શોધ સંસ્થાન, વારાણસી - ૫, કિંમત: રૂા. ૨૫-૦૦.
શ્રીમદ્ અને ગાંધીજી: (પ્રતિભા પરિચય): સંગ્રાહક શ્રી પુણ્યવિજ્યજી (જજ્ઞાસ), પ્રકાશક: સ્વ. નગીનદાસ ગિરધરલાલ શેઠની મિલકતના ટ્રસ્ટીઓ વતી શ્રી. જમનાદાસ પી. શેઠ, પ્રાપ્તિસ્થાન: ભેગીલાલ ગિરધરલાલ શેઠ, ૩૪, મેરબી હાઉસ, ગોવા સ્ટ્રીટ, કેટ, મુંબઈ - ૧. પિસ્ટેજ ૦-૧૫. - શ્યામ સુધારસ: સંપાદક : શ્રી ઉજજવળકુમારી આર્યાજી, પ્રકાશકપ્રાપ્તિસ્થાન: સમતાબેન મથુરાદાસ. કિંમત: વિના મૂલ્ય.
Page #168
--------------------------------------------------------------------------
________________
૭૪
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૬-૧૯૭૧
પ્રિય
પ્રબુદ્ધ
જતાનો
છે એમ
* સ્વ. પરમાનંદભાઈની શેકસભાને ટૂંકા અહેવાલ છે શ્રી મુંબઈ જૈન યુવક સંઘ અને અન્ય તેત્રીશ સંસ્થાઓના દર્શન આપે. તેમની ગુણગ્રાહકતા આપણા જીવનમાં ઉતારવી જોઈએ.” ઉપક્રમે તા. ૨૩-૪-૭૧ ના રોજ સાંજના ૬ વાગ્યે, ભારતીય વિદ્યા- શ્રીમતી પૂર્ણિમાબહેન પકવાસાએ કહ્યું કે “તેઓ મારા મુરબી ભવનના ગીતા હોલમાં સ્વ. પરમાનંદભાઈ કુંવરજી કાપડિયાના તાજે- અને વડીલ તો હતા જ પરંતુ તે મારા પરમ મિત્ર હતા. મિત્રતરમાં નીપજેલા અવસાન અંગે શોક પ્રદર્શિત કરવા એક જાહેર
ભાવે ઘણો ગહન વિષયો અવારનવાર અમારી વચ્ચે ચર્ચાતા હતા.
તેમણે ભલે કોઈની કંઠી બાંધી હતી પરંતુ ઘણાં બધાને તેમણે શેકસભા બેજવામાં આવી હતી ત્યારે શ્રોતાઓની હાજરીથી ગીત
પિતાની કંઠી બંધાવી હતી. તેઓ સાહિત્યરસિક અને સૌંદર્યનાં હોલ ચિક્કાર ભરાઈ ગયા હતા. પ્રમુખસ્થાને શ્રી ચીમનલાલ
ઉપાસક હતા અને નીડરતાની મૂર્તિ રામા હતા.”. ચકુભાઈ શાહ હતા.
શ્રી રતિભાઈ જેઠારીએ કહ્યું “કે હું તેમના પરિચયમાં આવ્યો સભાની શરૂઆતમાં પ્રસંગોચિત બે ભજન ગવાયા પછી સંઘના ત્યારે સમાજના એક બંડખેર યુવકના મને તેમનામાં દર્શન થયાં. મંત્રી શ્રી ચીમનલાલ જે. શાહે મુખ્ય મુખ્ય આશ્વાસન
બાળદીક્ષા, વિધવા વિવાહ અને અયોગ્ય દીક્ષા અને સામાજિક અનિ.
એના નિવારણ માટે એ જમાનામાં જે ભેગ આપવો પડતો હતો સંદેશાઓને લગતા પત્રોને સાર અને બાકીના સંદેશાઓની
તેની આજે તમને કલ્પના પણ નહિ આવે - એ વખતના તેમના નામાવલી વાંચી સંભળાવી હતી.
કાર્યને હું સાક્ષી છું, કેમકે ત્યારે અમે ખભેખભા મિલાવીને કાર્ય ત્યાર બાદ પ્રમુખસ્થાનેથી શ્રી ચીમનભાઈએ પોતાના વકત- કરનાર સાથીઓ હતી. આજે આપણામાં જે શિથિલતા આવી વ્યમાં જણાવ્યું હતું કે શોકસભામાં આટલા મેટા પ્રમાણમાં હાજરી છે તે આપણે ખંખેરી નાખવી જોઈએ. તેમના રસ્તે ચાલવા કયારેય જોવા મળતી નથી. આ હાજરી જ તેમની લોકપ્રિયતાની
માટે આપણને ઈશ્વર બળ અને પ્રેરણા આપે.”
- પારાશીશી સમાન છે અને યુવક સંઘ, પ્રબુદ્ધ જીવન તેમ જ '
શ્રી કાંતિલાલ પારેખે કહ્યું કે “ભલે તેમને એકેય પુત્ર નહોતે
પરંતુ જે કોઈ પૂછે તેને હું કહું છું કે, જેટલા સંસ્કારવાંચ્છ વ્યાખ્યાનમાળાની લોકપ્રિયતાને સમગ્ર યશ શ્રી પરમાનંદભાઈને
યુવાને છે તે બધા જ તેમના પુત્ર છે. તેમણે જૈન સમાજને જ નહિ ફાળે જાય છે એમ કહીએ તો અતિશયોકિત કરી નહિ ગણાય. પણ સમગ્ર માનવ સમાજને અમૂલ્ય એવા સંસ્કારોનું પ્રદાન કર્યું છે.” યુવક સંઘમાં તેમણે મને ખેંચ્યો હતો. તેઓ જન્મે વણીક હતા ' તેમના સૌથી નાની દીકરી શ્રી ગીતાબહેન પરીખે કહ્યું કે, “આવે , પરંતુ પ્રકૃતિથી બ્રાહ્મણ હતા. બુદ્ધિગમ્ય વસ્તુ ન હોય એવી વસ્તુ સમયે મારે માટે બોલવું અત્યંત મુશ્કેલ છે, છતાં બોલ્યા વગર
રહેવાનું નથી” પછી એમણે ગળગળે અવાજે કહ્યું કે “કુદરતની તરફ તેઓ કદિ આકર્ષાતા નહિ. પિતાના જીવનમાં બુદ્ધિની ભૂમિકા
કેવી વિચિત્રતા છે કે આ જ હોલમાં મેં ભાઈને મારા લગ્ન ઉપર જ તેઓ ચાલતા. સમાજના ઉત્કર્ષ કેમ થાય તેમાં જ તેમને
પ્રસંગે એક સ્વરુપે જોયેલા .. અને આજે બીજા સ્વરુપે - નિરાકાર ખાસ રસ હતું એટલે તેઓ ખરા સમાજસુધારક હતા. સમાજને રૂપે - જોઉં છું. જીવનનાં આ બેઉ પાસાં–હર્ષ ને શોક -ને સમભાવે અચકા આપવામાં તેઓ માનતા હતા, પરંતુ તેમની પ્રકૃતિમાં
સ્વીકારવાનું ભાઈના જીવન દ્વારા અમે શીખ્યા હતા. ભાઈ કદી દ્વેષ નહોતો. તેમના વિચાર, વાણી અને વર્તનમાં સૌમ્યતા હતી.
અમને સીધે ઉપદેશ આપતા નહીં. એમનું જીવન - અને હવે એમનું
મૃત્યુ જ - અમને બધું કહી રહ્યાં છે. એમના મંગલ મૃત્યુને જોતો ટૂંકમાં કહીએ તે તેઓ સૌજન્યમૂર્તિ હતા. જ્ઞાનગંગા વહાવવા પાછળ
રેલા કાવ્ય દ્વારા હું એમને અંજલિ આપું છું.” એમ કહીને પિતાના જીવનના અંત સુધી સતત તેઓ પ્રયત્નશીલ રહ્યા. પરમાનંદ- ગીતાબહેને એક સુંદર વ - રચિત કાવ્ય સંભળાવ્યું જેનો મુખ્ય ભાઈએ મને લખો અને બોલતે કર્યોએ રીતે મારા ઉપર તેમને ભાવ હતો - અનહદ ઉપકાર છે.”.
મૃત્યુ ના જીંદગી - અંત, મૃત્યુ અમૃત મંગલ!” શ્રી શાન્તિલાલ હ. શાહે કહ્યું કે “પરમાનંદભાઈ જુવાનીમાં છેવટે શ્રી મનુભાઈ ગુલાબચંદ કાપડિયાએ કહ્યું કે “તમે ગાંધીજીના રંગે રંગાયા હતા. બાળદીક્ષા, અયોગ્ય દીક્ષા, વિધવા સૌએ આટલી મોટી રાંખ્યામાં હાજર રહી અમારા કસ્બી પરમાનંદ
ભાઈને જે અંજલિ આપી છે તે અમારા માટે ચિર - સ્મરણીય વિવાહ અને દેવદ્રવ્યના પ્રશ્ન અંગે બીજાને ખેફ વહોરીને પણ
બની રહેશે. અને મને તે આજના આયોજન ઉપરથી એમ લાગે ઘણી હિંમતથી તેઓ આગળ ચાલતા હતા. અંગત મિત્રોને પણ
છે કે તેઓ અમારા જ નહિ, પણ આપ સર્વના કુટુમ્બી હતા, તેઓ તેમની ભૂલ વિષે સંયમથી પણ દઢપણે કહી શકતા હતા. ત્યાર બાદ પ્રમુખસ્થાનેથી રજુ થયેલે નીચે પ્રમાણેનો પ્રસ્તાવ સત્ય, શિવ, સુંદરમ એ તેમની દષ્ટિ હતી. મૈત્રી કરવાની અને તેને પસાર કરવામાં આવ્યો હતો :ટકાવી રાખવાની તેમના જેવી કળા મેં કયાંય જોઈ નથી.”
“શ્રી મુંબઈ જૈન યુવક સંઘ અને અન્ય સંસ્થાઓના ઉપ. શ્રી વાડીલાલ ડગલીએ કહ્યું કે “તેઓએ કોઈની કંઠી પહેરી કમે જેલ આ જાહેર સભા શી પરમાનંદભાઈ કુંવરજી
કાપડિયાના તા. ૧૭-૪-૭૧ ને દિવસે થયેલ અચાનક અવસાન નહોતી. તેઓ કંઠીમુકત હતા. ગમે તેવી વાત હોય પણ તેમને
પ્રત્યે ઊંડા દુ:ખ અને ખેદની લાગણી પ્રદશિત કરે છે. ગળે ઉતરે તેટલું જ તેઓ સ્વીકારે - એટલે તેઓ સ્નેહવાદપ્રિય,
શ્રી પરમાનંદભાઈ મુંબઈ જૈન યુવક સંઘના પ્રણેતા શાસ્ત્રવાદપ્રિય, ધર્મવાદપ્રિય હતા. તેમનામાં સૌમ્ય નિર્ભયતા
હતા અને તેની પ્રવૃત્તિઓ મારફત ૪૦ વર્ષથી તેઓએ જૈન જેને હતી - તીખી નિર્ભયતા નહિ. કોઈ સાથે તેમને દ્વેષ નહોતે. ગુજ- તર સમાજમાં પ્રગતિશીલ વિચારોના પ્રવાહથી સતત જ્ઞાનગંગા રાતી ગદ્ય તેમના લખાણમાંથી ભરપૂર મળે. આવા માણસો વિરલ
વહેતી રાખી હતી. પ્રબુદ્ધ જીવન અને પર્યુષણ પર્વ વ્યાખ્યાનહોય છે.”
માળા તેમના વિશિષ્ઠ વ્યકિતત્વથી લોકપ્રિય અને પર્વ સમાન બન્યા શ્રી. કે. પી. શાહે કહ્યું કે “માણસે જીવન કેવું જીવવું અને કેવું
હતા. શ્રી પરમાનંદભાઈ સૌજન્યમૂર્તિ, સહૃદયી અને ઉદાર હતા, ઘડવું તે પિતાના હાથની વાત છે અને તેને જીવતો જાગતે પુરાવો
' તેઓ સત્યનિષ્ઠ અને નીડર પત્રકાર હતા, રાષ્ટ્રપ્રેમી હતા અને સ્વ. પરમાનંદભાઈનું જીવન હતું. માનવીના ગુણના તેઓ ખરા
આઝાદીની લડતમાં તેમણે જેલ ભેગવી હતી. પરીક્ષક હતા.”
“તેમના અવસાનથી જે ખેટ પડી છે તે પુરી શકાય તેમ નથી. * મુંબઈના શેરીફ શ્રી શાદીલાલજી જેને કહ્યું કે “તેમના વિચારોમાં આ સભા તેમના કુટુંબીજનો પ્રત્યે પિતાની હાર્દિક સહાનુસરળતા, સ્પષ્ટતા અને નિખાલસતા હતી. તેમની બેટ ભૂતિ દાખવે છે અને શ્રી પરમાનંદભાઈના આત્માને ચિરશાનિત
પ્રાથે છે.” પુરાવી અતિ મુશ્કેલ છે. તેઓ ચન્દ્રની ચાંદની જેવા હતા. આવી
ત્યારબાદ હાજર રહેલ સૌ ભાઈબહેનોએ બે મિનિટ ઊભા જૈફ ઉંમરે પણ તેમનામાં બીલકુલ આળસ નહોતી. ગમે તે
રહીને મૌન પાળ્યા બાદ સભા વિસર્જન થઈ હતી. કામ માટે બોલાવે ત્યારે હસ્તે વદને હાજર હોય અને સાચું માર્ગ
સંકલન: શાન્તિલાલ ટી. શેઠ
Page #169
--------------------------------------------------------------------------
________________
તા. ૬-૧-૧૯૭૧
પ્રબુદ્ધ વન કચ્છીવીશા ઓસવાળ દેરાવાસી જૈન મહાજનના નવા મકાનનો ઉદ્ઘાટન સમારંભ - સેમવાર તા. ૧૭ મી મેના રોજ ઉપરોકત સંસ્થાની મહાજન- મળ્યો છે અને શૈક્ષણિક ક્ષેત્રે પછાત ગણાતી કચ્છી કોમ પણ આજે વાડીના ભવ્ય મકાનને ઉદ્ઘાટન સમારોહ ઉજવવામાં આવ્યો હતે. પિતાની કોમનાં ડૉકટરો, વકીલ, નાત, એન્જિનિયરો, શિક્ષણ આ સમારંભના પ્રમુખ જૈન સમાજના આગેવાન શ્રી. ચીમનલાલ કારો અને ઉદ્યોગપતિઓ પેદા કરી શકવાને ભાગ્યશાળી બની છે. ચકુભાઈ શાહ હતા અને ઉદ્ઘાટક કરછી સમાજના અગ્રગણ્ય કાર્ય- ઉપરની એકતાની વાતને અનુલક્ષીને સમારંભના પ્રમુખ શ્રી. કર નેતા શ્રી ખીમજી માડણ ભુજપુરીયા હતા અને મુખ્ય મહેમાન ચીમનલાલ ચકુભાઈ શાહે પ્રમુખસ્થાનેથી કહ્યું હતું કે, ધાર્મિક, તરીકે કચ્છી સમાજના ગાંધીવાદી વૃદ્ધ આગેવાન અને જેમને - આધ્યાત્મિક, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રમાં તમારી સંસ્થા જે ક૨છી સમાજમાં કેળવણીનાં બીજ રોપનાર કહી શકાય એવા શ્રી વેલજી ઉત્તમ કાર્ય કરી રહી છે તે માટે તમને જેટલાં અભિનંદન આપ્યું ભાઈ લખમશી નપૂ હતા.
તેટલા ઓછાં છે. પરંતુ હવે સમય ઝડપભેર પલટાઈ રહ્યો છે અને ચીંચબંદર જેવા ગીચ લત્તામાં રૂપિયા ત્રેવીસ લાખને જો તેની સાથે આપણે ડગ નહિ માંડીએ તે આપણે બહુ પાછળ ખ બાંધાયેલ આ ભવ્ય ઈમારતને, આપણાં દેશી રહી જવાને વારો આવશે. માટે મારી વિનંતિ છે કે આ ઉપરાંત રાજ્યના રાજ્યમહેલ જેવો રૂઆબ લાગે છે, અને એના ઉદ્ઘાટન હવે એક કામ કરવાની જરૂર છે કે ફકત સ્થાનકવાસી કે દેરાવાસી સમારંભે પણ જાણે કોઈ દેશી રજવાડાને ત્યાં લગ્નોત્સવ હોય કે માત્ર કચ્છી પણ નહિ, પરંતુ સમસ્ત જૈન સમાજની કોઈ પણ એવી ભવ્યતા સર્જી હતી. પ્રવેશદ્વારે ઢેલ, - નગારાના અવાજથી સંસ્થાના વિકાસ માટે અથવા બીજા કાર્યો માટે બધા સાથે મળીને મહેમાનોનું સ્વાગત થતું હતું. મકાનની આખી ૨ચના તથા કામ કરવું પડશે. અને એમ કરીને આખા જૈન સમાજની એકતા વિશાળ હોલની રચનાનું આયોજન પણ ધ્યાનાકર્ષક કરવામાં આવ્યું ઊભી કરવા માટે ભગીરથ પ્રયત્નો કરવા એ ખાસ જરૂરી છે. સ્થાનિક હતું. આ સમારંભમાં બીજી વિશિષ્ટતા એ જોવા મળી કે કચ્છની જે વાસીની સંસ્થાને સ્થાનકવાસીઓ, દેરાવાસીને દેરાવાસીએ, દીગંબરને પ્રણાલી છે તે પ્રમાણે આ દિવસે પણ જાણે તેમને ત્યાં મેઘેિરા મહે- દીગંબરો તો લાખ રૂપિયા આજે આપે જ છે, પરંતુ જે સમગ્ર જૈન માને પધાર્યા હોય એવો તેમનામાંના દરેકના દિલમાં ઉત્સાહ જોવા સમાજની સંયુકત સંસ્થા છે તેની સાથે આપણું વર્તન હંમેશાં મળ્યો. પિતાના આગેવાનેમાં તેમને સંપૂર્ણ વિશ્વાસ અને તેના ઓરમાયું રહ્યું છે તેમ હવે ન બનવું જોઈએ. પ્રત્યે અંતરની આદરભરી લાગણી દર્શાવવાની વિશિષ્ટતા પણ આ આ ઉપરાંત તેમણે જણાવ્યું કે સમગ્ર જૈન સમાજની એકતા સમારંભમાં જોવા મળી. આટલી મોટી રકમ ભેગી કરવામાં પણ તો આવશ્યક છે જ, પરંતુ જૈન સમાજે અન્ય સમાજોના ગાઢ બહુ મુશ્કેલી નથી પડી, જ્યાં જઈએ ત્યાંથી આવકાર મળે અને સંપર્કમાં રહેવાની પણ એટલી જ જરૂર છે. જેમકે ખીમજીપ્રેમ સાથેનું ઉદાર દાન મળે - એવો અનુભવ તેમના કાર્યકરોએ કહ્યો. ભાઈ તથા સ્વ. જીવરાજભાઈએ બોમ્બે મ્યુનિસિપાલિટી જેવી
આ વાડીમાં પહેલે માળે વિશાળ હોલ છે તેને ઉપયોગ દરેક સંસ્થામાં પિતાની સેવાઓ આપી એથી અન્ય સમાજો સાથે પણ જાતના સમારંભે માટે કરવાનું વિચારાયું છે, જેથી આવકનું નિયમિત તેમને સંપર્ક ગાઢ રહ્યો અને તેમને એટલો પરિચય વધ્યો. સાધન બની રહે. બીજો માળ હોલ સાથે સંલગ્ન છે. ત્રીજા માળે આ તેમના વિશાળ સંપર્ક અને પરિચય લાભ પણ અન્ય અનેક મહિલા ઉદ્યોગગૃહ, તબીબી સહાય અને એવા અન્ય વિભાગે રીતે તમારા સમાજને મળ્યો હશે ! હું મારી જ વાત કરું, હું શરૂ થવાના છે. શાથે અને પાંચમે માળે ૭૬ જેટલી રૂમો બાંધવામાં ભગવાન મહાવીર કલ્યાણ કેન્દ્ર ચલાવું છું, તેમાં જૈનેતર તરફથી પણ આવી છે, જેને ઉપયોગ અતિથિગૃહ તરીકે એટલે કચ્છમાંથી તેમ જ દાનનો પ્રવાહ વહે છે અને એ કારણે આજ સુધીમાં ભગવાન ભારતની કોઈ પણ અન્ય ભાગમાંથી આવેલ કટુંબાને થોડા સમય મહાવીર કલ્યાણ કેન્દ્ર દુષ્કાળો તેમજ અતિવૃષ્ટિ તેમ જ ભૂકંપની સુધી મુંબઈમાં રહેવાની સગવડ આપવા માટે કરવાનું છે. ભોંય- આપત્તિમાં સપડાયેલા માનવીઓ માટે રૂપિયા પંદર લાખનું ખર્ચ કરી તળીયાની દુકાને તો પ્રથમથી ભાડે અપાયેલી છે જ.
શકર્યું છે. છી વિશા ઓસવાળ દેરાવાસી જૈન મહાજન કરછી સંસ્થાની આવી એકતા માટે આવા મેટા આયોજનને સફળતાજૈન સમાજની એક આગેવાન સંસ્થા છે, જેની મારફત - માંડવી,
પૂર્વક પાર પાડવા માટે કરછી જૈન સમાજના ને ફીરકાઓના
આગેવાને આપણાં અભિનંદનનાં અધિકારી બને છે. લાલવાડી, ઘાટકોપર વિગેરે સ્થળોએ અનેક ધાર્મિક, સામાજિક અને
શાન્તિલાલ ટી. શેઠ શૈક્ષણિક પ્રવૃત્તિઓ ચાલે છે. સંસ્થાદ્વારા રૂપિયા પંદર લાખના ખર્ચે બંધાયેલ, કચ્છી વીશા ઓસવાળ દેરાવાસી જૈન હાઈસ્કૂલ
શ્રદ્ધા #ક અને ૧૯૦૪ માં સ્થપાયેલ માતુશ્રી પુરબાઈ કન્યાશાળામાં આજે બે હજાર વિદ્યાર્થી - વિદ્યાર્થીનિઓ શિક્ષણ લે છે. અહિં નાત - જાત માનવજીવનના વિકાસમાં શ્રદ્ધા ઘણું જ અગત્યનું તત્વ છે. અથવા કેમ કે સાંપ્રદાયિક કોઈ ભેદ રાખવામાં આવેલ નથી.
શ્રદ્ધા વિના માનવ કોઇપણ જાતની પ્રગતિ સિદ્ધ ન કરી શકે, કચ્છી વીશા ઓસવાળ દેરાવાસી મહાજનની સ્થાપના ૧૮૭૫
માણસ ગમે તેટલો નાસ્તિક હોય તે પણ કશાકમાં તે શ્રદ્ધા રાખતો માં થઈ અને લગભગ એ જ અરસામાં કચ્છી સ્થાનકવાસી જૈન
જ હોય છે. આધુનિક યુગમાં માનવ કદાચ પ્રભુમાં શ્રધ્ધા ન ધરાવતે મહાજનની પણ સ્થાપના થઈ હતી. સ્થાનકવાસી મહાજને પણ હોય તેય વિજ્ઞાનમાં તો શ્રદ્ધા રાખતો જ હશે. શ્રદ્ધા વિના કશું જ સને ૧૯૯૩-૯૯ ના વર્ષો દરમિયાન ચીંચપોકલી ખાતે જગ્યા ખરી- પ્રાપ્ત થઈ શકતું નથી. દીને મહાજનવાડી બધી છે અને એ કામને બીજું નવું બાંધકામ શ્રદ્ધા એ આપણી સ્થાયી તેમ જ વફાદાર સહચરી છે. એ જ કરીને તેઓ પણ વિકસાવવાનો છે. આમ ફકત ધાર્મિક વિચારસરાગીનો.
આપણને પ્રતિકૂળ સંજોગોમાં આધારરૂપ બને છે. ઘોર નિરાશા અને પાયા પર અલગ અલગ રચવામાં આવેલ આ બન્ને સંસ્થા
અંધારામાં એ આપણને સહાય કરે છે. આપણી સtal (being)ને એ આજે સામાજિક અને વ્યવહારિક અને લગ્નાદિ બાબતમાં
ધીરજ અને સાંત્વન આપીને દુ:ખમાંથી ઉગારે છે. જ્યારે આપણે પણ એક જ્ઞાતિ તરીકેનો વ્યવહાર ચાલુ રાખ્યો છે.
નિરાશારુપ અંધકારથી ઘેરાઈ ગયા હોઈએ છીએ ત્યારે આપણે - કચ્છી જૈન સમાજના નસીબે તેમને વેલજીભાઈ જેવા અને
અંતરમાં એને ધીમે સાદ ઉઠે છે અને જીવનની વિષમતા સામે ખીમજીભાઈ જેવા આગેવાને મળ્યા છે અને તેઓ અનેક જૈન
ઝઝૂમવાનું નવું બળ આપે છે. જૈનેતર તેમ જ રાજકારણીય સંસ્થાઓ સાથે સંકળાયેલા હોઈ તેમની
આપણા જીવનનું લક્ષ્ય નક્કી કરનાર પણ શ્રદ્ધા જ છે. રચનાત્મક કામ અંગેની વિશાળ દષ્ટિને આ સમાજને પણ લાભ એ જ આપણી સમગ્ર પ્રવૃત્તિની શાસક તેમ જ દર્શક બની રે,
Page #170
--------------------------------------------------------------------------
________________
એ
પ્રભુ
માન્યતા, વિચારો અને કાર્યોદ્રારા આપણા ચારિત્ર્યને ઘડે છે. ચાવશી ભાવના સ્વ સિદ્ધિર્મતિ તારી જેવી જેની ભાવના તેવી તેની સિદ્ધિ. તિલક મહારાજને સ્વરાજ્ય પ્રાપ્ત કરવા માટે શ્રાદ્ધા હતી અને એટલે જ તે આત્માદ્ધાના બળે કેટકેટલી યાતના સહી શક્યા. પૂજ્ય ગાંધીજીને અહિંસા તેમ જ સત્યમાં શ્રદ્ધા હતી અને એ શ્રાદ્ધા જ એમના જીવનનું ધ્યેય પ્રાપ્ત કરવા માટે મેટામાં મોટો આધાર બની શકી. અનેક મહાપુરુષોના દઢ સંકલ્પાની ભીતરમાં આત્મશ્રદ્ધા જ રહેલી હોય છે અને એ શ્રદ્ધાદીપની યાતને અજવાળે જ જીવનમાં આગળ વધતા હોય છે.
ગમે તેવા દુ:ખમાં પણ એ શ્રાદ્ધા આશા, આનંદ અને શાન્તિ પ્રગટાવે છે. પુષ્પ કરતાં પણ એની સુવાસ વધુ મધુર છે. માનવજીવનની સફરમાં એ ધ્રુવતારકરૂપે માર્ગદર્શક બને છે, અને નિરાશારુપી આંધિમાં અટવાઈ પડતાં એ ઉગારી લે છે. શાર્ય, શકિત, સાધુતા, જૉમ, આત્મવિશ્વાસ અને હિંમત-એ સર્વ શ્રદ્ધાના જ વિવિધ પાસા છે.
અધ્યાત્મજીવનના વિકાસમાં પણ શ્રાદ્ધા જ પ્રથમ રાત બને છે. શ્રાદ્ધા ગુરુ બનીને સાધકને આગળ આગળ દોરે છે. આપણી શ્રદ્ધા જ પર રહેલા જ્ઞાનના રહસ્યમય અજ્ઞાત ક્ષિતિજનાં દ્વારા ખોલી આપે છે. સમાજને સદ્ધર બનાવનાર નીતિ, ધર્મ અને તત્વજ્ઞાન પણ એમાંથી જ બળ પ્રાપ્ત કરે છે. જયારે આપણે કોઇમાં પણ શ્રદ્ધા રાખીએ છીએ ત્યારે ખરેખર તો આપણે પ્રભુને જ પૂજતા હાઇએ છીએ. શ્રાદ્ધા જ આપણને અંતિમ સત્ય સાથે સાંકળે છે. આત્મશ્રાદ્ધા એ તે મેટામાં મેટું ઇશ્વરદત્ત વરદાન છે.
સ્વામી વિવેકાનંદ આત્મશ્રદ્ધાના પૂરા ઉપાસક હતા અને એમણે યોગ્ય જ કહ્યું છે: “માનવજાતના સારા ય ઇતિહાસમાં પુરુષોના જીવનમાં જો કોઇ પણ શકિત બળવાન હોય તે તે આત્મશ્રાદ્ધા જ છે. મહાન બનવાની ભાવના સાથે જન્મીનેજ તેઓ મહાન બા હાય છે.” શ્રાદ્ધાના સહારો જ સૌથી વધુ બળવાન છે.
માલતી ખાંડવાળા
શ્રદ્ધાંજલિ
ઋષિકેશ, દેવપ્રપ્રયાગ અનેં બદરીનાથની હિમાલયની યાત્રામાં સ્વનામધન્ય, અજાતશત્રુ ભાઇશ્રી પરમાનંદભાઈ સાથે રહેવાનો સુયોગ મનેં પ્રાપ્ત થયેલ. એ વખતે તેમને નજીકથી જોવાનો મને મેકો મળ્યો. તેમનામાં ચિન્તનની ગંભીરતા, વિચારોની કોષ્ઠતા, રાષ્ટ્રભકિત, ગરીબા પ્રત્યે કણાભાવ-આવા અનેક નૈસગિક ગુણા હતા. હિમાલય પ્રત્યેની તેમની અગાધ નિષ્ઠાના કારણે, તેઓ કહેતા હતા મિયા નામ મધિરાન: તેમના જીવનમાં એક એવી ધારણા હતી કે ગંગાના પવિત્ર સ્ત્રોતની નજીક હિમાલયમાં જ જીવનની અંતિમ સ્થિતિ આવે. આવી ચર્ચા તેઓ અવારનવાર મારી સાથે કરતા હતા. તેમના એકાએક થયેલા અવસાનના કારણે મને અને અમારી હિમાલય એસ્ટ્રોલૉજિકલ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ-દેવપ્રયાગ સંસ્થાને જબરજસ્ત આઘાત લાગ્યો છે. એમના દ્વારા અમારા વિચારોને ખૂબ પાષણ મળતું રહેતું. તેઓ જેનું સંપાદન કરતા હતા તે ‘પ્રબુદ્ધ જીવન' દ્વારા અમે ખરેખર પ્રબુદ્ધ બની રહ્યા હતા. એમની ગેરહાજરી અમને જીવન પર્યંત ખટકશે, એ જીવન્મુલ મહાપુરૂષ હતા. પરમાત્મા તેમના પવિત્ર આત્માને શાંન્તિ અને તેમના કુટુંબીજનોને આ આઘાત સહન કરવાની શકિત આપે એજ પ્રાર્થના.
આચાર્ય પંડિત ચક્રધર જોશી, બદરીનાથ,
*
જીવન
તા. ૧૬-૬-૧૯૭૧
સ્વ. પરમાનંદુ કાપડિયા સ્મારક નિધિમાં આજ સુધીમાં ભરાયેલી રકમ
સ્મારક ફાળાનું લક્ષ્યાંક અઢી લાખ રૂપિયાનું રાખેલું છે. શ્રી પરમાનંદભાઈના વિશાળ મિત્રસમુદાય અને પ્રશંસક વર્ગ જોતાં આટલી રકમ ભેગી થવી મુશ્કેલ હોવી ન જોઈએ. ‘પ્રબુદ્ધ જીવન’ના વાચકો, વ્યાખ્યાનમાળાના સુજ્ઞ શ્રાતા, શ્રી મુંબઈ જૈન યુવક સંઘના શુભેચ્છકો અને બીજા મિત્રા દરેકે પોતાના યથાશકિત ફાળા આપવા જોઈએ. દરેક ભાઈ-બહેનને આગ્રહપૂર્વક મારી વિનંતિ છે કે ફ્કૂલ નહિ તે ફૂલની પાંખડીરૂપે પણ પાતાના ફાળા વિનાવિલંબે મોકલાવી આપી શ્રી પરમાનંદભાઈ પ્રત્યેનું પોતાનું ઋણ અદા કરે અને તેમને અનુરૂપ સ્મારક રચવામાં સહાયભૂત બને. લિ. ચીમનલાલ ચકુભાઈ
પરમાનંદ કાપડિયા સ્મારકનધિ વતી
12
૯૮,૪૫૨- અગાઉ પ્રગટ થયેલી રકમો ૨,૫૦૧/- શાહુ શ્રેયાંસપ્રસાદ જૈન ૧,૦૦૧/- એક સદ્ગૃહસ્થ તરફથી ૧,૦૦૧/- શ્રી નાણાવટી ચેરીટી ફેમિલી ફંડ ૧,૦૦૧/- શ્રી કાંતાબહેન કસ્તુરચંદ ઝવેરી ૧,૦૦૧/- શ્રી અરજણ એન્ડ દેવજી ખીમજી સાર્બનિક ટ્રસ્ટ
૧,૦૦૧/- શ્રી નવલમલ કુંદનમલ ક્રિોદિયા ૧,૦૦૧/- શ્રી શાદિલાલજી જૈન
૧,૦૦૧/- શ્રી મિતાક્ષરાબહેન પ્રકાશભાઈ ગાંધી ૧,૦૦૧/- શેઠ મથુરાદાસ મંગળદાસ પારેખ અને મીસીસ સરલાદેવી મથુરાદાસ પારેખ ટ્રસ્ટ ૧,૦૦૦/- શ્રી કાંતિલાલ છોટાલાલ ઝવેરી ૧,૦૦૦/- શ્રી લાલભાઇ દલપતભાઇ ચેરીટી ટ્રસ્ટ ૫૦૧/- શ્રી એમ. એન. દોશી ચેરીટી ટ્રસ્ટ ૫૦૧/- શ્રી દુર્લભજી કેશવજી ખેતાણી ૫૦૧/- શ્રી બાલકૃષ્ણભાઈ તથા ગુણવંતીબહેન ગાંધી ૫૦૧/- શ્રી અલ્પના ગાંધી અને શ્રી દિનેશ ગાંધી ૫૦૧/- શ્રી મુગટભાઇ વારા ૫૦૧/- શ્રી રસિકલાલ નારેચાણી ૫૦૧/- શ્રી રબ્બર ગુડઝ ટેીંગ કુાં, ૫,૨૦૩/- પાંચસોથી નીચેની રમો
૧,૧૯,૬૭૧/
વિષયસૂચિ
સર્વોદય હંમેલન એક સમાલાચના : ચીમનલાલ ચકુભાઈ બૂંદ સમાની સબદમે લીના મંગળદાસ પ્રકીર્ણ નોંધ : ગુજરાતનું રાજકારણ, ચીમનલાલ ચકુભાઈ બંગલા દેશ, રૂપિયા ૬૦ લાખની ભેદી કહાણી, બજેટ, શ્રી લાલદાસ જમનાદાસ વારા, શ્રી ઘનશ્યામભાઈ ઓઝા. ચૂંટણી થઈ ગઈ : હવે શું ?
બે ધારણવાળું બજેટ સ્વ. પરમાનંદભાઈની શાક સભાના ટૂં કો અહેવાલ. કચ્છી વિશા ઓસવાળ દેરાવાસી જૈન મહાજનના નવા મકાનના ઉદ્ઘાટન સમારંભ
શ્રદ્ધા શ્રાદ્ધાંજલિ
સંકલન : સુબોધભાઈ
એમ. શાહ વાડીલાલ ડગલી
સંકલન : શાંતિલાલ ટી. શેઠ
શાંતિલાલ ટી. શેઠ માલતી ખાંડવાળા
પંડિત ચક્રધર જોષી
પૃષ્ઠ
કા
૬
૬.
૬૯ હર
૭૪
૭૫
૫
ឥ ៖
માલિક શ્રી મુખઈ જૈન યુવક સધઃ મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશનસ્થળઃ ૩૮૫, સરદાર વી. પી. રાડ, મુંબઇ-૪. ટે. નં. ૩૫૦૨૯૯
મુદ્રણુસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કાટ, સુખ–૧
Page #171
--------------------------------------------------------------------------
________________
Regd. No. MH. 117
પ્રબુદ્ધ જીવને
પ્રબુદ્ધ જૈનનું નવસંસ્કરણ વર્ષ ૩૩ : અંક ૫
મુંબઈ જુલાઈ ૧, ૧૯૭૧ ગુરૂવાર વાર્ષિક લવાજમ રૂ. ૭, પ્રદેશ માટે સીલિંગ ૧૫
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
છૂટક નકલ ૯-૪૦ પૈસા
તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ
પ્રકીર્ણ નેંધ પંજાબ
સરદાર ઉપર સમસ્ત દેશની જવાબદારી હોવા છતાં, ગુજરાતના બાદલ પ્રધાનમંડળનું પતન થયું અને રાષ્ટ્રપતિનું શાસન જાહેરજીવનને પિતાની પ્રેરણા અને માર્ગદર્શનથી સીંચ્યા અને દેશમાં આવ્યું. અકાલીદળની આંતરિક ક્ષટર્ટનું આ પરિણામ છે. દેશના ગૌરવ લઈ શકે એવું ગુજરાતે સ્થાન પ્રાપ્ત કર્યું. સરદાર પછી શ્રી ભાગલા પછી ભાંગી ગયેલું પંજાબ સમુદ્ધ થયું છે, ત્યારે તેના રાજ- મેરારજીભાઈએ ગુજરાતની આગેવાની લીધી. તે વાતને ૨૦ વર્ષ કારણને ગંદવાડ વધી રહ્યો છે. પંજાબનું પણ વિભાજન થઈ થયા. મેરારજીભાઈ ઘણા શકિતશાળી વ્યકિત છે. પણ સત્તાના હરિયાણા છૂટું પડયું છતાં પંજાબમાં સ્થિરતા આવવાને બદલે અસ્થિ- બધા સૂત્રે પોતાના હાથ રાખ્યા, સબળ સાથીદારે ઊભા ન કર્યા ૨તા વધી. પંજાબનું દુર્ભાગ્ય છે કે ત્યાં ધર્મને નામે રાજકારણ શુદ્ધ અને હતા અથવા થાય તેવા હતા તેમને દૂર કર્યા અથવા નિષ્ક્રિય થવાને બદલે, ખટપટ વધી. શિરોમણી અકાલી દળમાં રાજકીય ક્ષેત્રે બનાયા. સંજોગવશાત, તેમનું પોતાનું રથાન નિળ થયું ત્યરે હોય તે કરતાં પણ સત્તાની ખેંચતાણ વધારે છે. પહેલાં મારતર ગુજરાતના જાહેરજીવનની બધી નિર્બળતા તરી આવી. કેંગ્રેસના તારાસિંગ અને પછી સંત ફત્તેસિંગ, ધર્મસ્થાને મારફત રાજસત્તાને વિભાજન પછી સંસ્થાકેંગ્રેસને મજબૂત કરવા જે પ્રયત્નો કર્યા દોર હાથ કરવા પ્રયત્ન કરે છે. ગુરૂદારોની અઢળક મિલકત અને તે નિષ્ફળ ગયા અથવા તેના વિપરીત પરિણામે આવ્યા. હવે સંસ્થાવહીવટને કબજો કરવા સંઘર્ષ સતત રહે છે. સંત ફતેસિંગ King કેંગ્રેસનું કોઈ ભાવિ રહ્યું નથી. ડૂબતા નાવને બધા છોડી જાય તેમ maker થવાની મહત્ત્વાકાંક્ષા રાખે છે. શરૂઆતમાં ગુરનામસિંગને ટેકે વર્ષોજૂના સાથી છૂટો થાય છે. રહ્યા છે તે ભારે વિમાસણમાં છે. આપ્યો. તેના ઉપર રોષ ઊતર્યો ત્યારે તેને કાઢી બાદલને મૂકયા. મેરારજીભાઈ માટે બીજા કોઈ પક્ષમાં જોડાવું શકય નથી. પણ ગુરનામસિંગ સંતને શરણે ગયા. ફરી પાછા ૧૭ સભ્યો સાથે છૂટા મેરારજીભાઈ આ સાથીઓને છૂટા કરે અને તેમની ઈચ્છા મુજબ પડયા. તેથી અકાલી દળની બહુમતી જતાં બાદલે રાજીનામું આપ્યું નિર્ણય કરવા દે તે મેરારજીભાઈ પોતે પણ મુકિત અનુભવશે અને અને ધારાસભા વિસર્જન કરવાની ગવર્નરને સલાહ આપી. ગવર્નર છિન્નભિન્ન થયેલાં ગુજરાતનું જાહેરજીવન કાંઈક થાળે પડશે. વર્ષો પવાટેએ કાંઈક ઊતાવળથી ધારાસભા વિસર્જન કરી, રાષ્ટ્રપતિ- સુધી ભાઈ ભાઈ થઇ સાથે કામ કર્યું છે તેવાઓને પરસ્પર વિરોધ શાસનની ભલામણ કરી. કેન્દ્ર સરકારને આ ભલામણ સ્વીકાર્યા સિવાય કરવો પડે તે અતિ દુ:ખદ સ્થિતિ છે, ખાસ કરીને ગુજરાત માટે.
ઈ માર્ગ ન હતું. ગવર્નરે ઉતાવળ કરી તે ખરું છે. છીંધારણીય માર્ગ રાંસ્થાકેંગ્રેસ નામની રહી છે તે શાસક કેંગ્રેસના હોલ પણ કાંઈ પ્રમાણે બીજો કોઇ પક્ષ પ્રધાનમંડળની રચના કરી શકે તેમ છે કે સારા નથી. દિલ્હીમાં જે નાટક હમણાં ભજવાયું તેમાં Bankruptcy નહિ તેને પ્રત્ન કરવો જોઈતો હતો. શાસક કેંગ્રેસ ગુરનામસિંગને of leadership and even of moral fibre Butlul. ટેકો આપવા તૈયાર હતી. સત્તા પર આવવા ટાંપી રહ્યા હતા. ગવર્નર શાસકકોંગ્રેસે પાયામાંથી ચણતર કરવાનું છે. દિલ્હીની હકૂમત ઉતાવળ કરી પણ ખોટું નથી કર્યું. બિહારમાં ભાલાપાસવાનની નીચે સુબેદારી જ કરવાની હોય તે સુબાએ બદલાતા રહેશે. પ્રધાનમંડળ જેવું થાત. ખરી રીતે શ્રીમનારાયણની પેઠે ગવર્નર સાથે મળીને, ગુજરાતા હિતમાં, એકલેહીથી કામ કરવાની ભાવના પવાટેએ શકિૉંગ્રેસને નાશીમાંથી બચાવી લીધી છે. પાટલી નહિ જાગે તે પ્રજાને વિશ્વાસ મેળવી શકવાના નથી. ચૂંટણીમાં બદલુઓ પર આધારિત અસ્થિર રાજતંત્ર શાપરૂપ છે. ગુરનામસિંગે પણ અસ્થિરતા જ રહેશે. ઉગતે રજૂર્ય પૂજાય તેમ શોરાક કોંગ્રેસના કરેલ નિવેદન આને પુરાવે છે. તેમણે કહ્યું છે:
નાવમાં બેસવા ઘણાં દોડાદોડી કરી રહ્યા છે. સંખ્યાજ વધારવાના Wo cannot watch passively when wicked and incompe
મેહમાં ન પડતાં, કાંઈક નિષ્ઠાનું ધોરણ નહિ રખાય તે પરિણામ tent men are destroying the belief and achievements સારું આવવાનું નથી. રાજપૂત મત કે પટેલ મંતે કે બીજા કોઈ which have been brought through ages and sacrifices. કોમી કે વગીય મતની પાછળ જ ન લેભાતા, શાસક કોંગ્રેસની Punjab is today gripped with unprec dented crisis,
નીતિમાં શ્રદ્ધા હોય તેવાઓને સ્થાન મળે તે જોવાનું રહેશે. પ્રજાની which is a reflection of the lowest obb that the political life as well as the economic situation in
સમ્બુદ્ધિ અને અંતરસૂઝમાં વિશ્વાસ રાખી, ગમે તે રીતે મત the state has reached. Corruption and nepotism મેળવી આપવાને દા કરતા ધરાર પટેલ થઈ પડેલાઓને જવા have become the order of the day."
દઈ, ગુજરાતના જાહેરજીવનને શુદ્ધ કરવાની શાસક કોંગ્રેસને તક ગુજરાત
મળી છે. ગુજરાત કરી શકે તેમ છે. શ્રી. રતુભાઇ અદાણી નિહાગુજરાતમાં - તેમાં સૌરાષ્ટ્ર, કચછનો સમાવેશ કરું છું - જે બની
વાન કસાયેલ સેવક છે. તેમનું કાર્ય વિક્ટ છે, પણ અશકય નથી.
હિમતથી અને પરિણામેની બહુ ચિતા કર્યા વિના, સાધનશુદ્ધિ જાળરહ્યું છે તેથી ગુજરાતના કોઈપણ હિતધિતકને ચિતા અને દુ:ખ વવા પ્રયત્ન કરશે તે નિષ્ફળતા નહિ મળે. તેમના આ કાર્યમાં થયા વિના ન રહે. ગુજરાતનું પરમ સદ્ભાગ્યું હતું કે ગાંધીજી અને આપણા સૌની શુભકામના છે.
Page #172
--------------------------------------------------------------------------
________________
2
૭૮
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૭-૧૯૭૧ સમાજવાદી પક્ષોનું જોડાણ
તવંગર, સ્ત્રી અને પુરુષ, શિક્ષિત કે અભણ, બધા આ દૈત્યને ભેગ લાંબા સમયની વાટાઘાટે પછી, પુજારામાજવાદી પક્ષ અને બને છે. આ વ્યસનને બચાવ કરવા દલીલ થાય છે. મર્યાદિત પીવાથી સંયુકત સમાજવાદી પાનું જોડાણ થયું તે આવકારદાયક પગલું છે. નુકસાન નથી, ઉત્તેજના આવે છે, આરોગ્ય માટે જરૂરી છે, થાક બન્ને પક્ષે લોકશાહી સમાજવાદમાં શ્રદ્ધા રાખે છે. સામ્યવાદ, ઊતરે છે, રતિ રહે છે વગેરે, પિતાની જાતને છેતરવામાં માણસ ઘણો કોમવાદ, અને સ્થાપિતહિતોના વિરોધી છે. નેહરુના નેતૃત્વ નીચે કુશળ છે. કોઈ વખત મનને એમ થઈ જાય છે કે માણસ કોઈ દિવસ કોંગ્રેસ સમાજવાદી હોવાનો દાવો કરતી હતી પણ તે દિશામાં સુધરવાને ખરો? શું આ બધું અરાણરૂદન રહેવાનું? આ વ્યસનથી અસરકારક પગલાં ભરતી ન હતી, ત્યારે પ્રજાસમાજવાદી પક્ષની હેવાનીયત આવે છે તે આંખે જોવા છતાં માણસ કુવામાં પડે છે. સ્થાપના થઈ. કોંગ્રેસના સાચા વિરોધપક્ષ તરીકે આ પક્ષ વિકસી આ ફેલાતે વિનાશ કોણ અટકાવી શકે? સહજાનંદ સ્વામીએ માણસને શકત. પણ તેનું એ દુર્ભાગ્ય રહ્યું છે કે જે આગેવાને તેને સબળ નિર્વ્યસની બનાવવામાં સારી સફળતા મેળવી હતી. સંત પુરુષે જરૂર બનાવી શકતા તે આ પાને છાડતા ગયા, જયપ્રકાશ નારાયણ, આચાર્ય માનવજાતને આ અધ:પાતમાંથી બચાવી શકે. પણ પ્રત્યેક વ્યકિત કીપલાની, અશોક મહેતા, વગેરેએ પક્ષને છોડી દીધું. છતાં આ પક્ષ પોતાના નાના વર્તુળમાં જાગ્રત રહી કાંઈક અસરકારક કામ કરી શકે કાંઈક નિષ્ઠાવાન રહો છે. સંયુકત સમાજવાદી પક્ષની સ્થાપના કરે છે. પ્રજામત જાગ્રત હોય તે દારૂ પીવે એની શરમ લાગવી જોઈએ. 3. લેહિયાએ કરી પણ તેના પાયામાં કોંગ્રેસ અને નેહર, કટુંબને રાજયે દારૂને વેપાર કરી આવક કરવી ન જોઈએ. આવા પાપના એટલે વિરોધ પડ્યો હતો કે કોઈ વિધાયક નીતિ તે પક્ષ દાખવી ન શકો. પૈસાથી પ્રજાનું કલ્યાણ કઇ દિવસ ન થાય. તેમાં કેટલાક તેફાની તત્તે દાખલ થયા. પણ શ્રી એસ. એમ. સ્તન્ય પગલું જોશી જેવી નિષ્ઠાવાન વ્યકિતએ પણ તેમાં છે, જે રાજનારાયણ કે
મુંબઈમાં પજાબી જૈન ભાઈઓની એક પંજાબ જૈન બ્રાતુ મધુ લીમના નાટકી દેખાથી નારાજ છે. પ્રજાસમાજવાદી પાર્ટીના
સભ છે. મુંબઈના વર્તમાન શેરીફ શ્રી શાદીલાલ જૈન તેના મુખ્ય પ્રમુખ શ્રી. ગોરે પણ સન્નિષ્ઠ વ્યકિત છે. શાસક કોંગ્રેસ સમાજવાદી .
કાર્યકર્તા અને પ્રમુખ છે, ખારમાં આ રાભાએ એક સુંદર મકાન બાંધ્યું દિશામાં ઝડપથી ગતિ કરવાની અપેક્ષા રાખે છે. પણ શાસક ગ્રે
છે, જેને ‘અહિસા હેલ” નામ આપ્યું છે. આ સભાના મોટાભાગના સમાં જે તે છે તે બધા એકમતના નથી. જૂની કોંગ્રેસને શંભુ- રાજો, સ્થાનકવાસી જૈન છે. અહિસા હોલમાં વખતેવખત સ્થાનકમેળા શાસક કોંગ્રેસમાં ભેગા થયા છે. શાસક કોંગ્રેસ નિષ્ફળ જાય તે વાસી સાધુ-સાધ્વીઓને લાભ લેવાય છે. પર્યુષણમાં આવી જોગવાઈ પ્રજાએ સામ્યવાદ અથવા જનસંધ ઉપર જ આધાર રાખવે ન
ન હોય ત્યારે પંડિત બેચરદાસજી અથવા અન્ય પંડિતને પ્રવચન માટે પડે પણ વિકલ્પ, લેકશાહીમાં અને સમાજવાદમાં સાચી શ્રદ્ધા
આમંત્રે છે. આ વર્ષે સાધ્વી કી મૃગાવતીજીને ચાતુર્માસ માટે વિનંતિ રાખતે બીજે સબળ રાજકીય પક્ષ હોય તે પ્રજાના હિતમાં છે. એ દહીં અને તેમણે સ્વીકારી છે. જેનોની એકતાની દિશામાં આ આવકારદષ્ટિએ આ બે પક્ષેનું જોડાણ શુભચિહ્ન છે.
દાયક પગલું છે. તે માટે પંજાબ ભ્રાતૃસભા અને શ્રી શાદીલાલજી તામિલનાડુ અને દારૂબંધી
જૈનને ધન્યવાદ ઘટે છે. સાધ્વી શ્રી મૃગાવતીજી પણ સાંપ્રદાયિક - તામિલનાડુના મુખ્ય મંત્રી શ્રી કરુણાનિધિએ હમણાં બજેટ રજૂ સંકુચિતતાથી પર છે અને જૈનેની એકતાના હિમાયતી છે. તેમના કરતાં જાહેર કર્યું છે કે રાજયમાં દારૂબંધીને અમલ “માકુફ” રાખ- ઉપદેશને લાભ માત્ર જૈનેને જ નહિ પણ જૈનેતર સમાજને પણ વામાં આવશે. દારૂબંધી કોંગ્રેસની પાયાની નીતિ રહી છે. બાંધારણમાં મળશે.
ચીમનલાલ ચકુ ભાઈ રાજ્યનીતિના નિદર્શક સિદ્ધાંતમાં દારૂબંધીને રાજયની ફરજ ગણ- સ્વ. લીલાવતીબહેન કામદાર વામાં આવી છે. મદ્રાસ રાજયમાં શ્રી. રાજાજી ૧૯૩૭માં મુખ્યમંત્રી
ગત તા. ૨૧-૬-૭૧ ને સેમવારે સવારે ૬-૩૦ વાગ્યે લાંબી થયા ત્યારે તેમણે શરૂઆતમાં મર્યાદિત અને પછી પૂર્ણ દારૂબંધી દાખલ
માંદગી ભેગવ્યા બાદ લીલાવતીબહેનનું અવસાન થયું. અનેક કરી. હવે દેશના લગભગ બધા રાજા એક પછી એક દારૂબંધી છોડતા પ્રતિકુળ સંયોગે વચ્ચે સ્વબળથી ઝઝુમનાર, ઉત્તમ પ્રકારની લેખનજાય છે. તેમ કરવા માટેના કારણે જાણીતા છે. ગેરકાયદે દારૂ વિશાળ શકિત ધરાવનાર અને સુધારક વિચારધારાને અપનાવનાર એવી એક પાયા ઉપર બને છે. એક “ગૃહ ઉદ્યોગ” જેવું થઇ પડયું છે. રાજય
નારીશકિતએ જગતમાંથી વિદાય લીધી. મેટી આવક ગુમાવે છે. લાંચરૂશ્વત વધી છે. ગુનાઓ વધ્યા છે.
શ્રી લીલાબહેનને માબાપે વાંચવા લખવાથી વધારે શિક્ષણ
આપેલ નહિં, ૧૬ વર્ષની વયે વિધવા થયા. અને રૂઢિ પ્રમાણે હકીકતમાં માત્ર કાયદાના જોરે દારૂછાંધી કઈ દિવસ સફળ ન
તપજપ આદરી વૈધવ્ય ધર્મ પાળવા લાગ્યા, પણ તેમાં મને સંતોષ થાય. તેને સફળ બનાવવા પ્રજામત કેળવ, નિર્દોષ આનંદ માટે
પા નહિ. સાસરીયામાં મારું કહેનાર કોઈ નહોતું. આજીવિકાનું બીજા સાધને ઊભા કરવા, વગેરે ઘણું કરવાનું રહે છે. પણ પાયાની કંઈ સાધન નહોતું. કુટુંબીરના આધારે રોટલા ખાવા ને લગભગ વનું એ છે કે જેને આ નીતિને અમલ કરે છે તેમને તેમાં
નિષ્કિય જેવું જીવન જીવવું એ તે સંસ્કારી આત્માને કેમ ગમે! અખૂટ શ્રદ્ધા હોવી જોઈએ. તેને સર્વથા અભાવે છે. પરિણામે દારૂ
- આખરે તેમના મોટાભાઈ રબાગળ દિલ ખોલીને વાત કરી.
તે સમયે ને બહેનને ભણવાની સગવડ કરી નાખી. ટ્રેઈનિંગ બંધી એક દૂર મશ્કરી રૂપે રહી છે. પ્રધાનોને શ્રદ્ધા નથી, ન્યાયાધિશેને
કૅલેજમાં અભ્યાસ કર્યો અને એક તેજસ્વીની વિદ્યાર્થિની તરીકે નથી, પેલીસને નથી, તેમાંના ઘણાં દારૂના વ્યસની હોય છે. નામની બહાર નીકળ્યા. તરત જ વાંકાનેરની હાઈસ્કૂલમાં નોકરી મળી દારૂબંધી રાખવામાં સ્થાપિત હીતે ઊભા થયા છે અને કેટલાય ગઈ. પણ માત્ર આજીવિકાનું સાધન મળતાં સંતોષ માને તેવું વર્ગોને આવકનું મોટું સાધન થયું છે.
તેમનું ઘડતર નહોતું, અને તે નોકરી છોડી મુંબઈ આવ્યા. તરત જ
રત્નચિંતામણિ હાઈસ્કૂલમાં નોકરી મળી ગઈ. ચીવટ, શીખમદિરાનું વ્યસન માણસ માટે નવું નથી. તેના મયંકર પરિ
વવાની કલા, અને સ્કૂલને પોતાની સમજીને કામ કરવાની વૃત્તિ, સામેથી માણસ અજાણ નથી. પણ માનવી આ વ્યસન સહેલાઈથી આ કારણે થોડા વખતમાં જ પ્રિન્સિપાલના સ્થાને પહોંચી ગયા. છોડતો નથી. દારૂના વ્યસનથી સર્વતોમુખી બરબાદી થાય છે, તે માણસ છતાં મનમાં અંગ્રેજી ભાષાના જ્ઞાનની ઉણપ સાલતી હતી. તે પણ જવે છે, અનુભવે છે પણ માણસ તેને ગુલામ છે. આ વ્યસનથી
ખાનગી અભ્યાસ કરી કર્વે મેટ્રિકની પરીક્ષા પાસ કરી. બીજા ઘણાં અનિષ્ટો આવે છે. માંસાહાર, વ્યભિચાર, ચારી જૂઠાણું વગેરે
જેમ વાંચન ને અભ્યાસ વધ્યા તેમ વિચારોમાં પરિવર્તન
આવ્યું. અને વિચાર બદલાયા તે તેને અમલમાં મૂકવા સમાજથી અનેક ગુનાઓ, આર્થિક ખુવારી, શારીરિક વ્યાધિઓ, કુટુંબકલેશ, ગભરાય તે એ જીવ નહોતે. સામાજિક કાર્યકર શ્રી ચુનીલાલ બુદ્ધિ ભ્રંશ અને છેવટે વિનાશ. આ બધું જાણવા છતાં, ગરીબ અને કામદારના પરિચયમાં આવ્યા અને તેમણે તેમની સાથે પુનર્લગ્ન કર્યું.
Page #173
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૭-૧૯૭૧
ગણુઈ જીવન
અંતરનો અવાજ પત્રકારની સરખામણી શિક્ષક સાથે કરી છે. શિક્ષક કરતાં પણ કાંઈક વિશેષ છે. શિક્ષક મર્યાદિત સંખ્યાના વિદ્યાર્થીઓને શિક્ષણ આપે છે. પત્રકારનું લખાણ હજારો-લાખ માણસે વાંચે છે અને તેનાથી દોરવાય છે. પત્રકાર સમાજને શિક્ષક છે. પત્રકારિત્વ માત્ર આજીવિકા કમાવાને એક વ્યવસાય જ નથી-પ્રજાને સારુ માર્ગદર્શન આપવાને તેને ધર્મ છે. મેટા ભાગના માણસો રવતત્રપણે વિચારતા નથી. વર્તમાનપત્રમાં આવે તેને આધારે અભિપ્રાય બાંધે છે અને વર્તે છે. મહાન પત્રકારો આ ધર્મ સમજે છે. તેવા પત્રકારોએ પ્રજામત ઘડવામાં મહત્ત્વને ફળો આપ્યો છે. Journalism is a mission પણ આ ધર્મ બહુ ઓછા પત્રકારો આચરે છે અથવા તેને લાયક હોય છે. પત્રકારિત્વ એક વ્યવસાય થઈ પડયો છે અને વર્તમાનપત્રો ચલાવવા એક ધધ અથવા ઉદ્યોગ થયો છે. પત્રકારના બે મહાન ગુણ–સત્યની ઉપાસના અને નીડરતા–વિરલ છે. વર્તમાનપત્રો ધનપ્રાપ્તિ માટે અથવા કોઈ એક પક્ષ કે વર્ગના હીતમાં ચલાવવામાં આવે છે. આવા સંજોગોમાં જયારે સાચા પત્રકારિત્વના દ્રષ્ટાંત મળે ત્યારે એવા બનાવ નોંધપાત્ર છે. તેવા બે બનાવની ટૂંકી નધિ લેતા આનંદ થાય છે.
- હવે તે સાહિત્યના ક્ષેત્રે અને સામાજિક કાર્યમાં વિશેષ રસ લેતા થયા. તેમની સુપ્ત પલી શકિતને ખીલવાની તક મળી. જુદા જુદા માસિકમાં લેખ આવવા લાગ્યા. ગુજરાતી સ્ટી. સહકારી મંડળીના માનદ્ મંત્રી તરીકે કામ કર્યું. ભગિની સમાજ તારવ કેન્દ્રના મંત્રીપદે હતા. શ્રી જૈન મહિલા સમાજના મુખપત્ર “વિકાસ” ના તંત્રી તરીકે તેમણે એકધારું ૨૧ વર્ષ કામ કર્યું અને પત્રિકાનું ધોરણ ઊંચું લાવવા ઉત્કટ પ્રયત્ન કરતા. આમ જાહેર જીવનમાં પરેવાયેલા છતાં તેમનું ગૃહજીવન પણ એટલું જ પ્રેમાળ, લાગણીવશ અને મમતાભર્યું હતું. સાસરીયાના દરેક કુટુંબીજનો પ્રત્યે તેમને માન અને ભાવ બન્ને હતા. જેમ પોતાનું બૌદ્ધિક ધન તેમણે સમાજને ચરણે ધરી દીધું તેમ ભૌતિક ધન પણ પિતાની શકિત પ્રમાણે ખર્ચ જાણવું છે. ભઝિની સમાજ અને જૈન મહિલા સમાજ એ બે તેમની પ્રિય રસ્થાઓ. પહેલીને તેના સેવામંદિરના કાર્ય માટે રૂ. ૧૦,૦૦૦ અને હોસ્ટેલમાં એક રૂમ માટે રૂા. ૫,૦૦૦ એમ રૂ. ૧૫,૦૦૦ નાખ્યા છે, તો જૈન મહિલા સમાજને તેના હિરક મહોત્સવ પ્રસંગે ર્કોલરશિપ માટે રૂ. ૧૦,૦૦૦ આપ્યા છે.
કર્મસંયોગે છ વર્ષ પહેલાં તેમને લકવાને હુમલે આવ્યો ને પથારીવશ થયાં. છતાં લખવાની ધગશ એટલી ને એટલી જ, ચાલ્યું ત્યાં સુધી બીજા પાસે પણ તેમણે લખાવ્યા કર્યું. પહેલાં બેથી ત્રણ વખત હૉસ્પિટલમાં ગયેલા ને જરા સુધારો થતાં પાછાં ઘેર આવેલા. આ વખતે પણ તેમને શનિવારે હોસ્પિટલમાં લઈ ગયાં અને સૌને આશા હતી કે આ વખતે પણ જરા સુધારે લાગતાં પાછાં ઘેર લાવશું. પણ આ વખતની માંદગી જીવલેણ નીવડી અને સેમવારે સવારે ૬-૩૦ વાગ્યે તેમણે દેહ છોડ. એક સ્વયં વિકસેલ વિલ વિલીન થઈ ગઈ. જ્યાં હો ત્યાં તે આત્મા શાંતિ પામે.
મેનાબહેન ન. શેઠ વીરમભને ૨૫મો શતાબ્દી–મહોત્સવ
કેવી રીતે ઉજવા? આ મહોત્સવ નિમિત્તે જૈનશાસ્ત્રના પરદેશી અભ્યાસીઓને દેશમાં નોતરવા, બધા ધર્મના અનુયાયીઓને ભેગા કરવા, જ્યાં ત્યાં સભા ભરવી એવી એવી સુચના થઈ છે તે ઠીક છે, પણ તેથી કરીને બહુ લાભ થાય એમ નથી.
* ખરી વાત તો એ છે કે આપણા ઘરમાં આગ લાગી છે, પણ આપણને એનું ભાન નથી.
જૈનધર્મ એટલે દયાધર્મ, પણ જેનમાં જ દયાધર્મ લેપ પામતો જાય છે. ભલભલા શ્રાવકના ઘરમાં માંસાહાર તથા મઘપાનને પ્રવેશ થઈ રહ્યો છે, પણ આપણે એ વિશે કાંઈ વિચાર કરતા હોઈએ એમ જણાતું નથી. - પહેલું કામ તો આપણે એ કરવાનું છે કે ગામે ગામ સંઘ હોય છે તે બધાએ વિલાયતમાં ઠેકઠેકાણે વેજિટેરિયન સેસાયટી જેમ કરે છે તેમ શાકાહારને પ્રચાર કરવું જોઈએ, અને સૌને સમજાવવું જોઈએ કે ૨નાધુનિક પાશ્ચાત્ય આહારશાસ્ત્ર પ્રમાણે આપણે આહાર માંસાહાર કરતાં બધી રીતે ચડિયાત છે.
એ જ પ્રમાણે સંઘ સમસ્ત મદ્યપાનના વિરોધનું કામ વિલાયતમાં બેંક ઓફ હોપ કરે છે એવી જ રીતે કરતા થઈ જાય.
વલટીન વગેરેમાં જ નહિ પણ ઘણીખરી બિરિટમાં ઈંડાં હોય છે, એટલે ઈંડાં રહિત પણ સ્વાદિષ્ટ એવાં બિસ્કિટનાં કારખાનાં જૈનેને ઊભાં કરવાં જોઈએ.
ઘણાખરા જૈન ભેંસનું દૂધ ખાય છે, એણે સમજવું જોઈએ કે તેથી કરીને એ બેવડી હિંસા કરે છે. એક તે ગાયનું દૂધ ન ખપે એટલે ગાયનો નાશ થાય, અને બીજું ભેંસના પાડાને જ નહિ પણ પાડીને પણ દુધના વેપારી ભૂખે મારી નાખે છે.
કતલ કરેલી ગાયનું એક જણ માંસ ખાય, અને બીજો જણ એના ચામડાના જોડા પહેરે એ બેયને સરખું પાપ લાગે છે, કેમ કે બેય જણ ખાટકીના ઘરાક છે. એટલે જેને અહિંસક જોડા પહેરે. - સાબુમાં મોટે ભાગે ચરબી જ વપરાય છે, એટલે કેકે ચરબીરહિત પણ સાંધા સાબુનું કારખાનું કાઢવું જોઈએ.
આપણા સાધુઓને સેન્ટ ઝેવિયર્સ કૉલેજ અને મહાસતીઓને વિલા થેરેસા જેવી શાળા બતાવવી જોઈએ, અને એ સૌને કહેવું જોઈએ કે તમે પણ જાતજાતની વિદ્યા શીખે, ને એ વિદ્યા શ્રાવકનાં છોકરાંને શ્રાવકે સ્થાપેલી સંસ્થામાં જ ભણાવે. સુયુ કિં બહુના
દેસાઈ વાલજી ગોવિન્દજી.
એન્થની માસ્કર ન્સ ગોવાના ખ્રિસ્તી છે. ઘણાં વર્ષોથી પાકિસ્તાનમાં રહે છે. પીઢ પત્રકાર છે. કરાંચીના દૈનિક મેનીંગ ન્યુઝના મદદનીશ તંત્રી છે. તે સાથે લંડનના સન્ડે ટાઈસના પાકિસ્તાન ખાતેના ખબરપત્રી છે. માની આખરે પાકિસ્તાન લશ્કરે પૂર્વાંગાળમાં ભયંકર સંહાર અને કલેઆમ શરૂ કરી. લગભગ એક મહિના પછી, પૂબંગાળમાં હવે શાંતિ થઈ ગઈ છે અને થથાવત સ્થિતિ સ્થપાઈ છે તેવી ખાત્રી, પશ્ચિમ પાકિસતાનની પ્રજાને થાય તે ઈરાદે યાહ્યાખાનની સરકારે ૮ પત્રકાર પૂર્વ બંગાળ મેકલ્યા. છૂટથી તેમને બધે ફરવા દીધા અને જે બન્યું હતું તે જોવા દીધું. પિતાના જ માણસો છે. એમ માની લશ્કરી અમલદાએ વિના સંકોચે બધું બતાવ્યું અને શું બન્યું છે તે જણાવ્યું. આઠમાંથી સાત પત્રકારોએ સરકારી આદેશ મુજબ અહેવાલો મોકલ્યા. માસ્કર જો જે જોયું તેથી ભારે આઘાત અનુભવ્યો અને અંતરમાંથી અવાજ ઊઠ કે સત્ય હકીકતની દુનિયાને જાણ કરવી. તેથી મે માસની ૧૮મી તારીખે તેઓ લંડન પહેરિયા અને પિતાને અહેવાલ આપવાની તૈયારી બતાવી–એક શરતે કે પોતાની પત્ની અને બાળકો કાંચી હતા તેમને તેઓ લંડન લઈ આવે અને પોતે પણ લાંડન આવી જાય પછી જ એ અહેવાલ છાપ. સન્ડે ટાઈમ્સ શરત કબૂલ કરી. પિતાની અને કુટુંબની સલામતીને એક જ માર્ગ હતો કે પાકિસ્તાન કાયમ માટે છોડવું. મુસીબતે પત્ની અને બાળકોને લંડન પહોંચાડયા અને પછી, પોતાને જવાની મનાઈ હોવા છતાં, ગમે તેમ કરી નીકળી આવ્યા. ત્યાર પછી સન્ડે ટાઈમ્સમાં તેમણે નજરે જોયેલ મહાવિનાશને દીલ કંપાવનાર અહેવાલ છપાયો. જે હવે ઈન્ડિયન એકસપ્રેસના ૧૮મી જૂનના અંકમાં પૂરો પ્રગટ થયા છે. હીટલરે યહુદીઓ ઉપર અત્યાચારો કર્યા, તેના કરતાં જરાય ઉતરે નહિ, તેવી હેવાનિયત પાકિસ્તાની લશ્કરે પૂર્વ બંગાળની પ્રજા ઉપર કરી છે. હિન્દુઓ, અવામી લીગના આગેવાનો અને કાર્યકર્તાઓ, પ્રેફેસરે, વિદ્યાર્થીઓ અને પંજાબી સરમુખત્યારી સામે જેણે અવાજ ઉઠાવ્યો એવા મુસલમાનોને વીણી વીણીને માર્યા છે. ગામડાઓ બાળી નાખ્યા છે. માકરેનહસે સવાલ કર્યો છે કે શું આ સંહાર લીલા અટકશે 2471? Will the killing Stop?
વિયેટનામના યુધ્ધ વિયેટનામની પ્રજાની ખાનાખરાબી તો કરી છે, પણ અમેરિકાની પ્રજાને ઓછું નુકસાન થયું નથી. હજાર યુવાને મરી ગયા, ઘાયલ થયાં, અબજો ડૅલરને ધુમાડો થશે. પણ
Page #174
--------------------------------------------------------------------------
________________
પ્રભુ જીવન
તા. ૧-૭-૧૯૧
વી અર
તેથી વિશેષ નૈતિક હાનિ થઈ તેનું માપ કાઢી શકાય તેમ નથી. અમેરિકાના પ્રજાજીવનમાં આ યુદ્ધથી ઝેર રેડાયું છે. પ્રજાને વિરોધ વધતો રહ્યો છે પણ સરકાર યુદ્ધનો બચાવ કરતી રહી છે. આ યુદ્ધમાં અમેરિકા કેમ સંડોવાયું અને પ્રજા સમક્ષ કેટલા જૂઠાણાંઓને આધારે આ યુદ્ધ અત્યાર સુધી ચાલુ રહ્યું છે તેને ઘડો હવે ફૂટ છે. લશ્કરી ખાતાએ તાર કરેલ એક અતિ ખાનગી અહેવાલ અમેરિકાના સૌથી પ્રતિષ્ઠિત ન્યુયોર્ક ટાઈરસે પ્રગટ કર્યો છે અને સનસનાટી ફેલાવી છે. સરકારે તુરત જ કોર્ટ મારફત પગલાં લઈ આ અહેવાલને વિશેષ ભાગ પ્રગટ થતું અટકાવવા પ્રયત્ન કર્યો છે. આ અહેવાલ પ્રગટ થવાથી દેશની સલામતી જોખમાશે તેમ સરકારની દલીલ છે. એક તરફ વાણીસ્વાતંત્ર્ય અને બીજી તરફ દેશની સલામતીને કહેવાનું જોખમ. નીચલી કોર્ટે સરકારની અરજી રદ કરી છે. અપીલમાં શું થાય છે તેની દુનિયા આતુરતાથી રાહ જોઈ રહી છે. ટાઈમ્સ ઑફ ઇન્ડિયાએ તંત્રીસ્થાનેથી વ્યાજબી કહ્યું છે:
"The courage shown by the New York Times in publishing a detailed secret Puntgon study into the manner in which the United States became involved in the VietNam War highlights the true role of a free press in a democratic Society." - ટૂંકી દૃષ્ટિથી જોઈએ તો આ અહેવાલ પ્રગટ થવાથી, અમે રિકાની પ્રતિષ્ઠાને અને વિયેટનામના યુધ્ધમાં અમેરિકાના હિતોને હાનિ પહોંચે એમ લાગે. ખરી રીતે સત્ય કોઈ દિવસ હાનિ કરતું નથી. અંતે પ્રજાને લાભ જ થાય છે, તેની પ્રતિષ્ઠા વધે છે, નૈતિક બળ વધે છે. રાજદ્વારી પુરુષે ખેટા ખ્યાલથી અથવા મહત્વાકાંક્ષાથી સત્તાને દુરૂપયોગ કરી પ્રજાને યુદ્ધમાં સંડોવી અને પછી જૂઠો પ્રચાર કરી પ્રજાને ભ્રમમાં નાખી, તે ઉઘાડું પાડવાથી અંતે પ્રજાનું હિત છે, દુનિયાનું હિત છે. ન્યુયૉર્ક ટાઈમ્સ નીડર પત્રકારિત્વ નું ઉત્તમ ઉદાહરણ આપ્યું છે.
ચીમનલાલ ચકુભાઈ વિવિધતા જાળવવા જેવી છે
ડા દિવસ પહેલાં ભાવનગરના બે મિત્રો મને મળવા આવ્યા. બન્ને મિત્રો એક એક સરસ શાળાનું સંચાલન કરે છે. એક ભાઈએ વાતચીત દરમિયાન મને કહ્યું: “એક દિવસ હું એક વર્ગમાં ગયે. શિક્ષકને કહ્યું કે આપણા ઘરમાં આપણે બેઠા હોઈએ અને ઉપર બાવા બાઝેલા જોઈએ તે સાફ કરી નાખીએ કે નહિ? તે પછી તમે અહીં વર્ગમાં ભણાવતા હો અને ઉપર બાવા બાઝેલા હોય તે તે સાફ કરવાનું તમને કેમ ન સૂઝે?”
એ ભાઈને કહ્યું: “તમારી વાતમાં રહેલો મુદ્દો હું સમપે. તમારે સ્વરછતાને આગ્રહ મને મંજૂર છે પણ મને લાગે છે કે આ બાબતને એક જુદી રીતે પણ જોઈ શકાય. એવું પણ બને કે નહિ કે એ માણસને ત્યાં બાઝેલા બાવાની જરાયે પડી ન હોય, એ તરફ એનું પાન પણ ગયું ન હોય, પણ વિદ્યાર્થીએને ભણાવવામાં એ કદાચ તમારે ઉત્તમ શિક્ષક હશે. હું તમને એક દાખલો આપું. સ્વ. મડિયા અને હું યુસિસમાં કામ કરતા ત્યારે મારુ ટેબલ તમને સ્વચ્છ, સુઘડ, બરાબર ગોઠવેલું દેખાય. મડિયાના ટેબલ પર કાગળિયા, છાપ, ચોપડીઓના ઢગલા, સિગારેટની રાખ બધું વેરણછેરણ પડયું હોય. છતાં મડિયા જે સર્જનકાર્ય કરી ગયા તેને નાનો અંશ પણ મારાથી થવાનું હતું? મારા કહેવાને આશય તમે સમજ્યા હશે. વ્યકિતએ વ્યકિતએ રહેણીકરણીની જુદી ટેવ હોવાની. શિક્ષક તરીકે કામ કરવા આવનાર મારા વિદ્યાર્થીઓ સમતા ઊભે રહે ત્યારે બાકીનું બધું ભૂલી જતો હોય.
તો એ છત પર બાઝેલા બાવા પણ ભૂલી જાય એની બહુ પરવા ન કરવી. એને શિક્ષક તરીકે પાયે પાકે છે.”
સૃષ્ટિના સર્જન વિશે એક તર્ક એવો છે કે ઈશ્વરને એકમાંથી અનેક થવાની ઈચ્છા થઈ. એને થયું “એકે હું બહુસ્યામ” (હું એક છું, અનેક થાઉં). વ્યકિતરૂપ ઈશ્વરમાં મને શ્રદ્ધા નથી છતાં ઉપરની ઉકિતનો અર્થ કરવાનું હોય તે હું બહુને અર્થ બહુવિધ કરું. એટલે ઈશ્વરે માત્ર માણસની સંખ્યા જ સર્જી એમ નહિ, પણ એ દરેકમાં ભિન્નતા સર્જી, વ્યકિતએ વ્યકિતએ વિવિધતા સર્જી. જગતની પ્રત્યેક વ્યકિત અન્ય દરેક વ્યકિત કરતાં કોઈ ને કોઈ રીતે જુદી છે. આ જુદાપણું દરેક માણસે સહી લેવું એ તો ખરું જ, પણ એથી આગળ વધીને એ જુદાપણું જળવાય એવો આગ્રહ પણ રાખવો એ જરૂરી છે. કારણ કે એ જુદાપણું, એ વિવિધતા જ વિશ્વની સુંદરતા છે અને એ વિવિધતા જ લોકશાહીનું હાર્દ છે.
સરમુખત્યારો (અને કયારેક સંતે પણ) આ વિવિધતા ટાળી સર્વ મનુષ્યોને એકસરખાં કરવા પ્રયત્ન કરે છે. એમની રહેણીકરણી, રીતભાત, પહેરવેશ, ફેશને, વિચાર કરવાની રીત એ બધું એક સરખું થાય એમ સરમુખત્યારને વધુ રસ. માણસ યંત્ર જેવા થાય એવું જ એ ઈચ્છ. (આથી જ હું યુનિફોર્મને, શાળાના યુનિફોર્મને સુદ્ધાં, હંમેશાં વિરોધ કરું છું.)
લેકશાહીમાં આપણે વિરોધ પનને જરૂરી માન્ય છે, તેને તાવિક (ફિલેસેફિક ) પાયે મનુષ્યમાં રહેલું વૈવિધ્ય છે. એમાં વિચારનું વૈવિધ્ય પણ છે અને પસંદગીનું એટલે કે ગમા - અણ ગમાનું વૈવિધ્ય પણ છે. ઘણી વાર વર્ષોથી સt પર રહેલા પક્ષ પ્રત્યે કોઈ ચોક્કસ નક્કર કારણ સિવાય અણગમે થઈ આવે એ સંભવ પણ આપણે સ્વીકારીએ છીએ. વિચાર અને પસંદગીના વૈવિધ્યને જેટલે અંશે કુંઠિત કરવામાં આવે એટલે અંશે લોકશાહી પાતળી પડે. આથી જ લોકશાહીમાં સર્વાનુમતિને આગ્રહ મને યોગ્ય નથી લાગતો.
મને બે વ્યકિતએ ઘાદ આવે છે. આજની મુંબઈની કૅલેજના કોઈ પ્રાધ્યાપક કૅલેજમાં અને યુનિવર્સિટીમાં ઈસ્વી વિનાનાં લેંઘો-કફની પહેરીને જાય એ માનવા કોઈ ઝટ તૈયાર ન થાય. અને છતાં એવા એક પ્રાધ્યાપકને હું ઓળખું છું. એમના વિષયમાં એ અત્યંત પારંગત ગણાય છે અને વિદ્વાનોમાં એમનું માન છે. બીજો દાખલ શ્રી ઝીણાભાઈ દેસાઈએ વર્ષો પહેલાં આપેલ તે યાદ આવે છે. ગાંધીવાદી વિદ્યાપીઠના એક આચાર્ય (ઘણું કરીને શ્રી ગિદવાણી) નું ચિત્ર આપતાં એમણે કહેલું કે ‘સવારના પહોરમાં એક હાથમાં ટુથબ્રશ હોય, એક હાથમાં સિગારેટ હોય અને ટેબલ ઉપર પડેલા કોઈ થથામાંથી કંઈક વાંચતા હોય.' બન્ને જણ પોતપોતાના સ્થળની રહેણીકરણીથી સાવ ભિન્ન અને છતાં અસાધારણ વિદ્વાન. આવા માણસનું શું કરવું? એમની રહેણીકણીથી સૂગાવું કે એમની વિદ્વતાથી ખુશ થવું?
૧૯૪૨ ના જુનમાં મારા એક મિત્ર તાજા બી એ. થયેલા. ઇતિહાસ-રાજકારણનો વિષય લઈ ફર્સ્ટ કલાસ આવેલા. અમદાવાદની એક ખૂબ પ્રસિદ્ધ શાળાના આચાર્યને મળવા ગયા. આચાર્ય એમની શકિતથી ખુશ થયા પણ ‘તમે ટોપી પહેરતા નથી એ મારી શાળામાં ન ચાલે.' એમ કહી નોકરી આપવાની ના પાડી દીધી.
સંસ્થાઓના સંચાલકોએ આ વિચારવા જેવું છે. તમારે જોઈતો માણસ એના મુખ્ય કામમાં અત્યંત પાવરધો છે. તે પછી એની બાકીની ટેવ, રહેણીકરણી, રીતભાત, વિચારસરણી, ગમાઅણગમાં એ બધામાં એને તમારી જે જ બનાવવાને આગ્રહ જરૂરી છે? તેમ મુખ્ય કામ બરાબર કરતે હોય તે બીજી ઝીણી ઝીણી બાબતમાં એ બરાબર નથી એવી ફરિયાદ જરૂરી છે? અમારી સંસ્થામાં બધા શિક્ષકો કે બધા માણસે સરખા છે એ ગૌરવ લેવા જેવી વાત છે કે અમારી રસ્થામાં તે જાતજાતનાં ભેજા, જાતજાતની ખોપરીઓ ભેગી થયેલી છે એ ગૌરવ લેવા જેવી વાત છે?
યશવંત દોશી
નું હિત છે જખી, તે
Page #175
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૭-૧૯૭૧
પ્રબુદ્ધ જીવન
>
સર્વ ધર્મ સમભાવ એક દષ્ટિબિન્દુ
?
વિચારના ક્ષેત્રમાં, આપણે ત્યાં, ઘણી વાર એક પ્રકારની શિથિલતા પ્રવર્તતી દેખાયા વિના રહેતી નથી. ભાષાના બંધારણને કારણે તેમ થતું નથી, કેમકે આપણી ભાષા અનેક સમર્થ માણસેએ સુસ્પષ્ઠ સાધક રીતે અનેકવાર વાપરી જ છે. પરિભાષાને અંગે થોડું ઘણું તેમ થતું હોય તેમ બને, પણ ખરું કારણ તે જે વિચાર રજૂ કરતા હોય તેને, તે જ્યાં સુધી લઈ જતે હોય ત્યાં સુધી તેની સાથે સાથે થઈને અંત સુધી તેને તપાસી લીધા વિના, તેના પ્રાથમિક આકર્ષણથી આકર્ષાઈને તેને રજૂ કરી દેવાને તેના રજૂ કરનાસ્ને લોભ જ જણાય છે. એ રજૂ કરનાર
જ્યારે વિચારક, વિદ્વાન, ચિન્તક એવી નામના પામેલ હોય ત્યારે તે વળી એની વાત ચલણી બની જાય છે, અને ભાષામાં એ પ્રચલિત બની જાય છે અને એને બંધ દઢ છે કે નહિ તે તપાસવાની પણ ભાગ્યે જ કોઈ જરૂર સમજતું હોય છે.
સર્વ ધર્મ સમભાવ' મને એક એ જાતને શિથિલબંધવાળે પ્રયોગ લાગે છે. એને જરા તપાસવાનો પ્રયત્ન કરીએ.
સમભાવ' શબ્દને વહારમાં આપણે ઘણી વાર sympaty ના અર્થમાં વાપરીએ છીએ. એ પ્રમાણે આ પ્રયોગને અર્થ સર્વધર્મો પ્રત્યે sympathetic વલણ રાખવું એ થાય. એ થાપ તે એ બરોબર છે, પણ ‘સર્વ ધર્મ સમભાવ મને ‘ સમભાવ' શદ sympathy ના જ અર્થમાં નથી વપરાતે એ રાસ્પષ્ટ છે. એ તે સમાનતા અર્થમાં પણ વપરાય છે. ' એટલે એનો અર્થ રોમ થયું કે સર્વે ધર્મો તરફ માણસે સમાનભાવ રાખવો, સર્વે ધર્મો સમાન છે એ દષ્ટિએ એમના તરફ જોવું. જ્યારે એમ થાય ત્યારે સહિષ્ણુતા- tolerance - તેમાં આપોઆપ આવી જાય. એમ થતાં માણસ ઘણા અનર્થોમાંથી બચી જાય, કેમકે એમ માનનારો માણસ પંાતાને ધર્મ બીજના ધર્મથી ચડિયાત છે એમ ન માની શકે, અને એ કે એવા કારણે આકળે થઈ બીજા ધર્મ પાળનાર ઉપર આક્રમક ન થઈ શકે. એવો ભાવ જ એના હૃદયમાં પેદા ન થાય. આપણા જેવા અનેક ધર્મો ધરાવતા રાષ્ટ્રમાં આ જાતને ભાવ હોય એ ઘણું જરૂરી છે, કેમકે તે જ પ્રજમાં શાંતિ જળવાય અને બધા એકબીજા સાથે સુમેનથી રહી શકે.
ત્યાં સુધી તે વાત જાણે બરોબર છે, પણ તેને અઈ તે વાપરનારાના મનમાં ત્યાં જ થઈને અટકતો નથી. તેને સાદો, સીધો અને સરળ અર્થ એ લોકો એ કરતા દેખાય છે, અને એમ એ કહે છે પણ ખરા, કે બધા જ ધર્મો સમાન છે. એમાં કોઈ ઉચ્ચાવચતા નથી, અને એ કશેક ખ્યાલ કરવો તેમાં સાંપ્રદાયિકતા આવી જાય છે. “મારા પિતાના મહાલયમાં ઘણાયે દરવાજા છે” અને તેમના ગમે તેમાંથી પણ પ્રવેશ કરનાર માણસ આખરે તે એ પિતાના ઘરમાં જ દાખલ થઈ જાય છે, એમ એ લોકો માને છે અને કહે છે.
નૈતિકતાની દષ્ટિએ જોઈએ તે એ વાત બહુ ખાટી નહિ પણ હોય–ો કે હિંસાને સ્પષ્ટ રીતે ન નકારી કાઢતા અને અહિં સાને સર્વોપરિ નૈતિક મૂલ્ય ગણતા ધર્મો વિશે એ જાતની સમાનતા શી રીતે ગણી શકાય એ પણ વિવાદાસ્પદ પ્રશ્ન થઈ શકે. પણ છતાં એટલું ને એવું એવું થતું જતું કરીએ તે એ વાત સ્વીકાર્ય બને ખરી. પણ શું નૈતિકતા, અને એ નૈતિકતા પ્રેરે એ આચાર, એને ધર્મ કહેવાય?કે આધ્યાત્મિકતાના ફળસ્વરૂપ પમાયેલા તાત્ત્વિક સ્વરૂપને ધર્મ કહેવાય?
નૈતિકતા સર્વે ધર્મોમાં લગભગ સમાન સ્વરૂપે પ્રચાર પામતી જોવામાં આવે છે એને અંગે આ જાતને ભાવ ઊભું થયું હોય તેવો ઘણો સંભવ છે, પણ એ નૈતિકતા તો આખરે ગૌણ વસ્તુ છે, અને એના પ્રેરક બળ જેવી આધ્યાત્મિકતા છે એ જ એને પાવે છે. એ આધ્યાત્મિકતાને અંગે જ, થતી હોય તે, કશીક અનુભૂતિ થાય છે જે આ વિશ્વના સંચાલક તત્વની ઝાંખી કરાવે
છે. એ તત્ત્વને પામવું અને પૂરેપૂરું તે જે છે તે સ્વરૂપે, તેને જવું અને જાણવું એ જ ધર્મને પાય હોઈ શકે. એ આધ્યાત્મિકતા સિદ્ધ કરવાના ઉપાય તરીકે નૈતિક મૂલ્યોનું આવિષ્કરણ થયું છે અને એમનું મૂલ્ય પણ એ પૂરતું જ છે.
તો એ આધ્યાત્મિકતાનો આવિષ્કાર અને તેના ફલસ્વરૂપે થયેલી ભિન્ન ભિન્ન અનુભૂતિ એ જ જગતના મહાન ધન પાયો રહેલો છે. પાયાની એ વાત દરેક ધર્મે પિતાની આગવી રીતે, અને તેના પ્રરૂપકોની અનુભૂતિ અને સમજણ પ્રમાણે સ્પષ્ટ સ્વરૂપે કરી પણ છે અને તે વાતથી એ વિષયમાં રસ લેનાર કોઈ અજાણ નથી. તે વાત ભિન્ન ભિન્ન હોય છે કેમકે તે કરનાર મૂળ પુરુષની અનુભૂતિ–તેમનું દર્શન ભિન્ન ભિન્ન પ્રકારનું હોય છે.
આ વાત જો બરોબર હોય તે દરેક ધર્મ સમાન શી રીતે હોઇ શકે? પુનરપિજનનમ પુનરપિ મરણની પ્રક્રિયામાંથી પસાર થતાં થતાં, અનુભવને અને એ અંગે પમતી સાચી દષ્ટિને યોગ પામતાં પામતાં આત્મા અંતે એ સ્થિતિ પ્રાપ્ત કરે કે આખરે તે હના આવિર્ભાવના બંધનમાંથી મુકત થઈ જાય અને ફરી પાછી જન્મમરણની શૃંખલામાં આવે જ નહિ એમ કહેનાર ધર્મ, અને એક જ વાર જન્મ પામ્યા પછી અકપ્ય એવા કાળપર્યત અમુક જગ્યાએ પડયા રહેવું પડે અને એ પછી છેક ક્યામતને દિવસે ભગવાન બધાના પાપપુણ્યને લમાં લઈ આખરે નિવેડ કરે એમ માનનાર ધર્મ એક જ કક્ષાએ વિચરે છે એમ શી રીતે કહી શકાય? આત્મા નામનું અવિનાશી તત્ત્વ વિકાસની ઉત્તરોત્તર અવસ્થાઓ સ્વપુરુષાર્થથી પ્રાપ્ત કરતું જાય અને અંતે પૂર્ણજ્ઞાનની પ્રાપ્તિ થતાં પૂર્ણકશાને પામે એમ કહેનાર ધર્મ, અને એના વિકાસની જેમાં પૂર્ણ શકયતા ન હોય તેવા ભગવાનના આખરી ન્યાય ઉપર આધાર રાખનારા ધર્મ વચ્ચે સમાનતા શી રીતે સંભવે?
ને આ તો માત્ર જેમાં તત્ત્વની વાત આટલી બધી સ્પષ્ટ રીતે અલગ પડે છે એ ધર્મોની વાત થઇ. પણ જેમાં અનેક વસ્તુઓ સમાન છે તે ભારતના ધર્મો પણ એમના અભ્યાસીની દષ્ટિએ એક સમાન સ્વરૂપની ગણાશે ખરા ? એક જ અને અદ્રિતીય એવું તત્ત્વ સચરાચરમાં વ્યાપી રહ્યું છે અને એમાં વિલીન થઇ જવું એ જ પરમ પુરુષાર્થ છે એમ કહેનાર દર્શન, અને જેડ અને ચેતન રૂપી બે તદ્દન ભિન્નભિન્ન ગુણધર્મોવાળાં તે અનાદિથી અનંતકાળ સુધી જગતમાં પ્રવર્તમાન રહે છે અને એ બન્નેને એકબીજાથી ભિન્ન જાણી ચેતનતત્ત્વને એના મૂળ સ્વરૂપે જાણી લઈ મોક્ષ પામવો એમ કહેનાર દર્શન ભિન્ન જ ગણાય. એમાં ચઢિયાતું કોણ છે કે ઊતરતું કોણ છે એ કહેવાનો મુદ્દો નથી પણ બને ભિન્ન છે અને સમાન નથી એટલું જ કહેવાનું તાત્પર્ય છે. આ અગાઉ આમાં કહ્યું છે તેમ જ સમભાવને અર્થ માત્ર sympathy અને સહિષ્ણુતાને થતો હોય તે તેમાં કશે વાંધો નથી, પણ એથી વિશેષ, સમાનતાને જો અર્થ કરવામાં આવતું હોય તો જ આ બધી વિચારણાને સ્થાન મળે છે. એ તદૃન અસ્થાને નથી, કેમકે “સમભાવ' ને આગળ વધારીને આ વાકયપ્રયોગ–કે વિચાર – સર્વ ધર્મ મમ ભાવ” સુધી વિસ્તારવામાં આવ્યા છે. તેને ન્યાય પણ ચેકો છે, કેમકે જો સર્વધર્મ ‘સમ' એટલે “સમાન' હેય તે એ “મમ' એટલે મારા બની શકે અને તેમાં કશો વાંધો ન હોય. પરંતુ છેક સાંપ્રદાયિક ન હોય, અને તત્ત્વદર્શનમાં અને સ્વરૂપ પ્રાપ્તિમાં જેમને રસ હોય તેવા માણસો આ “મમ ભાવ” વાળી વાત કબૂલ કરી શકે ખરા?
વિચારણામાં અમુક જગ્યાએ શિથિલતા પ્રવેશે પછી અને વર્તુલ વિસ્તર્યા કરે છે, અને એ આપણે ધાર્યું હોય તેનાથી આપણને બહુ દૂર સુધી લઇ જાય છે. એટલા માટે આ વિષયનું આટલું વિવરણ કરવું યોગ્ય ધાર્યું છે.
ગુલાબદાસ બ્રોકર
Page #176
--------------------------------------------------------------------------
________________
૮૧
પ્રમુદ્ધ જીવન
સ્વ. પૂ. મુનિશ્રી પુણ્યવિજયજી
આગમ પ્રભાકર
ઈ. સ. ૧૯૩૫થી પૂ. મહારાજશ્રી પૂણ્યવિજયજીના પરિચયમાં આવ્યો ત્યારથી મારા ઉપર તેમના નમ્ર અને વિદ્યાનિષ્ઠ જીવનની જે છાપ પડી છે તે છેલ્લી ઘડી સુધી ઉત્તરોત્તર પ્રબળ બનતી ગઈ છે.
તેમણે પાતે અનેક ઉચ્ચ કોટિના ગ્રંથા, જેવા કે વસુદેવ હિન્દી, અંગવિજ્જા ગૃહત્કલ્પ આદિનું સંપાદન કર્યું છે, અને તે એવા છે જે અન્ય દ્વારા સંપાદિત થવાનો સંભવ ઓછા જ હતા. કેવળ વિદ્યાને વરેલા જ એ ગ્રંથોનું સંશાધન કરી શકે, અન્ય નહિ. તેમણે જયારે છંદસૂત્રમાંના બૃહત્કલ્પનું સંપાદન શરૂ કર્યું ત્યારે ઘણા આગમજ્ઞોના વિરોધ હતો, છતાં પણ ભારતીય વિદ્યાના એક અંગરૂપ એવા મહાન ગ્રન્થા પ્રકાશિત ન થાય તે તેમને ગમ્યું ન હતું અને વિરોધ છતાં તેમણે બૃહત્કલ્પનું સંપાદન કર્યું. અને તેમણે જે રૂપે એનું સંપાદન કર્યું છે તે ગ્રુપને પોંચવાની અન્યમાં તાકાત દુર્લભ છે. તે તો ત્યાર પછી એવું સંપાદન હજી સુધી થઈ શકશું નથી તે જ બતાવી આપે છે.
છેલ્લાં પચાસ વર્ષથી તેમના મુખ્ય બે કામેા રહ્યાં છે. આપણા જૂના હસ્તલિખિત પુસ્તકોનું સંરક્ષણ અને આગમગ્રંથાની વિશુદ્ધ વાચના તૈયાર કરવી તે. તેમણે લીંબડી, પાટણ, ભાવનગર, જેસલમેર જેવા જાણીતા ભંડારોની હસ્તપ્રતોના ઉદ્ધાર કરી સૂચી બનાવી આપી છે અને આવશ્યક એવી સંરક્ષણની વ્યવસ્થા પણ કરી આપી છે અને તે ઉપરાંત જયાં પણ તે ગયા ત્યાંના ભંડારની સુવ્યવસ્થા થાય તેની ચિંતા હંમેશા તેમણે સેવી છે. પરિણામ એ છે કે આજે જે પશ્ચિમના વિદ્રાના એમ કહેતા હતા કે જૈન ભંડારમાંથી પુસ્તક તે મળી જ ન શકેતેએ હવે કહેતા થયા છે કે જૈન ભંડારમાંથી પુસ્તક મેળવવું હોય તે શ્રી પુષ્કવિજયજી જ એક માત્ર સહાયક છે. આજે જયારે તેમના સ્વર્ગવાસ થયો ત્યારે વિાનાની એક જ ચિંતા છે કે હવે આ બધા ભંડારામાંથી હસ્તપ્રત કોણ ઉપલબ્ધ કરી આપશે? હા, એક ઉપાય તેઓ કરતા જ ગયા છે અને તે એ કે અમદાવાદમાં લાલભાઈ. દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યા મંદિરની સ્થાપના શ્રી. કસ્તુરભાઈ લાલભાઈને પ્રેરણા આપીને કરાવી. અને તેમાં પૂ. મુનિશ્રી પુણ્યવિજયજીને પોતાના સંગ્રહ જે દશ હજાર પ્રતોનો છે તે ઉપરાંત તેમણે બીજી જે ૨૭૦૦૦ હસ્તપ્રતો મેળવી આપી છે, તે દ્વારા વિદ્રાનાને હસ્તપ્રતો સુલભ કરી આપી છે. પરંતુ એ પણ પર્યાપ્ત નથી. અન્ય ભંડારના સંચાલકો જો વિદ્યામંદિરને સહકાર આપે અને તેના દ્વારા વિદ્વાનોને હસ્તપ્રતો સુલભ કરી આપે તો જ પૂ. મુનિશ્રીની આ પ્રવૃત્તિ ચાલુ રહી શકશે. અને તેના યયાર્થરૂપમાં ચાલુ રહી શકશે. ગ્રંથભંડારો માત્ર સાચવી રાખવા એ પર્યાપ્ત નથી. પણ તેના પુસ્તકોનો વધારેમાં વધારે ઉપયોગ કેમ થાય એવી વ્યવસ્થા પણ કરવી જોઈએ. અન્યથા એ ભંડારના કશા જ ઉપયોગ નથી. માત્ર ઉધઈનો ખોરાક બની જશે.
પૂ. મુનિશ્રી જયાં પણ જતાં ત્યાં આગમોની કોઈ પણ પ્રાચીન હસ્તપ્રત જોતાં તે તેને આધારે પેાતાની મુદ્રિત આગમની આલુત્તિમાં પાઠાંતર નોંધી લેતા. આમ છેલ્લા પચાસ વર્ષથી તેમણે આગમેાની વિશુદ્ધ આવૃત્તિ તૈયાર કરવાના પ્રયત્ન કર્યો છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલયે તેમના દ્વારા સંપાદિત વિશુદ્ધ આગમગ્રંથોના પ્રકાશનનું કાર્ય હાથ ધર્યું છે, અને ત્રણ આગમાં પ્રકાશિત પણ થઈ ગયા છે. શેષ આગમે તેમણે જે રીતે વિશુદ્ધ કરી રાખ્યા છે તેના સંપાદન-પ્રકાશનની જવાબદારી એ મેાટી જ્વાબદારી છે. તે કેમ પાર પડશે તે આજે સૌની ચિ ંતાનો વિષય થઈ પડયો છે.
0
તા. ૧૭–૧૯૭૧
વિદ્યાની મહત્ત્વની પ્રવૃત્તિમાં રોકાયેલા છતાં તેમણે પેાતાનો સમય શ્રાવકના નાના બાળકથી માંડીને અનેક સાધુ-સાધ્વી અને શ્રાવકોને આપવામાં જરા પણ સંકોચ રાખ્યા નથી. એક બાળકની સાથે બાળક બની વાત કરતા તેમને જમણે જોયા હશે તેઓને ખ્યાલ હશે કે આ ખરેખર ધર્મની પરિણતિવાળા મહાત્મા છે. અમે હંમેશા ફરિયાદ કરતા કે મહારાજ આપ આપની વિદ્યા ઉપરાંતની પ્રવૃત્તિમાં કાપ મૂકો. પણ તેમને તે એક જ જવાબ હતા કે કોણ કયારે ધર્મ પામશે એની શી ખાતરી? માટે મારે તે મારી પાસે આવનારને નિરાશ કરવા નથી. મુંબઈમાં તેમના ઘણા સમય વાસક્ષેપ નાખવામાં જતો. તે બાબતમાં પણ તેમના એક જ ખુલાસા હતા કે ભાઈ, શ્રાદ્ધાથી લેનારને શાંતિ મળતી હાય ! મારો સમય ભલે તેમાં જતો. આ દિવસે નિરાંત નહિ એટલે તેમનું શાસ્ત્રીય વિદ્યાનું કામ યારે સૌ ઊંધી જાય ત્યારે ચાલતું અને છતાં જીવનમાં સદૈવ અપ્રમત્ન હોઈ તેઓ જે પ્રકારના અને જેટલા વિશિષ્ટ ગ્રંથા સંપાદન કરી શકયા છે તે આશ્ચર્ય ઉપજાવે તેવા છે. અને વિદ્બેજગતમાં તેથી તેમનું નામ થયું છે. હજી ગયા જ વર્ષે અમેરિકાની ઓરિએન્ટલ સેાસાયટીએ તેમને પોતાના માનદ સભ્ય ચૂંટી કાઢયા હતા. કદાચ આવું માન મેળવનાર એ પ્રથમ ભારતીય હતા.
જેને કયાંય આકાય નહિ એવા કોઈ સાધુ કે સાધ્વીના એ આધાર હતા. તેમની જરૂરિયાતોનું ધ્યાન રાખતા, શ્રાયની વ્યવસ્થા કરતા અને બીજી જરૂરિયાતો પણ પૂરી થાય તેની ચિન્તા સેવતા. જ્યારે તેઓ હવે આપણી વચ્ચે નથી ત્યારે રડી રહેલા એવા સાધુ - સાધ્વીની ચિંતા સેવવી એ પૂ. મહારાજશ્રી પ્રત્યેનું ઋણ અદા કરવાના એક પ્રકાર બની રહેવા જોઈએ.
ઘણા ધનિકો પૂ. મહારાજશ્રીને કહેતા કે મહારાજ કાંઈ જરૂર હાય તો કહેજો. પણ તેઓ તો કોઈએ કહ્યું માટે કાંઈ માગી લેવું એમ માનનારા હતા નિહ. જયારે પણ જરૂર ઊભી થાય ત્યારે જ તેઓ કોઈને કાંઈ કહેતા.
વિદ્યામંદિરમાં આવીને તેઓ રહે કે નહિ તેની ચર્ચા પ્રસંગે તેમણે જણાવ્યું કે મને તો મારા આ શ્રાવકભકતોની વચ્ચે જ રહેવું ગમે છે. તેમની મને હૂંફ છે, મારી તેમને છે.
જૈન આચાર–વિચારમાં દઢ. છતાં જયાં અપવાદ જરૂરી જણાય ત્યાં તે કરતા સંકોચ અનુભવતા નહિ. પરમાર્થ ચારિત્ર્યના એ આરાધક હતા. ખોટા આડંબરમાં કદી રાચ્યા નથી. તેમનાથી ઓછી યોગ્યતાવાળા અનેક આચાર્ય બની ગયા. અને અનેકવાર વિનંતિ છતાં મુનિશ્રી પુણ્યવિજયજી એ મુનિશ્રી જ રહ્યા. આચાર્ય થવાનું પસંદ કર્યું નહિ. આગમના પરિશીલન દ્વારા એમને જ્ઞાન હતું કે આચાર્ય થવું એટલે કેટલી મેટી જવાબદારી ઉપાડવી. આવી મેટી જવાબદારીથી મુકત રહેવામાં જ તેમણે પોતાનું શ્રેય જોયું હતું. આચાર્ય તે નહિ પણ વિદ્રત્તાના પ્રતિક રૂપે અપાતી પંન્યાસ પદવી પણ તેમણે સ્વીકારી નહિ તે તેમની કેટલી નમ્રતા હતી તે સૂચવે છે.
છેલ્લે તેમને હરસનું દર્દ હતું તેનું ઓપરેશન થયું, તેમાંથી વળી પ્રોસ્ટેટનું ઓપરેશન કરાવવું પડયું. તેમાં તેમના જીવનના ૭૬ વર્ષની ઉંમરે અંત થયો. પરંતુ મહારાજશ્રીને પોતાને તે વિશ્વાસ હતો કે તેઓ ૮૪ વર્ષ તે જીવવાના જ છે અને અધૂરાં કામે પૂરાં કરવાના જ છે. પણ કુદરતે બીજું ધાર્યું હતું. તેમના અધૂરાં કામા અધૂરાં જ રહ્યા. પણ ખરેખર જ તે અધૂરાં રહ્યા છે? જે કાંઈ તેમણે જયારે કર્યું છે તે પૂર્ણ રૂપમાં જ કરવાનો આગ્રહ સેવ્યો છે. એટલે તે જે કાંઈ કરી ગયા છે તે પૂર્ણ જ છે. અધૂરાં તો આપણે તેમની
Page #177
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૭-૧૯૭૧
પાસેથી અપેક્ષા રાખી હોય તેથી લાગે, પણ તેઓ તે પૂર્ણતાના જ ઉપાસક હતા, અને પોતાનાં કાર્યો પૂર્ણ કરીને જ ગયા છે. છે
જીવનમાં સમભાવની સાધના એ જ ભ્રામણનું લક્ષણ છે અને તેની તાદશ મૂર્તિના દર્શન મને સ્વ. પૂ. પુણ્યવિજયજીમાં થયા છે. છેક ઈ. ૧૯૩૫ થી સંગ્રહણીના દરદી છતાં તેમના સ્વભાવમાં જે શાંતિ દેખાતી તે દુર્લભ હતી. છેલ્લા દિવસેામાં બન્ને ઓપરેશન વેળા પણ તેમણે દુ:ખ સહન કરવાની જે તાકાત દાખવી છે તેના દર્શન પણ દુર્લભ છે. બાળક કે મેટા ધનિક તે બન્નેની સમક્ષ મહારાજશ્રીનું એક જ રૂપ. તે તેમની નિખાલસવૃત્તિના દર્શન કરાવે છે. મોટા મેટા શેઠા ભકત છતાં, અભિમાનનો છાંટો મળે નહિ. આવી આત્મ પરિણતિ અન્યત્ર દુર્લભ જ છે. મહારાજ પાસે સાહિત્યિક સામગ્રી કે અન્ય સામગ્રી હોય અને કોઈ ખપીને ન આપી હોય તેવું બન્યું નથી. આવી નિર્માહી કે અપરિગ્રહવૃત્તિ જેઆત્મામાં હોય તે સાચા શ્રમણ ન હાય તો પછી બીજો કોણ હોય? અને છતાં આપણા રામાજમાં એવા સાધુ પડયા છે જે તેમને કામણ માનવા પણ તૈયાર ન હતા. તેમના દર્શન કરવામાં તેમને મિથ્યાત્વ લાગી જવાનો ડર હતો. આ જૈન ધર્મના હાસનું કારણ ન હોય તે બીજુ શું હોય? ‘બાહ્ય આડંબર વધારો અને સાચા સાધુમાં ખપેા- આ આજે સાધુતાનું ધારણ થયું છે. અને છતાં એ ધારણના અસ્વીકાર કરી સદૈવ માન અપમાનની પરવા કર્યા વિના પોતાની રીતે સાધુજીવન ગાળીને પૂ. મુનિશ્રી પોતાનું જીવન ધન્ય કરી ગ્યા અને સાધુતા શું હોઈ શકે તેનું નિદર્શન પણ કરી ગયા છે. તે આપણા માટે સદૈવ ધ્રૂવતારક બની રહે એ જ અભ્યર્થના.
છે
દલસુખ માલવણિયા
પ્રભુ જીવન
.
બંગલાદેશ અને સાધુ સન્યાસીએ
બંગલાદેશમાં જે ભયંકર હત્યા અને અત્યાચાર થઈ રહ્યા છે અને લાખો નિરાશ્રિતો પોતાનું સર્વસ્વ ગુમાવી ભારત આવ્યા છે, અને આવતા રહે છે તેમની યાતનાઓથી વ્યથિત થઈ, એક ભાઈએ જૈન પ્રકાશમાં લખ્યું કે આપણા દેશમાં આટલા બધા ધર્મ છે - ધર્માત્મા છે, ત્યાગી - તપસ્વી પુરુષો છે, શાંતિ અહિસામાં માનવાવાળા છે, તેઓ કોઈ કેમ ાંગલાદેશની શાંતિ માટે કાંઈ કરતા નથી? મહાત્મા ગાંધીજી જેમ નોઆખલીના હત્યાકાંડ વખતે ત્યાં જઈ આવેલા, તેવું કોઈ સાહસ કરવા કોઈ સમર્થ નથી?
તેરાપંથી મુનિરૂપદજીએ કહ્યું કે હિંસાના વિરોધમાં અહિંસાના સમર્થ અવાજ બુલંદ કરવાનો આ યાગ્ય અવસર છે. ભગવાન મહાવીરના સમાનતા અને સ્વતંત્રતાના સિદ્ધાંતોને ઉલ્લેખ કરી તેમણે કહ્યું કે સમસ્ત સાધુસમાજે પૂર્વબંગાળ ઉપર ગુજરી રહેલ પાકિસ્તાની અત્યાચારોની સ્પષ્ટરૂપે નિંદા કરવી જાઈએ.
જૈન સાપ્તાહિકે પણ આવા જ અવાજ ઉઠાવ્યો છે અને ઉપર જણાવેલ બન્ને કથનના ઉલ્લેખ કરી કહ્યું છે કે “બંગલા દેશના પ્રકરણમાં સમાજ અને સામાન્ય પ્રજા ધર્મગુરૂઓ પાસેથી સક્રિય અને કરુણાપ્રેરિત કામગીરીની આશા-અપેક્ષા રાખે છે અને આપણા સાધુસમાજે દરેક રીતે પૂરા સાથ અને ઉપદેશ આપીને પોતાની અહિંસા અને કરુણાની ભાવનાને ચરિતાર્થ કરવી જોઈએ.
આવું કાંઈ બન્યું નથી. શા માટે નથી બનતું તે સમજવાની
જરૂર છે.
જૈન સાધુસમાજ, બૌદ્ધભિખ્ખુ અને હિન્દુધર્મના લાખા સન્યાસીઓ ધારે તે આવી મહાન આપત્તિના સમયે અદભુત કામ કરી શકે. આમ નથી બનતું કારણકે શ્રમણપરંપરા અને સંન્યાસપરપરામાં આવા સક્રિય કરુણાપ્રેરિત સેવાના કાર્યને સ્થાન નથી. સમાજકલ્યાણ માટે સેવાના કાર્યો આત્મસાધનાનું અંગ બની શકે તેમ માન્યું નથી. સાધુ અથવા ર્સન્યાસી થયા એટલે સંસારનાબધા સંબંધોનો વિચ્છેદ કર્યો અને માત્ર આત્મચિન્તનમાં લીન થયા. સાંસ્કારિક પ્રવૃત્તિ, શુભ પ્રવૃત્તિ હોય તે પણ કર્મબંધનું કારણ છે અને મોક્ષાર્થી ભવભ્રમણમાંથી મુકિત મેળવવા ઈચ્છે તેથી કર્મ બન્ધનું નિમિત્તા થાય એવી કોઈ પ્રવૃત્તિ ન કરે. શ્રમણ અને સંન્યાસપરંપરા તેથી સર્વથા નિવૃત્તિલક્ષી રહી છે. જૈન ધર્મમાં અહિંસાની જે સમજણ સ્વીકારી છે તે મુજબ બધી પ્રવૃત્તિમાં આરંભ સમારંભ અને હિંસા હોવાથી, નકારાત્મક વલણ રહ્યું છે. આ સમજણથી અંતિમ કોટિ તેરાપંથ છે. આચાર્ય તુલસી તેમાં પરિવર્તન કરવાનો પ્રયત્ન કરે છે, પણ પાયાની માન્યતામાં જાહેર રીતે ફેર કરી શકયા નથી. જૈન ધર્મના અન્ય સંપ્રદાયોની પણ, વધતે ઓછે અંશે, આ જ માન્યતા છે. કરૂણાપ્રેરિત સક્રિય સમાજકલ્યાણની પ્રવૃત્તિને સાધુજીવનમાં અવકાશ નથી. સાધુ - સંન્યાસી, કોઈ ધ્યાનમાં, કોઇ જ્ઞાનમાં, કોઈ ભકિતમાં તો કોઈ
૮૩
તપશ્ચર્યા અને દેહદમનમાં મગ્ન રહેશે પણ કર્મ યોગમાં નહિ, આ પાયાની માન્યતામાં ધરમૂળથી ફેરફાર ન થાય ત્યાં સુધી સાધુ - સંયાસી પાસેથી સમાજકલ્યાણની પ્રવૃત્તિઓની આશા રાખી ન શકાય.
આ માન્યતામાં અસરકારક ફેરફાર સ્વામી વિવેકાનંદ કર્યો અને સંન્યાસ અને સેવાને સાથે જોડયા, દક્ષિણ આફ્રિકામાં ખ્રિસ્તી મિશનરીઓના સમર્પણ અને સેવાથી ગાંધીજી આકર્ષાયા. સદ્ભાગ્યે તેમણે જોયું કે પોતાને જોઈએ તે બધું હિન્દુધર્મમાં પણ મળી રહે તેમ છે અને તે મળ્યું ગીતાના અનાસકત કર્મયાગમાં. ગાંધીજીએ કહ્યું કે તેમની બધી પ્રવૃત્તિ મેાક્ષ માટે જ છે, બીજા અર્થમાં કહ્યું કે પૂર્ણ સત્યના દર્શન માટે અથવા ઈશ્વરના સાક્ષાત્કાર માટે. ગીતાના અનાસકત યાગને જીવનમાં કોઈએ બરાબર જીવી બતાવ્યો હાય તો ગાંધીજીએ. ડા. સ્ટેન્લી જોન્સે ગાંધીજી વિષે કહ્યું છે:
He was an ascetic and a servant. The Combination is a new phenomenon in India. The ascetic in general does not serve.... It was with a sigh of relief that India saw in her Greatest Son the combination of two things that gripped her deeply. India has always respected the man who could renounce.. And here was Mahatma Gandhi, the leader of the new India, an ascetic. It gripped the Soul of ancint India. But he also gripped the Soul of modern India. for modern India feels that to renounce and not to relate that renunciation to the needs around one is worse than useless it is a drain. In the Mahatma the two came together. Gandhiji was the ascetic who served."
સંન્યાસ અને સેવાના આ સંગમ જૈન સમાજ કે હિન્દુ સમાજ સ્વીકારવા તૈયાર છે? અત્યારે સંન્યાસીની સેવા વધુમાં વધુ હાય તા ઉપદેશમાં—તે ખટકે છે. પોતાના વર્તન વિનાના ઉપદેશ કેટલી અસર કરે? ચીમનલાલ ચકુભાઈ
શ્રી મુંબઇ જૈન યુવક સંધની વાર્ષિક સભા
*
· શ્રી મુંબઈ જૈન યુવક સંઘની વાર્ષિક સામાન્ય સભા જુલાઈ માસની તા. ૧૭ શનિવાર સાંજના પાંચ વાગ્યે સંઘના કાર્યાલયમાં મળશે, જે વખતે નીચે મુજબનું કામકાજ, હાથ ધરવામાં આવશે.
(૧) ગત વર્ષના વૃત્તાન્તને તથા સંઘ તેમ જ શ્રી મણિલાલ માકમચંદ શાહ સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલયના આડિટ થયેલા હિસાબોને મંજૂરી આપવી. (૨) નવા વર્ષનું અંદાજપત્ર મંજૂર કરવું. (૩) સંઘના અધિકારીઓ તેમ જ કાર્યવાહક સમિતિના ૧૫ સભ્યોની ચૂંટણી કરવી.
(૪) સંઘના તથા વાચનાલય અને પુસ્તકાલયના ઑડિટરોની નિમણુંક કરવી.
ઉપર જણાવેલ વાર્ષિક સામાન્ય સભાના અનુસંધાનમાં સવિશેષ સૂચના કરવામાં આવે છે કે ઉપર જણાવેલ સંઘનો વૃ ંત તથા સંઘના તેમ જ વાચનાલય અને પુસ્તકાલયના ઑડિટ થયેલા હિસાબો તેમ જ ચેપડા સંઘના કાર્યાલયમાં ખુલ્લા રાખવામાં આવ્યા છે. સમવારથી શનિવાર સુધીના દિવસોમાં બપારના ૨-૦૦ થી ૫-૦૦ સુધીમાં કોઇ પણ સભ્ય તેનું નિરીક્ષણ કરી
શકશે.
વાર્ષિક સામાન્ય સભાના ઉપર જણાવેલા સમયે વખતસર ઉપસ્થિત થવા સર્વે સભ્યોને વિનંતિ છે
*
સભાસ્થળ : સંઘનું કાર્યાલય, ૩૮૫, સરદાર વી. પી. રોડ, વનિતા વિશ્રામ સામે, મુંબઇ-૪
ચીમનલાલ જે. શાહ સુબોધભાઈ એમ. શાહ મંત્રીઓ: મુંબઇ જૈન યુવક સંઘ
Page #178
--------------------------------------------------------------------------
________________
-
2
પ્રભુ જ જીવન
- તા. ૧-૭-
૧૯૭૧ ગાંધીવિચારના ઉપદેશક એવા રાજ્યપાલ અને ખાદીની મહત્તા પર પ્રકાશ - કોઈ પણ પ્રાંતના રાજયપાલનું વકતૃત્વ સાંભળીએ તો તેમાં એ જ પ્રસંગે શ્રી. વજુભાઈ શાહે બેલતા જણાવેલ કે “જો મોટી વાત, મોટા વચને, મોટા આંકડાઓને ભભકભર્યો ઉલ્લેખ ગંભીરપણે અને સૂક્ષ્મ રીતે વિચાર કરવામાં આવે તે સ્પષ્ટ જણાય જોવા મળશે. એનાથી સાવ જુદી દિશાના ઉદ્ગારે અને વિચારસરણી
એમ છે કે આજના યુગમાં ખાદી જ આપણો બેકારીને પ્રશ્ન હલ ધરાવનાર–અને ગાંધી વિચારસરણીને અનુમોદન આપનાર–તેને
કરી શકે તેમ છે. બિરદાવનાર અને એના વિશે દિશાસૂચન આપનાર એટલું જ નહિ
ખાદી, તેની પાછળ રહેલી વિચારધારા તેમ જ તેની ભાવના
એ ઘણાં મહત્ત્વના છે. ખાદીહાટ એ તે વૈચારિક ક્રાંતિના કેન્દ્રો છે. પણ ગાંધીબેને પોતાના જીવનમાં ચરિતાર્થ કરી બતાવનાર એવા
“ખાદીએ મહેસાણા જિલ્લાના કેટલાંક ગામેમાં વોરા કુટુંબમાં એક રાજયપાલ પણ આપણે ત્યાં છે. આ વાત વિષેની આજ સુધી
જે ક્રાંતિ સર્જી છે તેનું શબ્દચિત્ર રજૂ કરતાં તેમણે જણાવ્યું કે, આપણી બહુ જૂજ જાણકારી હતી. પરંતુ તા. ૨૩ જૂનના રોજ
વોરા કોમનાં કેટલાંક કુટુંબે જેએ બીડીઓ વાળી પિતાનું ગુજઅમદાવાદ ખાતેના ગાંધીનગરમાં ખાદી ભવનનું ઉદ્ઘાટન કર્યા રાન ચલાવતાં હતાં, તે કુટુંબમાં પિતા સાથે જવાન દીકરીઓ બાદ ગુજરાતના રાજયપાલ શ્રીયુત શ્રીમન્નારાયણે મંગળ પ્રવચન પણ બીડી વાળતી. પરિણામે કેટલીક દીકરીઓ તે લય અને બીજી કર્યું એ સાંભળ્યા પછી–વાંરયા પછી–તેમના પ્રત્યે આપણું દિલ
રોગોને ભેગ બનતી. આ વેરા કટુંબમાં ખાદીના કાર્યકરોએ રાંબર
ચરખે આપ્યું છે અને આજે એનાથી એ લોકો પોતાના કુટુંબનું આદર અનુભવ થાય છે અને તેમના વિષે પૂજય રવિશંકર
ભરણપોષણ કરે છે.” દાદાએ કરેલ ઉલ્લેખ સાંભળ્યા પછી તે તેમને ખરેખર આપણું"
છેવટે પૂ. રવિશંકર મહારાજે જણાવ્યું કે “પૂ. ગાંધીજીએ ભરતક નમી પડે છે અને અંત:કરણના ઊંડાણમાંથી શબ્દો સરી પડે
જે માર્ગ બતાવ્યો છે તે યોગ્યક્ષેમને માર્ગ છે. ખાદી જાતે ઉત્પન્ન છે કે ગાંધી વિસ્તારના આવા રડ્યાખડયા રત્ન પણ હજુ અસ્તિત્વ
કરી પહેરીને તેના જે આનંદ બીજા કશાથી મળતું નથી.” ધરાવે છે તે આપણી ખુશનસીબી છે. જે પ્રાંતને આવા ગવર્નર
આજે જયારે આપણે ધીરે ધીરે ખાદીને ત્યાગ કરી રહ્યા છીએ, મળ્યા છે તે પ્રાંત ખરેખર ભાગ્યશાળી ગણાય. * કે
એનું મૂલ્ય એછુિં આંકીને એના પ્રત્યે ઉદાસીનતા સેવી રહ્યા છીએ 'ગુજરાતના રાજયપાલ શ્રી શ્રીમનારાયણે દેશને બેકારીમાંથી
ત્યારે ઉપરને ઉપદેશ આપણને ખાદી વિષે ફરીથી ચિન્તન કરવાની બચાવવા ખાદી અને ગૃહ ઉદ્યોગને વિકસાવવાને અનુરોધ કરતાં
પ્રેરણા આપે છે અને આપણે “જાગ્યા ત્યારથી સવાર’ ગણીને ખાદી એવી ટકોર કરી હતી કે “ગંજાવર ઉદ્યોગે નિર્માણ થતા હોવા છતાં
વિચારને વધારે વેગ મળે એ દિશામાં વિચારતા થવું જોઈએ બેકારી એટલી બધી વધી ગઈ છે કે આયોજન પંચ તેની પૂરતી માહિતી
અને એનો પ્રચાર વધારવા કટીબદ્ધ થવું જોઈએ. ઓછામાં ઓછું પણ આપી શકે એમ નથી.” .
પિતાના મનની શાંતિ માટે અને વસ્ત્રાવલંબન માટે એટલે તે * સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ સંચાલિત ખાદી ભવનના ઉદ્ઘાટન
નિશ્ચય કર જે જોઈએ કે પિતાનાં કપડાં પૂરતું પોતે કાંતી લેવું. પ્રસંગે બોલતાં રાજયપાલશ્રીએ જણાવ્યું હતું કે “ખાદી અને
ઘણા માણસે જો આ દઢ નિર્ધાર કરશે તે પણ પાછે ખાદીકામમાં અંબર ચરખે એ જ આજે ગામડાની પ્રજાને રોજી-રોટી આપી શકે
વેગ આવશે. અને ગામડાંઓએ તો ઘેર ઘેર અંબર ચરખાને અ૫નાએમ છે, તે સિવાય બીજા કોઈ ઉદ્યોગ માટે આ શકય નથી. આનંદની
વો જોઈએ-ભારત માટે તે બેકારીના રાક્ષસને ડામવાનું મોટામાં વાત એ છે કે ગુજરાતમાં અંબર ચરખાનું કામ ઘણું જ વ્યવસ્થિત માટે શસ્ત્ર અંબર ચરખે જ છે, રીતે ચાલે છે.”
શાનિતલાલ ટી. શેઠ રાજયપાલે એવી ટકોર પણ કરી હતી કે “ખાદીને કારણે
આપણી ભાવી પેઢી આજે બે જુદા વિરોધ પક્ષના અગ્રણીઓ એક જ મંચ ઉપર ભેગા
આજે આપણી ભાવી પેઢી સમક્ષ જીવન વિશે કોઈ પણ ઉચ્ચ, થઈ શકયા છે તે જ બતાવે છે કે ખાદીમાં કેવી-શકિત છે. આપણા
ઉદાત્ત અને પવિત્ર આદર્શ નથી. તેમના જીવનનો પ્રવાહ કઈ દિશા કષિપ્રધાન દેશમાં બળદની વધુ જરૂર છે તે ખરું, પણ તે લોકોએ તરફ વહે છે તે આપણે બધા જાણીએ છીએ. આ સ્થિતિમાંથી ગાય પાળવી જોઈએ. હા, જે ભેંસ બળદ પેદા કરી શકે તે પછી નિ:સ્વાર્થ સમાજસેવક અને કર્તવ્યનિષ્ઠ નાગરિકો પેદા થઈ શકશે
એવી આશા રાખી શકાય નહીં. ભાવી પેઢીને શરીરે નિરોગી અને મારે કાંઈ કહેવાનું નથી. બાકી ટ્રેકટરોથી ખેતી કરવાનું ભારતમાં
સામર્થ્યવાન, બુદ્ધિથી પ્રખર અને તેજસ્વી, અને મનથી પવિત્ર શકય નથી. ખેડૂતની પાસે જમીને ઘણી ઓછી છે.”
અને ઉદાર બનાવવાને આપણે આજે પ્રયત્ન નહીં કરીએ તો તેની રાજયપાલશ્રીએ વધુમાં કહ્યું કે “લોકોએ પોતે દાંટી ચલાવીને અને રાષ્ટ્રની ભવિષ્યમાં થનારી દુર્ગતિને દેષ આપણને લાગશે એવો લેટ દળ જોઈએ. છેલ્લાં કેટલાંય વર્ષોથી હું મારા સ્વહસ્તે દળેલ- પૂરો સંભવ છે. આપણે આ વાત જાણતા નથી અથવા તે દિશામાં લોટ વાપરું છું.”
આપણે પ્રયત્નશીલ નથી એમ હું કહેતા નથી, પણ આપણા બધાને આ પ્રસંગે આ વાતની સાક્ષી પૂરતાં પૂજય રવિશંકર દાદાએ
મળીને તે દિશામાં સામુદાયિક પ્રયત્ન ન હોવાથી આપણા કાર્યમાં જણાવ્યું હતું કે “એક વાર તેઓ રાજભવન ગયા હતા ત્યારે
બળ કે ગતિ ન આવવાને થે સંભવ છે. આ વિશે આપણે બધા મદાલસાબહેન અને શ્રી શ્રીમનજી બન્ને સામસામાં બેસીને દળતાં
સહકારથી કાર્ય કરીએ તે થશરવી થયા વગર રહેશે નહીં. હતાં.”
જીવન યશસ્વી થવા માટે આપણી બધી શકિતઓની વૃદ્ધિ અને કેવી લાક્ષણિક છે ઉપરની વાત! અને એનું મૂલ્ય પણ એટલા તે સાથે શુદ્ધિ પણ થવી જોઈએ. વિદ્યાઓ અને કલાઓ વડે શરીર
અને બુદ્ધિનો વિકાસ થાય છે, અને સણ, સદાચાર અને પવિજ ઊંચા સ્તરનું છે. પરંતુ જે સાચા મૂલ્યોનું મૂલ્યાંકન કરવાના
ત્રતાથી મનને વિકાસ થાય છે. નાગરિકત્વ અને માનવતા સિદ્ધ કરવા મિાજમાં આપણે નથી તે આપણી અને આપણા દેશની કમનસીબી
માટે ત્રણેના- શરીર, બુદ્ધિ અને મનના વિકાસની જરૂર છે. માનવતા છે. નહિંતર ભારતભરમાં જયારે મેટા પ્રમાણમાં બેકારી પ્રવર્તી
સિવાય જીવન યશવી થશે નહીં. ચારિત્ર્ય સિવાય માનવતા આવશે રહી છે ત્યારે એ બેકારીના નિવારણ માટે અન્ય પ્રયત્ન કરવામાં નહીં. વિદ્યા અને સગુણો સિવાય ચારિત્ર્ય ઘડાશે નહીં. સરકારે
સિવાય સદગુણ પ્રાપ્ત થશે નહીં. નાનપણથી જ સુસંસ્કારો મળતા આવે છે, તેની પાછળ અનર્ગળ ખર્ચ કરવામાં આવે છે એની જગ્યાએ
રહે તે જ સદગુણરૂપે તે, પ્રગટ થતા રહેશે અને સદગુણ પ્રાપ્ત ગામડાઓને કેન્દ્રમાં રાખીને આખા ભારતમાં અંબર ચરખાઓને
થાય તે સજજનતા એટલે માનવતા સાધ્ય થશે. તેથી ભાવિ પેઢીને પ્રયોગ કેમ નથી કરવામાં આવતા અથવા નહિ કરવામાં આવતા
નાનપણથી જ ચારિત્ર્યનું મહત્વ સમજાવવું, તેમને સુરસ્કાર આપી હોય? એ પ્રશ્ન ઊભો થાય છે. પણ તેનું કારણ આપણી મૂલ્યાંકન તેમનામાં સગુણા જાગ્રત કરવા એ આપણા બધાનું કર્તવ્ય છે.” . પદ્ધતિ જ માલૂમ પડે છે.
-. કેદારનાથજી,
Page #179
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૭–૧૯૭૧
પ્રબુદ્ધ જીવન
3-
ઉકેલ મારું અત્તર
-
કુમકુમવર્ણી ઉપા આછા ઉજાસ સહિત પૃથ્વી પર પગલાં માંડતી ધરાવતો હતો. એ વનસ્પતિશાસ્ત્રને અભ્યાસી લાગતા હતા. હતી અને નવજાત શિશુની અધખુલી આંખે સમી નિર્દોષ પ્રકૃતિ કેવી રીતે મારા મૂળદ્રારા ખેરાક મેળવું છું અને ડાળીઓ તેમ જ પિતાનું મધુર સૌંદર્ય પ્રસારતી હતી એવી પ્રભાતે ડાળીઓ ઝુલાવતા પાંદડાંને એ કેવી રીતે પહોંચાડું છું એની વિગતવાર વાત કરતા વૃક્ષ નીચેથી હું પસાર થઈ.
હતો. ઓકસીજન બહાર ફેંકીને કાર્બનડાયોક્ષાઇડ અંદર લઉં છું, પ્રાત:કાળના મધુર સમીરને લીધે ડાળી પર ઝૂલનું પાન નીચે એ વાત પણ એણે કરી. જમીન પર ખરી પડયું. મેં એ પાંદડુ ઊંચકયું અને માત્ર એને એની વાત સાંભળીને મને થયું, પૃથ્વીમાંથી પોષક રસે ખેંચવા, સૂકયું ખરી પડેલું પાન ધારી ફેંકી દેવાને વિચાર કરતી હતી એવામાં રગોમાં આનંદ વ્યાપવા, શીતલ મધુર કયારામાં ડોલવું વગેરે મારે એકદમ એની પર કંઇક અંકાયેલું મેં દીઠું. એ હતી વૃક્ષની માટે કેટલું સહજ અને સરળ છે! આવી સરળ વસ્તુને માનવ આત્મકથી..
પિતાના સંકુલ મનદ્વારા કેટલી ગૂંચભરી બનાવી દે છે! મને ખબર નથી આ સ્થળે હું કેટલા સમયથી વસું છું. પણ જ્યારે હું નાદાન હતું ત્યારે મને બિલકુલ ખ્યાલ નહોતે કે એક વખત ઝરમર ઝરમર વરસાદ મારા મૂળ પર પડયો હતો એ
આટલું મોટું વિશાળ વૃક્ષ હું બનીશ. આજે એ માટે હું પ્રભુને
પાડ માનું છું. જ્યારે વસંતઃસ્તુમાં પ્રકૃતિદેવી સોળે શણગાર સજીને મને બરાબર યાદ છે. તે સમયે હું ખૂબ જ નાનું હતું. મારા હાથ
પિતાનું સૌંદર્ય જગતને છૂટે હાથે અર્પે છે અને જ્યારે વર્ષાના પણ નાજુક હતા અને પાંદડાં અતિ કોમળ હતાં. મારા પ્રત્યેક અંગમાં
રૂપમાં સ્વર્ગથી પ્રભુની કૃપા મારા પર ઉતરી આવે છે ત્યારે પહેપ્રાણ જોશપૂર્વક ધબકારા મારતો હતો.
લાની જેમ મારું ઉરકમળ હવે ઊભરાઇ જતું નથી. કારણ વૃક્ષને વરસાદને કારણે મારું હૃદયકમળ ઉભરાવા લાગ્યું અને હું આનંદ
પિતાના શિર પર ઝીલતાં પર્વતો પણ મને મારું જ સ્વરૂપ લાગે વિભેર બની ગયું.
છે. સમસ્ત સર્જન સાથેના તાદાભ્યને સહજ આનંદ હું અનુભવું છું.
રકતવર્ણી ઉપાના વહેતા મત્ત મલયાનિલના સંદેશા સાંભળું પણ આખરે વર્ષા ગઇ અને ઘણી વખત મારા પર વાવાઝોડાને
છું અને મારી જાતને એમાં ડુબાડી દઉં છું, એ એકત્વના અને મારે વરસવા લાગ્યું. મારી ઇચ્છા વિરુદ્ધ હું આમથી તેમ હલવા
આનંદની વિપુલતાના સંદેશદ્વારા મારી રગેરગમાં થનગનાટ અનુભવું લાગ્યું. આવા સંઘર્ષને મને આ પહેલા કદી અનુભવ નહોતે થયે. છું. વસ્તુ માત્રને હું મારા સ્વરુપે જોઉં છું. સ્વર્ગમાં કે પૃથ્વી પર એક જ્યારે ક્રૂર શિશિર આવી ત્યારે પ્રભાત ઝાકળયુકત બની
પણ એવું સ્થળ નહિ હોય જ્યાં હું નહિ હોઉં. એવો એક પણ આનંદ
કે આહલાદને અનુભવ નહિ હોય કે જે મારામાં એના પ્રતિબિબગયું અને અચાનક જ મારા વો હિમાચ્છાદિત બની ગયેલાં મેં
રૂપી સ્પંદને નહિ જગવતે હેય. સર્વત્ર મને પ્રસન્નતાને અનુભવ દીઠાં. મારી નીચેથી પસાર થતાં માણસોને મેં વાતો કરતાં
થાય છે. સાંભળ્યા. એક જણ બોલ્યો, “બરફની ચાદર ઓઢેલું આ મનહર તણ જે મોટું વ: શો: રામનુજ : વૃક્ષ જો. કેટલું આકર્ષક લાગે છે!” દરેક જણ મારા સૌંદર્યની
પાંદડા પરની રસમય કથા વધુ વાંચવાનો પ્રયત્ન કર્યો પણ પ્રશંસા કરતાં કરતાં આનંદથી પસાર થતું હતું. પણ મારા મનમાં બધું ઝાંખું બની ગયું હતું અને પાંદડું મારા હાથમાંથી સરી પડયું. વિચાર આવ્યા વિના નહોતો રહી શકતા કે આ વસ્ત્ર કેટલું જાડું
તંદ્રાવસ્થામાંથી ઝબકી ઊઠતાં મને તડકાનું ભાન થયું અને મેં ઘર
ભણી પગલાં માંડયાં. અને અસહ્ય છે તે માત્ર હું જ જાણું છું.
(અંગ્રેજી ઉપરથી અનુવાદ) માલતીબહેન ખાંડવાળા મારા પાંદડાં ખરી પડયાં અને હું પાતળું થઇ ગયું. શિયાળો વધુ ને વધુ ઉગ્ર બનતો ગયો. મારી ત્વચા ખડબચડી થતી ગઇ. આગામી પર્યુષણ વ્યાખ્યાનમાળા આવી આકરી એકાકી પરિસ્થિતિમાં મને મૂકીને પક્ષીઓ પણ ઊડી સંઘ આયોજિત પર્યુષણ વ્યાખ્યાનમાળાના વકતાઓના ગયા હતાં. આવી વિષમ પરિસ્થિતિમાં પણ મારી રામાં કદ્ધા નામ ગતાંકમાં જાહેર કરવામાં આવ્યા હતા એ ઉપરાંત નીચેના
વકતાઓના વ્યાખ્યાને પણ નક્કી થઈ ચૂકયા છે: મુનિશ્રી રૂપવહેતી હતી અને પ્રાણના સંચારનો અનુભવ હું સતત કરતું રહ્યું.
ચંદજી, પા. નલિન ભટ્ટ, શ્રી સનત મહેતા, શ્રી ભેગીલાલ ગાંધી, શિયાળો પસાર થઇ ગયો અને સૂર્ય વધુ ને વધુ તેજસ્વી થતા શ્રી વિજયસિહ નહાર, શ્રી ગુલાબદાસ બ્રોકર અને ભૂતપૂર્વ ગયે. અનેક સંદેશા ઝીલતો ઉષ્માભર્યો પવન પણ હવે વાવા લાગે ચીફ જસ્ટીસ શ્રી એમ. હિદાયતુલ્લા. હતે. સરોવરમાં પાયણાં ખીલ્યાં હતાં. બગીચામાં કળીએ વિકસી
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ, હતી. સમસ્ત વાતાવરણ મધુર સૌરભથી મહેંકી રહ્યું હતું. રંગબેરંગી
* જીવનનો ભેદ * પુષ્પથી લચી પડતાં વૃક્ષે મેં જોયાં અને મારી દષ્ટિ મારા પિતાના
એક બૌદ્ધ સાધુ પાસે આવી શિષ્ય પૂછયું: ‘ગુરુદેવ, જીવન એ પર પડી. હું પણ યૌવનમસ્ત બન્યું હતું અને મારી ડાળીઓ ઉપર શું છે એ મને સમજાવશે?” ગુરુ તેની સામેથી ફરી વિરૂદ્ધ દિશામાં પણ સુંદર લીલાં પાને અને વિવિધરંગી ફૂલે ઝૂલી રહ્યાં હતાં. ' જોઈ રહ્યા. શિર્ષે ફરી ત્યાં સામે ઊભા રહી એને એ સવાલ પૂછો: આખું વાતાવરણ મને ઉત્સાહ અને આનંદથી સભર લાગ્યું.
ગુરુ કશું જ બોલ્યા નહીં; માત્ર વહેતી નદી સામે જોઈ રહ્યા; ત્રીજી
વાર જયારે શિયે એ જ સવાલ પૂછયે; ત્યારે ગુરુગે પસાર થતા રોક મારે માટે આ અનુભવ તદૃન ન હતા. પછી આવું પ્રતિ
શબને જોઈ એ સ્મશાનયાત્રામાં જોડાઈ ગ્યા, અને એ શબને કાંઈ વર્ષ બનતું અને હું આખરે ટેવાઈ ગયું હતું. ધીમે ધીમે હું મેટું આપવામાં મદદ કરી. બનતું ગયું અને મારાં અંગે હવે બળવાન બન્યાં હતાં.
પાછળ એકલો રહી ગયેલા શિષ્ય વિચારમાં –વિમાસણમાં પડી | મારી અનેક શાખાઓ દ્વારા મને કૃપાજળ પ્રાપ્ત થાય છે તે હું
ગમે ત્યારે સાબુની ચાકરી કરનારા એક સેવકે તેને પૂછયું: “તમને
આમાં કંઈ સમજ ન પડી? પહેલી વાર ગુરુએ જીવનથી વિમુખ થઈ જાણું છું. જમીનમાં મારા મૂળ ખૂબ ઊંડે સુધી પહોંચેલા છે. અંત
જતાં જીવનને ભેદ સમાય એમ કહ્યું: બીજી વાર જીવનને વહી રમાં મને શ્રદ્ધા છે કે આંધી પસાર થઈ ગયા પછી પાછું હું મારું જતાં નદીના વહેણ સાથે સરખાવ્યું અને છેલે કહ! : જીવનને મૂળવતે બળ પ્રાપ્ત કરીશ.
મૃત્યુના સંદર્ભમાં જોતા શીખીશ, તે જીવન ઘટના બની જશે:
, મૃત્યુ અવસર!” એક બપોરે કેટલાંક વિદ્યાર્થીઓ વાત કરતાં કરતાં મારી નીચેથી
જીવનને આ ભેદ છેડે સંતને મળે છે, છેડે ભેળા ભલા પસાર થતા હતા. એ લોકોની વાતચીત હું સાંભળતું હતું. એમની
માણસને મળ્યો છે, તે થોડે સાહિત્યકારોને! વાત પરથી લાગ્યું કે એમને એક ઝાડપાન વિશે વધારે માહિતી
હરીન્દ્ર દવે
Page #180
--------------------------------------------------------------------------
________________
બબુ જીવન
તા. ૧-૭-૧૯૭૧
00
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું ૩૧મી ડિસેમ્બર ૧૯૭૦ સુધીનું સરવૈયું કંડો અને દેવું: રૂા. ૨. રૂા. ઈ. રૂા. પૈ. મિલ્કત અને લેણ: રૂ. ૧. રૂા. ૨. રૂા. પૈ. શ્રી. રીઝર્વ ફંડ
ઇન્વેસ્ટમેન્ટ: ગયા સરવૈયા મુજબ બાકી ૨૬૭૦૪-૮૯
૭% ઈન્ડિયન હ્યુમ પાઈપ ક. શ્રી. સંઘ હસ્તકનાં ફંડે:
લિ. ના ડીબેન્ચર . ૫૦૦૦ના પર૩૬-૩૯ (૧) શ્રી મકાન ફંડ:
ફર્નિચર અને ફિકચર્સ: ગયા સરવૈયા મુજબ
ગયા સરવૈયા મુજબ બાકી
૮૪૫-૨૪ : બાકી ૩૧૩૪૭-૨૪
બાદ: કુલ ઘસારાના ઉમેરો:
લખીવાળ્યા
૫૫૭-૨૪ વર્ષ દરમિયાન ભેટના ૨૪૫૩-00 ૩૩૮૦૦-૨૪
ડિપોઝીટ: બાદ:
પોસ્ટ ઑફિસમાં
૭૫-૦૦ નવી ઓફિસરીને વેશન
બી. ઈ. એસ. ટી. પાસે ખર્ચ ૮૩૩ર-૬૭
૮૦-૦૦ ૨૫૪૬૭-૫૭
મકાનભાડા અંગે ૪૭૭-૨૭ (૨) શ્રી. પુસ્તક પ્રકાશન ખાતું: ગયા સરવૈયા મુજબ
ટેલિફોન ડિપોઝીટ ૩૬૦-૦૦
૯૯૨-૨૭ , બાકી ૨૧૬૩-૭૫
લેણું: (સદ્ધર) ઉમેર: વર્ષ દરમિયાન
શ્રી. મ. મ. શાહ પુસ્તકો વેચાણને ૧૯-૨૫
સાર્વજનિક પુસ્તકાલય ૫૫૦૧-૯૭ - ૨૧૮૩-૦૦
ઈન્કમટેક્ષ રીફંડ અંગે ૩૭૯૭૩ (૩) શ્રી. માવજત ખાતું:
સભ્ય લવાજમ અંગે ૧૦૩૦%0 ગયા સરવૈયા મુજબ બાકી ૧૪-૯૫
સ્ટાફ પાસે ૧૫૧૬-૨૯ ઉમેરો: માવજત
૮૪૨૭-૯૯
રોકડ તથા બેન્ક બાકી: ઘસારાના
૧-૨૭ ૧૬-૨૨
બેન્ક ઓફ ઈન્ડિયાના શ્રી વૈદ્યકીય રાહત ખાતું:
ચાલુ ખાતે
૫૨૫૪-૧૩ (સામી બાજુ જમા છે).
૮૨૬-૧૫
બેન્ક ઓફ ઈ. ફીકસ પપ૧-૭-૮૩
ડિપોઝીટ ખાતે ૬૫૫૪૯-૩૩ દેવું:
રોકડ પુરાંત
(ચાપડા પ્રમાણે) ૯૨-૧૮ સ્ટાફ વિડંટ ફંડ
૪૧૦૨-૮૮ અગાઉથી આવેલ લવાજમના '
૮૭૦-૦૦
પરચુરણ ખાતાં પરચુરણ દેવું ૧૪૯૮-૪૦
શ્રી વૈદ્યકીય રાહત ખાતું: ૬૪૭૧-૨૮ ગયા સરવૈયા મુજબ બાકી
૧૬૨૪-૩૮ શ્રી. જનરલ ફંડ:
ઉમે વર્ષ દરમિયાન વૈદ્યકીય ૧૪૧૧-૪૭ (શ્રી આવક ખર્ચ ખાતું):
રાહત ખર્ચ ગયા સરવૈયા મુજબ બાકી ૨૨૩૯૪-૩૫
બાદ: વર્ષ દરમિયાન ભેટ ૮૬૨-૦૦ ૩૩૫-૮૫
શ્રી. જનરલ ફંડમાંથી શ્રી. આવક ખ ખાતેથી લાવ્યા ૩૬૮૯૭
લાવ્યા - ૩૦૦૦૦ ૨૬૦૮૨-૩૨
૩૮૬૨-૦૦ બાદ: શ્રી. પ્રબુદ્ધ જીવનના
- ૮૨૬-૧૫. આવક ખર્ચ ખાતેથી લાવ્યા ૧૯૧૧-૧૪
બાદ: જમા બાજુ પ્રમાણે
૮૨૬-૧૫ ૨૪૧૭૧-૧૮ ૮૫૮૪૦-૨૯
૮૫૮૪૦૨૯
-
૭૦૮૫-૬૪ ૮૫૮૪૦૨૯
ઉમેરો:
- અમેએ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ મુંબઈનું તા. ૩૧-૧૨-૭૦ના દિવસનું સરવૈયું મજકુર સંસ્થાના ચોપડા તથા વાઉચરો સાથે તપાસ્યું છે અને બરાબર માલુમ પડયું છે.
શાહ મહેતા એન્ડ ક.. મુંબઈ તા. ૧૭-૬-૧૯૭૧
*
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ
Page #181
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૭-૧૯૭૧
આવક ભેટના
લવાજમના
બાદ: શ્રી. મુંબઇ જૈન યુવક સંઘના સભ્યોને પ્રબુદ્ધ જીવનની કોપી મફત મોકલવામાં આવે છે તેના એડજસ્ટ કર્યા
હોમિયોપથિ ઉપચાર કેન્દ્રની ફીના
વ્યાજના
ડિબેન્ચરોના
બેન્કના ખાતાંઓના
આવક લવાજમના
ઉમેરો: શ્રી. મુંબઈ જૈન યુવક સંઘના સભ્યોને મફત પ્રત મેકલવામાં આવે છે તેના એડજસ્ટ કર્યા...
બૅટના: સૌરાષ્ટ્ર ટ્રસ્ટ પાસેથી પરચુરણ ભેટ
પ્રમુખું જીવન
શ્રી મુંબઈ જૈન ચુવક સંઘ-મુબઈ
તા. ૩૧-૧૨-૭૦ ના રોજ પૂરાં થતાં વર્ષના આવક તથા ખર્ચનો હિસાબ રૂા. -ૌ. ખર્ચ : ા. હૈ.
રૂા.પૈ.
૧૮૪૨૨-૧૨
માણસાને પગારના
મકાનભાડું તથા વીજળી ખર્ચ પ્રિન્ટીંગ તથા સ્ટેશનરી ટેલિફોન ખર્ચ પેાજ ખર્ચ
વર્ષ દરમિયાન આવક
કરતાં ખર્ચના વધારા
૫૫૮૦-૦૦
શ્રી પરમાનંદ કાપડીઆ સભાગૃહના ભાડાના
૩૩૪૮-૦૦
૩૫૦-૦૦
૨૭૨૯-૬૦
રૂા. થૈ.
૪૯૦૦-૮૫
૩૩૪૮-૦૦
૨૫૦૦-૦૦ ૫૭૬-૫૦
૨૨૩૨-૦૦
ઉપરના હિસાબ તપાસ્યો છે અને બરાબર છે. મુંબઈ, તા. ૧૭-૬-૧૯૭૧
૭૭૨-૫૦
૩૦૯૯-૬૦
૩૪૦-૦૦
૮૨૪૮-૮૦
સ્ટાફ પ્રોવિડંટ ફંડને ફાળાના પ્રોવિડંટ ફંડ પર વ્યાજના પરચુરણ ખર્ચ ઉદઘાટન સમારંભ ખર્ચ
૩૦૭૬-૫૦
૧૧૩૨૧-૩૫
૧૯૧૧-૧૪
૧૩૨૩૬-૪૯
ફર્નિચર ઉપર ઘસારાના ઉદ્દેશો અંગે ખર્ચ: શ્રી. વૈદ્યકીય રાહત ખાતે લઇ ગયા.
વ્યાખ્યાનમાળા
અંગે ખર્ચ
સાધુ સંસ્થા પરિસંવાદ ખર્ચ
હોમિયોપથિ ઉપચાર કેન્દ્રનો પગાર
૩૦૦૦-૦૦
૨૪૮૪૬-૨૨
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ મુંબઈ
‘પ્રબુદ્ધ જીવન'ના તા. ૩૧-૧૨-૭૦ના રોજ પુરાં થતાં વર્ષના આવક તથા ખર્ચનો હિસાબ
રૂા. હૈ.
રૂા.ઐ.
૫૯૪૨૯૦
૨૫૦-૦૦
છપામણી ખર્ચ પેાસ્ટેજ ખર્ચ
પરચુરણ ખર્ચો
૧૫૦૦-૦૦
૩૪૧૨-૫૦ ૨૩૧૭-૮૦
૩૦૪-૧૩
૭૭૮-૮૫
૬૮૭-૬૦
૪૫૬-૦૦
૮૮-૦૦
ખર્ચ:
માણસાને પગારના ૧/૨ ભાગના
પેપર ખર્ચ
૧૭૮૦-૦૨
૬૦૮-૪૫
૩૨-૦૦
વર્ષ દરમિયાન ખર્ચ કરતાં આવકના વધારો શ્રી જનરલ ફંડ ખાતે લઇ ગયા.
૧૦૬૯૨-૯૦
૩૪૧૨-૦
૨૮૦૧-૦
૫૯૩૬-૮૪
૯૯૬-00
૮૯-૬૫
* શ્રદ્ધાંજલિ
(સ્વ. પરમાનંદભાઈના પુત્રી શ્રી ગીતાબહેન પરીખ ઉપર, અરવિંદ આશ્રમ, પોંડિચેરીથી શ્રી આવેલા, તેના મહત્ત્વના ભાગ નીચે પ્રગટ કર્યો છે. તેમાં ‘મંગળા ’ ના જે ઉલ્લેખ છે, તે શ્રી સુન્દરમ્ ના
リ
८७
રૂા. ખૈ.
૨૧૧૫૮-૨૫
૩૬૮૭૯૭
૨૪૮૪૬-૨૨
. પૈ.
૧૩૨૩૬-૪૯
૧૩૨૩૬-૪૯
શાહ મહેતા ઍન્ડ કુાં. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ.
સુન્દરમ્ ના આશ્વાસનપત્ર પત્ની વિષે છે. તંત્રી).
મંગળાને ગયે બે વર્ષ થવા આવ્યાં. મૃત્યુના એ અમૂલ્ય અનુભવ હતો. ઉર્ધ્વ સાધના અને સામાન્ય માનવ પ્રકૃતિ બંનેના મેળ માટેની એ મોટી તાલીમ બની છે. તમને પણ પિતાની વિદાય અણકથી સંવેદનાઓમાં લઇ ગયું હશે. ચાલુ મનોભાવાથી પણ કોઈ વિશેષ ગહનતા અનુભવાઇ હશે. મારી ઊંડી શુભ ભાવના તે મોકલું જ છું. આશ્વાસન નહિં, તેથી પણ કાંઇક ઊંડુ તમને મળે એમ ઇચ્છું છું. જીવન અને મૃત્યુની ગહનતા અને જીવનના આદિ સત્યનો સ્પર્શ જાગે એમ ઇચ્છું છું. તમારે માટે પરમાનંદભાઇ માટે—ખૂબ પ્રાર્થના કરું છું. અને પ્રાર્થનાઓ કેવી ફ્ળ છેએ અમે જાણીએ છીએ.
સુન્દરમ્
Page #182
--------------------------------------------------------------------------
________________
192
4
પ્રભુ જીવન
તા. ૧-૭-૧૯૭૧
શ્રી મણિલાલ માકમચંદ્ર શાહ સાનિક વાંચનાલય અને પુસ્તકાલય–મું બઈ
તા. ૩૧-૧૨-૧૯૭૦ ના દિવસનું સરવૈયું ...
રૂા.- હૈ.
A.- હૈ.
ફંડો અને દેવું :
શ્રી સ્થાયી ફંડ :
ગયા સરવૈયા મુજબ બાકી
શ્રી પુસ્તક ફંડ :
ગયા સરવૈયા મુજબ બાકી
શ્રી ફરનીચર ફંડ :
ગયા સરવૈયા મુજબ બાકી
દેવું :
પુસ્તકો અંગે ડિપોઝીટ ૭૮૦૬-૦૦
માસિકો અંગે
૨૧-૦૦
રૂા.
પરચૂરણ દેવું :
શ્રી. મુંબઈ જૈન યુવક સંઘ ૫૫૦૧-૯૭ સ્ટાફ પ્રોવિડંટ ફંડ ૨૧૫૮-૨૪ સ્ટાફ દેવું
૯૫-૦૦
આવક: વ્યાજના સિકયોરિટીઓના ડિબેન્ચરોના
બેંકના ખાતાના
૨૪૫૬૧-૦૦
૫૫૦૦-૦૦
૨૪૦૦-૦૦
૭૮૨૭-૦૦
il.
૭૭૫૫-૨૧
૪૫૦૦૦
મેાએ શ્રી. મણિલાલ મેકમચંદ શાહ સાર્વજનિક વાચનાલય તથા પુસ્તકાલય, મુંબઈનું તા. ૩૧-૧૨-૧૯૭૦ના દિવસનું સરવૈયું મજકુર સંસ્થાના ચાપડા તથા વાઉચરો સાથે તપાસ્યું છે અને બરાબર માલૂમ પડયું છે.
co-006
૧૨૬-૦૨
ભેટના
પુસ્તક લવાજમના મ્યુનિસિપલ ગ્રાન્ટ પરચુરણ આવક : પતી વેચાણના પાસબુક વેચાણનાં દંડના
વર્ષ દરમિયાન આવક કરતાં ખર્ચનો વધારો
૧૫૪ -૩૫ ૮૭-૪૦
૧૩-૫૫
૩૨૪૬૧-૦૦
૧૫૫૮૨-૨૧
ઉપરના હિસાબ તપાસ્યા છે અને બરાબર છે.
૪૮૦૪૩-૨૧
૧,૨૭૬-૦૨ ૭,૩૬૯-૦૦
૮૯૦-૦૦
૨,૦૦૦-૦૦
૨૫૫-૩૦
૨૩૦–૧૪
૧૨,૦૨૦૯૬
મિલકત અને લેણું ઇન્વેસ્ટમેન્ટસ: (ચોપડા પ્રમાણે) ૭% રાવળગાંવ સુગર ફાર્મ કર્યું. લિ. ના ડીબેન્ચર્સ રૂા. ૧૦૦૦૦/ના ૭ ૧/૨ % તાતા લાકોમેાટિવ કર્યું. લિ. ડિબેન્ચર્સ ગ઼. ૬૦૦૦ના
ફરનીચર :
ગયા સરવૈયા મુજબ બાકી બાદ: કુલ ઘસારાના લખી વાળ્યા
શાહ મહેતા ઍન્ડ કુાં. ચાર્ટડ એકાઉન્ટન્ટ્સ
પુસ્તકો: (ખરીદ કિંમતે)
ગયા સરવૈયા મુજબ બાકી ઉમેરો: વર્ષ દરમિયાન ખરીદીના
બાદ: કુલ ઘસારાના લખીવાળ્યા
લેણું:
ઈન્કમટેક્ષ રીફંડ અંગે
રોકડ તથા બેન્ક બાકી :
બેન્ક ઓફ ઈન્ડિયા બુલિયન એક્ષચેન્જ બ્રાન્ચ
બૅન્ક ઓફ ઈન્ડિયા સેન્ડહર્સ્ટ રેડ રોકડ સિલક
શ્રી આવક ખર્ચ ખાતું : ગયા સરવૈયા મુજબ બાકી
ઉમેરો: વર્ષ દરમિયાન આવક કરતાં ખર્ચના વધારા
ખર્ચ: ટ્રસ્ટના ઉદ્દા અંગે ખર્ચ:
કેળવણી અંગે : પેપર્સ લવાજમ
પગારના
પુસ્તક રીપેર્સ તથા બાઇન્ડીંગ પ્રોવિડંટ ફંડના ફાળાના પ્રોવિડંટ ફંડના વ્યાજના છપામણી ખર્ચ
૧૦૦૦૦-૦૦
૬૧૬૩-૫૦
ધસારાના
ફરનીચરના
પુસ્તકોના
૩૩૧૦-૯૩
૧૮૨૫-૯૩
શાહ મહેતા એન્ડ કાં.
મુંબઈ તા. ૧૭-૬-૧૯૭૧
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ
૪૮૦૪૩-૨૧
શ્રી મણિલાલ મેાકમચંદ શાહ સાજનિક વાચનાલય અને પુસ્તકાલય-મુ ખઇ
તા. ૩૧-૧૨-૧૯૭૦ના રોજ પુરાં થતાં વર્ષના આવક તથા ખર્ચના હિસાબ હૈ. 31.
..
હૈ.
રૂા.
રૂા.પૈ.
૧૬૭૫૨-૦૪
૨૧૯૧-૭૮
૧૮૯૪૩-૮૨
૧૩૧૩૬-૮૨
૪૭૮-૦૩ ૭૧૬૭-૫૨
૫-૦૬
૧૫૮૧૨-૭૬
૨૩૦-૬૪
il.
૪૮૦–૨૬
૮,૦૪૭૫૬ ૧૦૨-૦૦
૩૧૨-૦૦
૬૭-૦૦
૫૧૮-૦૦
વ્યવસ્થા ખર્ચ :
પરચુરણ ખર્ચ ( નવી ફાઇલો,
છપામણી તથા પોસ્ટ કાર્ડ વિગેરે) ૭૭૬–૯૩ આડિટર્સને નરેરિયમ.
૧૦૧-૦૦
12
૧૬૪-૩૫
૧,૪૫૧-૮૬
૧૬૧૬૩-૫૦
૧૪૮૫-૦૦
૫૮૦૭-૦૦
૮૯૩-૭૦
૭૬૫૦-૬૧
૧૬૦૪૩-૪૦
૯૫૨૬-૮૨
૮૭૭૯૩
૧,૬૧૬૨૧
મુંબઇ તા. ૧૭–૯–૧૯૭૧
-૧૨,૦૨૦–૯૬
માલિક શ્રી મુંબઈ જૈન યુવક સધઃ મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ. પ્રકાશનસ્થળઃ ૩૮૫, સરદાર વી. પી. રાડ, મુખ–૪. ૩. નં. ૩૫૦૨૯૯ મુદ્રણુસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કાટ, મુંબઇ ૧
Page #183
--------------------------------------------------------------------------
________________
Regd. No. MH. In
પ્રબુદ્ધ જીવન
પ્રબુદ્ધ જૈનનું નવસંસ્કરણ વર્ષ ૩૩ : અંક ૬
મુંબઈ જુલાઈ ૧૬, ૧૯૭૧ શુક્રવાર
': શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર વાર્ષિક લવાજમ રૂ. ૭, પરદેશ માટે શીલિંગ ૧૫
છૂટક નકલ ૦-૪૦ પૈસા તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ
?
બાંગલા દેશની સમસ્યા [શ્રી જયપ્રકાશ નારાયણનું નીચેનું નિવેદન કાળજીપૂર્વક કોશિશ કરવા હું સહુને આગ્રહ કરતો રહ્યો. કારણકે નિરાશ્રિતોની વાંચી જવા સૌને મારી વિનંતી છે. પૂરી જાણકારીથી અને ખૂબ સમસ્યા અને બીજી માનવીર સમસ્યા છેવટે તો એ રાજકીય જવાબદારીપૂર્વક લખાયેલ આ નિવેદન, દેશ સમક્ષ કેટલી ભારે સમસ્યાની ડિ-પેદાશ જ છે. કટોકટી ઊભી થઈ છે તેને સાચે ખ્યાલ આપે છે. શ્રી જયપ્રકાશ મેં એમ જોયું કે બધા દેશોની સરકારો બાંગલા દેશની પરિસ્થિતિ વિશે નારાયણ તાજેતરમાં દુનિયાના દેશોને પ્રવાસ કરી આવ્યા. આખી તે સારી પેઠે માહિતગાર હતી. બધે એક એવી લાગણી હતી કે પાકિયાત્રાની તેમની છાપ એ છે કે બીજો કોઈ આપણા માટે આપણી
સ્તાન સરકારે બાંગલા દેશની જનતાના લોકશાહી સુકાદાને પાશવી મુસીબતને ઉકેલ લાવી આપશે એવી આશા ખેટી છે. પાકિસ્તાન બળ વડે કચડી નાખવાનો પ્રયત્ન કરીને ખુદ પાકિસ્તાનની એકતાને પ્રત્યે પે હોય એવો આક્ષેપ શ્રી જયપ્રકાશ નારાયણ ઉપર
જ જોખમમાં મૂકી દીધી હતી. તેમ છતાં કેટલાકે સસ્કારી પ્રવકતા કઈ મૂકે તેમ નથી. બલકે, પાકિસ્તાન પ્રત્યે તેમને પક્ષપાત
હજી એશાના એવા તણખલાને વળગવા પ્રયત્ન કરતા હતા કે પાકિછે હતો) એ આક્ષેપ થતું. પણ તે એવા પ્રકારને હતો,
સ્તનની બે પાંખ વચ્ચે ફરી કંઈક ને કંઈક નાતે બંધાય. તેથી તેઓ જેમ ગાંધીજીને મુસલમાન પ્રત્યે પક્ષપાત હતો એમ કહેવાતું
પાકિસ્તાન ઉપર એવું દબાણ લાવી રહ્યા હોય એમ લાગ્યું કે લક્ષ્મી એટલે હિન્દુમુસ્લિમ બન્નેના હિતમાં. જયપ્રકાશ નારાયણ ભારત
પગલા બંધ કરીને બંગલા દેશમાં નેતાઓ સાથે કાંઈક રાજકીય તડઅને પાકિસ્તાન વચ્ચેના સંબંધ સુધરે તેના પ્રખર હિમાયતી
જોડ કરી છે. જ્યારે એમને પૂછયું કે બાંગલા દેશમાં કોઈક પૂતળા રહ્યાં છે. તેમને જ હવે કહેવું પડે છે કે આપણે હવે હાથ જોડીને સરકાર ઊભી કરી દઈને તેની સાથે તડજોડ કરી લેવાનું તમે સૂચવી બેસી રહી ન શકીએ અને જરૂરી પગલાં ભરવામાં વિલંબ કરવો રહ્યા છો, ત્યારે તે તેની ઘસીને ના પાડતા. વળી. જયારે હું એમ એ ભારતના રાષ્ટ્રીય હિતને ભારે દ્રોહ કરવા બરાબર લેખાશે.
કહેતો કે પાકિસ્તાનના લશ્કરે બાંગલા દેશમાં જે કાળો કેર વર્તાવ્યું વડાપ્રધાન શ્રીમતી ઈન્દિરા ગાંધીએ અત્યાર સુધી સંયમ, દુરંદેશી છે. ત્યાર પછી તે કોઈ સ્વમાની બંગાળી પશ્ચિમ પાકિસ્તાન સાથે તેમજ રાજનીતિજ્ઞતાપૂર્વક કામ લીધું છે તે વલણની તેમણે નહાવા-
નિવવાને નાતે રાખવા તૈયાર ન થાય, ત્યારે એ પ્રશંસા કરી છે. પણ હવે આપણા પોતાના હિત ખાતર પગ લોકોનું મેટું બંધ થઈ જતું. અને તેમ છતાં પોતાના દિવાસ્વપ્નમાં ભરવાની અનિવાર્યતા ઊભી થઈ છે, એવો શ્રી જયપ્રકાશનો તેઓ રાચ્યા કરતા. સ્પષ્ટ મત છે. આ પગલું કેવા પ્રકારનું હોય તે વિષે, વિવેક
હકીકત દીવા જેવી સ્પષ્ટ છે, અને આપણા દેશે હવે તે લગીરે પૂર્વક, શ્રી જયપ્રકાશ કોઈ નિર્દેશ કરતા નથી પણ આપણે
મીનમેખ વિના સમજી લેવી જોઈએ. હકીકત એ છે કે મોટી સત્તાઓ જાણીએ છીએ કે દુનિયાના દેશોને સમજાવી પાકિસ્તાન ઉપર
આજે દુનિયામાં જે સત્તાનું સન્લન ઊભું થયું છે તેને જેમનું દબાણ લાવવામાં આપણને નિષ્ફળતા મળી છે અને યોહ્યાખાન અને તેમના લશ્કરી સાથીદારે કોઈ વ્યાજબી વલણ લે એવી
તેમ જાળવી રાખવા માટે અત્યંત આતુર છે. કેટલાકે વળી ભારતે
આગળ વધી ન જાય તે માટે જાણીજોઈને પાકિસ્તાનને ટેકો કોઈ શક્યતા નથી. એવા સંજોગોમાં, લશ્કરી પગલાં લેવાં પડે
આપીને દક્ષિણ એશિયામાં એક સોનું સંતુલન ઊભું કર્યું છે, તેમાં એ જ ઉપાય રહે છે. આમ કરવામાં ભારે જોખમ છે અને વડા- |
કશી ખલેલ ન પહોંચે તે માટે મનમાં ગાંઠ વાળી છે. પ્રધાને આવી વાતોને કઈ ઉરોજન આપ્યું નથી. છતાં બીજે. કોઈ ઉપાય દેખાતો નથી. વ્યકિત તેમજ દેશના ઈતિહાસમાં
- બાંગલા દેશમાં જે લાંબા વખત સુધી ગેરિલા લડાઈ ચાલતી એવા ગંભીર પ્રસંગો આવે છે જયારે ઐતિહાસિક નિર્ણય
રહે તે આ ઉપખંડની સ્થિરતા તેમ જ પ્રગતિ માટે કેવાં કેવાં વિપરીત કરવા પડે છે. ઈન્દિરા ગાંધીને શીરે આ જવાબદારી આવી
પરિણામે અાવે, તે વિશે પણ આ બધા દેશે અજાણ છે એવું નથી; પડી છે. કેટલાકને આક્ષેપ છે કે શ્રીમતી ગાંધી તક ચૂક્યા છે.
પરંતુ તેઓ હજ એવી આશા સેવ્ય રાખે છે કે એ અનિષ્ટ ગમે તેમ પણ આ આક્ષેપ બરાબર નથી. ભારત નિરૂપાયે એવું પગલું ભરે છે
કરીને દૂર થઈ જશે. એમ પ્રજાને તેમ જ દુનિયાની દેશને ખાત્રી થવી જોઈએ. તંત્રી]
દુનિયાના પાટનગરમાંના કેટલાક માંધાતારને હજી એ વાત બાંગલા દેશના સવાલ અંગે હમણા હું દુનિયાના દેશની ૪૭
ગળે ઊતરી નથી કે બાંગલા દેશની જનતાને વિદ્રોહ અનિવાર્ય છે, દિવસની યાત્રા કરીને પાછો ફર્યો. આ યાત્રા મેં “શાંતિના એક
બાંગલા દેશમાં પરિરિશુતિ થાળે પડી ગઈ છે કે પાકિસ્તાનનો
દાવે સ્વાતંત્ર્ય-લડવૈયા જયાં સુધી સાવ ખા પુરવાર નહીં કરી સેવક” ના નાતે કરી. નિરાશ્રિતો માટે મદદની યાચના કરવા અથવા
બતાવે, ત્યાં સુધી રમાવા લોકો પરિસ્થિતિની નગ્ન વાસ્તવિકતા સામે ત્યાં જે સિતમ ગુજારવામાં આવ્યા છે તેની વાત કરવા અથવા દુનિ
આંખમીચામણાં કર્યા કરશે. બીજાએ ચાહ્યાખાનને પોતાનું ઘર વ્યવયાની નૈતિક વિવેકબુદ્ધિને ઢંઢોળવા સારુ મેં આ યાત્રા નથી કરી. અલબત્ત, લાખો નિરાશ્રિત તેમ જ સિતમનો ભંગ બનેલાઓ માટે
સિથત કરી લેવા “મૈત્રીભરી” સલાહ આપતા રહેશે, અને કદાચ તેને અત્યારે મદદની તત્કાળ જરૂર છે, એટલે સ્વાભાવિક તેની વાત તો
જોઈતી હશે તેટલી બધી મદદ ત્યાં સુધી નહીં આપે. મેં કરી જ હતી. અને દુનિયાની નૈતિક વિવેકબુદ્ધિ, અથવા તે એમ ખેર, આ ઘટનાની સૌથી વધારે અસર આપણને થાય છે, અને કહું કે રહીસહી વિવેકબુદ્ધિને ઢઢળવા માટે મને લાગે છે કે અખ- પાકિસ્તાનનાં પગલાનાં પરિણામે પણ આપણે જ ભેગવવાં પડે બારીએ બધે (એક કેરીને બાદ કરતાં) ચાદ્ભુત કામ કર્યું છે અને છે, અને મને કયાંય એવું જરીકે જોવા ન મળ્યું કે બીજી કોઈ આપણા હજીયે કરી રહ્યાં છે.
મામલામાં હળીનું નાળિયેર બનવા તૈયાર હોય. | મારી વાતને મુખ્ય ઝોક આ સવાલના રાજકીય પાસાંઓ ઉપર હીં, નિરાશ્રિતોની સારસંભાળ માટે આપણે થોડોક આર્થિક રહ્યો, અને આ રાજકીય બાબતોને કેમ ઝટ ઉકેલ આવે તે માટે બોજો હળવો કરવા તેઓ તૈયાર થશે. (ા કે નિરાશ્રિતોને જે આંકડે
Page #184
--------------------------------------------------------------------------
________________
૯૦
પ્રબુદ્ધ જીવન
તા. ૧૯-૭-૧૯૧
આપણે આપીએ છીએ તે એમને વધુપડતો લાગે છે. પરંતુ એટલું સ્પષ્ટ છે કે સામાજિક તેમજ રાજકીય બોજ તે આપણે એકલાએ જ ઉપાડવાનું રહેશે. અને ભગવાન જ છે કે આ બોજો આર્થિક બજ કરતાં કાંઈ કેટલાયે વધારે ભારે છે. - વિદેશના સંઘે પાકિસ્તાનને હાલતુરત મદદ ન આપવાને જે નિર્ણય કર્યો છે તે આવકારદાયક છે. તેમ છતાં કોઈ દેશ પોતે એકલે મંદદ કરવા માગે છે તેના પર પ્રતિબંધ નથી. વળી, એક વાર બાંગલા દેશમાં નામની પૂતળા સરાર ઊભી કરી દેવાય, પછી આખા સંઘ પણ મદદ કરવા તૈયાર નહીં જ થાય એમ કહી શકાય નહીં.
સંક્ષેપમાં, મારી નાખીયે યાત્રાની છાપ એ છે કે બીજા કોઈ આપણા માટે આપણી મુસીબતને ઉકેલ લાવી આપશે તેવી આશા ખાટી છે. જે કાંઈ કરવાનું છે તે આપણે જ કરવાનું છે. બીજું આપણે એ વિચારી લેવાનું છે કે બાંગલા દેશમાં જનતાનું દમન ચાલુ રહે તે, તથા તેને લીધે જે આર્થિક, રાજકીય તેમજ સામાજિક પરિણામે આવે તે, આપણા રાષ્ટ્રીય હિતમાં છે ખરાં? પાકિસ્તાન તૂટી જાય તે આપણા રાષ્ટ્રીય હિતમાં છે કે નહીં, એમ પૂછવા જેવું ૨ના નથી. ચાહ્યાખા અને તેના સલાહકાર પોતાના દેશને તેડી નાખવામાં સફળ થઈ ચૂકયા છે. તેમાં હવે કાંઈ બાકી રહ્યું નથી. સવાલ એ છે કે 'પશ્ચિમ પાકિસ્તાન હજીયે પાશવી બળથી બાંગલા દેશ ઉપર કબજો જમાવી રાખવાનો પ્રયત્ન કરે, અને તેનાં માને અને ભવિષ્યમાં જે પરિણામે રમાપણને પણ ભોગવવામાં આવે, ત્યારે શું આપણે કેવળ હાથ જોડીને બેઠા રહી શકીશું? મારા પૂરતું કર્યું કે આ બાબતમાં હું મારા મનમાં બિલકુલ ૨૫ષ્ટ છું. હવે પગલું ભરવામાં વિલંબ કરવા એ ભારતના રાષ્ટ્રીય હિતને ભરે દ્રોહ કરવા બરાબર લેખાશે.
ગઈ કાલે યાહ્યાખોરને જે નિવેદન કર્યું છે, તેના પરથી હવે એટલું સાવ સ્પષ્ટ થઈ જાય છે કે બાંગલા દેશમાં એમણે જે સમસ્યા ઉભી કરી છે તેને કોઈ રોષકારક રાજકીય ઉકેલ લાવવાની ને તે એમની ઈછા છે, ન શકિત છે. બાંગલા દેશના ચૂંટાયેલા નેતાઓ સાથે કોઈ સમાધાન ઉપર ૨નાવવાનું તે વિચારતા જ નથી. ઊલટાના તેઓ તે નવી ચૂંટણીના એક ફારસ ઊભું કરવા માગે છે, કે જેથી કાયદેસરને કંઈક સેહામણો રોપ આપી શકાય. પાકિસ્તીનના અત્યારના માંધાતાઓ હવે બાંગલા દેશ પ્રત્યેના પિતાના વલણમાં ફેરફાર કરે તેવી રમાશા રાખવી વ્યર્થ છે. આને લીધે જ આ સવાલને કોઈ રાજકીય ઉકેલ આવવાની આશા પહેલાં કરતાં વધારે ઝાંખી થઈ છે. - આ ભારે ગૂંચવણભરી કટોકટીમાં આપણાં વડા પ્રધાને જે સંયમ, દૂરંદેશી તેમ જ રાજનીતિજ્ઞતાપૂર્વક કામ લીધું છે, તેમાં મને વિદેશમાં જે કઈ મળ્યા તે ભારોભાર વખાણ કરતા હતા. હું પણ એમના વલણની પ્રશંસા કર્યા વિના રહી શકતા નથી. પરંતુ એમણે હવે નક્કી કરી લેવાનું છે કે પગલું ભરવાને રામય હજી પાક છે કે નહીં. પૂર્વ બંગાળીઓને પાકિસ્તાનના સિતમમાંથી ઉગારવાના અને એમની કંટાયેલી લોકશાહી એમને પાછી આપવાના છે પોપકારી હેતુને. લીધે નહીં પણ આપણા પોતાના હિત ખાતર પગલું ભરવાની અનિવાર્યતા ઊભી થઇ છે. યાહ્યાખાને પોતાની આંતરિક અરાજકતાની આપણા દેશમાં નિકાસ કરી દેતા અટકાવવા જોઇએ. આપણા હિસાબે અને જોખમે પિતાની વસ્તીની ફેરવહેંચણી કરતા એમને રોકવા જોઇએ. તદુપરાંત સૌથી વિશેષ તે આપણી રાષ્ટ્રીય સલામતી તથા આપણી રાજકીય, આર્થિક તેમજ સામાજિક સંસ્થાઓ અને પ્રણાલિકાના સંરક્ષણ ખાતર પગલું ભરવાની જરૂર છે હું માન્ય કરું છું કે પગલું ભરવા માટે કઈ ઘડી યોગ્ય છે, તેને નિર્ણય વડા પ્રધાન પિતે જ કરી શકે, કારણ કે તેઓ એકલાં જ બધી બાબતોથી પૂરતાં માહિતગાર હોય અને જુાં જુદાં પાસાંની બધી બાજુએથી મુલવણી કરવાની સ્થિતિમાં તેઓ જ હોય. તેમ છતાં મારા જેવા એક સામાન્ય નાગરિક સામે પણ પાયાની વિચારણીય બાબતે સ્પષ્ટ છે, અને તેના આધારે જ હું આ પગલું ભરવા માટેની હિમાયત કરી રહ્યો છું.
જયપ્રકાશ નારાયણ
પ્રકીર્ણ નેંધ રાજસ્થાન
રાજસ્થાનમાં આશ્ચર્યજનક અને રહસ્યમય ઘટના બની છે. શ્રી મેહનલાલ સુખડિયાએ દેખીતી રીતે, સ્વેચ્છાએ મુખ્યપ્રધાનપદેથી રાજીનામું આપ્યું છે. ઉપરથી જોઈએ તે આવી રીતે રાજીનામું આપવાનું શ્રી સુખડિયાને કોઈ કારણ ન હતું. કેંગ્રેસ વિધાનસભા પક્ષની બહુમતિને વિશ્વાસ તેમણે ગુમાવ્યો નથી. મંત્રીમંડળના તેમના સાથીદારો સાથે એવું કોઈ તીવ્ર મતભેદ જાણે નથી. ૧૭ વર્ષ સુધી સતત લગભગ એકચકે રાજ્યની ધુરા તેમણે સંભાળી છે. અને એકંદરે એક કુશળ નેતા તરીકેની પ્રતિષ્ઠા મેળવી છે. એવા સંજોગોમાં, સ્વેચ્છાએ સત્તાત્યાગ સ્વાભાવિક રીતે પ્રશંસાને પાત્ર થવો જોઈએ; ખાસ કરી, જ્યારે દેશભરમાં સત્તા - લાલસાનું આટલું પ્રાબલ્ય છે; ત્યારે. શ્રી સુખડિયાએ કહ્યું કે તેઓ અંતરના અવાજથી Unr cr urge - સત્તા છોડે છે અને શાસક કેંગ્રેસને સંસ્થાકીય રીતે મજબૂત કરવા પિતાની સેવા આપશે. વિધાન સભાના ઘણા સભ્ય અને મંત્રી મંડળના તેમના સાથીઓએ ઘણે આગ્રહ કરવા છતાં શ્રી સુખડિયા પોતાના નિર્ણયમાં મક્કમ રહ્યા છે. આ સ્થાન ઉપર ચાલુ રહેવા શ્રીમતી ઈન્દિરા ગાંધી અથવા શાસક કોંગ્રેસના વરિષ્ઠ મંડળે શ્રી સુખડિયાને બહુ આગ્રહ કર્યો જણાત નથી. શ્રી સુખડિયા મક્કમ હતા તેથી કદાચ આવો આગ્રહ નિરર્થક માન્ય હશે. શાસક કેંગ્રેસના પાર્લામેન્ટરી બોર્ડે શી સુખડિયાની ભારેભાર પ્રશંસા કરી છે. અને એ રીતે, માનપૂર્વક, સ્વેચછાએ સત્તાત્યાગનું આ ઉદાહરણ અનુકરણીય છે એમ કહેવું જોઈએ.
. આ રાજીનામાં પાછળ કોઈ રહસ્ય પણ રહેલું છે એવા સૂરો સંભળાય છે. શ્રીમતિ ઈન્દિરા ગાંધીને પૂર્ણ વિશ્વાસ શ્રી સુખડિયા પ્રાપ્ત કરી શક્યા નથી અને ઈન્દિરા ગાંધીનું આ Operation sukhadia છે એમ પણ કહેવાય છે. લોકસભાની ચૂંટણીમાં ભારે બહુમતિ મેળવ્યા પછી, થાડા મહિના પછી, કેરળ અને તામીલનાડુ સિવાય, બીજા રાજ્યોમાં ચૂંટણી આવી રહી છે ત્યારે એ બધા રાજ્યમાં પણ પોતાનું વર્ચસ્વ જાળવવા, ઈન્દિરા ગાંધી રાજકીય દાવ ખેલી રહ્યા છે એમ કહેવાય છે. સંસ્થા કેંગ્રેસ બે રાજ્યમાંગુજરાત અને માયસેર - સત્તાસ્થાને હતી ત્યાં તેને હઠાવી. પણ જે રાજ્યમાં શાસક કેંગ્રેસ સત્તાસ્થાને છે ત્યાં બધે પણ પેતાના પૂર્ણ વિશ્વાસના માણસે મુખ્ય પદે આવે તે જોવા ઈન્દિરા ગાંધી ઈન્તજાર છે એમ કહેવાય છે. આશ્વના બ્રહ્માનંદ રેડી, મધ્યપ્રદેશના વિદ્યચરણ શુકલ, મહારાષ્ટ્રના વી. પી. નાયક અને રાજસ્થાનના સુખડિયાને સ્થાને પોતાના વિશ્વાસના માણસે મૂકવાની આ શરૂઆત છે એમ કહેવાય છે. લોકસભાની ચૂંટણીમાં માત્ર સંસ્થાકીય સંગઠનથી મેટી બહુમતિ મળી એવું નથી પણ શાસક કૉંગ્રેસ અને ઈન્દિરા ગાંધીની image અને સમાજવાદી કાર્યકમે અગત્યને ભાગ ભજવ્યો છે. એવી image રાજ્યમાં પણ શાસક કેંગ્રેસના નેતાઓની હોય તે ચૂંટણીમાં સફળતા મળવાની શક્યતા વધે એ એક ગણતરી જણાય છે. શ્રી સુખડિયાના કેટલાક સાથીઓ સામે લાંચરુશવતખોરીના ગંભીર આક્ષેપ હતા, તેને શ્રી સુખડિયાએ બચાવ કર્યો અને તેમને રક્ષણ આપ્યું. એમ કહેવાય છે કે શ્રી સુખડિયા સામે એવા કેટલાક આપે છે. એમ પણ કહેવાય છે કે રાજસ્થાનના કેટલાક રાજવીઓ સાથે તેમને હજીનિકટને સંબંધ છે. તેમના નિવાસપ્રદેશ ઉદયપુરમાં તેમની લાગવગ ઓછી થઈ છે. રાષ્ટ્રપતિની ચૂંટણી વખતે તેમણે સંજીવ રેડીને ટેકો આપ્યો હતો. આવાં ઘણાં કારણે આપવામાં આવે છે, જેને લીધે તેમને રાજીનામું આપવું પડયું. આ કારણેમાં વજૂદ હોય કે નહિ, અને કેટલાકમાં છે પણ ખરું
Page #185
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૭–૧૯૭૧
પ્રબુદ્ધ જીવન
૯૧
છતાં વખતવર્તી જઈ માનપૂર્વક સત્તા છોડવી એમાં ડહાપણ સરમુખત્યારશાહી દેશમાં આવી પરિસ્થિતિ વધારે હોય છે. અને દૂરંદેશી છે એમ કહેવું જ પડે. ઈન્દિરા ગાંધીએ કેન્દ્રમાં ત્યાં વિચાર કે વાર્ણીસ્વાતંત્રય હોતું નથી. લોકશાહી તંત્રમાં પ્રજાને અપ્રતિમ સ્થાન પ્રાપ્ત કર્યું છે તે રાજયોમાં પણ મેળવી શકશે સર્વથા અંધારામાં રાખવાનું બને નહિ, ત્યાં પછી જૂઠા પ્રચારના આશ્રય કે નહિ તે હવે થોડા મહિના પછી આવતી ચૂંટણીમાં ખબર લેવો પડે છે. પ્રચારના વિપુલ સાધને, વર્તમાનપત્રો, રેડિયો, ટેલિપડશે. આવી ચૂંટણીમાં સ્થાનિક પ્રશ્ન વધારે અગત્યનો ભાગ વિઝન વગેરેનો ઉપયોગ કરી પ્રજામાનસને ઘડવાનો પ્રયત્ન થાય છે. ભજવશે. તેની સાફસુફી અત્યારથી શરૂ કરી છે એમ લાગે છે. પણ વિરલ વ્યકિતઓ કે વર્તમાનપત્રો એવા હોય છે જે, જોખમ
ખેડીને પણ, પ્રજાને સાચું માર્ગદર્શન આપે છે. ૧૯૬૨ના ચીનનાં પશ્ચિમ બંગાળ
યુદ્ધ સમયે માલૂમ પડ્યું કે નેહરૂએ પણ ઘણી માહિતિ પ્રજાથી છપાવી પશ્ચિમ બંગાળમાં અજોય મુકરજીનો સંઘ લાંબે વખત ટકો હતી, એટલું જ નહિ પણ કેબીનેટ અને પાર્લામેંટને પણ અંધારામાં નહિ, ટકી શકે તેવું હતું નહિ. નામની બહુમતિ હતી તેમાં જુદા રાખ્યા હતા. હવે જે સાહિત્ય બહાર પડયું છે તે ઉપરથી જણાય છે જુદા પક્ષોને શંભુમેળે સ્થિર સરકાર આપી શકે નહિ. અલબત્ત,
કે નેહરૂ પિતે ચીન વિશે મોટા ભ્રમમાં હતા. નેહરૂને સ્થાને બીજો કોઇ
આગેવાન હોત તો પદભ્રષ્ટ થયો હોત. સરકારે કેટલીક માહિતી ખાનગી પૂર્વ બંગાળની ભયંકર ઘટનાએ રાજ્ય સરકાર ઉપર અસહ્ય
રાખવી પડે છે પણ તે ઓછામાં ઓછી હોય તે જ લાભદાયક છે. બેજો નાખે. એક જ પાની સરકાર હોય તે પણ આવો બેજો અમેરિકાની સુપ્રીમ કોર્ટે ન્યુયોર્ક ટાઇમ્સને સરકાર જેને ખાનગી ઉપાડી ન શકે. તે જયાં એકરાગ ન હોય ત્યાં અશક્ય બને. તેમાં ગણે છે તેવા દસ્તાવેજો પ્રકટ કરવાની છૂટ આપી ઐતિહાસિક ચુકાદો
આપ્યો છે. અંદર અંદરની ફાટફટ થઈ. બંગલા કોંગ્રેસમાં અજોય મુકરજીના
આ રોગ માત્ર રાજ્યકર્તાવર્ગ અને પ્રજા વચ્ચે જ છે એમ જગી હોય જેને શ્રી ધાર છૂટા પડયા. પ્રજાસમાજવાદી પક્ષો
નથી. જીવનના બધા ક્ષેત્રમાં, અધિકારપદે હોય અથવા વડીલપદે ટેકો ખેંચી લીધો. હિંસક બનાવો અને વાતાવરણ વધતા જ
હોય તેમાં બધા એમ માનતા હોય છે કે તેમની હાથ નીચેના પછી રહ્યા. એવા સંજોગોમાં આ પ્રધાનમંડળ ટકી શકે તેમ હતું જ સમજણવાળા છે અને પોતે જ ડાહ્યા છે. સામાજિક સંસ્થાઓમાં નહિ. પશ્ચિમ બંગાળના દુર્ભાગ્યની સીમા નથી. હવે જરૂરનું છે કે પણ આ માનસનું દર્શન થશે. પિતા-પુત્ર વચ્ચે, પતિ-પત્ની વચ્ચે,
શિક્ષક-શિષ્ય, માલિક-મજુર વચ્ચે, આ બધા સંબંધમાં જેટલી મુકત પૂર્વ બંગાળનો મામલો કાંઈક થાળે પડે અને રાજ્યની આંતરિક
વિચારોની આપલે હોય તેટલો પરસ્પરને આદર અને માન વધે છે, તેને પરિસ્થિતિ સુધરે ત્યાં સુધી રાષ્ટ્રપતિનું શાસન જ ચાલુ રહે અને અભાવ હોય ત્યાં સંઘર્ષ રહે છે. આજે જેને generation gap કહીએ લોકશાહીને નામે ફરીથી ચૂંટણી કરવાની ઉતાવળ ન થાય. છીએ તે પણ આવી જ ખાટી રીતનું પરિણામ છે. માણસમાં વિશ્વાસ » વન ઈ. ગાંધી ને એક નવો પ્રયોગ કર્યો છે.
રાખવા અને તે રીતે પોતાનામાં વિશ્વાસ પેદા કરવો એ કળા બહુ
ઓછી વ્યકિતઓ જાણે છે. સાચા આગેવાનનું આ મહાન લક્ષાણ છે. કેન્દ્રમાં એક પ્રધાન, શ્રી સિદ્ધાર્થ શંકર રેને પશ્ચિમ બંગાળની
રાજભવન દેખરેખ સોંપી છે. બંધારણીય દષ્ટિએ પણ આ નવે પ્રોગ છે. રાષ્ટ્રપતિનું શાસન હોય ત્યારે ગવર્નરની જવાબદારી થાય છે.
રાજભવન પાછળ લાખો રૂપિયાનું ખર્ચ થાય છે. તેને ઉહાપેહ કેન્દ્રની દેખરેખ રહે, પણ કોઈ એક પ્રધાન તે ખાતું સંભાળે સારા પ્રમાણમાં થઈ રહ્યો છે. આ પરિસ્થિતિ માટે માત્ર ગવર્નર અને એ રીતે રાજયના વહીવટમાં ઉપરીપણું ભગવે એવું બન્યું
દેશપાત્ર છે એમ કહેવાથી તેમને અન્યાય થાય છે. કેટલાય ગવર્નર નથી. આ પ્રયોગમાં જોખમ પર છે. ગવર્નર અને શ્રી રે વરસે
એવા ઠાઠથી કંટાળે છે, છુટવા માગે છે. તેઓ રાજભવનમાં બંદીવાન સંઘર્ષને પણ સંભવ છે. બંગાળના કોઈ પ્રધાન કરતાં બીજા
બને છે, પરંપરાના ભોગ થાય છે. રાજભવને બંધાયા તે વખતના કોઈ રાજયની વ્યકિતને મૂકી હોત તો સારું થાત એમ પણ
ગવર્નરોની સ્થિતિ જુદી હતી. આ આડંબર તેમને માટે જરૂરી મનાતે. લાગે છે. એવી વ્યકિત કદાચ વધારે તટસ્થતાથી કામ લઈ શકત.
પણ માત્ર રાજભવનની જ આ સ્થિતિ છે એમ નથી. મિનિસ્ટરોના પશ્ચિમ બંગાળની પરિસ્થિતિ આખા દેશ માટે ભયજનક છે. ત્યાં
રહેવાના મોટા મકાન અને તેની પાછળ થતા ભારે ખર્ચા ન ઘટાડીએ ઘણાં મજબૂત હાથે કામ લેવું પડે તેમ છે. સામ્યવાદી અને
ત્યાં ગવર્નરોને શું દોષ દેવે ? ગવર્નરને ત્યાં તે મહેમાનની પણ નકસલવાદી તે હતા જ, તેમાં આવેલા શરણાર્થીઓને કેટલોક
ઠીક ભીડ રહે છે, દેશના અને વિદેશન. તેને એક સરળ માર્ગ એ વર્ગ પણ સલામતી માટે ભયરૂપ છે.
છે કે ગવર્નરના પિતાને નિવાસ અને આવા મહેમાનો માટે
અને બીજા સરકારી સમારંભે માટે જોઈતી સગવડ, વિશ્વાસ ગુમાવ્યો
- તદ્દન જુદા કરી નાખવા. મહેનાનાની પરોણાગતિ ગવર્નરને નાયક ટાઇમ્સ પેન્ટંગનના ખાનગી દસ્તાવેજો પ્રકટ કર્યા તે શીરે ન રાખવી. પછી ગવર્નરને મેટા રાજભવનની જરૂર ન રહે. ઉપરથી અમેરિકાના રાજ્યકર્તા વગે વિયેટનામ યુદ્ધ સંબંધે પ્રજાને
આમ કરવાથી બીજી ઘણી મુશ્કેલીમાંથી ગર્વનરો બચી જશે. કેટલાય કેટલી છેતરી છે અને જુઠાણાંઓથી વિયેટનામના યુદ્ધમાં પ્રજાને સાવી છે તે ખુલ્લું પડયું. બાંગલા દેશ સંબંધે, અમેરિકા પાકિસ્તા
અણગમતા વ્યવહાર કરવા પડે છે. દા. ત. માંસાહારી ભેજન. કેટલાય નને શસ્ત્ર-સામગ્રી નહિ આપે એવી ભારતને ખાતરી આપ્યા છતાં , ગવર્નરે માંસાહારના વિરોધી હોવા છતાં, માંસાહારી રડું ચલાવવું પુરવઠો ચાલુ રાખે છે અને વિશ્વાસભંગ કર્યો છે. આ Credibility
પડે છે. મને યાદ છે, શ્રી મુનશી ઉત્તર પ્રદેશના ગવર્નર હતા ત્યારે Gar, રાજકર્તાઓના વચન ઉપર વિશ્વાસ ઉઠી જવો–વત્તે ઓછે
હું તેમને ત્યાં ૮ દિવસ રહ્યો હતો. માંસાહારી ભજન તેમના જ અંશે દરેક દેશમાં ચાલતું હોય છે. રાજા-પ્રજા વચ્ચે પૂર્ણ વિશ્વાસનો સંબંધ હોય તો શાસનનું કાર્ય સરળ બને છે. શાસનની મુશ્કેલીઓની
ટેબલ ઉપર પીરસવામાં આવતું. હું જાણું છું ત્યાં સુધી શ્રી મંગળદાસ પ્રજાને માહિતી હોય તો પ્રજાની સહાનુભૂતિ રહે છે અને પકવાસા એક જ એવા ગવર્નર હતા જેમણે શરત કરી હતી કે રાજશાસનને બળ મળે છે. પરસ્પર આદર રહે છે. ભવનમાં તેઓ ગવર્નર છે ત્યાં સુધી માંસાહારી ભોજન નહિ બને. છતાં આવું કેમ બનતું નથી? સત્તાસ્થાને હોય તે એમ માને છે કે
રાજેન્દ્રબાબુ જેવા પણ અટકાવી શક્યા ન હતા. World Vegetarian પ્રજા મૂર્ખ છે, પ્રજાનું હિત શેમાં રહ્યાં છે તે પોતે જ સમજે છે, અજ્ઞાન લોકે સમજી શકવાના નથી અને જરૂર પડે તે જઠું કહીને
Conference ના પ્રમુખસ્થાનેથી તેમણે શાકાહારી ભજનની હિમાયત પણ પોતે જે પ્રજાહિતનું માને છે તેમ કરવું, પછી પરિણામ વિપ
કરી ત્યારે તેમને સવાલ પૂછવામાં આવ્યો હતો કે રાષ્ટ્રપતિ રીત આવે ત્યારે ભડકો થાય. પ્રજાને સમજાવવાની મુશ્કેલી છે એમ
ભવનમાં માંસાહારી ખોરાક કેમ પીરસાય છે? તેમણે જવાબ આપ્યો કે સમજીને પણ, બને તેટલી રીતે પ્રજને શરૂથી વિશ્વાસમાં લેવી એ માર્ગ બહુ ઓછા રાજકર્તાઓ સ્વીકારે છે. પરિણામે, પ્રજને પણ
Government of India is not a Vegetarian body. Bulgal રાજકર્તાઓ પ્રત્યે અણવિશ્વાસ રહે છે, માન કે આદર રહેતા નથી. બીજું ઘણું બને છે. ગવર્નર અને મિનિસ્ટરોને ખૂબ સાદાઈથી રહેવા
Page #186
--------------------------------------------------------------------------
________________
પ્રભુ
જીવન
તા. ૧૯-૭-૧૯૯૧
-
ગાંધીજીએ સલાહ આપી હતી. પણ મિનિસ્ટર પતે તેમ ન કરે તે રાજભવનના ખરચા કેવી રીતે ઘટાડે?
પણ મિનિસ્ટર અને ગવર્નરને જ શા માટે દેશ દેવે? આપણા ધનવાને લગ્ન, વેવિશાળ વિગેરે સમારંભમાં મેટા ખરચા કરે છે તે કણ અટકાવે છે? રેટરી કે લાયન્સ કલબ જેવી સેવાની સંસ્થાઓના પ્રમુખને પ્રમુખસ્થાને નિયુકત કરવા જેવા સામાન્ય પ્રસંગે પણ હજાર રૂપિયાનું ખર્ચ થાય છે. પ્રજાજીવનને આ રોગ છે. યુવાને કાંઈક કરીને તેને અટકાવે અને સમજદાર વ્યકિતઓ આવા સમારંભેને બહિષ્કાર કરે.
ચીમનલાલ ચકુભાઈ 5 સર્વોદય સંમેલન =
[સર્વોદય સંમેલનની સમાલોચના મેં કરી હતી. તે સંબંધે બે પત્ર માગ્યા છે જે નીચે પ્રક્ટ કરવામાં આવે છે. એક પત્ર છે સંમેલનના પ્રમુખ શ્રી સિદ્ધરાજજી ઢટ્ટાને અને બીજે છે રામદાવાદથી ડૉ. કાન્તિલાલ એ. શાહને. બન્ને પત્રો મારી સમાલોચનાના કેટલાક મુદ્દાઓને સ્પષ્ટ કરે છે, ખાસ કરી શ્રી ઢટ્ટાજીનો પત્ર. આ સ્પષ્ટતાને હું આવકારું છું. પણ સંમેલનમાં ઉપસ્થિત થયેલ કેટલાક પાયાના પ્રશ્ન જેને નિર્દેશ મેં સમાજનામાં કર્યો છે, તે વધારે ગહન વિચારણા માગે છે એમ મને લાગે છે – તંત્રી શ્રી. સિદ્ધરાજ ઠઠ્ઠાને પત્ર
જયપુર તા. ૨૫-૬-૭૧ પ્રિય શ્રી ચીમનલાલભાઈ, - તા. ૧૬મી જુનનું ‘પ્રબુદ્ધ જીવન’ મેં જોયું. સર્વોદય સંમેલન અંગે આપે જે વિવેચન કર્યું છે તે મેં વાંચ્યું. આપ સંમેલનમાં હાજર રહ્યા ન હતા, તેમ છતાં બહુ સરસ રીતે ત્યાં ચર્ચાયેલી કેટલીક બાબતેનું વિશ્લેષણ કર્યું છે. આપે દર્શાવેલી કેટલીક વાતો પર હું મારે અભિપ્રાય જણાવી રહ્યો છું.
આપે રાજસત્તા અને સેક્સત્તાને પ્રશ્ન ઉઠાવ્યો છે. આપની એક વાત સાચી છે કે લોકશાહીમાં પણ નેતૃત્વની આવશ્યકતા છે અને રહેશે. પરંતુ સવાલ એ છે કે નેતૃત્વ કેવું હોય? સત્તાધારીઓનું નેતૃત્વ કે સમાજના નિ:સ્વાર્થ રોવકોનું નૈતિક નેતૃત્વ? મારાં માનવા મુજબ સત્તા અને નેતૃત્વ બે જુદી જુદી ચીજો છે. બંનેને એકજ સમજી લેવાથી એવી સમસ્યા ઊભી થઈ જાય છે, જેવીકે આજે આપણે સૌ જોઈ રહ્યાં છીએ. આપણે ઈચ્છીએ છીએ કે રાજસત્તા પર સંગઠિત ક્ષત્તાનો કાબુ હોય. લોકો માને છે કે રાજકીય પક્ષોના માધ્યમ વડે આ કાબુ રહી શકે. આ માન્યતા પણ ભ્રામક છે. રાજસત્તા અને પક્ષો બંને લોકોની શકિતને ઉત્તરોત્તર કમજોર કરી રહ્યાં છે અને બધી શકિત પોતાની પાસે કેન્દ્રિત કરી રહ્યાં છે. લોકશકિતના અભાવને લઈને આ બંને રસ્થા કેટલી નિરંકુશ બની ગઈ છે તે આપણે પ્રત્યક્ષ જોઈ રહ્યાં છીએ.
રાજસત્તાને સદંતર અભાવ એક આદર્શ પરિસ્થિતિ છે. આદર્શ હમેશાં મનુષ્યને માટે દિશા-સૂચક હોય છે. આપે લખ્યું છે કે આજના યુગમાં રાજસત્તાથી મુકિતની કલ્પના કરવી રને વાસ્તવિકતાની ઉપેક્ષા કરવા બરાબર છે, કારણકે રાજાને જીવનના તમામશેત્રો પર છવાઈ ગઈ છે. પરંતુ આજના યુગમાં પણ, કારણકે વિજ્ઞાનને એટલે વિકાસ ગ છે અને દુનિયા એટલી નજીક આવી ગઈ છે, તેથી જ રાજસત્તા અને અસત્તાનાં વિકેન્દ્રીકરણની આવશ્યકતા છે. વિજ્ઞાને એ શક્ય બનાવેલ છે. આજે તો વિજ્ઞાન પણ ચેડાંક પૂંજીપતીને અથવા સત્તાધારીઓના હાથમાં ઠપુતળી જેવું બની
ગયું છે અને આ લોકોને વિજ્ઞાનને એવું રૂપ આપી દીધું છે કે જેથી એમ લાગે કે વિજ્ઞાનને ઉપયોગ કેન્દ્રીકરણ દ્વારા જ થઈ શકે છે. આ એક મોટો ભ્રમ છે. આર્થિક વિકેન્દ્રીક્રણ એટલે કેવળ ખાદી, ઘાણી કે તાડગોળ એમ કઈ કહેતું નથી. ગાંધીજીએ, વિનોબાજીરને અને અમે બધાએ વારંવાર આ વાત સ્પષ્ટ રીતે કહી છે.
વિકેન્દ્રીકરણ અને નાનાં નાનાં ગ્રામસમૂહોનાં આધાર પર સમાજવ્યવસ્થાની રચના આજના યુગને માટે જરૂરી અને અનિવાર્ય છે એવું માત્ર ગાંધી-વિનેગારને કહ્યું છે એમ નથી; આજના સમર્થ વિચારકો પણ એમજ માનવા લાગ્યાં છે. પ્રસિદ્ધ ઈતિહાસકાર નોંડ ટોયલ્મીરએ હમણાં થોડાં સમય ઉપર આ વિશે એક લેખ લખ્યો હતો.
વિજ્ઞાનના વિકાસના પરિણામે માનવીના હાથમાં એટલી શકિત આવી ગઈ છે કે જો રાજસત્તા પણ કેન્દ્રિત થઇ જાય, તે માનવજાતને માથે મટું જોખમ છે. આગળના જમાનામાં તે વિકેન્દ્રીકરણ સ્વાભાવિક હતું કારણકે તે વખતે મુસાફરીનાં સાધને આજના જેટલાં હતાં નહીં. પરંતુ આજના યુગમાં તે રને જ સાધના વિકાસને કારણે વિકેન્દ્રીકરણ અનિવાર્ય બની ગયું છે. અન્યથા વિકલ્પ શેષણ અને અન્યાયને ગુણાકા: થશે.
આપે લખ્યું છે કે મુખ્ય સવાલ મનુષ્યની સ્વાર્થવૃત્તિ અને પરિગ્રહમેહને ઓછા કરવા અને ત્યાગ વગેરેને વધારવાને છે. આપની આ વાત તદ્દન સાચી છે. પરંતુ તેને માટે પણ વિકેન્દ્રિત સમાજરચના જ અનુકૂળ છે. કેન્દ્રિત સમાજરચના આપણને જબરદરતીપૂર્વક સ્વાર્થ અને પરિગ્રહ તરફ લઈ જાય છે.
હું આશા રાખું છું કે આ વિચાર સર્વોદયના લક્ષ્યને સમજવામાં કદાચ મદદરૂપ થશે.
લી. આપને
સિદ્ધરાજ ઠઠ્ઠા . કાન્તિલાલ શાહને પત્ર તંત્રીશ્રી, પ્રબુદ્ધજીવન,
તા. ૧૬૬૭૧ ના પ્ર. ન. માં સર્વોદય સંમેલનની આપે કરેલી સમાલોચના બદલ ધન્યવાદ. આપે આ સમાચના મુકતવિચારણા માટે કરી છે, તેથી પ્રેરાઈ થોડું લખવા પ્રેરાયો છું. લેખના અંતમાં આપે ગ્ય જ કહ્યું છે કે, “પાયાને સવાલ, માણસની સ્વાર્થ વૃત્તિ અને પરિગ્રહ મેહ એછા થાય અને સમાજકલ્યાણની ભાવના, ત્યાગ અને અપરિગ્રહની દષ્ટિ સબળ થાય એ છે.” વળી લેખના મધ્યભાગમાં કહ્યું છે, “પાયાને પ્રશ્ન એ છે માનવીય કઠિનાઈ– Human મદદkness or selfishness માત્ર સમજવટથી દૂર કરી શકાય કે કોઈ અહિંસક પ્રતિકાર અથવા દબાણની જરૂર ખરી?”
હું આપને એવો જ પાયાને પ્રશ્ન પુછું છું કે અપરિગ્રહ, નિ:સ્વાર્થતા, સમાજકલ્યાણની ભાવના વગેરે માનવહૃદયમાં અંદરથી ઊગે છે કે બહારથી લદાય છે? બહારથી લાદી શકાતી હોય તે બહારથી લદાયેલી આ વૃત્તિએ વધારે ટકાઉ નિવડે છે કે અંદરથી ઊગેલી? એક વ્યકિત તરીકે, એક પિતા તરીકે, એક શોધક તરીકે મારા અનુભવ તે એ છે કે જે અંદરથી ઊગે છે તે જ સાચું હોય છે ને તે જ ટકે છે અને તેથી જ સમજાવટને– હૃદયપરિવર્તનને માર્ગ ગમે તેટલો લાંબો લાગે તો પણ ટૂંકામાં ટૂંકે છે.
શ્રી વસંતરાવ નારગોલકર જેવા ગાંધીજીને નામે વિનેબાની જે ટીકા કરે છે તે ગાંધીજીની ફિલસૂફી બરાબર સમજતા નથી એ મારો નમ્ર મત છે. એ બધાની દષ્ટિ ફળ પર હોય છે. પિતાનું ધાર્યું પરિણામ ન આવે એટલે એ લોકો નિરાશ થાય છે. ગાંધીજીને મુખ્ય ભાર ફળત્યાગ પર હતે. આપણે પ્રયત્ન કરવાને, ફળ ભગવાનના હાથમાં; અને માટે જ સાધનશુદ્ધિને આગ્રહ ડગલે ને પગલે
Page #187
--------------------------------------------------------------------------
________________
પ્રભુ વન
તા. ૧૬૭૧૯૭૧
હોવા જોઇએ. અને માટે જ સત્યાગ્રહ સૌમ્ય, સૌમ્યતર અને સૌમ્યતમ થતો જાય – થતા જવા જોઇએ.
નારગોલકર જેવા વિચાર ધરાવનારાઓમાં એક વિચારાય એ રહેલા છે કે તેઓ એમ માની લે છે કે સમજાવટથી જે પરિણામ ન આવે તે સીધાં પગલાંથી આવી શકે. આ એક ભ્રાંતિ છે. સમજાવટથી ભૂદાનપત્ર પર સહી કરી ફરી જનાર આદમી અહિંસક સત્યાગ્રહને પરિણામે સહી કરીને ફરી નહિ જાય? એને ફરી જતાં કોણ રોકશે? બહિષ્કારના ભય ? કાયદાના ભય? શિક્ષાના ભય? તો તે આપણે ભયમંડિત સમાજ- ગુંડાગીરીનો પોષાક સમાજ જ સ્થાપીશું. આપણે ધીરેન બાબુના શબ્દો યાદ રાખીએ: “ઇતિહાસના પ્રારંભથી જ જનતાએ કયારેય પોતે થઇને પોતાનું કામ કર્યું નથી, હંમેશાં કોઇ રાજા, ગુરુ, પુરોહિત, સેવાસંસ્થા, સંત-મહાપુરુષ, જનતાના પ્રશ્નોને ઉકેલતા રહ્યા છે. જનતાએ બહુ કર્યું તો તેમની પાછળ ચાલી છે. આજે આપણે કહીએ છીએ કે જનતા પોતાની મેળે કાર્ય કરે. આપણે બહા૨ની નેતાગીરી અને જમાતનું નિરાકરણ કરવા માંગીએ છીએ એટલે કૈં જે વાત ઇતિહાસમાં કદી થઇ નથી તે આપણૅ કરવા ઇચ્છીએ છીએ.”
"
પાયાના આવા મહાભારતકામ માટે વખત તો લાગે જ, અને અખૂટ ધીરજ જોઈએ; પણ તેથી એ કામના મૂળભૂત પાયો ખોટો છે એવું ઠરતું નથી. આપના જેવા વિચક્ષણ પુરુષ પૂછે છે, “પણ ઇતિહાસમાં જે કોઈ દિવસ બન્યું નથી તે હવે બનશે?” તે જોઈ નવાઈ લાગે છે. ઇતિહાસ તે કહે છે કે કોઈ માનવીએ પહેલાં ચંદ્ર પર પગ મૂકયો નહાતા; છતાં આપણા જીવન દરમ્યાન તે શક્ય બન્યું છે. આપ પણ શ્રી ઢઢ્ઢાજીની વાત સાથે સંમત છે કે, “આ કામમાં જે સફળતાઓ અત્યાર સુધી મળી છે, તે અભૂતપૂર્વ છે. એક હાથમાંથી બીજા હાથમાં આટલી જમીન સ્વેચ્છાપૂર્વક ગઇ હાય એવા જગતના ઈતિહાસમાં બીજો એકેય દાખલા નથી. ’ ઈતિહાસમાં ન બન્યું હોય એવું બની શકે છે એ શ્રદ્ધા જ વિનાબાજીના કાર્યક્રમનું પ્રેરક બળ છે.
શ્રી રામચંદ્રરાવ ગારા જેવું માનનારા કે, “આપણા તાત્કાલિક કાર્યક્રમ રાજનીતિમાં સક્રિય રસ લેવાના હોવા જોઈએ. ઈમાનદાર અને સારા નાગરિકોએ રાજનીતિમાં સક્રિય રસ લઈ રાજકારણને શુદ્ધ અને ઉપયોગી બનાવવું જોઈએ.” તેઓ ભૂલી જાય છે કે આ અતિ લપસણા માર્ગ છે અને એ માર્ગે ગયેલા લગભગ બધા જ પોતાના આદર્શથી સ્મુત થયા છે. આપ લખા છે, “સાભૂખ્યા, સ્વાર્થી ધંધાદારી રાજકીય વ્યકિતઓને સ્થાને કોઈક નિસ્વાર્થ સેવાભાવી
વ્યકિતઓના હાથમાં રાજ્યની ધુરા હાય તેમ કરવું પડશે, ” પરંતુ આ કેવી રીતે થશે ? માનો કે એક રવિશંકર મહારાજ કે એક જયપ્રકાશજી આમ કરવા ધારે તો એમણે ચૂંટણીની મલિન પ્રક્રિયામાં પડવું પડે; ડગલે ને પગલે આદર્શ વિષે તડજોડ કરવી પડે અને અંતે પણ એવી એક વ્યકિત ચુંટાઈને ય શું કરી શકે? આપ જે ઈચ્છે છે તેવું કરવા માટૅ પણ ગ્રામસભાઓ હોવી આવશ્યક છે; એ સ્તરેથી આરંભ થશે. ત્યારે ઘણા સારા માણસે રાજકારણને મળશેતે પહેલાં નહિ. માટે અત્યારે જયપ્રકાશજી જે કરી રહ્યા છે તે જ પાયાનું કામ છે; એની ગતિ ભલે ધીમી હોય; પણ તે સિવાય ઉદ્ધાર નથી. એ જ રીતે જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં કામ શરૂ કરવું જોઈએ અને આપના જેવા પત્રકારોએ-ખાસ કરીને અંગ્રેજી ગુજરાતી દૈનિકોએ વિનોબા-જયપ્રકાશના કામને અગ્રતા આપી ખૂબ જોસથી પ્રચાર કરવા જોઈએ અને પ્રસિદ્ધિ આપવી જોઈએ. એ આપણુ દુર્ભાગ્ય છે કે આપણાં છાપાંઓ ક્ષુલ્લક બાબતોથી પાનાં ભરે છે, ને જે પાયાનું કામ છે, જેનાં વિના દેશને ઉદ્ધાર થવાનો નથી, તેવાં કામેાની ઉપેક્ષા કરે છે!
અમદાવાદ, ૨૨-૬-૭૧
કાન્તિલાલ શાહ
И
૯૩
શ્રી સ ંયુક્ત જૈન વિદ્યાથીગૃહ નવા મકાનના ઉદ્ઘાટનસમારંભ
રવિવાર તા. ૧૧-૭-૭૧ ને દિવસે, વિદ્યાર્થીગૃહના સાયન ખાતે બંધાયેલા નવા મકાનના ઉદ્ઘાટનસમારંભ, શ્રીયુત સી. યુ. શાહના શુભ હસ્તે થયા હતા. આ પ્રસંગે જૈન સમાજના બધા ફીરકાઓના આગેવાનોની સારી સંખ્યામાં હાજરી હતી. પ્રાર્થના બાદ, સંસ્થાના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે સૌનું સ્વાગત કર્યું હતું. શ્રી સી. યુ. શાહની સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓનો ખ્યાલ આપતા, તેમણે જણાવ્યું હતું કે શ્રી. સી. યુ. શાહ આપણી જ સંસ્થાના એક ભૂતપૂર્વ વિદ્યાર્થી છે અને તેમણે શ્રી મેઘજી પેથરાજ ટ્રસ્ટ તરફથી તથા પોતાના તરફથી શિક્ષણની સંસ્થાઓ માટે લાખા રૂપિયાના દાન આપ્યા છે. વિદ્યાર્થીગૃહના ઉત્તરોત્તર થતા વિકાસના ઇતિહાસ આપતાં તેમણે જણાવ્યું કે અત્યારે ૧૭૦ વિદ્યાર્થીની સગવડ થઇ શકે એવા વિશાળ મકાનનું નિર્માણ થયું છે. હજારો વિદ્યાર્થીઓને આ સંસ્થાના લાભ મળ્યો છે અને જીવનમાંસુખી છે. જૈન સમાજના બધા ફીરકાઓની આ એકજ એવી સંસ્થા છે જેમાં જૈનેતર વિદ્યાર્થીઓને પણ દાખલ કરવામાં આવે છે. આ પ્રસંગે ૧૪ ફ઼ી લોન - સ્કૉલર માટૅ સંસ્થાને લગભગ ણ.- ૧,૭૦,૦૦૦ના દાન મળ્યા છે તેના ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે, આવા દાતાઓએ, યુનિવર્સિટી શિક્ષણ માટે ખરેખર લાયક હોય તેવા વિદ્યાર્થીઓની જ નિયુકિત કરવી જોઇએ. મહાવીર જૈન વિદ્યાલયના મંત્રી શ્રી જે. આર. શાહે સંસ્થાની પ્રગતિ માટે શુભેચ્છા વ્યકત કરતાં જણાવ્યું કે મુંબઇમાં જુદા જુદા ફીરકાઓના વિદ્યાલયોમાં લગભગ ૮૦૦ વિદ્યાર્થીઓને લાભ મળે એટલી સગવડ થઇ છે. આવી સંસ્થાઓના સંચાલકો અને વિદ્યાર્થીઓ વચ્ચે સહકાર રહે તે માટે એક સંગઠન સમિતિની રચના માટે તેમણે સૂચના કરી હતી.
શ્રી ખીમજી માડણ ભુજપુરીયાએ જૈન કન્યા છાત્રાલય પણ હોવું જોઇએ તે માટે આગ્રહપૂર્વક જૈન સમાજને વિનંતિ કરી હતી. શ્રીમતી કુસુમબહેન મીચંદ શાહે કહ્યું કે આવી સંસ્થાઓમાં ધાર્મિક સંસ્કાર સિંચાય તે માટે જૈન ધર્મ અને અન્ય ધર્મોના મૂળ તત્ત્વોનું વિદ્યાર્થીઓને શિક્ષણ મળવું જોઇએ.
સંસ્થાના ઉપપ્રમુખ શ્રી ચીમનલાલ પી. શાહ, ભૂતપૂર્વ વિદ્યાર્થી ડૉ. કાન્તિલાલ કામદાર, શ્રી જયન્તિલાલ પારેખ, શ્રી રતિલાલ કોઠારીએ પણ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા.
પ્રમુખસ્થાનેથી બોલતાં, શ્રી સી. યુ. શાહે સંસ્થામાં પોતાના નિવાસ દરમ્યાનના સ્મરણો તાજાં કર્યાં હતાં અને પોતે સંસ્થાના કેટલા ૠણી છે તેના ઉલ્લેખ કર્યો હતો. વિશેષમાં તેમણે સૂચન કર્યું હતું કે શિક્ષિત જૈન યુવાના, મુંબઇમાં વ્યવસાય માટે આવે ત્યારે શરૂઆતમાં તેમને રહેવાની સગવડ મળે તે માટે Y. M, C, A. જેવા નિવાસસ્થાનો બાંધવા જોઇએ.
સંસ્થાના મંત્રી શ્રી ગિજુભાઇ મહેતાએ આભારવિધ કર્યાં હતા. આ પ્રસંગે સંસ્થાને ૮ ફ઼ી લોન-સ્કોલર માટે રૂપિયા એક લાખનુંદાન મહેતા ચેરીટી ટ્રસ્ટ તરફથી મળ્યું તે માટે તેના ટ્રસ્ટી શ્રી કપુરરાંદભાઈ તથા શ્રી કેવળચંદભાઇ હાજર રહી શક્યા નહોતા પરંતુ એક ટ્રસ્ટી શ્રી ઝવેરચંદ નેમચંદ મહેતા તથા બે ભાઈઓના બે પુત્રા ભાઈ બાબુભાઇ તથા ભાઈ દીનેશભાઇનું સન્માન કર્યું હતું.
ત્યારબાદ, ઉત્સાહના વાતાવરણમાં, પ્રમુખશ્રીએ નવા મકાનનુ ઉદ્ઘાટન કર્યું હતું.
આ પ્રસંગે સંસ્થાના સંક્ષિપ્ત ઇતિહાસ આપતી પત્રિકા પ્રટ કરવામાં આવી હતી, જેના સારભાગ નીચે આપવામાં આવે છે.
Page #188
--------------------------------------------------------------------------
________________
આ પ્રણવ જીવન
તા. ૧૯-૭-૧૯૭૧
શ્રી વાડીલાલ મોતીલાલ શાહ અને શ્રી મણિલાલ મેહકમચાંદ શાહે સર્વ ફીરકારોના સમન્વયની દષ્ટિથી આ સંસ્થાની સ્થાપના તા. ૨૪ જૂન, ૧૯૧૭ રવિવારના રોજ કરી. જેને ગયા માસની ૨૪ મી તારીખે ચેપન વર્ષ પૂરા થયાં છે.
આ શુભકાર્ય માટે શ્રી વાડીલાલ મોતીલાલ શાહ તથા શ્રી. મણિલાલ મોહકમચંદ શાહે ૩૧,000 રૂપિયાની રકમ આપી અને પ્રિન્સેસ સ્ટ્રીટમાં આવેલા પીરભાઈ બિલ્ડીંગમાં આ સંસ્થાની ઉ ઘાટનવિધિ ઝાલાવાડનરેશ સર ભવાનીસિંહજીના શુભ હસ્તે થઈ. આ પ્રસંગે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી, શ્રી. પોલાક, શ્રી કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી તથા ગુજરાતના મહાકવિ શ્રી નાનાલાલ વગેરેએ હાજર રહી આ સંસ્થાને આશિર્વાદ આપ્યા હતા. આ રસ્થાની ત્યારની સલાહકાર સમિતિના સભ્ય તરીકે સમર્થ સાહિત્યકારો, સમાજસુધારો અને વિચારકો હતા–જેમાં શ્રી. કનૈયાલાલ મુનશી, શ્રી રણજીતરામ વાવાભાઈ, શ્રી અમૃતલાલ ઠકકર, સર રમણભાઈ નીલકંઠ, આચાર્ય શ્રી આનંદશંકર ધ્રુવ, સર હક્ષ્મીચંદજી વગેરેને મુખ્ય ગણાવી શકાય.
સંસ્થા પાસે મૂડીમાં માત્ર છપ્પન હજારની લેન હતી, અને તેના વ્યાજમાંથી જ સંસ્થા નિભાવવાની હોઈ વિદ્યાર્થીઓને માત્ર રહેવા સિવાય અન્ય કોઈ સગવડ આપી શકે તેમ નહોતી. આમ હવા છતાં આ સંસ્થામાં રહેવા માટે ઉત્નાક વિદ્યાર્થીઓને જગ્યાને અભાવે નારાજ પણ કરવા પડતા હતા.
. ત્યારબાદ વિદ્યાર્થીઓની સંખ્યા વધતી ગઈ, પણ વધુ વિદ્યાર્થીએને સગવડ આપવાનું અશક્ય બન્યું. તા. ૧૦ જૂલાઈ, ૧૯૪૬ ના રોજ શ્રી મણિલાલ મેહકમચંદ શાહે પિતાના તરફથી રૂપિયા દસ હજાર આપીને મકાનફંડ શરૂ કર્યું, અને સમાજ પાસે રૂપિયા બે લાખની રકમ માટે વિનંતી કરી. આ રસ્મને માટે શ્રી મણિલાલલાઈમે ખૂબ ખૂબ જહેમત ઉઠાવી છે એ કોઈથી અજાયું નથી.
૧૯૪૮ની સાલમાં દાદર સ્ટેશન નજીક ૧૭૫૫ વારને પ્લેટ પાંસઠ હજાર રૂપિયાની કિંમત આપીને ખરીદ્યો. પરંતુ આ જમીન ટાઉન પ્લાનીંગના વિસ્તારમાં આવી એટલે ત્યાં બાંધકામ ન થઈ શક્યું. ૧૯૫૦ માં શિવના મુખ્ય રસ્તાની બાજુએ આવેલ લગભગ ૧૫૦૦ વાર જગ્યા પંચાવન હજાર રૂપિયાની કિંમતે ખરીદી. ૨ મકાનને માટે પાયો નાંખવાની વિધિ તા. ૨૧-૫–૫૧ ના રોજ સાધુચરિત શ્રી કેદારનાથજીના પ્રમુખપદે શ્રી મણિલાલ મેહકમચંદ શાહના શુભ હસ્તે કરવામાં આવી. મકાનનું કામ આગળ વધતું ગયું, તેમ તેમ વિદ્યાર્થીઓની સગવડોને ખ્યાલ વધતે ગયો, અને પ્રમાણમાં અંદાજ પણ વધતું ગયું. નાણાંની મુશ્કેલી જણાતી હતી.
આ અરસામાં સંસ્થાના પ્રાણસમાં શ્રી મણિલાલભાઈનું તા. ૨૫-૭-૫૨ ના રોજ અવસાન થયું. તે સમયે શોક પ્રદર્શીત કરવા એકત્રિત થયેલી સભાએ “મણિલાલ મોહકમચંદ શાહ સ્મૃતિફંડ” એકઠું કરવાનો નિર્ણય કર્યો, અને એ ફંડને શ્રી સંયુકત જૈન વિદ્યાર્થી ગૃહના ચાલુ ફંડમાં આપવાનું નક્કી કર્યું. આમ રૂપિયા ૨૫૩૧૧/એકઠા થયા. ત્યાર બાદ જેમ જેમ મકાનનું કામ આગળ વધતું ગયું તેમ તેમ પૈસાની અગવડતા વધતી ગઈ. એવામાં શ્રી કપૂરદ નેમચંદ મહેતા તરફથી પાંચ પેઈંગ વિદ્યાથી રાખવાની શરતથી * ૨૫૦૦૦ રૂપિયાની રક્ષ્મ ભેટ મળી અને તાત્કાલીક મુશ્કેલી દૂર થઈ. ધીમે ધીમે કામ આગળ ચાલ્યું અને મકાન પૂરું થયું, ૭૫ વિદ્યાર્થીઓ માટે સગવડ થઈ.
તા. ૨૫-૭-૫૪ના રોજ મકાનનું ઉદ્ઘાટન પ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી કનૈયાલાલ મુનશીના શુભહસ્તે કરવામાં આવ્યું.
બાકી રહેલા રાધ પ્લેટ ઉપર મકાન બાંધવા માટે વિચાર કર્યો. ફેબ્રુઆરી ૧૯૭૦ માં કામ ચાલુ કર્યું અને જણાવતાં આનંદ થાય છે કે આ માન પૂર, થઈ ગયું અને ૧૭૦ વિદ્યાર્થીઓ રહી શકે
એવી સગવડતા કરી. નવા મકાનના બાંધકામ તથા ફર્નીચર પાછળ રૂપિયા ત્રણ લાખનો ખર્ચ કરવામાં આવ્યા છે.
એક નોંધ લેવા જેવી છે કે આ અગાઉ શ્રી. કપુરચંદ નેમચંદ મહેતા, શ્રી. ઝવેરચંદ નેમચંદ મહેતા, તથા શ્રી કેવળચંદ નેમચંદ , મહેતાએ શ્રી. નેમચંદ કચરાભાઈ તથા બાઈ લાડકીબાઈ નેમચંદ ચેરીટી ટ્રસ્ટમાંથી રૂપિયા ત્રણ લાખની મૂળકિમતના યુ. પી ગવર્નમેન્ટ જમીનદારી એબેલીશન બેડના મુદ્દલ તથા વ્યાજની અાવક્યાંથી પંદર વિદ્યાર્થીઓને આ ટ્રસ્ટના લેન - વિદ્યાર્થી ઓ તરીકે રાખવાની શરતે આપ્યા. તા. ૨૫-૬-૭૧ના રોજ આ ત્રણ ભાઈને સંચાલિત મહેતા ચેરીટી ટ્રસ્ટ તરફથી રૂપિયા એક લાખ આઠ વિદ્યાથીઓને લોન-વિદ્યાર્થી તરીકે રાખવાની શરતે મળ્યા.
આ ઉપરાંત શ્રી બાબુભાઈ ગુલાબચંદ શાહ, સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને હાલ મંત્રી તરફથી, કોઈપણ જાતની શરત વગર રૂપિયા એકાવન હજાર ભેટ મળ્યા અને રૂપિયા ત્રીસ હજારની તેમની વિમાની પોલીસીઓ મળી. (જેની હાલની બેનસ સાથેની કિંમત રૂપિયા પીસ્તાલીસ હજારની થાય છે.)
આમ રાંછીની નાણાકીય રિથતિ ધીમે ધીમે સદ્ધર પાયા પર મૂકાતી જાય છે. નીચેના સદ ગૃહસ્થો તરફથી લોન સ્કોલર ટ્રસ્ટને માટે રકમ મળી છે.
(૧) શ્રી નાનચંદ મૂળચંદ શાહ એક વિદ્યાર્થી (૨) શ્રી, તારાચંદ ધનજી શાહ એક વિદ્યાર્થી (૩) શ્રી દીપચંદ લક્ષ્મીચંદ સંઘવી બે વિદ્યાર્થી (૪) શ્રી જીવણલાલ વીરચંદ મહેતા બે વિદ્યાર્થી
આ સંસ્થામાં અભ્યાસ કરી ગયેલા અનેક વિદ્યાર્થીને અત્યારે સમાજ અને રાષ્ટ્રમાં ઊંચું સ્થાન મેળવે છે એ સંસ્થાને માટે ગૌર- વની વાત છે.
એક વિશેષ ગૌરવ લેવા જેવી હકીકત એ છે કે આ વિદ્યાર્થી ગૃહમાં મર્યાદિત રાંખ્યામાં જૈનેતર વિદ્યાર્થીઓને પણ દાખલ કરવામાં આવે છે.
સંસ્થામાં ભણી ગયેલા વિદ્યાર્થીઓ ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ ચલાવી સંસ્થાને દરેક રીતે મદદરૂપ થવાને પ્રયત્ન કરે છે. આ વિદ્યાર્થીઓના પ્રયત્નથી સંસ્થાને ૧૯૫૯માં રૂપિયા બાર હજારની રક્ત ભેટ મળી છે. તેમજ મકાન ફંડ ઊભું કર્યું ત્યારે આ મંડળે પુરા દિલથી સેવા આપી, લગભગ રૂપિયા પાંત્રીસ હજારની રકમ એકઠી કરી આપી છે. રામા મંડળના બે પ્રતિનિધિઓ આપણી કાર્યવાહક સમિતિમાં નિયુકત થયેલા છે. અમે પણ આનંદ લેવા જેવી વાત છે કે સંસ્થાના બને કે ટરીઓ આપણા જ વિદ્યાર્થીઓ છે.
જેનેના જુદા જુદા સંપ્રદાયના વિદ્યાલય પ્રત્યે સમાજનું જેટલું આકર્ષણ છે તેટલું જૈન સમાજની એકતાની દષ્ટિએ અજોડ ગણાય એવી આ અપ્રતિમ સંસ્થા પ્રત્યે પણ આકર્ષણ હોય તે જરૂરનું છે. જૈન સમાજને આગ્રહભરી નૃમ વિનંતિ છે કે આ સંસ્થાને સમૃદ્ધ બનાવવા પિતાથી બનતી બધી સહાય કરે. આ સંસ્થાને અપાતા દાન કરમુકત છે.
ચીમનલાલ ચકુભાઈ શાહ
ગૃહના ચાર બાદ જ "ધ છે.
આવાની
.
વિષયસૂચિ બાંગલા દેશની સમસ્યા જયપ્રકાશ નારાયણ પ્રકીર્ણ નેધ રાજસ્થાન, ચીમનલાલ ચકુભાઈ પશ્ચિમ બંગાળ, વિશ્વાસ ગુમાવ્ય, રાજ્યભવને. સર્વોદય સંમેલન
[ સિદ્ધરાજ ઢઠ્ઠા
1 3. કાતિલાલ શાહ શ્રી સંયુકત જૈન વિદ્યાગૃહ. ચીમનલાલ ચકુભાઈ શાહ રાજ્યપાલ શ્રી. શ્રીમનારાયણ
ચીમનલાલ ચકુભાઈ આચાર વિચાર : રાજયપાલકની ઘંટીએ દળે છે ઈશ્વર પેટલીકર બંદી અને બજારુ રેડીએ વાડીલાલ ડગલી સર્વધર્મ સમભાવ અને મમભાવ-વ્યાપક અર્થમાં મોહનલાલ મહેતા (સોપાન)
Page #189
--------------------------------------------------------------------------
________________
તા. ૧૧-૭-૧૯૭૧
અબુ
જીવન
ગુજરાતના રાજ્યપાલ શ્રી શ્રીમન્નારાયણ રુ ગાંધીનગરમાં ખાદી ભવનના ઉદ્ઘાટન પ્રસંગે શ્રી શ્રીમન્નારા- જોઈએ તેવી નવી પરિપાટી રાજ્યભવનમાં ઉભી થઈ છે ખરી? થણે જણાવ્યું કે તેને તથા તેમના પત્ની શ્રીમતી મદાલસાબહેન ગાંધીવાદી તરીકે એ એવી કઈ છાપ રાજયપાલશ્રી તરીકે મૂકી જવાના ઘંટીએ દળે છે, ગાયનું ઘી વાપરે છે વિગેરે. આ સંબંધે “પ્રબુદ્ધ જીવ- છે કે ગુજરાત તેમને યાદ કરશે?” આ દિશામાં શ્રીમન્નારાયણે શું ન’ના તા. ૧-૭-૭૧ ના અંકમાં રાજ્યપાલશ્રીની માવી સાદાઈ અને કર્યું છે તે આપણે જાણતા નથી. કદાચ થોડુંઘણું કર્યું પણ હશે. ગાંધીવાદી રખાચરણની પ્રશંસા કરતે શ્રી શાન્તિલાલ ટી. શેઠને એક
શ્રીમન્નારાયણને મને થોડો પરિચય છે. પાંચ વર્ષ પામેંટમાં લેખ પ્રકટ શકે છે. તે બાબતમાં શ્રી દિલાવરસિંહ જાડેજાએ, ‘નિરી
અમે સાથે હતા-પડોશી હતા. તેઓ ગવર્નર થયા પછી પણ ક્ષક’માં શ્રી ઈશ્વર પેટલીક્રનો એક લેખ પ્રક્ટ શકે છે તે તરફ મારું
કેટલાક પ્રસંગે પરિચયમાં આવ્યો છું. મારા કરતાં વિશેષ ધ્યાન દોર્યું છે અને તેઓ જણાવે છે કે શ્રી ઈશ્વર પેટલીકરને લેખ
પરિચય છે એવા ભાઈઓને મેં પૂછી જોયું છે. અને મને લાગે બીજી બાજુ રજૂ કરે છે અને એક બાબતના અનેક પાસાને રજૂ
છે કે શ્રી પેટલીકરે શ્રીમન્નારાયણને અન્યાય કર્યો છે. શાન્તિલાલ થાય તે માટે શ્રી ઈશ્વર પેટલીકરનો લેખ પણ પ્રબુદ્ધ જીવનમાં છપાય
શેઠે શ્રીમન્નનારાયણની પ્રસંશા કરી તેમાં કદાચ ભાવનાની અત્યુકિત એવી આશા વ્યકત કરી છે.
હશે પણ શ્રી પેટલીકરના કથનમાં ઔચિત્યને અભાવ છે. શ્રી ઈશ્વર પેટલીકરનો એ લેખ નીચે પ્રકટ કરવામાં આવે
- જે માણસ આચરણ કરે છે તેના તરફ જરૂર આંગળી ચીંધી છે. આ લેખમાં શ્રી પેટલીકર ગાંધી સનાતની આચાર પ્રત્યે પિતાને વિરોધ જણાવે છે. સનાતની આચારને નાહક મહિમા થાય છે અને
શકાય કે તેના આચરણમાં ઊણપ છે. તેથી વિશેષ તેણે કરવું જોઈએ.
જાગ્રત માણસ આવી ઊણપથી હંમેશ સભાન હોય છે. આદર્શ અને તેવા ખોટા મહિમાથી બહાર નીકળવું જોઈએ, કારણકે આવા આચારશી સમાજમાં દંભ વધે છે એમ તેઓ માને છે. તેમના કચ્છ
આચરણ વચ્ચેનું અંતર શ્રેયાર્થી જીવને હંમેશા મૂંઝવે છે. ધ્યેય કે
આદર્શને સંપૂર્ણપણે આચરણમાં ઉતારવો અઘરે છે. રાજેન્દ્રબાબુ નનો સાર એ છે કે “કડવી દવા દર્દી નો ના છૂટકે પી જતા
રાષ્ટ્રપતિ થયા ત્યારે તેમની સામે પણ આક્ષેપ હતો કે રાષ્ટ્રપતિભવહોય છે પણ જીવનનાં રિચ મૂલ્યો એવા કડવા હોય છે કે એને આચરવા વખ જેવાં થઈ પડે છે. એથી એના છે રૂમાચારે નક્કી
નને ઠઠારે કાંઈ ઓછો ન થયો. રાજેન્દ્રબાબુએ કહ્યું હતું કે તે
વિશાળ રાષ્ટ્રપતિભવનના એક ખૂણામાં ત્રણ ઓરડાને પોતે ઉપથયા હોય છે તેને પાળીને મૂલ્યો પાળ્યાનો સંતોષ લેવાય છે. ગાંધી
યોગ કરે છે અને ચારપાઈ ઉપર સૂવે છે. શું એ તેમને દંભ હતો? મૂલ્યોની સ્થિતિ પણ આજે એવી થઈ છે. ખાદી પહેરવી, કાંતવું,
અલબત્ત, ગાંધીવાદી એમ કહી શકે કે મારે રાષ્ટ્રપતિ કે ગર્વનર થવું દળવું વિગેરે ગાંધી સનાતની આચાર થઈ પડે છે.”
જ નથી. શ્રી ખંડુભાઈ દેસાઈ ગર્વનર છે. ખાદી પહેરે છે, સાદાઈથી આ કાનમાં રહેલા પરસ્પર વિરોધી વિધાને ૨નને સ્પષ્ટતા રહે છે પણ રાજભવનના રંગઢંગ તે એ જ છે. - દેખાઈ આવે છે. મૂલ્યો “આચરવા” વખ જેવા થઈ પડે છે તેથી “આચાર પાળીને” મૂલ્ય “પાળ્યાનો” સંતેષ લેવાય છે. મૂલ્યો
શ્રીમન્નનારાયણ પોતે ખાદી પહેરે છે, ઘંટીએ દળે છે, ગાયનું આચરવા જોઈએ તે સ્વીકારીએ, તો આચાર પાળવા સિવાય બીજી
ઘી વાપરે છે તે કહ્યું. તેમાં શું અનુચિત કહ્યું છે? ગાંધીજીના જીવનકઈ રીતે મૂલ્યો પાળી શકાય? હકીકતમાં, નાચારને સનાતની કહી મૂલ્યોનું આચરણ કરવા તેમણે અને મદાલસાબહેને પ્રમાણિક પ્રયત્ન શ્રી પેટલીકરનું કહેવાનું કદાચ એવું છે કે આચારનો પ્રાણ-મૂલ્ય
કર્યો છે. અલબત્ત, તેમણે ઘણું કરવાનું બાકી રહે છે. શ્રી પેટલીકરની ઊડી ગયો છે અને જડ દેહ રહ્યો છે. આ વિધાન બરાબર છે.
ટીકા તેઓ સવળા અર્થમાં લેશે તે કદાચ વધારે જાગ્રત થશે. બાહ્ય આચારની સાથે મૂલ્યને પ્રાણ પણ જીવનમાં વ્યાપી જવો - પારકાની આંખનું કાણું જોતાં પહેલાં પોતાની આંખમાં પહાડ જોઈએ. પણ રખાચારનો છેદ ઉડાડવાશી મૂલ્યનો પ્રાણ બચતો નથી. પડે છે તે કોઈક દિવસ જોઈએ તે સૌનું કલ્યાણ થાય. ગાંધીજીનાં મૂલ્યને પ્રાણ અને તદ્અનુરૂપ ૨માચાર બન્ને જરૂરી છે. પ્રાણ વિનાનો જીવનમૂલ્યો જે સ્વીકારતા હોય, તે આચરવા કડવા વખ જેવા આચાર જ હશે તો તે દંભ છે. પણ રચાર વિના પ્રાણની વાતો હોય (શા માટે કડવા વખ જેવા હોય?) તે પણ સાચી રીતે તેનું જ હશે તે તે માટે દંભ છે. જેને આચાર પાળવો નથી–તે પાળવો આચરણ કરી બતાવે તેને શ્રીમન્નારાયણની ક્ષતિઓ ઉઘાડી વખ જેવો લાગે છે- તેવા આચારને સનાતની કહી, તેની અવ- પાડવાને કદાચ અધિકાર હોય. સમાજમાં કાંઈક આગેવાની ગણના કરે છે. પણ પછી મૂલ્ય તેમના જીવનમાં રહે છે? આમ ભર્યું સ્થાન મેળવતા હોય તેમનું દુર્ભાગ્ય કે સદ્ભાગ્ય હોય કહેવામાં જડ આચારોને બચાવ કરવાને લેશમાત્ર ઈરાદો નથી. છે કે તેમને જાહેર રીતે બેલવાને પ્રસંગ આવે છે, કોઈક પણ શુક જ્ઞાનીરગોથી ચિંતવાની જરૂર છે. જૈન ધર્મમાં જ્ઞાન સાથT વખત પોતાના વિષે બોલાઈ જવાય છે અને પિતાના ધ્યેય અને જાદૂ-મોલ: કહ્યું છે. જ્ઞાન અને ક્રિયા, વિચાર અને આચાર બને આચરણ વચ્ચેનું અંતર, સમાજને જોવાની તક મળે છે. જ્યાં દંભ જરૂરી છે. શુષ્ક જ્ઞાન અને જડ ક્રિયા બને હાનિકારક છે. હોય ત્યાં તેને ઉધાડે પાડવાની પત્રકારની ફરજ છે, પણ બીજાને આચાર પાળતા હશે તો કોઈક દિવસ તેનું મૂલ્ય સમજવાની અને વિના કારણે અન્યાય ન થાય તે જોવાની વિશેષ ફરજ છે. સ્વતંત્ર જીવનમાં ઉતારવાની ભાવના જાગશે.
વિચારો ધરાવીએ છીએ તે નિમિત્તે બીજાનું દોષદર્શન વધારેપડતું શ્રી પિટલીરે કહ્યું છે કે રાજ્યપાલશ્રી દેખાવ ખાતર દળતા ન થાય તે જોવાની ફરજ છે. શ્રીમન્નારાયણે પિતાના વિષે જે કાંઈ નથી તે સ્વીકારી લઈએ. તે પછી તેમને વિરોધ શેને માટે છે? કહાં તે માત્ર પ્રાસંગિક હતું, ખાદીભવનનું ઉદ્ઘાટન હતું તેવા પ્રસંગે રાજયપાલશ્રીને આ દંભ છે તેમ કદાચ ઉઘાડું કહેવું ન હતું પણ આવે
પોતે શું કરે છે તેને ઉલ્લેખ કર્યો તેમાં આમપ્રશંસા ક્રવાના ઉદ્દેશ ગર્ભિત આક્ષેપ તેમણે પાછળથી કર્યો છે કે “તેને ગુજરાતમાં રાજ્ય- હોય એમ મને નથી લાગતું. પાલશ્રીની હેસિયતથી આવ્યા છે અને ગાંધીવાદી રાજયપાલ તરીકે શ્રી પેટલીકરે કહ્યું કે “ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન દાખલ કરવાના રાજભવનની એવી કોઈ સાદાઈની છાપ ઊભી કરી છે? ગાંધીવાદી પ્રસંગે શ્રીમન્નારાયણે જે તટસ્થતા બતાવી અને તે પછી વહીવટમાં તરીકે જાહેર નાણાંનો ઉપયોગ કરકસરભર્યો અને બિનજરૂરી ન થવો જે ગતિ લાવવાનું કાર્ય કરી બતાવ્યું છે તે જરૂર આવકારપાત્ર છે.
Page #190
--------------------------------------------------------------------------
________________
અબુ
જીવન
તા. ૧૧-૭-૧૯૭૧
- -
-
- -
-
-
==
=
તેમની રાજ્યપાલશ્રી તરીકેની સ્મૃતિ ગુજરાતમાં તે અંગે જરૂર સંઘરાઈ રહેશે.” પરંતુ આ પ્રકારની દક્ષતા તેમને ગાંધીવાદીની વિશિછતા નથી લાગતી! શ્રીમન્નનારાયણ ગુજરાતને સ્વચ્છ નિષ્પક્ષ અને કાર્યક્ષમ તંત્ર આપશે તે પણ અત્યારના સંજોગોમાં નાનીસૂની વાત નથી.
ન ચીમનલાલ ચકુભાઈ આચાર-વિચાર રાજ્યપાલશ્રી ઘંટીએ દળે છે - સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ તરફથી ગાંધીનગરમાં ખાદી ભવનને આરંભ-સમારંભ તા. ૨૪મીએ જ હતા. એનું ઉદઘાટન કર્યા બાદ રાજયપાલશ્રી શ્રીમન્નારાયણે પોતાના અંગે ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે છેલ્લાં દસ વર્ષથી પિતાના હાથે ઘંટી પર દળેલા લોટની રોટલી ખાઉં છું. એનાથી જરૂરી કસરત મળી રહે છે અને હાથદળના કારણે અનાજનાં પૌષ્ટિક તત્ત્વો જળવાઇ રહે છે. હું ગાયનું જ ઘી વાપરું છું. રાજભવનમાં પણ ગાયનું ઘી વાપરવામાં આવે છે. એમણે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે પોતે દેખાવ કરવા દળતા નથી. તે અંગે શ્રી રવિશંકર મહારાજે જણાવ્યું હતું કે હું એક વખત રાજભવન ગયે તે જોયું કે શ્રીમન્નારાયણજી અને મદાલસા બહેન સામસામાં ઘંટી ઉપર બેસી દળતાં હતાં. તે સમાચાર બીજે દિવસે છાપામાં પ્રગટ થયા. તેના સંધાનમાં તા. ૨૬ મીના 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ના અંકમાં ધંટીએ દળતાં તે બંનેને ફેટો પ્રસિદ્ધ થયો છે.
રાજયપાલશ્રી દેખાવ ખાતર દળતા નથી તે સ્વીકારી લઈએ તે પણ એ સવાલ ઊભો થયા વિના રહેતા નથી કે એમાં ગાંધીવાદ આચારના સનાતનીપણાથી વિશેષ શું છે? ગાંધીજી પોતે દળતા હતા. અને અનાજ વણ વીણતા હતા. આ પાછળનો એમને હેતુ શ્રમને ગૌરવ આપવાનો અને એ અંગે બુદ્ધિજીવી વર્ગને શરમ ન હોવી જોઇએ તેવો નવો આચાર ઊભું કરવાનો હતો. ખાદી દ્વારા લાખ ગરીબ, બેકાર, અધબકારને રોજી આપવાનો અને વાપરનારાઓમાં સમભાવ પેદા કરવાના હેતુ હતો. એ જ રીતે દેશી માલને ઉત્તેજન આપી દેશના ઉદ્યોગને પ્રોત્સાહન આપવાને હતો. તે
પરંતુ ખેદ સાથે આપણે સ્વીકારવું જોઇએ કે શ્રેમને ગૌરવ પ્રાપ્ત થયું નથી. એ પહેલાંના જેટલું હલકું કામ ગણાય છે. શ્રમના ગૌરવની જે વાત કરે છે તેમાંથી મોટા ભાગનાના જીવનમાં તેનો અમલ થતો જોવા મળતો નથી. બુદ્ધિની કક્ષાએ તેમણે પ્રામાણિક સ્વીકાર કરેલ હોય તે પણ આચરણની કક્ષાએ તે પહોંચેલ જોવા મળતો નથી. ખાદીનું કાર્ય રોજી આપવા પૂરતું આર્થિક રહ્યાં છે. બાકી જે ખાદી ઉત્પાદન કરે છે તે કામદારો એને પહેરતા નથી. સતું મિલનું કાપડ પહેરે છે. જે ખાદી પહેરે છે તેમાં બે ત્રણ પ્રકાર છે. એક સાદાઈને વરેલે નાનું સરખું રચનાત્મક વર્ગ, બીજે કાંગ્રેસી તરીકે યુનિફોર્મરૂપે પહેરતે વર્ગ. કોંગ્રેસના ભાગલા પછી શાસક કેંગ્રેસે તેને ફરજિયાત ગણી નથી તેવી સ્થિતિ જોવા મળે છે અને એ જ હવે મુખ્ય કેંગ્રેસ બની રહી છે. આથી જુના કોંગ્રેસી ખાદીને વળગી રહેશે તે પણ નવા તેને અપનાવશે નહિ. ત્રીજો વર્ગ નથી રચનાત્મક સાદાઇવાળો કે નથી કોંગ્રેસી, પણ ગાંધીયુગમાં ખાદી પહેરતે થયેલ તેણે એને ચાલુ રાખી છે. પરંતુ એની પાછળ જે સાદાઇની, સમાનતાની અને સર્વોદયની ભાવના અભિપ્રેત છે તે ખાદીધારીઓના જીવનમાં મોટે ભાગે જોવા મળતી નથી. આથી તે એક રસનાતની આચારની ગરજ સારે છે તેમ કહી શકાય.
આ અંગેને એક જાણીતે સટ ટુચકે છે. એક દર્દીને વૈદરાજ દવાનાં પડીકાં આપતા હતા. દર્દી ફરીથી દવા લેવા ગયા ત્યારે વૈદરાજને કહ્યું કે પડીકોને કગળ તમે જાડે વાપરે છે. તેને બદલે પાતળા કાગળમાં પડીકાં વાળી આપો. વૈદ્યરાજને આશ્ચર્ય થયું કે એને જાડા
કે પાતળા કાગળ સાથે શી નિસ્બત? પડીકું ફાટી ન જાય માટે જાડો કાગળ વાપરું છું તેની એણે કદર કરવી જોઇએ. દર્દીએ એમના આશ્ચર્યને કરુ ણતામાં ફેરવી નાંખતાં કહ-દવા કડવી લાગે છે એટલે તે ફેકી દઉં છું અને પડીકાનો કાગળ ખાઇ જાઉં છું! જાડા કરતાં પાતળા કાગળ હોય તો. ચાવતાં ફાવે. - કડવી દવા દર્દીઓ ના છૂટકે પી જતા હોય છે પણ જીવનનાં ઉચ્ચ મૂલ્યો એવાં કડવાં હોય છે કે એને આચરવાં વખ જેવાં થઇ પડે છે. આથી એના જે આચારો નક્કી થયા હોય છે તેને પાળીને મૂલ્ય પાળ્યાને સંતોષ લેવાય છે. આચારનું મહત્ત્વ પડીકાંના કાગળ જેવું છે. ઉરચ મૂછો દવા જેવાં છે. પરંતુ એ કડવાં લાગે છે એટલે તેને જતો કરવામાં આવે છે અને આચાર પાળીને મૂલ્ય પાળ્યાને સંતોષ લેવાય છે.
ગાંધીમૂલ્યની સ્થિતિ પણ આજે એવી થઈ છે. મંદિરમાં જવામાં જ જેમ ધર્મ સમાઈ જતો નથી તેમ ખાદી પહેરવામાં, કાંતવામાં, દળવામાં કે ગાયનું ઘી કે ઘાણીનું તેલ વાપરવામાં ગાંધીમૂલ્ય સમાઈ જતાં નથી. આજે એ ગાંધી સનાતની આચાર થઈ પડયો છે. રાજયપાલશ્રી ભલે દેખાવ ખાતર દળવાને આચાર ન કરતા હોય, પરંતુ એ ગુજરાતમાં રાજયપાલશ્રીની હેસિયતથી આવ્યા છે. ગાંધીવાદી રાજયપાલ તરીકે એમણે રાજભવનની એવી કોઈ સાદાઈની છાપ ઊભી કરી છે? રાષ્ટ્રપતિ શાસન આવ્યા પછી એમણે દેશી ગાડી વાપરવા માંડી છે, તો તે અગાઉ એ વાપરવામાં વાંધે કયાં આવતું હતું? સરકાર તરફથી રાજયપાલ તરીકે એમને માન્ય ખર્ચા કરવાને હક્ક છે. પરંતુ ગાંધીવાદી તરીકે જાહેર નાણાંને ઉપયોગ કરકસરભર્યો અને બિનજરૂરી ન થવું જોઈએ તેવી નવી પરિપાટી રાજભવનમાં ઊભી થઈ છે ખરી? ગાંધીવાદી તરીકે એ એવી કઈ છા૫ રાજયપાલશ્રી તરીકે મૂકી જવાના છે કે ગુજરાત તેમને યાદ કરશે? | ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન દાખલ કરવાના પ્રસંગે એમણે જે તટસ્થતા બતાવી અને તે પછી વહીવટમાં જે ગતિ લાવવાનું કાર્ય કરી રહ્યા છે તે જરૂર આવકારપાત્ર છે. એમની રાજયપાલશ્રી તરીકેની સ્મૃતિ ગુજરાતમાં તે અંગે જરૂર સંઘરાઈ રહેશે. પરંતુ એ પ્રકારની દક્ષતા એ ગાંધીવાદીની વિશિષ્ટતા કહી ન શકાય. પાંજાબમાં વિધાનસભાનું વિસર્જન કરી રાષ્ટ્રપતિ શાસન દાખલ કરવાની ભલામણ કરનાર રાજયપાલશ્રીનું પગલું પણ એવું જ ધ્યાનપાત્ર બન્યું છે. આપણે ત્યાં સનાતની આચારને નાહક મહિમા થતો આવ્યું છે. એ માનસની સમાજ ઉપર કેવી મોટી પકડ છે તે ગાંધીવાદી આચારે એવું સનાતનીપણું શરૂ કર્યું છે તે બતાવી આપે છે. બાકી કસરત તરીકે જેમ કઈ રમત રમે, વ્યાયામ કરે એ જેમ નોંધપાત્ર ગણાતું નથી તેમ રાજયપાલશ્રી કસરત તરીકે દાંટી ફેરવે તે મહત્ત્વનું ગણાવું ન જોઈએ. બાકી ઘર-વપરાશની ઈલેકટ્રિક દાંટી આવે છે તેનાથી લેટ ગરમ થઈ જતો નથી અને પૌષ્ટિક તત્ત્વો જળવાઈ રહે છે. કેવળ એ લાભ ખાતર હાથે દળવાની જરૂર ન ગણાય. રાજભવનમાં એવી દાંટી વસાવવાનું મુશ્કેલ નથી.
આપણે ત્યાં માણસનું મૂલ્ય તે જે કાર્ય કરતો હોય તેનાથી કરવાને બદલે એ કેવા રગાચારો પાળે છે તેનાથી થતું હોવાથી સમાજમાં દંભ વધી ગયો છે. એમાંથી સમાજને બહાર કાઢવું હોય તે દઢ ,
આચારના મહિનામાંથી બહાર નીકળવું જોઇશે. એ કહેવા પાછળ રાજયપાલશ્રીને હેતુ પિતાને મહિમા કરવાને નહીં હોય અને કામનો કે સાદાઈને મહિમા કરવાને હશે, તે પણ તે એનાથી સરતો નથી. કેવળ સમાજનાં ચાલ્યા આવતા સનાતની આચારને ખોટો મહિમા થાય છે.
ઈશ્વર પેટલીકર
Page #191
--------------------------------------------------------------------------
________________
તા. ૧૯-૭-૧૯૭૧
પ્રબુદ્ધ જીવન
બંદી અને બજાર રેડિયે છેલ્લા કેટલાક વર્ષોથી દર વર્ષે લેકસભામાં વિરોધ પક્ષના સભ્ય જુલાઈની આઠમી તારીખે લકસભામાં પિતાના ખાતા અંગેની ઓલ ઈન્ડિયા રેડિયોને સરકારી ખાતામાંથી સ્વાયત્ત કોર્પોરેશનમાં ચર્ચાને જવાબ આપતાં માહિતી અને પ્રસારણ ખાતાનાં રાજય પ્રધાન બદલી નાંખવાની માંગણી કરતા આવ્યા છે. આ માંગણી પાછળ શ્રીમતી નંદિની સતપથીએ કહ્યું કે આકાશવાણીને સ્વાયત્ત કોર્પોરેદલીલ એ છે કે લોકશાહીમાં વર્તમાનપત્રની જેમ રેડિયો સરકારી શનમાં ફેરવી નાંખવાની રાંદા સમિતિની ભલામણ સરકારને સ્વીકાર્ય અસરથી મુકત હોવો જોઈએ. સરમુખત્યારશાહી અને લોકશાહી વચ્ચે નથી. તેમણે કહ્યું કે સરકાર આકાશવાણીના તંત્રમાં કેટલાક ફેરફાર એક મહત્વનો ભેદ એ છે કે લોકશાહી સમાજમાં અદાલતે અને કરવા માંગે છે. આને પરિણામે વહીવટની સ્વાયત્તતા અને આકાશવર્તમાનપત્રો તથા રેડિયે જેવા સંદેશાવ્યવહારના સાધને સરકારથી વાણીની કામગીરીનું વિકેન્દ્રીકરણ થશે. શ્રીમતી સતપથીએ એમ પણ તદ્દન મુકત હોવા જોઈએ. નિર્ભય ટીકા વિના લોકશાહીની કલ્પના કહ્યું કે આકાશવાણી એક રીતે રાષ્ટ્રને અવાજ છે. આથી તેનું નિયં- ' જ અશકય છે. આપણા દેશમાં અમેરિકાની જેમ રેડિમે ખાનગી ત્રણ કોર્પોરેશન કરે તે કરતાં પાર્લામેન્ટ કરે તે વધુ હિતાવહ છે. સાહસમાં નથી. આઝાદી પછી આકાશવાણીને જે અસાધારણ વિકાસ શ્રીમતી સતપથીની એ વાત ખરી છે કે આકાશવાણી રાષ્ટ્રના થયે તે વિકાસ, રેડિયે ખાનગી સાહસમાં હતા તે થાત કે કેમ તે અવાજ છે. પણ અત્યારે તે તે રાજકર્તા પક્ષને અવાજ છે એવી એક પ્રશ્ન છે. પણ જેમ આપણી યુનિવર્સિટીઓ સરકારની મદદ પ્રજામાં છાપ છે. જે પાર્લામેન્ટના નિયંત્રણની તેમણે વકીલાત કરી. મેળવે છે છતાં યુનિવર્સિટી ગ્રાંટ્સ કમિશનને કારણે સરકારી ખાતા તે પાર્લામેન્ટના બધા જ વિરોધ પક્ષો જો એવી માંગણી કરે કે કોર્પોજેવી નથી બની તેમ રેડિયેનું આપણે કરી શક્યા હોત. આ માટે રેશનથી આ પ્રજાને અવાજ વધુ મુકત બનશે તે તેમણે તે માંગણી
પાસે બ્રિટનનું એક ઉત્તમ ઉદાહરણ બ્રિટીશ ઍડિકાસ્ટીંગ તરફ દુર્લક્ષ ન કરવું જોઈએ, તેમની સરકારે જ નીમેલી ચંદા સમિકોર્પોરેશન (બી. બી. સી.) હતું. વિરોધ પક્ષો રેડિયોને કેપેરેશન તિએ જે ભલામણ કરી તેને દેશનાં અગ્રગણ્ય વર્તમાનપત્ર, વિરોધદ્વારા વહીવટ ચાલે તેવી માંગણી કરે છે ત્યારે તેમની નજર સમક્ષ પક્ષો અને બિન-કૅગ્રેસી રાજ્યસરકારોએ ટેકો આપ્યો છે. અત્યારે બી. બી. સી. જ હોય છે. ઘેડા વર્ષો પહેલાં કેન્દ્ર સરકારે શ્રી અશોક એમના પક્ષની બહુમતિ છે એટલે શ્રીમતી સતપથી ભલે ઠંડે કલેજે ચંદાના અધ્યક્ષપદ હેઠળ આ અંગે એક સમિતિ નીમી હતી. તે ચાંદા લોકશાહીની આ મૂળભૂત માંગણીને નકારી કાઢે પણ આમને આમ સમિતિએ પણ એવી ભલામણ કરી હતી કે આકાશવાણીને વહીવટ ચાલુ રહેશે તો કોઈક વાર આને મેટામાં મોટો ફાયદો લોકશાહીએક સ્વાયત્ત કોર્પોરેશનને સંપ જોઈએ.
વિરૉધી સામ્યવાદી પક્ષો (ન કરે નારાયણ અને કેન્દ્રમાં તેઓ સત્તા કેંગ્રેસના ભાગલા પડયા પછી જૂની કોંગ્રેસના આગેવાનોએ
પર રમાવે તે) ઉઠાવશે. કેરળમાં અને બંગાળમાં તે સામ્યવાદી
પક્ષોએ લોકશાહી સંસ્થાને કે દુરુપયેગ થઈ શકે તે સત્તા પર પણ એવી માંગણી કરી કે જે દેશમાં લોકશાહી મજબૂત કરવી હોય
આવ્યા પછી બતાવી આપ્યું છે. કહેવાય છે કે રાજપુરુષે સે વરસ તો રેડિયો સરકાર હસ્તક રહેવો ન જોઈએ. કેંગ્રેસના ઉમંગાણ સમયે આગળ જએ. આપણા રાજકર્તાઓ અનુભવ થઈ ગયા પછી પણ ઍલ-ઈન્ડિયા રેડિયોએ જરાક વધુ પડતા આવેગથી શ્રીમતી ગાંધીને એક દસકો ય આગળ જતા નથી. ટેકો આપવા માંડયો. અને તાજેતરની લોકસભાની ચર્ચામાં જે આપ - સરકારી ખાતા હસ્તક હોવાથી આપણે રેડિયો નિપ્રાણ અને કરવામાં આવ્યું કે ઍલ-ઈન્ડિયા રેડિયો શ્રીમતી ગાંધીને છે તે કરતાં
વાસી થઈ ગયો છે. કોઈ સમાચાર પત્ર રેડિયાની જેમ ચાલે તો તંત્રીને
પાણી મળે. વિચારસ્વાર્તય અને સરકારી ખાતું એ બે ચીજની વધુ સારા દેખાડવા ('ઈમેજ બિડીંગ) માટે પ્રયત્ન કરે છે. તે આક્ષેપ
એકી સાથે ક૯૫ના જ ન થઈ શકે. આમ રેડિયો બંદી તો છે જ. છેલલા બારેક મહિનાથી અનેકવાર કરવામાં આવ્યો છે. વિરોધ પક્ષના
પણ છેલ્લા કેટલાક વર્ષોથી તે હવે બજાર પણ થયું છે. એમ જ્યારે નેતાઓએ ઍલ-ઈન્ડિયા રેડિયોને “ઍલ-ઈંદિરા રેડિ'નું હુલામણું કહેવામાં આવતું કે અમેરિકાની જેમ જાહેરખબરની આવક પર રેડિનામ આપ્યું છે.
યાને ખર્ચ કાઢવે, ત્યારે આ વાતને આપણી સરકારે એટલા માટે ન
સ્વીકારી કે જાહેરખબર દ્વારા ચાલતા રેડિયોનું ધોરણ તદૃન નીચું પડી આ આક્ષેપમાં અતિશયોકિત છે, પણ સરકારી કર્મચારીઓ
જાય છે. આ દલીલ વિશે પશ્ચિમના અનુભવ પછી કોઈ વિચારકને હસ્તક જ્યારે ઍલ-ઈન્ડિયા રેડિયે હોય ત્યારે રાજકર્તા પક્ષને જાણે
કંઈ કહેવા જેવું ન લાગે. પણ થોડા વર્ષ પહેલાં પૈસા કમાવાના નામે અજાણે પ્રચાર થવાને જ. સરકારી નોકરેને ખબર નથી હોતી કે વિવિધભારતીમાં જાહેરખબર દાખલ થઈ. એ સમયે દેશનાં સંખ્યાલોકશાહીમાં નિયત સમયે શાંતિમય રીતે સરકાર બદલાતી જ રહે છે.
હાંધ વિચારકોએ સરકારને ચેતવણી આપેલી કે જાહેરખબરની બાબ
તમાં થોડી છૂટ મૂકી તે પછી રુચિશશુઓ રેડિયોનો કબજો લઈ લેશે. આજને વિરોધ પક્ષ તે આવતી કાલને રાજકર્તા પક્ષ છે. આ હવે
અમેરિકામાં જાહેરખબરે રેડિયો અને ટેલિવિઝનની જે દશા કરી છે. કોઈ કલ્પનાની વાત નથી. ૧૯૬૭ પછી ભારતના રાજકારણમાં જે તે જોઈને કોઈ સંસ્કારી માણસ રેડિયેને જાહેરખબરને ખાળે મૂકજબર પલટાઈ આવ્યા તેથી એક વાત નક્કી થઈ કે કેંગ્રેસ પક્ષ વાને વિચાર કરે. અમેરિકન રેડિયો પર આફ્રિકાના એક આગેવાન આ દેશમાં એકચક્રી રાજ્ય કરશે એ ક૯૫ના ખાટી છે. કેરળ, પશ્ચિમ
શ્રી નાયરેરેની સાથેની મુલાકાત ચાલતી હોય તેની વચમાં એકાએક
‘બ્રેડ, ન્યુ બેડ’ એવી જાહેરાત આવે અને રેડિયો બારીમાંથી ફેંકી બંગાળ અને તામિલનાડુ-આ મહાન પક્ષે લગભગ ગુમાવી દીધા.
દેવાનું મન થાય. આવું જ આપણે ત્યાં બનવા માંડયું લાગે છે. હમણાં એ એક અકસ્માતથી કે કેન્દ્ર અને બિન-કોંગ્રેસી પક્ષોની સર
બે ત્રણ કૅલેજના વિદ્યાર્થીઓ જે કડવાશથી આપણા રેડિયો વિશે કાર વચ્ચે જે ઘર્ષણ ચાલે છે તેનું એક કારણ ઍલ-ઈન્ડિયા રેડિયો :
બેલતા હતા તે સાંભળી મેં પૂછયું: “રેડિયરને એવું તે શું કર્યું છે કે પણ છે. પશ્ચિમ બંગાળના યુનાઈટેડ ફ્રન્ટના એક પ્રધાનના રેડિયે
તમે આટલા બધા ગુસ્સે થયાં છે ?” પ્રવચન પ્રસંગે નવી દિલ્હી અને કલકત્તા વચ્ચે જે ખેંચતાણ થયેલી
“આપણા ઉજ્જુ ચાલું ગાયન કાપીને વચમાં જાહેરખબર તેને સાર એ હતું કે રાજ્ય રેડિયા જેવા અસરકારક પ્રચારના સાધ
મૂકે છે. હવે અમે સિલેન રેડિયે જ સાંભળીએ છીએ. એકી સાથે નને માત્ર કેન્દ્ર સરકારના કજામાં રહેવા દેવા માંગતા નથી. આકાશ
ચાર પાંચ ગાયને તે સાંભળવાના મળે.” એક વિદ્યાર્થીએ કહ્યું. વાણી નામ સામે અને સવારે આઠ વાગે અપાતા હિંદી સમાચાર અંગે કેન્દ્ર સરકાર અને તામિલનાડુ સરકાર વચ્ચે જે ઘર્ષણ થયું અને બજાવૃત્તિ માટે સિલેન રેડિયો નામચીન છે. તેનામાં પણ પ્રમાતામિલ વિદ્યાર્થીઓ જે રીતે આકાશવાણી વિરૂદ્ધ આંદોલન કરવા
| ણભાન છે. એની બજાવૃત્તિ એટલી નીચી નથી ગઈ કે એક ગીત માંડયા તે પણ ઉપરને મુદો મજબૂત કરે છે. આ ચર્ચાનો સાર એ
પણ પૂરૂં શ્રોતાઓને સાંભળવા ન દે. શ્રીમતી નંદિની સતપથીના છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે ઘર્ષણ થાય તેનું એક કારણ
આ પ્રજાના અવાજે યુવાન પેઢી સમક્ષ સિલોન રેડિયોને સારે કેન્દ્રસંચાલિત આકાશવાણી છે. ભારતની એકતા કેન્દ્ર સંચાલિત આકાશ
દેખાડયો છે તે એક કમનસીબી છે. વાણી કરતાં વધુ મહત્વની છે.
વાડીલાલ ડગલી
Page #192
--------------------------------------------------------------------------
________________
4°
૯૮
પ્રભુ જીવન
સર્વધર્મ સમભાવ અને મમભાવ-વ્યાપક અમાં
જીવનનું અને જગતનું સંચાલન અને નિયમન કરનારા તત્ત્વ કે તત્ત્વોની શેંધ કરવાના અને માનવીના આચાર-વિચારન વિશુદ્ધ કરી તેના નિત્ય જીવનમાં સ્નેહ, શાંતિ ને સહકાર પ્રગટાવવાના હેતુથી ધર્મ અને સંપ્રદાય નિર્માણ થયા હશે એમ લાગે છે. જો વૈજ્ઞાનિક દષ્ટિએ વિચારીએ તે પ્રથમ સત્ય શોધવાનો અને પછી તે આચરવાના આ પવિત્ર પ્રયોગ ગણાય. ધર્મને અર્થવિસ્તાર જોતાં વિશાળતા અને વ્યાપકતાના ભાવ પ્રગટે છે, અનેં સંપ્રદાયના વિચાર કરતાં મર્યાદિત મંથન-સંકીર્ણતાનો ખ્યાલ આવે છે. આ બંને શબ્દા ઘણી વાર એક જ અર્થ પ્રગટાવીને વિચારક્ષેત્રે મૂંઝવણ પણ પેદા કરે છે.
દરેક ધર્મની સાથે તેનું તત્ત્વજ્ઞાન અને દરેક સંપ્રદાય સાથે આચાર-વિચાર તથા ક્રિયાકાંડ સંકળાયેલા રહે છે. આમાં ભિન્નતા હાય તે તદ્દન સ્વાભાવિક છે. વિજ્ઞાનીઓના પ્રયોગમાં પણ એમ જ બંને છે. અત્યારે અવકાશમાં જે સંશાધન ચાલી રહ્યું છે તેમાં સીધી રીતે તા રશિયા અનેં અમેરિકા જ બહાર પડયાં છે, પરંતુ વિજ્ઞાનમાં આગળ વધેલા અને આગળ વધવા મથતા લગભગ બધા દેશના અમુક વિજ્ઞાનીએ પાતાની પ્રયોગશાળામાં તે આ વિષયના સંશોધનનું કાર્ય કરે જ છે. અમુક પ્રકારના અભ્યાસ, પ્રયોગ અને સ્ફૂરણાને આધારે વિચારપૂર્વક આ કાર્ય થતું હોય છે. આનાં કાર્યક્ષેત્રે નિરાળાં હોય, સંશોધનની પ્રક્રિયા અને તે માટેના પ્રયોગો પણ જુદા હોય, પરંતુ બધાનું ધ્યેય તે કુદરતનું રહસ્ય પામવાનું, તત્ત્વ શેાધવાનું, એટલે કે ચોક્કસ વિષયમાં સત્યનો સાક્ષાત્કાર કરવાનું જ હાય એમાં શંકા નથી. આમાં માનવજાતના કલ્યાણના ભાવ જો મુખ્ય હોય, અને તે જ હોવા જોઈએ, તે આ બધા પ્રયોગવીરો વચ્ચે, અને જે રાષ્ટ્રો આ પુરુષાર્થ કરતા હોય તે રાષ્ટ્રો વચ્ચે પણ, ‘સર્વધર્મ સમભાવ’અનેં ‘સર્વધર્મ મમભાવ' જેવી સહકારની તથા એકત્વની ભાવના પ્રગટવી જોઈએ. હા, પેાતાની સિદ્ધિદ્વારા સત્ય નહિ, પરંતુ અન્ય કંઈ સાધવું હોય અને રાષ્ટ્રાભિમાન જ કેળવવું કે પાપનું હોય તે સમભાવમમભાવના વિચાર તેઓ ગ્રહણ કરી શકે નહિ.
‘પ્રબુદ્ધ જીવન’ના તા. ૧ જુલાઈના અંકમાં સર્વધર્મ સમભાવ અને મમભાવના સૂત્ર અંગે શ્રી બ્રોકરનું દૃષ્ટિબિંદુ રજૂ થયું છે તે ખરેખર વિચારણીય છે, પરંતુ ધર્મના એક અર્થ અને ઉદ્દેશ આત્મા-પરમાત્મા અને જીવન-મરણનાં ગૂઢ તત્ત્વોની શેધનો હોય; અને બીજો અર્થ નીતિ, સદાચાર અને સદ્ગુણાના પ્રાગટયન હાય તે પહેલા ગર્ભમાંથી નિષ્પન્ન થતા વિચારો, તે અનુસાર બંધાતી માન્યતારા અનેં જે નમ્રતાપૂર્વકની જાગૃતિ પણ હોય તે, તે માટે થતા પ્રયોગો તથા પ્રયત્નોને આપણે તત્ત્વજ્ઞાનરૂપ સમજવા જોઈએ. આમાં ભિન્નતા હોય, ભેદ હાય, કોઈક વાર વિરોધ પણ હાય. પરંતુ એ, અથવા એ પણ, સત્યની જ શેાધ છે, તત્ત્વની જ ખાજ છે. એમ જો સમજીએ તો સમભાવ અને મમભાવની ભાવનાથી આપણે તેનું નિરીક્ષણ-પરીક્ષણ કરી શકીએ.
ધર્મના જે બીજો અર્થ પ્ર્યો છે-નીતિ, સદાચારઅને સદ્ ગુણાના પ્રાગટયના તથા પ્રસારને, તે તે સૌને સ્વીકાર્ય બને એમાં શંકા જ નથી. જગતના બધા ધર્મો સત્ય, પ્રેમ, સંયમ, ત્યાગ, વૈરાગ્ય, મા, ઉદારતા, સહિષ્ણુતા વગેરેનું સમર્થન કરે છે. ધર્મ અને સંપ્રદાયાના અનુયાયીઓ વચ્ચે જ્યારે કોઈ મુદ્દા પર અથડામણ થાય છે,
રમખાણા જેવી સ્થિતિ સર્જાય છે ત્યારે તેનું કારણ, એ ધર્મના તત્ત્વજ્ઞાનનું સત્ય શેાધવા માટેના તેના ભિન્ન પ્રયોગાનું નથી હોતું તેમ સદ્ ગુણ પ્રગટાવનારો તેને આચારધર્મ પણ નિમિત્તરૂપ નથી બનતો, પરંતુ સાંપ્રદાયિક સંકુચિતતામાંથી પ્રગદેલી વિચાહીન સ્પર્ધા, ઈર્ષ્યા, અને તેથીયે વધુ તા તેના આગેવાનોએ પ્રગટાવેલું ઝનૂન જ કારણભૂત બનેલાં હોય છે. આ સ્પર્ધા, ઈર્ષ્યા અને ઝનૂનના નિવારણ માટે સર્વધર્મ સમભાવ અનેં મમભાવની ભાવના પ્રસારવી જરૂરી છે. આપણા વિચારમાં શિથિલતા ન આવે, એટલે કે સત્યશેાધનના બીજાના પ્રયોગ પ્રત્યે સમભાવમમભાવથી નજર રાખવા છતાં આપણા પ્રયોગની તથા અન્યના પ્રયોગોની અવગણના ન થાય અને દરેક પ્રયોગનું મૂલ્ય સ્વતંત્ર ને સ્વચ્છ દૃષ્ટિબિંદુથી આપણે કરી શકીએ તે જરૂરી છે જ; પરંતુ સત્યશોધકમાં અનિવાર્ય રીતે આવશ્યક એવી નમ્રતા, ઉદારતા, મનની વિશાળતા અને સહકારની ભાવના માટે સમભાવ નેં મમભાવનું ઘણું મૂલ્ય છે તે લક્ષમાં રહેવું જોઈએ. ‘તત્ત્વસંશોધનના દરેક પ્રયોગ મારા જેવી વિશુદ્ધ નિષ્ઠાથી થઈ રહ્યો છે' એવા ભાવ કેળવવાથી સત્યશેાધનની પ્રક્રિયામાં અંતરાય પેદા થતા નથી, પરંતુ તેમાં બળ ઉમેરાય છે અને સત્ય કે તેના વંશ જે કોઈ શોધી કાઢે તેને આપણે બિરદાવી શકીએ છીએ તેમ જ તે દ્નારા ને સત્યનો હૃદયથી સ્વીકાર પણ કરી શકીએ છીએ.
સામાજિક, રાજકીય અને આર્થિક વિચારસરણીને ક્ષેત્રે એકબીજા સામે જીવનમરણના જંગ ખેલતી મહાસત્તાઓ પણ અવકાશક્ષેત્રના સંશોધનમાં તે સહકારના જ ભાવ કેળવી રહી છે, અને એકબીજાના સફળ પ્રયોગને તથા સાહસનેં તે બિરદાવે છે તેના મૂળમાં પણ સમભાવ અને મમભાવનું તત્ત્વ જ કામ કરે છે. આપણે ધ્યાનમાં રાખવા જેવું છે કે આ જ મહાસત્તા સંહારસાધનાની શોધમાં આવું વર્તન દાખવતી નથી. સ્પર્ધા તે બંને ક્ષેત્રે થાય છે, પરંતુ સમભાવ નેં મમભાવ તે માનવકલ્યાણના પ્રયોગક્ષેત્રમાં જ છે. આપણે જે ક્ષેત્ર વિષે વિચારીએ છીએ તે ધર્મ-તત્ત્વજ્ઞાનના ક્ષેત્રના વિવિધ પ્રયોગાના હેતુ સત્યશોધન અને આત્મક્લ્યાણ સિવાય બીજો હોઈ શકે નહિ, એટલે ત્યાં તે સમભાવ નેં મમભાવ કેળવવા ને પાપવા અત્યન્ત જરૂરી છે.
૫૦૧ ૧૫૦૧
૫૦૧
૦૧
૩૩૯૯
10
તા. ૧૬-૭–૧૯૭૧
મેહનલાલ મહેતા–સોપાન
સ્વ. પરમાનદ કાપડિયા સ્મારક નિધિમાં આજ સુધીમાં ભરાયેલી રકમા
૧,૧૯,૬૭૧ અગાઉ પ્રકટ થઇ ગયેલી રકમા
૫૧ શ્રી કેશવલાલ બુલાખીદાસ
39
૨૦૧ ચુનીલાલ નારણદાસ વોરા
બાલકૃષ્ણ કે. મહેતા
હરિચંદ એલ. મહેતા-કોલ્હાપુર ” જોરમલ મંગળજી મહેતા
લલિતાબહેન લાલભાઈ શાહ પાંચસોથી નીચેની રકમ
૧,૨૬,૦૭૬
હજુ ઘણાં મિત્ર-સ્નેહીઓનો ફાળો આવવો બાકી રહે છે, જેમણે હજુ સુધી પેાતાનો ફાળા ન મોકલ્યો હોય તેમને સત્વર મેાકલી આપવા વિનંતિ કરવામાં આવે છે.
લી. ચીમનલાલ ચકુભાઈ શાહ પરમાનંદ કાપડિયા સ્મારકનિધિ વતી
માલિક શ્રી મુંબઈ જૈન યુવક સધઃ મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ. પ્રકાશનસ્થળઃ ૩૮૫, સરદાર વી.પી. રોડ, મુંબઇ-૪. ટે. નં. ૩૫૦૨૯૯ મુદ્રણૢસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કાટ, મુખ—૧
Page #193
--------------------------------------------------------------------------
________________
Regd. No. MH. In
પ્રબુદ્ધ જૈનનું નવસંસ્કરણ વર્ષ ૩૩ : અંક ૭
મુંબઈ ઑગષ્ટ ૧, ૧૯૭૧ રવિવાર
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર વાર્ષિક લવાજમ રૂ. ૭, પરદેશ માટે શીલિંગ ૧૫
છૂટક નકલ ૭-૪૦ પૈસા તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ
પ્રકીર્ણ નોંધ ' ડર અમેરિકા અને ચીન
માટે આમંત્રણની વિનંતિ કરી. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આ મહાન આવતા મે મહિના પહેલા અથવા આ વર્ષની આખર સુધીમાં બનાવ છે અને દુનિયાના બધા મોટા દેશોને પોતાની આંતરરાષ્ટ્રીય પ્રમુખ નિકસન ચીનની મુલાકાત લેશે એવી જાહેરાત એકી સાથે નીતિ ફરી તપાસવી પડે અને બદલાવવી પડે એવી પરિસ્થિતિ ચીનમાં અને અમેરિકામાં થઈ. આ અચાનક દેખાતા બનાવની ઊભી થઈ છે. નિકસનને ૧૯૭૨માં પ્રેસિડન્ટની નવી ચૂંટણી લાંબા સમય થી અને સારા પ્રમાણમાં પૂર્વતૈયારી થતી હતી. કિસિજ- આવે તે પહેલાં, કોઈ પણ ભોગે વિયેટનામના યુદ્ધમાંથી અમેરિકાની રની ભેદી અને અતિ ગુપ્ત મંત્રણા તો તેની છેલ્લી કડી હતી. ૨૨ પ્રજાને છૂટકારો કરવો જ રહ્યો. તેથી નિકસને આ સાહસ કર્યું છે. વર્ષથી પરસ્પરને એકબીજાના એક નંબરના દુશ્મન ગણતા દેશો નાઈવાનને ભોગ આપશે, ચીનને રાષ્ટ્રસંઘમાં દાખલ થવા દેશે, આમ નજીક કેમ આવ્યા? ચીનને રાષ્ટ્રસંઘના સભ્યપદથી ૨૨
ચીન - અમેરિકાના વેપારી સંબંધો સુધારી, યુરોપમાં ઘટતા પ્રભાવ વર્ષ દૂર રાખ્યું. ચાંગ-કાર્ય-શેકને મદદ કરી તાઈવાનને સ્વતંત્ર અને આર્થિક હિતેને સુધારવા પ્રયત્ન કરશે. ચીન માટે પણ એશિરાખ્યું. સામ્યવાદી ચીન મૂડીવાદી અમેરિકા સાથે સમજૂતી કરે તો યામાં પોતાનું વર્ચસ્વ, રશિયાના ભેગે, વધારવાની અને દુનિયાના દુનિયાનાં દેશોનાં સામ્યવાદી પક્ષો અને સામ્યવાદી દેશો ઉપર દેશોમાં પ્રતિષ્ઠિત સ્થાન પ્રાપ્ત કરવાની આ તક છે. નિકસનની વિપરીત અસર થશે એનો માસે તુંગે વિચાર નહિ કર્યો હોય? ચીનની મુલાકાત થાય તે પહેલાં, ઘણી મંત્રણાઓ અને ભૂમિકા સ્ટાલિને હીટલર સાથે સંધિ કરી એવો કાંઈક આ બનાવ છે.
તૈયાર કરવાનું કામ થશે. પરિણામની પૂરી કલ્પના કરવી મુશ્કેલ
છે. પણ દુનિયાના બધા દેશો ઉપર અસર થશે તે નિર્વિવાદ છે. આંતરરાષ્ટ્રીય કક્ષેત્રે કોઈ કાયમના દુશમન નથી અને કોઈ કાયમના
ભારત ઉપર શું અસર થશે? અમેરિકા એમ માને છે કે મિત્ર નથી. પલટાતી પરિસ્થિતિ અનુસાર અને પોતે માનેલ
આપણું વલણ રશિયા તરફી છે. પ્રમુખ નિકસને, તેના સલાહપોતાના રાષ્ટ્રીય હિતોના રક્ષણ માટે નીતિ બદલાતી રહે તે આંતરરાષ્ટ્રીય કાર અને તેના દેશના પ્રજામતને અવગણીને, ઈરાદાપૂર્વક બાંગલા સંબંધોનું પ્રધાન લક્ષણ છે.
દેશની બાબતમાં આપણી અવગણના કરી છે. અને પાકિસ્તાનને
લશ્કરી અને આર્થિક સહાય ચાલુ રાખી છે. અમેરિકા અને તે અમેરિકા અને ચીન બનેએ પોતાનું વલણ બદલ્યું તેના
ચીન બને મળીને આપણને ચેતવણી આપવા ઈચ્છતા હોય કારણે તપાસીયે. આ ૨૨ વર્ષના ગાળામાં ચીન એક શકિતશાળી કે ભય બતાવવા, કે , આપણે રશિયા તરફી વલણ રાષ્ટ્ર બન્યું છે અને વધારે તાકાત હજી કેળવશે તે સ્પષ્ટ છે. રાજ- બદલાવવું, નહિ તો પરિણામ સારા નહિ આવે. સાથે કીય ક્ષેત્રે પોતાની તાકાત એ જ મોટું બળ છે. પોતાની શકિત ઉપર
લાલચ પણ બતાવે છે તેમ કરીશું તો અમેરિકાની સહાય તો
મળશે પણ ચીન સાથેના સંબંધ પણ કદાચ સુધરવાની તક આવે. નિર્ભર રહી, ચીને અમેરિકા અને રશિયા અને મહાસત્તાઓ સામે
ચીન મહાન દેશ છે તે ભારત ના દેશ નથી. અમેરિકા ભારતની ઝઝુમવાને નિર્ધાર કર્યો. રશિયાએ ૧૯૧૭ ની ક્રાન્તિ પછી, લગભગ અવગણના કરી શકે તેમ નથી. તેમજ રશિયા ઉપર આપણે ઈજિ૧૫ - ૨૦ વર્ષ સુધી આંતરિક વિગ્રહ, અકથ્ય હાડમારીઓ અને
પ્તની પેઠે વધારે પડતો આધાર રાખવો પડે, એવી પરિસ્થિતિ પણ દુનિયાના બીજા દેશોનો વિરોધ સહન કર્યો અને બીજા વિશ્વયુદ્ધની
અમેરિકા અને ચીનને પોસાય તેમ નથી. આપણી વિદેશનીતિની
જરૂર આપણે પુનર્વિચારણા કરવી પડશે. પણ ભય અથવા લાલચને શરૂઆતમાં, યુદ્ધથી બચવા હીટલર સાથે કરાર કર્યા. પણ તે લાંબો
વશ થઈને નહિ, પણ આપણા રાષ્ટ્રીય હિતો લક્ષમાં રાખીને. છેવટ વખત ટકયા નહિ ત્યારે અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સ સાથે મૈત્રી તે આપણી આંતરિક તાકાત જેટલી હશે તેટલે દરજજે વિદેશમાં કરી. બીજું વિશ્વયુદ્ધ હજી પૂરું થયું ન હતું ત્યાં તો તે મૈત્રીને આપણો પ્રભાવ પડશે. સ્થાને ઠંડા યુદ્ધની શરૂઆત થઈ. ૧૯૪૯માં ચીન સામ્યવાદી થયું બાંગલા દેશ ત્યારે એમ લાગતું હતું કે બે મહાન સામ્યવાદી દેશો એક થશે અને બાંગલા દેશની પરિસ્થિતિની વિકટતા વધતી રહે છે. વિદેશના દુનિયામાં સામ્યવાદનું જોર જામશે. શરૂઆતના વર્ષોમાં રશિયાએ ગમે તેટલા દબાણ છતાં, યાહ્યાખાને શેખ મુજીબુર રહેમાન કે અવામી ચીનને ખૂબ મદદ કરી. પણ રાષ્ટ્રવાદ, સામ્યવાદ કરતાં વધારે બળવાન લીંગ સાથે કોઈ પણ પ્રકારનું રાજકીય સમાધાન કરવાને સાફ olasal. Nationa ism is more powerful than communist ઈન્કાર કર્યો છે અને નવું બંધારણ તૈયાર કરે છે તેમાં લોકશાહીનું interests રશિયા અને ચીનના સંબંધો બગડયા અને અત્યારે કટ્ટર નામનિશાન નહીં રહે. લશ્કરી અત્યાચારો ચાલુ છે અને શરણાર્થીદુશમન છે. અમેરિકા અને રશિયાના સંબંધો કાંઈક સુધરતા ગયા. પણ ઓનો પ્રવાહ કદાચ વધશે એવો ભય છે. દુનિયાને આત્મા, કુરચીનનું બળ વધ્યું તેમ અમેરિકાની મુશ્કેલીઓ વધી. વિયેટનામના યુદ્ધમાં તાના અનુભવે, એટલો જડ અને સંવેદનરહીત થઈ ગયો છે અમેરિકા સંડોવાઈ ગયું. રશિયાનું વર્ચસ્વ વધતું અટકાવવા અને કે ગમે તેવા ભયંકર હત્યાકાંડો પણ રોજિદા બનાવ હોય તેમ કોઠે વિયેટનામના યુદ્ધમાંથી આબરૂભેર છૂટવા, નિકસને પ્રતિષ્ઠાને કોરે પડી ગયા છે. પ્રજામતને સર્વથા અવગણી, રાજકીય આગેવાને મૂકી, ચીન સાથેના સંબંધો સુધારવાની શરૂઆત કરી અને મળવા પોતાની રાજરમત ચાલુ રાખે છે. એવા સંજોગોમાં ભારત હાથ
Page #194
--------------------------------------------------------------------------
________________
2_
૧૦૦
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૮-૧૯૭૧
વળ
જ ધર્મ વ્યવહાર
કંઈક જેક
મનુષ્ય
જોડી કયાં સુધી બેસી રહી શકશે? યાહ્યાખાને યુદ્ધની ધમકી આપી છે. શ્રી જ્યપ્રકાશ નારાયણે તાજેતરની મુંબઈની મુલાકાતમાં ભારપૂર્વક માગણી કરી કે ભારત સરકારે બાંગલા દેશને માન્યતા આપી ખુલ્લી રીતે, આર્થિક અને લશ્કરી સહાય કરવી જોઈએ. તેમણે સાફ કહ્યું કે કોઈ લશ્કરી પગલાની તેઓ હિમાયત કરતા નથી. ભારતનું લશ્કર બાંગલા દેશ ઉપર આક્રમણ કરે એવી કોઈ તેમની સૂચના નથી. તેમના મત મુજબ તેની જરૂર પણ નથી. બાંગલા દેશના લાખે યુવાને સમર્પણ માટે તૈયાર છે - તેને જોઈએ છે આર્થિક અને લશ્કરી સહાય. છૂપી રીતે તે આપવાથી અર્થ સરશે નહિ. બાંગલા દેશને માન્યતા આપી ઉઘાડી રીતે આ સહાય આપવી - બાંગલા દેશના હિતમાં જ નહિ પરંતુ ભારતના રાષ્ટ્રીય હિતમાં આ અનિવાર્ય છે. ભારત કાંઈ સક્રિય પગલું નહિ ભરે તો બીજા દેશોને શું પડી છે? ભારત આવું પગલું લેશે તે કદાચ બીજા દેશે તેનું અને કરણ કરે. આવું પગલું લેતા, પાકિસ્તાન યુદ્ધ કરે તો તેને માટે તૈયાર રહેવું. જે અમાનુષી ભીષણ અત્યાચાર બાંગલા દેશમાં થયા છે તે જોતાં, બાંગલા દેશ પાકિસ્તાનને ભાગ તરીકે રહે તે અશકય છે. એશિયામાં સત્તાનું સંતુલન જાળવવા અમેરિકા અથવા બીજા દેશોને આ જરૂરનું લાગતું હોય તો પણ સાડા સાત કરોડની પ્રજાને પશ્ચિમ પાકિસ્તાન ગુલામ રાખી ન શકે. બાંગલા દેશની પ્રજાને ભારત તરફથી સક્રિય સહાય નહિ મળે તે, ત્યાં એવા પરિબળે છે જે ચીનની સહાય લેવા તૈયાર થાય, જે ભારત માટે ભયરૂપ છે. ૭૦-૮૦. લાખ અને કદાચ એક કરોડ જેટલા નિરાશ્રિતોને સલામતીપૂર્વક બંગાલ પાછા મોકલી ન શકીયે તો, પશ્ચિમ બંગાલ, આસામ, મેઘાલય અને પૂર્વના બધા વિસ્તાર મોટા ભયમાં મૂકાય એવા સંજોગો ઊભા થાય. કોઈપણ પગલું લઈએ અથવા કાંઈ પગલું ન લઈએ, બધામાં જોખમ રહ્યું છે. અલબત્ત, કેન્દ્ર સરકારને વધારે માહિતી હોય એટલે કોઈ પણ પગલું લેવાને યોગ્ય સમય તે જ નક્કી કરી શકે. પણ એમ લાગે છે કે, તે ઘડી હવે આવી પહોંચી છે. કટેકટીની આ પળે સમગ્ર પ્રજાએ ભગીરથ પુરુષાર્થ અને ત્યાગ કરવો પડશે. ૨૩-૭-૭૧
ચીમનલાલ ચકુભાઇ શ્રી જૈન મહિલા સમાજના પ્રાણસમા મેનાબહેનની ચિરવિદાય - શ્રી મુંબઈ જૈન યુવક સંઘના સભ્યો અને “પ્રબુદ્ધ જીવન’નાં વાચકોને જાણીને ભારે આઘાત થશે કે જૈન યુવક સંઘના વર્ષોજૂના સભ્ય અને જેમનાં હિંદી અને અંગ્રેજી લેખોનાં અનુવાદો “પ્રબુદ્ધ જીવનમાં અવારનવાર પ્રગટ થતાં હતાં તે-અને જૈન મહિલા સમાજનાં પ્રાણસમે શ્રીમતી મેનાબહેન શેઠનું બુધવાર તા. ૨૧-૭-૭૧ ના રોજ દુ:ખદ અવસાન થયું છે.
શ્રી મેનાબહેનને પગે તકલીફ હોવા છતાં યુવક સંઘ દ્વારા જાતી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં વર્ષોથી તેઓ નિયમિત આવતાં હાથમાં લાકડી, બેસવા માટે એક નાની ગાદી અને હંમેશા હસતે ચહેરો-આ હતો મેનાબહેનનાં હંમેશા સાથી.
શ્રી મેનાબહેનની જીવનઝરમર જોઈએ તે, પોતાને સાત વર્ષને સંસાર ભેગવી નાનપણમાં જ વૈધવ્ય પ્રાપ્ત થયું. જૂનવાણી અને રૂઢિચુસ્ત સમાજમાં રહી પોતાના જીવનને વધુ પ્રકાશમાં લાવવા તેમણે ધીમે ધીમે સમજણપૂર્વક લડત જગાવી સામાજિક સેવાની દીક્ષા લીધી. છેલ્લાં ૪૦ વર્ષોથી શ્રી જૈન મહિલા સમાજમાં સક્રિય કામ કર્યું અને ‘વિકાસ’ ના તંત્રીપદે રહ્યા. પોતાના જીવનની સંધ્યાએ રૂ. ૨૫૦૦૦ નું સુંદર દાન તેમણે જૈન મહિલા સમાજમાં આદર્શ બાલમંદિર બનાવવા માટે એમનાં સ્વ. પતિશ્રી નરોત્તમદાસ જગજીવનદાસ શેઠના નામ સાથે જોડીને કર્યું. મેનાબહેનને ધાર્મિક અભ્યાસ પણ સારે હતે, આમ છતાંય તેઓ સુધારક અને પ્રગતિશીલ વિચારોને આવકારતાં રહ્યા. શ્રી મેનાબહેન એક સેવામૂર્તિ હતાં. સાદું અને સાત્ત્વિક એમનું જીવન હતું. એમના દેહાવસાનથી, જૈન સમાજને એક આગેવાન સત્ત્વશીલ નારીની ખેટ પડી છે. અને જૈન મહિલા સમાજને તે ન પૂરી શકાય એવી ખેટ પડી છે. પરમાત્મા સદગતના આત્માને શાશ્વત શાંતિ આપે એવી આપણા સૌની પ્રાર્થના હો.
ભાનુમતિ દલાલ
ગીતા અને જૈન ધર્મ
શ્રી મંત્રીશ્રી પ્રબુદ્ધ જીવન હમણાં હું ગાંધીજીનું અનાસકિતયોગ” પુસ્તક વાંચું છું..પૂ. ગાંધીજીએ ઉતારેલી શ્રીમદ્ ભગવદ્ગીતાની આ “અનાસકિતયોગ ની ૮૬૦૦૦ પ્રતે અત્યાર સુધીમાં છપાઈ ગઈ છે. આજે પણ આ નાનકડી પુસ્તિકા વાંચતાં આનંદ આવે છે, એટલું જ નહિ આત્મશાંતિની અનુભૂતિ થાય છે. ગાંધીજી આ પુસ્તકની પ્રસ્તાવનામાં એક સુંદર કથન કરે છે - લખે છે.
એક તરફથી કર્મ માત્ર બંધનરૂપ છે- એ નિર્વિવાદ છે. બીજી તરફથી દેહ ઈચ્છા અનિચ્છાએ પણ કર્મ કર્યા કરે છે. શારીરિક કે માનસિક ચેષ્ટામાત્ર કર્મ છે. ત્યારે કર્મ કરતો છતો મનુષ્ય બંધન મુકત કેમ રહે? આ કોયડાને ઉકેલ ગીતાએ જેવી રીતે કર્યો છે તે બીજો એક પણ ધર્મગ્રંથે કર્યો મારી જાણમાં નથી. ગીતા કહે છે, ફલાસકિત છોડો ને કર્મ કરો. કર્મ છોડે તે પડે. કર્મ કરતાં છતાં તેનાં ફળ છોડે તે ચડે.”
વળી, આગળ ચાલતાં તેઓ લખે છે - “ગીતાએ વ્યવહારમાં ધર્મ ઉતાર્યો છે. જે ધર્મ વ્યવહારમાં ન લાવી શકાય તે ધર્મ નથી.” જૈન ધર્મને વિચાર કરતાં આથી કંઈક જુદું જ સમજાય છે, સમજાવવામાં આવે છે. જૈન ધર્મ પ્રમાણે કર્મ કરતે છતો મનુષ્ય બંધનમુકત થતો નથી. મેક્ષ પામતું નથી. જૈન ધર્મ તે કર્મ, વ્યવહાર, આરંભ, સમારંભ, અરે સંસારની સેવાનાં કર્તવ્યમાત્ર છોડવાનું સૂચવે છે, અને માત્ર દીક્ષા, સંસાર ત્યાગ આ એકજ મેક્ષને - શાંતિને - ભવમુકત થવાને માર્ગ છે એમ કહે છે! તો, પ્રશ્ન એ થાય છે કે આપણે શું માત્ર વીતરાગપ્રભુની વાણીમાં શ્રદ્ધા રાખી, સ્વતંત્ર રીતે કશું જ ન વિચારતાં નિવૃત્તિ લઈ લેવી? અને આપણાં શાસ્ત્રો, તથા સાધુ સાધ્વીઓ જે કહે એમાં ‘જી - પ્રભુ કહેવું? હા, જ્ઞાન-દર્શન અને ચારિત્ર્ય એનું અસાધારણ મૂલ્ય છે. પણ પહેલાં જ્ઞાન અને શાનનું ગળે ઉતરવું, મનની બધી બારીઓ ઉઘાડી રાખવી- એ તો ખરું કે નહિ? કે પછી મોક્ષની માળા જપી દીક્ષા લઈ લેવી? અને વળી, દરેક જૈન સંપ્રદાય એમ માનતાં દેખાય છે કે, જો મેક્ષમાર્ગી થવું હોય, મોક્ષગામી થવું હોય તો માત્ર જૈન ધર્મમાંથી નહિ પરંતુ એમને જે પેટા સંપ્રદાય છે એ સંપ્રદાયની સીડી એ જ સ્વર્ગ છે, મેક્ષ છે. આ ખરેખર જ હાસ્યાસ્પદ લાગે છે અને આપણે જેને કેટલી બધી સંકુચિત વિચારધારા ધરાવીએ છીએ એનું સૂચક છે. આ ઉપરથી લાગે છે કે - ગીતાને જ ઉપદેશ સર્વકોષ્ઠ છે. ફલ - આસકિત છોડવી. કર્મ કર્યા કરવું. જીવનને સત્વશીલ બનાવવું અને અપરિગ્રહ - અનાસકિત કેળવી જીવનને જે ઉચ્ચ આનંદ છે તે માણ.
મારાં ઉપરનાં વિચારે ઉપર આપના વાંચન - ચિંતન – મનનને લાભ મળશે તે આનંદ થશે. પ્રબુદ્ધ જીવન’ ના વાંચકોને ય. એક નવી જીવન દષ્ટિ મળશે. આ અપેક્ષાએ આપને ઉદેશીને આ થોડું લખ્યું છે. યોગ્ય લાગે તે “પ્રબુદ્ધ જીવન માં જ જવાબ આપશે.
ચીમનલાલ જે. શાહ ભાઈ ચીમનલાલ શાહે જે મુદો ઉપસ્થિત કર્યો છે તે નવો નથી. તેની ચર્ચા ઘણા વિદ્વાનોએ કરી છે. નિવૃત્તિ - પ્રવૃત્તિને વિવાદ હજારો વર્ષથી ચાલ્યો આવે છે. દરેક સાધક અથવા શ્રેયાથી મનુષ્યને આ વિચારવાનું રહે જ છે. તેમના પ્રશ્નનો જવાબ કોઈ વિદ્વાન જૈન મુનિ અથવા આધ્યાત્મિક જીવનની અનુભૂતિ હોય એવી વ્યકિત આપે તે ઉચિત થશે. મારી અલ્પ સમજણ પ્રમાણે અતિ સંક્ષેપમાં મારા વિચારો હું જણાવું છું.
બધા ભારતીય ધર્મો - હિન્દુ, બૌદ્ધ અને જૈન-મોક્ષમાગી છે. તત્વજ્ઞાનના ક્ષેત્રે મતભેદ હોવા છતાં આચારધર્મમાં મહદંશે આ ત્રણે ધર્મની એકતા છે. ભવચક્રના ફેરામાંથી સદાકાળની મુકિત મેળવવી એ અંતિમ લક્ષ્ય છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહને સદાચાર અથવા સમ્યક ચારિત્રના પાયા તરીકે બધા સ્વીકારે છે. આત્માને કર્મનું વળગણ છે. તે રાગદ્વેષ અથવા આસકિત અથવા તૃષ્ણાનું પરિણામ છે. આ કષાયથી મુકત થવું, અનાસકત થવું, આત્માના શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવું, એ
Page #195
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૮-૧૯૭૫ yબુ જીવન
૧૦૧ ધ્યેય છે. એ જ મેક્ષ છે. મુખ્ય કષાયો કામ, ક્રોધ, મદ, મેહ, ઉતારી તેમાં ત્યાગ-વૈરાગ્યની તીવ્ર ઉત્કટતા અને અને સંન્યાસ જ લભ કર્મબન્ધનું કારણ છે. આ બધા રાગ દ્વેષના કારણોથી છૂટવા રહ્યો છે. ગાંધીજી ઉપર શ્રીમદ્ રાજચંદ્ર અને જૈન ધર્મની ઊંડી માટેનો એક માર્ગ, સાંસારિક સર્વ પ્રવૃત્તિઓને સર્વથા ત્યાગ. અસર હતી. સાંસારિક પ્રવૃત્તિઓમાં મગ્ન રહીને, પૂર્ણ સ્વાર્થરહિત રહેવું સાંસારિક પ્રવૃત્તિઓ રાગદ્વેષનું નિમિત્તા બને છે અથવા તેમાં વૃદ્ધિ એ સંન્યાસ જ છે. વિરલ વ્યકિતઓ આ કરી શકે. કરે છે. એવા પ્રસંગ જ ન આવે એવી પરિસ્થિતિ કરવી - આ છે
' પણ કોઈ વ્યકિત કયો માર્ગ સ્વીકારશે તેને આધાર તેની પ્રકૃતિ સંન્યાસ અથવા શ્રમણ પરંપરા-નિવૃત્તિ માર્ગ
ઉપર છે. શ્રીમદ્ રાજચંદ્ર કે રામકૃષ્ણ પરમહંસને ગાંધીજી જેવા વિરલ વ્યકિતઓને બાદ કરતાં, સામાન્ય મનુષ્ય માટે આ કર્મયોગી આપણે કલ્પી શકતા નથી. વિવેકાનંદ સંન્યાસી થયા તે વૈરાગ્ય, જીવનભરની અથવા જન્મજન્માક્તરની દીદ અને ખૂબ પણ કર્મયોગી હતા. ગાંધીજીએ સંન્યાસ લીધો ન હતો પણ સંન્યાસી કઠિન સાધનાના પરિણામે ઉદ્ભવે. આ હકીકતને સ્વીકાર કરી, અને કર્મયોગી હતા. ભગવા પહેર્યું જ સંન્યાસી નથી થવાતું. હિન્દુ ધર્મે જીવનના ચાર આશ્રમ કર્યા છે. સંન્યાસ અન્તિમ છે. તેમ સંન્યાસી થવાથી જ મનના રાગદ્વેષ જતા નથી. હિમાલયની તે પણ વિરલ વ્યકિતઓ માટે, જેનામાં ત્યાગ વૈરાગ્યની એટલી ઉત્કટ ગુફામાં જઈને બેસીયે તે પણ ચંચળ મન ભટકતું રહે. ભાવના જાગી હોય. જૈન ધર્મ મોટે ભાગે એકાશ્રમી છે. અંતિમ સામાન્ય માણસે આ પ્રવૃત્તિ - નિવૃત્તિની ભાંજગડમાં ન પડવું. ધ્યેય અને તેની સાધના પ્રત્યે જ લક્ષ્ય છે. તેમાં પણ શ્રાવકના વ્રત હજી પહેલું પગથિયું પણ માંડયું ન હોય, ત્યાં અનાસકિત અને કર્મગુણસ્થાનકમારોહ, વગેરે છે. પણ તેને સમગ્ર ઝોક સાંસારિક યોગ હજારો જોજન દૂર છે. સામાન્ય માણસ માટે રાજમાર્ગ, બને પ્રવૃત્તિઓથી નિવૃત્ત થવા પ્રત્યે રહ્યો છે. વળી જૈન ધર્મમાં અહિંસા- તેટલા પરોપકાર અને સેવાનાં કાર્યો કરવા એ જ છે. તેમાં અહંકાર ની જે રીતે સમજણ રહી છે, તેનાથી પણ નિવૃત્તિના આ વલણને અને સ્વાર્થ ધટે છે, માનવતા વધે છે, અને અંતરમાં કાંઈક પ્રકાશ પડે છે. જોર મળ્યું છે. ગહનતાથી વિચારે તે આ અધૂરી સમજણ છે, એમ
એક ડગલું બસ થાય એટલું રાખવું. ભહરિએ કહ્યું છે તેમ જણાઈ આવશે. દ્રવ્યહિંસા અને ભાવહિંસા, દ્રવ્યકર્મ અને ભાવકર્મ,
સામાન્ય વાર્થમામyતા: સ્વાઈવરોધેન છે ! સ્વાર્થ અને પરએવું ઘણું જાણવા સમજવાની જરૂર છે. હિંસાની વ્યાખ્યા કરી છે
માર્થ બન્ને સાથે રાખનાર એવા સામાન્ય જન રહીયે. માનવકમર રોrrદ્ gror ouvet of fer I પ્રાણહાનિ અને '
રાક્ષHT: વરતં વાચક નિદત્ત છે, પોતાના સ્વાર્થ માટે પારકાનું પ્રમત્ત યોગ -મનની અસાવધાન અથવા રાગદ્વેપ યુકત દશા-બન્નેથી
અહિત કરતાં માનવ રાક્ષસ ન બનીયે. એટલું કરીએ તે, કોઈક દિવસ હિસા થાય છે. શરીરની પ્રત્યેક ક્રિયામાં દ્રવ્ય હિંસા છે. શારીરિક
આગળ વધવાને માર્ગ ખુલ્લો રહેશે. આ દીદ અને કઠિન સાધનામાં ક્રિયાના પરિણામ ઉપર વધારે ભાર મૂકવાથી આરંભ-સમારંભ
સતત જાગૃતિ અને અંતરનિરીક્ષણ રહે તે આપોઆપ માર્ગ સૂઝે છે. અને પ્રવૃત્તિના નિષેધને કારણે જૈનધર્મની અહિંસાએ મુખ્યત્વે
ચીમનલાલ ચકુભાઈ નકારાત્મક સ્વરૂપ લીધું.
તેલુગના મહાન કવિ ડો. વિશ્વનાથ સત્યનારાયણ . ગીતામાં માત્ર કર્મયોગ જ છે એમ નથી. ગીતા રસમન્વયકારી ગ્રન્થ છે. તેમાં જ્ઞાન, ભકિત, કર્મ, ધ્યાન, સંન્યાસ બધું છે. જેને જે
૧૯૭૦ના ભારતીય જ્ઞાનપીઠ ૨ચે તે લે છે. ભારતની સંત પરંપરા મોટે ભાગે જ્ઞાની કે ભકત કે સંન્યાસીની રહી છે, કર્મયોગની નહિ. ગીતામાં કર્મયોગને પ્રાધાન્ય છે તે, હું જાણું છું ત્યાં સુધી, પ્રથમ લોકમાન્ય ટિળકે તેમના પ્રખ્યાત ગ્રન્થ ભગવદ્ગીતા રહસ્યમાં પ્રતિપાદન કર્યું.
૧૯૭૦નું ભારતીય જ્ઞાનપીઠનું રૂપિયા એક લાખનું પારિતોષિક છે. લોકમાન્ય ગીતાના કર્મયોગને જ્ઞાનમૂલક ભકિત - પ્રધાન કર્મયોગ
તેલુગુના મહાન કવિ, વિદ્વાન અને સાહિત્યશિરોમણી ડૉ. વિશ્વનાથ કહ્યો છે. ગાંધીજીએ તેને અનાસકિત યુગ કહ્યો છે. ગીતાને
સત્યનારાયણને મળ્યું છે એ હકીકત હવે તે સર્વવિદિત થઈ ચૂકી મુખ્ય ધ્વનિ તે વીતરાગભયક્રોધ થવું, મનની સર્વ કામનાઓ
છે, પણ તે કવિ વિશે ગુજરાતી વાચકો સમક્ષ જાણકારી નહિવત તજી આત્મામાં સ્થિર થવું એ છે. તે માટે જ્ઞાન, ભકિત, કર્મયોગ,
હોવાથી અહીં તેમને ટૂંકો પરિચય આપવા વિચાર્યું છે. ધ્યાન, સંન્યાસ. કોઈ પણ માર્ગ સ્વીકારે, પણ અંતિમ લક્ષ્ય સ્થિત- તેમની વય અત્યારે ૭૬ વર્ષની છે. છેલ્લાં પંચાવન કરતાંયે પ્રજ્ઞતા પ્રાપ્ત કરવાનું છે.
વધારે વર્ષોથી તેઓ લખતા રહ્યાં છે અને છેલ્લાં ચાલીસ કરતાંયે લોકમાન્ય ટિળક અને ગાંધીજી જે રીતે ગીતાના કર્મ યોગને વધારે વર્ષોથી તેલુગુ સાહિત્યના તેઓ મૂર્ધન્ય સાહિત્યકાર ગણાય છે. સમજયા છે તેમાં પણ મહત્વનો ફેર છે. ગાંધીજીએ ગીતામાં અહિંસા
મુખ્યત્વે તેઓ કવિ છે, પણ કવિતા ઉપરાંત સાહિત્યની સર્વે જોઈ. અને સાધન શુદ્ધિ - સત્ય અને અહિંસા - ને પ્રાધાન્ય આપ્યું.
શાખા-પ્રશાખાઓને એમણે પોતાની કૃતિઓથી દીપાવી છે. તેમની લોકમાન્ય ટિળકે મF THચત્તે, સાજૈ જગાય- લગભગ એંસી જેટલી સર્જનાત્મક કૃતિએ અત્યાર સુધીમાં પ્રસિદ્ધ એને શ્રી કૃષ્ણનું સૂત્ર માન્યું. એટલે કે જેવાની સાથે તેવા થવું. લોકમાન્ય
થઈ ચૂકી છે. તેમાંથી સાઠ તે નવલકથાઓ છે, બાર કાવ્યનાં પુસ્તકો ટિળક માનતા કે રાજ્યપ્રકરણ સાધુઓની નહિ, પરંતુ સંસારીઓની
છે અને પાંચેક વિવેચનનાં ગ્રંથ છે. બાકીનાં નાટકો છે. ટૂંકી વાર્તાઓ બાજી છે. અને મોઘેન ગિને કરતાં, હાલની દુનિયાને ઉપર પણ તેમણે લખી છે. જણાવેલ માર્ગ, જેને બીજા અર્થમાં કહીએ તે શઠે પ્રતિ શાઠથમ અમુક સમય માટે તેમના ઉપર કવિઓની રોમેન્ટિક શાળાને વધારે અનુકૂળ છે. ગાંધીજીએ કહ્યું કે, બુદ્ધનું સૂત્ર સનાતન સિદ્ધાંત પ્રભાવ હતું અને એ અસર નીચે તેમણે ડી અદ્ ભુત ઊર્મિકવિતા ૨જ કરે છે. અને ભગવદ્ગીતાનું સૂત્ર, તિરસ્કારને પ્રેમથી અને લખી હતી. પરંતુ એમનું મુખ્ય બળ શિષ્ટતાવાદી (Cassical) અસત્યને સત્યથી જીતવાના સિદ્ધાંતને પ્રયોગ બતાવે છે. ગાંધીજીએ સાહિત્ય સર્જન રહ્યું છે. જેમ જેમ એમની ઉંમર વધતી ગઈ તેમ કહ્યું કે લેકમાન્ય માટે મને માન છે પણ સંસાર સાધુઓ માટે નથી તેમ તે ધાર્મિક, સામાજિક અને સાહિત્યિક બાબતમાં શુદ્ધિવાદી થતા એમ કહેવામાં માનસિક મંદતા છે.
ગયા. પરંપરાના એ પક્ષકાર રહ્યા છે અને એથી “પ્રગતિવાદી” અને . હકીકતમાં ગાંધીજી જે રીતે ગીતાને સમજ્યા અને જીવનમાં ‘સુધારાવાદી” મંડળની સાથે એમને હંમેશાં મતભેદો રહ્યા કર્યા છે.
પારિતોષિક વિજેતા
Page #196
--------------------------------------------------------------------------
________________
૧૦૨
પ્રભુ
જીવન
તા. ૧-૮-૧૯૭૧
ભાષા વિશેની શુદ્ધિના, અને શિષ્ટ સંસ્કૃત સાહિત્યની પદ્ધતિ પ્રત્યેના તેમના પક્ષપાતને અંગે, શુદ્ધિ અને શિષ્ટતાની ઠેકડી ઉડાવતા અર્વાચીન કવિઓ જોડે તેમને સંઘર્ષ રહે છે અને એમ છતાં પણ છેલ્લાં પચીસ વર્ષમાં આંધ્રપ્રદેશે સર્જેલા મહાનમાં મહાન સાહિત્યિક સર્જક તરીકેનું તેમનું સ્થાન અવિચળ રહ્યું છે.
‘કિન્નરે સાનિ પાટલુ' નામના સંગ્રહમાંનાં એમનાં કાવ્યો અને ગીતે અત્યંત પ્રસિદ્ધિ પામ્યાં છે. એ જ પ્રમાણે એની પહેલાં પ્રસિદ્ધ થયેલાં “આંધ્ર પ્રશસ્તિ'નાં કાવ્યોએ પણ તેમને સારી લેકચાહના મેળવી આપી છે.
નર્તન શાળા” (કીચકવધ પ્રસંગ) નામનું તેમનું નાટક અત્યંત પ્રખ્યાત છે. તેમણે પૌરાણિક અને સામાજિક અને પ્રકારનાં નાટકો લખ્યાં છે. ' - ત્રીસીના દાયકામાં તેમણે તેમની સહુથી પહેલી નવલકથા ‘વવી પડગલુ' લખી. તેણે તેમને ખૂબ જ કીર્તિ અને એક પારિતોષિક અપાવ્યાં. સામાજિક ઉત્કાંતિ શી રીતે થઈ, શાતિપ્રથાએ તેમાં સ્થાન શું, વગેરે વાતો તેમાં સમાયેલી છે અને તેને દષ્ટિકોણ બહુધા પરંપરાવાદી છે. પણ તોયે એ એક ઉત્તમ નવલકથા છે, કેમકે તેની પાત્રસૃષ્ટિ ખૂબજ આકર્ષક છે અને તેની ભાષા કાવ્યથી ભરી ભરી છે. એ ભાષા વિધવિધ મરડ પકડે છે એ એમની અન્ય નવલકથાએ પણ સિદ્ધ કરે છે. આમ, પદ્ય પરત્વે સંસ્કૃત પદ્ધતિને એમને આગ્રહ એમને ઘણી વાર સમજવા મુશ્કેલ બનાવે છે, તે છતાં ગદ્ય પરત્વે તો તેમનામાં વિવિધ ભંગીઓનાં દર્શન થયા વિના રહેતાં નથી.
એમને માન અકરામો તે અસંખ્ય મળ્યાં છે. આંધ્ર યુનિવર્સિટીએ એમને ‘કલા પ્રસન્ન’ કહો તે આંધ્રની પ્રજાએ એમને ‘કલા સમ્રાટ' કહ્યા. એમના કાવ્યગ્રંથ “વિશ્વનાથ મધ્યકકરુલુ’ માટે દસ વર્ષ પહેલાં તેમને સાહિત્ય એકેડેમીનું પારિતોષિક અને “પાભૂષણ’ નો શિરપાવા મળ્યા હતા. *
બે દાયકાઓ સુધી તે “શ્રીમદ્ રામાયણ કલ્પવૃક્ષબુ લખવામાં રોકાયેલા હતા. એ મહાન કાવ્યને આ જ્ઞાનપીઠ પારિતોષિક આપવામાં આવ્યું છે.
આ મહાન ગ્રંથ ઉપર તેમણે પોતાની સર્વે સાહિત્યિક શકિત, ભકિતભાવ, શ્રદ્ધા અને વિદ્રા રેડી દીધાં છે. એ ઉત્તમ સર્જન બન્યું છે. અને તેના ઘણા ભાગો અત્યંત મૌલિક છે. અમુક અમુક જગ્યાએ એમની વિદ્રત્તા એમની કાવ્યશકિત ઉપર વિજય પ્રાપ્ત કરતી દેખાઈ આવતી હોવા છતાં એ ખૂબજ વાચનક્ષમ પણ છે. સીતા રામને હરણને પીછો કરવા લલચાવે છે તે પ્રસંગ અને વિભીષણની શરણાગતિ વાળો પ્રસંગ તેમની સર્વોચ્ચ કાવ્યશકિતના દ્યોતક છે.
તેઓ આ પરિપકવ ઉમરે પણ લખતા રહ્યા છે. તેમની આજુબાજુ વાદવિવાદ ખૂબ જ ખેલાય છે, અને અમુક માણસે તેમની પ્રતિષ્ઠાને નીચી લાવવા પણ પ્રવૃત્ત બને છે, તેમ છતાં તેમના પ્રશંસકોની સંખ્યા એટલી મોટી છે કે તેમની કીર્તિને જરી પણ આંચ આવતી નથી. તેમને સૂર્ય હજી આજે પણ સોળે કળાએ ઝળહળે છે.
વર્ષો સુધી તેમણે અધ્યાપનના ક્ષેત્રમાં કામ કર્યું છે. એક કોલેજના આચાર્ય તરીકે તેઓ નિવૃત્ત થયા હતા. વિદ્યાર્થીઓની તેમણે એ સમય દરમિયાન અનહદ પ્રીતિ પ્રાપ્ત કરી હતી.
ગમે તે દષ્ટિએ જોતાં તેઓ તેલુગુ ભાષાના અત્યંત સુપ્રતિષ્ઠિત કવિ છે અને અત્યંત માનાર્હ વ્યકિત છે.
ગુલાબદાસ બ્રોકર
તત્ત્વજ્ઞાન વિરૂદ્ધ સત્ત્વજ્ઞાન
(ગત પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન શ્રી. દામુભાઈ શુક્લ આપેલ વ્યાખ્યાન નીચે પ્રગટ કરવામાં આવે છે. તંત્રી)
હું તત્ત્વજ્ઞાન અને તત્વનિષ્ઠાને વિરોધી નથી. તત્ત્વજ્ઞાન તે આપણને ગળથૂથીમાં મળે છે. દુનિયામાં સત અને તત બંનેની જરૂર છે. તત એ નિગૂઢ, અગમ્ય, અદશ્ય તત્ત્વ છે. તેને આત્મસાત કરવું એ જીવનનો હેતુ છે. એ માટે સત ની જરૂર છે. ધર્મ કહે છે કે છેલ્લું ધ્યેય એ તત છે અને એનું મોટું સાધન સત્ છે.
આપણી પરંપરાએ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર અર્થે પ્રબોધ્યા છે. પણ કોણ જાણે કેમ, આપણે એક્ષપરાયણ થઈ ગયા છીએ અને અર્થકામની વિરુદ્ધ થઈ ગયા છીએ! અર્થકામને આપણે, ન જાણે શા માટે, બૂરા માની બેઠા છીએ!
તત્ત્વની પાછળ પડીને, આમ, આપણે ખાસ કરીને હિંદુસમાજે સત્ત્વની અવગણના કરી છે.
દુનિયાના મુખ્ય પ્રવાહની બહાર નીકળી ગયેલા સાધુ તપસ્વીએએ આપણી આગળ તત્વજ્ઞાનની જ વાતે સૈકાઓથી કર્યે રાખી છે.
પરંતુ મને દેહ ગમે છે છતાં હું તેની વૃત્તિ અને પ્રવૃત્તિ પ્રત્યે S૩nse of Sin રાખીને ફર્યા કરું એ વાત બરાબર નથી. જેના વિના ઘડી ચાલતું નથી એવા દેહ પરત્વે, કામ-અર્થ પરત્વે આપણે શા માટે આટલી બધી સૂગ કેળવી છે એ જ મને સમજાતું નથી!
ધર્મ આપણે પહેલે અને મુખ્ય પુરુષાર્થ છે. તે, આવે, આપણે તેના મુખ્ય સુચિતાર્થો સમજીએ. ધર્મ જાત પ્રત્યે પણ છે. મારું
હું” એક યુનિટ છે. “હું” એ આત્મા, મન અને શરીરને બનેલ છે. આ “હું” ને સમજે એને હું સત્ત્વજ્ઞાન કહું છું..
આપણા ભાવ - અભાવ, Likes-dislikes, શકિત - અશકિત, ક્ષોભ - શાંતિ વગેરે બધું એ સર્વ ઉપર અવલંબે છે.
જિંદગીની કરુણતા એ છે કે આપણને સફળતા મળે છે તે ભોગવવાનો વખત આવે ત્યારે જ તેને માણી શકતા નથી. ઝઘડા અને ટેન્શન, કૌટુંબિક કલહ અને અરુચિ, ધિક્કાર, ક્રોધ, નિરાશા, આપણને સમૃદ્ધિ જોગવવા દેતા નથી. દેહ બરાબર ન હોય તો આપણે ખેરાક પણ ભેગવી શકતા નથી. મને બરાબર ન હોય તે વાચન - મનન - આનંદ થઈ શકતા નથી, અને આત્માની તે સમજણ કોને છે? તેથી જ આપણે આ સત્ત્વને સમજવું જોઇએ અને એનું બને તેટલું જ્ઞાન મેળવવું જોઇએ. ધનવાન ધન માટેની બધી કરામતે જાણે છે, પણ “હું ને કેમ કાર્યક્ષમ ને આજ્ઞાંકિત રાખવું એ સમજતા નથી. રાજપુરુષ, એક નાનું નિવેદન કરવું હોય તે કાળજીથી કેટલા વિચારે કરે છે! પણ કાયાની કરામત પ્રત્યે કેવી ઉપેક્ષા સેવે છે!
એક પ્રજા તરીકે આપણે આ સત્ત્વને ભૂલી ગયા છીએ. ભાગક્ષમ શરીર - મન બનાવી જગતના વિષયો શોખથી ભોગવવા અને પછી એમાંથી છૂટા થઇ આત્માને ઓળખો એ પરંપરાને આપણે ભૂલી ગયા છીએ. અમેરિકનો સમૃદ્ધ અને મેજીલા છે. તેઓ આનંદ-પ્રમોદ કરે છે, અને કેટલીકવાર તેમાં અતિશયતા કરતા આપણને લાગે છે, પણ તેમની ટીકા શા માટે? આપણે યુગે પૂર્વે
જ્યારે affluent હતા, સમૃદ્ધ હતા ત્યારે એ બધું કરતા હતા. ભોગવિલાસ અને આનંદ-પ્રમોદની પરાકાષ્ટાએ પહોંચ્યા હતા. અને એના અનુભવમાંથી આપણા પૂર્વજોએ પ્રબોધ્યું હતું, “સંતાને, આનંદ કરે, પણ સંયમને ન ભૂલો, ભેગો પણ ત્યાગને ન ભૂલો.” - આપણા તત્વદર્શનને હજારો વર્ષ થયાં, છતાં આજેય પશ્ચિમ બુદ્ધિશાળી વર્ગ તેની ઉપર ખુશ થઈ જાય છે, અને જીવનની વધતી જતી વિડંબનામાંથી મુકિતને માર્ગ મેળવવા એની તરફ વધારે ને વધારે વળે છે. કારણ એ તત્ત્વદર્શન સત્ત્વને પૂર્ણ વિકાસ અને ઉપભેગ પછી લાધેલું છે. અને એથી યે વિશેષ તેઓ ખુશ થાય છે આપણી erotic side ની વિશિષ્ટ દષ્ટિ ઉપર. આપણાં
Page #197
--------------------------------------------------------------------------
________________
તા૧-૮-૧૯૭૧ પ્રબુદ્ધ જીવન
૧૦૩ શિલ્પ અને કામસૂત્ર પર પાશ્ચાત્યો મુગ્ધ છે. ફ્રાન્સને સૌથી માનવ જેવું જ રહ્યું છે. માનવસમાજના જટિલ પ્રશ્નો એમાંથી જ વિખ્યાત દિગ્દર્શક આપણા કામસૂત્રને ફિલ્મમાં ઉતારવાનું છે. એટલે, ઊભાં થાય છે. પહેલેથી આપણે તત્ત્વના જેટલું જ સર્વને મહત્ત્વ આપતા આવ્યા
સાઇકે - એનેલિસિસ પછી હવે ફાઈલ - એનેલિસિસ શરૂ છીએ. આપણાં પડતીનાં, અંધકારનાં શતકોએ જ આપણને થયું છે. આપણી જાતની મeing-સત્ત્વની, હજી તપાસ થઇ રહી પિપટજીની જેમ તત્ત્વસૂત્રો રટતા અને તંદુરસ્ત સત્ત્વને ઉવેખતા છે. આ being ની અંદરની ગરબડ શોધાઈ રહી છે. કરી નાંખ્યા છે. '
પશ્ચિમના નિષ્ણાતો સ્વતંત્ર રીતે જે ઉકેલની નિકટ આવ્યાં છે
તે આપણા પગના–ધ્યાનના ખ્યાલથી ખાસ ભિન્ન નથી. પશ્ચિમના ટેકનોલોજીકલ વિકાસને કારણે આપણે એક પ્રકારની
આપણે જીવનમાં ભારે સંકુલતા, તાણ, તંગદિલી, અસ્વસ્થતા દીનગ્રન્થિ આ જમાનામાં અનુભવી રહ્યા છીએ. રાંદ્રવિજ્યથી
અનુભવી રહ્યા છીએ. મનને સ્થિર રાખી શક્તા નથી. પશ્ચિમી આપણે પશ્ચિમ પાસે ઝાંખા હોઈએ એમ માનીએ છીએ..
દેશના ફાઇલ-એનેલિસિસવાળા કાળા પડદા વચ્ચે સફેદ ટપકું પણ આપણા પુરાણમાં આવા આંતર - ગૃહ પ્રવાસેના અને
રાખે છે. તેની સામે જ તાકી રહેવાનું કહે છે. આમાં Concenઅમુક એક તારા સુધી પહોંચવાને ૩૬ વર્ષ લાગે છે એવા, ઉલ્લેખે
tration છે. આપણે માટે આ કાંઇ નવું નથી. ભારતના લોકો આ પણ છે. એટલે એ લોકો જે ધાંધલ કરે છે એવું પણ આપણે કરી
પ્રકારના ધ્યાનમાં તો નિષ્ણાત છે. ચૂકયા છીએ. અમે એ બધી રાંચળતાની પેલે પારને શાંત પ્રદેશ
ખરી વાત એ છે કે આપણે આપણાં શરીર કે મન તબીબને પણ પામી ચૂકેલા છીએ. સત્ત્વને ઉવેખીને નહિ, એને અતિશય
સપીએ છીએ, પણ ધંધા કે વ્યવસાય કોઈને સોંપતા નથી. એટલે વિકાસ સાધીને, પારમિતા પ્રજ્ઞા પ્રાપ્ત કરીને આપણે તત્ત્વદર્શન કર્યું છે.
આપણે શરીરને અગ્રતાક્રમ નથી આપતી અને તેની પરત્વે લાપ
રવા છીએ. - ચીની સાહિત્યમાં ભૌતિક શકિતઓના અભિમાની માણસને વાંદરાનું
- આ શરીર જ આપણા જીવનવ્યવહાર માટેનું કોષ્ઠ સાધન છે. પ્રતિક આપ્યું છે. એક વાંદરે પોતાની શકિતઓ ઉપર મુસ્તાક હતા.
તે આપણા શ્રેય અને પ્રેય બંને માટેનું ઉત્તમ ધન છે. એ આપણે તેની “ વિશ્વને એક કદમમાં આવરી લેવાની” શકિતનું પ્રદર્શન કરાવવા
યાદ જ નથી રાખતા. તેને કોઈ બુદ્ધ પાસે લાવ્યું. તેણે બુદ્ધને કહ્યું: “અરે, હું તો એક
સત્ત્વ ત્રણ વસ્તુઓનું બનેલું છે: શરીર, મન અને આત્મા. છલાંગમાં ચન્દ્ર પર પહોંચું !” - બુદ્ધે કહ્યું: “કે, આ હથેળીના એક છેડેથી બીજે છેડે જા, તે
ધીર ? જ તે ત્રણે inlegrated થાય તો દુનિયાનાં સુખ પણ ભેગવી શકીએ હું તને રાજા બનાવું.” વાંદરો હસ્યો અને હતું એટલું જોર ભેગું
અને મેક્ષ પણ પામીએ. દીવે ધી દ્વારા સ્વસ્થતાથી બળે અને શાંતિથી
એલવાય તેવું જીવન જીવવું હોય તે શરીર, મન અને આત્માનું કરીને કૂદ્યો. દુનિયાનો છેડો આવ્યો અને ત્યાં ત્રણ લાલ રંગના થાંભલા જોઈને એ અટકયો અને પછી પાછો આવ્યો. બુદ્ધ કહ્યું:
બરાબર oiling વારંવાર કરવું જોઇએ.
રાંદ્ર પર ઊતરેલા અમેરિકન યાનમાં ૧૨ લાખ છૂટા ભાગે “હજી તે તું મારા હાથને ય વટાવી શકી નથી. તું મારી હથેળીમાં જ છું.”
હતા. ટેકનિકલ સિદ્ધિ એ હતી કે આ બધા સૂક્ષ્મ ભાગેએ બરાઅનન્તને કિનારે માંડ પહોંચેલા માણસ અનન્તને આંબવાની વાત
ઘર કોમ આપ્યું. કરે ત્યારે કેવો વામણે, પેલા અપમાનિત વાનર જેવું લાગે છે!
ઇશ્વરે શરીર બનાવ્યું છે તેમાં અબજો કે, જ્ઞાનતંતુઓ, આપણે ભૌતિક જગતમાં ગમે તેવી સિદ્ધિ મેળવીએ
glands છે. આ દેહ એક મજબૂત મશિન છે. આપણે ગમે છીએ તો પણ આપણા પિતાને વિકાસ વિના દુનિયાનાં સુખે
એટલા બેકાળજી રહીએ છતાં તે બરાબર ચાલે છે. ભોગવી શકતા નથી. તેથી આપણે સવને સમજી તેના વિકાસ
આ શરીરની દૈવી બક્ષિસનું જતન કરતાં આપણે શીખીએ. માટે યથાશકિત પ્રયત્ન કરવો જોઇએ. '
શૌચ, સંતોષ, સ્વાધ્યાય વગેરે વ્રતનું મહત્ત્વ ઘણું છે. એ વ્રતનું ન હલીએ કહ્યું છે: માનવી જે કાંઇ મેળવવાની ઇચ્છા કરે
થોડુંઘણું પણ ચીવટથી પાલન થાય તે કેટલા રોગે, કેટલી તાણ, છે તેના પાયામાં એ આ દુનિયા વિશે શું માને છે તે વસ્તુ રહેલી છે.
કેટલી નિવાર્ય અશાંતિમાંથી બચી જઈએ. જેવી મારી માન્યતા એવું મારું આચરણ. અને આપણી માન્યતા
આપણે શરીર અને મનને સમય જ આપતા નથી. આપણા સત્ત્વ ઉપર અવલંબે છે. માટે આપણે માન્યતા અંગે–સત્ત્વ
૪૦ વર્ષની ઉંમર પછી શરીરને સમય આપવાની અંગે સંશોધન કરવું જોઇએ.
ખાસ શરીર એ માનવીનું સૌથી મોટું સાધન છે. એ શેનું બનેલું
જરૂર છે. ધ્યાન અને આસનો કરવાં જોઈએ. મહેશ ગી છે? પશ્ચિમમાં શરીરસંપત્તિ સારી છે, પણ ત્યાંના લોકો માનસિક
અને રજનીશજી transeen dental Bગની વાત કરે છે. અનવસ્થા ઘણી ભેગવે છે. આપણને શારીરિક રોગ થાય છે. પશ્ચિ
અને સમાધિના વર્ગો ચલાવે છે. એમાં હોંશે હોંશે જઈએ છીએ મના લોકોનાં મગજ બેગડેલાં છે. આપણે તબીબેને ત્યાં હડિયાદેટી
પણ સરવાળે શૂન્ય. એને બદલે ધારીએ તે ઘેર આપણે ઘણું કાઢીએ છીએ; ત્યાં phychiatrists ને મળવું પડે છે.
બધું કરી શકીએ એમ છીએ. પણ આપણે યાદ રાખવું જોઇએ આપણે પ્રાચીન કાળમાં પ્રથમ આવે, સત્ત્વને સમૃદ્ધ કરવાને, કે યોગસાધના એમ ચપટી વગાડતાં ન થાય. એ માટે વર્ષોની અને પછી તત્વદર્શનથી મોક્ષ મેળવવાને પણ જેમ જેમ આદર્શ સમજપૂર્વકની મહેનત, સાધના જોઈએ. રાખ્યો હતો, સમાજથી આપણે દૂર થયા, અને નવું વિચાર- એક બહેનનું એક નસકોરું હમેશાં બંધ રહેતું. મેં તેમને નહાતી વાનું છોડી વિચારેલું જ વાળવા લાગ્યા તેમ તેમ આપણે સત્ત્વને વખતે નાકે તેલ ઘસવાનું કહ્યું. આ સરળ, ઘરગથ્થુ ઇલાથી તેમનું અવગણવાનું શરૂ કર્યું અને તત્ત્વનું આ જગત મિથ્યા છે, પ્રપંચ- નાક ખુલી ગયું અને એમણે એટલી રાહત અનુભવી. મેં તેમને કહ્યું જાળ છે વગેરે વાકયોનું પિટીયા રટણ કરવા માંડયું.
કે પિતાના શરીર અને મનની ખબર-બરદાસ્ત કરતા રહેવું એ પશ્ચિમમાં હવે મનનું વિશ્લેષણ બહુ થાય છે. મનની કોઠી આપણી પહેલી ફરજ છે. ધોઈને, તે કાદવ કાઢે છે, પણ કાંઇ સફળતા મળતી નથી. તેઓ ૪૦ વર્ષની વય પછી ચરબી વધે છે. તે ન વધે એ માટે હજી માનસિક તંદુરસ્તી લાવી શક્યા નથી.
અને ભૂખ લાગે તે માટે ઘરમાં કેટલાંક સરળ આસને થઈ શકે હવે તેઓ કહે છે કે વિશ્વમાં અનેક સંસ્કૃતિઓ થઈ. તેમણે એમ છે. એથી કમર અને સાંધાના રોગો તથા દુ:ખાવા પણ બહારનું ઢાંકણ સુધાર્યું. પણ અંદરનું being તે જંગલી આદિ- નહિ થાય. આપણે આપણા દેહ વિશે ડાક જાગૃત અને ચેપવાળા
Page #198
--------------------------------------------------------------------------
________________
૧૦૪
પ્રભુ જ જીવન
તા. ૧-૮-૧૯૭૧
મેં નિક
ભરવા જાણ સુધરીએ તો
થવું જોઇએ. નહિ તે, after Forty men put on Fat in the Front and women at the back જેવા હાલ થાય છે. 1. શરીર સાજું હશે તે આનંદથી જીવન જીવી શકશે, કામ પણ એક પુરુષાર્થ છે. કામ પછી જ મેક્ષ આવે છે. પણ જીવનના આનંદો ભેગવવા માટે શરીર અને મનની તંદુરસ્તી આવશ્યક છે. " આપણે વચ્ચેનાં પગથિયાં વટાવી જઈએ છીએ. સર્વ સ્વલિવ૬ બ્રહ્મની વાત કરીએ છીએ. પણ મેટ્રિકના વિધાર્થી પાસે શંકરની અને અદ્વૈતની વાત ન થાય. એને તો એ સમજે તેવી રીતે મન અને તનની તંદુરસ્તની જ સત્ત્વની જ વાત કરાય.
. આપણે બુદ્ધિથી વિચાર કરતાં શીખવું જોઈએ, પણ અન્યના વિચારોથી દોરવાઈ જવું ન જોઈએ. અન્યના દોષ પણ ન જોવા જોઇએ.
અહમને ભૂલવાને પણ પ્રયાસ કરવો જોઇએ. આજે પશ્ચિમમાં અહમ ને ભૂલવા કેફી ઔષધો લેવામાં આવે છે. અમે સરજેલા પ્રશ્નમાંથી છૂટવા તેઓ ડૂઝને આશરે લે છે, પણ એને ખરે ઉકેલ યોગમાં રહેલો છે.
આત્માને ઓળખતાં શીખવું જોઇએ. આપણે અનંતના ભાગરૂપ છીએ એમ સમજીને ધ્યાનમાં બેસવું જોઇએ. મેટા સરોવરમાં ડૂબી ગયા હોઇએ એમ પ્રાણની ધારણા કરીને બેસે. શ્વાસની પ્રશાન્તવાહિતા સાધે અને તંગદિલીઓને સ્વસ્થતા તથા શાંતિથી, મુકાબલો કરો. યુદ્ધરે દાત્મનાત્યાનમ! નિરાશા, હતાશા, રોગ કે સંતાપને દવાની ગળીએથી નહિ જીતાય, એને જીતવા આત્મવાન, પ્રાણવાન થવું પડશે અને એ યોગની સામાન્ય કિયાઓથી સાધી શકાશે.
આમ, સત્વને નહિ સમજો તો મેક્ષ પણ નહિ મળે અને જીવનના આનંદ પણ ગુમાવશે. પેલા ફરસી કવિએ કહ્યું છે તેમ થશે:
ન ખૂદા ભી મીલે, ન વિલાસી સનમ;
ન ઇધર કે રહે, ન ઉધરકે રહે. જે આપણે શરીરને ભેગમ નહિ બનાવીએ તે ભેગ ભેગવતાં રોગ થશે. આપણે લહેર કરવી છે, ફરવું છે, મેજ કરવી છે. પણ એને માટે ક્ષમતા મેળવવી નથી. એમ કરવાથી તે આપણે ભેગને નથી ભેગવતા, ભેગ આપણને ભેગવે છે.
મોr 7 મુંગા સ્વયમેવ મું : એમ નિરાશ થઈને કહેવાનો વારો આવે છે.
ભાગને આપણે ભોગવવા જોઇએ; ભેગ આપણને ભગવે એવું ન થવું જોઇએ. વધુ ખાવાને શેખ હોય તો પ્રથમ પાચનશકિત વધારવી જોઇએ, ' માનવીના ત્રણ પ્રકાર ગણવામાં આવ્યા છે.
(૧) કેટલાક લોકોને સારું સારું ખાવાનું અને ખવડાવવાનું ગમે છે, ઉજાણી અને આનંદપ્રદ ગમે છે. રાજકારણની ચર્ચાની કડાકૂટમાં તેઓ પડતા નથી.
(૨) કેટલાક લોક મેટા સ્નાયુવાળા હોય છે. તેમને નેતૃત્વ ગમે છે, બીજા ઉપર dominate કરવાનું ગમે છે. તેઓ વાઘ જેવા હોય છે. તેમને નમ્રતા કે ઉપદેશ નથી રુચતા.
(૩) જ્યારે બીજા કેટલાક લોકો એવા હોય છે કે જે બૌદ્ધિક . કાર્યોમાં અને કલ્પનામાં રાચે છે. તેઓ વિચારે, એકાંત અને કાવ્યમાં જ મસ્ત રહે છે.
આપણે આમાંથી કયા ખાનામાં બંધબેસતા થઇએ છીએ તે નક્કી કરીને એ ખાનાને ભેગક્ષમ અને યોગક્ષમ કરવાને પુરુ ષાર્થ કરવો જોઇએ. આપણે Psycho-physical constitution બદલી શકીએ નહિ, પણ એનું ખમીર જરૂર સુધારી શકીએ.
Denceથી માંડીને genius સુધીની સીડીમાં આપણું
કયું પગથિયું છે તે આપણે નક્કી કરી લેવું જોઇએ. એ પછી આપણા સવના મુખ્ય અંશને વિકસાવવો જોઇએ. આમ, જાતને સમજવાનો પ્રયાસ કરીએ. સત્વને સમજી વિકાસ કરીએ તે જ આપણે સુખમય, આનંદમય અને શાંતિમય જીવન જીવી શકીએ.
કહે છે, વિશ્વમાં ૯૩ જાતના વાંદરા છે. આમાંથી ૯૨ જાતના વાંદરા ( ચિમ્પાન્ઝી, ઉરાંગઉટાંગ, વગેરે, વગેરે) તે આરંભકાળમાં હતા તેવા જ રહ્યા છે. પરંતુ એક વાંદરો સંસ્કારી બની ગમે છે. તેણે મગજને ગજબનું વિકસાવ્યું છે અને તે પિતાને માણસ કહેવડાવે છે. આમ છતાં, વારંવાર તેનામાં રહેલા વાનર સળવળી ઊઠે છે ત્યારે તે જાત ઉપર જાય છે અને સર્જનને તોડીને વિસર્જનમાં લાગી જાય છે. માનવ જાતને આજ સુધીના ઇતિહાસ એટલે આવા ચક્રાવાને ઈતિહાસ, સર્જન અને વિનાશ. રચના અને સંહાર. હજારો વર્ષ પહેલાં મહાભારતના પેલા પાત્રની હતી તેવી આજે આપણી દશા છે:
जानामि धमर्म न च मे प्रवृत्तिः ।
जानाम्यधर्मम् न च मे निवृत्ति : ।। આપણે સુધરીએ તો છીએ, પણ કયારેક ફરી અવળાં પગલાં ભરવા લાગીએ છીએ. તેણે કે,
केनापि देवेन हृदि स्थितेन ।
यथा नियुक्त्तोस्मि तथा करोमि ।। આપણા હૃદયમાં વાંદરો પણ છે, દેવ પણ છે; તેજ પણ છે, તિમિર પણ છે. કોને આપણે પ્રાધાન્ય આપીએ છીએ અને કોને સમજણપૂર્વક વિકાસ સાધીએ છીએ એ જ મહત્ત્વનું છે. અને એના ઉપર જ આપણાં સુખશાંતિને આધાર છે.
આપણે ભેગ ભેગવીએ એમાં કશું ખોટું નથી. પણ ત્યાગીને ભોગવીએ, સંયમની પાળ રાખીને ભેગવીએ તે સુખી થઇશું.
આ માટે મન-મર્કટને કાબૂમાં લેવું જોઇએ. તમામ ભારતીય વિચાર કહે છે : મનને સમજીને, અભ્યાસથી અને વૈરાગ્યથી એને જીતીને પછી ભેગ પણ ભેગ. અને યથાસમય અપવર્ગને મેક્ષને, પણ મેળવો. | આનંદ આપવાની સમૃદ્ધિની બહારનાં સાધનાની તાકાત કરતાં, આનંદ લેવાની શરીરની તાકાત વધુ મહત્ત્વની છે. મન અને શરીરને અખંડિત રાખે.
યાદ રાખે : રોગમાંથી મુક્તિ, ગરીબીમાંથી મુકિત, ચિતામાંથી મુકિત, ટેન્શનમાંથી મુકિત-આ જ મેલ છે.
પરંતુ, ઇચ્છા કર્યોથી આ દુનિયામાં કાંઈ મળતું નથી. એ માટે મંડી પડવું જોઇએ. દિવસના ૨૪ કલાકમાંથી અડધો ક્લાક શરીર, મન અને આત્માને આપે તે સ્વસ્થતા મેળવી શકશે. પછી મૂડ પણ નહિ જાય, તંગદિલી પણ નહિ થાય અને આનંદથી જીવી શકશે.
સત્ત્વજ્ઞાન, આમ, તત્ત્વજ્ઞાનનું વિરોધી નથી, પણ તેનું પ્રથમ પગથિયું છે. - ગીતામાં કહ્યું છે :
सत्त्वानुरूपा सर्वस्य श्रद्धा भवति, भारत ।।
જેવી શ્રદ્ધા, એવું ફળ. જેવું તમારું સત્ત્વ, એવી તમારી sleal. orci being del belief oral belief aal behaviour, યુવાનેના વર્તનમાં પરિવર્તન લાવવું હોય, મોટાઓના જીવનમાં ફેરફાર કરવો હોય, જીવનને દુ:ખપ્રધાન નહિ પણ સુખપ્રધાન કરવું હોય તે આ જ રાજમાર્ગ છે, આ જ ઉપાય છે. સત્ત્વને સમજો, સત્વને પાળે, સત્ત્વને સાચવે.
દામુભાઈ શુક્લ
Page #199
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૮-૧૯૭૧
પ્રભુ
જીવન
૧૯૫
આ
નવી પેઢી બગડી ગઈ છે?
આજની યુવાન પેઢી વિશે પ્રૌઢ-વૃદ્ધ–પેઢીનાં એટલાં બધાં પર છાપાનાં ચર્ચાપત્રોમાં, કટામાં અને લેખમાં લખવા માંડયું છે કે માત્ર એ લખાણો પરથી નિર્ણય કરનારને આજની યુવાન પેઢી બિલકુલ ચારિત્ર્ય વિનાની, શકિત વિનાની અને લાગણી વિનાની લાગે. પણ આવાં બધાં લખાણો સો ઉંદર મારનારી બિલાડીના ઉપદેશ જેવાં છે. આ વિષયની ચર્ચા ઉપર આવતાં પહેલાં હું થોડાક સંવાદોથી કેટલીક હકીકતો દર્શાવું.
આજના વિદ્યાર્થીને શિક્ષક પ્રત્યે બિલકુલ માન નથી. અમારા વખતમાં તો શિક્ષકને પૂજ્ય ગણીને વિદ્યાર્થીઓ એનું માન રાખતા.”
“ તમે સરદારનું જીવનચરિત્ર વાંચ્યું છે? ‘બસો પાડા લખી લાવજે' એવી સજ કરનાર શિક્ષકને એમણે “બસે પાડા તો લાવ્યો હતે પણ તેમાંથી એક મારકણા નીકળે તેનાથી ભડકીને બધા દરવાજા આગળથી નાસી ગયા” એમ કહીને બનાવેલા. અને આ શિક્ષક પણ જેવા તેવા નહિ, શ્રેય:સાધક અધિકારી વર્ગના પ્રસિદ્ધ છોટાલાલ માસ્તર, તમારી પેઢીએ સરદારની આ હિંમતને વખાણી છે કે વખોડી છે?”
આજનો વિદ્યાર્થી વાતવાતમાં હડતાળ પાડવા સુધી પહોંચી જાય છે. જરાક કારણ મળ્યું કે હડતાળ પાડી જ છે.”
ત્રીસીના દાયકામાં હું હાઈસ્કૂલમાં હતો. અર્જનાલાલા પકડાય એની રજા અને લાલાકાકા છુટે એની ય રજા અમે પાડતા. ફરી સરદારની વાત કરું. નડિયાદની હાઈસ્કૂલમાં શિફાકે એક છોકરાનો દંડ કર્યો. એ દંડ ન લાવ્યો એટલે એને વર્ગબહાર કાઢો. એ વર્ગમાં ભણતા વલ્લભભાઈએ આખી શાળાના છોકરાઓને એકઠા કરી હડતાળ પડાવી. સરદારના કોઈ જીવનચરિત્ર લેખકે આ વાતની ટીકા નથી કરી.”
ગાંધીયુગમાં કેવું સરસ સાહિત્ય લખાતું હતું? આજે કેવું કચરા જેવું સાહિત્ય બહાર પડે છે? રમણલાલની નવલકથાઓ જેવી આજે કોઈ લખી શકે છે?” ' “તમને સાહિત્યની દુનિયાની કંઈ ખબર જ નથી. સાહિત્યમાં તો આજે ગાંધીયુગ ખરીખોટી રીતે બદનામ થઈ રહ્યો છે. એ યુગમાં સાચું સાહિત્ય રચાતું જ નહોતું અને કેવળ પ્રચારાત્મક સાહિત્ય જ રચાતું હતું એવું પણ આજના સંખ્યાબંધ અભ્યાસીઓ માને છે. પણ એ તો એક છેડાને મત થયો. પણ તમે રમણલાલની વાત કરી. એમની પછી તો એમને ટપી જાય એવા સંખ્યાબંધ નવલકથાકાર થયા છે. પન્નાલાલની બે જ કૃતિઓ સામે રમણલાલનો આખો ખડકલે મૂકો તો તે ઊતરતા લાગશે. મડિયા પણ કેટલીક સમૃદ્ધ નવલો આપી ગયા. શિવકુમાર તે બીજા રમણલાલ જ જોઈ લે. શિવકમારની ઘણીખરી મર્યાદાઓ રમણલાલમાં હતી, ત્યારે શિવકુમારનાં કેટલાંક સારાં તે રમણલાલમાં નહોતાં. ર૫વીર લે. એમના જેટલી સૂક્ષ્મતા રમણલાલમાં કયાં હતી?”
ઉપરનાં દષ્ટાંતો એટલું બતાવવા માટે આપ્યાં છે કે, આપણે ઘણી વાર એક વર્ગ માટે એક ધારણ અને બીજા વર્ગ માટે બીજે ધોરણ અપનાવીએ છીએ. આજની પેઢીને બદનામ કરવા માટે વપરાતાં મોટા ભાગનાં ધોરણ આવાં છે. - સૌ જાણે છે અને છતાં અનુકૂળતાએ ભૂલી જાય છે એ મહત્ત્વની વાત એ છે કે એક પેઢી અને એની પછીની પેઢી વચ્ચે તફાવત રહેવાનો જ. એ સ્વાભાવિક છે એટલું જ નહિ, જરૂરી પણ છે. જે એ ફેર ન થાય તે જગતની સાંસ્કૃતિક ઉત્કાનિત થાય જ નહિ અને તફાવત રહે છે તેને લીધે ઘણી વાર સંઘર્ષ પણ થાય છે. આવા પેઢીઓ વચ્ચેના સંઘર્ષને જ સ્વ. બ.ક. ઠાકોરે સેરાબ–પુસ્તમી નામ આપ્યું છે. જગતની કઈ બે પેઢી સેરાબ-રૂસ્તમીથી મુકત રહી શકી નહિ હોય.
પેઢીએ વચ્ચેના રૂચિભેદનો એક સરસ દાખલો મેં જોયે.. હું એક ફિલ્મ સોસાયટીના સભ્ય છું. એ સોસાયટી માત્ર જાની ફિલ્મ, ખાસ કરીને ત્રીસેક વર્ષ પહેલાંની ફિલ્મો, બતાવે છે. સોસાયટી દાવો તો એ કરે છે કે, એ વખતની ફિલ્મ અમુક મૂલ્યો ધરાવતી હતી એટલે અમે એ બતાવીએ છીએ. આ વાત સાવ ગલત છે. હું એ જ ફિલ્મો ત્રીસ વર્ષ પહેલાં જોતો હતો ત્યારે મારા વડીલે એમના જમાનાનાં નાટકોમાં જ મૂલ્યોની વાત
હતી એમ કહેતા હતા અને ‘જેવી કરે જે કરણી તેવી તરત ફળે છે, બદલ ભલાબૂરાને અહીંને અહીં મળે છે એવી ગઝલને મુલ્ય
સ્થાપક ગણાવતા હતા, પણ મારો મુદ્દો તો હવે આવે છે. આ ફિલ્મ સોસાયટીની ફિલ્મ જોવા હું જાઉં છું ત્યારે ત્યાં જોવા
આવનારાં ઘણાં ખરાં સ્ત્રીપુરુષો પ્રૌઢ વયનાં જણાય છે. બધાજ વિશ્વયુદ્ધ પહેલાંની પેદાશ છે. ઘણાંખરાંએ મારી જેમ એ જની ફિલ્મો પહેલી વાર આવેલી ત્યારે જોઈ હશે. આ ફિલ્મ જોવા કોઈ જુવાન છોકરા - છોકરીઓ નથી આવતાં. આનું કારણ રુચિભેદ સિવાય બીજું કોઈ નથી એમ મને લાગે છે. પેઢીભેદ સાથે ' રૂચિભેદ અનિવાર્ય છે. એમાં મૂલ્યોબૂલ્યોની વાત ખોટી રીતે ખેંચી આણેલી છે.
પણ તો પછી આટલાં બધાં પ્રૌઢ ને વૃદ્ધ સ્ત્રીપુરુષ નવી પેઢીને વડવા કેમ નીકળી પડયાં છે? એનું ખરું કારણ એ છે કે, આજની પેઢીમાં થયેલા ફેરફારોને વેગ એમનાથી સમજાતું નથી અને જીરવાતું નથી. અન્ય બે પેઢી કરતાં અત્યારની બે પેઢી વચ્ચેની ખાઈ વધુ મોટી છે. અને એનાં સમજી શકાય તેવાં કારણો છે.
જગતમાં જ્યારે અસાધારણ બનાવ બને છે ત્યારે બે પેઢી વચ્ચેની ખાઈ વધુ પહોળી થાય છે. આ લેખ પૂરતું હું બે પેઢી એટલે બીજા વિશ્વયુદ્ધ પૂર્વેની અને તે પછીની એમ બે પેઢી ગણુ છું. વિશ્વયુદ્ધ પોતે જગતને એટલો મેંટો બનાવ હતો અને તેનાં પરિણામે એટલાં બધાં દૂરગામી હતાં કે જગતભરનાં અનેક ક્ષેત્રોની રૂખ એનાથી બદલાઈ ગઈ. વિશ્વયુદ્ધને પરિણામે એક બીજો જબરજસ્ત ફેરફાર થયો તે વિજ્ઞાનની ઝડપી પ્રગતિ. આ પ્રગતિનાં પરિણામ ફકત અણુશકિતના ઉપયોગ અને ચંદ્રપ્રવાસમાં જ નહિ પણ આપણા ખોરાક, વસ્ત્રો, આરોગ્ય, મનોરંજન અને બીજી અસંખ્ય બાબતમાં દેખાય છે. એને લીધે રહેણીકરણી, ખાણીપીણી, ફેશનો બધું બદલાયું છે. સ્ત્રીઓનાં વસ્ત્રોમાં તે ફેશને બદલાય એ કહેવતરૂપ વાત થઈ પણ છેલી પચીસીમાં પુરુષોનાં વસ્ત્રોમાં જેટલી ફેશને બદલાઈ તેટલી આગળની કોઈ એક પચીસીમાં નહિ બદલાઈ હોય અને આપણા પ્રદેશમાં સ્ત્રીઓનાં વસ્ત્રોની બાબતમાં પણ જે પાયાને ફેરફાર, જેને હું સ્ટ્રકચરલ ફેરફાર કર્યું તે ફેરફાર થયો છે, તે અગાઉ આપણે ક્યારેય જોયો નથી. સાડીનાં રંગ, ડિઝાઈન, પાત, પહેરવાની છટા પેઢીએ - પેઢીએ બદલાયાં હશે પણ સમૂળ પિશાક જ બદલાઈ જાય અને બદલાતો રહે એ આ પેઢીમાં જ બન્યું છે. આરોગ્યની વાત કરું તે મુંબઈમાં તે મને એવું દેખાય છે કે છોકરીઓની સરેરાશ ઊંચાઈ વધી છે. આ વાત બીજે પણ કદાચ સાચી હશે. આ બધા ફેરફારો પાછળ યુદ્ધોત્તર પરિસ્થિતિ અને વૈજ્ઞાનિક પ્રગતિના પરિણામે પડેલાં છે એમ પૃથક્કરણ કરનારને જણાઈ આવશે. 1 ભારતમાં તે વિશ્વના આ બે મોટા ફેરફારો ઉપરાંત ત્રીજો પાયાને ફેરફાર થયો તે દેશની સ્વતંત્રતા. આગળની પેઢીની આંખ પરતંત્રતા, સ્વાતંત્રયજંગ અને ગાંધીવાદના ચશમામાંથી જ કોઈ પણ પ્રશ્નને જેવા ટેવાઈ છે. આજની પેઢી એ ચશ્મા શા માટે પહેરે? એને નંબર જુદો છે. એને આગલી પેઢીનાં ચશ્મા બંધબેસતાં નહિ થાય. એણે પરતંત્ર દેશોને અનુભવ કર્યો નથી, ગાંધીને જોયા નથી, ગાંધીયુગને આદર્શવાદઃ જોયો નથી. એ એના પ્રશ્નોને આજની દષ્ટિએ જ જેશે. જેમ રશિયાની આજની પેઢી બિનસામ્યવાદી રશિયાની કલ્પના જ નહિ કરી શકે અને તેના પ્રશ્નોને સામ્યવાદના માળખામાં રહીને જ ઉકેલવાનું વિચારી શકશે તેમ આપણી આજની પેઢી પણ હવે ગાંધીયુગ તરફ પાછળ નજર નહિ કરી શકે.
પ્રૌઢ અને વૃદ્ધોએ દોષદર્શન અને ઉપદેશાત્મક વૃત્તિને ટાળી પૃથક્કરણ અને સમાજને માર્ગ લેવાની જરૂર છે. તો એમને જણાઈ આવશે કે દરેક પેઢી આગલી પેઢી કરતાં થોડીક જુદી હોય જ. કેટલાક સંજોગે બે પેઢીને તફાવત વધારે ઝડપી બનાવે, આપણી બે પેઢી વચ્ચેનો તફાવત સંજોગેએ વધુ ઝડપી બનાવ્યો છે. અને એમને જે મૂંઝવણ થાય છે તે આ ઝડપને લીધે થાય છે.
યશવંત દોશી
Page #200
--------------------------------------------------------------------------
________________
૧૦૬
-
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૮-૧૯૭૧
શ્રી મુંબઈ જૈન યુવક સંઘને વાર્ષિક વૃત્તાંત–૧૯૭૦
૪
-
શ્રી મુંબઈ જૈન યુવક સંઘને ૧૯૭૦ના વર્ષને વૃત્તાંત આપની સમક્ષ રજૂ કરતાં જ સૌથી પ્રથમ યુવક સંઘના પ્રાણસમાન સ્વ. પરમાનંદભાઈનું સ્મરણ થાય છે. આજે, આ વર્ષે, આપણી વચ્ચે તેઓ નથી એથી આપણે સૌ ભારે દુ:ખ અને આઘાત અનુભવીએ છીએ. સ્વપ્ન પણ ખ્યાલ ન હતો કે તેઓ આ વખતે આપણી વચ્ચે નહિ હશે. એપ્રીલ ૧૭, ૧૯૭૧–એ આપણા યુવક સંઘના ઈતિહાસમાં એક કારમે દિન ગણાશે, જયારે પરમાનંદભાઈએ ચિરવિદાય લીધી. એમના અવસાનથી યુવક સંધને ન પૂરાય એવી ખોટ પડી છે. પરમાત્મા એમના આત્માને શાંતિ આપે અને યુવક સંઘમાં તેમણે જે વર્ષો સુધી પ્રાણ રેડો અને યુવક સંઘને ચેતનવંત રાખ્યો એવી શકિત પરમકૃપાળુ પરમાત્મા આપણને સૌને પણ આપે એવી પ્રાર્થના સાથે હવે અમે વૃત્તાંત ઉપર આવીએ છીએ.
આ અહેવાલ વહીવટની દષ્ટિએ તા. ૧-૧-૭૦થી ૩૧-૧૨-૭૦ સુધીનો અને કાર્યવાહીની દષ્ટિએ છેલ્લી વાર્ષિક સભા તા. ૧૧-૭-૭૦ ના રોજ મળી ત્યારથી આજ સુધી તા. ૧૭-૭-૭૧ સુધી છે.
સંધનું કાર્યાલય સંઘના કાર્યાલય સાથે શ્રી પરમાનંદ કાપડિયા સભાગૃહની જે રચના કરવામાં આવી છે તે સભાગૃહનો લાભ અનેક ભિન્ન ભિન્ન સાંસ્કૃતિક અને શૈક્ષણિક પ્રવૃત્તિ અંગે લેવાતો હોય છે અને જેમ જેમ લોકોની આ વિશેની જાણકારી વધશે તેમ તેમ વધારે લાભ લેવાશે એવી આશા બંધાય છે. આપણા સંધની પણ નાનીમોટી સભાઓ આ સભાગૃહમાં જ યોજાય છે એ પણ સંઘને માટે લાભપ્રદ બીના ગણાય.
પ્રબુદ્ધ જીવન ગત વર્ષ દરમિયાન પ્રબુદ્ધ જીવનને રૂા. ૧૧૩૨૫-૩૫ની આવક થઈ છે, જયારે રૂા. ૧૩૨૩૬-૪૯ ને ખર્ચ થયો છે, પરિણામે રૂા. ૧૯૧૧-૧૪ ની ખોટ આવી છે. સૌરાષ્ટ્ર ટ્રસ્ટ તરફથી આ આપણા પ્રકાશનને દર વર્ષે રૂ. ૨૫૦૦ ભેટ મળે છે તે માટે આપણે ખરેખર તેમના આભારી છીએ.
શ્રી. મ. એ. શાહ સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલય
ગત વર્ષ દરમિયાન રૂા. ૨૧૯૧-૭૮ નાં નવા પુસ્તકો ઉમેરવામાં આવ્યા છે. વાચનાલય અને પુસ્તકાલયના સંચાલન પાછળ ગત વર્ષ દરમિયાન રૂા. ૧૨૦૨૯૬ ને ખર્ચ થયું છે, જયારે આવક રૂા. ૧૦૨૫૯-૦૦ની થઈ છે. જેમાં મ્યુનિસિપાલિટીની રૂ. ૨૦૦૦ની ગ્રાન્ટને સમાવેશ થાય છે.) એટલે રૂા. ૧૭૬૧-૯૬ની ખોટ આવી છે. આગલા વર્ષની ભેટ રૂા. ૧૫૮૧૨-૭૬ની ઊભી છે તેમાં તે રકમ ઉમેરતાં વર્ષની આખરે ખેટની રકમ રૂ. ૧૭૫૭૪-૭૨ની ઉભી રહે છે.
પર્યુષણ વ્યાખ્યાનમાળા આ વર્ષની પર્યુષણ વ્યાખ્યાનમાળા તા. ૨૯ ઑગસ્ટથી તા. ૬ સપ્ટેમ્બર સુધી એમનવ દિવસની પ્રાધ્યાપક શ્રી ગૌરીપ્રસાદ ચુનીલાલ ઝાલાના પ્રમુખપણા નીચે યોજવામાં આવી હતી. આ વખતના નવ દિવસના અઢારે વ્યાખ્યાને ભારતીય વિદ્યાભવનમાં યોજવામાં આવ્યા હતા, જેમાં નીચે મુજબ વકતાઓએ ભાગ લીધો હતો:
શ્રી કિશનસિંહ ચાવડા ' મુનિશ્રી પૂણ્યવિજયજી શ્રી સુરેશ દલાલ
શ્રી લીનાબહેન મંગળદાસ શ્રી દેવેન્દ્ર એન. દીક્ષિત શ્રી શ્રીદેવી મહેતા શ્રી મંજુલાબહેન ત્રિવેદી શ્રી રોહિત મહેતા પ્રા. સુસ્મિતાબહેન મેઢ. પ્રિન્સિપાલ રામજોષી શ્રી પાર્થસારથી
શ્રી મૃણાલિની દેસાઈ
રેવન્ડ ફાધર લેસર શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ શ્રી પ્રતિભાબહેન સાહુ મેડક ડૉ. જગદીશચન્દ્ર જૈન આચાર્ય દામુભાઈ શુકલ શ્રી હરિશ ભટ્ટ (સુગમ સંગીત)
શ્રી ઉમાશંકર જોશીનું શનિવાર તા. ૫-૯-૭૦ ના રોજ વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું, પરંતુ અનિવાર્ય કારણને લીધે તેઓ આવી શકયા નહોતા એટલે તા. ૬ઠીનું શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહનું વ્યાખ્યાન તેમની જગ્યાએ તા. ૫-૯ ૭૦ના રોજ રાખવામાં આવ્યું હતું અને તા. ૬ ના રોજ શ્રી હરિશ ભટ્ટનો સુગમ સંગીતને કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો–આટલા ફેરફાર સિવાય પ્રસ્તુત કાર્યકમ સળંગ જળવાઈ રહ્યો હતે.
આ વખતે બહારગામથી આઠ વ્યાખ્યાતાઓને બેલાવવામાં આવ્યા હતા. દર વર્ષની માફક હાજરી પણ સારી રહી હતી. આ રીતે આ વ્યાખ્યાનમાળા વધારે ને વધારે લોકપ્રિય બની રહી છે.
વસંત વ્યાખ્યાનમાળા છેલ્લા ત્રણ વર્ષથી સંઘ તરફથી શરૂ કરવામાં આવેલ વસંત વ્યાખ્યાનમાળા આ વર્ષે પણ એપ્રિલ માસની ૧૨ થી ૧૫ તારીખ સુધી - એમ ચાર દિવસ માટે “ચૂંટણીએ ગઈ : હવે શું ?” એ વિષય ઉપર ક્લેરા ફાઉન્ટન ઉપર આવેલા તાતા ઓડિટોરિયમમાં, સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના પ્રમુખપણા નીચે યોજવામાં આવી હતી. આ વ્યાખ્યાનમાળાના વકતાઓમાં શ્રી મીનુ મસાણી, શ્રી પ્રાણ ચેપરા, શ્રી એસ. એમ. જોશી તથા ડૉ. પી. બી. ગજેન્દ્રગડકરને બોલાવવામાં આવ્યા હતા. આ ચારેય દિવસ હોલ શ્રોતાએથી ભરેલો રહ્યો હતો. એટલે સંઘની આ બીજી વ્યાખ્યાનમાળાની પ્રવૃત્તિને પણ આ રીતે સફળતા સાંપડી રહી છે એમ કહી શકાય.
આપણુ ગિારવા આપણા સંઘની કાર્યવાહક સમિતિના સભ્ય ડો. રમણલાલ ચી. શાહની મુંબઈ યુનિવર્સિટીએ ગુજરાતી વિભાગના રીડર તરીકે નિમણુંક કરી તે માટે અને યુવક સંઘના પાયાના સાથી શ્રી રતિભાઈ કોઠારી મહાવીર જૈન વિદ્યાલયના મંત્રીપદે નિયુકત થયા એ માટે અમે આનંદ અનુભવીએ છીએ. વળી આપણા સંઘના એક અગ્રગણ્ય સભ્ય શ્રી શાદીલાલજી જૈનને મહારાષ્ટ્ર સરકારે શેરીફ તરીકે આ વર્ષે નિયુકત કર્યા તે માટે પણ અમે અમારો આનંદ વ્યકત કરીએ છીએ.
વૈદ્યકીય રાહત સંઘના કાર્યાલયમાં વૈદ્યકીય સારવાર માટેનાં નીચે પ્રમાણેના સાધને રાખવામાં આવ્યા છે:
(૧) ગરમ પાણીની થેલી , (૬) મેઝરગ્લાસ (૨) ગ્લિસરીન સીરીંજ (૭) બરફની થેલી (૩) થરમોમીટર
(૮) પેશાબનું સાધન (૪) મીણ-કાપડ
(૯) ચેમ્બરપોટ (૫) બેડપેન
(૧૦) ફીડીંગ કપ કાર્યાલય તરફથી જરૂરિયાતવાળા ભાઈબહેનને નાતજાતને કશે પણ ભેદભાવ રાખ્યા સિવાય વૈદ્યકીય રાહત માટે ઈંજેકશને તથા પેટંટ દવાઓ આપવામાં આવે છે. જૈન કલીનીકવાળા ડૉ. સાંઘાણી ત્યાંના ખૂબ જ જરૂરિયાતવાળા દર્દીઓને પસંદ કરીને આપે એવી વ્યવસ્થા ઊભી કરી છે. આ ગેઠવણને પરિણામે આ પ્રવૃત્તિ સંતોષકારક રીતે ચાલી રહી છે. '
આ ખાતામાં ચાલુ વર્ષમાં રૂા. ૧૪૧૧-૪૭ ચુકવાયા છે અને રૂા. ૮૬૨-૦૦ આ ખાતામાં ભેટ આવી છે, તે બાદ કરતાં રૂા. ૫૪૯-૪૭ લેણા રહે–તેમાં આગલા વર્ષની ઊભી રહેલી ખેટ રૂા. ૧૬૨૪-૩૮
Page #201
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૮-૧૯૭૧
પ્રબુદ્ધ જીવન
૧૦૭
ઉમેરતાં આખરે આ ખાતે રૂા. ૨૧૭૩-૮૫ લેણા રહે. આ કારણે જનરલ ફંડમાંથી આ ખાતે રૂ. ૩૦૦૦ ને હવાલે નાંખતા હવે આ ખાતે રૂા. ૮૨૬-૧૫ જમાં રહે છે.
વર્ષ દરમિયાન જાયેલાં સંમેલને તા. ૧૬ જુલાઈના રોજ બાલ્યકાળથી બન્ને પગે અપંગ એવી બહેન અરૂણા ઝવેરી તેમની તેત્રીશ વર્ષની ઉમ્મરે, જાપાનમાં પ્રદર્શન યોજવામાં આવ્યું હતું તે જોવા જાપાન સરકારના નિમંત્રણથી જાપાન જતા હોઈ, સંધ તરફથી તેમને શુભવિદાય ઈચ્છવા માટે પૂર્ણિમાબહેન પકવાસાના પ્રમુખપણા નીચે એક સીમિત આકારનું સ્નેહસંમેલન યોજવામાં આવ્યું હતું. - તા. ૮ ઓગસ્ટના રોજ સાંજના સમયે સ્વ. કુન્દનલાલ સાયગલના કલાશિષ્ય શ્રી હરીશ ભટ્ટનો સંગીતને કાર્યક્રમ યોજવામાં આવ્યો હતે. .
તા. ૧૨ સપ્ટેમ્બરના રોજ, પર્યુષણ વ્યાખ્યાનમાળાની સફળ પૂર્ણાહુતિ નિમિત્તે તથા તેના પ્રમુખ વિદ્વવર્ય શ્રી ગૌરીપ્રસાદ ચુનીલાલ ઝાલા પ્રત્યે સંઘની કૃતજ્ઞતા વ્યકત કરવાને લગતું એક પરિમિત આકા૨નું સ્નેહસંમેલન, શ્રી. પરમાનંદ કાપડિયા સભાગૃહમાં જવામાં આવ્યું હતું. આ સ્નેહસંમેલનનો બધો ખર આપણા સાથી કાર્યકર શ્રી. ટોકરશીભાઈએ ઉપાડયા હતા, જેમને અમે આભાર માનીએ છીએ.
તા. ૩ ઓકટોબરના રોજ “પશ્ચિમ બંગાળના વિશિષ્ટ સંદર્ભમાં દેશની અદ્યતન પરિસ્થિતિ” વિષે કલકત્તાનિવાસી શ્રી ભંવરમલ સિંધીનું એક જાહેર વ્યાખ્યાન શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના પ્રમુખપણા નીચે રાખવામાં આવ્યું હતું. - તા. ૨૪ ઑકટોબરના રોજ, એ દિવસ, સંયુકત રાષ્ટ્રસંસ્થા દિન તરીકે ઊજવાઈ રહ્યો હોઈ, એના અનુસંધાનમાં શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના પ્રમુખપણા નીચે શ્રી ગગનવિહારી લલ્લુભાઈ મહેતાનું “સંયુકત રાષ્ટ્રસંસ્થા” એ વિષય ઉપર જાહેર વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું.
તા. ૯મી ડીસેમ્બરના રોજ, “રાષ્ટ્રીય તેમ જ આંતરરાષ્ટ્રીય અદ્યતન પરિસ્થિતિ” એ વિષય ઉપર શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહનું વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું.
તા. ૭ મી જાન્યુઆરી ૧૯૭૧ ના રોજ “અદ્યતન રાજકીય પરિસ્થિતિ” એ વિષય ઉપર શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના પ્રમુખપણા નીચે પાર્લામેન્ટના ભૂતપૂર્વ સભ્ય શ્રી. શાન્તિલાલ હ. શાહનું જાહેર વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું.
તા. ૧૪ મી જાન્યુઆરીના રોજ, કાવ્યવ્યાખ્યાને અને કવિસંમેલનના વિશિષ્ટ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. વ્યાખ્યાનને વિષય કવિતાને આનંદ' રાખવામાં આવ્યો હતો જેના પ્રમુખ શ્રી રામપ્રસાદ બક્ષી હતા અને કવિ-સંમેલનના પ્રમુખ શ્રી જ્યોતિન્દ્ર દવે હતા.
તા. ૮ મે ના રોજ, જાણીતા સાહિત્યકાર શ્રી શિવકુમાર જોષીને, “બંગાળની કાલ, આજ અને આવતી કાલ” એ વિષય ઉપર શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના પ્રમુખપણા નીચે એક જાહેર વાર્તાલાપ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ‘બિરાદરી સંસ્થા આપણા સંઘ સાથે જોડાઈ હતી. | ગુજરાત રેલ રાહત ફંડ
ગુજરાતમાં અતિવૃષ્ટિના કારણે થયેલા નુકસાનને ધ્યાનમાં લઈને બંઘ તરફથી ‘ગુજરાત રેલરાહત ફંડ' શરૂ કરવામાં આવ્યું હતું અને તેમાં એકઠી થયેલી રૂપિયા ૨૧૮૭ ની રકમ, ફ લપાંખડી રૂપે ભગવાન મહાવીર કલ્યાણ કેન્દ્રને સેંપવામાં આવી હતી.
સંધની કાર્યવાહી તેમ જ આર્થિક પરિસ્થિતિ
વર્ષ દરમિયાન સંઘની કાર્યવાહક સમિતિની ૧૧ સભાઓ બેલાવવામાં આવી હતી. સંઘને ગત વર્ષમાં રૂ. ૨૪૦૭૩-૭૨ ની આવક થઈ હતી અને ખર્ચ રૂા. ૧૬૬૩૬-૩૪ ન થયા હતા-સરવાળે રૂા. ૭૪૩૭-૩૮ ને વધારો રહ્યો હતે.
આપણું જનરલ ફંડ રૂા. ૨૨૩૯૪-૩૫ નું ગયા વર્ષે હતું. તેમાં સંઘની આવકજાવકની વધારાની રકમ રૂા. ૭૪૩૭-૩૮ ઉમેરતાં તે રૂા. ૨૯૮૩૧-૭૩નું થયું. તેમાંથી પ્રબુદ્ધ જીવનની ખોટ રૂા. ૧૯૧૧-૧૪, હોમિયોપથી ઉપચાર કેન્દ્રની ખોટ રૂા. ૭૨૭-૫૦ અને વૈદ્યકીય રાહત ખાતે જે-તેના ખર્ચ પેટે હવાલે નાંખ્યો-તે રૂ. ૩૦૦૦ આમ એકંદર રૂ. ૫૬૩૮-૬૪ બાદ જતાં વર્ષની આખરે આપણું જનરલ ફંડ રૂ. ૨૪૧૯૩-૦૯ નું રહે છે.
આપણું રીઝર્વ ફંડ રૂા. ૨૬૭૦૪-૮૯ નું છે.
આપણું મકાનફંડ આગલા વર્ષે જે રીવેશન ખર્ચ થયેલું તે આપણા મકાન ફંડમાંથી બાદ કરતાં એ ખાતે રૂા. ૩૧૩૪૭-૨૪ ની રકમ જમા હતી. તેમાં આ વર્ષમાં મળેલી રૂ. ૨૪૫૩-૦ ની રકમ ઉમેરતાં રૂા. ૩૩૮૦૦-૨૪ થાય, તેમાંથી આ વર્ષમાં રીવેશન ખર્ચ અંગેના રૂ. ૮૩૩૨-૬૭ બાદ કરતાં આ ખાતામાં વર્ષની આખરે રૂ. ૨૫૪૬૭-૫૭ની રકમ જમા રહે છે..
આપણું પુસ્તકપ્રકાશન ફંડ ગયા વર્ષે રૂા. ૨૧૬૩-૭૫ નું હતું, તેમાં પુસ્તકોના વેચાણના રૂા. ૧૯-૨૫ આ વર્ષે આવ્યા તે ઉમેરતાં વર્ષની આખરે પુસ્તકપ્રકાશન ફંડ રૂ. ૨૧૮૩નું રહે છે. કાર્યાલયનું મકાન સંધની માલિકીનું બને છે.
આપણું કાર્યાલય જે મકાનમાં છે, તેની કોઓપરેટીવ હાઉસિંગ સોસાયટી ઊભી કરવામાં આવી છે અને તેમાં આપણે પણ જોડાયા છીએ. તેમાં આપણે નીચેની વિગતે રકમ આપવાની છે. તેને પ્રથમ હપ્તો જે ચુકવવાનો હતો તે ચુકવાઈ ગયો છે અને બાકીના ચાર હપ્તા ક્રમે ક્રમે ચુકવવાના રહેશે. એટલે આ રીતે આ સંઘની જગ્યા હવે સંધની માલિકીની બને છે.
આ રકમની વિગત નીચે મુજબ છે: રૂ. ૨૫૬૪ હમણાં ચુકવાયા તે. રૂ. ૧૧૫૨૦ એંસી મહીનાના ભાડાના રૂા. ૧૪૪ પ્રમાણે (જૂનું ભાડું) હવે પછીના ચાર વર્ષમાં ચૂકવવાના- દર વર્ષે રૂ. ૨૮૮૦ પ્રમાણે. (નવ ટકાના વ્યાજ સાથે)
દુઃખદ અવસાન ગત વર્ષ દરમિયાન આપણી સ્વજન સમી બે વ્યકિતઓનાં નિપજેલાં અવસાનની અમે ભારે દુ:ખ સાથે નેધ લઈએ છીએ. એક તે આપણી કાર્યવાહક સમિતિના સભ્ય અને સાથી કાર્યકર શ્રી કાંતિલાલ ઉમેદચંદ બરોડિયા અને બીજા સંધની સ્થાપનાથી સંકળાયેલા પેટના મેમ્બર . શ્રી ભવાનજી અરજણ ખીમજી. આ બન્ને સદ્ગતના આત્માને પરમાત્મા શાંતિ અર્પે એવી આપણી અંતરની પ્રાર્થના છે.
હોમિયોપથી ઉપચારકેન્દ્ર આપણે આપણા કાર્યાલયમાં આપણા ઉત્સાહી સાથી કાર્યકર શ્રી દામજીભાઈની પ્રેરણા અને આર્થિક સહાયથી જે હોમિયોપથી ઉપચારકેન્દ્ર શરૂ કરેલ અને જેને પાછળથી ચાલુ રાખવા આપણા એવા જ બીજા ઉત્સાહી સાથી કાર્યકર શ્રી બાબુભાઈ જી. શાહે આર્થિક સહાય કરી એ ઉપચાર કેન્દ્ર-એને ખાસ લાભ ન લેવાતાંઅંતે તા. ૧લી જૂન, ૧૯૭૧થી આપણે બંધ કર્યું છે અને હવે આ જ જગ્યામાં બીજી કોઈ સાંસ્કારીક, શૈક્ષણિક પ્રવૃત્તિ કરવાનો વિચાર છે. આ માટે અમે મિત્રેનાં સૂચને અને સહકાર માગીએ છીએ.
સ્વ. શ્રી પરમાનંદ કાપડિયા સ્મૃતિ અંક શ્રી પરમાનંદ કાપડિયાના અવસાન બાદ તેમના વિશાળ મિત્ર
Page #202
--------------------------------------------------------------------------
________________
૧૦૮
પ્રબુદ્ધ જીવન
સમુદાય અને પ્રશંસકો તરફથી પુષ્કળ આદર અંજલિએ પ્રાપ્ત થતાં શ્રી પરમાનંદભાઈને શ્રાદ્ધાંજલિ રૂપે ‘પ્રબુદ્ધ જીવન’ ના એક ખાસ અંક (૬૪ પાનાના) “સ્વ. પરમાનંદભાઈ કાપડિયા સ્મૃતિ અંક” કાઢવામાં આવ્યા હતા. આ અંકમાં ૮૮ લેખોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. શ્રી પરમાનંદભાઈને શ્રદ્ધાંજલિ આપવા એક શેકસભા પણ તા. ૨૩ મી એપ્રિલના રોજ ગીતા હાલમાં તેત્રીશ સંસ્થાઓનાં ઉપક્રમે શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના પ્રમુખપદે યોજવામાં આવી હતી.
શ્રી પરમાનંદ કાપડિયા સ્મારકનિધિ
શ્રી મુંબઈ જૈન યુવક સંઘની કાર્યવાહક સમિતિને તેમજ શ્રી પરમાનંદભાઈનાં સગાં - સ્નેહીઓને શ્રી પરમાનંદભાઈના નામ સાથે એક ટ્રસ્ટ શ્રી પરમાનંદભાઈના સ્મારક રૂપે કરવું એમ લાગતાં એવું એક ટ્રસ્ટ ઊભું કરવામાં આવ્યું છે અને અત્યાર સુધીમાં આ ટસ્ટમાં રૂપિયા સવા લાખ ભેગા થઈ ગયા છે. આ ટ્રસ્ટના વિશેષ ઉપયોગ સંઘની પ્રવૃત્તિ જેવી કે, ‘પ્રબુદ્ધ - જીવન’, ‘પર્યુષણ વ્યાખ્યાનમાળા - ચલાવવામાં અને તેના વિકાસ કરવામાં રહેશે. અત્યારે આ ટ્રસ્ટનાં ત્રણ ટ્રસ્ટીઓ - શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ, શ્રી રસિકલાલ મોહનલાલ ઝવેરી અને શ્રી મનુભાઈ ગુલાબચંદ કાપડિયા - નિયુકત થયા છે. બીજા ચાર ટ્રસ્ટી હવે પછી નિયુકત
કરવામાં આવશે.
અંતમાં, આપણાં સંઘે ૪૨ વર્ષ પૂરાં કર્યા છે. વાચનાલય અને પુસ્તકાલયે ૩૧ વર્ષ પૂરાં કર્યા છે. પ્રબુદ્ધ જીવને ૩૨ વર્ષ પૂરાં કર્યા છે.
શ્રી પરમાનંદભાઈ હંમેશાં કહેતાં, થોડુંક પણ સારુ અને સક્રિય કાર્ય કરીએ. આપણે મોટા ખ્યાલા ન સેવીએ. આપણે કોઈ મોટા મનોરથી ન કરીએ - આપણે હંમેશ નાના અને નમ્ર રહીએ અને એ રીતે જે ચાલે છે, જે ચાલતું આવ્યું છે, એને ચાલુ રાખીએ, એ રીતે અમને શ્રદ્ધા છે કે, આપણું વર્ષોથી ચાલતું કાર્ય અખંડ અનિશ ચાલ્યા જ કરશે.
શ્રી પરમાનંદભાઈ પછી ‘પ્રબુદ્ધ જીવન’નું શું એ ચિન્તા હતી તે - આપણા પ્રમુખશ્રીએ એની જવાબદારી ઉપાડી લઈ આપણને ચિન્તામુકત કર્યા છે. અલબત્ત, એમની જવાબદારીમાં આપણા સૌની જવાબદારી આવી જ જાય છે અને અમને વિશ્વાસ છે કે, પરમાનંદભાઈએ ‘પ્રબુદ્ધ જીવન’નું જે ઉચ્ચ ધેારણ રાખેલું એ જ ઉંચ્ચ ધારણે શ્રી ચીમનભાઈના તંત્રીપદે ‘પ્રબુદ્ધ જીવન’ ચાલુ રહેશે. પરમાનંદભાઈએ એક વાર કહેલું કે, મારા ગયા પછી શ્રી ચીમનભાઈ ‘પ્રબુદ્ધ જીવન’ સંભાળવાનાં જ છે અને ખરેખર આજે પરમાનંદભાઈનાં આ શબ્દો સાચા પડે છે.
ગત વર્ષ દરમિયાન, કારોબારીના સભ્યોએ, તથા અન્ય સંસ્થાઓએ અને અન્ય મિત્રએ જે સહકાર આપ્યો છે એ માટે અમે એમનાં ઋણી છીએ. પર્યુષણ વ્યાખ્યાનમાળામાં કેટલાક વર્ષોથી પ્રમુખસ્થાન લઈ માર્ગદર્શન આપતાં વિદ્રર્ય શ્રી ઝાલાસાહેબના પણ અમે આ સ્થળેથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ – સ્ટેટ્સ પીપલ પ્રાઈવેટ લિ., મુંબઈ મ્યુ. કોર્પોરેશન તથા ભારતીય વિદ્યાભવનના પણ આભાર માનીએ છીએ - અને છેલ્લે આપણા સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ કે જેઓનું સ્થાન જૈન સમાજમાં અજોડ છે અને જેમની નેતાગીરી Dynamic છે એમના માર્ગદર્શન માટે-એમના કિંમતી સમયના ભાગ માટે અમે એમના અંત:કરણથી આભાર માનીએ છીએ,
તા. ૧૭–૭-૭૧
ચીમનલાલ જે. શાહ સુબોધભાઈ એમ. શાહ મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ
10
તા. ૧-૪-૧૯૦૧
* સંઘની વાર્ષિક સામાન્ય સભા
શ્રી મુંબઈ જૈન યુવક સંઘની વાર્ષિક સામાન્ય સભા તા. ૧૭-૭-૭૧ શનિવારના રોજ સાંજના પાંચ વાગ્યે સંઘના કાર્યાલયમાં – શ્રી પરમાનંદ કાપડિયા સભાગૃહમાં શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના પ્રમુખપણા નીચે મળી હતી. સભાની કાર્યવાહી શરૂ કરતાં પહેલાં સ્વ. પરમાનંદભાઈને હાજર સભ્યો તરફથી ભાવભરી શ્રાદ્ધાંજલિ આપવામાં આવી હતી અને તેમના આત્માને શાંતિ ઈચ્છવા બધા સભ્યોએ બે મિનિટ મૌન પાળી મૂક પ્રાર્થના કરી હતી.
ત્યારબાદ, ગત વાર્ષિક સભાનો તા. ૧૧-૭-૭૦ ના વૃત્તાંત વાંચવામાં આવ્યો હતો અને તે સર્વાનુમતે મંજુર રહ્યા બાદ નીચે પ્રમાણે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
શરૂઆતમાં સંઘના વાર્ષિક વૃત્તાંત તથા સંઘ તેમજ શ્રી મ, મા, શાહ સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલયના ૧૯૭૦ ના વર્ષના ઓડિટ થયેલા હિસાબા રજૂ કરવામાં આવ્યાં હતાં. આ વાર્ષિક વૃત્તાંત તથા હિસાબો સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યાં હતાં. અને ૧૯૭૧ ના વર્ષનાં અંદાજપત્રો પણ સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યાં હતાં.
ત્યાર બાદ સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે ‘પ્રબુદ્ધ જીવન’ નું પોતે તંત્રીપદ સ્વીકાર્યું અને અત્યારે તેનું સંચાલન સંભાળી રહ્યા છે તે અંગે જણાવતાં કહ્યું કે આવું વૈચારિક પત્ર ચલાવવું એમાં વ્યકિતની શકિત ઉપરાંત સમયનો તે મોટો ભાગ માગે છે, જ્યારે મારા વ્યવસાયી અને સામાજિક કાર્યોમાંથી વધારે સમય કેમ કાઢવા તે મારે માટે મોટો પ્રશ્ન હતો અને છે. આમ છતાં પણ વૈચારિક મિત્રાનો - લેખકોનો - મને જે રીતે સહકાર મળ્યો છે અને સહકાર આપવાના વચના મળ્યાં છે તેને લીધે હું ત્રણ અંક પ્રગટ કરી શકયો છું. ‘પ્રબુદ્ધ જીવન’નું ધારણ સાચવી રાખવાના તે! તેમાં ખ્યાલ રાખ્યો જ છે અને રાખતો રહીશ. એટલે મારી શકય તેટલી શકિત હું આમાં ખચીશ અને આ પત્ર એ રીતે આપણે ચાલુ રાખીશું જ. પર ંતુ આમાં સૌના સહકારની હું અપેક્ષા સેવું છું.
ત્યારબાદ વ્યાંખ્યાનમાળા વિષે ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે મને ખાસ ચિન્તા તો પ્રબુદ્ધ જીવન અંગે હતી. વ્યાખ્યાનમાળાના આયોજન વિષે હું એટલા ચિંન્તિત નહોતા, કેમકે આપણી વસન્ત વ્યાખ્યાનમાળાના આયોજનના તે અનુભવ હતો જ - તેણે સારી એવી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે અને આ વખતની વ્યાખ્યાનમાળાનું પણ પૂરેપૂરૂ આયોજન થઈ ગયું છે. એટલે આપણા સંઘની મહત્વની આ બે પ્રવૃત્તિઓ તેનું ધારણ સાચવીને આપણે ચાલુ રાખી શકીશું એવા વિશ્વાસ બેસે છે.
શ્રી પરમાનંદભાઈ કાપડિયા સ્મારક ફંડનો ઉલ્લેખ કરતાં શ્રીયુત ચીમનભાઈએ જણાવ્યું કે, આપણી અઢીલાખની ટહેલમાંથી આપણે હજુ ૧,૨૭,૦૦૦ સુધી જ પહોંચ્યા છીએ. આ અંગે દરેક સભ્ય તથા પરમાનંદભાઈ પ્રત્યે જેમને સદ્ભાવ છે એવા બધા ભાઈઓ અને બહેનોને પોતપોતાનો ફાળો સત્વર માકલી આપવા તેમણે વિનંતિ કરી હતી.
ત્યાર બાદ સંઘ તેમ જ વાચનાલય અને પુસ્તકાલયના એડિટરો તરીકે મે. શાહ મહેતા એન્ડ કાં, ને ચાલુ મહેનતાણાથી ૧૯૭૧ ના વર્ષ માટે ચાલુ રાખવા એમ ઠરાવવામાં આવ્યું અને ગત વર્ષ ૧૯૭૦ ના ચાપડા એડિટ કરી આપવા માટે તેમનો આભાર માનવામાં આવ્યા.
ત્યારબાદ ચાલુ વર્ષ માટે સંઘની અધિકારીઓ અને પંદર સભ્યોની આવ્યું હતું. શરૂમાં પાંચ અધિકારીએ
કાર્યવાહક સમિતિના પાંચ ચૂંટણીનું કાર્ય હાથ ધરવામાં સર્વાનુમતે ચૂંટાયા બાદ
Page #203
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૮-૧૯૭૧
" મમુ
જીવન
૧૦૯
-
A
A
દિ8 @ છે
(૫)
સ્ટીઓમાં એક કે
તેમની જગ્યા નથી
ઉપસ્થિત સભ્યને મતપત્રકો વહેંચવામાં આવ્યાં હતાં અને કારોબારીના પંદર સભ્યોની ચૂંટણી કરવામાં આવી હતી.
ચૂંટણીની વ્યવસ્થા તથા મતગણત્રીનું કામ સંધના એડિટર શ્રી શાહ તથા શ્રી મહેતાને સોંપવામાં આવ્યું હતું.
ઉપસ્થિત સભ્યોને બેલવા કે સૂચન કરવા પ્રમુખશ્રીએ ત્યારબાદ વિનંતિ કરતાં, શ્રી ચીમનલાલ જે. શાહે સૌ સભ્યોને અને વિશેષ કરી કારોબારીના સભ્યોએ ગત વર્ષમાં જે સહકાર આપ્યો એ માટે સભ્યોને આભાર માન્યો અને કહ્યું - “આજે ય ૧૭ મી તારીખ છે. - સંઘના પ્રાણસમાં પરમાનંદભાઈએ આ પાર્થિવ દુનિયામાંથી વિદાય લીધી એ પણ ૧૭ મી તારીખ હતી. આજે એમની ચિરવિદાયને ત્રણ મહિના થયા પરંતુ એમની સ્મૃતિ એટલી ને એટલી જ તાજી છે અને ભવિષ્યમાં પણ એટલી જ તાજી રહેશે. તેમનાં ચરણોમાં બેસી ને મને ઘણું જાણવાનું મળ્યું છે. તેઓ હંમેશા કહેતાં, થોડું કાર્ય કરવું પણ સુંદર કરવું અને સંઘને શહેરનું એક સાંસ્કૃતિક કેન્દ્ર cultural centre બનાવવું. આપણે સ્વ. શ્રી મણિ ભાઈને પણ આજે યાદ કરીએ છીએ. તેમણે યુવક સંઘના કાર્યની જ્યોત જલાવી : સ્વ. પરમાનંદભાઈએ ચેતનવંતી બનાવી. હવે આપણે યથાશકિત આ જયોત જવલંત રાખવાની છે. આપણે કોઈએ પણ નિવૃત્ત થવાની વાત ન કરવી જોઈએ. આપણે તો આપણા પ્રમુખની પડખે ઊભા રહી એમનો પણ ઉત્સાહ વધે એ રીતે કામ કરવાનું છે.” . શ્રી, વસંતરાવ નરસીંગપુરાએ યુવક સંઘની પ્રવૃત્તિઓને બિરદાવી હતી. તદુપરાંત વિદ્યાર્થિનીઓ માટે હોસ્ટેલનું તથા સમૂહલગ્નની યોજનાનું સૂચન કર્યું હતું.
શ્રી સુબોધભાઈ એમ. શાહે આજની સભાની કાર્યવાહીનું સફળ રીતે સંચાલન કરવા માટે પ્રમુખશ્રીને આભાર માન્યો હતો, તેમજ નવન થતા કોષાધ્યક્ષા શ્રી મફતભાઈને અને મતગણતરીનાં કામની જવાબદારી અદા કરવા માટે ઓડિટરો શ્રી શાહ અને મહેતાને આભાર માન્યો હતો. ઠંડા પીણાંને ન્યાય આપી સભા વિસર્જિત થઈ હતી.
ચૂંટણીનું પરિણામ ૧૯૭૧ના વર્ષ માટે સંઘના અધિકારીઓ તથા કાર્યવાહક સમિતિના સભ્યોની ચૂંટણીનું પરિણામ નીચે મુજબ આવ્યું હતું: ૧. શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ
પ્રમુખ ૨. શ્રી રતિલાલ ચીમનલાલ કોઠારી
ઉપ-પ્રમુખ ૩ શ્રી દામજીભાઈ વેલજી શાહ
કોષાધ્યક્ષ ૪. શ્રી ચીમનલાલ જેઠાલાલ શાહ
મંત્રી ૫ શ્રી સુબોધભાઈ એમ. શાહ ૬ શ્રી કરશી કે. શાહ ૭ શ્રી પ્રવિણભાઈ મંગળદાસ શાહ ૮ શ્રી બાબુભાઈ ગુલાબચંદ શાહ ૯ શ્રી જયંતિલાલ ફોહચંદ શાહ ૧૦ શ્રી મફતલાલ ભીખાચંદ શાહ ૧૧ શ્રી નીરુબહેન સુબોધભાઈ શાહ ૧૨ શ્રી. અમર જરીવાળા ૧૩ શ્રી દામિનીબહેન જરીવાળા ૧૪ શ્રી ધીરજલાલ ફ લચંદ શાહ ૧૫ શ્રી ભગવાનદાસ પોપટલાલ શાહ ૧૬ શ્રી કે. પી. શાહ ૧૭ છે. રમણલાલ સી. શાહ ૧૮ શ્રી હરીલાલ ગુલાબચંદ શાહ ૧૯ શ્રી. એ. જે. શાહ ૨૦ શ્રી મનુભાઈ ગુલાબચંદ કાપડિયા
કાર્યવાહક સમિતિમાં સભ્યોની પૂરવણી તા. ૨૬-૭-૭૧ ના રોજ સંધની નવી ચૂંટાયેલી કાર્યવાહક
સમિતિએ, કાર્યવાહક સમિતિમાં નીચે મુજબના પાંચ સભ્યોની પૂરવણી કરી હતી.
(૧) શ્રી રસિકલાલ મોહનલાલ ઝવેરી (૨) , રમણિકલાલ મણીલાલ શાહ . (૩) ,, અજિતભાઈ દેસાઈ
, ગીરજાશંકર ઉમિયાશંકર મહેતા
[, દીપચંદ લક્ષ્મીચંદ સંઘવી શ્રી. મ. એ. શાહ સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલય સમિતિ
આ સમિતિમાં પ્રસ્તુત વાચનાલય અને પુસ્તકાલયના નીચે જણાવેલા પાંચ ટ્રસ્ટીઓ અધિકારની રૂએ સભ્યો ગણાય છે.
(૧) શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ (૨) શ્રી રતિલાલ ચીમનલાલ કોઠારી (૩) શ્રી રમણિકલાલ મણિલાલ શાહ (૪) શ્રી ચીમનલાલ જેઠાલાલ શાહ (૫) શ્રી સુબોધભાઈ એમ. શાહ :
આ પાંચ ટ્રસ્ટીઓમાં એક ટ્રસ્ટી શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાનું અવસાન થવાના કારણે તેમની જગ્યાએ શ્રી સુબોધભાઈ એમ. શાહની તા.
ના રોજ મળેલી સંઘની કાર્યવાહક સમિતિએ ચૂંટણી કરી હતી.
આ ઉપરાંત સંઘની કાર્યવાહક સમિતિમાંથી નીચેના ચાર સભ્યોની નિમણુંક કરવામાં આવી હતી.
(૧) શ્રી પ્રવિણભાઈ મંગળદાસ શાહ - મંત્રી (૨) શ્રી દામિનીબહેન જરીવાળા (૩) શ્રી કરસી કે, શાહ (૪) શ્રી અજિતભાઈ દેસાઈ
આ રીતે વાચનાલય અને પુસ્તકાલય સમિતિ નવ સભ્યોની બને છે અને શ્રી પ્રવિણભાઈ મંગળદાસ શાહની આ સમિતિના મંત્રી તરીકે નિમણ ક કરવામાં આવી હતી. આ
ચીમનલાલ જે. શાહ
સુબોધભાઈ એમ. શાહ
મંત્રીએ, શ્રી મુંબઈ જૈન યુવક સંઘ “આ ઘરતી આ લોક»_એક અવલોકન [આ પુસ્તકના લેખક છે શ્રી. ગોપાળદાસ પ્ર. મેદી. આ ૧૦૮ પાનાના પુસ્તકની કિંમત રૂપિયા ૨-૫૦ છે. તેના પ્રકાશક છે, વેરા એન્ડ કું. પ્રા. લિ. ૩, રાઉન્ડ બિલ્ડિંગ, મુંબઈ.૨] ' જીવનનાં રોજિંદા અનુભવોમાં વિવેક, સભ્યતા અને માનવતાની જરૂરિયાત બતાવતા પ્રસંગે, સરળ શૈલીમાં લેખકે રજૂ કર્યા છે. સહદથી વ્યકિત, પિતાની સામાજિક જવાબદારી સમજે અને જાગ્રતી રાખે તે સમાજમાં વિનાકારણ થતાં કલેશ અને પરિતાપ કેટલાં ઓછાં થાય તે આવા પ્રસંગો ઉપરથી સમજાય છે. આ પુસ્તક બધાને વાંચવું ગમે તેવું છે.
-શાન્તિલાલ ટી. શેઠ સાભાર સ્વીકાર 4 Jain Philosophy: Mohanlal Mehta
P. V. Research Institute, Jainashram,
Hindu University, VARANASI-5 Rs. 10.00 - ૨ સુકાની: નવસંસ્કરણ (૧) ચૂંટણીને ચકરાવે (૨) પાકિસ્તાન કયે માર્ગે ? (૩) કાશિમરમાં આપણે કયાં છીએ? (૪) કેન્દ્ર અને રાજયના સંબંધો (૫) કોંગ્રેસ (૬) કોંગ્રેસ-૨ (૭) બંગલાદેશ. સંપાદક:
પાન. કિંમત: દરેક પુસ્તીકાના રૂ. ૧-૫૦, વાર્ષિક લવાજમ રૂ. ૧૫-૦૦. પ્રકાશન સ્થળ : ૯૪ ભગતસિંહ રોડ, મુંબઈ, ૧
૩ કોયસ મેળે સ્વાગત ઈન્ડોનેશિયા પ્રકાશક: છોટુભાઈ ભટ્ટ, કોયસ કલાતીર્થ, શ્રેયસ ટેકરો. અમદાવાદ -૭
તંત્રી
સભ્ય
Page #204
--------------------------------------------------------------------------
________________
૧૧૭
પ્રબુદ્ધ જીવન
૫ ચ્
ણુ
જ્યા જ્યા ને માળા
*
શ્રી મુખઇ જૈન યુવક સંઘ તરફથી ૧૯૭૧ના ઓગસ્ટની ૧૮ મી તારીખ બુધવારથી ઓગસ્ટની ૨૫ તારીખ મુધવાર સુધી-એમ આઠ દિવસની પર્યુષણ વ્યાખ્યાનમાળા ચાજવામાં આવી છે. આ આઠેય દિવસની વ્યાખ્યાનસભાઓનું પ્રમુખસ્થાન પ્રાધ્યાપક શ્રી ગૌરીપ્રસાદ ચુનીલાલ ઝલા શૈભાવશે. આ વ્યાખ્યાનસભાએ ‘ભારતીય વિદ્યાભવન’માં ભરવામાં આવશે અને દરેક સભા સવારના ૮-૩૦ વાગ્યે શરૂ થશે. આ વ્યાખ્યાનમાળાના વિગતવાર કાર્યક્રમ નીચે મુજમ છેઃ~~
તારીખ
ઓગસ્ટ ૧૮ બુધવાર
""
,,
""
'}
""
"9
}}
""
""
,,
'
29
""
*
,,
૧૯
97
૨૦
ૐ હ્ર≈ "
૨૩
æ ×.
}
37
ગુરુવાર
,,
શુક્રવાર
""
શનિવાર
,,
રવિવાર
"2
સામવાર
""
4
મંગળવાર
,,,
- બુધવાર
,,
તા. ૧૮-૮-૭૧ થી ૨૫-૮-૦૧
કાર્યાલય : ૩૮૫, સરદાર વી. પી. રાડ ટે. નં. ૩૫૦૨૯૬, સુ'બઈ-૪
વ્યાખ્યાતા
ૐા. નથમલજી ટાટીઆ
શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે
શ્રી મૃણાલિની દેસાઇ
પ્રા. નલિન ભટ્ટ
શ્રી સનત મહેતા શ્રી ભાગીલાલ ગાંધી
મુનિશ્રી રૂપચ’જી
શ્રી. પુરુષાત્તમ ગણેશ માવળંકર પ્રિન્સીપાલ રામોશી
શ્રી વિજયસિંહ નહાર
ડા. કલ્યાણમલજી લેઢા પ્રા. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
શ્રી ગુલાખદાસ બ્રેાકર
ડો. ઉષાબહેન મહેતા
ફાધર વાલેસ
શ્રી એમ. હિદાયતુલ્લા
* વ્યાખ્યાનમાળાના નવા વકતાઓને ટૂંક પરિચય
શ્રી. હિદાયતુલ્લા: સુપ્રિમ કોર્ટના ભૂતપૂર્વ વડા ન્યાયમૂર્તિ. શ્રી. નથમલજી ટાટીઆ : એમ. એ. ડી.લીટ, વૈશાલી’માં આવેલ. “રિચર્સ ઈન્સ્ટીટ્યુટ ઓફ પ્રાકૃત, જૈનાલાજી અને અહિંસા ઈન્સ્ટીટ્યુટ” ના તેઓ ડિરેકટર છે. તેમણે જૈન દર્શનના અભ્યાસપૂર્ણ ગ્રન્થો લખ્યાં છે.
શ્રી. કલ્યાણમલજી લોઢા: તેઓ કલકત્તા યુનિવર્સિટીના હિંદી વિભાગના અધ્યક્ષ છે. અને જૈન તત્ત્વજ્ઞાનના ઊંડા અભ્યાસી છે.
12
શ્રી વિજયસિંહ નહાર : નહાર કુટુમ્બ કલકત્તાનું ખૂબ પ્રતિષ્ઠિત કુટુમ્બ છે, જૈન સમાજમાં અગ્રગણ્ય સ્થાન ધરાવે છે. શ્રી વિજયસિંહ નહાર કોંગ્રેસના (હવે શાસક કોંગ્રેસના ) આચેવાન છે. અને છેલ્લા બંગાળના પ્રધાન, મંડળમાં નાયબ મુખ્ય મંત્રી હતા, મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ
તા. ૧-૮-૧૯૭૧
વ્યાખ્યાન વિષય
धर्म एवं बदलते हुआ मूल्य
ડૉ. સ્વાઇત્ઝર અને ગાંધીજી
ભગિની નિવેદિતા જૈન તત્ત્વજ્ઞાનના વિશ્વના તત્ત્વજ્ઞાનમાં ફાળા
યુવાનાના અજ પા સામ્યવાદ, લેાકશાહીસમાજવાદ અને સક્રિય
संयमः खलु जीवनम् જાહેર જીવનની શુચિતા લેાકશાહીમાં આર્થિક નિયે જન અંગલા દેશની સમસ્યા
आधुनिक जगतमें जैनधर्म ‘સાહિત્ય-મનવીની આંતરિક જરૂરિયાત ’
સાહિત્ય અને સમાજ ચેતના જીવનનાં મૂલ્યે
પ્રાના
Essential unity of Religions
ચીમનલાલ જે. શાહ
સુબેાધભાઈ એમ. શાહ મત્રી, મુખઈ જૈન યુવક સઘ
* શ્રી ભાગીલાલ ગાંધીના વાર્તાલાપ
શ્રી ભાગીલાલ ગાંધી સમર્થ વિચારક છે, વર્તમાન સામાજિક અને રાજકીય પરિસ્થિતિના ઊંડા અભ્યાસી છે, અને 'વિશ્વ માનવ’ માસિકના તંત્રી છે.
સંઘના સભ્યો સાથે તેમના એક વાર્તાલાપ, સંઘના કાર્યાલયમાં (૩૮૫ સરદાર વી. પી. રોડ, મુંબઈ-૪) શુક્રવાર તા. ૨૦ ઓગસ્ટના રોજ સાંજના ૬ વાગ્યે સંઘના પ્રમુખ શ્રીયુત ચીમનલાલ ચકુભાઈ શાહના અધ્યક્ષપણા નીચે રાખવામાં આવ્યો છે. સર્વે સભ્યોને સમયસર પધારવા વિનંતિ છે.
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ
માલિક શ્રી મુંબઈ જૈન યુવક સંધઃ મુદ્રક અને પ્રકાશક શ્રી ચીમનલાલ જે. શાહ. પ્રકાશનસ્થળઃ ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુખ–૪. ટે. નં. ૩૫૦૨૯૬ મુદ્રણસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કાટ, મુખ–૧
Page #205
--------------------------------------------------------------------------
________________
- Regd. No. MH. 117
પ્રબુદ્ધ જીવન
પ્રબુદ્ધ જૈન'નું નવસ’કરણ વર્ષ ૩૩: 'ક ረ
મુંબઇ આગષ્ટ ૧૬, ૧૯૭૧ સામવા૨ વાર્ષિક લવાજમ રૂા. ૭, પરદેશ માટે શીલિંગ ૧૫
શ્રી મુબઇ જૈન યુવક સૌંઘનુ પાક્ષિક મુખપત્ર છૂટક નકલ ૦-૪૦ પૈસા
}
તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ
બંધારણમાં ફેરફાર વિષે ગુજરાત સંસ્થાકાગ્રેસ
*
[આ વિષયમાં ગુજરાત સંસ્થા કોંગ્રેસે, શ્રી મોરારજીભાઈના લેખ ટાંકીને, પેાતાનું વલણ સ્પષ્ટ કરતું. એક નિવેદન કોંગ્રેસ ત્રિકાના તા. ૩૦-૭-૭૧ના અંકમાં કર્યું છે. તે ઉપયોગી હોઈ, શ્રી મારારજીભાઈના લેખ સાથે, નીચે પ્રકટ કરવામાં આવે છે.
શ્રી મોરારજીભાઈએ વ્યાજબી કહ્યું છે કે “મૂળભૂત હકો સહિત બંધારણના કોઈપણ ભાગમાં ફેરફાર કરવાનો અધિકાર સંસદને હોવા જોઈએ. તેમણે એ પણ વ્યાજબી કહ્યું છે કે ગાલકનાથના ચુકાદો છે ત્યાંસુધી મૂળભૂત હકોમાં પાર્લામેટ કોઈ ફેરફાર કરી શકતી નથી. ગાલકનાથના ચુકાદા રદ કરાવવા તેમણે બે માર્ગો સૂચવ્યા છે: (૧) તેની પુનર્વિચારણા કરવા અને પાર્લામેન્ટની સત્તા પાછી મળે તે રીતે બંધારણનું અર્થઘટન કરવા, સુપ્રીમ કોર્ટ સમક્ષ જવું (૨) જો સુપ્રીમ કોર્ટ તેમ કરવું મુનાસિબ ન સમજે તે બંધારણમાં સૂચવેલી રીતિ પ્રમાણે યોગ્ય બંધારણીય પગલાં લઈને સંસદે પેલાં બે સંબંધિત આર્ટિકલામાંની (૩૬૮ અને ૧૩) ખામી દૂર કરવી જોઈએ.''
પાર્લામે≥ બીજો માર્ગ લીધો છે. સુપ્રીમ કોર્ટ પોતાના ચૂકાદાની પુનવિચારણા એવી તક કે પ્રસંગ આવે - જરૂર પડે તો જ કરે છે, માત્ર નવું અર્થઘટન કરવા નહિ, વળી સુપ્રીમ કોર્ટને પુનર્વિચારણા માટે વિનંતિ કરીએ અને ન કરે, અથવા પુનવિચારણામાં ગેાલકનાથના ચુકાદાને વળગી રહે તો પરિસ્થિતિ વધારે વિકટ થાય. પાર્લામે ટે પેાતાનું કર્તવ્ય બજાવ્યું છે. હવે સુપ્રીમ કોર્ટને યોગ્ય લાગે તેમ કરશે. તંત્રી
સંસ્થા કોંગ્રેસના ૨૨ મુદ્દાના કાર્યક્રમમાંના ૧૭મો મુદ્દો આ પ્રમાણે છે: “ગેાલકનાથ કેસના ચુકાદા પહેલાં બંધારણના કોઈ પણ ભાગમાં સુધારો કરવાની સત્તા સંસદને હતી તેવી સત્તા ફરીથી પ્રાપ્ત થાય તે માટેનાં પગલાં લેવાવાં જોઈએ."
આ મુદ્દા અંગેની વિસ્તૃત સમજૂતી પ્રજાને અને કાર્યકરોને શ્રી મેારારજીભાઈના લેખમાંથી મળી રહેશે.
ઘણા કાર્યકરો તરફથી એવા પ્રશ્નો પૂછવામાં આવ્યા છે કે મૂળભૂત અધિકારો પર કાપ મૂકવાની વાતને આપણે ટૂંકા આપીએ છીએ કે શું ?
આ અંગે શ્રી મોરારજીભાઈના લેખમાંથી નીચેનાં વિધાન વાંચતા તે સંદેહ દૂર થશે.
“બંધારણના કોઈ પણ આર્ટિકલમાં સુધારો કરવાની સંસદને ફરીથી સત્તા પ્રાપ્ત થાય (જેમાં મૂળભૂત અધિકારને લગતા આર્ટિકલમાં સુધારો કરવાની સત્તા આવી જાય છે) તેના અર્થ એવા નથી થતો કે તેનાથી મૂળભૂત અધિકારોમાં આપેાઆપ સુધારો થઈ જાય છે. અને જે લોકો બંધારણના કોઈ પણ ભાગમાં સંસદ સુધારો કરી શકે તે બાબતનું સમર્થન કરે છે તે લોકો મૂળભૂત અધિકારો ઓછા કરવાની બાબતનું પણ જાણે આપેઆપ સમર્થન કરતા હોય તેવા પણ તેના અર્થ થતા નથી.
*
બે બાબત સ્પષ્ટ અને સાફ છે
૦ વ્યકિત-સ્વાતંત્ર્ય, ધાર્મિક-સ્વાતંત્ર્ય અને લઘુમતીઓના શૈક્ષણિક અને સાંસ્કૃતિક સ્વાતંત્ર્યને લગતા મૂળભૂત અધિકારો પર શાસક કોંગ્રેસ કાપ મૂકશે તે સંસ્થાકોંગ્રેસ તેના કટ્ટર વિરોધ કરશે અને આ અધિકારોની રક્ષા કરવા તેનાથી બનતું બધું કરશે. કારણ કે સંસ્થા કોંગ્રેસ બિનસાંપ્રદાયિક લાકશાહીની વિચારસરણીને વરેલી છે.
૦ બંધારણમાંથી મિલકતનો મૂળભૂત અધિકાર સમૂળગા રદ કરવાના પ્રયાસના સંસ્થા કોંગ્રેસ વિશેધ કરશે.
પરંતુ
૦ આર્થિક અસમાનતા ઘટાડવા કે જમીનસુધારણાના કાયદા કરવા માટેના કે ગરીબી કે બેકારી મીટાવવા માટેનાં પગલાં લેવામાં અથવા રાજયનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ કરવામાં જો બંધારણના આર્ટિકલ ૧૯ કે ૩૧ની ભાષા બરાબર ના હોવાને કારણે અવરોધ થતા હાય અને તેવાં સમાજવાદી પગલાં આર્ટિકલની ભાષાને કારણે ન ભરી શકાતાં હોય તે કરોડોની દરિદ્રનારાયણ જનતાના હિતમાં તે આર્ટિકલામાં ફેરફાર જરૂરી બને છે. લોકોની લોકશાહી સમાજવાદની અભિલાષા પૂરી કરવા માટે થતા આવા ફેરફારને સંસ્થા કોંગ્રેસ ટેકો આપશે.
૦ મિલકત માલિકી અને મિલકતને અંકુશ મૂઠીભર લોકોના હાથમાં કેન્દ્રિત ના થાય અને મિલકતવિહાણા અગણિત લોકો મિલકતના માલિક બને તે માટે બંધારણમાં જરૂરી ફેરફારને સંસ્થા કોંગ્રેસના ટેંકો હશે કારણ કે સંસ્થા કોંગ્રેસ લેાકશાહી સમાજવાદની વિચારધારાને વરેલી છે.
૦ બંધારણમાં જરૂરી ફેરફારો કરવાના પ્રયાસે સુપ્રીમ કોર્ટના અર્થઘટનને કારણે પાછા ના પડે તે માટે પાણી પહેલા પાળ બાંધવા સુપ્રીમ કોર્ટની સલાહ લેવાનું ઉપયોગી સૂચન આ લેખમાં શ્રી મોરારજીભાઈએ કર્યું છે અને તે સાથે જ સંસદની ૨/૩ બહુમતી જે બંધારણમાં ઈચ્છે તે સુધારો કરે તેવા બંધારણ. સુધારાની લેાકશાહી રીતને તેઓએ સાફ ટેકો આપ્યો છે.
શ્રી મારારજીભાઇ દેસાઇના લેખ
કોંગ્રેસ ર્કિંગ કમિટીની તા. ૧૬ અને ૧૭ જૂનની બેઠકમા અપનાવાયેલા ૨૨ મુદ્દાના કાર્યક્રમમાંના એક મુદ્દો, ભારતના બંધારણમાંના કોઈ પણ ભાગમાં સુધારો કરવાની સંસદની રા ગાલકનાથ કેસની પહેલાંની સ્થિતિ મુજબ સંસદને પાછી સોંપવા
માટેનો ઉપાય કરવા સંબંધમાં છે.
આ કાર્યક્રમ પ્રસિદ્ધ થયો તે પછીથી આ મુદ્દા વિષે કેટલાક પ્રશ્નો ઊઠાવવામાં આવ્યા છે. આથી આપણા કાર્યક્રમના આ મુદ્દાને સવિસ્તર સ્પષ્ટ કરવાનું જરૂરી બન્યું છે.
ગાલકનાથ કેસના ચુકાદામાં એમ ઠરાવાયું હતું કે સંસદને
Page #206
--------------------------------------------------------------------------
________________
22
૧૧૨
બુદ્ધ જીવન
al, ૧૯૮-૧૯૮૧
બંધારણમાં સુધારો કરવાની જે સત્તા છે તેમાં બંધારણના મૂળભૂત હડસેલી મૂકવા માટે સરકાર પ્રેરાશે અને તેમ છતાં તે રરમુઅધિકારોને લગતા પ્રકરણમાં કોઈ પણ સુધારો કરવાની સત્તાને ખત્યારશાહી શાસન આવે. આથી તે જરૂરી છે કે બંધારણમાં જે સમાવેશ થતો નથી. આથી નવી પરિસ્થિતિ રાઈ, કારણ કે તે સુધારો કરવો પડે તે સંસદ દ્વારા થઈ શક જોઈએ અને અગાઉ બધી હાઈકોર્ટેએ અને ખુદ સુપ્રીમ કોર્ટે સ્વીકારેલું હતું કે યોગ્ય બંધારણીય પદ્ધતિથી થવો જોઈએ. ' રસદ બંધારણને કોઈ પણ ભાગ સુધારી શકે છે અને મૂળભૂત મૂળભૂત અધિકારોના પ્રકરણમાં આર્ટિકલ સહિતના અધિકારોના પ્રકરણના આર્ટિકલ સિવાયના જ આર્ટિકલે સંસદ બંધારણના કેઈ પણ આર્ટિકલમાં સુધારો કરી શકવાની સત્તા સુધારી શકે તેવી કોઈ મર્યાદા સંસદની સત્તા પર છે તેવું મનાતું સંસદને પાછી આપવા માટેનાં પગલાં લેવામાં આવે તેને અર્થ ન હતું. ૧૯૫૧માં આર્ટિકલ ૩૧(અ) સાદે બંધારણમાં ઉમે એવું નથી થતો કે તેનાથી મૂળભૂત અધિકારોમાં આપોઆપ તે એ વાતનો સ્પષ્ટ પુરાવો આપે છે કે, સંસદે તેવી સત્તા સુધારો થઈ જાય છે. અને જે લોકા બંધારણના કોઈ પણ ભાગમાં ભોગવી હતી અને સુપ્રીમ કોર્ટે તે સુધારી કાયદેસર ઠરાવ્યો હતો. ' સંસદ સુધારો કરી શકે તે બાબતનું રામર્થન કરે છે તે લોકો હકીકતમાં જે લોકોને આર્ટિકલ ૩૧(અ) સામે વાંધાઓ હતા તે મૂળભૂત અધિકારો ઓછા કરવાની બાબતનું પણ જાણે આપોઆપ લોકોએ તે વખતના બંધારણના સુધારા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં સમર્થન કરતાં હોય તેવો પણ તેનો અર્થ થતી નથી. પડકાર ફેંકો પણ હતો અને તે વાત તેઓ સુપ્રીમ કોર્ટમાં પણ જો સંસદના ૨૩ સભ્યને એમ લાગે કે બંધારણમાં ખેંચી ગયા હતા. પરંતુ સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે તે
સુધારો કર્યા વિના કાયદેસર અને જરૂરી પ્રગતિ શકય નથી અને સુધારો કાયદેસરને છે.
જો બંધારણીય રીતે આ અવરોધ દૂર કરવા માટેનાં બંધારણીય - હવે ગેલેકનાથના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે એવું મંતવ્ય દર્શાવ્યું કે આર્ટિકલ ૧૩ને કારણે મૂળભૂત અધિકારને દૂર કરવાની
પગલાં તેઓ ભરી શકે તેમ ના હોય તો તેનું પરિણામ તે એ જ
આવે કે સંસદ કે સરકાર લોકશાહી રીતે કામ ના કરી શકે. કે તેના પર કાપ મૂકવાની છૂટ આર્ટિકલ ૩૬૮ દ્વારા લઈ શકાય નહીં. આ બે આર્ટિકલના શબ્દોની રચનામાં કંઈક ખામી છે, જેને
આનાથી. તે વધુમતીમાં બંધારણ બહારના માર્ગ અપનાવવાનું
વલણ જાગે, અને આમાંથી નિષ્કર્ષ એ નીકળે કે લોકશાહી રદ કારણે આ ચુકાદો આવ્યો તેમ મને લાગે છે. પરિણામ એવું આવ્યું છે કે બંધારણ સુધારવાની સત્તા બંધારણે પોતે જ સંસદને
કરવામાં આવે. આથી કાયદાની આવી પરિસ્થિતિ ચલાવી લેવામાં આપી છે પણ ગલકનાથ કેસના ચુકાદા દ્વારા મૂળભૂત અધિકારોના
ના આવે તે લોકશાહીના હિતમાં છે. બંધારણમાં જ જે રીત પ્રકરણવાળા ભાગ સુધારવાની સંસદની સત્તા લઈ લેવામાં આવી છે.
આપેલી છે તે પ્રમાણે યોગ્ય બંધારણીય રીતે કાયદાની સ્થિતિ સંસદને બંધારણમાં સુધારો કરવાની સત્તા અડધીપડધી હોય
સુધારી લેવી જોઈએ. કયારેક આપણે એવી દલીલ સાંભળીએ. તે કેવી રીતે બની શકે તે મને સમજાતું નથી. સંસદે બંધારણમાં
છીએ કે જો મૂળભૂત અધિકારોમાં સુધારો કરવાની સંસદને સત્તા સુધારો કઈ રીતે કરવો તેની જોગવાઈ બંધારણે કરેલી છે તે જોતાં
અપાશે તે, લોકશાહીમાં નહીં માનનારો પક્ષ લોકશાહી ચૂંટણીમાં બંધારણના ઘડવૈયાએ સંસદ બંધારણમાં ફેરફાર કરવા સમર્થ રહે
મતો મેળવી સત્તા પર આવી જશે તો તે મૂળભૂત અધિકાર તે ઈરાદે રાખતા હતા તે નિર્વિવાદ છે. આથી મારા અભિપ્રાય
સાથે ચેડાં કરી શકશે. પણ એ ભૂલાઈ જતું લાગે છે કે લોકશાહીમાં પ્રમાણે એવી દલીલ કરવી વાજબી નથી કે સંસદની બંધારણમાં
નહિ માનનાર પક્ષ લેકશાહી રીતે ચૂંટાઈ રાજ! પર પણ આવી સુધારો કરવાની સત્તા અડધીપડધી જ હોઈ શકે. બંધારણે નિર્દિષ્ટ કરેલી
શકે તે તે પછી બંધારણને નેસ્તનાબૂદ કરતાં પણ તેને કોઈ રીતિ પ્રમાણે બંધારણના કોઈ પણ ભાગમાં સુધારો કરવાની
- રોકી શકે નહિ. આથી આ ભય રાખવાનું અવાસ્તવિક છે. સંસદની સત્તા સંસદને પાછી મળવી જ જોઈએ; અર્થાત ગલકનાથનો
મોરારજી દેસાઈ ચુકાદો અમલમાં આવ્યું તે પહેલાં જે રિથતિ હતી તે પાછી સ્થપાવી જોઈએ. ' આ સત્તા સંસદને પાછી મળી જાય તે માટે ખસે રસ્તા
“ભગવાન” રજનિશ બંધબેસતી અને યોગ્ય રીતે સુપ્રીમ કોર્ટ સમક્ષ જવાનો છે
શી રજનિશ આચાર્યમાંથી ભગવાન થયા છે. આપણે ભગઅને ગલકનાથના કેસના નિર્ણયની તે પુનર્વિચારણા કરે અને વાનને સર્વજ્ઞ માનીએ છીએ. વર્તમાન યુગના આ ભગવાન પાસેથી ગલકનાથના ચુકાદા પહેલાં સંસદને હતી તેવી બંધારણ સુધારાની જુના થઈ ગયેલા ભગવાન મહાવીરની વાણી ૧૮ દિવસ સુધી સત્તા સંસદને પાછી મળે તે રીતે બંધારણનું અર્થઘટન સપીને સાંભળવાનું સદભાગ્ય મુંબઈની પ્રજાને સોપડશે. "ભગવાન" રજકોર્ટ કરે તે જોવાનો છે. જો સુપ્રીમ કોર્ટ ગોલકનાથના ચુકાદાની નિશ કાન્તિકારી છે. મહાવીરની જુનવાણી એમના મુખેથી નવીનતા ' પુનવિચારણા કરવાનું મુનાસિબ ના સમજે તો બંધારણમાં સૂચવેલી પામશે. મહાવીરને ધર્મ, બે શબ્દોમાં કહેવું હોય તે, સંયમ અને રીતિ પ્રમાણે યોગ્ય બંધારણીય પગલાં લઈને સંસદે પેલાં તપ. “ભગવાન” રજનિશને સંયમ અને તપ સાથે બિયાબારું બે સંબંધિત આર્ટિકલમાંની ખામીને દૂર કરવી જોઈએ. આવું પગલું છે. તેમના વિચારો પ્રમાણે, આપણે સમજી શકીએ ત્યાં સુધી, ભાગની ભર્યા વિના સંસદ જો મૂળભૂત અધિકારોને લગતા પ્રકરણના કોઈ પરિતૃપ્તિ થાય પછી જ કદાચ વિરતિ આવે. મહાવીર, બુદ્ધ અને ભાગમાં ફેરફાર કરવા જશે તો ગલકનાથના ચુકાદાને ધ્યાનમાં બીજા ભારતીય સંતોએ કહ્યું છે કે ભેગની તૃપ્તિ કોઈ દિવસ થતી રાખીને સુપ્રીમ કોર્ટ આવા ફેરફારને ફગાવી દે તે બનવાને જ નથી. તે તે અગ્નિમાં ઘી હોમવા બરાબર છે. શ્રી રજનિશના સંભવ છે. આવું જોખમ ઉઠાવવું સલાહભરેલું નથી તેવું મને મુખેથી ખરીરીતે રજનિશવાણી જ સંભળાશે, મહાવીરના નામે લાગે છે. બંધારણને અર્થ કરવાની જવાબદારી સુપ્રીમ કોર્ટની છે ચડાવીને. અને તે જવાબદારી સુપ્રીમ કોર્ટ પાસે જ રહેવી જોઈએ. પરંતુ
શ્રી રનિશ કહી શકે કે મારા ભકતો મને ભગવાન બનાવે તેની સાથે એટલું પણ નક્કી છે કે જે યોગ્ય રીતે ચૂંટાયેલી તેમાં હું શું કરું? ભકતો તેમની ચરણરજ લે, પૂજા–અર્ચના કરે અને સાચી રીતે રચાયેલી સરકારને બંધારણના આર્ટિકલના શબ્દોની
તેમની આસપાસ વૈભવ ઉભા કરે, તેમના દેહની આળપંપાળ ખામીને પરિણામે લોકોને આર્થિક અને સામાજિક ન્યાય આપવા
કરે, તેથી તેમને આત્મા ખરડાતું નથી. પોતે તો અલિપ્ત જ રહે છે. માટેનાં પગલાં લેતાં અટકી જવું પડતું હોય તો લોકશાહી પદ્ધતિ
શ્રી રજનિશની વ્યાખ્યાનપ્રવૃત્તિ હવે વ્યવસ્થિત ધંધાદારી
નહિ માનનારી
ધારાને જોરતે ના
વાસ્તવિક છે.
પ્રકીર્ણ નેંધ
Page #207
--------------------------------------------------------------------------
________________
તા. ૧૯-૮-૧૯૭૧
પ્રભુ જીવન
૧૧૩
-
-
વાગે રાજ્ય સભાનારાયણગિરિ મા
સ્વરૂપ લે છે. ટિકિટ રૂ. ૧૦૦ છે. આ વ્યાખ્યાનના યાજકે, • સ્તાનને મદદ કરે છે. બાંગલા દેશની સમસ્યા અને તેનું પરિણામ, અમેરિકન પદ્ધત્તિએ આયોજન કરે—અને જાહેરાતો એવી જ છે- દુનિયાના દેશોની વિદેશનીતિને પલટાવશે અને નવી પરિસ્થિતિ તે, કુતૂહલથી અથવા અમે રૂા. ૧૦૦/- ખરચી શકીએ છીએ ઉત્પન્ન કરશે. એવું બતાવવા, મુંબઈમાં શ્રેતાઓ અથવા પ્રેક્ષકોને કદાચ ટોટો રશિયા-ભારત મૈત્રીકરાર નહિ રહે.
તા૯-૮-૭૧ને દિવસે ભારત અને રશિયા વચ્ચે મૈત્રીચિન્તા એટલી જ થાય છે કે મહાવીરને નામે શું નહિ ચડે ?
કરાર થયા તે એક ઐતિહાસિક બનાવે છે. અમેરિકા અને ચીનનું શંકરરાવ માહિતેને શા માટે દેવ દેવો?
ભારત પ્રત્યે વિરોધીવલણ અને બન્ને તરફથી પાકિસ્તાનને તા. ૫-૮-૭૧ ના ‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં શ્રીરામપુરથી.
સતત સહાય ચાલુ છે તે જોતાં, ભારત માટે આ પગલું અનિવાર્ય નીચે મુજબ સમાચાર છે:
હતું. અમેરિકા અને ચીન બન્નેએ મળીને, એશિયામાં રશિયા “બેલાપુરમાં, છેલ્લા સાત દિવસથી, સમસ્ત મહારાષ્ટ્રમાંથી
અને ભારતનું વર્ચસ્વ ઓછું કરવાની રમત આદરી છે અને તેમાં પાંચ લાખથી વધારે માણસે, ગંગાગીર મહારાજના “નામ સપ્તાહ”
પાકિસ્તાનને સાથે રાખવાનું ઉચિત માન્યું છે, ત્યારે ભારત અને રશિયા ઉત્સવમાં ભાગ લઈ રહ્યાં છે.
શાન્ત બેસી રહે તે અશકય હતું. યાહ્યાખાન યુદ્ધની ધમકીઓ આ ધાર્મિક ઉત્સવના છેલ્લા દિવસે, ૧૬૮ કલાક સતત
આપતા રહ્યા છે અને નિકુ સને જાહેર કર્યું છે કે આવું કોઈ યુદ્ધ ભજન અને કીર્તન કર્યા પછી, ૨,૫૦,૦૦૦ થી વધારે માણસો
થાય તો અમેરિકા ભારતને કોઈ સહાય કરશે નહિ, ત્યારે એવી મહાપ્રસાદ લેવા એકત્ર થયા હતા. નામ સપ્તાહ સમિતિ, જેણે મહાપ્રસાદની મીઠાઈ તૈયાર
પરિસ્થિતિને પહોંચી વળવા, ભારતે સત્વર પગલા લેવા જ જોઈએ. કરાવી, તેમાં ૧૫000 કિલો ખાંડ, ૬૦૦૦ કિલો ઘી, ૬૦૦૦.
ખરી રીતે, આટલી ઝડપથી અને હિંમતપૂર્વક આ પગલાં લેવા કિલો ચણા વાપર્યા. પૂજાના સ્થળે મહાપ્રસાદ પહોંચાડવા ૧૦૦
માટે શ્રીમતી ઈન્દિરા ગાંધીને ધન્યવાદ ઘટે છે. અમેરિકાના ટ્રેકટરને ઉપયોગ થયો હતો.
ખાસ મિત્ર અને રશિયાના વિરોધી ગણાય એવા શ્રી રાજગોપાલાઆ ઉત્સવ નારાયણગિરિ મહારાજની દેખરેખ નીચે થયો ચારીએ આ પગલાને આવકાર્યું છે. અમેરિકા, ચીન અને પાકિહતા. વ્યવસ્થા સંભાળવા, રાત-દિવસ ૧૦૦૦૦ સ્વયંસેવકો કામે રસ્તાનને ભારત અને રશિયાને આ જવાબ છે. ચીન અને
અમેરિકાના સંબંધો બદલવાનો નિકસને પ્રયત્ન આદર્યો ત્યારથી જ ધર્મને નામે આ બધું થઈ શકતું હોય તો શંકરરાવ માહિતે દરેક મોટા દેશે પિતાની વિદેશનીતિની પુનર્વિચારણા કરવી પડે તેમના દીકરાના લગ્નમાં દોઢ લાખ માણસ જમાડે તેમાં શું ગુને એ સ્પષ્ટ હતું. તેમાં, બાંગલા દેશની વિકટ સમસ્યા અને પિતાના કર્યો છે? આવું બધું ધર્મને નામે થાય તેના ઉપર કોઈ અંકુશ હોય
દેશના જાહેરમતને અવગણી, નિકસને હઠાગ્રહથી પાકિસ્તાનને જ ખરો ?
સહાય ચાલુ રાખવાને કરેલ નિર્ણય, જોતાં આ જ એક માર્ગ હતો. ઇસ્લામ અને બાંગલા દેશ
આ અંકમાં ચેસ્ટરબેલ્સને એક લેખ પ્રકટ થાય છે, જેમાં અમે હિન્દુ અને મુરાલમાન બે ભિન્ન પ્રજા છે, અને ભારતમાં રિકાની વિદેશનીતિ કેટલી ભૂલભરેલી છે તે બતાવ્યું છે. અમેરિકાનું વસતા મુસલમાનોને પોતાનું સ્વતંત્ર વતન હોવું જોઈએ, એ
દુર્ભાગ્ય છે કે, તે એક લોકશાહી દેશ, દુનિયાના બીજા ઘણાં લોકશાહી ધરણે પાકિસ્તાનની ઉત્પત્તિ થઈ. દુર્ભાગ્યે, બંગાળના મુસલમાને,
વિરોધી બળાને મદદ કરે છે. આ કરારથી આપણી તટસ્થતાની મુસ્લિમ હોવા કરતાં બંગાળી પહેલાં છે એવું માની, “પવિત્ર” દેશ
વિદેશનીતિને એક નવો વળાંક મળે છે. પણ આ કરારને અર્થ પાકિસ્તાન અને પિતાના ધર્મભાઈએથી જુદા થઈ, સ્વતંત્ર
એવો નથી કે અમેરિકા, ચીન, પાકિસ્તાન કે બીજો કોઈ પણ બાંગલા દેશ માંગે છે. પશ્ચિમ પાકિસ્તાનના મુસલમાને, પોતાના દેશ આપણી સાથે મૈત્રીભર્યા સંબંધ રાખવા ઈચ્છતા હોય તો તે જ ધર્મભાઈઓને જબરજસ્તીથી સાથે રાખવા, લાખાને સંહાર- દેશ સાથે આપણે મૈત્રી નહિ રાખીએ. એ બાબતમાં રશિયા સાથે
આપણે કોઈ રીતે બંધાયેલ નથી. આ કરારથી, યુદ્ધને ભય કરે છે અને સોનાર બાંગલા દેશને સ્મશાનભૂમિ બનાવે છે. દુનિયાના
છે.
થશે, દેશમાં હિંમત આવશે, આપણાં કોઈ મિત્ર નથી, અસહાય મુસ્લિમ દેશો અને ભારતના મોટા ભાગના મુસલમાનો આ સંહાર છીએ એ ભાવ જશે. રશિયા સાથેના આ કરાર કઈ Military part લીલા મૂકભાવે નિહાળી રહ્યા છે. તેમાંના કેટલાકની પશ્ચિમ પાકિ- નથી, બન્ને દેશ, સ્વતંત્રપણે, સમાનભાવે, પરસ્પરને સહાયરૂપ સંતાન પ્રત્યે સહાનુભૂતિ છે. આરબરા સાથે ભારતે વર્ષોથી થાય એવો પ્રબંધ છે. મૈત્રીભર્યા સંબંધ રાખ્યા છે. તે બધા મૌન છે. લાખ મુસલ
ચીમનલાલ ચકુભાઈ માનોની હત્યા થાય છે ત્યાં મુસ્લિમ જગતનું આ ભેદી મૌન અકળ છે. ઈજીપ્ત પણ મૌન છે. આ બધું ધર્મને નામે. આમાં કોઈ
વિષયસૂચિ વિશાળ ઈસ્લામ, Pan-Islamismને સંકેત હશે ? લાખનું ખૂન બંધારણમાં ફેરફાર વિશે
ગુજરાત સંસ્થા કેંગ્રેસ મોરારજી દેસાઈ ૧૧૧ થાય તો પણ બાંગલા દેશને સ્વતંત્ર થવા દઈ, પાકિસ્તાનને-અને
પ્રકીર્ણ નોંધ : “ભગવાન રજનિશ”, ચીમનલાલ ચકુભાઈ ૧૧૨ . તે નિમિત્તે ઈસ્લામને–નિર્બળ થવા ન દેવું, એવી કોઈ ભાવના હશે? શંકરરાવ માહિતેને શા માટે દેપ દેવો? આરબ દેશોથી ઘેરાયેલ ઈઝરાયેલે, બાંગલા દેશને ટેકો આપે છે. ઈસ્લામ અને બાંગલા દેશ, રશિયાઆ Pan-Islamism જગતની શાતિ માટે ભયરૂપ થાય,
ભારત મૈત્રીકરાર.
સ્વાધિનતા દિને: સરવૈયું અને સંકલ્પ મેહનલાલ મહેતા–પાન ૧૧૪ તેથી કેટલાક દેશોની, ઈઝરાયેલ પ્રત્યે સહાનુભૂતિ વધે છે એમ કેટ
સમરથ નહિ દેપ ગોંસાઈ વાડીલાલ ડગલી લાકનું માનવું છે. ઈઝરાયેલનું અસ્તિત્વ અને સ્થિરતા Pan–
જોઈએ છીએ સાર્વભૌમ, સાર્વકાલિક Islamismને રોકવા જરૂરનું છે એમ કેટલાક રાજકીય નિરીક્ષકો જૈન ધર્મ
કાકાસાહેબ કાલેલકર
૧૧૬ માને છે. આરબરાજ્યો અને ઈઝરાયેલ પ્રત્યેના ભારતના વલણમાં
બંધારણમાં ફેરફાર
ચીમનલાલ ચકુભાઈ કોઈ ફેર પડશે? અમેરિકા ઈઝરાયેલને મદદ કરી રહ્યું છે અને
સ્વ. મુનિકુમાર ભટ્ટ
ગગનવિહારી મહેતા ૧૧૮
ભારતને સ્પર્શનું રશિયા, ચીન અને પાકિસ્તાનને પણ મદદ કરે છે. રશિયા ઈજીપ્તને મદદ કરે છે
અમેરિકાનું રાજકારણ
ચેરસ્ટર બોલ્સ ૧૧૯ અને બાંગલા દેશ પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે. ચીન અત્યારે પાકિ- આવ સ્વાતંત્ર્ય દિન - પ્રા. હરિશ વ્યાસ ૧૨૨
૧૧૧
૧૧૭.
Page #208
--------------------------------------------------------------------------
________________
ભુજ જીવન
તા. ૧૬-૮-૧૯૭૧
આ
સ્વાધીનતાદિને : સરવૈયું અને સંકલ્પ
કર્યું
કોઈ પણ પ્રજા પોતાના સ્વાતંત્ર્ય દિને લાભાલાભનું સર- વાનું પણ નહિ એવી નીતિ સ્વીકારીને આપણે મધ્યમમાર્ગી દષ્ટિ વૈયું કાઢે તે ઈષ્ટ છે, આવકાર્ય છે. ભવિષ્ય માટે તે માર્ગદર્શક પણ કેળવી છે. વિદેશનીતિમાં પણ વિશ્વશાંતિ અને મૈત્રીના ધ્યેય બની શકે છે, પરંતુ અનિવાર્ય શરત એટલી જ છે કે એ સરવૈયું સિદ્ધ કરવા માટે આપણે દઢતાપૂર્વક પુરુષાર્થ કર્યા છે. આજે સાચું હેય, લાભ અને ગેરલાભમાં, નફા અને તોટાના હિસાબે તે જગતનાં સત્તાજૂથે, જૂથની દષ્ટિએ, શિથિલ થઈ ગયાં છે; મૂકવામાં, સચ્ચાઈ હોય અને સમજણ પણ હોય. આજે તે એવું પરંતુ બીજા વિશ્વયુદ્ધ પછીનાં લગભગ પંદર વર્ષ સુધી એ સાચા બને છે કે સ્વાતંત્ર્યદિને સરકાર અને સત્તાધારી પક્ષ પોતાની અર્થમાં લડાઈની છાવણી રૂપ બની ગયાં હતાં. આવે સમયે સ્વતંત્ર, સિદ્ધિઓનાં ગુણગાન કરે છે અને વિરોધ પક્ષ એક પણ સિદ્ધિ તટસ્થ, અલિપ્ત, બિનજોડાણવાદી વિદેશનીતિ દ્વારા આપણે મહજોઈ શકતો નથી, એની નજરે સર્વત્ર ઘેરી નિષ્ફળતાના ડુંગરો જ વને ભાગ ભજવ્યું એટલું જ નહિ, પરંતુ નવા સ્વતંત્ર થયેલા દેખાય છે! આવી મનોવૃત્તિને પરિણામે દેશની સાચી પરિસ્થિતિનું મોટા ભાગના દેશોને સત્તામાં પડતા બચાવી લઈ એ માર્ગે જ્ઞાન સામાન્ય માનવી પામી શકતો નથી; એટલું જ નહિ, પરંતુ વાળ્યા પણ છે. પિતાને દેશ તેની પાસે શી અપેક્ષા રાખે છે અને રાષ્ટ્રીય દષ્ટિએ
કોઈ પણ પ્રજા ગર્વ લઈ શકે એવી આ સફળતાની તેનું કર્તવ્ય શું છે તે પણ એના ધ્યાનમાં આવતું નથી.
સામે, શરમથી માથું ઝુકાવવું પડે અને ભવિષ્ય માટે ગંભીર ચિંતા સ્વાતંત્ર્યના ૨૪ વર્ષ પર નજર નાખતાં દેશના જમા પાસે, સેવવી પડે તેવી એની નિષ્ફળતાઓ પણ આપણા ચોપડામાં નોંધાસંતોષ અને ગૌરવ લઈ શકાય એવું ઘણું દેખાય છે અને ઉધાર યેલી છે. કરોડો માનવીઓના નિત્ય જીવનને સ્પર્શે એવી નિષ્ફળતા પાસે પણ ઘેરી ચિંતામાં ડૂબી જવાય એવું ઠીક પ્રમાણમાં જોવા છે જીવનની પ્રાથમિક જરૂરિયાતની ઊણપની. આ ઊણપ આજે મળે છે. જમા-ઉધાર પછી જે શેષ રહે છે તે રાષ્ટ્રીય પુરુષાર્થને ભેગવીએ છીએ એટલું જ નથી, પરંતુ તેને અંત કયારે આવશે તે પડકાર ફેંકનારું છે. એમાં યે શંકા નથી. દેશના વિભાજનની પણ કલ્પી શકાતું નથી. આપણી વિદેશનીતિ જોઈએ તો સરહદ સાથે સ્વાતંત્રય દિનને ઉદય થતું હતું અને એ વિભાજનમાંથી પર દુશ્મનો ગાજે છે ને તેના સામનામાં કોઈ બીજો દેશ સવશે પ્રગટેલી ઘણી સમસ્યાઓ આજે પણ એક અથવા બીજા પ્રકારે આપણી સાથે નથી એ હકીકત છે. હા, હવે રશિયા સાથેના હસ્તી ધરાવે છે, છતાં એટલો સંતોષ લઈ શકાય કે તે પછી દેશની શાંતિ, મૈત્રી અને સહકારના સુખદ આશ્ચર્ય ઉપજાવતા કરાર એકતા અને અખંડિતતાને બાધ આવ્યો નથી. હા, ચીનના કબ- થયા છે. દેશની એકતા જળવાઈ છે, પરંતુ એ જોખમજામાં લડાખને કેટલાક વિસ્તાર અને પાકિસ્તાન પાસે કાશ્મીરને એમાંથી આપણે સર્વથા મુકત નથી થયા તેના પુરાવા અમુક પ્રદેશ છે. આ વિશે એટલું આશ્વાસન લઈ શકાય કે આ સ્થિતિ રાજ્ય રાજ્ય વચ્ચે પ્રદેશના, ભાષાના, પાણીના, વીજળીના આપણે મંજૂર રાખી નથી, કોઈ ને કોઈ ભૂમિકાએ સંઘર્ષ પણ અને એવા અનેક ઝઘડામાંથી મળી રહે છે. દેશના કરોડે લેકે ચાલે છે. અહીં જે એકતા, અખંડિતતા કલ્પાઈ છે તેને અર્થ એ સ્વરાજનો અનુભવ કરી શકે અને પોતાની રીતે વિકાસ સાધી શકે છે કે કાશ્મીર, નાગભૂમિ, મિઝો જેવા પ્રદેશને કોઈ બહારની તે માટે ભાષાવાર રાજ્યો પસંદ કર્યા છે, પરંતુ ઘણી વાર તે જ સત્તા કે કોઈ આંતરિક અરાજક તત્ત્વ ભારતીય દેહથી જુદા પાડી - એકતા માટે જોખમ રૂપ બનતાં જાય છે. રાજકીય ક્ષોત્રે પણ એવું જ શકયાં નથી. એ જ રીતે સ્વતંત્ર દ્રાવિડીસ્તાન કે સ્વતંત્ર તામિલ- છે. રાજકીય પક્ષોમાં પક્ષીય દષ્ટિ ઘણી બળવાન છે, રાષ્ટ્રીય દષ્ટિ નાડ જેવી માગણીઓને પણ દાબી દેવામાં સફળતા મળી છે. નિર્બળ છે. સત્તાધારી પક્ષ સત્તા ભેગવે ને વિરોધ પક્ષ વિરોધ ભૂતાન અને સિક્કિમ સાથેના કરારોમાં પણ આટલાં વર્ષોમાં ફેર જ કરે એવું વિચિત્ર ગોઠવાઈ ગયું છે! આ સાથે વહીવટી તંત્રમાં પડયો નથી. અને એ બંને પર ભારતનું વર્ચસ જેવું હતું તેવું હજી અને ખાનગી ક્ષેત્રમાં પણ જે ભ્રષ્ટાચાર વ્યાપેલો છે તે ઉમેરીએ
અને ખાનગી ક્ષેત્રમાં પણ જે ભ્રષ્ટાચાર થાપલા સુધી તો રહ્યું છે.'
એ તો મસ્તક જ ફરવા લાગે! * , , બીજી સિદ્ધિ એ છે કે બિનસાંપ્રદાયિક લેકશાહીમાં આપણે
આવા અજવાળાં-અંધારાની વચ્ચે સ્વાતથ દિનનું પ્રભાત બિનસાંપ્રદાયિકતા અને લોકશાહી બંને ટકાવી શક્યા છીએ. કોમવાદ ઊઘડે છે, આઝાદીના ચાવીસ વર્ષ પૂરાં કરી આપણે પચીસમા વર્ષમાં
અને ધાર્મિક ઝનૂનનાં વાવાઝોડા આવ્યાં છે, પરંતુ મૂળભૂત પ્રવેશીએ છીએ. સ્વાભાવિક રીતે એમ થાય છે કે આપણી સ્થિતિમાં ફેર પડયે નથી. આપણી ચારે બાજુ એક અથવા બીજા સફળતાએ ઊજળી બને અને વધતી રહે, આપણી નિષ્ફળતાએ ભૂંસાઈ પ્રકારની સરમુખત્યારીઓ સ્થપાઈ છે છતાં આ દેશમાં સંસદીય જાય ને જોખમે બધાં દૂર થાય એવું કંઈક શોધવાને આ દિવસે લોકશાહીને દીવ જલતે રહ્યો છે...જલતે રાખી શકાય છે. વધુમાં, પ્રયત્ન કરવો જોઈએ. આજ સુધીના અનુભવમાં એમ દેખાયું આપણી લોકશાહીએ કેટલીક ઉચ્ચ પ્રણાલિકાઓ પણ સ્થાપી છે. છે કે આપણા આદર્શો ને ધ્યે તે સાચા છે, એમાં લગભગ કશા જ બંધારણ, વહીવટીતંત્ર અને ન્યાયતંત્ર વચ્ચે કેટલાંક ઘર્ષગિ કેરકારની જરૂર નથી. જરૂર છે એ આદર્શો ને ધ્યેયની પૂર્તિ માટે જે છતાં અંકુશ અને સમતુલાનું જે પ્રમાણ જોઈએ તે જળવાયું છે. આ સંકલ્પ થયા છે. તેને પાર પાડવાની. લોકોના સહકારની વાત અને પાંચ વર્ષ કે તે પહેલાં કરોડો મતદારો દ્વારા સામાન્ય ચૂંટણીઓ દરરોજ થાય છે અને તે વિના કોઈ લોકશાહી સફળ થાય નહિ પણ આપણે કરી શકયા છીએ. ચીન-પાકિસ્તાનનાં આક્રમણે એમ પણ યોગ્ય રીતે કહેવાય છે, પરંતુ આર્થિક વિકાસથી માંડીને
એમ પણ યોગ્ય રીતે કહેવાય છે, પરંતુ અતિ પછી પણ આપણા લોકશાહી માળખાને નુકસાન પહોંચ્યું નથી. બીજા બધા જ સવાલમાં લોકોનો ઉત્સાહ અને સહકાર અલ્પ પ્રમા
સર્વતોમુખી વિકાસ માટેની પંચવર્ષીય યોજનાઓ તથા બીજા ણમાં જ જોવા મળે છે. આનું કારણે દેશનેતાઓએ શોધવું જોઈએ. પ્રયાસમાં કયાંક સફળતા ને કયાંક નિષ્ફળતા મળ્યા હોવા છતાં વિરોધીઓના પ્રચારથી જ આમ બને છે એમ માનવું તે ભ્રમણા આપણે જે આદર્શો નક્કી કરી શક્યા છીએ તે માટે ગૌરવ લેવાનો જ ગણાશે. આ બાબતમાં યોગ્ય માર્ગદર્શન આપવાને સરકારમાં આપણને હક્ક છે. એક તે કલા-સંસ્કારથી માંડીને ખેતી–ઉધોગ. બેઠેલા અને બહાર રહેલા નેતાઓ નિષ્ફળ ગયા છે. સુધીની જે વ્યાપક દષ્ટિ કેળવાઈ છે તે નોંધનીય છે. મુકત સ્પર્ધા આપણા રાષ્ટ્રીય આંદોલનના ઈતિહાસને બેધપાઠ જો લક્ષામાં નહિ, બળિયાના બે ભાગે નહિ, તેમ સંગીનની અણીએ કામ કર , લઈએ તે ત્યાં એમ દેખાય છે કે સામાન્ય પ્રજા ત્રણ ગુણોથી
Page #209
--------------------------------------------------------------------------
________________
so
તારનું નીતિશાય! * *
લ, ૧૬-૮-૧૯૭૧ પ્રબુદ્ધ જીવન
૧૧૫ આકર્ષાય છે. આ ગુણો છે: ત્યાગ, પરિશ્રમ અને પરાક્રમ: ગાંધી- પાછળનું સંચાલક બળ યંત્રની ગુલામીમાંથી મુકત થવાનાં માણસનાં જીથી માંડીને શાસ્ત્રીજી સુધીના નેતૃત્ત્વનું અવલોકન કરીશું તો આ હવાતિયાં છે. જે મોટર સગવડનું શ્રેષ્ઠ પ્રતીક હતું તે હવે એક શાપ વિધાનનું સમર્થન મળી રહેશે. પરંપરાની દષ્ટિએ તે શાસ્ત્રીજી ધણા બની છે. મોટરોને ગેસ હવાને ઝેરી બનાવે છે અને માણસોને નાના માણસ હતા, પરંતુ એમના ત્યાગે, પરિશ્રમ અને પરાક્રમે ધરતી પર ચાલતા અટકાવે છે એ હકીકત હવે પશ્ચિમના અને એમને મહાપુરુષની કટીમાં મૂકી દીધા. ઈન્દિરાજીમાં શકિત, સાહસ, જાપાનના જુવાનને અકળાવે છે. યંત્રની એક બાજુ આવી લકવો હિંમત અને મુત્સદીગીરીના દર્શન થાય છે, પરંતુ.તેઓએ જે આશાઓ જન્માવે તેવી પકડ છે, તો બીજી બાજુ બતાવવાના અને ચાવવાના જન્માવી છે તે પૂર્ણ નહિ થાય-એ દિશાની સ્પષ્ટ ગતિ પણ નહિ
જુદા જેવાં સામાજિક ધોરણો છે. હાથે કરીને ચીંથરેહાલ રહેતા
હિપ્પીઓ આ વાતને સાદી ભાષામાં કહે છે: “આખે રામાજ દેખાય ત્યાં સુધી નેતૃત્ત્વમાં શ્રદ્ધા જાગવાની નથી. નેતૃત્ત્વ
પગથી માથા સુધી સાવ જૂઠો છે.” '' જે નબળું પડે અને તેની સાથે વૈભવ પણ જોડાયેલ હોય તે
તમે માણસને મોટર અને રેફ્રિજરેટર આપ એથી એને પ્રજા માનસ પર વિપરીત અસર પડે જ છે. જનવિરાટની જાગૃતિ
સંતેષ થવાનો નથી. એને તમે પગે ચલાવો પણ સમાનતાપૂર્વક માટે એવું વ્યકિતત્વ ઉપયોગી નીવડી શકતું નથી.
સાચો તે તેને મોટર, ટેલિવિઝન અને રેફ્રિજરેટર તુચ્છ લાગશે.
યાંત્રિક સંસ્કૃતિની સગવડો શરીરને રાહત આપે છે પણ જો સમાવ્યવહારું ભૂમિકાએ જે વિચારીએ તો આપણે એક સાથે જ
નતાના માળખામાં આ સગવડો ન મળે તે મન બળ કરે છે. લોકશાહી અને સમાજવાદ, ખાનગી અને જાહેર સાહસ, નાના લોકો સરકાર અને અર્થતંત્રનું સંચાલન કરે તે રાજકર્તા વર્ગ અને મોટા ઉદ્યોગે, સત્તા જૂથોની અલગ એની સ્વતંત્ર વિદેશ- અને સામાન્ય પ્રજા વચ્ચે જેટલી અસામનતા વધુ તેટલી પ્રજામાં નીતિ અને રાષ્ટ્રીય હિતની કસોટી પસંદ કર્યા છે. આ પસંદગી અને ખાસ કરીને યુવાન પ્રજમાં ભાંગફોડિયા વૃત્તિ વધુ પ્રબળ.
એક ધોરણ. ઉપલા વર્ગ માટે અને બીજે ધારણ સામાન્ય લોક માટેસવશે સારી અને સાચી છે, પરંતુ તેના અમલ માટે સ્થિર અને
આવું જ્યાં સુધી રહેશે ત્યાં સુધી અજંપાની આગ ઓલવાશે નહિ. સ્પણ વિવેકબુદ્ધિ, નિર્ણયશકિત અને પ્રસંગ આવ્યે કુરબાન થઈ
મને આ વિચારે થોડા સમય પહેલાં વિખ્યાત બ્રિટિશ સાપ્તાજવાની મનોવૃત્તિ અત્યંત આવશ્યક છે.
| હિક 'ન્યું સ્ટેટ્સમેન'ના ૫ ફેબ્રુઆરી ૧૯૭૧ ના અંકમાં પ્રસિદ્ધ લોકસભાની છેલ્લી ચૂંટણીમાં આપણી લોકશાહી દઢ અને થયેલું રોજર ડિસનું એક રોચક કટાક્ષકાવ્ય “એથિકસ ફોર એવરીકાર્યક્ષમ પુરવાર થઈ, પરંતુ વિરોધ પક્ષા એના પરિણામે વધુ પડતા
મેન’ વાંચતા આવ્યા. મને લાગે છે કે આ કવિતા વિશે કંઈ કહું
તે પહેલાં તેને અનુવાદ આપી દઉં. નિર્બળ બની ગયા!... છતાં સહકારને બદલે સત્તાની સ્પર્ધામાં તેઓ
. . સંસારનું નીતિશાસ! દાખલ થયેલા છે! ચૂંટણીનો ચુકા દેખીતી રીતે તો માથે ચડાવવા
વિપ્લવાદીએ બોમ્બ ફેંકે એ ખરાબ છે; પડશે, પરંતુ અંતરથી તે સ્વીકારા નથી એટલે એક બીજાને પછાડવાની
સરકારો બોમ્બવર્ષ કરે તો એ સારું છે. પ્રવૃત્તિ ચાલતી રહે છે. એક બાજુ કેંગ્રેસ અને બીજી બાજુ
સિતમને સિતમ કહેવાય કે કહેવાય નાઅનેક પક્ષે, વળી આંતરિક ભંગાણ અને પક્ષપલટા! લોકશાહીના
આચરે છે કોણ તેની પર તે નિર્ભર છે. વીસ વર્ષને અંતે આવી પરિસ્થિતિ જોઈ ચિંતાથી હૈયું ઘેરાઈ
બળવાખોરો કેરી અદાલત ખરાબ છે; જાય એ સ્વાભાવિક છે. કોઈ વાર એમ પણ થાય છે કે આવા સ્વરાજ
લશ્કરી કૅર્ટ શી ખાસ અદાલત સારી છે. માટે દાદાભાઈ, તિલક, ગોખલે, લજપતરાય, મોતીલાલ, ચિર
ઊજળાં લૂગડાંવાળા સાહેબલોકો જ્યારે જન દાસ, ગાંધીજી, સરદાર, સુભાષબાબુ, જવાહરલાલ નેહરુ અને
લોકવર્ણ પાસે શિસ્ત પળાવે તે યોગ્ય છે. હજારો ક્રાનિતવી ને લાખો સત્યાગ્રહીઓ લડયા હતા?
ઉદ્યોગનું ઉત્પાદન વધે તે એ સારું છે; આપણા દેશ સમક્ષ આજે સૌથી મોટી અને વિકટ સમસ્યા
કામદારોના વેતન વધે એ ખરાબ છે. પાકિસ્તાનના લશ્કરી તંત્રે બાંગલા દેશમાં કરેલા ઘોર અત્યાચાર
કંપનીના નફા વધે ત્યારે પાડે તાળીઓ; અને તેમાંથી જન્મેલી બીજી આપત્તિઓની છે. અત્યારે એ સિવાયની
પગાર વધારો ચાહો તો જાઓ અદાલતે, બાબતો દબાઈ ગઈ છે, પરંતુ જ્યારે આપણે સરવૈયું જ કાઢવા
દરરોજ દેવળમાં જુગારના અડ્ડાને, બેઠા હોઈએ ત્યારે નાની મોટી બધી બાબતો યાદ કરવી જોઈએ.
ધર્મગુરુ ઉચાસાદે શાપ કહી નિદે છે; બાંગલા દેશ અંગે જે પરિસ્થિતિ પેદા થઈ છે તે આપણી શકિત,
શેરબજારમાં જ્યારે સટોડિયા ખેલે છે એકતા, રાષ્ટ્રીયતા, વિદેશી સંબંધો અને એક પ્રજા તરીકેની જીવન
ત્યારે તેઓ રાષ્ટ્ર કેરી આવક વધારે છે. " નિષ્ઠાની અંતિમ કસોટી કરનારી હોય એવું લાગે છે. આમાંથી પાર
કામદારો કામર, સાહેબ આરામમાં; ઉતરવાની વિચારણા પણ રાજકર્તાઓને અને પ્રજાના બધા વર્ગોએ
બેની ભરચે ગોળ અને ખેળ જેવો ફેર છે.' આ સપરમા દિવસે કરવી જોઈએ. તા.૧૫ ઓગસ્ટને સ્વાધીનતા
. બેમોઢાળી દેખાય છે નીતિ સૌ સમાજની –. દિન જેમ સરવૈયું કાઢવાનો અને તે તપાસવાને છે તેમ તેમાંથી પ્રગટતા
એક પાટે એક વાત, બીજે પાટે બીજી છે. પ્રશ્નોના ઉકેલ માટેના સંકલ્પો તથા પુરુષાર્થને પણ છે. ઈશ્વર
માણસ ગમે તેટલો આગળ વધ્યો હોય, વિજ્ઞાને ગમે એવા શુભ સંકલ્પ માટે આપણને સદ્બુદ્ધિ આપે, એવા ભવ્ય તેટલી પ્રગતિ કરી હોય, લોકશાહી ગમે તેટલી વિકસી હોય, ધર્મમુષાર્થ માટે બળ આપે એવી પ્રાર્થના કરીએ.
ગ્રંથે ગમે તેટલાં વંચાતા હોય અને કવિતા ગમે તેટલી લખાતી - મેહનલાલ મહેતા-પાન હોય તે પણ માણસને માંયલો તો અચલાયતન રહ્યો છે. હજારો
વર્ષની સંસ્કૃતિયાત્રા પછી પણ આખરે તે આ સંસારમાં બળિયાના સમય કેહુ નહિ દોષ ગોસાઈ બે ભાગ છે. જેના હાથમાં સંગઠિત હિંસાને દેર છે તેના પલ્લે 1. પશ્ચિમમાં કામદારોનાં ઘરમાં ટેલિવિઝન, રેફ્રિજરેટર અને ન્યાય છે. આ સંસારનું સત્ય “સર્વે ગુણા: સામર્થ્ય આશ્રય” છે. આંગણામાં મોટરગાડી હોય તો પણ સામાજિક સંઘર્ષ દિવસે બંદૂકના ઘોડા પર કોની આંગળી છે તે હકીકત ખોટું નક્કી દિવસે કેમ તીવ્ર બનતું જાય છે? અંગ્રેજીમાં જેને હિપ્પી કહે છે કરે છે. આમ કહીએ ત્યારે દોષ દેખા (સિનિક)ને પાઠ ભજવતા તે જુવાન છોકરા-છોકરીઓ કેમ ઔદ્યોગિક સંસ્કૃતિની અભૂત- હોઈએ તેવું લાગે છે. પણ કવિને માટે ખાટા બનવા કરતાં દોષપૂર્વ સગવડો પ્રત્યે ધૃણાની નજરે જુએ છે? આ સંઘર્ષ અને ધૃણાની દેખા થવું વધુ સ્વાભાવિક છે. • વાડીલાલ ડગલી
Page #210
--------------------------------------------------------------------------
________________
બબુ
જીવન
તા. ૧૬-૮-૧૯૭
જોઈએ છે સાર્વભૌમ, સાર્વકાલિક જેનધર્મ 57
છે.' પ્રામા
)
રપરાનો છું. વેદપરંપરા મને મારા
અને હવે યૂરોપ-અમેરિકાના
ગોરા લોકોમાંથી કેટલા
છે
મારે મન બૌદ્ધધર્મ અને જૈનધર્મ વ્યાપક હિંદુધર્મની જ છે સ્વતંત્ર શાખા છે. અને બંનેએ પોતાની હસ્તીનું સમર્થન કર્યું છે. એમાં બૌદ્ધધર્મ ભારત બહાર ખૂબ ફેલાયે. અને હવે યૂરોપ-અમેરિકાના ગોરા લોકોમાંથી કેટલાક મનીષીઓ ઉપર પોતાને પ્રભાવ જમાવે છે.
જૈનધર્મે જાણે સોગંદ ખાધા છે કે ભારત બહાર જવું જ નહિ. જૈનધર્મના સાધુ વાહનમાં બેસે નહિ. પગે ચાલીને મુસાફરી કરે. અહિંસક ખેરાકની પ્રતિકૂળતા હોય એવા પ્રદેશમાં જવાય જ કેમ? એટલે તેઓ ભારત બહાર ગયા જ નહિ. આજે પણ વાહનમાં બેસવા અથવા વિદેશયાત્રા કરવા જૈન સાધુઓને લોકોત્તર હિંમત કેળવવી પડે છે. સાધુ સમાજ ઉપર આશ્રિત; અને સમાજ, પતે ગમે તેવું જીવન ગાળે તે પણ, જુની રૂઢિઓને માન્યતા આપવાને બંધા- થેલે.” એટલે જીવનનું મુખ્ય વ્યાકરણ જે વિકાસ, તે જ જાણે બંનેએ મળીને કરે મૂકી દીધું. જે ધર્મમાં નિત્ય-વિકાસને અવકાશ ન હોય તે ધર્મ પિતાના સમાજને જીવન્ત પ્રેરણા આપી શકતો નથી, ખરેખર એનું સ્થાન જીવનમાં નહિ પણ મ્યુઝિયમમાં જ હોઈ શકે. ખરું જોતાં જનાધર્મ અને તીર્થકરોનાં વચનને અર્થ કર્યા કરે, એટલું જ કામ સાધુઓનું નથી. એમણે પોતાનું ચિંતન વધારી, ધર્મ સેવાના પુરુષાર્થો કરી, સમયાનુકૂલ અને ખાસ કરીને ભવિષ્યના વિકાસને ધર્માનુકુલ બનાવવા માટે, નવા નવા શાસ્ત્રો સમાજને આપવા જોઈએ. અને એથીયે વિશેષ સમાજને સત્યના ઉપાસક, જીવનના પ્રયોગ કરનાર, પુરુષાર્થી અને અનુભવ-પરાયણ બનાવવો જોઈએ. એના બદલામાં એમની આંધળી શ્રદ્ધા સમાજને ગ્રંથ-પરાયણ, વચન-પરાયણ અને ગુરુ-પરાયણ બનાવે છે.
આ દેષ જૈન અને બૌદ્ધસમાજ કરતાં હિંદુસમાજમાં વધારે છે. હું માનું છું કે બૌદ્ધધર્મ અને જૈનધર્મ બંનેએ વેદપ્રામાણ્ય સ્વીકારવાની ના પાડી. તેથી તેઓ સનાતન ધર્મથી નોખા પડયા. એ જ એમની મોટી હિંમત અને તેથી આ બે ધમેને હિંદુસમાજ ઉપર અસર પાડવાની અને એને સાચે રસ્તો બતાવવાની તક મળી છે. - અહીં આપણે વેદપ્રામાયને જરા વિચાર કરીએ – આમાં પહેલાં મારી ભૂમિકા સ્પષ્ટ કર્યું. હું સનાતનધર્મમાં માનનારો, એક નમ્ર હિંદુ છું. જન્મ બ્રાહ્મણ, ધર્મસાહિત્ય ઠીક ઠીક વાંચ્યું છે. વેદો વિષે હું કહું છું કે સનાતની બ્રાહ્મણ હોઈ આપણા આદિગ્રંથો વેદ વિષે મારામાં અત્યંત આદર છે. એ ગ્રંમાં શું કહ્યું છે એ જાણવા માટે આદરપૂર્વક પ્રયત્ન કરીશ. એમાંથી જે વસ્તુઓ ગળે ઉતરે તેને કૃતજ્ઞતાપૂર્વક સ્વીકાર કરીશ. (બાળપણથી વૈદિક સંસ્કૃતિમાં ઉછરેલ હોઈ ઘણીખરી વસ્તુઓ ગળે ઉતરતા વાર નથી લાગતી, એ તો સ્વાભાવિક છે) પણ જે વસ્તુ ગળે ન ઊતરે તે કેવળ પૂર્વ
એ કહી છે એટલા માટે વગરવિચાર્યું, આંધળો થઈ, તે માની લેવા હું બંધાયેલ નથી. જે વાત ગળે ન ઊતરે તેમાં મારી નબળાઈ જ મુખ્ય કારણ હશે. (આચરણની નબળાઈ નેખી અને ધર્મબુદ્ધિથી સમજવાનો પ્રયત્ન કરવામાં નડતી નબળાઈ નોખી. હું જતે આ, બીજીને નબળાઈ ન પણ ગણું) અને છતાં ગળે ન ઉતરતી વસ્તુને એકદમ વિરોધ ન કરું. “નિર્ણય મોકૂફ રાખવાની suspended Judgeme..t ની સગવડ માણસ પાસે છે. એટલે વાત ગળે ઊતર્યા વગર કોઈ પણ વસ્તુનું પ્રામાણ્ય હું ન સ્વીકારું, અને છતાં એનો વિરોધ ન કરતા એ વસ્તુ પ્રત્યે સામાન્ય આદરયુકત જિજ્ઞાસા સેવીશ. - વેદકાળની રૂઢિઓમાં કેટલીક રૂઢિઓ મને અમાન્ય હોય, અધા- ર્મિક લાગતી હોય, તો તેમ કહેતાં હું સંકોચ ન કરું. આજે મને કોઈ છે કે તે નું પ્રમાણ્ય સ્વીકારવા. તમે ફાંશુએ છે કે હિ?
તે કહીશ “બિલકુલ નહિ. હું એટલું જ કબૂલ કરવા બંધાયેલું છે કે જન્મ અને સંસ્કારે હું વેદપરંપરાનું છું. વેદપરંપરા અને માન્ય છે.' પ્રામાણ્ય સ્વીકારવાને બોજો મારા પર નહિ નાંખતા. જૂના વખતેમાં જે આપણે બૌદ્ધોને અને જૈનેને પૂછf હોત કે વેદની પરંપરા તમને માન્ય છે કે નહિ? તે તેઓ પ્રસન્નતાથી કહેત, “અમે વેદપરંપરાના જ છીએ. એની ના અમારાથી કહેવાય જ કેમ? પરંપરામાં રહી, રૂઢિઓમાં, સંસ્કારમાં, અને માન્યતાઓમાં અમુક ઢબે સુધારા કે ફેરફારો કરવાની છૂટ માણસમાત્રને હોવી જ જોઈએ. તે જ અધિકાર અમે ભેગવવા માંગીએ છીએ. એ અમાણ અધિકાર અમને ઘરમાં રહૈ મળતા હતા તે ધરબહાર જવાની, અમને જરૂર નથી. ઈચ્છા પણ નથી.”
બૌદ્ધ અને જૈન જેવા પુરુષાર્થી અને તેજસ્વી બે સમાજને ખાવાની હિંદુધર્મને કશી જરૂર ન હતી. આંધળાપણે, વગર સમજે, પ્રામાણમાન્ય કરવાનો આગ્રહ ઊભું કરી આપણે બૌદ્ધને અને જૈનીઓને નાહક બેયા, અને છતાં આપણે જોઈએ છીએ કે જેને મોટેભાગે સનાતની પરંપરાથી દૂર ગયા જ નથી.
ઉલ્યુ ધર્મની બાબતમાં સાધુઓની આણ સ્વીકારી તેઆ ઠીક ઠીક રૂઢિવાદી રહ્યા છે.
જે જૈન દષ્ટિ, જૈન સંસ્કૃતિ અને જૈનધર્મ મૂળમાં આખા વિશ્વમાં ફેલાવવા જેવા હતા, તેમણે હિંદુસ્તાનમાં વસતા સનાતન સંસ્કૃતિની રૂઢિવાદી સંસ્થાનું જ સ્વરૂપ પકડયું છે.
હું જાતે સનાતની હિંદુ હોઈ જૈન સમાજને સલાહ આપવાને મારા વિશેષ અધિકાર માની શકતો નથી. છતાં એટલું કહીશ કે જેનેધર્મ પૂર્ણપણે જાણનારા અને પાળનારા લોકોએ પોતાના ધર્મના બે વિભાગ કરવા જોઈએ. (૧) તાત્ત્વિક દષ્ટિએ જેને જૈનધર્મ અથવા
જૈન તત્ત્વજ્ઞાન કહી શકાય તેને સાર્વભૌમ, સાર્વકાલિક પ્રધાન જૈન, ધર્મ તરીકે વિસ્તારથી સમજાવો અને સાથે સાથે (૨), આજે હિંદુ
સ્તાનમાં જૈન સમાજમાં પળાતા જૈનધર્મને ‘ભારતીય આવૃત્તિ' અથવા ‘હિંદુ આવૃત્તિ તરીકે અલગ બતાવવી. હિંદુસ્તાનમાં રહેલા અને વંશપરંપરાગત જૈનધર્મમાં માનનારા લોકો જૈનધર્મની આ ભારતીય આવૃત્તિ પ્રમાણે ચાલે. (અને તેમાં વખતોવખત સુધારાવધારા કરતા જાય.)
અને જે વ્યાપક, સાર્વભૌમ, મૌલિકપ્રધાન જૈન દષ્ટિ આપણે અલગ પાડી છે. તેને પ્રચાર આખી દુનિયાના ભિન્ન ભિન્ન દેશમાં જોરથી કરી શકાય. પછી ત્યાંના લોકો પોતપોતાની રૂઢ, સંસ્કૃતિને અનુકૂળ એવી સાર્વભૌમ સ્વદેશી આવૃત્તિ તૈયાર કરે છે. તેમને એની છૂટ હોવી જોઈએ.
અહીંના જૈનીની ભારતીય સંસ્કૃતિ ભારત બહારના સમાજો પર લાદવાના પ્રયત્ન આપણે ન કરી શકીએ. એમાંથી જે ભાગ બહારના લોકોને ગમે તે સ્વીકારતા તો મને કોણે રોકી શકે? - આ જ નિયમ આજે બૌદ્ધધર્મને જાણે અજાણે લાગુ કરાયો છે. સિન (હાંકા) ને બૌદ્ધધર્મ નાખે છે. અને તિબેટને નાખે છે. બ્રહ્મદેશને નાખી છે અને જાપાનના વળી એથીયે નોખ.
બૌદ્ધધર્મના હીનયાન’ અને ‘મહાથાન” એ બે મુખ્ય ભેદે તે છે જ, મહાયાનમાં શાકઅ પિતાના સંસ્કાર ઉમેર્યા. એને સ્વીકાર તિબેટના લોકોએ કર્યો, એમાં સ્થાનિક વિચારો, માન્યતાઓ અને. રૂઢિઓ ઉમેરી એવો ‘તિબેટી બૌદ્ધધર્મી ચીનમાં ફેલાયે. મંગોલિયામાં . --~ાંથી એ ખ્યિામાં ફેલા.
Page #211
--------------------------------------------------------------------------
________________
-
-
- -
- -
-
-
-
તા. ૧૯–૮–૧૯૭૧ પંખુ જીવન
૧૭
- - જાપાની લોકોએ કોરિયામાં જઈ ત્યાંને બદ્ધધર્મ પિતાના દેશમાં બૌદ્ધધર્મને જ માનીશું અને એ પ્રમાણે પિતાનું જીવન ઘડવાના દાખલ કર્યો. પણ તેમ કરવા જતાં પોતાના સ્વદેશી ‘શિન્તો ધર્મના - તેમ કરવા જતાં પોતાના સ્વદેશી શિસ્તે ધર્મના પ્રયત્ન કરીશું. તેમ કરતાં અમારા પરંપરાગત ખ્રિસ્તી સંસ્કાર જો
એમાં દાખલ થાય તે થાય પણ ખરા. એ સંસ્કાર સ્વીકારીશું, પણ સંસ્કારોની એને દીક્ષા આપી.
એમને શુદ્ધ બુદ્ધ ધર્મનું આવશ્યક અંગ માનવાની ભૂલ નહિ કરીએ. બૌદ્ધધર્મની આવી અનેક આવૃત્તિઓ છે. હવે પશ્ચિમના એટલે
હું માનું છું કે દુનિયાના બધા જ ધર્મોમાંથી એ ધર્મોની મૂળ કે યુરોપ અમેરિકાના કેટલાક ગેરા ખ્રિસ્તીઓ ખ્રિસ્તી ધર્મથી નારાજ આવશ્યક જીવન-દષ્ટિ અલગ કાઢી એને માનવજાતિ માટે સાર્વથઈ બૌદ્ધધર્મને સ્વીકાર કરવા માંગે છે. તેઓ મહાયાન, હીનયાન,
ભૌમ પ્રચાર થવું જોઈએ. તિબેટી બૌદ્ધધર્મ, ચીની બૌદ્ધધર્મ, જાપાની બૌદ્ધધર્મ, બધાનું અધ્યયન
આ જાતનો પ્રયત્ન બધા જ ધર્મના લોકોએ કરવો જોઈએ. પણ કરે છે. તે તે ધર્મના રૂઢિવાદી બૌદ્ધધર્મના સાધુઓ પાસેથી તેમના
એમાંયે સ્યાદવાદની ભૂમિકા ઉપર ઊભેલા જૈનધર્મનું કર્તવ્ય વિશેષ ધર્મની ખૂબીઓ (અને દોષ) જાણી લે છે. અને કહે છે “એ સ્થાનિક છે. સ્યાદવાદની શુદ્ધતમ દષ્ટિને સ્વીકારી ‘તમામ થપ્રામાણ્ય એટલે અને પ્રાદેશિક બૌદ્ધધર્મ ભલે તે તે પ્રદેશમાં ચાલે. અમે તે બુદ્ધ
કે વચનપ્રામાણ્ય કરે મૂકી દઈ જેનેએ શુદ્ધ જૈનદષ્ટિ, જૈન ભગવાને ચલાવેલા અને પાછળથી વિકસિત થયેલા (અને બગડેલા)
સંસ્કૃતિ અને જૈન ધર્મભાવનાં નાખી પાડવી જોઈએ. અને ભારતમાં બૌદ્ધધર્મમાંથી મૌલિક તો તારવી કાઢી એને જ સ્વીકાર કરવા
પ્રચલિત જૈનધર્મનું વૈશિષ્ટ્રય નોખું પાડવું જોઈએ. જૈન સમાજ જે માંગીએ છીએ. અમે અભિમાન અને આદર સાથે પોતાને બૌદ્ધ કહે- આટલું કામ કરે તો દુનિયાના બધા ધર્મો આગળ એક શુદ્ધત્તમ, લગ
ભગ, દિવ્ય દાખલે તૈયાર થશે. અને એમાંથી જે વિશ્વની સાર્વવડાવીશું. આજ સુધી થઈ ગયેલા અનેક બુદ્ધો અને બોધિસ પ્રત્યે આદર રાખીશું. પણ અમે તો (અમારી દષ્ટિએ શુદ્ધ અને મૌલિક) ભૌમ ધાર્મિકતાનું પ્રાગટય થશે. કાકાસાહેબ કાલેલકર
બંધારણમાં ફેરફાર વિક બેંક રાષ્ટ્રીયકરણ કેસમાં, બંધારણની સ્પષ્ટ જોગવાઈ અને સાલિયાણાંને પ્રશ્ન લટકતો રહ્યો. સુપ્રિમ કૅર્ટના પિતાના પૂર્વના ચુકાદાઓની વિરુદ્ધમાં જઈ,
આ પરિસ્થિતિ અસહ્ય હતી. ૧૯૭૧ ની ચૂંટણીમાં આ એક સુપ્રિમ કૅટૅ બહુમતિથી ઠરાવ્યું કે, જાહેર હિત માટે રાજ્ય કોઈ
મુખ્ય મુદ્દો હતો. પ્રજાએ ઈન્દિરા ગાંધીને મોટી બહુમતી આપી. મિલકત લે તો તે માટે અપાયેલ વળતર પૂરતું છે કે નહિ તેને
આર્થિક અસમાનતાઓ દૂર કરવી હોય અને ગરીબી હટાવવી હોય નિર્ણય કરવાનો કૅર્ટને અધિકાર છે.
તે હાલ છે તેવા મિલકતના અધિકારો યથાવત ચન્દ્રદિવાકરી - અબા- રાજવીઓના સાલિયાણાંના કેસમાં સુપ્રિમ કૅટે ઠરાવ્યું કે ધિત રહે નહિ. સરકારે ત્વરિત પગલાં લેવા જ રહ્યાં. તેથી, બંધાકલમ ૩૬૬ (૨૨) મુજબ માત્ર જાહેરાત કરીને, રાષ્ટ્રપતિ બધા
રણમાં ફેરફાર કરતાં ત્રણ ખરડા–જેને ૨૪, ૨૫ અને ૨૬ માં રાજવીઓને આપેલ સ્વીકૃતિ રદ કરી શકતા નથી. આ કેસ માટે
ફેરફાર કહે છે-લોકસભામાં દાખલ કર્યા છે. મિલ્કતને લગતા મૂળઆટલે નિર્ણય પર્યાપ્ત હતા. પણ તેથી આગળ જઈને કેટલાક
ભૂત હકોમાં કોઈ ફેરફાર કરાય તે પહેલાં, ગલકનાથને ચુકાદો રદ કરી, જોએ સ્પષ્ટપણે અને કેટલાંક ગર્ભિત રીતે, એવો અભિપ્રાય
એવા ફેરફાર કરવાને પાર્લામેન્ટને અધિકાર છે તે સ્થાપિત કરવું વ્યકત કર્યો છે કે સાલિયાણાં એ મિલકતને લગતો મૂળભૂત
જોઈએ. ૨૪ મો ખરડો તે માટે છે. ૨૫ માં ખરડામાં ફરીથી જાહેર અધિકાર છે. પરિણામે, સાલિયાણાં રદ કરવા હોય તો પૂરું વળતર
કરવામાં આવે છે કે વળતર કેટલું અને કેવા સ્વરૂપે આપવું આપવું પડે. જો પૂરું વળતર આપવું હોય તો રદ કરવાને અર્થ તેને નિર્ણય પાર્લામેન્ટ જ કરી શકશે. અને તે પુરેપુરું નથી તે શું છે?
કારણે જ એવા કોઈ કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકારી શકાશે નહિ. રાજપને જાહેર હિત માટે કોઈ મિલકત લેવાની જરૂર પડે ૨૬ મે ખરડો સાલિયાણાં નાબુદી મટે છે. મોટેભાગે, આ ત્રણે ત્યારે, તેનું વળતર આપવું એવી જોગવાઈ બંધારણમાં છે જ. પણ આવું ખરડાઓ, સુપ્રિમ કોર્ટના ઉપર જણાવેલ ત્રણ ચુકાદાઓ પૂર્વે વળતર કેટલું અને કેવા સ્વરૂપે-રોકડેથી ફે લાંબાગાળાના બેન્ડઝ જે રિથતિ હૈતી, તે કાયમ કરવા માટે છે. પણ ભવિષ્યમાં આવી રૂપે–આપવું તે નક્કી કરવાને અધિકાર પાર્લામેન્ટને છે એમ પરિસ્થિતિ ઊભી ન થાય તેની કાંઈક ચિન્તાથી, આ ખરડાઓની માનવામાં આવતું. જમીનદારી નાબુદ કરી અને ખેત-જમીનને જોગવાઈ વધારે સ્પષ્ટ અને કાંઈક વિશેષ છે. લગતા બધા રાજાએ કાયદાઓ કર્યા તેમાં વળતરને સવાલ મુખ્ય
પહેલાં ૨૪ મે ખરડો કાયદો થાય પછી જ ૨૫ અને ૨૬ હિતે. ૧૯૫૪ પહેલાં સુપ્રિમ કૈર્ટે એમ ઠરાવ્યું હતું કે પૂરું વળતર
"મા ખરડાઓ હાથ ધરાય. તેથી આ બને ખરડાઓ દાખલ કર્યા છે આપવું જોઈએ-ઓછું અપાય નહિ. તેથી ૧૯૫૪ માં મૂળભૂત
પણ તેની વિચારણા પછી થશે. ૨૪ મે ખરડો લોકસભામાં ૩૮૪ અધિકારની કલમ ૩૧ માં ફેરફાર કરી સ્પષ્ટ જોગવાઈ કરી કે વળતર
વિરુદ્ધ ૨૩ ની જંગી બહુમતિથી અને રાજ્ય સભામાં, ૧૭૭ વિરૂદ્ધ ઓછું અપાય છે તે કારણે કૅર્ટમાં એવા કાયદાને પડકારી શકાશે
૩ની બહુમતીથી પસાર થયો છે. આ ખરડાથી કલમ ૩૬૮ માં ફેરફાર . No such law shall be cal ed in question 11 any
થતો હોવાથી, ઓછામાં ઓછા ૯ રાજ્યની ધારાસભાની court on the ground that the compensation provi
તેને મંજૂરી મળવી જોઈએ. તે મળવામાં મુશ્કેલી જણાતી નથી. ded by that ay is not adeque..te.
- મૂળભૂત હક્કોમાં ફેરફાર કરવાને પાર્લામેન્ટને અધિકાર છે. તે
હવે ૨૪ મે ખરડો થોડી વિગતથી તપાસીએ, ગેલકનાથ
કેસના બહુમતિ ચુકાદાનો સાર એ હતો કે બંધારણમાં ફેરફારને હકીકત સુપ્રિમ કૅટૅ છેક ૧૯૫૧થી સર્વાનુમતે આપેલા ચુકાદાઓથી
લગતી કલમ ૩૬૮, બંધારણની કલમ ૧૩ ને કારણે, મૂળભૂત સ્વીકારી હતી.
હકોને લાગુ પડતી નથી. તેથી બંધારણમાં ફેરફાર કરવાની કલમ વળી, વળતર પૂરતું ન હોય તે પણ એવા કાયદાને પડકારી
૩૬૮માં જોગવાઈ છે તે મુજબ મૂળભૂત અધિકારોમાં પાર્લામેન્ટ શકાતું નથી એ હકીકત, ૧૯૫૪ પછી સુપ્રિમ કોર્ટે આપેલ ચુકા
ફેરફાર કરી શકતી નથી. ૨૪ મા ખરડામાં કુલ ૧૩ અને ૩૬૮મા દાઓમાં સ્વીકારવામાં આવી છે.
રાધારા કરી સ્પષ્ટ કરવામાં આવે છે કે, મૂળભૂત હકોમાં ફેરફાર છતાં ૧૯૬૭ માં, હવે બહુ ગવાયેલ ગેલકનાથ કેસમાં, માત્ર કરવાને પાર્લામેન્ટને અધિકાર છે અને કલમ ૧૩ એવા ફેરફારોને એક બહુમતિથી (છા વિરુદ્ધ પાંચ), સુપ્રિમ કૅટે, પોતાના પૂર્વના
લાગુ પડશે નહિ. સર્વાનુમતિ ચુકાદાઓ રદ કરી, ઠરાવ્યું કે મૂળભૂત અધિકારો રદ કરવા અથવા ન્યુન કરવાને પાર્લામેન્ટને અધિકાર નથી. બેંક રાષ્ટ્રીય
પાર્લામેન્ટ પસાર કરેલ કોઈ પણ ખરડાને રાષ્ટ્રપતિની
મંજૂરી મેળવવી રહે છે અને બંધારણીય પ્રથા (Conventi n) કરણ કેસમાં, ૧૯૫૪ના ફેરફારને અને ત્યાર પછીના પિતાના ચુકાદાઓને અવગણી, સુપ્રિમ કૅર્ટે ઠરાવ્યું કે વળતર પૂરતું છે કે
મુજબ રાષ્ટ્રપતિ મંજૂરી આપે જ છે. પણ ૨૪ મા ખરડામાં એવી નહિ તેને નિર્ણય કરવાને સુપ્રિમ કૅટને અધિકાર છે.
જોગવાઈ કરી છે કે બંધારણમાં ફેરફાર કરતાં ખરડાને રાષ્ટ્રપતિએ
મંજૂરી આપવી જ જોઈશે. આવી જોગવાઈ શા માટે કરવી પડે આવો અર્થ કરવામાં Compensation શબ્દને આધાર લીધો.
છે તેને કોઈ ખુલાસે લોકસભાની ચર્ચા દરમ્યાન થયો નથી. ગિલકનાથના કેસ પછી, મૂળભૂત હકોમાં ફેરફાર થાય એવું ના કદાચ, વધારે પડતી ચોક્સાઈ માટે હોય. તેમાં રાષ્ટ્રપતિને કાંઈક છે. તેથી વટને ખાતર, આપવું જોઈએ તેના કરતાં બમણ અથવા અવિશ્વાસ રહ્યો છે, હું જ છે - સુધી, હiાણ ફળીના
Page #212
--------------------------------------------------------------------------
________________
સ્વ. મુનિ કુ મા ર “ભ ત્રુ
૧૧૮
પ્રબુધ જીવન
તા. ૧૬-૮-૧૯૭૧ કરેલ ખરડાને રાષ્ટ્રપતિએ મંજૂરી આપવા આનાકાની કરી હોય. .
- હિન્દુ વારસા ધારો થયો ત્યારે રાજેન્દ્રબાબુ તેને મંજૂરી આપવા નારાજ હતા. પણ છેવટે તેમને કહેવામાં આવ્યું હતું કે તેમણે
મુનિકુમાર ભટ્ટને પરિચય બાળપણથી હતો. એમના પિતા મંજૂરી આપવી જ જોઈએ અને પછી આપી.
"મણિશંકર રત્નજી ભટ્ટ (કવિ કાન્ત) ભાવનગરમાં દીવાનપરામાં ૨૪ મા ખરડાએ દેશમાં સારી પેઠે વિવાદ જગા છે. અમારા ઘરની સામે જ રહેતા. હું પાંચ-છ વર્ષના હઈશ ત્યારે મુનિહકીકતમાં, ગલકનાથ કેસને ચુકાદો આવ્યો ત્યારથી જ આ વિવાદ કુમાર મારી સાથે રમવા આવે. મારું માથું મોટું અને શરીર પાતળું શરૂ થયું છે. સ્થાપિત હિતોએ આ ચુકાદાને ઉમળકાભેર આવકાર્યો જોઈને મારાં ફોઈના એક પુત્રને પૂછે કે “આ ભાઈ આવા કેમ છે. માત્ર, બંધારણની દષ્ટિએ જ. જોઈએ તે, ગોલકનાથ કેસના છે?” અને પેલા ભાઈ ઉત્તર આપે કે “એમનું મગજ જરા ચક્કર ચુકાદામાં, છ. જજોએ બંધારણની કલમ ૩૬૮. અને ૧૩ ને જે છે એટલે !” આનું સ્મરણ તે અતિશય ઝાંખું છે અને આ અને અર્થ કર્યો છે તે ખોટો છે. તટસ્થ કાયદાના નિષ્ણાતે, શ્રી મોતીલાલ
આવી વાતે પછીથી સાંભળેલી. , સેતલવડ, શ્રી સીરવાઈ, અને બીજા ઘણાને સ્પષ્ટ અભિપ્રાય છે
આ કોલેજમાં આવ્યા પછી મુનિકુમાર સાથે સંબંધ ગાઢ થશે. એ કે ગોલકનાથ. કેસને બહુમતિ ચુકાદો ખોટો છે. સેતલવડે કહ્યું છે કે તે રાજકીય હેતુથી પ્રેરિત ચુકાદો છે. It is a political
જો કે જુનાગઢમાં બહાઉદ્દીન કોલેજમાં અભ્યાસ કરતા અને હું dicition, ગલકનાથને બહુમત ચુકાદો અસંગતિથી (Con
મુંબઈમાં એલ્ફિન્સ્ટનમાં; પરંતુ વેકેશનમાં હું ભાવનગર જતો ત્યારે tradictions) ભરપૂર છે. જે પાંચ જજોએ વિરુદ્ધ અભિપ્રાય આપ્યો
મળતા. અમારું મિત્રમંડળ પણ બહોળું હતું. કપિલભાઈ અને રામુ
ભાઈ ઠકકર, મુનિમારના નાના ભાઈ જયન્તભાઈ, જીતુભાઈ મહેતા છે તેમણે બહુમતિ ચુકાદાની દરેક દલીલનો જડબાતોડ જવાબ
અને એમના મોટાભાઈ, ચુનિલાલ કાપડિયા ઈત્યાદિ સૌ મળીએ, આપ્યો છે.
:- . : " ગમ્મત કરીએ, "ચર્ચા કરીએ, સાથે કોઈ પુસ્તક વાંચીએ. હાસ્યરસિક પણ, બંધારણની દષ્ટિ ઉપરાંત, બીજી ઘણી બાબતો સ્થાપિત લેખક સ્ટીકન લીકોકના લેખે સાથે વાંચેલા. બર્ટાન્ડ રસેલ અને હિતોએ ઊભી કરી છે. મૂળભૂત હકોમાં ફેરફાર કરવાને પાર્લા- બર્નાર્ડ શોના પણ. ગુજરાતી લેખે પણ વાંચીએ. મુનકુમાર પણ મેન્ટને અધિકાર હશે તો બધા મૂળભૂત હકો રદ થશે, લોકશાહી પિતાના લેખો વાંચી સંભળાવે. ૧૯૨૫માં “ગધેડીઆ ખેતરના ખતમ થઈ સરમુખત્યારશાહી આવશે, બધાની મિલકત સરકાર શિર્ષક હેઠળ એમણે પ્રતિકાવ્ય (Parody)ને એક સરસ લેખ પડાવી લેશે, લઘુમતીઓને કોઈ રક્ષાણ નહિ રહે, એવી ઘણી ભ્રામક લખ્યો હતો. એ કાળના ગુજરાતને કવિઓ આ વિષય પર કેવા માયાજાળ ઉભા કરવા પ્રયત્નો થયા છે. બાળકનાથના ચુકાદા ૧૧ પ્રકારનું કાવ્ય રચે એ એને વિષય હતા. ત
. આ અધિકાર હતો જ અને પામિંટે તેને ઉપયોગ પણ કર્યો છે તે હકીકત ભુલાઈ જવાય છે. પ્રજાના ચુંટાયેલા પ્રતિનિધિઓને અણ- - ઈંટરમિડિયેટ આર્ટસની પરીક્ષા મુંબઈમાં અમે ગામદેવીમાં મારા વિશ્વાસ કરવો તે લોકશાહીના મૂળમાં કુઠારાઘાત છે અને તેમાં જ 'પિત્રાઈ ભાઈને ત્યાં રહીને આપેલ. પરીક્ષા મંડપ ગોવાળીયા લોકશાહીને દ્રોહ છે. મૂળભૂત હકો બંધારણમાં પ્રજાના પ્રતિનિધિઓ- ટેક પર (જેને હવે ઓગસ્ટ ક્રાંતિદાન કહે છે ત્યાં) હતા. નિકુમારે એ જ મૂકયા છે. કોઈ પણ સત્તા કે અધિકારને સદુપયોગ થશે કે પછી આગળ અભ્યાસ નહોતો કર્યો અને થોડો વખત મારા પિતાની દુરુપયોગ તેનો આધાર પ્રજાની જાગૃતિ ઉપર છે, ગલકનાથ કેસમાં (લલ્લુભાઈ શામળદાસની) ઓફિસમાં મુંબઈમાં કામ કર્યું હતું. એ જસ્ટીસ વાંછુએ કહ્યું છે :
પછી એ ભાવનગર જઈને રહ્યા. જુદા જુદા ખાતાઓમાં નોકરી "Possibility of abuse of any power granted to any
કરી. છેલ્લે પુરાતત્વ ખાતામાં હતા અને એક નાળામાં શિક્ષક
તરીકે પણ કામ કર્યું. ગમે ત્યાં હોય પરંતુ એમની જ્ઞાનપ્રાપ્તિની authority is always therc; and if possibility of
પિપાસા એવી જ હતી. એ ૧૯૨૦-૨૪ના વર્ષોમાં ગણિકાના abusc is a reason for withholding the power, no power એમને ઘેર વારંવાર જતા અને એમના પિતાના પરિચયને લાભ whalovor can cvor be conforlod on any authority, પણ મળત. be it oxecutive, logislative or even judicial .... even મુનિકુમાર હળવા નિબંધ લખતા. એમણે લાક્ષણિક શૈલી if it (Parliamont) abuses thic power of Constitutional કેળવી હતી. કટાક્ષ એમના નિબંધોનું મુખ્ય લક્ષણ હતું. વર્ષો પહેલાં amondment under Article 368, the chocle in such
કૌમુદીમાં એમનું તુલિકા પાટવ આવતું. પછીના વર્ષો ‘ભાવનગર circumstances is not in Courts but is in the poople
સમાચાર'માં એમના કટારલેખો નિયમિત આવતા. એમના હાસ્યમ્સ
માર્મિક અને હળવે હતો. “ડે પહોરે” નામનો એક ગ્રંથ પણ who olect members of Parliament".
પ્રસિદ્ધ થયો છે. એમના બીજા લેખોનો સંગ્રહ એમણે કર્યો નહિ, - ૨૪ માં ખરડાને માત્ર પાર્લામેન્ટમાં જ નહિ પણ દેશભરમાં
હજી થાય તો સારું. છેલ્લા થોડા વર્ષથી એ લખતા બંધ થઈ ગયા મેટો આવકાર મળ્યો છે. વાણીસ્વાતંત્ર્ય,ધાર્મિક, સાંસ્કારિક અથવા લઘુ
હતા. એમનાં પત્ની ગિરિબાળાના અવસાન પછી એ એકલા પડી મતિના હકો વગેરે કોઈ રદ કે ન્યુન કરવાનું નથી કરી શકે નહિ –
ગયા હોય એમ લાગતું. ભાવનગર કે મુંબઈ એક સ્થળે એ સ્થિર એવી કોઈ સરકાર આવશે ત્યારે બંધારણ જ નહિ હોય. અત્યાર
થઈ શકતા નહિ અને મનની સ્વસ્થતા પ્રાપ્ત કરવા મથતા હોય ઉહાપોહ માત્ર મિલકતના હકો માટે જ છે. તેમાં પણ જેની પાસે
એમ લાગતું. આનું એક કારણ એમની નબળી તબિયત પણ હતું. માટી અને વધારે પડતી મિલકતો છે તેવા સ્થાપિત હિતેના રક્ષણ માટે.
મુંબઈની ધમાલ અને ભીઠ એમનાથી સહન થઈ શકતાં નહિ. ૨૪ મા ખરડાને પણ કૅર્ટમાં પડકાર તે થશે જ. ગલકનાથ ભાવનગર એમને સૂનું લાગતું. ' કેસમાં જ જસ્ટીસ હીદાયતુલ્લાએ આવા પડકારને નિર્દેશ કર્યો છે. પાર્લામેન્ટને અધિકાર કાયમ કરવા, કલમ ૩૬૮ માં સુધારો
| મુનિકુમારનું દુ:ખદ અવસાન એમના ઓપરેશન પછી ચારેક કલાકે કરવામાં આવે તે પણ, તેમના મત મુજબ, તે સુધારો, કલમ
બુધવારે ૨૧ જુલાઈએ બપોરે થયું. એના ત્રણ દિવસ પહેલાં ભાટિયા ૧૩ ને કારણે થાય નહિ. આ દલીલ ધ્યાનમાં રાખી, ૨૪ મા ખુર
જનરલ હોસ્પિટલમાં એમની ખબર કહાડવા ગયો ત્યારે પથારીમાં ડામાં કલમ ૩૬૮ અને ૧૩ બન્નેમાં ફેરફાર કર્યો છે. સુપ્રિમ કોર્ટની
બેસી પાનસેપારી ખાતા હતા અને આનન્દમાં હતા; અને કહે: સારી પેઠે ટીકા થઈ છે, કેટલીક અનુચિત. સુપ્રિમકૅટે પણ છેલ્લાં
આ ખાવાની મને રજા છે.” ઓપરેશન માટે હિમત આપવા પાંચ વર્ષમાં મિલકતના હકોના રક્ષણ માટે વધારે પડતી ચિન્તા બતાવી
પ્રયાસ કર્યો અને અનેક રમૂજી ટૂચકા કહી હસાવ્યા. એના ત્રણ છે. સુપ્રિમ કૅર્ટ અને પાર્લામેન્ટ, બન્નેએ પરસ્પરના માન અને
દિવસ પછી એ સદાને માટે ચાલ્યા ગયા. બાળપણના મિત્રો આદર જાળવવા જોઈએ અને પોતપોતાની મર્યાદા સમજવી
- ચાલ્યા જાય છે ત્યારે આપણી વયનું તીવ્ર ભાન થાય છે અને જોઈએ. એકને અનાદર બીજામાં અનાદર પ્રેરે. પાર્લામેન્ટ અને કાળના આવેગની પ્રતીતિ થાય છે. સુપ્રિમ કૅટે વચ્ચે કોઈ સંઘર્ષ થવાની જરૂર નથી; નહિ થાય એવી
"Time like an ever rolling stream: આશા રાખીએ. ગલકનાથ કેસને બહુમતી ચુકાદો સર્વથા ખેાટે
Bears all his sons away છે અને તેને પાર્લામેન્ટ રદ કરવો જ રહ્યો.
They fly forgotten, as a dream ૨૫ અને ૨૬ મા ખરડાઓ હવે પછી વિચારીશું.
Dies at the opening day." ચીમનલાલ ચકુભાઈ શાહ
ગગનવિહારી મહેતા
Page #213
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૮-૧૯૭૧
પ્રબુદ્ધ જીવન
33 ભારતને સ્પર્શતું રશિયા, ચીન અને અમેરિકાનું રાજકારણુ <<
શ્રી ચેસ્ટર બેલ્સને આ લેખ કાળજીપૂર્વક વાંચી જવા હું અને વ્હાઈટ હાઉસમાં લગભગ દરેક જણે નકારી કાઢી. એવું ધારભલામણ કરું છું. અમેરિકાની વર્તમાન વિદેશનીતિ, ખાસ કરીને વામાં આવતું હતું કે ભારતને અમેરિકા રિવાય બીજું કોઈ ઠેકાણું ભારત પ્રત્યેની, કેટલી હાનિકારક છે, તે હકીકત શ્રી બેશે સ્પષ્ટ નથી. આમ છતાં પ્રમુખ કેનેડી મારા મત સાથે સંમત થયા હતા અને બતાવી છે. ભારતે રશિયા તરફી વલણ કેમ લેવું પડયું તે પણ તેમણે જુલાઈમાં હું ભારત પહોં. તે પછી તુરત જ વડા પ્રધાન સમજાવ્યું છે. તંત્રી. ' '
નહેરુ અને તેમના સાથીઓ સાથે પરિસ્થિતિ ચકાસી જોવાનું મને ૧૯૬૨ના ઓકટોબરમાં રચીનના આક્રમણ પછી ભારતની મદદ
કહાં. પછી કેનેડી સાથે વધુ ચર્ચાઓ કરવા માટે પાછા વૉશિંગ્ટન માટેની અપીલને અમે જે ત્વરાથી દાદ આપી તેમાં અગ્રતાની
અગતાની પાછા ફરવું એવું નક્કી થયું હતું. નવી દષ્ટિનું પ્રતિબિંબ પડતું હતું, જેને માટે હું આશા સેવતો રહ્યો
નહેરુ સાથે મંત્રણા હતા. નહેરુની માંગણી વૉશિંગ્ટન પહોંચ્યા પછી થોડા જ દિવસેમાં ગ્રીધા અને શરદ ઋતુમાં મારે નહેરુ, સંરક્ષાણ પ્રધાન યશવંતઅમે હવાઈ માર્ગે સાત કરોડ ડૅલરની સામગ્રી રવાના કરી એ ભાર- રાવ ચવ્હાણ અને બીજા ભારતીય અધિકારીઓ સાથે ચીનની સામે તના લાશ્કરી દળના આધુનિકરણની દિશામાં તે વખતે પ્રથમ પગલું પિતાની લશ્કરી સલામતીના પ્રશ્નોની જ નહીં પણ સમગ્ર રીતે લેખવામાં આવતી હતી. પાંચ વર્ષના ગાળામાં વાપરવા માટેની ૫૦ એશિયામાં સ્થિરતાની વધુ જવાબદારી ઉઠાવવાની ભારતની તૈયારી કરોડ ડોલરની લશ્કરી મદદની ભારતની માગણી અમે પાકિસ્તાનને અંગે પણ ચર્ચાઓ થઈ. નવેમ્બરની અધવચ્ચે હું ભારત સરકાર જે આપી ચૂકયા હતા તેના અડધા ભાગથી પણ ઓછી હતી. આમ સાથેની કામચલાઉ સમજૂતિની દરખાસ્ત સાથે અમેરિકા ગયા. છતાં જૂની ડલેસ-યુગની દલીલે વિદેશ ખાતામાં અને પેગેનમાં તાજેતરના ચીનના આક્રમણથી હચમચી ગયેલા નહેરુએ તદ્દન અણફરી ઊભી થવા માંડી-એ દલીલ એવી હતી કે જો આપણે ભારતને ધારી રીતે અગ્નિ એશિયામાં યુદ્ધને અંત લાવવા માટે રાજકીય તેની સંરક્ષણ શકિત ઊભી કરવા થોડી મદદ કરીશું તે તેનાથી આપણું સમાધાનની વાટાઘાટોમાં અમારી સરકારને ખરેખર ટેકો આપવાની વફાદાર સાથી પાકિસ્તાન નારાજ થશે. કેટલાક વર્ષોથી પાકિસ્તાન સ્વૈચ્છિક તૈયારી બતાવી હતી. (અમેરિકન ભૂમિદળે વિયેટનામ એશિયામાં જે કૌશલથી અમેરિકાની નીતિને ઝુકાવી રહ્યું હતું તે યુદ્ધમાં સીધા સંડોવાયા તે પહેલાની આ વાત છે.) નહેરુ પાકિસ્તાન કૌશલ માત્ર રાષ્ટ્રવાદી ચીનની તોલે ન આવે તેવું હતું.)
સાથે લશકરી ખર્ચ પર ટોચમર્યાદા મૂકવા અંગેની વાટાઘાટો કરવા અમેરિકાની નીતિ
પણ તૈયાર હતા. નવી દિલ્હીમાં સરકારનું આ નવું વલણ જોતાં શરૂઆતમાં તો હું ભારતની વિનંતિ વિશે જુદા જ કારણસર
અને પ્રમુખના પીઠબળને લીધે ભારત સાથે રચનાત્મક સંબંધ ખંચકાટ અનુભવતો હતો. બીજા વિશ્વયુદ્ધ પછી યુરોપ બહારની
માટે જ નહિ પણ અગ્નિ એશિયામાં મંત્રણા દ્વારા પતાવટને માર્ગ અમારી ઘણીખરી લશ્કરી મદદ સંરક્ષણના કોઈ વાજબી હેતુ માટે
પણ ખુલ્લે થતે જણાયો. આપવામાં આવી નહોતી પણ હકીકતે મદદ મેળવનાર દેશને
આશાઓ તૂટી પડી અમેરિકાની વિદેશનીતિને ટેકો આપવા પ્રેરવાની રુશ્વતરૂપે અપાતી પણ આ આશાઓ તુરત જ પડી ભાંગી. હું વોશિંગ્ટન પહોંચ્યા હતી. એકવાર શરૂ થયા પછી આવી મદદ અટકાવવાનું મુશ્કેલ પછી છ જ દહાડામાં પ્રમુખ કેનેડીની હત્યા થઈ અને છ મહિના પછી બનનું. કેટલીક વાર તે અમે જે રાષ્ટ્રનું રક્ષણ કરવા માગતા હતા તે
૧૯૬૪ના મેમાં નહેરુનું અવસાન થયું, ત્યારે અમારી સરકાર અને રાષ્ટ્રના રાજકીય બંદીબાજ બની જતા હતા.
ભારતનું વિષ્ટિમંડળ સમજૂતીને આરે આવી પહોંચ્યું હતું. એટલે આમ છતાં મને ખાતરી હતી કે ભારતની બાબતમાં પરિસ્થિતિ આ દુર્ઘટનાઓથી પ્રથમ નિર્ણય વિલંબમાં પડયો અને પછી જોનસન જુદી હતી. સ્પષ્ટ રીતે જ નહેરુ વંચાઈ જવા તૈયાર નહતા અને વહીવટીતંત્રે પરિસ્થિતિ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી તેની વધુ વિચારણા ભારતની સરથાણ-જરૂરિયાત સાચી હતી. ચીન સાથેની તેની ૨૫૦ મોકૂફ રાખી. ત્રણ મહિના પછી ભારતનું એ જ વિષ્ટિમંડળ મેરોની. માઈલની લાંબી સરહદ તાજેતરમાં ચીની ટુકડીઓએ ઉલંધી હતી મુલાકાતે ગયું અને તેણે જે માગ્યું હતું તે બધું મેળવીને પાછું ફર્યું. અને વધારામાં બર્મા સાથેની ૬૦૦ માઈલની સરહદ પર વ્યાપક આજે ભારતની ૨૮ ડિવિઝન, ૭૦૦ વિમાનનું હવાઈ દળ અજંપે જોવા મળતો હતો. પાકિસ્તાનના લશ્કર, હવાઈદળ અને અને તેનું નાનકડું પણ કાર્યદક્ષ નૌકાદળ મહદંશે રશિયન રામગ્રીથી નૌકાદળને અમેરિકાએ સુસજજ કરેલું હતું. તથા તાલીમ આપેલી સુસજજ છે. ભારતનાં સંરક્ષણ દળના મુખ્ય લશ્કરી પુરવઠો આપહતી છતાં તેણે ૧૯૬૨માં ભારત પરના ચીનના આક્રમણને મૌખિક નાર તરીકે રશિયાની ભૂમિકાના રાજકીય સંકેતોને વધુપડતા અંદાટેકો આપ્યો હતો અને ચીન ફરી ભારત પર આક્રમણ કરે તે પાકિ- જવા તે ભૂલ ગણાશે. પણ હું માનું છું કે એશિયામાં વધુ રાજકીય સ્તાનને ભરોસે કરી શકાય તેવું નહોતું. આ સંજોગોમાં પાકિસ્તાનને સ્થિરતા ઊભી કરવા માટે અમારી લશ્કરી મદદનો ઉપયોગ કરવાની ભારે પ્રમાણમાં ટેકો આપવાનું ચાલુ રાખીને ભારતને મદદ કરવાની એક મોટી તક અમે ગુમાવી બેઠા. ના પાડવી તે ટકી શકે તેવું નહોતું.
ભારતમાં રશિથાનું સ્થાન લેવાની એક મહાન તક અમેરિકા ગુમાવી બેઠું! ભારતની જરૂરિયાત
ભારતમાં સોવિયેટ પ્રવૃત્તિઓ, ભારતના સામ્યવાદી પક્ષના ત્રણ વળી ચીન સાથેના તાજેતરના સંઘર્ષ પછી ભારત પોતાનાં
જૂથમાં પરિણમેલા ભંગાણની હકીકતથી વધુ અટપટી બની છે. સંરક્ષાણ-દળાને એક યા બીજી રીતે આધુનિક બનાવવા કૃતનિશ્ચયી પ્રથમ તે ભારતીય સામ્યવાદી પક્ષ (સી. પી. આઈ.) છે, જે બીજા હતું. અમે તેની રાલામતીની વાજબી જરૂરિયાતને પહોંચી વળવા તૈયાર સમાજવાદી પક્ષો સાથે સહકાર કરવા અને જવાબદારીપૂર્વક ન હોઈએ તે ભારત કચવાતા મને પણ સેવિયેટ રાંધ તરફ વળે વર્તવાનો મક્કમ પ્રયાસ કરે છે. તે નાનકડો અને સગથિત છે અને તેવું હતું. ચીન અંગેની રશિયાની ચિન્તા વધી રહી હતી તેથી સેવિયેટ
તેથી દેખીતી રીતે જ તે ટીકાનું નિશાન ઓછું બને છે. પણ એ જ ઈશારાને ભારત દાદ આપશે એ લગભગ ચેકસ હતું.
કારણસર ઘણા લોકો ધારે છે તે કરતાં તે વધુ મોટી અસરની ગુંજાશ બનાવોના આવા ક્રમની શકયતા વિદેશ ખાતામાં, પેન્ટોનમાં ધરાવે છે.
Page #214
--------------------------------------------------------------------------
________________
૧૨૦
. પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૮-૧૯૭૧
' સામ્યવાદી પક્ષો
રેલવે વેગન ખરીદવાનું સ્વીકાર્યું છે. પણ જ્યારે વાટાઘાટો થઈ ત્યારે માર્ચમાં શ્રીમતી ગાંધીની ચૂંટણી પછીની સામ્યવાદી પક્ષની નીતિ- એ સ્પષ્ટ થયું કે એ ઉત્સાહ વાજબી નહોતો. સોવિયેટ કિંમત ભારરીતિ ચતુરાઈભરેલી જણાય છે. શ્રીમતી ગાંધીએ ચૂંટણીમાં પોતાના તેની પડતર કિંમત કરતાં ઘણી નીચી હતી, અને પરિણામે રોદો પ્રચંડ વિજય માટે જેને આધાર લીધે તે ઉદારમતવાદી વિચાર- પડી ભાંગ્ય. સરણીનું પ્રતિબિંબ પાડતા આર્થિક અને સામાજિક ન્યાયને ભારતની મુશ્કેલીઓને ગેરલાભ લેવાના આક્ષેપમાંથી અમેરિકા ઉત્તેજન આપવાના કાર્યક્રમનું ઉચ્ચારણ અને પછી સંસદમાં તેની પણ સર્જાશે બાકાત નથી. ૧૯૬૫-૬૬ની ભારતની અનકટોકટી રજૂઆત એ તેનું પ્રથમ પગલું હતું. રાજકર્તા કોંગ્રેસ જે આવા દરમિયાન પ્રમુખ જેનસને કંઈક ખુલ્લી રીતે ઘઉંની મદદને ઉપયોગ કાર્યક્રમને સંપૂર્ણપણે કે તેના અમુક ભાગને સ્વીકારે કે ટેકો આપે વિયેટનામમાં અમેરિકી લશ્કરી પ્રવૃત્તિને ભારત સહિષ્ણુ નજરે તે સામ્યવાદી પક્ષ તેના પક્ષ માટે દાવો કરી શકે. આ દરખાસ્તો જુએ તેને સમજાવવા માટે કર્યો હતો. પોતાનું સાર્વભૌમત્વ બતાવી સ્વીકારવામાં રાજકર્તા કોંગ્રેસ નિષ્ફળ જાય તે સામ્યવાદી પક્ષ એવો આપવા મક્કમ ભારતવાસીઓએ ઉત્તર વિયેટનામ પરના બેબમારાની આક્ષેપ કરી શકે કે શ્રીમતી ગાંધી હજુ પણ પ્રત્યાઘાતીઓના વધુ આકરી ટીકા કરી. ગુસ્સે થયેલા જોનસને તેના વળતા જવાબરૂપે સકંજામાં છે.
ઘઉંનાં જહાજો રવાના કરવામાં ઢીલ કરી એ ક્ષણે એ ઘઉંની ભારતને આ સિવાય સામ્યવાદી-માર્કસવાદી પક્ષ (સી. પી. આઈ. એમ.) ખૂબ જરૂર હતી. છે, જે તાજેતરની પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણીઓમાં ત્રણે દેશો વચ્ચેના સંબંધમાં એક બીજી બાબત એ છે કે બંને બહુમતીની લગોલગ પહોંચી ગયો હતો. ભારતની સંસદીય પ્રક્રિયાની રાષ્ટ્રોના નિષ્ણાતોના ભારે ઘસારા અંગે ભારતને અણગમે વધી મર્યાદામાં કાર્ય કરવાના તેના સતત પ્રયાસોને કારણે પેકિંગના
રહ્યો છે. રશિયને કે અમેરિકન--બધા નિષ્ણાત કાંઈ ભારતના તિરસ્કારને પાત્ર બની ગયા ન હોત તો તે માઓવાદી પક્ષ જ લેખાત. નિષ્ણાતે જેટલા જ કાર્યક્ષમ હોતા નથી અને કેટલાક કિસ્સામાં તે છેલ્લે, નક્ષલવાદીઓ છે-અંતિમમાર્ગી ડાબેરી જૂથ જે કોઈ સ્પષ્ટ
તેઓ તેમની આસપાસના વાતાવરણ અને ભારતીય વલણ પ્રત્યે વૈચારિક ઢાંચામાં ગોઠવી શકાય તેવું નથી પણ તે ક્રાંતિકારી પરિવર્તનની સંવેદનરહિત જણાયા હતા. ઘણા ભાગે તે ભારતે અમેરિકા તેમ જ આવશ્યક ભૂમિકા તરીકે હિંસા અને વિનાશમાં માને છે.
રશિયાની ટેકનિકલ સહાય ખરેખર પોતાની જરૂરિયાત ખાતર નહીં ભારતમાં ઘણા નિરીક્ષકો માને છે કે આ ત્રણ સામ્યવાદી-માકર્સ- મદદ કરનારમાન સંતોષવા માટે જ સ્વીકારી છે. વાદી પક્ષો વચ્ચે કંઈ ભેદભાવ હોય છે તે ખરેખર વિચારસરણીને
અજંપાનાં વર્ષો નહીં પણ ‘અનિવાર્ય’ ક્રાંતિલક્ષી બનવાના સમયની બાબત છે. છતાં
વીસમી સદીનાં બાકીનાં વર્ષે આફ્રિકા, લેટિન અમેરિકા અને હું માનું છું કે કેટલાક મતભેદો વધુ ઊંડા છે. આથી એવો પ્રશ્ન એશિયામાં ચાલુ અજંપાનાં વર્ષો બની રહેશે. ભ્રષ્ટ સરકા, નોકરી ઉદ્ભવે છે કે ખરેખર મેસ્કો સામ્યવાદી ભારત ઈચ્છે છે ખરું? તેના વિનાના કોલેજ સ્નાતકોનું દબાણ અને ખેતરમાં કામ કરતાં કે તાત્કાલિક લાભે ગમે તે હોય પણ તે છેવટે સામ્યવાદી છાવણીમાં ઔદ્યોગિક યંત્રસામગ્રી ચલાવતા લાખ લોકોની પિતે ઉત્પન્ન કરેલી ભંગાણ તરફ દોરી જાય અને સોવિયેટ અધિકારીઓ અને વિચારકોની
દોલતમાં વધુ હિસ્સો મેળવવાની માંગણીઓ ક્રાંતિકારી ફેરફારો માટે ત્રેવડ ઉપર વધારાનો બોજો બની જાય.
દરજજો મોકળો કરશે. આ સંજોગોમાં રશિયા કે ચીન પિતાની
માન્યતા મુજબના ક્રાંતિકારી ઉદેશ જતા કરે તેવી આશા રાખવી ભારતને પ્રત્યાઘાત
વાસ્તવિક નથી. આમ છતાં સેવિયેટ અને ચીની રાષ્ટ્રવાદનું બળ, વિશ્વના સૌથી શકિતશાળી રાષ્ટ્રો તરફથી આટલું બધું ધ્યાન
તેમની પાંચ હજાર માઈલની સરહદ પર બને દેશને મુકાબલો અને મેળવી રહેલા ભારતને આ અંગે શા પ્રત્યાઘાત છે? ઘણાખરા
વધારામાં રશિયન ક્રાંતિ ૫૦ વર્ષ જૂની છે અને હવે તેને મુળ ભારતીય લોકો રશિયાની ચાલુ સહાય અને ટેકા માટે રશિયા ભારત
ઉત્સાહ ધીમે ધીમે ગુમાવી રહી છે તે હકીકત જોતાં તેમ દેખાય છે પાસેથી તેના રાષ્ટ્રીય ગૌરવ અને સાર્વભૌમત્વના હિસાબે જે કિંમત
કે તેઓ તદ્દન ભિન્ન મૂહરચનાઓ અખત્યાર કરશે. માંગી રહ્યું છે. તેનાથી નિરાશ બન્યા છે. પણ ચીન વિષેના તેમના
રશિયાને રસ ખૂબ વધી ગયેલા ભયને લીધે તેઓ ઈચ્છે છે તે કરતાં મેસ્કોથી
ભારતમાં રશિયાને રસ એ તો એશિયાભરમાં પોતાનો પ્રભાવ ઘણા વધુ નજીક આવી ઊભા છે. •
પાથરવાના રશિયાના પ્રયાસનું માત્ર એક અંગ–અલબત્ત, મહત્વનું ૧૯૬૮માં ચેકોસ્લોવેકિયા પર સોવિયેટ સંઘના આક્રમણને
અંગ છે. ભૂમધ્યમાં રશિયાની વધતી જતી નૌકાહાજરી, સુએઝ વખોડી કાઢતા યુનાના ઠરાવ પર સલામતી સમિતિમાં મતદાન કરવાથી
નહેરને ફરી ખેલવાની રશિયાની તીવ્ર ઈચ્છા અને હિંદી મહાસાગરમાં દૂર રહેવાને ભારતનો નિર્ણય આ દ્વિધા બતાવે છે. જો ભારતે આ
રશિયાના નૌકાદળની હાજરી એ આ પ્રયાસનાં પ્રતિબિંબ છે. ઠરાવની તરફેણમાં મતદાન કર્યું હોત તે શ્રીમતી ગાંધી અને તેમના
૧૯૯૯ના જનમાં સેવિયેટ સામ્યવાદી પક્ષના મહામંત્રી લિયેનીંદ સાથીઓને ખાતરી હતી કે ભારતીય લશ્કર હવાઈદળ અને નૌકાદળ ,
બૅઝનેવે મોસ્કોમાં વિશ્વ સામ્યવાદી પક્ષ પરિષદમાં એક પ્રવચનમાં માટેનાં શસ્ત્રો અને ફાલતુ ભાગના પુરવઠામાં ભયજનક ઘટાડો થયો'
નોંધ્યું હતું કે “અમે એવા મતના છીએ કે બનાવની રફતાર તરફ હોત. પરિણામે જે પ્રશ્ન પર ઘણાખરા ભારતીય લોકોમાં ઉગ્ર લાગ
જ એશિયામાં સામૂહિક સલામતીની વ્યવસ્થા ઊભી કરવાના કાર્યને ણીઓ પ્રવર્તતી હતી તે પ્રશ્ન ભારતને મતદાનથી દૂર રહેવું પડયું. '
આપણા કામકાજની યાદી પર મૂકી રહી છે.” આ ઉચ્ચારણને સોવિયેટ સંઘ
સત્તાવાર રીતે વધુ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી. અને તેથી એશિયામાં સોવિયેટ પ્રતિનિધિઓ ઘણીવાર જે જોરતલબીથી આર્થિક અને દરેક સરકાર જુદી જુદી રીતે તેનો અર્થ ઘટાવે છે. બ્રેઝનેવના નિવેવ્યાપારી સમજૂતીઓ અંગેની વાટાઘાટો કરે છે તેના કારણે પણ દન અંગે ભારતને પ્રત્યાઘાત સાવધાનીભર્યો હતો. શ્રીમતી ગાંધીએ ભારતમાં સેવિયેટ સંઘના સ્થાનને ધક્કો લાગ્યો છે. ત્રણચાર વર્ષ એવું જણાવી દીધું હતું કે ભારત, રશિયા અને અમેરિકાની બાંહેધરી પહેલાં ભારતીય વર્તમાનપત્રમાં મોટા મથાળાંઓ વડે એવી જાહેરાત સાથેનાં એશિયાઈ રાષ્ટ્રો વચ્ચેના જ બિનજોડાણ સ્વરૂપની સલામતી કરવામાં આવી હતી કે સોવિયેટ સંઘે ભારતીય બનાવટના ૫૦ હજાર કરારને વધુ પસંદ કરે છે. '
Page #215
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૮-૧૯૭૧
૧૨૧
આમ છતાં બ્રેઝનેવના અર્થની ચાવી તેમના પ્રવચન પૂર્વે અગાઉથી ૧૯૬૯ના મે મહિનામાં ‘ઈઝરિયાના એક લેખમાં આપવામાં આવી છે. એમાં એવું કહેવામાં આવ્યું હતું કે “જે દેશોએ સંસ્થાનવાદમાંથી પોતાનું સ્વાતંત્ર્ય મેળવેલું છે તે જ વિસ્તારવાદ અને સામ્રાજ્યવાદ સામેના તેમના પિતાના સંયુકત વિરોધ વડે શાંતિને મજબૂત કરશે. ” બેઝનેવે જે વિસ્તારવાદનાં બળોને ઉલ્લેખ કર્યો છે તે સ્પષ્ટપણે ચીન અંગેનો છે. સંખ્યાબંધ એશિયાઈ દેશે સામે ચાલબાજી ગોઠવવાનો તેમની રામે આક્રોપ છે. પિકિંગે તરત તેના જવાબમાં એ આકોપ કર્યો કે બ્રેઝનેવ રામાજ્યવાદને ઉકરડામાં કાંઈક શોધી રહ્યા છે.
જોડાણનો પ્રશ્ન રશિયા પોતે જેને વિસ્તારવાદી માનસ ધરાવતું હોવાનું માને છે તે ચીનને ખાળવાના પ્રયાસરૂપે જે કોઈ એશિયાઈ દેશો રશિયાની નેતાગીરી નીચે રાજકીય સંગઠનમાં જોડાવા તૈયાર હોય તેમને તેમાં જોડવા માગે છે. અમેરિકા પણ એવો પ્રયાસ કરતું રહ્યું છે. “એશિયામાં સોવિયેટ વિદેશનીતિની ભૂમિકા શું ?” એવા પ્રશ્નના જ્વાબમાં એક સેવિયેટ અધિકારીએ તાજેતરમાં એશિયામાંથી અમેરિકાની પિછેહઠના સંદર્ભમાં કહ્યું હતું કે “અમે તે ફકત ખાલી પડેલી જગાઓ જ પૂરીએ છીએ.” પણ રશિયા ચીનની જેમ જ આવું જોડાણ ઊભું કરવામાં સફળ થવાનો સંભવ નથી. અમેરિકા પણ તેમાં રાફળ થયું નથી જ. વધુ ને વધુ રાષ્ટ્રવાદી બનવા જતા એશિયાવાસીઓ કોઈ પણ રાષ્ટ્રની પતંગનું પૂંછડું બનવા માગતા નથી. પછી તે રાષ્ટ્રની વક્રી તાકાત ગમે તેટલી મોટી હોય કે આર્થિક મદદ માટેની તેની ઓફર ગમે તેટલી ઉદાર હોય.
અત્યારની ચિત્તા અત્યારે તે રશિયા અને ભારત બંને અમેરિકા અને ચીન વચ્ચેના રાજકીય સમાધાન અને પશ્ચિમ પાકિસ્તાનમાં જમણેરી સરકારને ચીનના ટેકા વિષે ચિત્તાતુર બનેલા છે. અમેરિકા તરફના ચીનના વલણમાં દેખીતી નરમાશને ઘણા નિરીક્ષકો અગ્નિ એશિયામાં અને છેવટે આફ્રિકામાં રશિયા, ભારત અને અમેરિકાના ભાગે પિતાનું સ્થાન બળવાન બનાવવાની લાંબા ગાળાના ચીનના કાર્યક્રમના પ્રથમ પગલા રૂપે નિહાળે છે.
કંઈક માનસિક ઉન્માદવાળો કોઈ સોવિયેટ અધિકારી બનાવાના નીચેના ક્રમની કલ્પના કરે તેવું બને: - (૧) અમેરિકા અગ્નિ એશિયામાંથી ખરેખર હટી જવા તૈયાર છે અને રશિયા સાથેના પોતાના મુકાબલાની જ ચિત્તા સેવે છે. તેવી ખાતરી થતાં ચીનાઓ કદાચ અમેરિકા સાથે અમુક અંશે એવી રસંવાદિતા સ્થાપવાની તક ઝડપી લે જે બન્ને રાષ્ટ્રને સંખ્યાબંધ રીતે ઉપયોગી થાય.
(૨) જો પ્રમુખ નિકસન અગ્નિ એશિયામાંથી તમામ અમેરિકન ટુકડીઓ પાછી ખેંચી લેવા ઉપરાંત પિતાના તમામ હવાઈદળ અને નૌકાદળના એકમોને પાછા ખેંચી લેવા તત્પર બને (આવી હિલચાલને કોંગ્રેસના નેતાઓ સહિત ઘણાખરા અમેરિકનો આવકારે) તે ચીને હેઈ સરકારને અમેરિકન યુદ્ધ કેદીઓને મુકત કરવાનું સમજાવવા પ્રયાસ કરે અને અમેરિકા સાથેના વેપાર વિસ્તારવા શકિતમાન. રામાધાનકારી વલણ અખત્યાર કરે, આથી રીન અને અમેરિકા બજોના હિતોની સેવા થાય અને કદાચ ચીન અમેરિકા સાથેનો વેપાર વિસ્તારવા શકિતમાન બને અને ચીન યુનોમાં પ્રવેશ કરવા પણ શકિતમાન બને. છેવટે એવી શકયતા પણ રાજય કે પાકિસ્તાનની બાબતમાં અને સોવિયેટ–ચીન ઘર્ષણ બાબતમાં પણ ચીન અને અમેરિકા વચ્ચે કંઈક સહકાર શકય બને.
(૩) પણ અગ્નિ એશિયાના ઘર્ષણનું સંભવિત સમાધાન આખરી પરિસ્થિતિનું માત્ર એક પાસું જ છે. ચીન (તેની પીંગપાંગ
મુત્સદ્દીગીરી છતાં માને છે કે “ચારેય સમુદ્ર હિલોળે ચઢયા છે અને પાંચેય ઉપખંડ ખળભળી ઊઠયા છે.” અને તેની સરકાર લશ્કરી દષ્ટિએ સાવધાનીયુકત પણ રાજકીય દષ્ટિએ આક્રમક એવી ક્રાંતિકારી નીતિ ચાલુ રાખવાની ધારણા રાખી શકાય.
ચીનને ઉદ્દેશ ચીનને પ્રાથમિક ઉદ્દેશ અરબી સમુદ્ર તથા બંગાળના ઉપસાગરમાં સંગીન ચીની હાજરી સ્થાપવાનો છે. આ રીતે ચીન રશિયા (અને અમેરિકાને પણ) ઘેરી લઈ શકે. અને પૂર્વ આફ્રિકાની હજારો માઈલ નજીક જઈ પહોંચે. પૂર્વ આફ્રિકા સમૃદ્ધ અને ઓછી વસતિવાળે પ્રદેશ છે. જેમાં કેટલાક વર્ષોથી ચીન વધુ ને વધુ રસ લઈ રહ્યું છે. આ ઉદ્દેશ ખાતર ચીન યુનું જોખમ ખેડવા અભ્યારે તૈયાર હોય એમ તે કોઈ માનવું જ નથી પણ વ્યાપક રીતે એવું માનવામાં આવે છે કે તે ચીનની વિશ્વવ્યાપી ભૂહરચનાને એક ભાગ છે. ભારતીય વર્તુળોના કહેવા અનુસાર પૂર્વ આફ્રિકામાં અત્યારે ૧૩૫૮૦ ચીનાઓ કામ કરી રહ્યા છે. એવી પણ કંઈક ભીતિ છે કે ચીન ઈરાનમાં એમનની તેમજ નાનાં ગેરીલા જથ્થાને ટેકો આપશે. આવી ચિત્તાથી પ્રેરાઈને જ તાજેતરમાં ભારતના અગ્રગણ્ય ચીની નિષ્ણાતને પૂર્વ આફ્રિકામાં મૂકવામાં આવ્યા છે.
() પૂર્વ પાકિસ્તાનમાં ચાલુ ઘર્ષણ ચીનને આ લક્ષ્યાંક ભણી સાવધાનીપૂર્વક આગળ વધવાની તક પૂરી પાડે છે. આ લડાઈએ પાકિસ્તાનના અર્થતંત્ર ઉપર અસહ્ય બાજો લાધ્યું છે. પૂર્વિય પાંખ સાથે કે તે વિના પાકિસ્તાન રાત્રે નાદારીની સ્થિતિમાં મુકાઈ જશે અને તેને જંગી મદદની જરૂર પડશે. પશ્ચિમ પાકિસ્તાનને ટેકો આપીને તથા ચીનીતરફી પાકિસ્તાની રાજપુરુષ સાથે સહકારથી કામ કરીને ચીન ત્યાં આખરે મજબૂત અને વર્ચસ્વવાળી હાજરી સ્થાપિત કરવા પ્રયાસ કરશે. શેખ મુજીબુર રહેમાનની ગેરહાજરીમાં પૂર્વ પાકિસ્તાન પણ નવી માઓ-તરફી નેતાગીરી માટે સારી તક પૂરી પાડે છે. (ભારત આ પરિસ્થિતિને ખાસ ચિન્તાની નજરે નિહાળે છે કેમકે આનાથી નિશ્ચિતપણે પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ બંગાળના માકર્સવાદી પક્ષના માઓવાદીઓ ભેગા થાય. આમ થાય તે સ્વતંત્ર સંયુકત બંગાળ માટેનું ભારે દબાણ જન્મ. આથી ચીનને માટે બીજ લોભામણું લક્ષ્યાંક ઊભું થાય એટલું જ નહીં પણ તેનાથી ભારતની એકતા પર જ ખતરો ઊભા થાય.) -
એક દુઃસ્વપ્ન સંભવ છે કે આ ચિત્ર એક ખરાબ સ્વપ્ન જ પુરવાર થાય, પણ એમાં શંકા જ નથી કે અત્યારે ઘણા રશિયન અને ભારતીય નેતાઓ આ દુ:સ્વપ્ન જ નિહાળી રહ્યા છે. ઉન્માદનો ભાગ સામાન્ય રીતે નહીં બનનારાં કેટલાકનો પણ આમાં સમાવેશ થઈ જાય છે. આ ચિત્રને બહુ જ દૂરનું અને તાણીતૂસીને ઊભું કરેલું સમજીને તેને નકારી કાઢનારાઓને એ યાદ આપવા જેવું છે કે છેલ્લાં વીસ વર્ષમાં કેટલીક આવી જ અશક્ય ધટનાઓ’ એશિયામાં બની છે. દાખલા તરીકે સંસ્થાનવાદી શાસનનું ઓચિતું પતન, વિશ્વની ત્રીજી ઔદ્યોગિક સત્તા તરીકે જાપાનને નાટ્યાત્મક ઉદ્ભવ, ચીન રશિયન જૂથનું ભંગાણ અને અગ્નિ એશિયાના જાહેર કર્યા વગરના મોટા યુદ્ધમાં અમેરિકાનું સંડોવાઈ જવું-આ યુદ્ધમાં તો પ્રથમ વિશ્વયુદ્ધ જેટલાં અમેરિકનો માર્યા ગયેલા તેટલા જ અમેરિકને માર્યા ગયા છે.
રશિયા અને અમેરિકાને પરસ્પર સતત મુકાબલામાં સંડોવાઈ જવાને બદલે ઘણા સમાન પ્રશ્ન ચિત્તાઓ અને ઉદ્દેશોને સામને કરવો પડે તેમ છે. અત્યાર સુધીમાં દરેકને સમજાઈ ગયું હશે કે ભારત પર અને એશિયા પર પ્રભાવ પાડવાની તેની પોતાની શકિત મર્યાદિત જ છે. આપણે (અમેરિકા) એ પાઠ આકરા અનુભવે શિખ્યા છીએ અને સામાન્ય રીતે સાવધાનીથી આગળ વધનારા રશિયન નેતાઓ આપણી ભૂલનું પુનરાવર્તન કરે તે સંભવ નથી.
આશા રાખીએ આ સમય જતાં (કદાચ કોઈની ઘટનાની અણધારી મદદથી) આપણે આશા રાખીએ કે રશિયા ભારતમાં પોતાની અત્યારની બિનઅસરકારક ઠંડા યુદ્ધની નીતિ છોડી દેશે અને સોવિયેટ વર્ચસ્વવાળા વિશ્વનું લેનિનવાદી સ્વપ્ન બાજુએ મૂકી દેશે. આખરે ચીનના પંડિતે પણ એ સમજશે કે અગ્નિ એશિયા અને આફ્રિકાના અશાંત જળમાં માછલી પકડવાના તેમના પ્રયાસો નિષ્ફળ અને ભયજનક છે.
Page #216
--------------------------------------------------------------------------
________________
1
2
૧૨૨
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૮ -૧૯૭૧
' અમેરિકા માટે તો એશિયા અંગેની અને ખાસ કરીને ભારત
આવ છે સ્વાતંત્ર્યદિન ! . અંગેની પોતાની નીતિઓને વાસ્તવિકતાની વધુ નજીક લાવવા માટે ડું થઈ ગયું નથી. આવા કેટલાક પગલાં લઈ શકાય. આ
તું આવ છે સ્વાતંત્ર દિન ! (૧) મહત્ત્વનાં પગલાં તરીકે વિદેશ ખાતાના અને વહાઇટ પ્રેમથી અભિવાદીએ હા હા તુંને! હાઉસના નીતિ-ધડનારા અધિકારીઓએ ભારત અને એશિયામાં ત્રીસ-બત્રીસ, ચાળીસ-બેંતાળીસની તેની સંભવિત ભૂમિકા વિષેની દષ્ટિમર્યાદા વિસ્તારવી જોઈએ. વિદેશ લડત લડયા'તા, ખાતાઓમાં નીચેની પુનઃરચના આટલું સિદ્ધ કરવામાં ઉપયોગી ત્યાગ, સેવા, પ્રેમ ને કુરબાનીથી, નીવડશે: (અ) નવા ભૂમધ્ય બ્યુરોમાં ઉત્તર આફ્રિકા મધ્યપૂર્વના તાહરાં દર્શન કરવા દિલથી. વિરતારો, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનનો સમાવેશ થાય. (બ). - લાઠી, ગોળી, જેલને મેં જીરવી. નવા દક્ષિણ અને અગ્નિ એશિયા માટેના બ્યુરોમાં અગ્નિ એશિયાના ને છેવટે નું આવિ, સર્વને મન ભાવિ; દેશે ઉપરાંત ભારત અને સિલોન તથા (જે સ્વતંત્ર બની શકે તો) પંદરમી ઓગસ્ટ ! હે સ્વાતંત્ર્યદિન! બંગલા દેશનો સમાવેશ થવો જોઈએ. (ક) નવી પૂર્વ એશિયા અને
ત્રેવીસ તુર્ષ વીતી ગયાં...! પ્રશાંતના બ્યુરોમાં જાપાન, ફિલિપાઈન્સ, નૈવાન, ચીન અને કોરિ- બાપુ-વિરોધ છતાં, કીધાતા ભાગલા ભારત તણા. યાને સમાવેશ થઈ શકે.
હા, રીબામણી કે મેં દીઠી છ સતામણી ! (૨) વિદેશ ખાતાએ પોતાના જ મહત્વના નીતિઘડવૈયાઓ તોફાન, ત્રાસ અને વળી કંઈ દુષ્ટતા દ્રારા જ નહિ પણ ભારતને લગતા પ્રશ્ન સાથે સીધી કે આડકતરી
આ નજર સામે તરે કાળી કથા ! રીતે સંકળાયેલા બીજા સરકારી અધિકારીઓ દ્વારા ભારતની નિયમિત
નેહરુ, શાસ્ત્રી ને વિનોબા કે મધ્યા ઊંડાણભરી મુલાકાત યોજવી જોઈએ.
એ પાપને વિદારવા! (૩) પાકિસ્તાનને તમામ લશ્કરી મદદ તત્કાળ બંધ કરવી જોઈએ.
પણ ઝખ અને ગર્તા મહીં ગળકી રહ્યાં! આવી મદદથી તે ભારતના લશ્કરમાં વધુ જમાવટ, વિકાસને નીચો
જરાસંધનાં ફાડિયાં શાં દર અને યુદ્ધની વારંવાર શકયતા જ જન્મે છે. ૧૯૧૪ ની સાલથી
પાક અને હિન્દ! અમેરિકાએ પાકિસ્તાનને જે મોટા પાયા પર શસ્ત્રસજજ કર્યું છે તેને
બરા આથડે ને બાખડે, ઈતિહાસકારો આપણી મોટી ભૂલોમાંની એક તરીકે ગણાવશે. રાજકીય પરિસ્થિતિ સ્પષ્ટ ન બને ત્યાં સુધી પાકિસ્તાનને આર્થિક સહાય માત્ર
પ્રજા બિચારી રડવડે ! પૂર્વબંગાળને રાહત અને પુનર્વસવાટ પૂરતી જ આપવી જોઈએ.
ગીધ-ગરુડ-વાનર- બધાં ભેગાં મળી, વધુ સારી સમજૂતી
જ્યાફતા કરે, અકૃત પરે ! (૪) અમેરિકા, રશિયા અને ભારતે એકબીજા સાથે વધુ સારી
ત્યાં જયપ્રકાશ-વિનોબા મંડળ સમજૂતી પર આવવાને પ્રયાસ કરવા ઉપરાંત ચીનની સાથે પણ
એકલું શું કરે? વધુ સારી સમજતી પર આવવું જોઈએ. આવી સમજતી અને તેના અન્નવસ્ત્રને વાસ વિના, પરિણામે જે વધુ જવાબદાર અને રચનાત્મક નીતિઓ ઉદ્ભવે તે
કોટિકોટિ ક્રૂરતાં, એશિયાભરના શાંતિ અને વધુ ઝડપી આર્થિક વિકાસ માટેની લાંબા
વિફરીને ઘમસાણ કરતાં, ગાળાની પૂર્વશરતો છે. રશિયા અને ચીન વચ્ચેનું લશ્કરી ઘર્ષણ માનવજાત માટે વિનાશકારી બની રહે એટલે આપણે ચીન અને
હા, નકરાલવાદી નામથી, રશિયાને એકબીજાની સામે રમાડવાની લાલચથી દૂર રહેવું જોઈએ.
કે ત્રાસવાદી કામથી, (૫) આપણે અમેરિકાએ) શ્રીમતી ગાંધી અને તેમની નવી
હા, રોકવાં છે એમને? સરકારને ભારતના લોકોની ઉન્નતિ માટે અને ભારતના આર્થિક
ગોળી ને બંદૂકથી ? વિકાસ અને સ્થિરતા માટે જે કાંઈ મદદની જરૂર હોય તે આપવી તપ ને તલવારથી? જોઈએ. નિ:શંકપણે શ્રીમતી ગાંધીની દોરવણી નીચેની નવીચૂંટાયેલી સરકાર કંઈક કરવા માગે છે પણ ભારતનાં સાધન પર સખત
એ નહિ બને !!! દબાણ છે.
માનવ-હસ્તે માનવની શું વિડંબના? આવી સહાયનો અમુક ભાગ એવી રીતે પૂરે પાડી શકાય કે
એ નિરર્થક યંત્રણા! ભારત અમેરિકા સહિતના પશ્ચિમના સહાયક દેશને અને વિશ્વ
ભૂમિ-સંપત મજિયારાં થયા વિના, બેન્કને દેવા પેટે જે મુદલ રકમ અને વ્યાજ ચૂકવે છે તેની ચૂકવણી
નથી ભાવાત્મક એકતા. દશ વર્ષ માટે મોકૂફ રાખવામાં આવે. બીજા વર્ષે આ રકમ પશ્ચિમનાં ચલણામાં ૬૦ કરોડ ડોલરથી પણ વધુ થશે.
પરસ્પરને કાજ જીવવા, ભારતના ચાલુ આર્થિક પ્રશ્નોને સફળતાથી હલ કરવામાં શ્રીમતી
ગ્રામભાવે થાવું પડશે તત્પર. ગાંધીની નવી સરકારને મદદ કરીને આપણે આ સુઘટિત લોકશાહી
સંકલ્પ થાશે સાથમાં રાષ્ટ્રની રાજકીય અસરકારકતા અને ટકાઉપણું જાળવવામાં સહાયભૂત
એટલે બની શકીએ. લેટિન અમેરિકા અને આફ્રિકાની વસતિ ભેગી કરીએ ગામગામ, નગરનગરે, પળપળે, તેટલી વસતિ ધરાવતા આ દેશની ગણનાપાત્ર રાજકીય પરિપકવતા સમૃત્યુ ને સજીવનના? અને સાંસ્કૃતિક ઊંડાણ જોતાં તેમ જ સામાન્ય રીતે કાર્યદક્ષ અધિકારીઓ દ્વારા ચલાવવામાં આવતું અસરકારક વહીવટીતંત્ર જોતાં
બસ ત્યારે કૃતાર્થ થાશે સ્વતંત્ર અને આત્મવિશ્વાસયુકત ભારત વિયેટનામેત્તર એશિયામાં
હા, અમ સ્વાતંત્ર્યદિન ! મહત્ત્વની ભૂમિકા ભજવી શકે.
તું આવ, હે સ્વાતંત્ર્યદિન (સંદેશ તા. ૩–૭–૭૧).
ચેસ્ટર બેલ્સ
પ્રા. હરીશ વ્યાસ માલિક: શ્રી મુંબઈ જેન યુવક સંધ: મુદ્રક અને પ્રકાશક: શ્રી ચીમનલાલ જે. શાહ. પ્રકાશનસ્થળઃ ૩૮૫, સરદાર વી. પી. શાહ, મુંબઈ-૪, ૨, ન. ૩૫૦૨૯૬
મુદ્રણસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કાટ, મુંબઈ–૧
Page #217
--------------------------------------------------------------------------
________________
Regd. No. MH. Il7
પ્રબુદ્ધ જૈનનું નવસંસ્કરણ વર્ષ ૩૯ : અંક ૯
પ્રબુદ્ધ જીવન
મુંબઈ સપ્ટેમ્બર ૧, ૧૯૭૧ બુધવાર વાર્ષિક લવાજમ રૂા. ૭, પરદેશ માટે શીલિંગ ૧૫
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
છૂટક નકલ ૦-૪૦ પૈસા ,
તંત્રીઃ ચીમનલાલ ચકુભાઈ શાહ.
કા
ડો. આલબર્ટ સ્વાઈન્ઝર અને ગાંધીજી
( પર્યુષણ વ્યાખ્યાનમાળામાં ૧૮-૮-૭૧ના રોજ અપાયેલ વ્યાખ્યાન ) ડો. સ્વાઈન્ઝર અને ગાંધીજી, આ યુગની બે મહાન વિભૂતિઓ- સમાજમાં સુખી જીવન-આ બધું છોડી, આફ્રિકાનાં જંગલમાં ટાઈ પ્રેમ-કરુણાની મૂર્તિ. આશ્ચર્ય થાય છે કે આ બન્નેનું મિલન કેમ ન જવું, કે અભુત ત્યાગ. પોતાના આ નિર્ણયના કારણે, સ્વાઈથયું? બુદ્ધ અને મહાવીર સમકાલીન હતા અને એકજ વિહારભૂમિ ~રે તેમની આત્મકથા - My Life and Thoughtમાં અંતર હતી. ઈતિહાસ કહે છે કે તેમનું પણ પરસ્પર મિલન થયું ન હતું. ખેલીને સમજાવ્યા છે. આ ગ્રન્થ જગતના શ્રેષ્ઠ ગ્રન્થોમાં એક બીજું, બૌદ્ધસાહિત્યમાં મહાવીર અને નિર્ગુન્થોને વિપુલ પ્રમાણમાં છે. જ્ઞાનયોગી અને કર્મયોગીની સાધનાની તવારીખ છે. ઉલ્લેખ છે. આગમ સાહિત્યમાં બુદ્ધ અને તેમના ધર્મના કોઈ સાત વર્ષ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરી એમ. ડી. થયા. રીધો ઉલ્લેખ નથી. ડો. સ્વાઈરે ગાંધીજી અને તેમની વિચાર બે વર્ષ પહેલાં લગ્ન કર્યું. તેમની પત્નીએ સાચી સહધર્મચારિણી ધારાને તલસ્પર્શી અભ્યાસ કરી, તેના વિશે લખ્યું છે. ગાંધીજીએ થવા નર્સનું શિક્ષણ લીધું. માર્ચ ૧૯૧૩માં, ૪૦ પેટીઓ દવાઓની ડે. સ્વાઈન્ઝરને કયાંય ઉલ્લેખ કર્યો હોય તેમ મારી જાણમાં નથી. લઈને, બન્નેએ આફ્રિકા માટે પ્રયાણ કર્યું. ભાષા પણ ન જાણે એવી અજાણી આજના વ્યાખ્યાનમાં, ડે. સ્વાઈ—રે ગાંધીજી વિશે જે લખ્યું છે, ભૂમિમાં, અજ્ઞાન, ગરીબ અને રોગગ્રસ્ત હબસીઓ વચ્ચે પહોંચ્યા અને તે ઉપરથી આ બે મહાપુરુષોના જીવન અને તેમની જીવનદષ્ટિમાં કેટલું ત્યાર પછી ૧૨ વર્ષ સુધી, સેવાનો યશ આદર્યો. પહેલેજ દિવસે, સામ્ય છે અને કેટલું અંતર છે તે સંકોપમાં તપાસવાને મારે હરીકેન લેન્ટર્નના પ્રકાશમાં, એક તુટી ઝુંપડી Foul House માં પ્રયત્ન છે. ગાંધીજીના જીવન વિશે આપણે જાણીએ છીએ.
સાધન વિના, ઈશ્વરને નામે, ગંઠીત સારણ– (Strangulated ડે. સ્વાઈન્ઝરના જીવનકાર્ય અને વિચારેથી મોટાભાગના Hernia)નું ઓપરેશન કર્યું. આ બધી અમર ગાથા અહીં કહેવાને પ્રસંગ છે. લોકો અપરિચિત છે તેથી પ્રથમ તે વિષે અતિ સંક્ષેપમાં જણાવીશ. નથી. દુનિયાના ઈતિહાસમાં અજોડ છે. પછી તો વિશ્વવિખ્યાત ૧૮૭માં અલઝેક (જર્મની)માં તેમને જન્મ થયે. ૧૯૬૫માં ૯૦ થયા. યુરોપની ઘણી યુનિવર્સીટીઓએ ડી. લીટ.ની ડીગ્રીઓ વરસાવી. વર્ષની ઉમરે, પ૨ વર્ષ સુધીની તેમની કર્મભૂમિ કોંગાના લેબીનમાં, નોબેલ પારિતોષક મળ્યું. સંખ્યાબંધ વિશ્વવિદ્યાલયોમાં, ધર્મ અને તેમનું અવસાન થયું. સ્વાઈન્જર વિખ્યાત સંગીતજ્ઞ હતા. Decor of તત્ત્વજ્ઞાન ઉપર વ્યાયાખ્યાને આપ્યાં. અંતે, પિતાની કર્મભૂમિમાં જ Musicologyસંગીતવિશારદની – તેમને ડિગ્રી મળી હતી. બન્નેનું અવસાન થયું. ધર્મશાસ્ત્રોના (Theology), ખાસ કરીને ખ્રિસ્તી ધર્મશાસ્ત્રોના
૧૯૧૪માં પ્રથમ વિશ્વયુદ્ધ થયું ત્યારે, જર્મન હોવાથી, ફ્રેન્ચ ઊંડા અભ્યાસી હતા. Doctor of Theology ની પદવી મળી
કૉંગમાં હતા તેથી, તેમને નજરકેદી કર્યા. તેમની સેવાને જે હજારો હતી અને ૨૫ વર્ષની ઉંમરે પેરિસની થીયેજીકલ કોલેજના
હબસીઓને લાભ મળ્યો હતો તેમને આઘાત થયો. સ્વાઈન્ઝરનું પ્રિન્સીપલ નીમાયા. સમર્થ તત્ત્વચિંતક હતા અને Doctor of
અંતરનિરીક્ષણ વધ્યું. આવો સંહાર શા માટે? ધર્મ અને સંસ્કૃતિ Philosophy ની પદવી મળી હતી.
( Civilisation ) નું આવું પતન કેમ, તેમાંથી ઉગરવાને માર્ગ શું બાળવયથી અંતરકરૂણા ઉભરાતી હતી. તેમના નાના ગામડામાં એવા વિચારવમળે ચડયા. આવા વિચારે વ્યકિતને પાયાના પ્રશ્નો - પાદરીના પુત્ર તરીકે, ઠંડીમાં ગરમ કોટ પહેરવા મળતું, ત્યારે મનમાં પૂછવાની ફરજ પાડે છે. જીવ શું છે? જગત શું છે? બેને સંબંધ વિચારતા કે ગરીબ બાળકોને જે નથી મળતું એવા સુખને મને શું અધિ- શું છે? ઈશ્વર છે કે નહિ, દુનિયામાં અનિષ્ટ (Bvil) અને દુ:ખ કાર છે? ૨૧ વર્ષની વયે, કોઈને જણાવ્યા વિના, અંતરથી (Suffering) શા માટે છે, માનવીનું ભાવિ શું છે? તે અમર નિર્ણય કર્યો કે ૩૦ વર્ષની ઉમર સુધી જ્ઞાનની ઉપાસના કરીશ અને છે કે મૃત્યુ સાથે બધાને અંત આવે છે? આ સાથે એક બીજા પ્રકાપછીનું જીવન માનવસેવામાં સમર્પણ કરીશ. દ્રઢ સંકલ્પબળ હતું. ૩૦ રના પ્રશ્નો ઉદભવે છે. મારું વર્તન કેવું હોવું જોઈએ? માનવ-માનવર્ષ પુરા થવા આવ્યા એટલે નિર્ણયને અમલ કરવાનો સમય આવ્યો. વન સંબંધ શું હોય ? મનુષ્યતર પ્રાણીસૃષ્ટિ સાથે માનવીને સંબંધ કેવા પ્રકારની સેવામાં જોડાવું? તેમાં, અકસ્માત એક મિશનરી કે હોય? આ સંબંધ નક્કી કરવાનાં ધોરણ અથવા માપદંડ શા? સોસાયટીના માસિકમાં વાંચ્યું કે આફ્રિકાના કોંગેના જંગલમાં સંસા- પહેલા પ્રકારના પ્રશ્રને શાનના (Knowladge) છે. બીજા પ્રકારના ઘટીના દવાખાનામાં ડોક્ટરની જરૂર છે. બસ, પિતાનું જીવનકાર્ય પ્રશ્નો આચારધર્મના છે. મળી ગયું. હવે ઉપદેશ આપવાનું છોડી, ક્રાઈસ્ટના પ્રેમકણાના બન્ને પ્રકારના પ્રશ્નોને ગાઢ સંબંધ છે. જીવ, જગત અને ઈશ્વર સંદેશને કાર્યથી ચરિતાર્થ કરવાને ધર્મ માન્ય. પ્રિન્સીપલ તરીકે વિષે આપણી જે માન્યતા હોય તેના ઉપર આપણા આચરણને રાજીનામું આપી, મેડિકલ કોલેજમાં વિદ્યાર્થી થયા. લોકોએ પાગલ આધાર છે. જ્ઞાનના પ્રશ્નોને સ્વાઈર (World-view) કહ્યા. જ્ઞાનની ઉપાસના, પાદરી તરીકે ઉપદેશ, શિક્ષાણ, યુરોપના સંસ્કારી વિશ્વ - દર્શન કહે છેદરેક વ્યકિતને આ બધા સવાલે વિષે આછી
Page #218
--------------------------------------------------------------------------
________________
૧૨૪
પ્રભુપ્ત જીવન
પરં
પાતળી માન્યતાઓ અસ્પષ્ટપણે હોય છે, મોટા ભાગના લોકો પરાગત માન્યતાઓ-જ્ઞાનની અને આચારની સ્વીકારી, જીવન ગાળે છે. ધર્મગુરુઓ, શાસ્ત્રો, સમાજ, રાજય,માણસના મનનો કબજો લઈ, પેાતાને અનુકૂળ હાય તેવી માન્યતાઓ તેના મન ઉપર ઠસાવે છે અને પોતાને ગમતું આચરણ માણસ ઉપર લાદે છે. સ્વાઈ ત્ઝરની માટી ફરીયાદ એ છે કે આપણે સૌ પ્રમાદી (Thoughtless) જીવન ગુજારીએ છીએ. વ્યવહારિક જીવનમાં (Thoughtless) છીએ એમ નહિ. ત્યાં તા કાંઈક ગણતરીઓ કરીએ છીએ. પણ જીવનના પાયાના પ્રશ્નોની બાબતમાં આપણે સ્વતંત્રપણે વિચારતા નથી. ઉપર, જ્ઞાન અને આચારના પાયાના પ્રશ્નોના કે નિર્દેશ કર્યો તે સંબંધે સ્વાઈત્ઝરના મંતવ્યો અતિ સંક્ષેપમાં જણાવીશ.
જ્ઞાનની દષ્ટિએ સ્વાઈત્ઝર એમ માને છે કે આ વિશ્વના રહસ્યનો તાગ આપણે પામી શકીશું નહિ. (The World is inexplicably noysterious) બીજું, આ જગત દુ:ખથી ભરપૂર છે. (Full of suffering) ત્રીજું, જગતમાં અનિષ્ટ (evil) છે. તેના સમાધાનકારી કોઈ ખુલાસા મળતા નથી, તેથી આ વિશ્વમાં કોઈ ઈશ્વરી સંકેત કે આધ્યાત્મિક અથવા નૈતિક શકિત સર્વોપરિ હોય તેવી શ્રાદ્ધા તેમને નથી. આ વિશ્વમાં કોઈ હેતુ તેમને દેખાતા નથી. એટલે જ્ઞાનની દષ્ટિએ સ્વાઈત્ઝર નિરાશાવાદી છે. તેમની આત્મકથામાંથી નીચેના કરાઓ આપું છું.
Two perceptions have cast their shadows over my existence. Ono consists in my realisation that the world is inexplicably mysterious and full of suffering; the ether in the fact that I have been born into a period of spiritual decs.lence in mankind.
Even while I was a boy at school, it was clear to me that no explanation of the evil in the world could ever satisfac
My knowledge is possimistic. I experience in ts full weight what we conceive to be the absence of pu posce the cou so of world happi nings.
જ્ઞાનની દ્રષ્ટિએ આવી નિરાશા છે તોપણ કર્મ-કર્તવ્યની દષ્ટિએ આશાવાદી છે-My willing and hoping are opimistic:આ કેવી રીતે?
જ્ઞાનને છેાડી, સ્વાઈત્ઝર અનુભવની ભૂમિકા ઉપર જાય છે. અનુભવ શું કહે છે? હું એક જીવ છું અને જીવવા ઇચ્છું છું. મને સુખ ગમે છે, દુ:ખ ગમતું નથી. મારી આસપાસ જીવવા ઈચ્છતા અસંખ્યાત જીવા હું નિહાળું છું. તે બધા જીવવા ઈચ્છે છે. તે બધાને સુખ ગમે છે, દુ:ખ ગમતું નથી. તે મારું કર્તવ્ય શું? મારો ધર્મ શું? મારી માનવતા શેમાં? આ બધા જીવો પ્રત્યે મારે આદર અને પ્રેમ રાખવા, કોઈને દુ:ખ ન આપવું, તેમનું દુ:ખ ઓછું કરવા મારાથી થાય તેટલા બધા પ્રયત્નો કરવા, તેમને સુખ ઉપજે તેમ કરવું.-દુ:ખથી ભરેલા આ જગતમાં સુખના આ જ માર્ગ છે, આ જ ધર્મ છે. આ અનુભૂતિને સ્વાઈત્ઝર Revorone for life કહે છે. મનુષ્યના વર્તુનનો આ મૂળભૂત સિદ્ધાંત કે પાયા હોવા જોઈએ. Fundamental Principlc of Ethical Conduct. આ સિદ્ધાંત માત્ર અહિંસા – એટલે કે કોઈ જીવની હિંસા ન કરવી—નથી; સ્વાઈત્ઝરના મત મુજબ અહિંસા નકારાત્મક છે. તે કરુણામાં પરિણમવી જોઈએ, Active othic–Compassion. પ્રેમ. સ્વાઈત્ઝરમાં આ કરુણા માનવ પૂરતી સીમિત નથી પણ સમસ્ત જીવસૃષ્ટિ પ્રત્યે વિસ્તરતી છે. સ્વાઈત્ઝર કહે છે કે જીવ-જીવ વચ્ચે ભેદ પાડવાના આપણને કોઈ અધિકાર નથી. Unity of life. કીડી, કીટક, વનસ્પતિ અને પાણીમાં જીવ છે. તેની પણ હિંસા ન થાય. ઝૂંપડું બાંધવા પાયો
તા. ૧-૯-૧૯૯૧
ખોદે તો તેમાં જીવજંતુ છે કે નહિ તે જોઈને માટી ભરે, છાપરું કરવા ઝાડની ડાળીઓ જોઈએ. તે એકથી કામ થાય તો બે ન કાપે.
સર્વ જીવ પ્રત્યે આવી કરૂણાથી જીવનના નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યો સચવાય છે, માનવતા વિકસે છે. માનવસંસ્કૃતિ (Civilis.tion)નું અધ:પતન થયું છે, કારણકે જીવ પ્રત્યેની કરુણા ગુમાવી દીધી છે. We have lost Reverence for life.
પણ, આ સિદ્ધાંતમાં, સ્વાઈત્ઝરને એક મહામુસીબત લાગી. કુદરત બતાવે છે કે જીવન ટકાવવા કેટલીક હિંસા અનિવાર્ય છે. નીવો નીવચ નીવમ્ Life lives at the cost of life. સ્વાઈત્ઝરે કહ્યું This is a ho rible dileinna—તેના માર્ગએ કે ઓછામાં ઓછી હિંસા કરવી, અને અનિવાર્ય હોય ત્યાં પણ અંતર પ્રેમ અને કરુણા કેળવવા. Will to live should be converted into will to love.
દુ:ખ અને હિંસાથી ભરપૂર આ જગતમાં સર્વ જીવ પ્રત્યે આદર, પ્રેમ અને કરુણા કેળવવી એ કેટલું વિકટ છે તેના સ્વાઈત્ઝરને પૂરો અનુભવ છે.
Only at quite rare moments have I felt really glad to be alive. I could not but feel with a sympathy full of regret, all the pain that I saw around me, not cply of men but that of the whole croation. From this. community of suffering, I never tried to withdraw myself.
આ હકીકત સ્વાઈત્ઝરના જીવનના એક બીન સિદ્ધાંત ઉપર આપણને લઈ જાય છે. દુ:ખથી નિરાશ થઈ સંસાર ત્યજી દેવાના માર્ગના સ્વાઈત્ઝર દઢપણે વિરોધી છે. આવા માર્ગને સ્વાઈત્ઝર Lif॰ ન negation કહે છે. પેાતે Life – affirmationમાંજ માને છે. આપણે આને સંન્યાસ અને કર્મયોગ, નિવૃત્તિ અને પ્રવૃત્તિ એમ કહીયે. સેવાના જીવનમાં રહેલ કષ્ટને સ્વાઈત્ઝરને પૂરો અનુભવ છે.
Existence will thereby become harder in every rospect than it would be if man lived for himself, but at the same time, it will be reacher mere beautiful and happier
આ Will-to-live, to love, life affrmftion - તેમાં આધ્યાત્મિક અને નૈતિક મૂલ્ય જળવાય છે. પણ સાથે સાથે સ્વાઈત્ઝર ભૌતિક પ્રગતિ m.toria progres માં પણ માને છે. માત્ર ભૌતિક પ્રગતિ, જે વર્તમાન જગતનું લક્ષ્ય છે, તે વિનાશક છે. તેથી સ્વાઈત્ઝરે કહ્યું કે there is spiritual decadnce in mankind, પણ એકાંતે આધ્યાત્મિકતા, શારીરિક સુખ કે ભૌતિક સંપત્તિ પ્રત્યે સર્વથા અરુચિ, સ્વાઈન્ડરને માન્ય નથી. He believes in will to progress, both material and ethical.
આવું જીવન—દર્શન સ્વાઈત્ઝરે પોતાના અનેક ગ્રંથામાં નિરૂપ્યું છે. તેમ કરતાં તેમણે દુનિયાનાં ધર્મો, સંસ્કૃતિએ અને તત્ત્વજ્ઞાના ગ્રંથોનો ઊંડો અભ્યાસ કર્યો છે. ભારતીય સંસ્કૃતિ અને દર્શનાનું પણ ગહન અધ્યયન કર્યું છે અને વૈદિક કાળથી માંડી, ગાંધીજી, ટાગાર અને અરવિંદūાષ સુધીની વિચારધારાઓનું દોહન પેાતાના એક ગ્રન્થ Indian Thought and i s Developnnont માં આપ્યું છે. તેમાં ગાંધીજી અને તેમના વિચારોની પણ તલસ્પર્શી મીમાંસા છે. ગાંધીજી વિશેનું સ્વાઈત્ઝરનું વિવેચન બરાબર સમજાય તે માટે સ્વાઈત્ઝર જીવન અને વિચાર સૃષ્ટિ મેં કાંઈક વિગતથી આપ્યા છે.
હવે સ્વાઈત્ઝરે ગાંધીજી વિશે શું લખ્યું છે તે જોઈએ. અંતમાં બન્નેના જીવનદર્શનની સંક્ષેપમાં તુલના કરીશ.
(ચાલુ)
ચીમનલાલ ચકુભાઈ
2
Page #219
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૯-૧૯૭૧
પ્રબુદ્ધ જીવન
પ્રકીર્ણ નેંધ શાપિત સંપત્તિ
મૂળભૂત હકો ( Fundamental Rights) બાધક છે એમ બીજા વિશ્વયુદ્ધ પછી, સંયુકત રાષ્ટ્ર સંઘની સ્થાપના અને
કહી મૂળભૂત હકોમાં ફેરફાર કરવા પાર્લામેંટ તૈયાર થઈ છે. રાષ્ટ્રો વચ્ચે પરસ્પર સહકાર અને ભ્રાતૃભાવ વધે એવી ભાવના જાગ્રત પણ જે સિદ્ધાંતને અમલ કરવા રાજયને આટલી બધી તાલાવેલી, કરવા પ્રયત્ન શરૂ થયો. સમૃદ્ધ અને શકિતશાળી રાષ્ટ્રો, અર્ધ વિકસિત
થઈ છે તે છે આર્થિક સિદ્ધાંત. કે સંપત્તિનું અથવા ઉત્પાદનના સાધનોનું અથવા અણવિકસિત દેશોને અનેક પ્રકારે સહાય કરતા થયા. રાષ્ટ્ર '
કેન્દ્રીકરણ અટકાવવું Concentration of wealth & means સંઘની કેટલીય સંસ્થાઓ મારફત પણ પછાત દેશોને સહાય મળતી of Production 2nd ownership and control of mateથઈ. એમ લાગે કે દુનિયામાં એક નવો યુગ શરૂ થયો. પણ વિચાર
rial resources, પ્રજાની ગરીબી હટાવવા મિલ્કતને લગતા મૂળભૂત, કરતાં કોઈ વખત એમ થાય છે કે આવી સહાય, જે રીતે અને જે
અધિકારોને ઓછા કરવા રાજય તૈયાર થયું છે. આ સારું છે. ગરીબી. હેતુથી તે આપવામાં આવે છે તે જોતાં અને તેનું જે પરિણામ આવે હટાવવી જોઈએ. પણ રાજયની નીતિના બીજા સિદ્ધાંતો જે વધારે પાયાના છે તે લક્ષમાં લઈએ તે, ન મળી હોત તો કદાચ સારું થાત અથવા નુક- છે તેની અવગણના કેમ થાય છે? એક એવો સિદ્ધાંત છે કે બંધાસાન તે ન જ થાત. મનને એમ થાય છે કે આવી સહાયમાં રણની શરૂઆતથી દસ વર્ષ સુધીમાં ૧૪ વર્ષ સુધીનાં બધા બાળકો પરોપકાર અથવા જે દેશોને સહાય આપવામાં આવે છે તેના કલ્યા- માટે મફત અને ફરજિયાત શિક્ષણની રાજ્ય વ્યવસ્થા કરશે. દસને ણની ભાવનાનો અભાવ છે. વિજ્ઞાને અઢળક ઉત્પાદન કરવાનાં સાધન બદલે ૨૧ વર્ષ થયા. પણ કાંઈ અસરકારક પ્રગતિ થઈ નથી. તેવીજ
રીતે શરાબ અને માદક પીણા રોકવા. શિક્ષણ સ્વાથ્ય અને નૈતિક આપ્યા છે. જે દેશોમાં વૈજ્ઞાનિક પ્રગતિ થઈ છે તે દેશનું ઉત્પા
પ્રગતિ જેમાં રહેલી છે એવા પાયાના સિદ્ધાંતને અવગણી નૈતિક દન અને સંપત્તિ અનહદ વધ્યાં છે. આ ઉત્પાદનમાં જીવનની જરૂરિ
અને આર્થિક બરબાદી જેમાં રહી છે એવા શરાબ અને જુગારના યાતો સાથે લશ્કરી શસ્ત્રસરંજામ વિગેરેનું ઉત્પાદન છે. આર્થિક વ્યસનોને ઉત્તેજવું અને પછી આર્થિક આબાદી અને ગરીબાઈ હટાવસહાય સાથે લશ્કરી સહાય પણ અપાય છે. અમેરિકા કે રશિયાના વાની વાતે કરવી તે પ્રજાને છેતરવા બરાબર છે. ઉઘોગેનો ઘણે ભેટો ભાગ સંહારક શત્રેના ઉત્પાદનમાં રોકાયેલ રાજયે લોટરીએ ચલાવી જુગારની વૃત્તિ ઉત્તેજે છે. આંક છે. આ બધી લશ્કરી સહાય, જે દેશને આપવામાં આવી છે તેનું ફરક, મટકા, જુગારખાના આ બધું ઓછું હોય તેમ રાજય મોટા કલ્યાણ કરવાને બદલે વિનાશ સજર્યો છે. અમેરિકાએ દક્ષિણ વિયેટ- ઈનામની લાલચ આપી જુગાર ચલાવે છે. અંતે તો તેમાં બરનામને અને રશિયા તથા ચીને ઉત્તર વિયેટનામને લશ્કરી અને તે બાદી જ છે. ગરીબ માણસો આમાં કેટલા ફસાય છે તે જાણીતી વાત સાથે આર્થિક સહાય આપી નહોત , આ બન્ને દેશો અત્યારે જે
છે. ચોરે ચૌટે, ફેરિયા જેવા લોટરીની ટિકિટો વેચે છે. આ પૈસાનું તેમને વિનાશ થયો છે તેમાંથી તો બચી જાત. તેવું જ રશિયાની ઈજિ- રાજય શું કરે છે તે તો રાજય જાણે. જુગાર વધારવા રાજય કમિશન પ્તને સહાય, અમેરિકાની ઈઝરાયેલને, બ્રિટનની નાઈજીરિયાને, ફ્રાન્સની આપે, લલચામણી જાહેરખબરો આપે, એ શરમજનક છે. આ લોટરી. બાફરાને, અત્યારે અમેરિકા અને ચીનની પાકિસ્તાનને. અમેરિકા એએ કાળા બજાર વધાર્યા છે તેને દાખલો હમણાં જ બહાર આવ્યો. અને રશિયામાં અને બીજા કેટલાક દેશોમાં પણ, લશ્કરી શસ્ત્ર ૨ લાખનું ઈનામ મળ્યું હતું તે માણસ પાસેથી ૩ લાખ રૂપિયે સરંજામનું આટલું ઉત્પાદન નહોત તે દુનિયાના ઘણા દેશો ખાના- તેની ટિકટિ ખરીદી શ લાખ કાળા નાણાંને ધોળા કરવા પ્રયત્ન ખરાબીમાંથી બચી જત. આવો લશ્કરી સામાન વૈજ્ઞાનિક શોધ- થશે. પ્રજાનું નૈતિક અંધ :પતન કરી આર્થિક આબાદી કરવાની અથવા બળોને કારણે અમેરિકા, રશિયાને નિરૂપયોગી (out of date) ગરીબી હટાવવાની ભ્રમણામાંથી રાજયને કોણ બચાવે ? પ્રજા પોતેજ. થાય તે બીજા દેશોને આપે છે. આર્થિક અથવા બીજા પ્રકારની સહાય કારણ કે શરાબ કે જુગારમાંથી આર્થિક આબાદી કરવાના બહાને પણ, પિતાની વિદેશ નીતિને ટકાવવા અથવા પોતાના ઉદ્યોગ ચાલુ .
પૈસાને મેળવવો તેમાં પણ નૈતિક અધ:પતન ઉપરાંત પ્રજાની
આર્થિક બરબાદી જ છે. ' રાખવા અને બેરોજગારી થતી અટકાવવા, આપવામાં આવે છે.
ડુક્કરના માંસને લોકપ્રિય બનાવવા સરકારી ઝુંબેશ ભગવાને આવી સંપત્તિ અને વૈજ્ઞાનિક સાધનો આપ્યાં નહોત તો.
ત્રણેક વર્ષ થયાં મહારાષ્ટ્ર સરકારે કેહેરીની ગુફાઓ પાસે ડુક્કર સૌ સૌનું સંભાળી લેત. આ દેખાતે પરોપકાર, શાપિત સમૃદ્ધિનું પરિણામ છે અને બીજા દેશોના વિનાશનું કારણભૂત બની છે એમ
ફેકટરી સ્થાપી છે. આ ફેકટરીમાં હૃષ્ટ પુટ ડુક્કરે ઉછેરી તેનું માંસ વેચાય થઈ આવે છે.
છે. આવા ડુક્કો ઉછેરવા, આ ફેકટરી મહારાષ્ટ્રમાં બીજી ૪૬ સહકારી
મંડળીઓને આર્થિક અને બીજી સહાય આપે છે, જે વડે આ મંડળીઓ શરાબ અને જુગાર
ખેડતેને આવા ડુક્કો ઉછેરવામાં મદદ કરે છે, અને આવા ડુક્કર’ બધા ધર્મો કહે છે કે આ બે મહાવ્યસન છે. તેનાથી દૂર રહેવા આ ફેકટરી ખરીદ કરી, માંસ વેચે છે. અથવા છૂટવાને ઉપદેશ કરે છે. માણસ પોતાની નિર્બળતાથી, તેને ભેગ હવે, આ ફેકટરીના પ્રમુખ શ્રી આર. એસ. પાઈના જણાવવા બને છે. રાજ્ય અને સમાજની ફરજ માણસને તેમાંથી બચાવવાની આ મુજબ ડુક્કરના માંસની સ્વાદિષ્ટ વાનગીઓ મુંબઈનાં લોકો વધારે હોય. - આ કલ્યાણ રાજય કહેવાય છે. પણ રાજય પોતે આ બન્ને
પ્રમાણમાં ખાતાં થાય તે માટે ફેકટરી તરફથી ઝુંબેશ ઉપાડવામાં આવશે. વ્યસનોને ઉત્તેજે ત્યારે પ્રજાનું મહા દુર્ભાગ્ય ગણવું જોઈએ. આપણા
૮ ફરતી બસમાં (mobile vans) અને ચપાટી ઉપરના સરકારી બંધારણમાં રાજયની નીતિના નિર્દેશક સિદ્ધાંત છે. Directive
સ્ટેલમાં આવી સ્વાદિષ્ટ વાનગીઓ વ્યાજબી ભાવે વેચવામાં આવશે. Principles of State Policy તેની ૪૭મી કલમમાં છે કે
એક આવી બસ નરીમાન પોઈન્ટ ઉપર, બીજી વરલી ડેરી પાસે રાખThe State shall endeavour to bring about prohi- વામાં આવશે. bition of the Consumption of intoxicating drinks
ને સરકાર આ બધું શા માટે કરે છે? કલ્યાણ રાજ્ય છે અને લોકોના
આરોગ્યની ઘણી ચિતા છે. લોકોના ખોરાકમાં પ્રોટીન તત્ત્વની ખામી માદક પીણાના ઉપભોગ ઉપર પ્રતિબંધ લાવવા રાજયે પ્રયત્ન કરવો.
છે. તે દૂર કરવા સરકાર લોકોને ડુક્કરનું માંસ ખવરાવી પ્રજાની તદુઆ પ્રતિબંધ હતો તે હવે દરેક રાજય—એક ગુજરાત સિવાય
રસ્તી વધારશે. ડુક્કરો સરકારને ધન્યવાદ આપશે કે તેમને હૃષ્ટ પુષ્ટ કેટલાય બહાના આપી છોડે છે.
બનાવે છે. પ્રજા ધન્યવાદ આપશે કે ઊગતી પેઢી મજબૂત અને તંદુરાજયની નીતિના નિર્દેશક સિદ્ધાંતોને અમલ કરવામાં રસ્ત થશે. સરકાર આ કામમાં ઘણે ભેગ આપે છે. ૫૬ લાખ રૂપિયા
Page #220
--------------------------------------------------------------------------
________________
રા
જ અનાસક્તિ અને વૈરાગ્ય : બે વિભિન્ન
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૯-૧૯૭૧ ફેકટરીમાં રોકાયા છે. અઢી વર્ષમાં ૩૦ લાખ રૂપિયાનું નુકસાન કર્યું છે. પણ હવે ઉત્પાદન વધારી, પ્રચાર ઝુંબેશથી વેચાણ વધારી, ૧૯૭૪ થી શ્રી પાઈના કહેવા મુજબ ફેકટરી નફો કરતી થશે. પવિત્ર ભારત
જીવન દષ્ટિ ભૂમિમાં, કલ્યાણ રાજ્ય શું નહિ કરે ? શરાબની અનુકૂળતા કરી આપશે, જુગારને ઉત્તેજન આપશે અને માંસાહાર વધારશે.
માનવચિત્ત વિકાસના એક પછી એક પગથિયાં ચઢતું-ચઢતું
નવી નવી સ્થિતિ પ્રાપ્ત કરતું જાય છે. જડતા કે બંધિયારપણું ચિત્તને કામેત્તેજક સાહિત્ય અને સાધને
સ્વભાવ નથી. ચિત્તની જો એવી દશા થઈ ગઈ હોય તો તે એક માત્ર ઈગ્લાંડમાં ભૂગર્ભમાં ચાલતા 7 નામના એક સામયિકના ત્રણે
કરુણતા જ છે. દરેક ભકિતની સાધના વિશિષ્ટ હોય છે કેમ કે જન્મથી જ મંત્રીઓને બિભત્સ (obscene) લખાણે પ્રકટ કરવામાટે, કોર્ટે જેલની
તે અમુક કક્ષા કે અમુક સ્થિતિ યા સિદ્ધિ કે ખાસિયત લઈને વિકાસ સજા કરી તે સામે ત્યાં ભારે ઉહાપોહ મચ્યો છે. એમ કહેવાય છે કે આ
સાધે છે. સજા બહુ સખત ગણાય. કેટલાકને મતે જાતીય “સાહિત્ય” (sex અંતિમ યા તે લક્ષિત કોટિએ પહોંચવા માટે માર્ગ દરેક “literature”)ને વ્યાપક પ્રચાર થાય તે ગુને તે નથી જ કોય:સાધકને પસંદ કરે એટલે કે અપનાવેલ હોય છે. સામાજિક પણ પ્રજાને લાભદાયી છે. obscenity ની જૂનવાણી વ્યાખ્યા
ન્યાયને અથવા સમાજવ્યવસ્થાને આંચ ન આવે એવો તે હોય તે અપ્રસ્તુત છે. દુનિયામાં અને ખાસ કરી પશ્ચિમના દેશોમાં જાતીય સંબંધો વિશે મોટું પરિવર્તન આવ્યું છે. Porn graphic લખાણો અને
તેની પ્રાથમિક કસોટી છે. સમાજને બેવફા ન હોય એ રીતે જે સાધના ચિત્ર, ફિલ્મ અને નાટક, રાત્રિ કલબ, નગ્નત્વ, મુકત વ્યવહાર, એવું
થતી હોય તે પૈકી કોઈ સાધના શ્રેષ્ઠ યા કનિષ્ઠ છે એમ આપણે છાપ ખૂબ ચાલે છે. હિન્દુસ્તાનમાં પણ સારી પેઠે વ્યાખ્યું છે. મોટા શહેરોમાં નહિં મારી શકીએ. કલબમાં અને બીજી ઘણી રીતે, ફેશનેબલ કહેવાતા પૈસાવાળા લોકો, ગીતાએ પ્રબોધેલ અનાસકિત કે જૈન યા અન્ય ધર્મોએ પ્રબોનાચ અને રંગ રાગમાં મોજ માણે છે. કૅલેજના યુવક અને યુવતીઓ પણ એ માર્ગે જઈ રહ્યા છે. જાતીય વૃત્તિનું દમન કરવાથી શારીરિક
ધેલ વૈરાગ્ય એ બેનું તારતમ્ય નક્કી કરવું વ્યાજબી નથી. કોઈ ચિત્તની અને માનસિક નુકસાન થાય છે. માટે તેને છૂટો દોર આપ. ક્રોઈડ
અનાસકત સ્થિતિ પ્રાપ્ત કરી સમાજને જ વરેલો રહે અને કોઈ ચિત્તની અને અન્ય માનસશાસ્ત્રીઓ આવા વિચારોનું સમર્થન કરે છે. સરકાર પણ વીતરાગ સ્થિતિ પ્રાપ્ત કરી ત્યાગ-તપમય જીવન ગાળે; એ બેમાંથી આવા વર્તનને ઉત્તેજન આપે છે. Tourism વધારવા વિદેશીઓને
કોઈ ચઢતું- ઊતરતું છે એમ માનવું જોઈએ નહિ. રાત્રિ કલબની અને સુખોપભોગની બીજી સગવડ કરી આપવી. ગર્ભપાતને કાયદો હળવો કરો, જે ઉદાર મત કહેવાય છે.
- વૈરાગ્યની સ્થિતિ પ્રાપ્ત થવી બહુ જ ઓછી વ્યકિત માટે શકય દુનિયામાં માણસ ભોગ ભોગવતો આવ્યો છે. વામ માર્ગો પણ
છે અને તે પણ ભારે કષ્ટસાધ્ય છે એટલા જ પરથી તેને કોષ્ઠ યા કનિષ્ઠ હતા. પણ તેને ઈષ્ટ માનવા, આવકારવા એ નવો રાહ છે.
નહિ ગણી શકાય. જીવ વીતરાગ દશાને પામી શકે છે એ એક ઉજજઆવા વાતાવરણમાં જુદો સૂર કાઢવો એ કદાચ અરણ્ય રુદન
વલ અને તેજસ્વી હકીકત છે અને એ હકીકતનું લક્ષ્ય રાખી કોઈ જીવ જેવું લાગે અથવા જુનવાણી કે મૂર્ખ લેખાઈએ. છતાં હિન્દુસ્તાનમાં સમાજને અવિરોધીપણે સાધના કરતો હોય તે તે પણ એટલા જ પણ માનવી મન અને તેની વૃત્તિઓને ઊંડે અને ગહન અભ્યાસ થયો
આદરને પાત્ર છે, જેટલો કોઈ જીવ અનાસકત ભાવે, નિર્લેપ યા નિર્મોહ છે. એ વાત યાદ કરવા જેવી છે. ગીતાના નીચેના શ્લોકો અનુભવની વાણી છે, સનાતન સત્ય છે, સાચું માનસ શાસ્ત્ર છે.
રહીને ફલાસકિત વિના કર્મયોગીનું જીવન ગાળવા મથતા હોય. આપણે કાચબો જેમ અંગોને, તેમ જે વિષયો થકી,
જૈન હોઈએ, હિન્દુ હોઈએ અથવા આવી ધાર્મિક છાપ વિશે ઉદાસીન સંકેલે ઈન્દ્રિયો પૂર્ણ, તેની પ્રજ્ઞા થઈ સ્થિર.
હોઈએ તે પણ આપણે આપણી શકિત - મતિ અનુસાર જે પથ પર પ્રયત્નમાં રહે તેય, શાણાયે નરના હરે,
ચઢીએ તે આપણા લક્ષ્ય તરફ આપણને લઈ જતો હોય તે પૂરતું છે. મનને ઈન્દ્રિય મસ્ત, વેગથી વિષયો ભણી.
વૈરાગ્યમાં સંસારને અસાર માની લેવાય છે. સમાજ પાસેથી વિષયોનું રહે ધ્યાન, તેમાં આસકિત ઊપજે, જન્મ આસકિતથી કામ, કામથી ક્રોધ નીપજે
ઓછામાં ઓછું લેવું અને તે પૂરતો સમાજ સાથે સંપર્ક રાખી અન્યને પણ ક્રોધથી મૂઢતા આવે, મૂઢતા સ્મૃતિને હરે;
સુપભેગમાંથી વાળી વૈરાગ્ય માટે પ્રેરવા જેટલા પ્રવૃત્ત રહી, બાકી સ્મૃતિ લોપે બુદ્ધિ નાશ, બુદ્ધિ નાશે વિનાશ છે.
તમય, ધ્યાનમય, જ્ઞાનમય જીવન ગાળવું એ વૈરાગ્યસાધનામાં ઈન્દ્રિય વિષયે દેડે, તે પૂંઠે જ વહે મન,
ઓતપ્રેત રહેનારનું પ્રધાન લક્ષણ છે. દેહીની તે હરે બુદ્ધિ, જેવા નાવને જળે ભગવાન બુદ્ધ અને મહાવીરે પણ તે જ કહ્યું છે. કામ વૃત્તિ એટલી
આ સંસાર પ્રત્યે તિરસ્કાર કે સંસારી જીવો પ્રત્યે તુચ્છકાર એ વૈરાપ્રબળ છે કે તેને કોઈ ઉત્તેજનાની જરૂર નથી, સતત સંયમની જ જરૂર
ગૂગામી જીવનું સારું લક્ષણ નથી. સંસારને મિથ્યા જાણ, સંસાર છે. એ ખરું છે કે બાહ્ય દબાણ કામિયાબ નનિવડે. પણ સાથે અંતર સંયમ
સુખે – માન, માયાથી માંડીને તમામ શારીરિક માનસિક સુખોનેપણ ત્યજવો તેમાં વિનાશ છે..
ત્યાજય માનવા એ વૈરાગ્યસાધના માટેની આવશ્યક શરત જરૂર છે - ચીમનલાલ ચકુભાઈ પણ તે પણ સમાજ પ્રત્યે સમાનતાને ભાવ ધારણ કરીને જ થઈ
શકશે. અન્યત્ર યોજાયેલી પર્યુષણ વ્યાખ્યાનમાળાઓ
“બ્રાહ્મ સત્ય, જગત મિથ્યા’ કહી બ્રહ્મમાં તલ્લીન રહેવાની તાલાશ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી જે રીતે પર્યુષણ વ્યાખ્યાન
વેલી ધરાવનાર જીવ આત્માના સર્વોચ્ચ શિખરો હાંસલ કરવા પ્રવૃત્તિ માળા યોજવામાં આવે છે, એ જ ધોરણે આ વર્ષે પણ અન્યત્ર વ્યાખ્યાનમાળાઓ યોજાવામાં આવી હતી. આ વખતે, જેન યુવક મંડળના
ત્યારે જ બની શકે જ્યારે તેમાં અંતરાયરૂપ બનતા તમામ ચિઆશ્રયે વિલેપાર્લેમાં, ગુજરાતી કેળવણી મંડળના આશ્રયે માટુંગામાં, ભાવમાંથી ક્રમિકપણે મુકિત મેળવવાની ક્ષમતા તે જીવમાં હોય. સાન્તાક્રુઝ જૈન મિત્ર મંડળ તરફથી સાન્તાક્રુઝમાં અને ઘાટકોપરમાં
જેને સંસારની અસારતાની પ્રતીતિ થઈ છે તે પ્રતીતિ નિરાશા, એમ ભિન્ન ભિન્ન પરાંઓમાં વ્યાખ્યાનમાળાઓ યોજવામાં આવી હતી. ઘાટકોપર નાગરિક મંડળના આશ્રયે એક વર્ષ વ્યાખ્યાન
હતાશા, કાયરતા કે અવમાનના યા નફરતમાંથી સિદ્ધ થઈ હશે તે એ માળા પણ આ દિવસમાં જ યોજવામાં આવી હતી, અને દરેક વ્યા- પ્રતીતિ સદેપ હશે, નિસ્તેજ હશે. નિર્દોષ, નિર્દેશ અને સતેજ
ખ્યાનમાળાને પૂરી સફળતા સાંપડી હતી. જનતાની જ્ઞાનપિપાસા પ્રતીતિ જ સાચું વૈરાગ્યમય જીવન હાંસલ કરી શકશે. કેટલી જાગૃત થઈ છે તેનું માપ આવી વ્યાખ્યાનમાળાની સફળતાથી અંદાજી શકાય.
| ગીતા એ વીરાગ્યને ગ્રંથ નથી. સૃષ્ટિ શૂન્યમાંથી સર્જાઈ છે મંત્રીઓ, મુંબઈ જેન યુવક સંઘ. અને એનો અંત પણ શૂન્યમાંજ છે, એવી તેની ફલશ્રુતિ નથી. સમાજને
Page #221
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૯-૧૯૭૧
પ્રબુદ્ધ જીવન
૧૨૭
વફાદાર રહેતો નર્યા કર્મયોગને પ્રબોધતો એ ગ્રંથ છે. કર્મરત રહ્યાં છતાં ચિત્તની અનાસકત સ્થિતિ રાખવી – દાખવવી એ એનો વ્યકિત પરત્વે પ્રધાન ઉપદેશ છે.
અર્જુન, યુદ્ધ વિશે પિતાની વિરકિત પ્રગટ કરી બીજી બાજુ પિતાનાં સગાં – સ્નેહી બાંધવો અને વડીલો પ્રત્યેની અનુરકિત પણ પ્રગટ કરે છે, તે વખતે કૃષ્ણ તેને સાવધ કરે છે. અર્જુનના તર્કનું નિરસન એ ગીતાના પ્રાદુર્ભાવનું નિમિત્ત છે. * કોઈ પણ ગ્રંથ જળાશય સમાન ગણીએ તે તેમાંથી અર્થ તાર- વનાર ઘટ સમાન છે. ઘડાના એટલે કે પાત્રના આકાર પ્રમાણે તેમાંનું પાણી આકાર ધારણ કરે છે તેમ દરેક અર્થકાર પિતાના જીવનદર્શન પ્રમાણે જ તેમાંથી અર્થ તારવે છે.
ગીતા જેમ વૈરાગ્યને ગ્રંથ નથી તેમ સુખોપભેગની તરફેણ કરતો ગ્રંથ પણ નથી. ચિત્તવિજ્ઞાનમાં અવગાહન કરી કઈ સ્થિતિએ કર્મરત રહ્યા છતાં નિર્લેપ–નિર્મોહ ભાવ જાળવી શકાય એ તેણે બતાવ્યું છે. માનવ માટે સમાજપરાયણ રહી ઉચ્ચકોટિએ પહોંચવાની શકયતા વિશે ગીતા જેટલો કોઈ ગ્રંથ નિ:શંક નથી.
ગીતામાંથી હિંસા તારવી શકાતી હોય તે તે મહાભારતના સંદર્ભમાં છે. મહાભારતથી વેગળી રાખી ગીતાને મૂલવીએ તો તે હિંસાને બોધ આપવા નિર્માઈ છે એમ નહિ લાગે. ગીતા જીવનદષ્ટિ બક્ષે છે. હિંસા કે અહિંસાને પ્રશ્ન જ તેની સામે નથી. કર્મભ્રષ્ટ કે કર્મયુત થવા સામે તે આપણને સાવચેત કરે છે. એ કર્મરતિમાં પણ મુકત દશા માણી શકાય છે અને એ માટે ચિત્તનિરોધ કેટલે અંશે જરૂરી છે અને મહમૂઢ યા અત્મિસંમૂઢ દશામાંથી યુથકમ સમાજનિષ્ઠ કર્તવ્યકર્મ વડે મુકિતપરાયણ થઈ શકાય છે એ એણે નિર્દયું છે.
ચિત્તની આવી સ્થિતિ પ્રાપ્ત થવી અથવા ચિત્તની એ પ્રાપ્ત સ્થિતિ વડે કર્મયોગ સાધવો એ ગીતાને મુખ્ય ઉપદેશ છે. પાપ-પુણ્યની, હિંસા-અહિંસાની વિવેચના એની પાસે નથી. જેને આપણે સંકટ ગમ્યું તેને સામને કેમ કે એ આપણે નક્કી કરવાનું છે. પરંતુ એમ કરતા છતાં ચિત્તને તેમાં કેમ નિવડાવવું - નિપટવું અને તેમાં કઈ દષ્ટિ રાખી ચિત્તની કઈ દશા જાળવવી - હાંસલ કરવી તેને જ તેમાં નિર્દેશ છે.
મહાભારત યુદ્ધના સંદર્ભમાં ગીતાનું પ્રાગટય થયું હોવા છતાં એવા સંજોગના અભાવમાં કે અન્ય નાની મોટી તમામ જીવનઘટનાઓમાં ગીતાને સંદેશ આપણને આજે પણ પ્રેરક થઈ પડે તેમ છે, અહિસક લોકશાહી ચૂંટણીના જે સંગ્રામ ખેડે છે તેમાં પણ અને આપણી દૈનિક કાર્યવાહન ગતિમાં પણ.
અનાસકિત સંસારનું મિથ્યાત્વ સ્વીકારતી નથી. આત્માનું સ્વામિત્વ તે સ્થાપે છે અને નિડરપણે વિકટ પ્રશ્નમાંથી પસાર થઈ આત્મતેજ વધારવાનું તે પ્રબોધે છે. સંસાર છે તો તેના વિકટ પ્રશ્ન, સમસ્યાઓ અને દુ:ખ પણ છે. તેનાથી ભાગતા કે ડરતા રહેવાની જરૂર નથી. તે વિશે હતાશ કે નિરાશ બનવું પણ ગ્ય નથી. પરિણામની મર્યાદા આંકી આત્માને બદ્ધ કરવાની પણ જરૂર નથી. વિકટ પ્રશ્ન સામે કર્મયોગ આદરનારને આત્મા કશાથી ય વાંધા નથી, તેમ કશાયમાં તે આસકત નથી. એટલે કે એવી રીતે કર્મનિષ્ઠ બનનાર વીર પુરુષને ચિત્તનિરોધ સ્વયમેવ સાધવ રહે છે. - વૈરાગ્યની અને અનાસકિતની જીવનદષ્ટિ એકબીજીથી તદન નિરાળી છે. આત્મબીજ પોતાના નિર્મિત જીવ-ભાવ વડે બેમાંથી એક માર્ગે પ્રયાણ આદરે છે. બેમાંથી કઈ દષ્ટિ સત્યની વધુ નજીક છે તે કોણ નક્કી કરી શકે ? કેમ કે સત્યનું પરિપૂર્ણ આકલન આપણી પાસે નથી, સંખ્યા કે સરળતા એને માપવાને ગજ નથી. દરેકે દરેક જણ બેમાંથી કોઈ એક માર્ગે વહેંચાઈ જાય એમ પણ નથી. જેનામાં જે ચિત્તભાવ છે, જેવી સંકલ્પ દશા છે તે પ્રમાણે તે વ્યકિત તે તે માર્ગે વળે છે. એ રીતે વળે છે કે પિતાની શ્રદ્ધા વડે અન્યમાં પણ તેવી શ્રદ્ધા પ્રગટાવે છે. આમ અનાસકિતભાવ કે વૈરાગ્યભાવ દઢમૂલ છે. શકિતમતિ પ્રમાણે ગ્ય વ્યકિત યોગ્ય માર્ગે પોતાનું પ્રયાણ કરે જ છે.
વૈરાગ્ય એટલે આ સંસારમાંથી રસ ઊડી જ . આ સંસાર સાથે આપણે માન - મમતા જેવા માનસિક સુખોપભોગ વડે અને આહાર - નિદ્રા, ભય - મૈથુન જેવા શારીરિક સુખપગ વડે જકડાયેલા છીએ. એ સઘળું વ્યર્થ છે, અસાર છે, નિ:સાર છે. આમ જાણવું અને માનવું એ એક વાત છે અને જ્ઞાન - દર્શન - ચારિત્ર્યબળથી પ્રતીતિપૂર્વક સંસાર ત્યજ અને વૈરાગ્ય પ્રેરિત. તમય જીવન ગાળવું એ અનેખી બાબત છે. વૈરાગ્ય આત્મકેન્દ્રિત છે.
અનાસકિત છે આત્મકેન્દ્રિત, પણ સામાજિક સંગ્રામને અનુબંધ તે ચાલુ રાખે છે. વીરચિત જીવનને પડકાર ફેંકે તેવા વિકટ પ્રશ્નોના નિરસન અને ઉકેલ માટે ચિત્તવૃત્તિઓને નિરોધ કરવા અને તેવા ઉન્નત ચિત્ત વડે કર્તવ્ય કર્મને આરંભ સમારંભ કરવા અને તેવા સંગ્રામ વચ્ચે પણ ચિત્તાને અનાસકિત વડે સતેજ, જાગૃત, નિર્લે પ રાખવું એ આવી જીવનપદ્ધતિનો મુખ્ય સૂર છે.
આસકિત આંતર - બાહ્ય, બંને પ્રકારની હોઈ શકે. મેહમય જીવન યા જીવનની મૂઢતાનું બીજું નામ છે આસકિત. ચિત્તવૃત્તિનાં જે સ્થૂળ આકર્ષણા છે તેમાં પશુવત રમમાણ રહેવું એ અજ્ઞાનાં જીવને સહજ ભાવ-સ્વભાવ છે. એવાં આકર્ષણો સિદ્ધ કરવા પાછળ જ શકિત રેડવી અને જીવનને ભેગમય રાખવા સિવાય કંઈ વિચારવું નહિ એવી
આ પ્રકારના જીવોની સહજ ગતિ છે. વિજ્ઞાનની સિદ્ધિઓ પર પણ પિતાને દોર જમાવી શકે અને વિજ્ઞાનને પોતાને દાસ બનાવી શકે.
સંસારમાં રમમાણ રહેવું એ એક વાત છે, સમાજપરાયણ બનવું એ એથી અનેરી વાત છે; અને એમાં ય સમાજને પોતાના આત્મબળ વડે ગતિ આપવી, વેગ આપવો, ચાલુ પ્રશ્ન,-ચાલુ સમસ્યાઓને ઉકેલ આણવો અને નવા પ્રશ્ન - નવી સમસ્યાઓ માટે માર્ગ મોકળા કરો એ વાત એથી ય આગળની વાત છે. આ બધું કરતાં છતાં, આત્મવિલોપનભાવ જાળવ, જાતને શૂન્યતવત ગણી સમાજમય બનાવી દેવી, માનવ સમૂહના એક અંશ રૂપ લેખી જાતને કઈ ઉચ્ચત્તમ હેતુ માટે જોતરવી અને તે માટે આવશ્યક કર્તવ્ય-કમેનિ નેતરવા, પરિણામ. ભાવિના ગર્ભમાં અવ્યકત રહેવા દઈ માત્ર પુરુષાર્થને વિચાર કરવો એ આ અનાસકિતયોગની જીવનપદ્ધતિ છે.
સંભવ છે આપણું જીવન પૂર્ણપણે અનાસકત ન હોય. પણ કેટલીક એવી ધન્ય પળ જરૂર હોય કે જેમાં અનાસકિતની લૂટક છૂટક પ્રતીતિ સાંપડી હોય. એવી ક્ષણોને નજરમાં રાખી વધુ ને વધુ તેવો જ આગ્રહ સેવતા રહી આ પ્રકારના જીવન તરફ પ્રયાણ કરી શકાય.
જે માર્ગ આપણે અપનાવીએ તે માર્ગ વિશેની આપણને પ્રતીતિ થઈ છે માટે અપનાવીએ છીએ. આપણે તેને શ્રેષ્ઠ ગણવાની અને બીજાને તે જ માર્ગ સાચે છે એમ મનાવવાની જરૂર નથી. આપણું પિતાનું જીવન આપોઆપ તેવી પ્રતીતિ અન્યને કરાવશે. સુરેન્દ્રનગર
લલિત શાહ
વિષયસૂચિ
પૃષ્ઠ 3. આલ્બર્ટ સ્વાઈન્ડર અને ગાંધીજી. ચીમનલાલ ચકુભાઈ ૧૨૩ પ્રકીર્ણ નોંધ : શાપિત સંપત્તિ, શરાબ ચીમનલાલ ચકુભાઈ ૧૨૫ અને જુગાર, ડુક્કરનાં માંસને લોકપ્રિય બનાવવા સરકારી ઝુંબેશ, કોમોરોજક સાહિત્ય અને સાધને. અનાસકિત અને વૈરાગ્ય : લલિત શાહ ૧૨૬ બે વિભિન્ન જીવનદષ્ટિ. “રેકેટ-સ્કેન્ડલ” યુગ
સુબોધ એમ. શાહ ૧૨૮ ઍપલો-૧૫: સૈદ્ધાંતિક અને વૈજ્ઞાનિક ચર્ચા.
મનુભાઈ મહેતા ૧૨૯ જૈન સમાજની વર્તમાન પરિસ્થિતિ પંડિત બેચરદાસ દોશી ૧૩૧ આ વખતની પર્યુષણ વ્યાખ્યાનમાળા
૧૩૩ માનવતાને સાદ
ચીમનલાલ ચકુભાઈ ૧૩૪
Page #222
--------------------------------------------------------------------------
________________
૧૨૮
પ્રમુદ્ધ જીવન
રે કેટ—કેન્ડેલ” યુગ
છેલ્લા થોડાંક વખતમાં આપણા દેશના સમાજજીવનને નૈતિકસ્તરે નીચે લઈ જનારી કેટલીક ચોંકાવનારી ઘટનાઓ પ્રકાશમાં આવવા પામી છે. સામાન્ય પરિભાષામાં આવી ઘટનાઓને આપણે, જો એક વ્યકિત સંકળાયેલી હોય તે ‘સ્કેન્ડેલ' અને એકથી વધુ વ્યકિતઓ હાય તા રેકેટ' તરીકે ઓળખીયે છીએ.
થાડા સમય પહેલાં મુંબઈમાં શિવસેનાવાળા એક આગેવાને પોતાની લાગતાવળગતા પ્રધાન પરની લાગવગના જોરે, પોતાની ત્રિશાળાના કેટલાક એસ. એસ. સી. ના વિદ્યાર્થીઓનાં પરીક્ષાનાં ફોર્મ ગેરકાયદેસર રીતે મંજૂર કરાવ્યાનું બહાર આવ્યું હતું. દિલ્હીના પોલીસખાતામાં અમુક અમુક વિભાગાની પાઘડીએ બોલાતી હોવાનું છાપામાં આવ્યું હતું. પેાલીસ ઓફિસરો પેતાની બદલીઓ ઉપરી અધિકારીઓને પૈસા ખવરાવીને પોતાને ફાયદા થાય તેવા વેપારી લત્તાઓમાં કરાવી શકે છે એમ જાણવા મળ્યું હતું. અકલૂજમાં મહારાષ્ટ્રના વિધાન સભ્ય શ્રી શંકરરાવ માહિતએ-અને ત્યારબાદ આંધ્ર પ્રદેશના એક પ્રધાને પણ-પેાતાના દીકરા દીકરીનાં લગ્નપ્રસંગે જે ધામધૂમ ને ધમાલ કરી હતી તેની આશ્ચર્ય પમાડે તેવી વિગતો પણ બહાર આવી હતી.
આ બધા કિસ્સાઓ અંગે જે વિગતો જાહેરમાં આવી છે તેમાં સંભવ છે કે ઓછી-વત્તી અતિશયોકિત પણ હોય. અકલૂજના બનાવમાં તો ખૂદ વડાપ્રધાનને પણ લોકસભામાં પાછળથી સદરહુ ધારાસભ્યના બચાવ કરવા પડયા હતા. પરંતુ જાહેરજીવનનું નૈતિક સ્તર કેટલું ભયાનક રીતે નીચે ઊતરી ગયું છે ને હજી જઈ રહ્યું છે તેના પુરાવા આવા કિસ્સાઓ પૂરા પાડે છે. લાંચ રુશ્વત અને અનૈતિક વ્યવહારો આગળના સમયમાં પણ હતાં તેની ના નથી. પણ જે હદે આજે આ અનૈતિકતા વિકસી છે, એથી કોઈપણ સમજુ અને વિચારશીલ મનુષ્યનું દિલ દુ:ખ અને ચિંતા અનુભવ્યા વિના રહેશે નહીં. આજે તો કોઈપણ વિદ્યાર્થી પુસ્તકનું માં પણ જોયા વિના આખા વર્ષની હાજરી પુરાવી શકે છે અને પરીક્ષામાં બેઠા વિનાજ ડિગ્રી અને જોઈએ તે ‘કલાસ’ પણ મેળવી શકે છે. આજે કોઈપણ જાતની બિમારીવાળા માણસ પોતાની દાકતરી પરીક્ષા કરાવ્યા વિના પાતાની જિંદગીના વીમે પાસ કરાવી શકે છે. એક્ષ-રે, કાર્ડિયોગ્રામ વગેરે જરૂરી દસ્તાવેજો કોઈ ભળતાજ માણસના કરાવીને એનાં નામથી દાખલ થઈ જાય છે અને વિના તકલીફે ઘેરબેઠાં રજીસ્ટર્ડ ટપાલથી પેૉલિસી મળી જાય છે. આવકવેરા અંગેના કોઈ પણ ગેરકાયદેસર કામ માટે આવકવેરાના અધિકારીના સહકાર પણ ખરીદી શકાય છે. અત્યાર સુધી વેચાણવેરાના ખાતામાં અને કસ્ટમના દરેક વિભાગેામાં ભ્રષ્ટાચાર ચાલતા હતા અને લેનાર-આપનાર બંને માટે આ વ્યવહાર એકદમ સામાન્ય અને લગભગ ‘સત્તાવાર’ કહેવાય એવે! થઈ ગયા હતા. સિનેમાની ટિકિ ટાના કાળાંબજારની જેમ કેટલીક આવી વસ્તુઓ આપણને કોઠે પડી ગઈ હતી. પણ હવે તો આ અનૈતિકતાને વિસ્તાર જીવનવ્યવહારના એવા એવા ક્ષેત્ર સુધી ફેલાય છે કે જેની આપણે કલ્પના પણ કરી ન શકીએ. શિક્ષણ, વીમા અને જનતાનું રક્ષણ કરનારી પોલીસ વ્યવસ્થામાં પણ આવું બનતું હશે એવી કદી આપણે કલ્પના કરી હતી ખરી ? આ સિવાય બીજા કેટલાંયે એવા ક્ષેત્રમાં આજે અનૈતિક વ્યવહાર ચાલતે હશે, જેની આપણને જાણ પણ નથી.
સવાલ એ થાય છે કે ફેલાઈ રહેલા આ દૂષણને કેમ રોકી શકાય?
મૂળભૂત રીતે જોઈએ તે પ્રજાનાં બહુમેટા સમુદાયની ગરીબી અને એની સાથે સાથેજ ફાલી ફૂલી રહેલા અને દોમદોમ સાહ્યબીમાં
આળોટી રહેલા એક નાનકડો પૈસાવાળાના વર્ગ–બંને પ્રકારના
લોકો વચ્ચે પડેલી અને વધુ મોટી થતી જતી ખાઈમાંથી આ પરિસ્થિતિ સર્જાઈ છે ભારતના કરોડો લોકો જેમની પાસે જીવનની પ્રાથ
તા. ૧૯–૧૯૭૧
મિક જરૂરિયાતો પૂરી પાડવા જેટલી આવક નથી અને બીજા અનેક લોકો જે માંડમાંડ પેાતાની આવક અને ખર્ચના બે છેડા મેળવી શકે છે પણ કંઈક સુઘડ અને સ્વચ્છ કહેવાય એવું જીવન જીવવાની આકાંક્ષા રાખે છે છતાં જેમની એ આકાંક્ષા કદી ફળતી નથી—તેવાં લોકોની નજર સામેજ પેલા મૂઠીભર માણસ મોટા મહાલયામાં રહે છે, નાઈટ કલબામાં ને પાર્ટીઓમાં જાય છે અને ખૂબ મેાજ માણે છે.
આ સંજોગામાં ગરીબીના કારણે જે લોકો નીતિ-અનીતિના વિચાર કરી શકતાંજ નથી તેમની વાત તો જવા દઈએ. પણ જે લાકો પૈસેટકે સુખી છે તેવાં લોકો પણ પેાતાના જીવનના વ્યવહારમાં નૈતિક મૂલ્યો વિશે બેદરકાર રહેતા હેાય તે તેનું શું સમજવું? આજે તે માણસની તૃષ્ણાની કોઈ સીમા જણાતી નથી. માણસ જેમ જરૂરિયાત વધારતા જાય છે, તેમ એની તૃષ્ણા પણ વધતી જાય છે. એ તા ઠીક; પણ પેાતાને જરા જેટલા સ્વાર્થ સધાતા હોય તો નૈતિક મૂલ્યોની જાળવણી થાય છે કે નહીં તે જોવાની એને કાળજી રહેતી નથી.
બીજી બાજુ આપણે ત્યાં પુષ્કળ કાયદાકાનૂનો છે, સરકારી અંકુશા છે. એમાંથી મેલ્ટા પાયા પરના ભ્રષ્ટાચારને ઉત્તેજન મળે છે એ વાત સાચી છે. પણ જે દેશમાં ઉત્પાદન ઓછું અને વધતી જતી વસ્તીના કારણે માંગ ઘણી વધારે હોય, ત્યાં જો જીવનનિર્વાહની ચીજ વસ્તુઓના વિતરણ પર અને ભાવસપાટી પર સરકારી અંકુશ ન હેાય તે શું પરિસ્થિતિ સર્જાય ? ગરીબાને તે એવી કેટલીયે વસ્તુઓ જોવા પણ ન મળે અને પૈસા ખરચી શકે તે જ એ મેળવી શકે. આવી પરિસ્થિતિમાં શું કરવું?
જાણે એક ભયંકર દુશ્ચક્ર ચાલી રહ્યું છે, જેનો કયાંય છેડોજ જણાતો નથી. પણ કોઈકે તો એને કયાંક તોડવુંજ પડશે અને એની શરૂઆત આજે જ, અત્યારે જ કરવી રહી. હવે મેાડું ફરીશું તે નહીં ચાલે.
સરકારે આમાં ઘણુ કરવાનું છે અને પ્રજાના સહકાર મળે એવી પરિસ્થિતિ નિર્માણ કરવાની છે. સામાન્ય રીતે સરકારો પાસે ઊંઘતી પ્રજાને બેઠી કરવા માટેની ઘણી શકિત હાય છે, પરંતુ સરકારોને ચલાવનારા આપણા નેતાઓ નિર્વીર્ય બની બેઠેલાં છે. ખરેખરી નિષ્ઠાવાળા અને શકિતશાળી લોકો સરકારોમાં, ધારાસભાઓમાં, મ્યુનિસિપાલિટીએમાં વગેરે વહીવટી તંત્રામાં જોડાતા નથી, કારણકે તેઓ એકલા પડી જાય છે. તેમ છતાં પણ આજની પરિસ્થિતિમાં સરકારે ત્રણ ચીજો War foctin) પર હાથમાં લેવાની જરૂર છે. એક, ખેતી અને ઔદ્યોગીક ઉત્પાદન વધારવા માટે જરૂરી એવા તમામ પગલાં લેવાં જોઈએ અને એની સામે રુકાવટ પેદા કરે એવાં તમામે તમામ તત્ત્વોનો નાશ કરવા જોઈએ. બીજું, વસ્તીવધારાને રોકવા માટે જે કાંઈ કરવું ઘટે તે કરવું જોઈએ. અને ત્રીજું, બિનજરૂરી નિયંત્રણા અને નિવારી શકાય તેવા અંકુશો નાબુદ કરવાની હિંમત દાખવવી જોઈએ. લાંચ લેનાર ને આપનાર બંનેને કડકમાં કડક શિક્ષા કરવા સરકારે કટિબદ્ધ થવું જોઈએ.
સરકાર આટલું કરે અને પ્રજાને એમાં સહકાર સાંપડે તો જ આ સાંકળ તૂટે. પ્રજાને તૈયાર કરવામાં સરકાર ઉપરાંત શિક્ષણના ક્ષેત્રમાં પડેલા માણસોની જવાબદારી ઘણી વિશેષ છે. જો આપણે નિષ્ઠાવાળી અને ચારિત્ર્યસંપન્ન પ્રજાનું ઘડતર કરવું હશે તે તે આ લોકોજ કરી શકશે; અને તા જ આજે નહીં તો છેવટે એકવીસમી સદીના જન્મ અગાઉ આજના યુવાનોને અજંપો ટળ્યો હશે, દેશ સમૃદ્ધ અને તાકાતવંત બન્યા હશે. દુનિયામાં બીજા અનેક ગરીબ દેશેામાં ભ્રષ્ટાચાર ઓછાવત્તા પ્રમાણમાં ચાલે છે એમ સાંભળીએ છીએ. પણ આપણે જો આપણા દેશને સ્કેન્ડલ-રૅકેટ યુગના તોફાનથી બચાવવા હશે તો તે માટેના પ્રયત્નો આજથી જ–અત્યારથી જ−કરવા જોઈશે અને સરકારની સાથે પ્રજાએ પણ એક તાલથી કૂચકદમ કરવી સુબોધભાઈ એમ. શાહ
જોઈશે.
h
Page #223
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૯-૧૯૭૧
પ્રબુદ્ધ જીવન
૧૨૯
૨૮ એપલ-૧૫ : સૈધાનિક અને વૈજ્ઞાનિક ચર્ચા
-
“પ્રબુદ્ધ જીવન”માં એપલ-૮ ની ચન્દ્ર યાત્રાના સમયે ચન્દ્ર સુધીના પ્રવાસના અને ચન્દ્ર પરથી પૃથ્વી પર પાછા 'ફરતી વખતના જીવસટોસટના જોખમની બધી વિગતે મેં આપી હતી એટલે એના પુનરુચ્ચારણની અત્રે જરૂર નથી. એપોલો-૮ના ચન્દ્ર યાત્રીઓ ચન્દ્ર પર ઉતર્યા નહોતા, માત્ર ચન્દ્રની આજુબાજુ ફરીને પાછા આવ્યા હતા જયારે એપેલો -૧૧, ૧૨, ૧૪, ૧૫ ના અવકાશ યાત્રીઓ ચન્દ્ર પર ઊતર્યા હતા એટલે જ ફરક એપલ ૮ અને એ પછીની એપલ યાત્રાઓમાં હતા. એટલે જે વસ્તુઓ ચર્ચાઈ ગઈ છે તે છોડીને જ ચર્ચાને દોર આપણે આગળ ચલાવીશું.
સૌથી પહેલાં, ચન્દ્ર પ્રવાસ માટે જે પાર વિનાનો ખર્ચ કરવામાં આવે છે કે, દુનિયાની આજની પરિસ્થિતિના સંદર્ભમાં ધર્મ છે કે અધર્મ એની થોડી સૈદ્ધાતિક ચર્ચા આપણે કરીશું. આના સંદર્ભમાં, એપેલો-૧૫નું ઉડ્ડયન થવાની તૈયારી હતી તે જ વખતે કેપ કેનેડી અને ઉડ્ડયનનું જયાં નિયમન કેન્દ્ર છે તે હ્યુસ્ટનમાં જે અનેક ભતપત્રોએ દેખા દીધી હતી તેને ઉલ્લેખ કરવો જરૂરી છે. આ ભીંતપત્રમાં બાળલકવાથી પીડાતા અને જમીન પર ચાલી ન શકતા એક બાળક બતાવવામાં આવ્યો હતો અને નીચે લખવામાં આવ્યું હતું કે “પહેલાં આ બાળક જમીન પર ચાલે એવું કરે, પછી ચન્દ્ર પર ચાલવા જવ.” એપલ-૧૫ ની યાત્રા પાછળ જે ચાર અબજ રૂપિયા ખર્ચ થયો હતો તે જો માનવકલ્યાણની યોજનાઓ પાછળ થયું હોત તે કેવડા મોટા જનસમુદાય માટે આશીર્વાદ સમાન થઈ પડત એ અત્યંત વેધક રીતે બતાવવાનેજ આ ભીંતપત્રને હેતુ હતો. એ ભીંતપત્ર એ પણ બતાવતું હતું કે ખુદ અમેરિકામાં પણ હવે ચન્દ્ર પ્રવાસની અપૂર્વ વૈજ્ઞાનિક સિદ્ધિની નવીનતા ઝાંખી પડી રહી છે અને વૈજ્ઞાનિક ગગનવિહાર કરતાં વૈજ્ઞાનિક ભૂમિ વિહાર તત્કાળ તો આપણે માટે વધારે અગત્યને છે એ વાતનું ભાન વિકસી રહ્યું છે. ચીનના વડા પ્રધાન ચાઉ-એન-લાઈને જ્યારે એક વિખ્યાત અખબારનવેશે ચન્દ્ર પ્રવાસ અંગે પૂછયું હતું ત્યારે એણે એવું જણાવ્યું હતું કે “મને એમાં રસ નથી. હું તો માનું છું કે એ તો સમય અને નાણાનાં ભયંકર દુર્ભય સમાન છે. પૃથ્વી પર ઘણું કરવાનું બાકી છે.” મને પોતાને પણ આ વાત ઘણી સાચી લાગે ૬ છે. પૃથ્વી પર જયારે અનેકાનેક પ્રશ્ન ઉકેલ માગતા પડયા હોય, માનવ સમાજનો ઘણો મોટો ભાગ સુખચેનથી જીવી શકે એવી સ્થિતિ ન હોય ત્યારે અવકાશ ઉડ્ડયન પાછળ અબજો રૂપિયા ખર્ચવા એ તે આપણને ન પરવડે એવી મેજ જ હું તે ગણું . એ જ આપણને–એટલે કે સમસ્ત માનવ સમાજને–પરવડે એવી સ્થિતિ જયારે ઊભી થાય ત્યારે જરૂર આપણે એ માણીએ, અવકાશનાં વૈજ્ઞાનિક સંશોધનની અગત્ય છે જ–વિશેષ કરીને સૂર્યમાળાના અને બ્રહ્માણ્ડના સર્જનને , ભેદ ઉકેલવાની દિશામાં–પરનું આપણે કઈ વસ્તુ પહેલી કરવી છે એ તે નક્કી કરી જ લેવું જોઈએ અને એવું નક્કી કરવા બેસીએ ત્યારે સુલતતાનાં ઝrળીનામrfકનાશનમ્ ના કાર્યક્રમનેજ અગ્ર પદ આપવાને નિર્ણય કરવું પડે. એ કાર્યક્રમ પૂરો થયા પછી બાખુશી ચન્દ્રવિહાર, મંગળવિહાર કે બ્રહ્માણ્ડ વિહાર કરવા આપણે નીકળી પડી શકીએ.
આટલી સૈદ્ધાંતિક ચર્ચા પછી, આપણે હવે એ પેલે-૧૫ની વૈજ્ઞાનિક ચર્ચા પર આવીએ.
બ્રહ્માણ્ડનું જ્યારે સર્જન થયું તે વખતનું દ્રવ્ય એના મૂળ સ્વરૂપમાં ચન્દ્ર પર હોવાને સંભવ છે એમ વિજ્ઞાનીઓ માને છે. (પૃથ્વી પર તે હવા પાણીની પ્રક્રિયાને કારણે એને આખા પપડે ફરી ગયો છે) અને આવું જ દ્રવ્ય હાથમાં આવે તે બ્રહ્માણ્ડનું સર્જન કેવી રીતે થયું હતું એ શોધી કાઢવાની દિશામાં પ્રગતિ થાય એ તેમને નિષ્કર્ષ છે. પાલે - ૧૫ પહેલાંના, ચન્દ્ર ઉપરનાં ત્રણ ઉતરાણે મુખ્યત્વે કરીને ઉતરાણની પ્રેકિટસ માટેનાં હતાં. કોઈ વિશિષ્ટ વૈજ્ઞાનિક સંશોધનને એનો હેતુ નહોતે. અલબત્ત,
ચન્દ્ર ઉપર ભૂકંપ માપક યંત્ર કે, લેઝર કિરણોને પાછાં મોકલે એવાં દર્પણ કે બીજાં એવાં વૈજ્ઞાનિક સાધન, ચન્દ્રવીરે મૂકી આવ્યા હતા અને એના પરથી ચન્દ્રને ભીતરનો ભાગ પણ પૃથ્વીની માફક વિવિધ પડોવાળે છે, તથા ચન્દ્ર પર જ્યારે કોઈ વસ્તુ અથડાય છે ત્યારે ચન્દ્ર એક “ઘંટ” ની માફક રણકી ઊઠે છે એ બધું એ વિજ્ઞાનીઓએ શોધ્યું હતું. પરંતુ એ બધાંની મૂલગત વૈજ્ઞાનિક અગત્ય ઓછી હતી. એ પિલે - ૧૫ પહેલાંના બધાં ઉતરાણો ચન્દ્રના વિષુવવૃત્તની આજુબાજુનાં મેદાન પર જ થયાં હતાં અને એ મેદાને, ચન્દ્રના સર્જન પછી ઘણે લાંબે સમયે ખગોળશાસ્ત્રની પરિભાષામાં લાંબો સમય એટલે એક બે અબજ વર્ષનો સમય) સર્જાયાં હતાં. એટલે ત્યાં ચન્દ્રનું આદિદ્રવ્ય મળવાનો સંભવ ઓછો હતે. આથી જ, એ પિલે - ૧૫ નું ઉતરાણ ચન્દ્ર ઉપરના પેનાઈન માઉન્ટનની તળેટીમાં, હેડલી પર્વત પાસે નિર્ધારવામાં આવ્યું હતું. કોઈ મહાઉલ્કાના પ્રપાતને કારણે ચંદ્ર પર આ પર્વત ઉપસી આવ્યા છે અને તેથી એની તળેટીમાં ચન્દ્રના પેટાળમાંથી બહાર નીકળી આવેલું આદિદ્રવ્ય મળવાનો સંભવ છે એવી માન્યતાને કારણે જ, ડુંગરાળ પ્રદેશનું ઉતરાણ જોખમી હોવા છતાં એની આયોજન કરવામાં આવી હતી. વળી આ હેડલી પર્વત પાસે જ લગભગ એક માઈલ પહોળી, નદીએ કોરી કાઢી હોય એવી જે ખીણ છે તે ખીણનું પણ સંશોધન થઈ શકે એવા બેવડા હેતુથી, હેડલી પર્વત પાસેના ઉતરાણનું જોખમ ખેડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. | પિલો–૧૫ ના અવકાશયાત્રીઓ, વિદ્યુતવહન વ્યવસ્થામાં કે પ્રાણવાયુની વ્યવસ્થામાં ઊભા થતા ખેટકા તથા બીજાં કેટલાંક યંત્રોની ખામીને પાર કરીને હેડલી પર્વત નજીક સફળતાપૂર્વક ઉતર્યા હતા. ચન્દ્ર ઉપર, એમ તે ચન્દ્રના પૃથ્વી કરતાં છઠા ભાગનાં ગુરુત્વાકર્ષણને કારણે ચાલવું મુશ્કેલ જ છે. તેમાં વળી, ચન્દ્રપ્રવાસીઓને, શરીરને જોઈનું હવાનું દબાણ, પ્રાણવાયુ, ભેજ વગેરે પુરું પાડી શકે એવો પોષાક પહેરવો પડે છે (આ પિષકની કિસ્મત ૨૦લાખ રૂપિયા છે! ) અને આ પોષાકની મર્યાદાઓને કારણે કાંગારૂની જેમ ઠેકડો મારીને ચાલવું પડે છે. આવી સ્થિતિમાં ચન્દ્રયાનમાંથી ઊતર્યા પછી પણ લાંબા અંતર સુધી ચાલી શકાય એમ નથી એટલે આ વખતે એ પાલ - ૧૫ ના અવકાશયાત્રીઓ એક ચન્દ્રગાડી લઈ ગયા હતી. આ ચગાડી બેટરીની વિજળીથી ચાલે એવી છે અને એનાં પાછલાં તથા આગલાં બને પૈડાંઓ વડે એ આમથી તેમ ફેરવી શકાય એવી છે. આ ચન્દ્રગાડીમાં બેસીને ઉતરાણ સ્થળની આજુબાજાના ચાર માઈલના વિસ્તારમાં ચન્દ્રવી ફર્યા હતાં. ચન્દ્ર ઉપર કુલ તેઓ ૬૭ કલાક રોકાયાં હતાં, જેમાં ઊંઘવાના અને આરામના સમયને પણ સમાવેશ થતો હતે.
આ ચન્દ્રગાડી પર, ચન્દ્રયાન ફાલ્કન પર, મુખ્ય અવકાશયાન એન્ડેવર સાથેના સર્વિસ મેડયુલ પર-એમ ઠેર ઠેર સ્વયં સંચાલિત સાદા કૅમેરા તથા ટેલિવીઝન કૅમેરા ગોઠવવામાં આવ્યાં હતાં. આ બધા કૅમેરાઓની કિસ્મત ૧૦ કરોડ રૂપિયા જેટલી હતી. ચન્દ્રગાડી પર ગોઠવેલો અને આપોઆપ ચાલતા ટેલિવીઝન કૅમેરા, આખા ટેલિવીઝન સ્ટેડિયોનું કામ આપે એવો હતો છતાં એનું વજન માત્ર ૨૫ રતલ જ હતું! ચન્દ્રયાત્રા માટે મિનિએચરાઈઝેશન - ચીજવવસ્તુઓને નાના ને નાના કરતા જવાની જે કળા ખીલવવામાં આવી છે તેની આ પરાકાષ્ઠા હતી. મોટા મોટા વાલ્વ વાપરવાને બદલે નાના ટ્રાન્ઝીસ્ટર વાપરવાથી રેડિયેનું કદ જેમ નાનું થઈ જાય છે તેમજ બીજા યંત્રો માટે પણ હવે થવા લાગ્યું છે.
આ બધા કૅમેરાઓ અને, અવકાશયાત્રીઓના કૅમેરા વડે લગભગ બે માઈલ લાંબી ફિલમ ઊતારવામાં આવી છે. બીજાં ૧૪૦૦ ચિત્ર પણ ચન્દ્રના તથા એના પરિસરના લેવામાં આવ્યાં છે. વિજ્ઞાની આ ચિત્રોને વિજ્ઞાનની મહામૂલી સમૃદ્ધિ ગણાવે છે. કારણ કે એ ચિત્રો સુંદર રીતે ઊતર્યાં છે અને એમાં ચન્દ્રની ભૂતિયા દુનિયાનાં કેટલીકવાર ચમત્કારિક, કેટલીકવાર ભયજનક, તે કેટલીકવાર દંગ કરી નાખે એવાં દશ્ય કંડારાયેલાં છે. પરંતુ આમાં વિધિની વિચિત્રતા તે એ છે કે આ બધાં ચિત્રો લેનારા કેમેરામાંથી ઘણા ખરા કયાં તે ચન્દ્ર
Page #224
--------------------------------------------------------------------------
________________
૧૩૦
મમુજ જીવન
તા. ૧-૯-૧૯૯૧
પર છોડી આવવા પડયા છે અથવા તે વાતાવરણમાં પુન: પ્રવેશ કરતી વખતે સર્વીસ મેડયુલની સાથે અવકાશમાં વામી દેવા પડયા છે.
અને છતાં વિજ્ઞાનની બીજી વક્રતા એ છે કે અવકાશયાત્રીઓ જે બાર દિવસ અવકાશમાં રહ્યા તે દરમિયાન તેમણે મળમૂત્રને જે ત્યાગ કર્યો હશે તે બધો ભેગો કરીને પૃથ્વી પર લાવવો પડયો છે! અવકાશ મળમૂત્રમાંના જંતુઓથી દૂષિત ન થાય એટલા માટે! લાખ અને કરોડની સામગ્રી અવકાશમાં વામી દેવી પડે અને મળ-મૂત્ર ભેગાં કરીને પાછાં લાવવાં પડે એને વિજ્ઞાનની વક્રતા ન કહેવી તો શું કહેવું?
પરનું આ તો બધી આડકથાઓ છે - મૂળ શબ્દદેહના શણગાર સમી. મૂળ શબ્દદેહ તો આપણે આપવો છે વિજ્ઞાનીઓએ ચન્દ્ર પર આદરેલી તલસ્પર્શી ખેજને.
મે આગળ કહ્યું તેમ, વિજ્ઞાનીઓને ચન્દ્રના આદિદ્રવ્યની ટુકડો જોઈતો હતો અને શકયતા તે એવી છે કે એ તેમને મળે છે. ચન્દ્ર પર ફરતાં ફરતાં સ્કોટ અને ઈરવીનને (આ બન્ને ચન્દ્રયાત્રીએનાં નામ છે) એક પહેલદાર સુંદર ખડક મળ્યું હતું. આ ખડક એને રથસાઈટ નામના ખડકના પ્રકાર છે અને સંભવ એવો છે કે ૪ અબજ ૬૦ કરોડ વર્ષ પહેલાં સુર્યમાળા રચાઈ ત્યારે જ એની પણ રચના થઈ હતી. એના પહેલ ઉપરથી એ સૂચન થાય છે કે પ્રવાહીમાંથી ક્રિસ્ટલ તરીકે બહાર આવેલ એ ખડક છે. આપણે મીઠું પાણીમાં ઓગાળીએ અને ધીરે ધીરે પાણી ઊડી જવા દઈએ તો પહેલદાર મીઠું આપણને પ્રાપ્ત થાય છે. આવું જ ખડકના ટૂકડાની બાબતમાં પણ અબજો વર્ષ પહેલાં બન્યું હશે. હવે વિજ્ઞાનીઓ સૌથી પહેલાં આ ટૂકડાનું જ પૃથક્કરણ કરવાના છે. એ પૃથક્કરણ કરતાં થોડાં અઠવાડિયાં નીકળી જશે. એ પછી જ એની વય નક્કી થશે.
અપિલો - ૧૫ ના ચન્દ્રયાત્રીઓએ ચન્દ્ર પરથી આણેલી સામગ્રીએ એ તો પૂરવાર કરી આપ્યું છે કે, ચન્દ્ર પર એક મહા ઉલ્કાના પ્રપાતથીજ “સી ઓફ રેઈન્સ” નામનું મેદાન અને એને અંડીને ઊભેલા ૧૫૦૦૦ ફીટ ઊંચા એપેનાઈન પર્વતો સર્જાયા હતા. (પૃથ્વી પર હિમાલયનું સર્જન પૃથ્વીના પડની ઉથલપાથલથી થયું હતું. કરોડો વર્ષ પહેલાં આજે જયાં હિમાલય છે ત્યાં દરિયો હતે. હજી આજે પણ હિમાલયના ખડકમાંથી દરિયાઈ માછલીના અશ્મિભૂત અવશે - ફોસીલ્સ- મળે છે.) એપેનાઈન પર્વતના ઉદ્દભવ અંગે વિજ્ઞાનીઓએ ઉલ્કાપાતની કલ્પના તો કરી જ હતી, પરંતુ આજ સુધી એમને પુરાવા મળ્યા નહોતા.
ચન્દ્રયાત્રીઓએ ૬૭ કલાક ચન્દ્ર પર ગાળ્યા તે દરમિયાન મુખ્ય અવકાશયાન અને એના પાઈલટ બ્રેડ વર્ડન ચન્દ્રની આજુબાજુ ઘુમતા રહ્યા હતા. એમણે ચન્દ્રની આજુબાજુ ૭૪ ચક્કર લગાવ્યાં હતાં. આ ચક્કર દરમિયાન એક વાત, કામચલાઉ રીતે એ પુરવાર થઈ હતી કે ચન્દ્રની સપાટી પર જે કેટલાક વિસ્તારિનાં ગુરુત્વાકર્ષણમાં અસાધારણ વધારો કે અસાધારણ ઘટાડો થયેલો જણાય છે (આ વિસ્તારોને અંગ્રેજીમાં માસ્કોન્સ અને મિનિકોન્સ કહે છે. તેનું કારણ ચન્દ્રની સપાટી નીચેનાં ખનીજ દ્રવ્યોના ઘનતત્વમાં જણાતા ફેરફારમાં રહેલું છે.
અત્રે એક વાત એ જણાવી દેવાની જરૂર છે કે સેટર્ન રોકેટને માથે બેસીને અવકાશયાન જ્યારે ઊડે છે ત્યારે કલાકની લગભગ ૨૫૦૦૦ માઈલની ઝડપે પહોંચ્યા પછી એ પૃથ્વીની આજુબાજુ ભ્રમણકક્ષામાં ફરવા લાગે છે. ત્યાંથી ચક્કસ સમયે, અવકાશયાનની અંદર રહેલાં રોકેટ ફોડીને એની ઝડપ વધારવામાં આવે છે એટલે એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણની પકડમાંથી બહાર નીકળે છે અને ચન્દ્ર તરફ આગળ વધે છે. એ જેમ આગળ વધે તેમ પૃથ્વીની પકડ ઓછી થાય અને સાથેસાથે યાનની ઝડપ પણ ઓછી થાય પરંતુ ચન્દ્રના ગુરુત્વાકર્ષણની અસર હેઠળ એ આવે એટલે એની ઝડપ વધવા માંડે. એટલે ચન્દ્ર પર જઈને યાન અથડાય નહિ એ માટે, ચન્દ્રથી જ્યારે યાન થોડાક માઈલ ઊંચે હોય ત્યારે યાનની ગતિ અવરોધે એવાં રિટ્રો રેકેટસ ફેડવામાં આવે છે, અને
યાનની ગતિ એવી કરવામાં આવે છે કે જેથી યાન ચન્દ્રની આજુ બાજુ ફરવા માંડે. હવે આ અવકાશયાન સાથે જોડેલું ચન્દ્રયાન બાજ કરવા માં છૂટું પાડવામાં આવે છે અને એને એમાં બેઠેલા બે ચન્દ્રયાત્રીઓ ચન્દ્ર તરફ લઈ જાય છે. આ ચન્દ્રયાનમાં પણ રિટે રોકેટસ હોય છે એ ફોડીને ચન્દ્ર પર ઉતરતી વખતે એની ઝડપ ઘણી ઓછી, સેકન્ડના થડા મિટર જેટલી જ કરી નાંખવામાં આવે છે, જેથી ધકકો લાગ્યા વિના એ ચન્દ્ર પર ઊતરી શકે.
ચન્દ્ર પરનું કામ પતાવીને અવકાશયાત્રીઓ પાછા ચન્દ્ર યાનમાં બેસે છે અને એમાં રહેલાં આગળ ઉડવાનાં રેકેટો છોડીને આવકાશમાં ઊડે છે, અને આ બધા સમય દરમિયાન એક અવકાશયાત્રી સાથે ચન્દ્રની આજુબાજુ ફરતાં રહેલાં અવકાશયાન સાથે જોડાઈ જાય છે. ચયાનને અવકાશયાનથી જુદું પાડવાની અને પાછા ફરીને ફરીથી એની સાથે એને જોડી દેવાની પ્રક્રિયા અટપટી છે અને એમાં જો કોઈ ભૂલ થઈ તે મોટું જોખમ ઊભું થાય એમ છે.
અવકાશયાન અને ચન્દ્રયાન જોડાઈ જાય તે પછી ચન્દ્રયાનમાંના ચન્દ્રયાત્રીઓ બને યાને વચ્ચેની ટનેલ દ્વારા મુખ્ય અવકાશયાનમાં આવી જાય છે અને એ પછી ચન્દ્રયાનને, ચન્દ્ર પર ફેંકી દેવામાં આવે છે! ચન્દ્ર પર જઈને ચન્દ્રયાન જોરથી અથડાય ત્યારે જે ધરતીકંપ જેવો કંપ થાય છે તે ચન્દ્ર પર મૂકેલાં યંત્ર મારફત પૃથ્વી પર નેધાય છે.
ચન્દ્રયાન પૃથ્વી પર પાછું લાવવું હજી સુધી શકય . બન્યું નથી. એ જ પ્રમાણે મુખ્ય અવકાશયાનના જે બે ભાગેકમાન્ડ મેડયુલ અને સર્વીસ મેડયુલ-છે તેમાંથી સર્વીસ મેડ્યુલ પણ વાતાવરણમાં પ્રવેશ કરતાં પહેલાં અવકાશમાં વામી દેવું પડે છે. કારણ કે વાતાવરણમાં પ્રવેશ કરતી વખતે જે ૨૦૦૦ અંશ ફેરનહીટ જેટલી ગરમી ઉત્પન થાય છે તેના પ્રતિકાર માટેની સગવડ માત્ર કમાન્ડ મોડયુલ પર જ હોય છે. આ કમાન્ડ મેડયુલ પણ વાતાવરણમાં પ્રવેશ કર્યા પછી, વાતાવરણ સાથેના ઘર્ષણને કારણે દીપશીખાની જેમ સળગતું હોય છે અને એની બહારના ભાગ તવાઈને ઓગળી જાય છે. (આ ભાગ ખાસ ગરમી પ્રતિરોધક દ્રવ્યોને બનાવાય છે જેને હીટશિલ્ડ’ કહે છે) પરંતુ, અંદર બેઠેલા અવકાશયાત્રીઓને કશી ગરમી લાગતી નથી. આ કમાન્ડ મોડયુલ પછી સાગરમાં ઉતરે છે.
એપલે - ૧૫ ના કમાન્ડ મેડયુલનું પણ આમ જ થયું હતું. માત્ર જે વિશિષ્ટતા હતી તે એ હતી કે ચન્દ્ર પરથી પાછા ફરતી વખતે અને ચન્દ્રની ભ્રમણકક્ષામાંથી બહાર નીકળતાં પહેલાં અવકાશયાનના પડખામાં રાખવામાં આવેલો એક ઉપગ્રહ, એ પડખા ઉપરનું ઢાંકણું ધડાકા વડે ઉડાવી દઈને છોડવામાં આવ્યો હતી. આ ઉપગ્રહ અવકાશયાનની ઝપે જ ચન્દ્રની આજુબાજુ ફરતો હતો એટલે હવે એ ઓછામાં ઓછું એક વરસ સુધી ચન્દ્રની આજુબાજુ ફર્યા કરશે અને ચન્દ્રનું તાપમાન, એનું ગુરુત્વાકર્ષણ વગેરે અંગે પૃથ્વી પર માહિતી મોકલ્યા કરશે.
એ જ પ્રમાણે સર્વીસ મેડયુલની બહાર, આપોઆપ તસવીર લે એવા જે કેમેરા ગોઠવવામાં આવ્યા હતા તેને, સવસ મેડયુલની સાથે વામી દેતા પહેલાં, એ કેમેરામાંની ફિલ્મ અવકાશયાત્રી વારડને લગભગ ૨00,000 માઈલ દૂર અવકાશમાં, અવકાશયાનમાંથી બહાર નીકળીને, ભેગી કરી લીધી હતી. વરડન અવકાશમાં આટલે દૂર “સ્પેસ વોક” લેનારો પહેલો અવકાશયાત્રી હતા.
અવકાશયાત્રીઓ પૃથ્વી પર આવ્યા પછી પૃથ્વીના ગુરુત્વાકર્ષણથી ઝડપથી ટેવાતા નથી અને તેમને તકલીફ રહ્યા જ કરે છે એ ભૂતકાળમાં રશિયન તથા અમેરિકને બન્નેને અનુભવ થયેલો છે. એ પિલો ૧૫ ના અવકાશયાત્રીઓને પણ ઘણી તકલીફ નડી હતી. એકને ચક્કર આવ્યા કરતાં હતાં તો બીજાને ચાલતાં ચાલતાં થાક લાગતો હતો. બે અવકાશયાત્રીઓના હૃદયના ધબકારા અનિયમિત થઈ ગયા હતા.
... અને આમ છતાં, ચન્દ્ર પર, મંગળ પર તેમજ બીજા ગ્રહો પર જવાની વાતો વિજ્ઞાનીઓ કર્યા જ કરે છે. મારું તો માનવું છે કે, આ વાત શકય નથી. પરંતુ કલ્પનાવિહાર કરવાનું વિજ્ઞાનીઓને પણ હકક તે રહેવો જ જોઈએ ને?
મનુભાઈ મહેતા
Page #225
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૯-૧૯૭૧
પ્રશુદ્ધ જીવન
વર્તમાન પરિસ્થિતિ
☆
જૈન સમાજની
[શ્રી પરમાનંદભાઈના સ્મૃતિ અંક માટે પંડિત બેચરદાસજીએ એક લાંબા લેખ લખી મોકલ્યા હતા, સ્મૃતિ અંકમાં એટલા લાંબા લેખ છાપવા શકય ન હોવાથી શ્રાદ્ધાંજલિ ગણાય એવા થોડો ભાગ છાપ્યો હતો. તે લેખમાં પરમાનંદભાઈ સાથે તેમની છેલ્લી મુલાકાત પ્રસંગે જૈન સમાજની વર્તમાન પરિસ્થિતિ વિષે તેમની સાથે જે વાર્તાલાપ થયા હતા તે વિગતથી આપ્યો છે. જૈન સમાજમાં અજ્ઞાન અને અંધશ્રદ્ધા પ્રવર્તે છે તે સંબંધે પંડિતજીએ વ્યથિત હૃદયે પોતાની વેદના પ્રકટ કરી છે. આ લખાણ કોઈ નાસ્તિક કે અજ્ઞાનીનું છે એમ કોઈ નહિ કહી શકે. આખી જિંદગી તેમણે શાસ્રાધ્યયનમાં ગાળી છે. અલબત્ત, તેમાં જણાવેલ વિચારો સમાજને તેની નિદ્રામાંથી જાગૃત કરે તેવા છે. પંડિતજીએ આ લેખ પ્રકટ કરવા આગ્ર હથી મને લખ્યું છે અને જણાવ્યું છે કે સમાજને આંચકા આપ્યા વિના છૂટકો નથી. તેમના આ લેખ થોડો ટૂંકાવીને નીચે આપ્યા છે. તંત્રી) પ્રબુદ્ધ જીવનમાં તત્ત્વજ્ઞાનની ચર્ચા ચાલી. પણ આવી ચર્ચાના તો અંત જ આવી શકે નહિ. જે વસ્તુ અકળ છે તેને શબ્દો વડે શી રીતે ચર્ચી શકાય ? આચાર્ય હરિભદ્રસૂરિજીએ કહેલ છે કે: “માત્ર બુદ્ધિવાદ દ્વારા જો પદાર્થોના સ્વરૂપનો નિર્ણય થઈ શકતો હોત તો નિર્ણય કયારના થઈ ગયા હોત. ઈશ્વર, સર્વજ્ઞ, આત્મા, જગત, સિદ્ધ, કર્મ વગેરે પદાર્થો વિશે આજ હજારો વર્ષથી અનેક વિદ્વાનોએ પોતપોતાની કલ્પના ચલાવી સે'કડો ગ્રંથા લખી નાખ્યાં છે અને હજુ પણ એવા ગ્રંથા લખાતા જાય છે. છતાં કોઈ નિર્ણય આવેલ નથી.” આમ પરિસ્થિતિ છે એટલે તત્ત્વજ્ઞાનના લેખા કે ચર્ચા વિશેષ ઉપયોગી નથી. ઊલ્ટું, કોઈ વાર તા જુદીજુદી અને પરસ્પર ઉલટાસુલટી કલ્પના આવવાથી સાધારણ વાંચનાર તે ભ્રમમાં જ પડી જાય. આમ શરૂ કરી મેં કહ્યું કે જૈનતત્ત્વજ્ઞાન પણ બીજા તત્ત્વજ્ઞાનાની પેઠે અપૂર્ણ જેવું છે. તત્ત્વજ્ઞાનના શોધકને પ્રથમ કલ્પનાની સ્ફુરણા
થાય છે અને તે કલ્પનાને આધારે તે બીજી બીજી અનેક કલ્પનાએ કરી તત્ત્વજ્ઞાનના વિસ્તાર કરે છે. જૈન તત્ત્વજ્ઞાન વિશે હું તો ઘણા ઘણા વિચારો કરી ચિંતન મનન કરતો રહું છું એટલે મને તે તે અનેક રીતે વિચારણીય દેખાય છે. દાખલા તરીકે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એ તત્ત્વોનું નિર્માણ. પ્રથમ મુકત આત્માની ઊર્ધ્વગતિ કલ્પી, હવે તે કયાં સુધી ઊંચે જવાનો? આકાશ તો પાર વગરનું છે. અંતે એમને એમ ઊંચુંને ઊંચે ચાલ્યા જાય તો તે ઊર્ધ્વગતિની કલ્પના કરનારને ઠીક ન લાગ્યું, એટલે એને જરૂર કયાંક અટકાવી રાખવા જોઈએ, તેથી ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય નામના બે તત્ત્વા કલ્પી કાઢમાં અને સિદ્ધના જીવ જ્યાં સુધી ધર્માસ્તિકાય હોય ત્યાં સુધીજ જઈ શકે પણ પછી આગળ ન જઈ શકે. હકીકતની વિશેષ પુષ્ટિ માટે એક મોટી સિદ્ધશિલાની કલ્પનાની પણ જરૂર ઊભી થઈ. એટલું જ નહિ, એ મુકત જીવના અમુક આકાર પણ કલ્પાયો જ્યાં એક સિદ્ધ સાથે એક જ પ્રદેશ ઉપર અનંત સિદ્ધો રહે છે એવું માનવામાં આવ્યું. ત્યાં આકારની કલ્પના કેમ બંધ બેસે ? અને એક મોટી વજ્રમય સિદ્ધશિલાની કલ્પના પણ ભારે રસિક છે. આ ધર્માસ્તિકાયાદિ બાબત આચાર્ય સિદ્ધસેન દિવાકર પાતાની બત્રીશીએમાં ખાસ કરીને તર્કશૈલીથી વિશેષ વિચાર કરેલ છે. પણ એ વિશે આજ સુધી કોઈએ કશી ચર્ચા જ કરી નથી. ભગવતીસૂત્રમાં એક સ્થળે ધર્માસ્તિકાયના પર્યાય શબ્દો બતાવતા પ્રાણાતિપાતવિરમણ, વિવેક વગેરે સદ્ગુણાને ધર્મસ્તિકાયના પર્યાયો રૂપે જણાવેલા છે અને અધર્માસ્તિકાયના પર્યાય શબ્દો બતાવતાં પ્રાણાતિપાત, મૃષાવાદ, અવિવેક, અસંયમ વગેરે,
ما
૧૩૧
✩
વિભાવરૂપ ભાવેને અધર્માસ્તિકાયના
પર્યામા રૂપે જણાવેલા
છે. આ બાબત ઘણાં વરસો પહેલાં જૈન સાહિત્ય સંશાધકમાં મે ચર્ચા કરેલી. પણ આપણો વિચારક વર્ગ એ વિશે આજ સુધી કોઈ વિશેષ ચર્ચા વિચારણા કરી શકયો નથી.
મરણાત્તર શું થાય છે તે વિશેષ અકળ છે. તે બાબત ભગવાન બુદ્ધ તા સ્પષ્ટ કહી દીધું જ કે નિર્વાણ પછીની અવસ્થાના પ્રશ્નો અતિપ્રશ્નો છે અને તેનું સ્પષ્ટીકરણ કરી શકાય નહિ. પણ આપણા વિચારકોએ એમ માની લીધેલું છે કે આપણા તીર્થંકર સર્વજ્ઞ પુરુષ છે એટલે તે બધી જાતના પ્રશ્નો વિશે પ્રકાશ પાડી શકે છે. આવી એક ભકિતપ્રધાન ધારણા દ્વારા તેમના નામે પછીના વિચારકોએ આવી આવી અનેક કલ્પનાઓ આપણને આપેલ છે જેના વર્તમાન જીવન માટે કશો જ ખપ છે કે કેમ એ મને વિચારણીય લાગે છે.
હમણાં મેં ‘જૈન’માં જાહેર ખબર વાંચી કે મહેસાણામાં આશરે વીસ લાખ રૂપિયા ખર્ચીને સીમંધર સ્વામીનું એક વિશાળ મંદિર બંધાય છે. તે માટે એ જાહેરખબરમાં નાણાં મેળવવા સમાજને અપીલ હતી. મેં પરમાનંદભાઈને કહ્યું કે જાહેરખબરમાં જણાવેલું કે સીમંધર સ્વામીની વિચિત્ર ક્લ્પનાથી કેટલાક મહાનુભાવો તો એમ પણ કહેવા લાગ્યા છે કે અમારો તેમની સાથે સંદેશાવ્યવહાર પણ ચાલી રહ્યો છે, અમારી અને શ્રી સીમંધર ભગવાનની વચ્ચે એક પ્રાચીન આચાર્ય સંકલના રાખવાનું કામ કરે છે. અમે એ પ્રાચીન આચાર્યને ફોન કરીએ છીએ અને તે પછી શ્રી સીમંધર સ્વામીને અમારા ફોનની જાણ કરે છે. એમ અમારો વ્યવહાર ચાલી રહ્યો છે.
વર્તમાનમાં વૈજ્ઞાનિકોએ ચંદ્ર સુધી પહોંચવાનું સાહસ કર્યું અને ત્યાંથી માટી પણ અહીં લઈ આવ્યા. આ બધી પ્રત્યક્ષ વાતો છે, કોઈ કલ્પનાની વાત નથી. જેમને સંદેહ હોય તે તાલીમ લઈને ત્યાં સુધી જરૂર પહોંચી શકે અને ખાતરી કરી શકે. જંબુદ્રીપ નિર્માણની યોજના કરનારા એક જાણીતા મુનિ મારે ઘરે આવેલા અને મને તેમણે આ બાબત પૂછી, તેના ઉત્તરમાં મેં એમને નમ્રભાવે જણાવેલું કે તમે પાતે તાલીમ લઈને ત્યાં સુધી એકવાર જઈ આવા અને આ વૈજ્ઞાનિકોનું જે કાંઈ તમને પાકળ લાગતું હાય તે જરૂર ખુલ્લું કરો.
તમને હું તે ત્યાં સુધી કહું છું કે હવે એવાં વિમાન થયાં છે કે જે એક મિનિટમાં જ હજારો ગાઉ જઈ શકે છે. એવા એક વિમાનને ભાડે લઈને જરૂર તમે મહાવિદેહ ક્ષેત્રની યાત્રા કરી શકો છે. અને શ્રી સીમંધરસ્વામીજી સાથે સાક્ષાત વાર્તાલાપ પણ કરી શકો છે. શ્રી સીમંધરસ્વામી મહાવિદેહ ક્ષેત્રમાં વિચરી રહ્યા છે વગેરે વગેરે. પણ મહાવિદેહ કર્યાં? શ્રી સીમંધરસ્વામી કર્યાં? વર્તમાનમાં વૈજ્ઞાનિકોએ તથા ભૂગોળના શોધકોએ પૃથ્વીના પરિમાણ વગેરે વિશે ચાક્કસ નિર્ણય કરેલ છે અને કેટલાક શોધકો તો આખી પૃથ્વીની પ્રદક્ષિણા પણ એક વાર નહિ અનેક વાર કરી ચૂકયા છે. છતાં આ કલ્પનાપ્રસ્તુત હકીકત માટે આપણે ત્યાં આ શું ચાલી રહ્યું છે? જો કે કલ્પના પણ ઉપયોગી ચીજ છે પણ તેનો સદુપયોગ કરવાની દૃષ્ટિ હોવી જોઈએ. એકલવ્ય નામના ભિલપુત્રે માટીની દ્રોણની મૂર્તિ બનાવી અને તે મૂર્તિને સાક્ષાત દ્રોણ કલ્પી તેના સાંનિધ્યમાં ધનુર્વિદ્યા શીખવા એવા પ્રબળ પુરુષાર્થ કર્યો કે જેથી તે અર્જુનથી પણ ચડી ગયો. આમ લ્પના ડ્રોયની સાધના માટે પુરુષાર્થપ્રેરક હોવી જોઈએ તે જ એ કલ્પનાએ ઉપયોગી છે. નહીં. તે નરી રસિક કલ્પનાઓ તે આપણી શકિતના હ્રાસ કરનારી નીવડે છે.
મને લાગે છે કે કલ્પિત નિમિત્તા ઊભાં કરીને પ્રાચીન ચતુર પુરુષોએ આપણને સોંપ્યા અને એમણે એમ કલ્પેલું કે સમાજ
Page #226
--------------------------------------------------------------------------
________________
પ્રભુ
માંથી બે ચાર જણા તો જરૂર એવા નીકળશે જે આપણી કલ્પનાના સદુપયોગ સમજી પેલા એકલવ્યની પેઠે પુરુષાર્થશાલી નિવડશે અને પોતાના જીવનવિકાસ સાધશે. વર્તમાન જીવન, વર્તમાન કુટુંબ અને વર્તમાન સમાજને લક્ષ્યમાં રાખીને પ્રામાણિકતા વગેરે ગુણે કેળવી પેાતાના માતાપિતા વગેરે વડીલજનોની સેવા કરી તથા પેાતાનાં બાળકોને બરાબર ઉછેરી, સંસ્કારસંપન્ન કરી, વર્તમાન જીવનના શાંતિપ્રધાનરસ જરૂર મેળવશે, પણ આપણામાંના આચાર્યો બુદ્ધિજીવી વકીલા, ડૅાકટરો તથા તીવ્ર બુદ્ધિવાળા ઉદ્યોગપતિઓ અને કુશાગ્રીય બુદ્ધિવાળા પ્રાફસરો સુદ્ધાં આ વાત સમજી શકતા નથી, તે પછી સામાન્ય માણસ તો શું સમજે? આ સાથે એક બીજી વાત પણ કહી દઉં કે આ પરિસ્થિતિ કેવળ જૈન સમાજની જ નથી પણ દુનિયામાં જે જે ધર્મ પ્રચલિત છે તે તમામ ધર્મોના આચાર્યની અને તે તે ધર્મના તમામ અનુયાયીઓની છે. અત્યારે પૂર્વ બંગાળમાં રાક્ષસી હત્યાકાંડ ચાલી રહ્યો છે છતાં છે કોઈ કુરાનના એવા વફાદાર ભકત જે એમ પડકાર કરીને કહે કે આ તે કુરાન જ ખતરામાં છે? બાઈબલના શબ્દોને પૂજનાર એવા છે કોઈ જે કહે આ તો ન. રાક્ષસભાવ છે? આમ આપણે વર્તમાન જીવનના વિચાર અને સાથે પ્રત્યક્ષ જીવનમાં ગુણવિકાસના વિચાર ગૌણ કરીને સ્વર્ગની પાછળ પડયા છીએ. દીક્ષા લ્યો, સ્વર્ગ મળશે; ઉપવાસ ખેંચો, સ્વર્ગ મળશે, પૂજા કરો સ્વર્ગ મળશે; દેરાં બંધાવા સ્વર્ગ મળશે; સંસાર તે અસાર છે, માતાપિતા અનંતવાર મળ્યા છે માટે એને છેડો. ઉપધાન, ગ્રહપૂજન, અર્હત્મહાપૂજન વગેરે ભાતભાતનાં કર્મકાંડો કરો, સ્વર્ગ મળશે અથવા મહાવિદેહમાં જન્મ પામશું અને સાક્ષાત તીર્થંકર શ્રી સીમંધર સ્વામીના દર્શન કરીશું. સંસાર અસાર છે એમ જે આપણને કહે છે તે સંસાર છેડીને કયાં રહેવા ગયા ? એક માણસ સરસ બાંધેલા રસ્તા ઉપર ચાલ્યા જતા હતા તેવામાં બેધ્યાન થવાથી લપસી પડયા. એટલે તરત જ કહેવા લાગ્યો કે આ રસ્તો જ ખરાબ છે. પણ પાતે બેધ્યાન થવાથી લપસી પડયા એ વાતનો વિચાર નથી કરતો. એ સ્થિતિ આજે આપણી છે. નાનાં બાળકોના ઉદ્ધાર કેમ કરવા એ કોણ જાણે છે? એ તો ભગવાનની મહેરબાનીથી માટાં થઈ જાય છે. વૈજ્ઞાનિકોએ શોધેલ છે કે બાળક બે વરસમાં તે ઘણું જ જાણી-· સમજી જાય છે, ત્યારે આપણે એ બાળકની સામે કેવી કેવી ચેષ્ટાઓ કરીએ છીએ અને એનામાં સંસ્કારો કેવા પડે છે એનું કેટલું ધ્યાન રાખીએ છીએ? પછી જ્યારે એ બાળક મોટો થઈ'સ્વચ્છંદી બની જાય અને આપણને ભાજીમૂળા સમજવા લાગે ત્યારે આપણે જ કહેવાના કે સાલા, નાલાયક નિકળ્યા. પણ આમાં દોષ તો આપણા જ છે. એને બદલે 'કોઈઈશ્વરની મરજીની વાત કરશે તો કોઈ કર્મની કથની કરશે, પણ બાળકના ઉછેર માટે પાતે તેની બાળવયમાં શું શું કર્યું હતું.તેનો વિચાર કોઈ ભાગ્યે જ કરશે. આમ મને લાગે છે કે ગાડી વળે પાટે ચડી ગઈ છે. એમ ન હોય તો મૂતિઓ ઉપર ઘરેણાં, દૂધ વગેરે શી 'રીતે ચડી શકે? ગુરુએ કહે છે કે ભાઈઓ, તીર્થંકર થવું હોય તે દેરાં બંધાવા, આંગી કરાવા અને ભગવાનને દૂધે નવરાવા. પણ આ બધી પ્રવૃત્તિનો મૂળ હેતુ ભાગ્યે જ કોઈ સમજે છે. મારા એક સવિશેષ પરિચિત અને અભ્યાસી તથા વ્યાખ્યાનકુશળ એવા એક બહેને ધર્મ નિમિત્તે ઉત્સવ કર્યો; તેમાં ગ્રહશાંતિ કરી, છપ્પન દિકુમારીઓને બોલાવી. જ્યારે મે આ જાણ્યું કે આવા વિચક્ષણ લાકો પણ કેવળ કલ્પનાઓ પાછળ રાચે છે ત્યારે બીજા સાધારણ લોકોની તો શી સ્થિતિ ? મેં તે બહેનને લખ્યું કે છે કોઈ દિકુમારીએ ? ગ્રહશાંતિ શું છે ? કોઈ ગ્રહ આવીને કાંઈ બોલ્યા ? એ બહેન મને શું જણાવે ? પણ એમણે એટલું તા સૂચવ્યું કે મોટા મોટા જૈનાચાર્યો, આગમવારિધિએ પણ આમાં રસ ધરાવે છે. ત્યારે અમે શું કરીએ ?
૧૩૨
જીવન
તા. ૧૯-૧૯૭૧
હા,
છે.
ઉપર
હોડી દ્વારા નદી કે સમુદ્રને પાર કરવાનું પ્રધાન પ્રયોજન છે, પણ હાડીની પૂજા કરવાની કે તેને "દૂધે નવરાવવાની જરૂર ખરી ? એટલું ખરું કે હાડીને બરાબર સાચવવી અને સંભાળવી જરૂરી સાવરણી ઓરડાને કે ઘરને સાફ કરવા માટે છે. સાવરણીની માળા ચડાવવાની કે તેને દૂધે નવરાવવાની જરૂર ખરી ? સાવરણીને સાચવવી એ તે જરૂરી છે, જેથી જ્યારે ઓરડો સાફ કરવા હાય ત્યારે તેનાથી કામ લઈ શકાય, તેમજ મૂર્તિનું આલેખન તેને પૂજવા માટૅ કે શણગારવા માટે નથી, પણ તેને ટેકો લઈને પૂજક વિચારશકિતને કેળવે અને પોતાના જે દોષો સમાજને, કુટુંબને —અરે પોતાને પણ—હાનિકારક છે તેમાં ધીરે ધીરે ઘટાડો કરે અને આગળ વધે તે માટે છે. કુટુંબ માટે પોતાના સુખનો ત્યાગ કરે, માતાપિતા માટે પેાતાની સ્વાર્થિક વાસનાઓના ત્યાગ કરતા શીખે અને શાંતિમય કુટુંબજીવન માટે સામાજિક જીવન જીવે અને આમ આસ્તે-આસ્તે વિશ્વમાનવ બનવાની તૈયારી તરફ પગલાં માંડતા થાય. આનું જ નામ અહિંસા, સત્ય અને ઔદાર્ય વગેરે છે. આ તા કહે છે કે કુટુંબજીવન માહ છે, માતા–પિતા અનંતવાર મળ્યાં એટલે એ તે વિશેષ બંધનકારક છે. એટલે જે વિશેષ વિચાર કરી શકતો નથી અને સ્વર્ગના અભિલાષી છે તે તરત માતા-પિતાને તથા કુટુંબને પડતું મૂકી આલિશાન મહાલય જેવા અપાશરામાં આવી જાય છે અને લગભગ પોતાની તમામ જરૂરિયાત સમાજ ઉપર નાંખીને પોતે કહેવા લાગે છે કે ભાઈ! સંસાર અસાર છે, માયાજાળ છે, માટે તેમાંથી છૂટા અને મેાક્ષના મારગમાં આવે. આ તો નર્યું કે ઈન્દ્રજાળ જેવું વિશેષ વિસંગત છે. જે એમ કહે છે કે માતા પિતા અનંતવાર મળ્યા તેમને એમ પણ કોઈ કહી શકે કે તમારા જેવા ગુરુએ પણ અનંતીવાર નથી મળ્યા શું?'
શાસ્ત્ર તા પોકાર પાડીને કહે છે કે મેરુ પર્વત જેટલા ઢગલા થાય તેટલા આધા–રજોહરણા અને મૂહપત્નીએ વાપરી છે તેય આરો આવ્યો નથી અને કપાળે જે ચંદનના તિલકો કરીએ છીએ તેના પણ મેરુપર્વત જેટલા ઢગલા થાય તેટલા ચંદનના તિલકો કરેલા છે અને હજુ પણ તિલકો કર્યાં જ કરીએ છીએ. આમાંકઈ ચીજ ખૂટે છે એજ વિશેષ વિચારવાનું રહે છે. એને બદલે આપણે તો રોજ ‘મેરુ શિખર નવરાવે હા સુરપતિ ' એમ જ ગાતા રહીએ છીએ, આ અંગે કશા જ વિચાર કોઈ ભાગ્યે જ કરતું હશે. જે ગૃહસ્થાશ્રમ તમામ આગમાનો આધાર છે તેને વગેવવાનું ચાલે છેઅને જેમ એકડો ઘૂંટયા વિના જ વિદ્યાર્થી પાંચમી ચાપડીમાં બેસી જાય એવી સ્થિતિ છે. તમને હું કેટલુંક કહ્યું, ભાઈ! જ્યારે સંસાર અસાર છે ત્યારે ધર્મને લીધે મળનાર સ્વર્ગ શું સંસાર નથી? જેથી કલ્પિત નલિનીગુલ્મ નામના વિમાનને મેળવવા માણસ દીક્ષિત થાય છે. ધર્મરત્ન પ્રકરણમાં આચાર્ય શાંતિસૂરિએ સ્પષ્ટ કહેલ છે કે ભય અને લાલચને લીધે માણસને ગુણવંત બનાવી શકાય એવી કલ્પનાથી નરકોનાં ભયસૂત્રેા ઊભાં થયાં અને સ્વર્ગોનાં લાભક સૂત્ર ઊભાં થયાં. એ બન્નેની હકીકત એક જાહેર–. ખબર જેવી છે, છતાં એ સ્થિતિ લોકો કે લાકના ગુરુ સમજ્યાં નહીં અને જાહેરખબરની પાછળ જ લોકોને દાડાવવા લાગ્યા અને પોતાની
જરૂરિયાતો સમાજ પૂરી પાડે એ બાબત વિશેષ ચીવટ રાખવા લાગ્યા. કર્મની વર્ગણા, દેહ અને આત્માના ભેદભાવ એટલે દેહ દેહનું કામ કરે ને આત્મા આત્માનું કામ કરે અર્થાત કેમ જાણે દેહ અને આત્માને કશા જ મેળ નહાય, સંબંધ ન હોય, વગેરે અનેકાનેક એવી કલ્પનાઓ છે જે અંગે વિચારકોએ વિશેષ મનન—ચિંતન કરવું ઘટે અને લોકોને સાચા રસ્તે ચીંધવા ઘટે તથા પોતે પણ જરૂરિયાતા આછી આછી કરતા જઈને સમાજ ઉપરના બાજો હળવા કરવા ઘટે. ભગવાન મહાવીરે અસાર સંસારને છાડીને પેાતાને કેટલા બાજો સમાજ ઉપર નાખેલા ? પરમાનંદભાઈ કહેવા લાગ્યા કે જેમ રાજકારણીઓ લોકોને અજ્ઞાનમાં રાખી પેાતાની સ્વાર્થસાધના કરતા પ્રત્યક્ષ દેખાય છે તેમ તમામ ધર્મના
10
Page #227
--------------------------------------------------------------------------
________________
ત, ૧-૯-૧૯૭૧ રમુજ જીવન
_ ૧૩૩ ધર્મગુરુઓ મોટે ભાગે લોકોને અજ્ઞાનમાં રાખીને પિતાની તૃપ્તિ આ વખતની પર્યુષણ વ્યાખ્યાનમાળા.. મેળવી રહ્યા છે. આ સ્થિતિ કાંઈ આજની નથી, આજ હજારો
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ આયોજિત આ વખતની પર્યુષણ વર્ષથી ચાલી આવેલ છે. એમાં તમે કે હું શું કરી શકવાના? ઘણા
વ્યાખ્યાનમાળાએ સંપૂર્ણ સફળતા પ્રાપ્ત કરી છે એમ જણાવતાં અમે મહાનુભાવો કેવળ સત્યાર્થી પણ હોય છે પણ તેઓ શું કરે? એટલે
આનંદ અનુભવીએ છીએ. આપણે તે આપણા પૂરતું શોધન કરવું અને ગુણ કેળવવા પ્રયત્ન
પર્યુષણ વ્યાખ્યાનમાળાનાં પ્રાણસમા શ્રી પરમાનંદભાઈ ગયા કર એ જ વર્તમાન જીવનને શાંતિમય અને રસમય બનાવવાનો
વરસે આપણી વચ્ચે હતા-અને તેમણે લગભગ ૩૫ વર્ષ સુધી આ ખરો અને સીધો રસ્તો છે. મેં કહ્યું, હવે એક જ વાત કરી મારું
પ્રવૃત્તિ ઉત્તરોત્તર વિકસતી રાખી. તેમના અવસાન બાદ પર્યુષણ બાલવું પૂરું કરી દઉં. ૨૫૦૦ મી જયંતી આવી રહેલ છે. ચૈત્ર
વ્યાખ્યાનમાળાની સમગ્ર જવાબદારી સંઘની કારોબારી ઉપર આવી. શુદિ તેરસને કલ્પે તે જન્મજયંતી અને નિર્વાણ તિથિને કલ્પ
પરંતુ મિત્રો અને સાથીઓનો ઉત્સાહ અને કામને પરિણામે વ્યાતે નિર્વાણજયંતી. મને લાગે છે કે એક તો વરઘોડાએ સરસ
ખ્યાનમાળા સુંદર રીતે ગોઠવાઈ ગઈ. સંધનું એ પરમ સદ્ભાગ્ય નીકળવાના. કેટલીક ચેપડીઓ પણ લખાવાની અને ધામધૂમ-જમણ
રહ્યું કે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ પ્રમુખસ્થાન માટે અમારી વિનંતી વગેરે પણ ઉત્તમોત્તમ થવાના, જે તપસ્વી તદ્ન અચેતક હતું,
વિદુવર્ય પ્રા. શ્રી ઝાલાસાહેબે સ્વીકારી અમને ઉપકૃત કર્યા. પ્રત્યેક જમણ કે ધામધૂમમાં જેને લેશમાત્ર રસ ન હતો તેની પાછળ
દિવસે વ્યાખ્યાનનું એમનું કુશળ સંચાલન તેમજ વ્યાખ્યાનની તેને જ નામે ધામધૂમ અને જમણ. ભગવાન મહાવીરનું વર્તમાનમાં
વિદ્વતાભરી એમની મર્મજ્ઞ ટૂંકી આલોચના પ્રશંસાપાત્ર પરસ્પર વિસંગતિવાળું જે જીવનચરિત્ર સાંભળ્યા કરીએ છીએ
રહ્યા. શ્રી ઝાલાસાહેબમાં અમે એક friend_philosoper તેને બદલે તેમનું સંશોધન અને પરસ્પર વિસંગતિ વિનાનું જીવન
an[ guid નું દર્શન કર્યું છે. વ્યાખ્યાનમાળાની શરૂઆતના લખાશે ખરું? દિગંબર-શ્વેતામ્બર વગેરે શબ્દોને બદલે માત્ર એક
પહેલે દિવસે શ્રી ઝાલાસાહેબ અન્ય રોકાણને કારણે ઉપસ્થિત જૈન તરીકે જ ઓળખાવાનું આખે જૈન સમસ્ત સંઘ પસંદ કરશે
થઈ શક્યા ન હતા ત્યારે પ્રા. ડે. રમણલાલ શાહ ખરો? અર્ધમાગધી ભાષા જેનું અત્યારે કોઈ ધણીધેરી નથી તેને
પ્રમુખસ્થાન લીધું હતું. શ્રી ઝાલાસાહેબ અને પ્રા. ડૅ. રમણલાલ ભારતીય બંધારણમાં જે ચૌદ ભાષાઓ નોંધાયેલ છે તેમાં અર્ધ
શાહને અમે અંત:કરણપૂર્વક આભાર માનીએ છીએ અને આશા રાખીએ માગધી તથા પાલી ભાષાને સ્થાન મળશે ખરું?
છીએ કે આવતા વર્ષોમાં પણ તેમને આવો જ સહકાર અમને મળશે. તમામ જૈને વર્તમાનમાં જેને સમકિત માને છે તે સૌનું આ વખતની પણ વ્યાખ્યાનમાળાની ટૂંકી વિગત આ પ્રમાણે છે. સમકિત છે, એમ સૌ માનશે ખરા?
તા. ૧૮ ઑગસ્ટથી તા. ૨૫ ઑગસ્ટ એમ આઠ દિવસનાં જૈનમાત્ર સગે ભાઈ છે એવી ભાવના વધશે ખરી? સેળ વ્યાખ્યાને ભારતીય વિદ્યાભવન ખાતે ગોઠવવામાં આવ્યા હતા. એમ પ્રશ્ન નહિ પણ જયંતી જેવા પ્રસંગે તો એ (આ વ્યાખ્યાને કાર્યક્રમ પ્ર. જીવનમાં આગળના અંકમાં છપાયો છે.) ભાવના વધવી જ જોઈએ. પરમાનંદભાઈ, મેં તે આખી આઠેય દિવસ શ્રોતાઓની સારી હાજરી રહી હતી. છેલ્લા દિવસે જિંદગી શાસ્ત્રો–સૂત્ર વાંચીને વિશેષ મનન–ચિન્તન કર્યાકરેલ છે. તે ઘણા ભાઈબહેનને જગ્યાને અભાવે ઊભા પણ રહેવું પડયું અને હવે તે આરે આવીને બેઠો છે અને જૈન સમાજની જે વર્ત- હતું. આમ છતાંય શ્રોતાઓની શાંતિ અને શિસ્ત અભૂત હતા અને માન દશા દેખાય છે તે જોઈને હર્ષ પણ થાય છે. છતાં હર્ષ થવા વ્યાખ્યાતાઓ ઉપર ઊંડી છાપ પાડી ગયા હતા. કરતાં વિશેષ ખેદ થાય છે. જાણે જૂનાકાળમાં મંદિરો બંધાવવાનો આ વખતે બહારગામથી આવનાર વ્યાખ્યાતાઓમાં હતા- ર્ડો. પ્રતિષ્ઠા કરવાને, એમ અનેક પ્રકારને વા વાતે હતું તે જ વા
નથમલજી ટાટિયા, પ્રા. નલિન ભટ્ટ, શ્રી સનત મહેતા, શ્રી ભાગીઅત્યારે પણ ચાલુ છે. પાલિતાણામાં જ્યાં મંદિરોને પાર નથી
લાલ ગાંધી, શ્રી પુરુત્તમ ગણેશ માવળંકર, શ્રી વિજયસિહ નહાર, ત્યાં પણ આ વાને લીધે જ મંદિરો બંધાય છે.
ડે. કલ્યાણમલજી લોઢા, પ્રા. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ અને ફાધર વાલેસ. “જૈન” છાપામાં ધર્મની પ્રભાવનાઓના સમાચાર વાંચતા આમ આ વખતે નવ વ્યાખ્યાતાઓ બહારગામથી આવ્યા હતા રહું છું ત્યારે કોઈ ગમ જ પડતી નથી. કોઈ પ્રભાવનાના સમાચારમાં જ્યારે સાત વ્યાખ્યાતા સ્થાનિક હતા. આવા સમાચાર તે આવતા જ નથી કે અમુક માસમાં શ્રાવક લોકોએ
કાર્યક્રમની શરૂઆત ભજનાથી થતી. આ ભજન દરેક દિવસે પ્રામાણિક વ્યવહાર કરવાની, સેળભેળ ન કરવાની કે કાળાબજાર
જુદા જુદા બહેને ૨જ કરતા હતા. આ માટે અમે શ્રીમતી રમાબહેન ન કરવાની પ્રતિજ્ઞા લીધી હોય! એમ પણ સાંભળું છું કે કેટલાક
ઝવેરી, શ્રીમતી દામિનીબેન જરીવાળા, શ્રીમતી કમલિની શેટ્ટી, શ્રીમતી સૂરિવરો તો ઉઘાડે છોગ કહે છે કે કાળાબજારના પૈસા મંદિર, શારદાબેન શાહ, શ્રીમતી નિરુબહેન શાહ તેમજ શ્રીમતી પૂર્ણિમાબેન પ્રતિષ્ઠા વગેરે ધર્મના ઉત્સ વગેરે માટે જરૂર વાપરી શકાય. જ્યારે
પકવાસાનાં આભારી છીએ-એક દિવસ ભાઈ ઉપેન સુબોધભાઈ શાહે લોકો આ વાત સાંભળે ત્યારે કાળાબજાર વગેરે અનુચિત પ્રવૃત્તિઓ
પણ ભજન ગાયું હતું તેને પણ અમે આભાર માનીએ છીએ. કરતાં કેમ કરીને અટકે?
પર્યુષણ વ્યાખ્યાનમાળાની આ આઠ દિવસની જ્ઞાનયાત્રાને આ બધી વાત મારી પત્ની પણ સાંભળતી હતી, તે મને સફળ બનાવવામાં બીજા પણ સાથીઓએ અત્યંત સુંદર સહકાર કહેવા લાગી કે તમે પરમાનંદભાઈને આવું આવું બધું શા માટે
આપે છે. આમાં વિશેષ શ્રી અમર જરીવાલા, શ્રી પ્રવીણભાઈ,
શ્રી મફતભાઈ, શ્રી બાબુભાઈ જી. શાહ અને સંઘના ઉત્સાહી ખજાકહો છો? તમારા કહેવાથી કેટલા લોકો સમજવાનાં? શું પરમાનંદ
નચી શ્રી દામજીભાઈના નામે ઉલ્લેખ કરતાં અમે આનંદ અનુભાઈ આ બધું સમજતા નથી? મેં તેને કહ્યું કે તારી વાત તો ખરી ભવીએ છીએ. છે પણ એક સમાન વિચારના મિત્ર મળે ત્યારે જ આવી વાતે અંતમાં વ્યાખ્યાનોની સંપૂર્ણ આલેચના પ્રા. ઝાલાસાહેબ હવે કરી શકાય અને વિશેષ ચિતન-મનનની સામગ્રી મેળવી શકાય. હું પછી લખીને આપવાના હોઈ અમે અત્રે સૌને અભાર જ માનીએ કાંઈ કોઈને સુધારવા આ બધી વાત કરતો નથી પણ મૂળ વસ્તુ છીએ અને વ્યાખ્યાનમાળાની સફળતા માટે ફરી એકવાર આનંદ કેવી હતી અને વર્તમાનમાં તેને કેવી વિચિત્ર આકાર થઈ ગયો વ્યકત કરીયે છીયે. છે અને આ આવા વિકૃત આકારને પરમ સત્ય રૂપ માની લોકો આંતરશુદ્ધિ અને વિચારશુદ્ધિ માટે આવી વ્યાખ્યાનમાળાની તેને કેવા વળગી રહ્યા છે અને સ્વાર્થસાધુઓ પિતાને સ્વાર્થ, રાજ
ઉપયોગીતા છેકારણમાં કે ધર્મકારણમાં કેવી રીતે સાધી રહ્યા છે, આ એક પરિસ્થિતિની
ઘેડા સમય પહેલાં પંડિત સુખલાલજીએ લખ્યું છે કે, “પર્યુષકહો કે અજ્ઞાનતાની કહે કેવી બલિહારી છે એ વિચારવાની દષ્ટિએ આ બધી વાત કરું છું.
ગની ચાલુ પ્રથાને ૩૦ વર્ષને અનુભવ મને કહે છે કે હવે વિચારપંડિત બેચરદાસ દોશી. .. (અનુસંધાન ૧૩૪ પાને)
Page #228
--------------------------------------------------------------------------
________________
૧૩૪
K
પ્રબુદ્ધ જીવન
માનવતાના સાદ
પર્યુષણ પર્વ વ્યાખ્યાન માળામાં તા. ૨૨-૮-૭૧ ને દિવસે પશ્ચિમ બંગાળના છેલ્લા ઉપપ્રધાન મંત્રી શ્રી વિજયસિંહ નહારનું બાંગલા દેશની સમશ્યા ઉપર વ્યાખ્યાન હતું. આ અતિ કરુણ ઘટનાનું હૃદયદ્રાવક ચિત્ર એમણે રજૂ કર્યું. તે દિવસે સાંજે તેમની સાથે વાર્તાલાપ માટે શ્રી રસિકલાલ મોહનલાલ ઝવેરીને ત્યાં ૨૦-૨૫ ભાઈ બહેનાનું મિલન રાખ્યું હતું. તે જ સમયે અહમદનગરના એક સેવાભાવી કાર્યકર શ્રી બાગાવત, જેઆ પૂર્વે લોકસભાના સદસ્ય હતા, તેઓએ પશ્ચિમ બંગાળના શરણાર્થીઓની છાવણીઓ જોઈ જે આઘાત અનુભવ્યો તે તેમના તા. ૧૫-૮-૭૧ ના મંત્રથી મને જણાવ્યો. તે પત્ર નીચે મુજબ છે:સ્નેહીશ્રી ચીમનભાઈ,
હું અહિં કામે આવ્યા હતા અને બાંગલા દેશવાસી શરણાર્થીએની છાવણીઓની મુલાકાતે ગયા હતા, હૃદય ચીરાઈ જાય એવું ભયંકર દશ્ય જોયું. સરકાર તેમને ખવરાવે છે. ચોખા, દાળ અને અઠવાડિયે કુટુમ્બ દીઠ રૂા. ૨ આપે છે. આ તો માત્ર તેમને મૃત્યુમાંથી બચાવવા. તેઓ વસ્રો અથવા બીજી જીવનની જરૂરિયાતો વિનાના છે. ઘણાં બાળકો નગ્ન છે. કેટલીક સેવાભાવી સંસ્થાઓ, ગુજરાત રીલીફ સાસાયટી, મારવાડી રીલીફ સાસાયટી, કાશી વિશ્વનાથ ભારતી સેવક સમાજ, લાયન્સ કલબા અને બીજી સંસ્થા કામ કરે છે. પણ તેમની મદદ અને પ્રયત્નો અલ્પ છે કારણ સંખ્યા ઘણી મેાટી છે. શરણાર્થીઓ કાદવમાં બેઠા છે. ઉપરથી વરસાદ અને ધરતી પર બધે પાણી - પૂરને લીધે. જે કોઈના અંતરમાં કરુણા હાય તે આ બધાની અકથ્ય યાતનાઓ જોઈ, ખૂબ આઘાત અનુભવ્યા વિના રહે નહિ. તેમની વિતક કથાઓ સાંભળી. આ લોકોને ખાસ કરીને વસ્ત્રો, ધાબળા, સ્ત્રીઓ માટે સાડીઓ અને બાળકો માટેના કપડાંની તાત્કાલિક જરૂર છે. આપણે જૈના, આટલું પણ ન કરીએ તા માનવતા ગુમાવી એમ થશે. તમે એક એવા વ્યકિત છે અને તેથી તમને હું વિનંતિ કરું છું કે, આપણા ભાઈ - બહેનોને સમજાવી વો માકલાવે. ગુજરાત રીલીફ સાસાયટી સુંદર કામ કરે છે. પણ વિશાળ માંગને પહોંચી શકતા નથી. તમે કૃપા કરી મુંબઈ અને અન્યત્ર તત્કાલ આ કામ ઉપાડી લે! અને લાખો રૂપિયાનાં વસ્ત્રો મોકલાવા. આ કામને અતિ તાકીદનું ગણજો કારણ કે શરણાર્થીઓ મરી રહ્યા છે. ઘેાડનદીવાળા સુખલાલભાઈ મારી સાથે છે.
આ પત્ર મેં રિસકભાઈને ત્યાં મિત્રાને વાંચી સંભળાવ્યા અને ભાઈ કીસનલાલ દીવાનજીએ તુરત કહ્યું કે આપણે કાંઈક કરવું જોઈએ. શેઠ કસ્તુરભાઈએ શ્રી રિખવદાસ રાંકાને કહ્યું હતું કે મહાવીર કલ્યાણ કેન્દ્ર આવું રાહત કાર્ય શરૂ કરે તે તેમના વર્તી રૂા. ૫૦૦૧ લખી લેવા. તેમનાથી શરૂઆત કરી ત્યાં જ ફંડ શરૂ કર્યું અને રૂા. ૧૪,૧૨૨ લખાયા, જેની યાદી નીચે મુજબ છે. સૌ પર્યુષણ વ્યાખ્યાનમાળા——(પાના ૧૩૩ થી ચાલુ) વૃદ્ધિ થાય અને ભિન્ન ભિન્ન દ્રષ્ટિબિંદુએ ઉદારતાપૂર્વક ધર્મ અને સમાજના એક એક અંગ ઉપર વિચાર કરવામાં આવે તે જ તરુણ સમાજ અને ભાવી પેઢીને સંતાષ આપી શકાય એમ મને લાગે છે. પર્યુષણ વ્યાખ્યાનમાળાએ વિચારવૃદ્ધિમાં, વ્યકિતના આત્મવિકાસમાં સારું એવું પ્રદાન કર્યું છે.”
હરિન્દ્ર દવે—એક ભજનવાણીનો મર્મ સમજાવતાં લખે છે:“કયારેક કોઈ એકાદ સ્પર્શ આખાયે અસ્તિત્વને નવા અર્થ આપી જાય છે. એ પહેલાં પણ જીવન હાય છે. પણ સ્પર્શની આ ક્ષણ પછીનું જીવન કોઈ નવીજ ભૂમિકા પર મુકાઈ જાય છે.
“આપણે એક ખૂણે પડેલાં પેલા શાંત વાજિંત્ર જેવા છીયે—રણઝણવાનું તે ઘણું ય મન થાય પણ જેના સ્પર્શે રણઝણી ઉઠાય એવા સ્પર્શ કર્યાં?”
અમને લાગે છે આપણામાં પડેલું પરમ તત્ત્વ રણઝણી ઉઠે એવા સ્પર્શ આ વખતની વ્યાખ્યાનમાળાએ આપ્યો છે. મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ
૫,૦૦૧/- શેઠ કસ્તુરભાઈ લાલભાઈ ૧,૦૦૧/- શ્રી કે. એમ. દિવાનજી ૧,૦૦૧/- ચીમનલાલ ચકુભાઈ શાહ
૧,૦૦૧
એ. જે. શાહ
૧,૦૦૧/
૧,૦૦૧/
૧,૦૦૧/
૫૦૧/
૨૫૧ -
૨૫૧૬
૨૫૧/
૫૧
૨૫૧ ૨૫૧ ૨૫૧/
ભાઈઓ અને બહેનોને મારી આગ્રહપૂર્વક નમ્ર વિનંતિ છે કે, યથાશકિત પાતાના ફાળા સત્વર જૈન યુવક સંઘને અથવા મહાવીર કલ્યાણ કેન્દ્રને મેકલાવે. આ દાનને કરમુકિત મળે તે માટે ભગવાન મહાવીર કલ્યાણ કેન્દ્રને નામે આ બધી રકમ લેવાશે જેનાથી ધાબળા અને વસ્ત્રો ખરીદી ગુજરાત રીલીફ સેસાયટીને માકલવામાં આવશે. ધાબળા અથવા વસ્રો મેાકલાવે તે પણ સ્વીકારીશું.
૨૫૧ ૫૧
22
» રસિકલાલ મેહનલાલ ઝવેરી
ચંદુલાલ માહનલાલ ઝવેરી બાબુભાઈ જી. શાહ હીરાલાલ ઝવેરી
"3
22
સ
, દામજી વેલજી શાહ
ચીમનલાલ જે. શાહ
29
સુબોધભાઈ એમ. શાહ મફતલાલ ભીખારાંદ શાહ જયંતિલાલ ફત્તેહચંદ શાહ ઈન્દ્રકુમાર લીલાભાઈ ટોકરશી કે. શાહ
33
39
27
12
રતિલાલ સી, કોઠારી
રવીન્દ્રભાઈ રમણીકલાલ ઝવેરી અમરભાઈ જરીવાલા
તા. ૧-૯-૧૯૭
૧૦૧
૧૦૧/- પ્રા. રમણલાલ સી. શાહ તથા શ્રી દીપચંદ સી. શાહ ૫૧/- શ્રી ભગુભાઈ પોપટલાલ શાહ ૫૧/પ્રવીણભાઈ મંગળદાસ શાહ ૫૧/- રમણિકલાલ મણીલાલ શાહ
જૈન સમાજનું સંગઠન, એકતા અને ભાઈચારો સ્થાપિત કરવાની દિશામાં પ્રયત્નો કરતી રહેતી સમગ્ર જૈન સમાજની એકમાત્ર પ્રતિનિધિ સંસ્થા-ભારત જૈન મહામંડળે સમસ્ત જૈન સમાજને ૧૨મી સપ્ટેમ્બર, ૧૯૭૧-વિશ્વમૈત્રી દિન મનાવવા એક પરિપત્રદ્રારા અનુરોધ કર્યો છે. જેના ભિન્ન ભિન્ન તિથિઓએ પોતાની માન્યતાનુસાર ક્ષમાપના દિન ઊજવે છે, પરંતુ સાર્વજનિક રૂપમાં મનાવી શકાય એવા એક દિવસનું મહત્ત્વ લાગતા આવા દિવસને વિશ્વમૈત્રી દિન ગણવામાં આવે છે. વિશ્વમૈત્રી દિન વ્યાપક રીતે સારાય દેશમાં ઊજવવામાં આવશે એમ ભારત જૈન મહામંડળના દિલ્હી શાખાના મંત્રી એક પરિપત્રમાં જણાવે છે.
માલિક શ્રી મુંબઈ જૈન યુવક સંધ મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ. પ્રકાશનસ્થળઃ ૩૮૫, સરદાર વી. પી. રેડ, મુંબઇ-૪. ૩. ન. ૩૫૦૨૯૬ મુદ્રણુસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કાટ, મુખ–૧
૧૪,૧૨૨
ભારતીય વિદ્યાભવનમાં શ્રી વિજ્યસિંહજી નાહારનું વ્યાખ્યાન હતું તે જ સમયે, કેન્દ્રસરકારના શિક્ષણ અને સમાજ-કલ્યાણ ખાતાના ઉપમંત્રી શ્રી. ડી. પી. યાદવ આવી પહોંચ્યા. બિહારમાં નદીઓના પૂરથી ભયંકર તારાજી સર્જા ઈ છે તે વિશે બે શબ્દો કહેવા તેમણે વિનંતિ કરી અને બિહારના ભયંકર સંકટના શ્રોતાઓને ખ્યાલ આપ્યો. તેમની માંગણી ખાસ કરીને દવાઓ માટે હતી, તેથી ભગવાન મહાવીર કલ્યાણ કેન્દ્ર તરફથી રૂા. ૧૦,૦૦૦ની દવાઓ માક્લવાનું તેમને વચન આપ્યું.
૨૨-૮-૭૧
ચીમનલાલ ચકુભાઈ વિશ્વમૈત્રી દિન–૧૨મી સપ્ટેમ્બર ૧૯૭૧
Page #229
--------------------------------------------------------------------------
________________
Regd. No. MH. 117
બધુ જીવન
પ્રબુદ્ધ જૈનનું નવસંસ્કરણ વર્ષ ૩૩ : અંક ૧૦
મુંબઈ સપ્ટેમ્બર ૧૯, ૧૯૭૧ ગુરૂવાર વાર્ષિક લવાજમ રૂા. ૭, પરદેશ માટે શીલિંગ ૧૫
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
છૂટક નકલ ૦-૪૦ પૈસા
તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ
-
પણ
ડો. આબર્ટ સ્વાઈલ્ઝર અને ગાંધીજી (ગતાંકથી ચાલુ)
સાધન હતા. રાગ દ્વેષ રહિતપણે, પ્રેમ અને કરુણાથી હૃદયપલટ [૨]
કરી, સામાજિક અન્યાયા, ગરીબાઈ અને અસમાનતા દૂર કરવી હતી. ગાંધીજી વિશે લખતાં શરૂઆતમાં જ સ્વાઈન્ઝર કહે છે, “The
Ho regards the belief that worldly ends must be
pursued by worldly methods as the fatal error which Philosophy of Mahatma Gandhi is a world in itself”
is responsible for the misery which prevails on વેદો અને ઉપનિષદો, સાંખ્ય અને અન્ય દર્શને, જૈન ધર્મ અને
earth. બુદ્ધ ધર્મ, ગીતા અને ભકિત માર્ગ, આ બધાનું વિવેચન કર્યા દુનિયામાં જે દુ:ખ છે તેનું મુખ્ય કારણ, શઠં પ્રતિ શાઠયમ પછી સ્વાઈન્ડર વર્તમાન ભારત વર્ષના પુનરુત્થાનના આગેવાને રામ- અથવા જેવાની સાથે તેવા થવું, એ નીતિને સાચી નીતિ માનવાની મોહનરાય, દયાનંદ સરસ્વતી, રામકૃષ્ણ પરમહંસ અને વિવેકાનંદ માનવજાતની ભયંકર ભૂલ. ગાંધીજીના સાધન શુદ્ધિના આગ્રહને વિષે સંક્ષેપમાં પોતાના વિચારો જણાવે છે. ગાંધીજીનું જીવન દર્શન સ્વાઈ—ર બરાબર સમજે છે. સ્વાઈન્ઝરને આ બધાથી અનોખું લાગે છે.
Gandhi continues what the Buddha began. In પ્રથમ હકીકત જે સ્વાઈન્ઝરને ગાંધીજી પ્રત્યે આકર્ષે છે અને the Buddha, the spirit of love set itself the task of જે, સ્વાઈન્ઝરના મત પ્રમાણે, ગાંધીજીને ભારતના બીજા સંતપુરુ- creating different spiritual conditions in the world; પોથી જુદા તારવે છે, તે છે જીવનની નક્કર વાસ્તવિકતાઓમાં in Gandhi, it undertakes to transform all Worldly conગાંધીજીને ઊંડો રસ.
ditions. "Never before has any Indian taken so much આવી ક્રાંતિ કરવા ગાંધીજી માત્ર પ્રેમ, કરુણા, મૈત્રીને ઉપદેશ interest in concrete realities as has Gandhi. Others
અને તેને પરિણામે હૃદયપલટ થાય તેટલા ઉપર જ આધાર રાખતા નથી were for the most part content to demand a charitable
પણ સક્રિય સાધને, અસહકાર અને સત્યાગ્રહને માર્ગ તેમણે અપનાવ્યો attitude to the poor. But he wants to change the economic conditions that are at the root of poverty."
છે. સત્ય અને અહિંસાનો માર્ગ અને અસહકાર અને સત્યાગ્રહ, ભારતીય સંત પરમ્પરા મુખ્ય તે સંન્યાસ અને નિવૃત્તિની
સ્વાઈન્જરને પરસ્પર વિરોધી લાગે છે. એક આધ્યાત્મિક છે. રહી છે. પ્રેમ, કરુણા, મૈત્રી, દયાને ઉપદેશ આપ્યો છે પણ સમાજને
(Spiritual); બીજો માર્ગ દુન્યવી અથવા વ્યવહારિક (worldly) છે. ધરમૂળથી પલટાવવાની, તેની કાયાપલટ કરવાની, ગરીબાઈ અને
સ્વાઈન્ઝરના મત મુજબ સત્યાગ્રહમાં અહિંસક રીતે, બળ અસમાનતાના મૂળ ઉખેડવાની પ્રવૃત્તિ કોઈએ કરી નથી. ગાંધી આ
(force) ને ઉપયોગ છે. સીધી રીતે બળના ઉપયોગને રીતે સાચા ક્રાંતિકારી હતા. સ્વાઈન્ઝર ફરી ફરીને Gandhiji's feeling
સામને થઈ શકે તેનાં કરતાં આવા અહિંસક બળને સામને કરશે for reality નો ઉલ્લેખ કરે છે. સ્વાઈન્ઝરને આ વલણમાં, પિતાને
મુશ્કેલ છે અને તેથી આવી રીત કદાચ વિશેષ સફળ થાય. પણ એ પ્રિય life affirmation જણાય છે. આ રીતે ગાંધીજીએ અહિંસાનું ભય છે કે બળના આવા છુપા (Concealed) ઉપયોગથી, સ્વરૂપ પલટાવ્યું તેને સ્વાઈન્જર ઉલ્લેખ કરે છે.
ખુલ્લા હિંસક ઉપયોગ કરતાં, વધારે કડવાશ પેદા થાય. ગાંધીજી, અહિંસા
અને સત્યાગ્રહ સાથે જોડે છે ત્યારે, દુન્યવી અને આધ્યાત્મિક તો In Gandhi's ethical life affirmation, Ahimsa is
સાથે જોડે છે. તેમને પોતાને પણ દુ:ખદ અનુભવ થયો છે કે એવા freed from the principle of non-activity in which it
સંજોગોમાં દુન્યવી તત્ત્વ જોર કરી જાય છે. સ્વાઈન્ઝરનું કહેવાનું originated and becomes a commandment to exercise
એ છે કે સર્વથા અહિંસા અને રાગપરહિતપણે અને પ્રેમથી full compassion. It becomes a different thing from
સત્યાગ્રહ થવાને બદલે, હિંસા અને રાગદ્વેષ અંતે બહાર આવે છે. what it was in the thought of ancient India. It is one
સ્વાઈન્ઝર કહે છે કે ગાંધીજીને પિતાને જ દાખલો લઈએ તે જણાશે of the most important of Gandhi's acts that he mpecols Indian ethics openly to come to grips with
કે સામાવાળાને સમાધાન કરવાની પુરતી તક આપ્યા વિના, ગાંધીજીએ
કેટલીય વખત સત્યાગ્રહ કર્યો છે. કારણ કે, તેમની પ્રકૃતિમાં આગ્રહ reality.”
(Vehemence) છે, જેથી પૂરી ધીરજ રાખી શકતા નથી અને જીવનની કઠોર વાસ્તવિકતાઓ સાથે આ સંધર્ષ ભારતમાં,
સુધારક અથવા ક્રાંતિકારની અધિરાઈ છે. ‘આધ્યાત્મિક સાધનથી, પૂર્વે કોઈએ આવી રીતે કર્યો નથી. સ્વાઈન્ટર એમ માને છે કે આમાં ગાંધીજી ઉપર પશ્ચિમની અસર છે. So
સ્વાઈન્ઝર સ્વીકારે છે કે ગાંધીજીને પૂર્ણ શ્રદ્ધા છે કે આધ્યાin one corner, his world and life affirmation is
ત્મિક સાધનાથી વ્યવહાર શુદ્ધિ કરી શકાય. He really seriously marked "Made in England".
believes that he can practise passive resistance પણ સ્વાઈઝર કહે છે, સમાજને પલટાવવાની આ પ્રવૃત્તિ entirely in the spirit of freedom from hatred and સાથે ગાંધીએ આધ્યાત્મિક સાધને જોડી દીધા. For him it is of love. સ્વાઈઝર ભારપૂર્વક ઉલ્લેખ કરે છે કે સત્યાગ્રહીએ an established principle that material problems can રાગદ્વેપ અને હિંસા રહિત થવું અને પ્રતિસ્પધી ઉપર પણ પ્રેમ only be solved by the spirit. સત્ય અને અહિંસા તેમના રાખવો એમ ગાંધીજીએ ફરી ફરી કહ્યું છે.
Page #230
--------------------------------------------------------------------------
________________
-
૧૩૬
બબુ
જીવન
તા. ૧૧-૯-૧૯૭૧
The non-violent violence of passive resistance must merely form the river-bed for the flood waters of the spirit of love.
(મહાન ડે. સ્વાઈ—રના અવસાન પછ પણ તેમની સ્વાઈન્જરને પોતાને શ્રદ્ધા નથી કે આવી રીતે અહિંસક બળને જીવન નીતિ' ને આકાર આપી રહેલી તેમની હોસ્પિટલ ઉપયોગ સફળતાપૂર્વક થઈ શકે. સ્વાઈન્ઝર પોતે હિંસાના વિરોધી માનવસેવાની દિશામાં આગળ ધપી રહી છે.) છે. એટલે પોતે એટલું જ કહે છે કે હિંસાનો ઓછામાં ઓછો ઉપ- લેમ્બરીન ગેબન નંજીક પોતાની ૫૨ વર્ષની એકધારી સેવાને યોગ કરવો અને તેમાં પણ પોતાના સ્વાર્થ માટે તે નહિ જ. કારણે વિશ્વભરમાં ‘જંગલ ડોકટર તરીકે પ્રસિદ્ધ થયેલા ડૅ. આલ્બર્ટ
rs oh an assination of force in the spirit of સ્વાઈઝરે ૧૯૬૫ના ઓગસ્ટમાં પોતાના સાથીઓ સમક્ષ હળવેથી non-violanco lies the solution of the problem."
ઉચ્ચાર્યું: “મને હવે શ્રેમ જણાય છે. વધુ નહીં આવું. મારા પ્યારા સ્વાઈન્ઝર સ્વીકારે છે કે ગાંધીજીએ જગતને એક નવો રાહ વૃક્ષો વચ્ચે મને લઈ જાવ કે જેથી હું તેમને છેલ્લી વાર મળી લઉં.” બતાવ્યો છે. આ હકીકત માત્ર ભારતવર્ષ માટે જ નહિ પણ માનવ- ડોકટરની ઈચ્છા પ્રમાણે કરવામાં આવ્યું. ડોકટરના હાથે હોસ્પિજાત માટે એક મહાન બનાવી છે. સ્વાઈન્ઝર કહે છે ગાંધીજીએ બતાવ્યું ટલના ગ્રાઉન્ડમાં સળંગ રોપાયેલાં કેરી, પપૈયા અને વિવિધ ફળનાં છે કે બળના ઉપયોગ માટે ધ્યેય શુદ્ધ હોય એટલું જ નહિ પણ શુદ્ધ
વૃક્ષે ઊંચા શ્વેત દાઢીવાળા આ માનવીને સ્નેહસ્પર્શ પામવા જાણે ભાવથી તેનો ઉપયોગ થવો જોઈએ.
રાહ જોઈને ઊભાં જ હતાં. બીજી બે બાબતોમાં સ્વાન્ઝર ગાંધીજી સાથે સંમત નથી. ગાંધી
ત્યારપછી થોડા જ દિવસમાં, કોઈ પુરાણું કિંમતી ઘડિયાળ જીને દઢ મત હતો કે જીવનની જરૂરિયાતો ઓછામાં ઓછી કરવી
એકદમ અટકી જાય તેમ ૯૦ વર્ષના આ બુઝર્ગ માનવીએ અને અપરિગ્રહ કેળવવો. Through this ideal of the smal
શાંતિપૂર્વક નિદ્રામાં અંતિમ વિરામ લઈ લીધો. તેમની ઈચ્છા પ્રમાણે lest possible needs and smallest possible possessiors, Gandhi expects that civilisation will be cured of its ills.
સામાન્ય આફ્રિકનની જેમ તેમને સાદાઈથી દફનાવવામાં આવ્યા. હિન્દ સ્વરાજ્યમાં પશ્ચિમના કહેવાતા સુધારાની ગાંધીજીએ સખત દવા, દારૂ અને ડોકટરની સુવિધા સર્જી જેણે પિતાને નવું જીવન ટીકા કરી છે તેને સ્વાઈન્ઝર ઉલ્લેખ કરે છે. વિજ્ઞાને આપેલ ઘણી
આપ્યું હતું એવા રકતપિત્તના જૂનાં દરદીઓએ કબર ખેદી પિતાના વસ્તુઓને આમાં ત્યાગ કરવો પડે, રેલવે, તાર, ઉદ્યોગો વિગેરે
તારણહારને અંતિમ અંજલિ આપી. કબર પર કોસનું પ્રતિક મૂકવામાં ખેડૂત જેવું સાદું જીવન જીવવું. ગાંધીજીએ પોતે આ આદર્શ પાલનમાં કેટલી બાંધછોડ કરી છે તેને સ્વાઈઝર ઉલ્લેખ કરે છે.
આવ્યું. સ્ટાફના માણસોએ સાદાઈથી અંતિમ વિધિ કરી, અને આફ્રિબીજી બાબત છે બ્રહ્મચર્ય (Celibacy) ગાંધીજીએ અપરિગ્રહ કેન નરસા તથા અન્ય શબયાત્રષ્ટિએ વીકટરને પ્રિય એવું સંગીત અને બ્રહ્મચર્ય બંને ઉપર ખૂબ ભાર મૂકયો છે. સ્વાઈન્જરને આમાં વહાવ્યું. lifo-negation-ideal of a life withdrawn from the world.
આ મહામાનવના અવસાનસમાચાર સર્વત્ર વાયુવેગે ફેલાતાં લાગે છે.
તેમના પ્રશંસકો તથા મિત્રએ ચિન્તાપૂર્વક પૂછવા માંડયું: “એમની પ્રવૃત્તિ અને નિવૃત્તિ, કર્મયોગ અને સંન્યાસ, દુનિયામાં રહેવું હોસ્પિટલનું હવે શું થશે? એને પણ અંત આવશે કે પછી બીજા અને અનાસકત થવું, આ વિરોધી તત્ત્વોનો સમન્વય સ્વાઈન્ઝરને
લોકો તેનું સંચાલન કરી આફ્રિકન પ્રજાને એ જ સેવા આપવાનું સમજાતો નથી. સ્વાઈન્ઝરને લાગે છે:
ચાલુ રાખશે?” By a magnificont paradox, Gandhi brings the
આ પ્રશ્નને સંતોષકારક જવાબ અમારી તાજેતરની લેમ્બidea of activity and the idea of world negation into રીનની મુલાકાત દરમ્યાન મળી ગયું. હોસ્પિટલ કેવળ અસ્તિત્વમાં relationship in such a way that he can regard activity છે એટલું જ નહિ; તેને વધુ ને વધુ વિકાસ થતો જાય છે. સેવાin the world as the highest form of renunciation of
ભાવી નિષ્ણાત ડોકટરો અને નર્સોનું જૂથ, દરદીઓની પ્રસને ચહેરા, the world.
બંધાઈ ગયેલા અને બંધાઈ જવાની તૈયારીમાં હોય તેવા મજબૂત ગાંધીજીએ કહ્યું હતું કે દરિદ્રનારાયણની સેવાથી, જન્મ મરણના
મોટાં મકાને જોઈ અમે અત્યંત પ્રભાવિત થયા. ફેરામાંથી મુકિત મેળવવાની હું સાધના કરું છું. મારે માટે માનવીની
ત્યાંના સ્ટાફના એક જૂના સભ્ય ડોકટર વિશે અમને જે વાતે અવિરત સેવા મોક્ષને માર્ગ છે. સ્વાઈઝર આ હકીકતને ઉલ્લેખ
કહી તે પૌરાણિક કથા જેવી અમને લાગી. શિક્ષક, સંગીતનિષ્ણાત કરે છે અને અંતે કહે છે:
અને અધ્યાત્મપ્રેમી ડે. સ્વાઈરે તબીબી ક્ષેત્રને અભ્યાસ કરી, So in Gandhi's spirit, modern world - Indian
આફ્રિકન પ્રજાની સેવામાં પોતાનું જીવન અર્પણ કરવાને ૧૯૦૪ ethical world and lifo affirmation and a world and life
માં નિશ્ચય કર્યો. પોતાના હેતુને સ્પષ્ટ કરતા તેમણે કહ્યું છે: ‘જગnegation which goes back to the Buddha, dwell side
તના દુ:ખમાં આપણે સૌએ સહભાગી બનવું જોઈએ. ૧૯૧૨માં
સ્વાઈ—રે હેલન બ્રેસલે સાથે લગ્ન કર્યા, અને બીજે વર્ષે પિતાની by side.
પત્નીને લેમ્બરીન લઈ આવ્યા. ફ્રાન્સની સામાન્ય વિસ્તાર અને આ બે ભિન્ન જીવન દ્રષ્ટિ (approach to life) અને દર્શન
કક્ષા ધરાવતી ગેબન નામની વસાહતમાં, મરઘાના વાડામાં ડોકટરે (philosophy) ની સમીક્ષા હવે પછી કરીશ.
પિતાની હોસ્પિટલ શરૂ કરી. ચીમનલાલ ચકુભાઈ
, લેમ્બરીન ખાતેના વસવાટ દરમ્યાન ૬૦ જેટલા લાકડાનાં મકાને વ્યાખ્યાનમાળા
' બનાવી સ્વાઈ—રે હોસ્પિટલને એક નાનકડા ગામડાનું સ્વરૂપ આપ્યું. સર્વોચ્ચ શિક્ષાણ સંઘ તથા લેટસ્કી લેજ, થીએસેફિકલ
કેટલાક મકાને તો ડોકટરે પોતાના હાથે બાંધ્યા હતાં. એ વખતે ઈલેસાયટીના સંયુકત ઉપક્રમે વર્ષા શિક્ષણ વ્યાખ્યાનમાળાનું આયોજન કટ્રીસીટીની સગવડ કેવળ એપરેશન રૂમમાં જ હતી; તેમ જ પાણી કરવામાં આવ્યું છે. આને લાભ લેવાનું સૌ મિત્રોને નિમંત્રણ છે.
મેળવવાનું સાધન એક માત્ર પંપવેલ હતું. બે સંડાસ સિવાય આરોગ્ય * રવિવાર તા. ૧૯ સપ્ટેમ્બર સવારનાં ૯૩૦
વિષયક સગવડ પણ કશી જ નહોતી. શ્રીમતી હર્ષિદાબહેન પંડિત. વિષય : બાલમાનસ
અણગમા પ્રેરે એવી આ જગ્યામાં બેં બેં કરતાં બકરાં, નાનાં - * રવિવાર તા. ૨૫ સપ્ટેમ્બર સવારના ૯૩૦
છોકરાંઓની બૂમરાણ તથા ભસતાં કુતરાઓને ભારે ત્રાસ હતો. શ્રીમતી નયના ઝવેરી– વિષય: શિક્ષણ અને નૃત્યકલા
અમને ત્યાં બનેલા એક પ્રસંગની વાત કહેવામાં આવી, કે એક વાર એક સ્થળ : એની બેસંટ હોલ, ફ્રેન્ચ બ્રિજ ચેપાટી.
બકરું ઓપરેશન રૂમમાં જઈ ચડયું અને એપરેશન વખતે વપરાતા મંત્રી, શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, રબ્બરના હાથમોજાં સુધી પહોંચી તે ખાઈને મરી ગયું. ડોકટર ખૂબ
ઉમશ:
Page #231
--------------------------------------------------------------------------
________________
૧૩
હતાં.
તા. ૧૧-૯-૧૯૭૧
પ્રબુદ્ધ જીવન જ ગુસ્સે થઈ ગયા, બકરું ઓપરેશન રૂમમાં પહોંચી ગયું એ માટે છ તબીબો, બે ડેન્ટીસ્ટ, તેર યૂરોપિયન નર્સે તથા આશરે સો તાલીમ નહીં, પરંતુ બકરા જેવું પ્રાણી પહોંચી શકે એ રીતે એક તબીબી લેતી નર્સે અને અન્ય તબીબી સેવકો ૬૫૦ દરદીઓને સંભાળે છે. સાધનને રખડતું મૂકવાની કોઈકની આવી બેદરકારી માટે.
અર્ધી સદી પહેલાં સ્વાઈબ્રે સ્થાપેલી આ હોસ્પિટલના - દરદીઓને સજા કરવાની રીત
૧,૯૦,૦૦૦ દરદીઓએ લાભ લીધો છે. આમાંથી ૧,૦૦,000 જેટલા સ્વાઈન્ઝરને અનુભવથી એ જાણવા મળ્યું હતું કે ખુશ કરી દરદીઓને તે સ્વાઈ—રે પોતે સેવા આપી છે જે સ્વાઈઝરના ના વાસી આફ્રિકન દરદીએ પિતાના વતન જેવા વાતાવરણમાં કે
જીવનના છેલ્લા વર્ષોની દરદીઓની સંખ્યા કરતા વધારે છે. ઘણાંખરા. સારવાર દરમ્યાન પોતાને સાથ આપતા સગાંસનેહીઓની હુંફમાં વધુ
દરદીઓ, સ્વાઈન્ઝરના વખતના શરૂઆતના દરદીઓ જે રોગેજલદી સાજા થઈ જતાં હતાં. દરદી પાસે રહેતાં આ લોકો માટે ડોકટેરે ભોજનની વ્યવસ્થા કરી હતી. દરદીના રાક તંદુરસ્ત હોય તે
મેલેરિયા, આંતરડાના દરદો, શ્વાસ મારફતે ફેલાતાં રોગે તથા પરતેમણે, નવી હોસ્પિટલમાં, બગીચામાં કે લોન્ડ્રીમાં કંઈક ઉપયોગી મિયા–થી પીડાતા હતાં તે જ રોગથી પીડાય છે. શ્રમ કરી પોતાના ભોજનખર્ચનું વળતર વાળવું એવી હેકટરે વ્યવસ્થા
વર્ષો સુધી ગેબનમાં કોઢની સારવાર માટે કેવળ સ્વાઈન્જરની કરી હતી.
હોસ્પિટલ એકમાત્ર સંસ્થા હતી. એક ગ્રામજને આદરપૂર્વક અમને આજે પણ હોસ્પિટલને જોતાં આફ્રિકન વિલેજ' ના દર્શન કહ્યું : “જે હોસ્પિટલને અમે ચાહીએ છીએ તેની બાજુમાં જ અમારા થાય છે. Opowe નદીના કિનારે ઊંચા ઊંચા વૃક્ષોની છાયા તળે કુટુંબ સહિત રહેવાનું અમને ખૂબ ગમે છે.” આ લોકોને પોતાના એક માળના નાના મકાને અમે નિહાળ્યાં. ટેકરી ચડીને સ્વાઈ- બગીચો અને ફળફળાદીના વડા છે.
ત્કરના વખતના મૂળ મકાનની મુલાકાત લીધી તથા બાગકામ અને હોસ્પિટલના ખર્ચ માટે ડોકટર જુદા જુદા દેશમાં વસતા રઈમાં પ્રવૃત્ત લેકોની કામગીરી જોઈ અમે ખુશ થયા.
પોતાના મિત્રની મદદ લેતા; છતાં તેમણે એક જાહેર અપીલ પણ સારવારગૃહો અને જુદા જુદા વોર્ડમાં ફરી દરદી અને
બહાર પાડી હતી. લોકજાગૃતિને સતેજ રાખવા તેઓ કહેતા “લેમ્બ
રીનમાં કંઇ બને એ પહેલાં એની અસર કો'કના હૃદય સુધી પહોંચી ચિકિત્સકોની મુલાકાત લેતાં દરેક સ્થળે થયેલાં પરિવર્તનનો અમને
જવી જોઈએ.” હોસ્પિટલને દવા કે અન્ય આવશ્યક વસ્તુઓની ઘણો ખ્યાલ આવ્યો. આધુનિક તબીબી સાધને, વિજળી, પાણી, જરૂર પડતી ત્યારે તે જરૂરિયાતને પહોંચી વળે તેવા દાતાઓને સ્વાઈસગવડવાળા સંડાસ તથા નાહવાના ફુવારા હોસ્પિટલમાં આવી ગયા ઝર જાણ કરતા, તે કોઈવાર પોતે નાનકડી બેગ લઈ, પ્રવચન યા
મનોરંજન પ્રવૃત્તિ દ્વારા ફંડ ભેગું કરવા યૂરોપના પ્રવાસે જતા. - આ બધા ફેરફારો સાથે હારબંધ મકાને વધારી હોસ્પિટલને વધુ
જીવનની અંતિમ અવસ્થામાં સ્વાઈન્જરને લાગેલું કે હોસ્પિસારી કક્ષામાં મુકવાની યોજના પણ હાથ ધરવામાં આવી છે. ૧૯૬૯
ટલને કાયમી સદ્ધર કરવા કંઈક યોજના થવી જોઈએ. આથી પોતે ના માર્ચમાં બધી સગવડ સાથેનું ડેન્ટલ કિલનિક તૈયાર થઈ ગયું છે,
મોટા ભાગની કેળવણી જ્યાં લીધી હતી તે ફ્રાન્સના સ્ટેસબર્ગની ધ અને જર્મનીના વિખ્યાત સર્જન તેના ડાયરેકટર તરીકેની કામગીરી
એસેસિયેશન ઓવ ધ સ્પિટલ એવા આલ્બર્ટ સ્વાઈન્ડર સંભાળે છે.
નામની સંસ્થા પર નિયમન મૂકયું. ન્યૂયોર્કના વેપારી શ્રી લોરેન્સ
ગુસમન આના કામચલાઉ પ્રમુખ છે. હોસ્પિટલને વિસ્તૃત બનાવવા નવાં મકાનની જે વિચારણા થઈ રહી છે તેને ખર્ચ લગભગ ૭૫ લાખ ઉપર છે. ઓપરેશન
હોસ્પિટલને ઘણાં વર્ષોથી મદદ કરી રહેલી ધ આલ્બર્ટ સ્વાઈગૃહ, પ્રસૂતિગૃહ, ૧૨૦ બિછાના તથા પોતાની લાઈબ્રેરી અને કલાસ
ર ફેલોશીપ નામની અમેરિકન સંસ્થાના પણ શ્રી ગુસમન પ્રમુખ રૂમ સાથેની નર્સીગ સ્કૂલને આવી યોજનામાં સમાવેશ થાય છે.
છે. હોસ્પિટલ અંગેની યોજનાને સ્પષ્ટ કરતાં તેઓ કહે છે: “નવી આ સિવાય સગર્ભા સ્ત્રીઓ, બાળક, માનસિક વ્યાધિ ભગવતા
હોસ્પિટલના વિકાસ માટે લોકોના પ્રોત્સાહન અને ઉદાર સહકારની લોકો તથા સ્ટાફ કવાર્ટર્સ માટે જગ્યાની સગવડ કરવાની પણ ધારણા
જરૂર છે. હોસ્પિટલના ચાલુ ખર્ચ–દવા દારૂ, આવશ્યક સાધને, છે. આમાંના ઘણાં મકાને એર-કન્ડીશન્ડ હશે. વર્ષો અગાઉ ડો.
પગાર વગેરે– તથા અન્ય સ્થાયી ખર્ચને પહોંચી વળવા અમે બજેસ્વાઈન્ડરે જે મકાન બનાવ્યાં હતાં તેને આઉટ-પેશન્ટ માટે ઉપ
ટનો વિચાર કરીએ છીએ. યોગ કરવામાં આવશે. ૧૯૫૨ માં પોતાને મળેલી બેલ પ્રાઈઝની
હોસ્પિટલને આધુનિક સ્વરૂપ આપવા સાથે સ્વાઈઝર કેટલે
અંશે સંમત થાત એ પ્રશ્ન કોઈના દિલમાં ઉદ્ભવે ખરો. તેમની પુત્રી રકમને અમુક ભાગ સ્વાઈ—રે મકાનના છાપરા સુધારવામાં કર્યો
રહેના આ મુદ્દાને ભારપૂર્વક સમજાવતાં કહે છે: “હોસ્પિટલની સ્થાપહતો.
નાના મૂળ આદર્શોને અમે વળગી રહ્યા છીએ. આટલું ખાસ યાદ અંતિમ વારસો
રાખીએ, કે મારા પિતા આ કાર્યના પ્રણેતા હતા. એમના કાળના એ પિતાના પિતાની બે કાર્યનીતિને નવી હોસ્પિટલમાં પણ બરા
‘પ્રગતિશીલ સેવક' ગણાયા છે. તદ્દન અવિકસીત પ્રદેશમાં વસતી
પ્રજાને સ્વાધ્ય બક્ષવા તેમણે એક ભવ્ય પ્રયોગ આદર્યો હતો. તેમને બર અમલ કરવામાં આવે છે એ સમજાવતાં સ્વાઈન્ઝરની એકમાત્ર
મને હોસ્પિટલ કદી પૂરી થઈ ગઈ નહોતી. જીવનના અંતિમ દિવસે પુત્રી રહેનાએ કહ્યું: “પહેલી વાત એ કે ફંડના અભાવે કોઈપણ સુધી રોજ તેઓ હોસ્પિટલનું નવનિર્માણ કરતા જ રહ્યા છે.” દર્દી પાછો જવો ન જોઈએ. બીજું, પોતાને જેનામાં શ્રદ્ધા હોય
- અમારી મુલાકાત અગાઉ થોડા સમયે એક બકરીએ ડોકટરની એવા સગાં-સ્નેહીઓના સંગની અનુકૂળતા કરી આપવી, અને દરદી- કબર પાસે આવી બચ્ચાને જન્મ આપ્યો. હોસ્પિટલ સ્ટાફના સર્વ એને અપાતા ઉપચારોનું એક મહત્ત્વનું અંગ ગણવું જોઈએ.”
લોકો તથા બીજા સૌએ આ ઘટનાને ઘણી સૂચક માની. એક વૃદ્ધ ૧૯૭૦માં ૨૮ સ્ત્રી પુરુષોને જે જનરલ સ્ટાફ હતું, તેમાં કરે તે સ્વાઈન્ઝરની યાદથી ગદ્ગદિત થઈ ઉચ્ચાર્યું: ‘મોટા ડોકડચ, સ્વીસ, જર્મન, ફ્રેન્ચ, સ્વીડીશ, અમેરિકન એમ જુદી જુદી પ્રજાને સમાવેશ થયો હતે. એક ડોકટરે અમને ગૌરવપૂર્વક કહ્યું.
ટરને ગમતું જ આ બન્યું કહેવાય.” “સ્વાઈ પ્રત્યેના અપૂર્વ માનથી પ્રેરાઈ બીજા લોકોની જેમ અમે
હા ! સૌ જીવોને ચાહનાર કબરમાં પિઢેલા. ડોક્ટરને આ ઘટના પણ આ ઐચ્છિક સેવા આપીએ છીએ.” પોતાના વતનમાં ખાનગી
ગમી જ હશે. મહાન ડોકટર સ્વાઈઝરે એક અંધકારમય પ્રદેશમાં પ્રેકટીસ દ્વારા જે મળે તેનાથી લગભગ અર્ધી રકમ આ ડોકટરોને
તપસ્યા કરી ત્યાંના જીવનમાં તેજસ્વિતા આણી. લેમ્બરીન જંગપગાર તરીકે મળતી હતી.
લની નવી હોસ્પીટલ માનવસેવાના આ કાર્યને ચાલુ રાખી સ્વાઈ
~રની ‘જીવન સાફલ્યની નીતિને વફાદાર રહેવા જે પુરુષાર્થ કરી મુખ્ય સર્જન ડો.વોલ્ટર મુન્ઝને તે પિતાની દસ વર્ષની વયથી રહી છે, એથી અમને શ્રદ્ધા છે કે સ્વાઈન્ટરના પુનિત આત્માને ઘણે જ પ્રાણીઓ અને માનવના પરમ ચાહક સ્વાઈન્ઝર પ્રત્યે ઘણું
ઘણા સંપ થશે આકર્ષણ હતું. મેરિયા નામની હોલેન્ડની એક જૂની નર્સે ૧૯૬૯માં (રીડર્સ ડાયજેસ્ટ મે ૧૯૭૧ના
અનુવાદક: આ સેવા પ્રત્યેના ૩૧ વર્ષ પુરા કર્યા. ડો. રેન કોપના માર્ગદર્શન નીચે અંકમાંથી સાભાર ઉધૃત)
શારદાબહેન શાહ
Page #232
--------------------------------------------------------------------------
________________
૧૩૮
ત્ર કી
પ્રભુ જીવન
સાહિત્ય પરિષદ
સાહિત્ય પરિષદનું અધિવેશન મદ્રાસ થવાનું નક્કી થયું છે. તેના પ્રમુખ તરીકે શ્રી સ્નેહરશ્મિની વરણી થઈ છે તે ખૂબ આવકારદાયક છે. શ્રી સ્નેહરશ્મિ આપણા અગ્રગણ્ય કવિઓમાં એક છે. શિક્ષણ અને સાહિત્યના ક્ષેત્રે તેમને બહુવિધ ફાળો છે. શ્રી સ્નેહરશ્મિને આપણા હાર્દિક અભિનંદન છે અને તેમના પ્રમુખપદ દરમ્યાન પરિષદ સારી પ્રગતિ કરે એવી અભિલાષા છે.
આ પ્રસંગે પરિષદ સાથેના મારા સંબંધાના સ્મરણા તાજાં થાય છે.
· લાઠી અધિવેશન થયું (સાલ મને યાદ નથી) ત્યારે હું ગયેલા. તે વખતે મુન્શીએ ઐતિહાસિક નવલકથા વિશે નિબંધ રજૂ કરેલા. તેના કેટલાક વિધાના મને ભૂલભરેલા લાગેલા-તે વિષે મેં એક લેખ લખ્યા, જે શ્રી રામનારાયણ પાઠકે પ્રસ્થાનમાં પ્રકટ કર્યો હતો. ત્યાર પછી ૧૯૩૭માં અમદાવાદ અધિવેશન થયું ત્યારે શ્રી પાઠકના કહેવાથી હું ગયો હતો.
સાહિત્ય પરિષદનું સુકાન મુન્શીએ ૧૯૨૫ માં, બળવંતરાય ઠાકોર અને બીજા કેટલાકનાં વિરોધ છતાં મેળવ્યું. મુન્શીના હાથ નીચે પરિષદને જતી અટકાવવા, તે વખતે વિરોધીઓએ ગાંધીજીને પ્રમુખસ્થાને લાવવાનો પ્રયત્ન કર્યો. ત્યારે મુન્શી ગાંધીજીના નિકટ આવેલા નહિ. પણ ગાંધીજી પાસે ગયા અને રાજકારણને પરિષદમાં આવતું અટકાવવા ગાંધીજીએ પ્રમુખપદ ન લેવું એવું સમજાવી ગાંધીજીના પ્રમુખપદનો અસ્વીકાર કરતા પત્ર લીધા. સ્વાગત સમિતિમાં ગાંધીજીનું નામ રજૂ થયું ત્યારે મુન્શીએ આ પત્ર આગળ ધરી તે દરખાસ્ત ઉડાવી દીધી અને રમણભાઈ નીલકંઠને પ્રમુખ ચૂંટયા. મુન્શીએ પરિષદનું નવું બંધારણ ઘડયું. ત્યારથી પરિષદ મુન્શીના વર્ચસ્વ નીચે રહી. યુવાન લેખકોના વિરોધ થયા અને વધતા રહ્યો. એટલે મુન્શી પોતે જ ૧૯૩૭માં ગાંધીજીને સમજાવી પ્રમુખસ્થાને લાવ્યા. વિરોધની વાત ગાંધીજી સુધી પહોંચી હતી. એટલે પ્રમુખસ્થાનેથી ગાંધીજીએ જ તેનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે મુન્શીએ ગમે તેવું બંધારણ કર્યું હાય પણ ઈશ્વર તેમાં કાંઈક બારી રાખે છે. તેમના ભાષણ પછી, એમ નક્કી થયું કે ચાર પાંચ જણે જઈને બાપુને આશ્રામમાં મળવું. મને પણ સાથે લીધો. સ્નેહરશ્મિ, હંસાબહેન, મને યાદ છે ત્યાં સુધી ઉમાશંકર વિગેરે હતા. બાપુએ છેવટ સૂચના કરી કે બંધારણમાં ઘટતા ફેરફાર કરવા એક સમિતિ નીમવી. આ કડવા ઘૂંટડા ગાંધીજી અને સર પ્રભાશંકર પટણીએ મુન્શીને ગળે ઉતરાવ્યા. કેટલાક સમય પછી, સમિતિના સભ્યો હું સાથે હતા— બાપુને વધુ મળવા જવા નીકળ્યા. પણ વરસાદ બહુ પડયા અને થાણા સ્ટેશને ગાડી અટકી ગઈ. પછી કાંઈ થયું નહિ અને ત્યાર પછીનું અધિવેશન કરાંચીમાં થયું તેમાં મુન્શી પ્રમુખસ્થાને હતાં અને બધું ઠીક કરી નાખ્યું.
તે સમયે મુન્શી મુંબઈ રાજ્યના ગૃહપ્રધાન હતા અને હું તેમના અને શ્રી ખેરના આગ્રહથી સરકારી સેાલીસીટર નીમાયો હતો. વિરોધીઓને પેાતાના કરવાની મુન્શીમાં કળા હતી. મને બોલાવીને કહ્યું કે મારે પરિષદના મંત્રી થવાનું છે. હું કાંઈ લેખક કે સાક્ષર નહિ. પણ મારે તે વ્યવસ્થા અને વહીવટી કામ કરવાનું હતું અને મુન્શીને ના પાડવાનું બને તેમ ન હતું. ત્યારથી હું ધારું છું કે ૧૫-૧૬ વર્ષ હું મંત્રી રહ્યો. લગભગ બધા અધિવશનામાં હાજર હતો. ૧૯૪૬ માં જુનાગઢમાં શામળદાસ ગાંધીના આમંત્રણથી અધિવેશન થયું. ત્યારે પરિષદે એક અગત્યના ઠરાવ કર્યો કે ઉચ્ચ શિક્ષણનું માધ્યમ હિન્દી હોવું જોઈએ. મે તે ઠરાવનું સમર્થન કર્યું હતું. ૧૯૫૫ સુધી પરિષદનું સુકાન મુન્શીના હાથમાં રહ્યું, તે વષૅ પરિષદની સુવર્ણ
તા. ૧૬-૯-૧૯૭૧
નાં ધ
જયંતી હતી અને નડીયાદમાં અધિવેશન થયું. હું પણ હાજર રહ્યો હતા. મુન્શી પ્રમુખસ્થાને હતા. ત્યારે છેવટ પરિષદનું સુકાન અમદાવાદના મિત્રા અને યુવાન લેખકોને સોંપાયું. બન્ને પક્ષે ગૌરવપૂર્વક ( G acefully ) વિવાદનો અંત આણ્યો.
પરિષદનું સ્થળ અમદાવાદ થયું ત્યાર પછી અધિવેશના થયા છે. પણ પરિષદે ખાસ પ્રગતિ કરી હોય એવું જણાતું નથી. ગુજરાત વિદ્યાસભાની પેઠે પરિષદને પોતાનું મકાન નથી. સાહિત્યની વિવિધ પ્રવૃત્તિઓ નથી, સાહિત્યકારોને ઉત્તેજન મળે એવી કોઈ યોજના નથી. ગુજરાતને શાલ્મે અને ગુજરાતી ભાષા અને સાહિત્યના જે સુંદર વિકાસ થયો છે, તેને અનુરૂપ, સાહિત્ય પરિષદ પ્રવૃત્તિમય થાય એવી આશા અસ્થાને નહિ ગણાય.
ગુજરાતનું રાજકારણ
ગુજરાતનું રાજકારણ ચકડોળે ચડયું છે. સંસ્થા કોંગ્રેસ નિષ્પ્રાણ થઈ છે. તેમાં પ્રાણ ફેંકવાનો પ્રયત્ન મોરારજીભાઈ કરી રહ્યા છે. આગામી ચૂંટણીના સંદર્ભમાં, તેમણે ગુજરાત-સૌરાષ્ટ્રને પ્રવાસ શરૂ કર્યો છે. શાસક કોંગ્રેસનું કોઈ ભાવિ નથી, રશિયા સાથે કરાર કર્યા તેમાં ભારે જોખમ કર્યું છે, બાંગલા દેશને સ્વીકૃતિ નથી આપી તે મેટી ભૂલ કરી છે, આવી રીતે શાસક કૉંગ્રેસની ટીકા, તેમના ભાષણેાના પ્રધાનસૂર છે. પણ ડૂબતા નાવને બધા છેડે તેમ, સંસ્થા કોંગ્રેસમાંથી શાસક કોંગ્રેસમાં જોડાવા પડાપડી થઈ રહી છે. ઈન્દિરા ગાંધીના નામના જાદુના લાભ લેવા સંસ્થા કોંગ્રેસ અને બીજા રાજકીય પક્ષોના આગેવાન અને કાર્યકરો, શાસક કોંગ્રેસમાં મોટી સંખ્યામાં ભરતી કરી રહ્યા છે. પ્રજા સમાજવાદી પક્ષમાંથી સનત મહેતા સહિત હજારો કાર્યકરો જોડાયા. જાણીતા સામ્યવાદી ચીમન મહેતા પણ શાસક કોંગ્રેસમાં આવ્યા. શાસક કોંગ્રેસનું મહાનાવ ભરપૂર થયું છે, એટલી હદે કે ભારથી જ કદાચ ડૂબી જાય. તેમાં આગેવાના વધી પડયા છે. જૂથબંધી જોર કરે છે. ગુજરાત કોંગ્રેસ સિદ્ધાંતનિષ્ઠ કહેવાતી, પણ મોટેભાગે વ્યકિતનિષ્ઠ રહી છે. ગાંધીજી, સરદાર અને પછી મારારજીભાઈ. હવે વ્યકિતનિષ્ઠા પણ રહી નથી. રહી છે માત્ર સ્વાર્થનિષ્ઠા એટલે દોડાદોડી વધી પડી છે. રતુભાઈ અદાણીને માથે ભાર મૂકયા પણ પરસ્પરના આદર ન હોય, નેતા પ્રત્યે વફાદારી ન હોય, તે કોઈપણ સંસ્થા સબળ ન થાય. રતુભાઈ અદાણી એવા આદર અને વફાદારી મેળવી શકે એટલું પ્રભાવશાળી વ્યકિતત્વ ધરાવતા નથી. નિષ્ઠાવાન અને ચારિત્ર્યશીલ કાર્યકર્તા તરીકે તેમની પ્રતિષ્ઠા છે. પણ ચીમનભાઈ પટેલ, વલ્લભભાઈ પટેલ, બધા આગેવાન થવાના કોડ સેવે છે. એટલે અનહદ ખટપટ છે. તેમાં સમાજવાદી ફોરમ ફ્રૂટી નીકળી છે. સાચા સમાજવાદ સાથે નહાવાનીચાવવાનો પણ જેને સંબંધ નથી એવી વ્યકિત આ સમાજવાદી ફોરમને નામે શારબકોર મચાવે છે. રતુભાઈ અદાણી અકળાય તેમાં નવાઈ નથી. તેમનામાં હિંમત અને ધીરજ છે. દિલ્હીનું ખરું પીઠબળ મળશે તો કદાચ શાસક કોંગ્રેસનું નાવ ડૂબવા નહિ દે. બધી મારામારી, ચૂંટણીના ઉમેદવારોની પસંદગીની છે. અને શાસક કોંગ્રેસને બહુમતી મળે—અને મળશે એવી સંભાવના છે—તો મુખ્ય મંત્રી કોણ થાય અને બીજા કોને સ્થાન મળે, તેની ચિન્તા છે. શાસક કોંગ્રેસમાં જે ખીચડો ભરાયો છે તેમાં કોઈ સિદ્ધાંતનિષ્ઠા આવે એવું અત્યારે દેખાતું નથી. જે કાદવ બહાર આવ્યો છે તે જોતાં, આંતરિક કલહ શાસક કોંગ્રેસની નિર્બળતાનું કારણ રહેશે એમ લાગે છે. ગુજરાતનું રાજભવન
પ્રબુદ્ધ જીવનના તા. ૧૬-૭૭૧ના અંકમાં આ વિષે લખ્યું હતું. ત્યાર પછી તપાસ કરતાં ગુજરાતના રાજભવનના ખર્ચમાં છેલ્લાં ત્રણ વર્ષમાં કરકસર કરવા પ્રયત્નો થયા છે તેની વિગતો જાણવા
4
Page #233
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૯-૧૯૭૧
પ્રભુ જીવન
સમયનું અંદાજપત્ર
ઘણા દિવસો પછી નીલાબેનને એક સાંજે દરિયાકિનારે ફરતાં જોઈ મારાથી આશ્ચર્યાદગાર નીકળી ગયો: “એહે... આજ તા કંઈ બહુ દિવસે દેખાયાં ?'
શું કરું, સમય જ કયાં મળે છે? હમણાં તો વળી તબિયત સારી રહેતી નથી, એટલે થયું કે ચાલ જીવ, કામ અટકશે તે ચાલશે, પણ ફર્યા વિના નહિ ચાલે, એટલે નીકળી આવી.' મુખ પર સહેજ નિરાશાનો ભાવ લાવી નીલાબેને જવાબ આપ્યો. પછી તે। અમે બંને અર્ધો કલાક દરિયાકિનારે ફર્યાં. હમણાં શી શી પ્રવૃતિ ચાલે છે તેની વાતા કરી, શહેરી જીવન કેવું ધમાલિયું બની ગયું છે ને સમયની કેટલી મારામારી થઈ પડે છે તે વિષે ઊકળાટ ઠાલવ્યા અને સમયની ખેંચને લીધે જ નીલાબેને અર્ધા કલાકમાં ફરવાનું પૂરું કરી મારી રજા લીધી. મેં ફરવાનું ચાલુ રાખ્યું.
ફરતાં ફરતાં મન વિચારે ચડી ગયું: શા માટે સમયની આટલી ખેંચ પડે છે? ખરેખર શું એટલું બધું કામ હોય છે ખરું? કે પછી આપણા માનસની જ કંઈક અવ્યવસ્થા છે તેથી આ બધી મુશ્કેલીઓ ઊભી થાય છે? ખૂબ વિચારને અંતે મનમાં જાણે પ્રકાશ પડતો હોય એમ એક વિચાર સૂઝ્યો. સમયનું અંદાજપત્ર બનાવ્યું હોય તે? ઘરખર્ચની બાબતમાં ટૂંકી આવકમાં પણ સુખેથી રહી શકાય, માટે આપણે અંદાજપત્ર બનાવીએ છીએ; તે સમયની બાબતમાં એવું શા માટે ન કરીએ ? સંસારના ઘણા લોકો ખર્ચનું અંદાજપત્ર બનાવવા તરફ ઉદાસીનતા સેવે છે ને સરવાળે પૈસાની ખેંચ અને માનસિક સંતાપ અનુભવે છે. એવું જ સમય માટે આજે બની ગયું છે એમ લાગે છે. સમજુ લોકો ઘરખર્ચમાં અંદાજપત્રની જરૂરિયાત સ્વીકારે છે તેમ જ રાજના જીવનવ્યવહારમાં સમયના અંદાજપત્રની પણ જરૂરિયાત આપણે સમજવી ને સ્વીકારવી જોઈએ. એક રૂપિયો પણ કયાંય નકામા વપરાઈ ન જાય એ માટે આપણે જાગ્રત રહીએ છીએ, કડક બની આપણા ખર્ચાળ સ્વાભાવને પણ સંયમી બનાવીએ છીએ, પરંતુ એ રૂપિયો જે સમય દ્વારા મેળવી શકીએ છીએ તે સમયનું અંદાજપત્ર બનાવવાની કલ્પના સુદ્ધાં આપણે કરતાં નથી. સમયની તે શી કિંમત ? એને આપણે ગમે તેમ વેડફી નાખી શકીએ, ધૂળને પાણી જેટલી પણ એની કિંમત ન આંકીએ ને જેમ વીતે તેમ એને વીતી જવા દઈએ ! જે સમય આપણને જીવનમાં સુખ, શાંતિ અને
મળી છે. દાખલા તરીકે ગવર્નરે સલૂનનો ઉપયોગ કરવાનું તદ્દન બંધ કર્યું છે. તેઓ સાદા ફર્સ્ટ કલાસમાં મુસાફરી કરે છે. રાજભવનમાં પણ એરકન્ડિશનીંગ વપરાતું નથી. વધુમાં, તેમને વાર્ષિક મુસાફરી ખર્ચ ૫૦ ટકા જેટલા ઘટયો છે. રાજભવનના સ્ટાફમાં ખાલી પડેલી કેટલીક જગ્યાઓની ભરતી કરવામાં આવી નથી અને તે રીતે વાર્ષિક લગભગ રૂ. ૨૦,૦૦૦ની બચત થઈ છે. રાજભવનના મુખ્ય મકાનને જાળવણી ખર્ચ અનિવાર્ય છે, કારણ કે તે એક ઐતિહાસિક સ્થાપત્યના નમૂના છે. ગવર્નર તેમાં રહે નહીં તો પણ આ ઈમારતની સંભાળ તો રાખવી જ પડશે. વધુમાં, રાજભવનની બાજુના એક નાના બંગલામાં ગવર્નર પોતે રહેવા ગયા છે. પેટ્રોલના બચાવ માટે છેલ્લા કેટલાક સમયથી તેઓશ્રી સામાન્ય એમ્બેસેડર માટર વાપરે છે.
રાજ્ય અને જિલ્લાની કક્ષાએ બધી ફાઈલોના નિકાલ માત્ર ગુણવત્તાના ધારણે લેવાતો હાવાથી ફાઈલોના નિકાલના કામમાં થતી ઢીલ ઘણે અંશે ઓછી કરી શકાઈ છે. દરરોજ સાંજના સમયે ગવર્નર બીજા સિનીયર અધિકારીઓની હાજરીમાં જ જુદા જુદા પ્રતિનિધિમંડળોને મળે છે અને તેમની જે કાંઈ ફરિયાદો હાય તેના સંતાષકારક નિકાલ ત્યાં જ કરવામાં આવે છે.
ચીમનલાલ ચકુભાઈ
Za
5 ૧૩૯
મહેચ્છાઓ! પૂરાં પાડી શકે તેના પ્રત્યે બેદરકારી અને પેલા એક રૂપિયાનું અંદાજપત્ર! કેવી વિચિત્ર વાત છે?
એ સાચું છે કે સમયનું આપણે કંઈ નિયમન જ કરતાં નથી. રમવા બેઠાં તે ક્લાકો એમાં જાય, વાત કરવા બેઠાં તે કેટલા સમય વીત્યો તેનું કોઈને ભાન જ ન રહે, બહાર ફરવા નીકળ્યાં તે સમયની કંઈ ગણતરી નહિ, કોઈને ઘેર મળવા ગયાં કે કોઈની સાથે પાતાને બિનઉપયોગી એવા કોઈ કાર્યમાં જોડાયાં તે ત્યાંય સમયના હિસાબ નહિ. જીવનમાં વપરાતી દરેક સ્થૂળ ચીજના હિસાબ. ઘરમાં શાક કેટલું વપરાયું ત્યાંથી માંડીને લગ્નમાં કે ઓફિસના વાર્ષિક દિને શું કરવું તેને હિસાબ આપણે રાખીશું; પણ સમયના હિસાબ રાખવાના આપણને સમય નહિ મળે. આ બહુ ખેદજનક વાત લાગે છે. સમયના હિસાબ રાખવાની ટેવ આપણે હવે તો કેળવવી જ જોઈશે. એ હિસાબ કેમ રાખી શકાય તે જરા જોઈએ.
રોજનીશી લખવાની જો આપણે ટેવ રાખીએ તે સમયના હિસાબ આપણને આપેઆપ મળી જાય. રોજ રાત પડે ને દિવસ આખામાં કેટલા કલાક આપણે કેમ અને કયાં ગાળ્યા તેની નોંધ કરવી જોઈએ. એ નોંધ પરથી આપણને ખબર પડશે કે કેટલા કલાક આપણે ઉપયોગી એવા કાર્યમાં ગાળ્યા છે, કેટલા કલાક રોજિંદા કાર્યક્રમ પાછળ ને કેટલા કલાક નકામા વેડફી દીધા છે. રોજ આ રીતની નોંધ સાથે એને સરખાવીએ તો રોજના કામના કલાકોના સરેરાશ સરવાળા નીકળે એટલે કામ કેટલું ઓછું ઊતરે છે એનું આપણને ભાન થાય.
આપણી કાર્યશકિત કેટલી છે, આપણી બુદ્ધિ કેટલી છે, કામ કરવાની આપણી ઈચ્છા ને યોજનાઓ કેટલી છે એ વિચારીને પછી તેની સાથે રોજના આ ચોક્કસ કલાકો કેમ વીતાવીએ છીએ તેનો તાળા મેળવીએ તો આપણને આપણા સમયના ગેરઉપયોગની સમજ આવે, નકામા વેડફાઈ જતા સમયને બચાવી લેવાની અને તેના સદ્પયોગ કરવાની પણ સૂઝ પડે. આ સૂઝમાં સમયનું અંદાજપત્ર જ મુખ્ય બાબત બની રહે, કારણ કે તે પરથી જ આપણને ખાતરી થાય છે કે કેટલું ય અગત્યનું કાર્ય, જે સરળતાથી થઈ શકે તેવું હાય છે તે માત્ર આપણી બેદરકારીને કારણે જ અટકી પડે છે. આવા બેદરકાર માનસથી સ્થૂળ ગેરલાભ તો આપણને ઘણા થાય છે, પરંતુ સૌથી મેટું નુકસાન આપણી કાર્યશકિતને થાય છે તે ભૂલવું ન જોઈએ. એ નુકસાનમાંથી આપણી જાતને અને આપણી આજુબાજુના લાકોને બચાવવા તથા ભૌતિક લાભા પ્રાપ્ત કરવા સમયનું અંદાજપત્ર અત્યંત જરૂરી છે.
આ પત્રક બનાવવામાં સૌથી પ્રથમ ઊંઘ અને ભાજનાદિ દૈનિક કાર્યક્રમનો સમય મુકરર કરી લેવા જોઈએ. ત્યાર પછી ઘરકામ, બહારનું કામ અને આરામનો સમય નક્કી કરવો જોઈએ. ત્યાર પછી જે કલાકો બચે તેની પળે પળ ઉપયોગી કાર્યમાં જાય તે જોવું જોઈએ. ઘણીવાર જરૂર કરતાં ઊંઘનો સમય વધી જાય છે. આરામની જરૂર ન હોય તો યે આરામમાં જ સમય વીતે, ભાજન અને દૈનિક કાર્યક્રમમાં પણ કેટલીક વાર જરૂર કરતાં બમણા સમય પસાર થઈ જાય. આમ વિના કારણ સમય નકામા વેડફાઈ જાય અને જે કંઈ વિચારતાં હોઈએ અથવા તે મનમાં નક્કી કરતાં હોઈએ તે, માત્ર આપણી માનસિક અવ્યવસ્થાને કારણે જ, બની ન શકે.
જે લોકોને જીવનમાં કંઈક કરવાની ઈચ્છા છે, થોડીઘણી પણ મહત્ત્વાકાંક્ષા છે, જીવનને ઉપયોગી ને સુંદર બનાવવાની ભાવના છે, તેણે આ સમયની ગણતરી રાખવી જ જોઈએ અને તે શખવા માટે સમયનું અંદાજપત્ર એ જ માત્ર એક ઉપાય છે.
લાભુબહેન મહેતા
Page #234
--------------------------------------------------------------------------
________________
1Y0
ગબુ ધ જીવન
તા. ૧૯-૯-૧૯૭૧
આ પર્યુષણ વ્યાખ્યાનમાળા : સંક્ષિપ્ત સમાલોચના
The King is dead; long live the Kirg!—આ ઉદ્ગારમાં અંશે સ્વીકારી. સર્વોદયવાદમાં કેન્દ્રસ્થાનમાં માનવનું વ્યકિતત્વ છે, વ્યકિતની નશ્વરતાની સાથે સાથે તે વ્યકિતનાં કાર્યની ચિરજીવિતાને આર્થિક કે રાજકીય દષ્ટિથી નથી. ગાંધીજીએ નીતિ અને વ્યવહારની ઉલ્લેખ છે. શ્રી પરમાનંદભાઈ ગયા પણ તેણે આદરેલી-ઉછેરેલી પર્યુષણ સંગતિ સાધવાના પ્રયત્નો કર્યા–આંદલને, અસહકારની પ્રવૃત્તિઓ વ્યાખ્યાનમાળાની અને “પ્રબુદ્ધ જીવનની પ્રવૃત્તિઓ ચિરજીવી વગેરે આદર્યા. વિનોબાજીની નીતિ આ આંદોલને વગેરેની બાબતમાં થવી જોઈએ-ચિરજીવી થાય તે માટે આપણે પૂરો પ્રયાસ કરીએ એ જ ગાંધીજીની નીતિથી કેટલેક અંશે ભિન્ન છે. ઐતિહાસિક નિરૂપણ અને એમના પ્રત્યેનું આપણું ઋણ અદા કરવાનો સાચો માર્ગ છે. આ
જુદા જુદા વાદ (theories) નાં પૃથક્કરણ અને તારતમ્યની સમીક્ષાથી
વ્યાખ્યાન મનનીય બની રહ્યું. વર્ષની વ્યાખ્યાનમાળામાં વકતાઓ અને શ્રોતાએ બંનેને શી પરમાનંદભાઈની દુઃખદ ગેરહાજરીની ઘેરી છાયા અનુભવાતી હતી.
શ્રી સનત મહેતા (યુવાનને અજંપે): આજના યુવાન માન
સમાં અસંતોષ અને અજંપાની ઉત્કટતા વરતાય છે: રશિયાએ ગ્રેકોશ્રી જૈન યુવક સંઘના મંત્રીઓ અને અન્ય કાર્યકરોએ પર્યુષણ વ્યાખ્યા
સ્લાવેકિયા ઉપર આક્રમણ કર્યું ત્યારે ઝેક યુવાનોએ રશિયાની રણગાડીનમાળાની યેજના શ્રી પરમાનંદભાઈને આત્મા પ્રસન્નતા અનુ
ઓ ની આડે રસ્તામાં સૂઈને પ્રતીકાર કર્યો. આપણે ત્યાં જીવનને રૂંધતાં ભવે એવી કાળજીથી કરી હતી એમ નોંધવું જોઈએ: સંઘના કાર્ય
જડ ચેકઠાને ભાંગવા માટે નક્ષલવાદીઓને હિંસાત્મક વિરોધ ઊભો કરોને આ સિદ્ધિ ભવિષ્યના કાર્યક્રમોની યોજનાની બાબતમાં આત્મશ્રદ્ધા પ્રેરે તેવી હતી. શ્રી. પરમાનંદભાઈના સ્થાયી સ્મારક તરીકે
થયો છે. આ બંને ઉપરાંત વિરોધને ત્રીજો પ્રકાર છે હિપ્પી બનીને એક ફંડની યોજના પણ સંધ તરફથી હાથ ધરાઈ છે તે અહીં નોંધવું શિષ્ટ અને જડ બની ગયેલા જગત પ્રત્યે પોતાનો વિરોધ વ્યકત કરજોઈએ.
વાને. દુનિયાભરમાં યુવાન માનસને આ અજંપે દરિદ્રતાને નથીવ્યાખ્યાનમાળાને પહેલે દિવસે હું હાજરી આપી શકો નહોતો બુદ્ધિવાદનો અજંપે છે. યુરોપ-અમેરિકાનાં વિદ્યાધામમાં આ અજંપે તેથી તે દિવસમાં બે વ્યાખ્યાનોની સમાલોચના કરી શકાઈ નથી.
વ્યકત થતો રહ્યો છે. ત્યાંના યુવાનોમાં અમુક ધ્યેય છે અને તે ધ્યેયને તેમાંનું શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહનું વ્યાખ્યાન તે પ્રબુદ્ધ જીવનમાં અનુલક્ષીને પરંપરાગત વ્યવસ્થાને તે વિરોધ કરે છે. ભારતમાં આવું ગયા અંકથી પ્રકાશિત થવા માંડયું છે તેથી તેની સમાલોચનાની જરૂર વિશિષ્ટ ધ્યેય નજરે આવતું નથી : છતાં સામાજિક, આર્થિક અને રાજપણ રહેતી નથી. બાકીનાં વ્યાખ્યાન વિષયનાં વૈવિધ્ય અને વિવે- કીય ભીંસમાં કચડાતો આજનો આપણો યુવાન બળવાખોર બન્યા ચનાત્મક નિરૂપણથી વૈયકિતક તેમજ સામાજિક જીવનની ધાર્મિક, છે. આ અજંપાના ઉપાય માટે આપણે યુવાન પેઢીના માનસને અને નૈતિક, આર્થિક, રાજનૈતિક અને સામાજિક વગેરે ક્ષેત્રોની બાબતમાં તેની અપેક્ષાને સમજવી પડશે : તેનાં જીવનમૂલ્યોને મેકળાશ આપવી પ્રબોધક નીવડે તેવાં હતાં:
પડશે અને શિક્ષણ વ્યવસ્થા તેના જીવનને ઉપકારક નીવડે તેવી રીતે શ્રી વિજયસિંહ નહાર (બંગલા દેશની સમસ્યા) : બંગલા દેશની
વ્યવસ્થિત કરવી પડશે. આ ઉપાય નહીં જાય તે યુવાનમાનસ
હિંસાને માર્ગે વળશે એ દીવા જેવું સ્પષ્ટ છે. હૃદયદ્રાવક સમસ્યાની ઐતિહાસિક પશ્ચાદભૂમિ સમજાવી અને ૨૫
| ડૉ. ઉષાબહેન મહેતા (જીવનનાં મૂલ્યો): આજે આપણા જીવમી માર્ચે આરંભાયેલા હત્યાકાંડ, અગ્નિકાંડ, બાળકો અને સ્ત્રીએ
નને માપદંડ સંપત્તિ, સત્તા, ભેગનાં સાધનો વગેરે બની ગયાં છેપર કમકમાવી મૂકે તેવી પાશવી લીલા વગેરેનું વર્ણન કર્યું. સાથે
માનવનું માનવ તરીકે મૂલ્ય રહ્યું નથી. ધાર્મિકક્ષેત્રમાં દંભ, જડ સાથે મુકિતફેજનું સત્ત્વ અને ખમીર, તેની જરૂરિયાત અને ભારતે
ક્રિયાકાંડ અને ભગવૃત્તિને પ્રચાર થતો જોઈએ છીએ. દયા-દાન કરેલી સહાયને ખ્યાલ આપ્યો અને ભારત માટે પણ આ સમસ્યાઓ
કરાય છે પણ તે વિજ્ઞાનની–પ્રસિદ્ધિની ઝંખનાથી. સામાજિક ક્ષેત્રમાં કેવી આર્થિક, સામાજિક અને રાજકીય કટોકટી સરજી છે તે દર્શાવ્યું.
સમાનતાની વાત થતી હોવા છતાં ઘણે અંશે સ્ત્રી હજી સ્વતંત્ર થઈ શ્રી નહારજીએ સાચું જ કહ્યું હતું કે આ વાત વર્ણવવાની નથીજઈને જતે જોવાની છે. તે જ સમસ્યાઓની ભીષણતા અને કર
નથી; દીકરી એટલે માતા-પિતા ઉપર બોજો એવું વ્યવહારમાં અનુહતાં સમજાય.
ભવીએ છીએ. સ્ત્રી પોતે પણ ટાપટીપ અને પ્રસાધનમાં મુગ્ધ થઈ ( શ્રી ભેગીલાલ ગાંધી (સામ્યવાદ, લોકશાહી સમાજવાદ અને પિતાનું ગૌરવ ભૂલી ગઈ લાગે છે. નાતજાતનાં બંધનો અને હરિજસર્વોદય): સમાજમાં હંમેશાં સ્તરે અને ભેદો રહેતા આવ્યા છે એમ નાની દુર્દશા જેમની તેમજ રહી છે એમ લાગે છે. શિક્ષણક્ષેત્રમાં ઉલ્લેખ કરીને અર્વાચીન કાળમાં અવનવા વાદો શી રીતે અસ્તિત્વમાં પણ વ્યાપારી બુદ્ધિ પેસી ગઈ છે. આર્થિક ક્ષેત્રે વેપાર-ઉદ્યોગમાં આવ્યા તેનું સંક્ષિપ્ત નિરૂપણ કર્યું. સત્તરમી સદીમાં વિજ્ઞાનની ક્રાંતિ, ગેરરીતિ આચરીને પણ અર્થોપાર્જન કરવાની વૃત્તિ ઘર કરી ગઈ અઢારમી સદીમાં ઉદ્યોગની ક્રાંતિ અને ઓગણીસમી સદીમાં આર્થિક
છે. રાજકીય ક્ષેત્રમાં સત્તા, ખુરશી અને સાધનની તથા આંતરરાષ્ટ્રીય
ક્ષેત્રમાં બળની લાલસા દેખાય છે. આ વિકૃતિઓને દૂર કરવા માટે ક્રાંતિ થઈ. આરંભમાં તે જેને કામ કરવું હોય તે કામ શોધે અને
સરકારે અને સમાજે અને દરેકે દરેક વ્યકિતએ નિષ્ઠા, વિનય, સત્ય, ધંધારોજગાર આપી શકે તેવી વ્યકિતઓ તેમને કામ આપે એવી સમભાવ વગેરે જીવનમૂલ્યોની પુન:પ્રતિષ્ઠા કરવી પડશે. ' સ્થિતિ હતી. ફ્રાન્સમાં અઢારમી સદીમાં સહકારની, યોજનાની અને શ્રી પુરુષોત્તમ ગણેશ માવળંકર (જાહેર જીવનની શુચિતા): સામાજિક જરૂરિયાતની ભાવના જન્મી હતી. પણ ઈ. સ. ૧૮૨૭ આપણે ત્યાં જાહેર જીવન છે ખરું? એવા પ્રશ્નથી આરંભ કર્યો. માં કાર્લ માકર્સના સમાજવાદે આ ભાવનાઓને પડકારીને ગ્રામજી- આપણે ત્યાં જાહેર જીવનની અંગત કે ખાનગી જીવન સાથે સેળભેળ વીઓના ઉત્થાનને વાચા આપી. દુનિયાના બધા દેશો આ સમાજ- કરી દેવાય છે, જેને પરિણામે રાજકીય અને સામાજિક કોત્રે દ્વેષ વાદની અસર તળે આવ્યા. આ સામ્યવાદી સમાજવાદે વર્ગવિગ્ર- અને વેરઝેર ફૂલેફાલે છે. આજે આપણે જાહેર જીવન એટલે રાજહને સિદ્ધાંત સ્વીકાર્યો, હિંસાને સ્વીકારી અને એકહથ્થુ સત્ત સર- ' કીય જીવન એવું સમીકરણ કર્યું છે, તેથી સાંસ્કારિક, ધાર્મિક, કલામુખત્યારશાહીના સિદ્ધાંતને સ્વીકાર કર્યો: ઉત્પાદન અને વાહનવ્યવ- વિષય કે તેઓ ગમે તે પ્રસંગ જો હોય ત્યાં કેઈક પ્રધાનને જ વ્યવહાર પણ રાજ્યહસ્તક રહેવાં જોઈએ એમ પણ સૂચવ્યું. પ્રશિષ્ટ અતિથિવિશેષ તરીકે અથવા અધ્યક્ષ તરીકે નિમંત્રણ આપીએ છીએ. સમાજવાદે વર્ગવિગ્રહ સ્વીકાર્યો, હિંસા સ્વીકારી પણ સરમુખત્યારી કે અને તે વ્યકિત પણ સર્વજ્ઞ હોય તેવી અદાથી આવીને પ્રવચન પણ રાજ્યહસ્તક સત્તાને ઈનકાર કર્યો. લોકશાહી સમાજવાદે વર્ગવિગ્રહ કરે છે! આ પરિસ્થિતિ સુધારવા માટે પહેલું તે શિક્ષણક્ષેત્ર નિર્મળ
અને હિંસાના સિદ્ધાંતને નિષેધ કર્યો, ખાનગી માલિકીને સિદ્ધાંત અને સામર્થ્યવાળું બનાવવું જોઈશે, જેથી પ્રજાજીવનમાં સમજણ, કેટલેક અંશે સ્વીકાર્યો અને રાજ્યની સત્તા પણ અનિવાર્ય હોય તેટલે સમભાવ અને સહાનુભૂતિ તથા સહકારની ભાવના પોષાય અને
Page #235
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૯-૧૯n
લોકનેતાએ પણ વાણી અને વર્તન વચ્ચે સમન્વય આચરે. આને દાનુભૂતિ થાય છે. ગ્રીક દાર્શનિક એરિસ્ટોટલે પણ ભીતિ અને માટે વ્યકિતગત પ્રયત્ન બહુ મહત્ત્વ છે; અને વ્યકિતમાં દયાના સંમિશ્રણથી આપણા ચિત્તનું વિરેચન (Catharsis)-નિર્મIntelligence (બુદ્ધિમત્તા), Imagir ation (લ્પનાશકિત), લીકરણ થાય છે એવો સિદ્ધાંત રજૂ કર્યો હતે. લેખક સાહિત્ય સર્જે છે Independence (સ્વાતંત્રયવૃત્તિ) અને Integrity (સત્યનિષ્ઠ) ના તેનું કારણ તેના અંતરમાં રહેલી અદમ્ય સિસૃક્ષા (the desire ગુણે આવશ્યક રહેશે.
to create). લેખક સંવેદનશીલ હોય છે. જીવન અને જગતનાં પ્રિન્સીપાલ રામજોષી (લોકશાહીમાં આર્થિક નિયોજન): લેક- અંગોપાંગ સાથે તે તાદાશ્ય સાધે છે. પિતાના સંવેદને તે હોય જ શાહી અને આર્થિક નિયોજન આ બંનેને સહપ્રગ દુનિયાના કોઈ
પણ તે અન્યનાં સંવેદનને પોતાનાં કરતો હોય છે. તેનું ઉરતંત્ર જગત પણ દેશમાં થયો નથી. રશિયામાં ક્રાંતિ થયા પછી લોકશાહીને ગૌણસ્થાન આપીને આર્થિક નિયોજનને પ્રાધાન્ય અપાયું: જ્યારે બ્રિટન ,
સાથે એકરસ થઈ જાય છે. તે ઉપરાંત લેખકમાં વિસ્મયની વૃત્તિ અને અમેરિકા વગેરે દેશેાએ આર્થિક નિજનને ગૅણ ગણીને લોક- હાય છે જેને લીધે સમગ્ર જગત તેને અવનવું , અને અવનવા શાહી રાજતંત્રને પ્રાધાન્ય આપ્યું. લોકશાહીના પાયામાં પરિવર્તન- ' સૌન્દર્યવાળું ભાસે છે. તે જ્યારે સર્જન કરવા પ્રવૃત્ત થાય છે ત્યારે સત્તાનું સંચાલન કરનારા પક્ષમાં દર ચારપાંચ વરસે ચૂંટણીઓ દ્વારા
તેના અંતરમાં જ વાચક - ભાવક-હાજર હોય છે. આને લીધે વાચકનાં થતું પરિવર્તન-રહ્યું છે, જ્યારે આર્થિક નિજનમાં સાતત્ય–પચીસ
સંવેદન ઉપર પોતાના સર્જનની કેવી અસર થશે તે ક્ષણેક્ષણે પચાસ વર્ષના ગાળા માટેનું આયોજન- આવશ્યક છે. બંને વચ્ચેના
નિહાળી શકે છે. આ મૂલગામી ભેદને દૂર કરવાનું અને લેકશાહીમાં પણ આર્થિક આયોજન કરવાનું શક્ય છે તેનું ઉદાહરણ બની રહેવાનું સદ્ભાગ્ય
- શ્રી. ગુલાબદાસ બ્રોકર (સાહિત્ય અને સામાજિક ચેતના): ભારતને પ્રાપ્ત થયું છે. સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી પરિવર્તનને કારણે સૈકાઓ થયા મનાતું આવ્યું છે કે સાહિત્યદ્રારા જીવનની ઉન્નતિ આપણે લોકશાહી રાજ્યવ્યવસ્થા અપનાવી. પણ રશિયાની થવી જોઈએ, પ્રજામાં નીતિના અને આચારવિચારના આદર્શો સીંચાવા પેઠે એક પક્ષની પદ્ધતિ કે બ્રિટન - અમેરિકાની પેઠે બે પક્ષોની પદ્ધતિ
જોઈએ. પાશ્ચાત્ય પ્રણાલિકામાં પણ આવો મત પ્રચલિત હતો. સ્વીકારવાને બદલે એક સમર્થ પક્ષ (One dominant Party) ની સાથે સાથે બીજા અનેક પક્ષોની પદ્ધતિ આપણે સ્વીકારી. તેથી ફ્રાંસમાં
'Poots are the unacknowledged legislators of mankind - અનેક પક્ષોના સંયુકત પ્રધાનમંડળની નિર્બળતામાંથી આપણે
કવિઓ તો માનવજાતિ માટે નીતિનિયમોના અનધિકૃત ઘડવૈયા છે–એવું બચી શકયા. લેકશાહીની ચૂંટણી રહી પણ છેલ્લાં વીસ વર્ષમાં કેંગ્રેસ વિધાન શેલી જેવા કવિએ કર્યું હતું. પણ સાહિત્યનું સર્જન આવા પાના હાથમાં સત્તા સોંપીને સાતત્ય જાળવ્યું. આર્થિક નિજનમાં
કોઈ બાહ્ય પ્રયોજનને સિદ્ધ કરવા માટે થતું નથી. સર્જકને પણ આપણે મૂળગામી પ્રયોગ આદર્યા : મિશ્રા અર્થતંત્ર સ્વીકાર્યું; અત્યારે જાહેર ઉઘોગો અને કારખાનાંઓમાં દુર્વ્યવસ્થા છે તે દૂર
થયેલાં સંવેદને તેની કૃતિદ્વારા વ્યકત થાય છે: સર્જક પિતાની આંતરકરવી જ જોઈએ; પ્રજા આવી શિથિલતા હવે ચલાવી નહીં લે. નિયો- ચેતનાને અનુસરતા હોય છે. અલબત્ત, સર્જક પણ પોતાના સમકાજન હંમેશાં ઉપરથી નીચે ઊતરતું-પહોંચતું હોય છે: આપણે ઉપ- લીન જીવનના સંદર્ભમાં જીવે છે તેથી એ સમાજજીવનને પ્રભાવ રથી તેમજ નીચેથી યોજનાઓ ઘડી: પંચાયતી રાજ્ય, બ્લેકયેજના, તેની ચેતના ઉપર પડે એ દેખીતું છે: સર્જક પોતાનાં સંવેદનોને જિલ્લા મેજના વગેરે નાના નાના એકમેના આયોજનને સમગ્ર દેશના આયોજન સાથે સંકલિત કર્યું. આ અભિનવ પ્રયોગમાં વ્યકિ
આકાર આપે છે તેમાં સમકાલીન જીવનની છાયાઓ હોય છે. જેવો તેનું સ્વાતંત્ર્ય સચવાયું છે અને સમાજનું હિત સચવાયું છે. ભારતે
સમાજ તેવું સાહિત્ય. ગોવર્ધનરામે કુમુદનું સર્જન કર્યું, મધુરાયે, પ્રાચીનકાળમાં ધર્મ અને સંસ્કારના ક્ષેત્રમાં પશ્ચિમને માર્ગદર્શન
કામિનીનું સર્જન કર્યું. સમાજ ઉન્નત હશે તે સર્જન પણ ઉન્નત આપ્યું છે; આજનું ભારત આર્થિક ક્ષેત્રે પણ જગતના અન્ય દેશોને
બનશે. આજે સમાજની વિકૃતિઓ જ સાહિત્યમાં નજરે આવતી એવું જ પ્રભાવશાળી માર્ગદર્શન આપી શકશે. વિવેચનાત્મક અને વિરૂપતા માટે જવાબદાર છે. રોચક શૈલીમાં અપાયેલું વ્યાખ્યાન.
પ્રા. નલિન ભટ્ટ (જૈન તત્ત્વજ્ઞાનને વિશ્વના તત્ત્વજ્ઞાનમાં ફાળો): - શ્રી ભૂણલિની દેસાઈ (ભગિની નિવેદિતા) સ્વામી રામકૃષ્ણ પરમ- માનવ પ્રાણી છે, પણ વિવેકી પ્રાણી છે, એમ કહેવાય છે. મનુષ્ય’ શબ્દને હંસની પ્રસાદી પામેલા વિવેકાનંદ લંડન ગયા : ત્યાં ભારતીય સંસ્કૃતિ અર્થ નિરુકતને આધારે જયા મffજ સીય્યતા વિચારીને કાર્યોનું ગ્રથન વિશે નાનાં મંડળ સમક્ષ વ્યાખ્યાન આપ્યાં. એવા એક વ્યાખ્યાનમાં કરે તે માનવ એમ થાય. કર્મ અથવા કૃતિ પણ માનવના હાથમાં કુમારી માર્ગરેટ નેબલ નામની અતિ તેજસ્વી યુવતી હાજર રહેતી. પ્રતિ બને, વિસ્કૃતિ બને અથવા સંસ્કૃતિ બને. સંસ્કૃત સ્વામી વિવેકાનંદને અનેક પ્રશ્ન પૂછી સમાધાન પામ્યા પછી તેણે બનવું એ માનવનું લક્ષ્ય હોવું જોઈએ. બધાં ભારતીય દર્શને એક ભારત આવવાની પોતાની ઈચ્છા વ્યકત કરી. વિવેકાનંદે ભારતની પરમતત્ત્વને જુદી જુદી રીતે સમજવાના પ્રયત્નો જેવાં છે. જેનસંસ્કૃતિ અને ભારતની આજની પરિસ્થિતિ વચ્ચેનું અંતર સમજાવ્યું, ધર્મમાં ઈશ્વર શબ્દનો પ્રયોગ ન થયો હોય તેથી તે નાસ્તિક બનતો છતાં કમારી નેબલ ભારત આવવામાં મક્કમ રહ્યાં–આવ્યાં. કલકત્તામાં નથી. કારણકે તીર્થ કરની ભૂમિકાએ પહોંચેલી વ્યકિતમાં ઈશ્વરના કન્યા શાળાના વર્ગો શરૂ કર્યા-ભારતના પુનરુત્થાનના શ્રીગણેશ મંડાયા. ધર્મોનું વર્ણન નજરે આવે છે. ભારતીય તત્ત્વજ્ઞાનની લાક્ષણિકતા કુ. નોબલે શિક્ષણનું અને સમાજસેવાનું કાર્ય ઉપાડી લીધું. રવિન્દ્ર
એ છે કે આચાર અને વિચારની સંગતિ ઉપર ખૂબ ભાર મુકાય છે. નાથ ઠાકુર, શરદચંદ્ર, બંકિમચંદ્ર, જગદીશચંદ્ર બોઝ, નંદલાલ બોઝ, જદુનાથ સરકાર વગેરે અનેક યુવાનોને પોતપોતાની નિગૂઢ શકિત
માનવું કંઈક અને કરવું કંઈક એવો સિદ્ધાંત કોઈ પણ ભારતીય વિકસાવવાનું પ્રેરણાસ્થાન બની રહ્યાં. સ્વામી વિવેકાનંદે તેનું નામ
દર્શને સ્વીકાર્યો નથી. બધાં દર્શન સાધના ઉપર ભાર મૂકે છે. જૈન નિવેદિતા (Dedicated) પાડયું અને ભગિની નિવેદિતાએ એ નામ દર્શનને સ્યાદ્વાદને સિદ્ધાંત અંધશ્રદ્ધા અને જડતામાંથી માનવને અક્ષરશ: સત્ય ઠરાવ્યું. મર્યાદિત સમયમાં ભગિની નિવેદિતાના
બચાવે છે. વ્યકિતત્વને સારો પરિચય આપ્યો.
ડો. કલ્યાણમલજી લેઢા (ાધુનિ નીવનનેં જૈનધર્મ) : શ્રી અનિરુદ્ધ બ્રહમભટ્ટ (સાહિત્ય માનવીની આંતરિક જરૂરિક
આધુનિક જગતનું વર્ણન કરતાં વ્યાખ્યાતાએ કહ્યું કે ડાવિને યોગ્યયાત) : માનવી એટલે લેખક અને વાચક એમ સમજવાનું છે. આ
તમ હોય તે જ બચે (Survival of the fittest) એ સિદ્ધાંત દ્વારા બંનેને સાહિત્યની જરૂર છે. આપણે, નાટયપ્રયોગ જોવા જઈએ કેવળ ભૌતિક-શારીરિક બળનું મહત્વ સ્થાપ્યું. કાર્લમાકર્સે જીવનમાં છીએ કારણ કે આપણને તેમાં રસ પડે છે. આ રસ અંદરના આવ- અર્થસંપત્તિ-સાધનસંપત્તિ જ સર્વસ્વ છે એમ પ્રતિપાદન કર્યું. છેલ્લે રણ દૂર થવાથી સ્વયંપ્રકાશમાન થતી ચેતના છે, જે કેવળ આનંદ- ફૈઈડે માનવસંસ્કૃતિમાં સ્ત્રીપુરુષના સંબંધની પવિત્રતાને સ્થાને મય છે. આ આનંદાનુભવ માટે આપણે નાટયવસ્તુ સાથે તાદાત્મ વાસના-જાતિયવાસનાને જ જીવનનું પ્રેરક બળ માન્યું. આ ત્રણેય અને તટસ્થતા બંને અનુભવીએ છીએ; જીવનના અનુભવોમાં આ વૈજ્ઞાનિકોએ શરીર અને ઉપગ ઉપર દષ્ટિ કેન્દ્રિત કરી અને આત્મા જેવું બંને એકસાથે અનુભવાતાં નથી. કરુણરસમાં પણ આપણને આનું કોઈ તત્ત્વ છે જ નહીં એમ સમજાવ્યું. આ ભૌતિક મવૃત્તિમાંથી જ
Page #236
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાનમાળાની સફળ પૂર્ણાહુતિ
૧૪૨
* પ્રભુ હે જીવન
તા. -૯-૧૯૭૧ બબ્બે વિશ્વયુદ્ધો અને હિરોશીમા નાગાસાકીના અણુફેટે જન્મ્યાં. આજે સમૃદ્ધિની પરમસીમાએ પહોંચેલાં રાષ્ટ્રોમાં સ્વસ્થતા નથી, શાનિત નથી, સુખ નથી. પશ્ચિમના લોકો ભારતીય સંસ્કૃતિ ઉપર મીટ - એક અંગેનું નેહસંમેલને . માંડવા લાગ્યા છે. ભારતીય સંસ્કૃતિએ સંયમ, વિવેક શ્રેયસને જ
- શ્રી મુંબઈ જૈન યુવક સંઘ આયોજિત, ચાલુ વર્ષની પર્યુષણ પ્રાધાન્ય આપ્યું છે. આત્માભિમુખ થવું અને સંયમમય જીવન જીવવું એ જ સાચો માનવજીવનનો માર્ગ છે. આજની હિંસા
વ્યાખ્યાનમાળાની સફળ. પૂર્ણાહુતિને આનંદ વ્યકત કરવા, તેમ જ
વ્યાખ્યાનમાળાના પ્રમુખ વિદ્રવ પ્રા. ગૌરીપ્રસાદ ચુનીલાલ ઝાલાનું અને અપરિગ્રહની વૃત્તિને સ્થાને ભારતીય દર્શને- સવિશેષ જૈનદર્શને-અહિંસા અને અપરિગ્રહને સ્વીકાર્યા છે. અહિંસા નિર્બળતાની
સન્માન કરવા સંઘના ઉપક્રમે મિત્રો તેમ જ શુભેચ્છકીનું એક સ્નેહ
સંમેલન તા. ૨૯-૮-૭૧ના રોજ સાંજના સમયે શ્રી પરમાનંદ કાપનહીં પણ પૌરુષની સૂચક છે. ઈન્દ્રિયસંયમ, અહિંસા અને અપરિગ્રહ જ આજના સુબ્ધ માનવને શાંતિ અને સુખ આપી શકે.
ડિયા સભાગૃહમાં શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના પ્રમુખપણા નીચે
જવામાં આવ્યું હતું. શરૂઆતમાં શ્રીમતી રમાબહેન ઝવેરીએ | મુનિશ્રી રૂપચંદજી (સંયમ : વજું નીવનનું): ભારતીય જીવન
ભજન ગાયું હતું. અને ત્યારબાદ સંઘના મંત્રી શ્રી દર્શન વૈરાગ્યપ્રધાન છે અને જીવનથી વિમુખ બનવાનો ઉપદેશ આપે છે એવા આક્ષેપે આપણે સાંભળીએ છીએ પણ તે ગેરસમજ
ચીમનલાલ જે. શાહે સૌનું સ્વાગત કર્યું હતું અને સંઘના
પ્રાણસમાં સ્વ. પરમાનંદભાઈને યાદ કરીને જણાવ્યું હતું કે માંથી જન્મ્યા હોય છે. સંયમ એટલે દમન એવું અર્થ દર્શન કરવું તે
તેમને પ્રિય એવી પ્રવૃત્તિઓ “પ્રબુદ્ધ જીવન’ અને ‘પર્યુષણ ખેટું છે. સંયમમાં દમનના અંશ પણ હોતો નથી. સંયમ એટલે
વ્યાખ્યાનમાળા' એમની ગેરહાજરીમાં લગભગ એ જ ધરણે અમે ઉપરતિ, ઉપેક્ષા, સ્વેચ્છાથી, વિવેકપૂર્વક આચરેલી જીવનવ્યવસ્થા,
ચાલુ રાખી શકયા છીએ, તેને યશ અમારા સંઘના પ્રમુખ શ્રી ચીમનજ્યારે દમન એટલે પિતાપ, ઉદ્વેગ, બળજબરીથી યોજાતે સ્વાતંત્ર્ય
લાલ ચકુભાઈ શાહના ફાળે જાય છે. અને ઝાલાસાહેબને વ્યાખ્યાનનિષેધ. માણસ દાન - પૂણ્ય કરે, ક્રિયાકાંડ -પૂજાસેવા કરે પણ
માળાના પ્રમુખ તરીકે અમે ચાલુ રાખી શક્યા છીએ તેને અમારું આધ્યાત્મિકતા-અતર્મુખતાન સેવે તે એ બધા પ્રયત્ન વ્યર્થ છે.
સૌભાગ્ય સમજીએ છીએ. હવે પછી પણ ઝાલાસાહેબ આ રીતે પ્રમુખ સંયમ જ જીવનને નિભાવે છે. શારીરિક ઉપદ્ર અતિ ઉપભેગ
તરીકે ચાલુ રહે અને અમારે ઉત્સાહ ટકાવી રાખે એવી તેમણે ઝાલાકરનારને થાય છે, ઉપવાસ કે અલ્પાશન કરનારાને નહીંવત થાય
સાહેબને વિનંતિ કરી હતી અને જણાવ્યું હતું કે પરમાનંદભાઈને છે એ આપણે અનુભવ છે. વિવેકપૂર્વક આચારવિચારનું સેવન
આત્મા જ્યાં હશે : ત્યાં આ પ્રવૃત્તિઓ જે રીતે ચાલી રહી છે જ સાચું જીવન છે. ઉદાહરણ અને પ્રસંગવર્ણન ઉપરાંત અંતમાં
તેનાથી પ્રસન્નતા અને સંતોષ અનુભવતો હશે.” , , મુનિશ્રીનાં સ્વરચિત મુકતકોના પાઠથી પણ વ્યાખ્યાન પ્રેરક બન્યું. - ફાધર વાલેસ (પ્રાર્થના): સ્વામી રામદાસના ‘ભગવાનની શોધમાં
ત્યારબાદ શ્રી મેહનલાલ મહેતાં સપાને જણાવ્યું કે “ઝાલાસાહેબ નામના પુસ્તકમાં પહેલું વાકય છે: બે વર્ષ પહેલાં ભગવાન રામદાસના
જેવી વિદ્વાન વ્યકિત તમને પ્રમુખ તરીકે મળી છે તે ખરેખર યોગ્ય દિલમાં ઝંખના જગાડી.” આ વાકયને સૂત્ર તરીકે સ્વીકારીને પ્રાર્થનાની
જ થયું. એમને મળવું અને એમની સાથે વાત કરવી તે એક લહાવો આવશ્યકતા, પ્રાર્થનાનું સ્વરૂપ અને પ્રાર્થનાની પ્રક્રિયા ફાધર વાલેસે
છે. શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે પ્રબુદ્ધ જીવનનું તંત્રીપદ સ્વીકાર્યું પિતાની લાક્ષણિક સરળ મધુર ભાષામાં સમજાવ્યાં. ભગવાન ઝંખના
તે ખૂબ જ યોગ્ય થયું છે. અગાઉ અમારા જેવા તંત્રીઓએ તેમની જગાડે તે ઝંખના તીવ્ર હોવી જોઈએ. પ્રાર્થનાના અધિકારમાં ભગવાનનું પારો લેખ માગ્યા હશે ત્યારે ઘણાને તેમણે ના પાડી હશે, પરંતુ આજે આહવાન વરતાય છે–ભગવાન ભકતને પસંદ કરે છે. આવા ભકત અમારાથી ના પાડી શકાય જ નહિ,” એમ વિવેદમાં તેમણે કહ્યું.
અમારાથી ના પાડી શકાય જ નહિ” એમ વિનોદ ભગવાનને શરણે ઝૂકી પડયે હોય છે. જપ, સ્તોત્ર, પૂજા અર્ચા વગેરે પણ પ્રાર્થનાના પ્રકારે છે પણ હૃદયમાં નમ્રતા, ભગવાન પ્રત્યે પ્રેમ
: “આ પ્રવૃત્તિઓ પાછળ થી પરમાનંદભાઈની સાધના હતી. અને શ્રદ્ધા હોવાં આવશ્યક છે. ભગવાન પાસે યાચના કરી શકાય અને તેમની ગેરહાજરીમાં આ પ્રવૃત્તિઓ મંદ ન પડે તેના માટે પણ તે વસ્તુ યાચવા માટે યોગ્ય હોવી જોઈએ. પ્રાર્થનાથી મનની યુવક સંઘના કાર્યવાહક જે કાળજી રાખી રહ્યા છે તે ખરેખર શાંતિ અને સમાધિ ઉત્પન્ન થાય છે. થોડા વખત પણ પ્રાર્થનામાં લીન
ધન્યવાદને પાત્ર છે એમ મારે કહેવું જોઈએ. ' , ' ' , થઈએ તો આખા દિવસનું કામકાજ એની ઉદાત્તા અસર તળે રહ્યા કરે છે.
- આપણે ત્યાં યોદ્ધાઓનો એટલે સેવકોને તો તોટો નથી, પરંતુ - શ્રી. એમ. હિદાયતુલ્લા (Essential Unity of Religions) : સારા સેનાપતિની હંમેશા જરૂર રહે છે. સંઘને શ્રી ચીમનલાલ ચકુજગતમાં જુદા જુદા ધર્મો છે તે સૌ પોતપોતાની રીતે સૃષ્ટિની ઉત્પ- ભાઈ શાહ જેવા સેનાની મળ્યા છે તે પણ યોગ્ય જ થયું છે. ત્તિનું વર્ણન કરે છે. નાસ્તિકમત સિવાયના બધા જ ધર્મો એક પરમ સંઘની પ્રવૃત્તિ તરફ એ કારણે આકર્ષણ રહે છે કે જૈનધર્મના ઈશ્વર અથવા પરમકારણમાંથી સૃષ્ટિ ઉત્પન્ન થઈ છે એમ માને છે: સિદ્ધાંતને લક્ષ્યમાં રાખીને સર્વધર્મસમભાવ અને મમભાવના આદર્શ એ પરમેશ્વર સૃષ્ટિની બહાર હોય કે સૃષ્ટિમાં ઓતપ્રેત હોય. બધા જ મુજબ તે ચલાવવામાં આવે છે. આ આવકારદાયક ગણાય.” . ધર્મો ઈશ્વરને પામવાને ઉપદેશ આપે છે. ક્રિયાકાંડો, માન્યતાઓ, : ' ત્યારબાદ સંઘના ઉપપ્રમુખ શ્રી રતિલાલ ચીમનલાલ કોઠારીએ રીતરિવાજો ભિન્નભિન્ન હોવા છતાં બધા જ ધર્મો હૃદયશુદ્ધિ, પણ પરમાનંદભાઈના કાર્યનું સ્મરણ કરી તેમની કાર્યપદ્ધતિની થેડી રસત્કર્મ અને સદાચારને જ ધર્મના કેન્દ્રમાં સ્થાપે છે. માનવ વિશાળ માહિતી રજુ કરી હતી અને ઝાલાસાહેબને વ્યાખ્યાનમાળાના પ્રમુખ દષ્ટિથી માનવને અને જગતને જુએ તે પ્રક્રિયા ધર્મ છે. ઈસ્લામમાં તરીકે ચાલુ રહેવા આગ્રહભરી વિનંતિ કરી હતી. અને ચીમનભાઈ જેવા પણ અલ્લાહની બંદગી કરવી અને વ્યવહારમાં દુરાચાર સેવા તેની યોગ્ય સેનાની અમને મળ્યા છે એટલે અમને કામ કરવામાં હિંમત નિન્દા કરી છે. ઈશાવાસ્ય ઉપનિષદના પહેલા મંત્રમાં સકળ જગતમાં અને ઉત્સાહ રહેશે અને ચાલુ પ્રવૃત્તિઓનું ધારણ અમો સાચવી એક પરમ "ઈશ વસે છે તે લક્ષમાં રાખીને જીવન જીવવાનો આદેશ શકીશું એમ જણાવ્યું હતું. ' , ' , ' -- , - '' અપાય છે. કોઈ વ્યકિત ખરાબ રીતે તે તેને કારણે તેને ધર્મ-હિંદુ ત્યારબાદ ઝાલાસાહેબે કહ્યું કે “આ સંઘ સાથે મારે પણ સંબંધ કે ઈસ્લામ-ખરાબ બનતું નથીતે તે વ્યકિતને દોષ છે. આવી વર્ષોથી રહ્યો છે. તેની પ્રવૃત્તિઓ સાથે મારો ગાઢ સંબંધ છેલ્લા બાર ' વ્યાપક ભાવના આપણે કેળવવી જોઈએ. . . . . . ', ' વર્ષથી રહ્યો છે. પ્રબુદ્ધ જીવનમાં શું આવ્યું છે તે જોવાની હંમેશા ઉત્કંઠા
'' : *:- + + 3 . * * * * ** ગૌરીપ્રસાદ .. ઝાલા રહેતી હોય છે. આ ઉપરાંત પર્યુષણ વ્યાખ્યાનમાળા સાથે પણ મારું
Page #237
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૯-૧૯૭૧
પ્રબુદ્ધ જીવન
સ્નેહસ’મેલનમાં શ્રી ઝાલાસાહેબ પ્રવચન કરી રહ્યાં છે
તા. ૨૯–૮-૭૧ના રાજ યેજાયેલા તાદાત્મ્ય એટલા જ સમયથી રહ્યું છે. આમાં પણ પરમાનંદભાઈના સદ્ભાવ મને ત્યાં ખેંચી ગયો.
“વિભૂતિઓની સંખ્યા ભલે ઓછી હોય પરંતુ અનેક સત્યનિષ્ઠો સાથે મળીને સેવાવૃત્તિથી એવું જ કામ કરી શકે છે.
“રસેલ અને રાધાકૃષ્ણનમાં જે સામ્ય લાગે એવું જ સામ્ય તેની નાની આવૃત્તિમાં પરમાનંદભાઈ અને મારા વિશે હું કલ્પતો રહ્યો છું. વ્યાધિ અને સમાજના ઉત્કર્ષ અને કોય માટે સતત મથ્યા કરવું તે પરમાનંદભાઈનું જીવનકાર્ય હતું.
“વ્યાખ્યાતાઓની પસંદગીનું પણ તેમનું ઉચ્ચ ધોરણ રહેતું અને એ કારણે વ્યાખ્યાતાઓ પણ ઉત્તરોત્તર એવા જ યોગ્ય મળતા રહ્યાં છે.
“માણસ બાલે છે તે પ્રમાણે વર્તી શકતા નથી હોતા. પરંતુ તેમાં સંગતી હોવી જોઈએ એમ હું માનું છું. આપણે જે વિચારને માન્યતા આપતા હોઈએ એ પ્રમાણે જીવવાનો આપણો પ્રયત્ન હોવા જોઈએ. મારી આવી મનોવૃત્તિ રહી છે અને એ કારણે જ જાહેરમાં હું બહુ
જતા નથી.
“જેને જીવનમાં કંઈક જાણવું છે એવા માણસ માટે જ નહિ, વિદ્રાના માટે તેમ જ વિદ્રો માટે પણ આ વ્યાખ્યાનમાળાની પ્રવૃત્તિ ખૂબ જ ઉપયોગી છે. આવા મારો અભિપ્રાય છે.”
ત્યારબાદ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે કહ્યું કે “મારા વ્યવસાચના તેમજ સામાજિક કામેાના દબાણના કારણે પરમાનંદભાઈ, મિત્રે અને પરિચિતા સાથે જે અંગત સંબંધેા રાખી શકતા હતા તે મારી મર્યાદાની બહારની વસ્તુ છે.
“વ્યાખ્યાનમાળાને લગતા ભાર પણ જે રીતે પરમાનંદભાઈ ઉપાડતા હતા તેમાં પણ મારી મર્યાદા છે, એટલે સહકાર્યકરોને માથે મારું એ બાજો નાખવા પડતા હોય છે. પરતુ આ વખતની વ્યાખ્યાનમાળાને જે સફળતા સાંપડી અને સંઘની પ્રવૃત્તિ પણ જે યથાવત રીતે ચાલી રહી છે તેમાં શ્રી. ચીમનલાલ જે. શાહ અને શ્રી સુબોધભાઈ એમ. શાહ—બન્ને મંત્રીઓ ઉપર સવિશેષ બાજો રહ્યો છે અને તેમણે પૂરા સમયના ભાગ આપીને આ કામ ઉપાડી લીધું છે.
“પરમાનંદભાઈને મારા વિશે અપૂર્વ મમતા હતી, વિશ્વાસ હતા અને તેમનામાં ઉદારતા અને ખેલદીલી હતી. આ કારણે અમેા પરમમિત્ર બની શક્યા હતા. તેમની દષ્ટિ મુખ્યત્વે સામાજિક હતી, જ્યારે મારી દષ્ટિ મુખ્યત્વે તાત્વિક રહી છે. એક સુધારકની ધગશ મારામાં નથી, હું આવી બાબતમાં કાંઈક ઉદાસીન રહેતા હાઉ છું પરંતુ જે કાંઈ મારે માથે આવી પડે છે તે, ગમે તે કારણે અત્યંત સરસ રીતે થઈ જાય છે. કયારેક મને પેાતાને પણ આ વિશે એમ પ્રશ્ન થાય છે કે આમ કેવી રીતે બનતું હશે?
આ
“આટલી બધી પ્રવૃત્તિઓ હું ચલાવું છું, પરંતુ તેને લગતી કોઈ પણ વસ્તુથી હું અજાણ નથી રહેતા. એનું કારણ એ છે કે મને દરેક સંસ્થામાં કાર્યકરોનો સહકાર ખૂબ રહે છે.
“ત્યારબાદ તેમણે કહ્યું હતું કે અનેક જાતની પ્રવૃત્તિઓના બાજો મારા માથે હોય છે એ કારણે હું દરેકને પૂરો સંતોષ નથી આપી શકતા અને એ કારણે ઘણાને એમ લાગતું હોય છે કે હું તેમને પૂરો ન્યાય નથી આપતો. પરંતુ મારી શકિતની પણ મર્યાદા છે. સંઘની પ્રવૃત્તિઓ વિશે મારી શકિત પ્રમાણે હું કરતો જ રહીશ. સૌ કાર્યકરોને સહકાર પણ મને ઉત્સાહીત રાખે છે.” ત્યારબાદ શ્રી. કે. પી. શાહે અને પ્રા, રમણલાલ ચી. શાહે સંઘની પ્રવૃત્તિઓને બિરદાવી હતી. ત્યારબાદ સંઘના મંત્રી શ્રી સુબાધભાઈ એમ. શાહે સૌના આભાર
માન્યા હતા.
સંઘની કાર્યવાહક સમિતિના સભ્ય શ્રી એ. જે. શાહ તથા મધુરીબહેન શાહ તરફથી બૂફે ડીનરની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેના માટે પણ મંત્રીશ્રીએ તેમનો આભાર માન્યો હતા. અનેં ફેને ન્યાય આપી સૌ પ્રસન્ન વાતાવરણમાં છૂટાં પડયાં હતાં.
સંકલન: શાંતિલાલ ટી. શેઠ સ્વ. પરમાનદ્ન કાપડિયા સ્મારક નિધિમાં * આજ સુધીમાં ભરાયેલી રકમા
૧,૨૬,૦૭૬ અગાઉ પ્રગટ થઈ ગયેલી રકમે ૧૦૦૧ શ્રી. નાણાવટી ફેમીલી ચેરીટી ફંડ
૧૦૦૧ નરભેરામ હંસરાજ કમાણી ચેરીટી ટ્રસ્ટ-જમશેદપુર
૧૦૦૧
૧૦૦૧
૧૦૦૧ ૫૦૧ ૫૦૧
૫૦૧
૫૦૧ " જયંતીલાલ અંબાલાલ શાહ તથા
મિલાબહેન જયંતીલાલ શાહ.
મહાસુખલાલ ભાઈચંદ શાહ
લીલાધર પી. શાહ
33
૫૦૧
૫૦૧
૫૦૧
૫૦૧ ૫૦૦
૬૮૬૦
૧૬૪૨૪૪૯
,,
"3
..
૧૪૩
કોનવેસ્ટ (પ્રાઈવેટ) લિ. રાજેન્દ્ર બાલચંદ મહેતા ગણપતલાલ મગનલાલ ઝવેરી ગુલાબચંદ રાઘવજી–સુરેન્દ્રનગર માતીબહેન જીવરાજ શાહ અમદાવાદ
નેમચંદ નાથાલાલ તથા સુમતિબહેન નેમચંદ
મનુભાઈ રાયચંદ સંઘવી નરસી કોરસીની કું.
નાનચંદ જુઠાભાઈ પાંચસેાથી નીચેની રકમેા
Page #238
--------------------------------------------------------------------------
________________
૧૪૪
>
;
પ્રબુદ્ધ જીવન
તા. ૧૯-૯-૧૯૭૧ ગીતા અને જૈન ધર્મ વિશે એક વિચારણું " [ શ્રી. રતિલાલ મફાભાઈને એક પત્ર નીચે પ્રકટ થાય છે. મારી જૈનધર્મનું આ બાબતમાં એક દષ્ટિબિંદુ રહ્યું છે કે કોઈ વિરલ કર્મકહેવાની જે મતલબ હતી તે જ તેમણે કહ્યું છે કે જૈન ધર્મને વિશેષ યોગી ગૃહસ્થ જ કર્મયોગ આચરતો થકો સમભાવ ટકાવી શકે છે. જેથી ઝોક ગૃહસ્થ ધર્મની અપેક્ષા મુનિ ધર્મ પર, અર્થાત પ્રવૃત્તિ માર્ગની એ માર્ગ કઠીન હોઈ રાજમાર્ગ ન બની શકે. કારણ કે વ્યવહાર ધર્મ અપેક્ષા નિવૃત્તિમાર્ગ પર રહ્યો છે. અનાસકત કર્મયોગની શકયતા હોય ત્યાં કુટુંબ પણ હોય અને કુટુંબ હોય ત્યાં એના પાલન પોષવિશે તેમને શંકા જણાય છે. તંત્રી
ણની જવાબદારી પણ હોય અને એવી જવાબદારી હોય ત્યાં કંઈક જૈન ધર્મ તે કર્મ, વ્યવહાર, આરંભ-અરે સંસારની સેવાનાં મમત્વભાવ-મારાપણાને ભાવ જાગવાનો ભય પણ રહે. ત્યારે જેણે કર્તવ્યમાત્ર છોડવાનું સૂચવે છે અને માત્ર દીક્ષા, સંસારત્યાગ આ કુટુંબભાવ-મારાપણાનો ભાવ છોડયો છે એ કંઈક વિશેષ સલામત રહી એક જ માન-શાંતિને, ભવમુકત થવાનો માર્ગ છે એમ કહે છે.” શકે છે. આવું જે મંતવ્ય ભાઈશ્રી ચીમનલાલ જે. શાહ રજુ કર્યું છે એ - આ બાબતમાં ભગવાન શ્રી કૃષ્ણને જ દાખલો વિચારીએ. અપૂર્ણ વિધાન છે, યા એકાંગી વિધાન છે એમ મને સહેજે લાગે છે.
નિષ્કામ-કર્મયોગના એ પ્રદાતા હોવા છતાં પણ એના પાલનમાં એ
પોતે પણ નિષ્ફળ નથી ગયા? અંતકાળે યાદવે દારૂની લતે ચઢી. જૈન ધર્મે તો ઢોલ પીટીને જાહેર કર્યું છે કે નરલ મે સિધ્ધા:'
મસ્ત બન્યા હતા. એમનું પણ કોઈ માનતા નહિ ત્યારે છેવટે કંટાસંસારનો ત્યાગ કરનાર માત્ર મુનિજ મેક્ષ નથી પામતે. પણ ગૃહ- ળીને એમને જંગલને રાહ લેવે પડયો હતો અને દારૂકને હસ્તિનાસ્થ. પણ મેક્ષ પામી શકે છે. પુરૂષ જેમ સાધનાના બળે મેક્ષ પામી પુર મેકલી દ્વારિકાના રક્ષણની જવાબદારી અર્જુનના હાથમાં સોંપવી
પડી હતી. આમ ફલાસકિત વિનાના કર્મવેગને મહિમા શીખવવા શકે છે તેમ સ્ત્રી પણ પામી શકે છે. એટલું જ નહીં જૈનેતર લિંગી
છતાં એમને જંગલને રાહ લેવો પડે એ બતાવે છે કે અનેક પણ એ પ્રાપ્ત થઈ શકે છે. અમુક લિંગ કે વેષનો જૈનધર્મને આગ્રહ
જન્મની સાધના પછી કોઈ વિરલ આત્માન કર્મયોગમાં સફળ બની નથી. એની શરત તે માત્ર એટલી જ છે કે સાધકે પરિપૂર્ણપણે રાગ- પાર ઊતરી શકે છે. દ્રષ છોડી જીવનશુદ્ધિ પ્રાપ્ત કરી હોવી જોઈએ. ને એટલા માટે જ જે ગીતાને જગતની એકેએક મુખ્ય ભાષામાં અનુવાદ થયો એણે મોક્ષગમનના ૧૫ પ્રકારો વર્ણવેલા છે. બાકી જો જૈન ધર્મને છે એને સહુથી પ્રથમ જગત સમક્ષ રજુ કરનાર એના આઘ દીક્ષા યા સંસારત્યાગને, અર્થાત જૈન મુનિ લિંગને જ આગ્રહ હોત ભાષ્યકાર શ્રી શંકરાચાર્ય પણ કર્મોગની અપેક્ષા સંન્યસ્ત ધર્મ પર તે ભરત મહારાજા અરિસાભૂવનમાં, ગુણભદ્ર શેઠ લગ્નની ચેરીમાં, જ ભાર મૂકે છે એ એક ભારે સૂચક વસ્તુ છે. મરૂદેવા માતા હાથીની અંબાડી પર અને ઈલાયચી પુત્ર નટના દેરડે વિદ્રાને માને છે કે ગીતાના પ્રાગટય પછી નિષ્કામ કર્મયોગને નાચતા રહી જે કૈવલ્ય જ્ઞાન પામી શકયા એ કેવી રીતે બની શકત? જે કોઈએ જીવનમાં પ્રયોગ કર્યો હોય તે તેમાં ગાંધીજી જ સહુથી તેમજ જો જૈનમુનિ વેષને પણ આગ્રહ હોત તે વલ્કલગીરી તાપસ પ્રથમ જણાયા છે. ગાંધીજી ગીતા વિષે લખે છે કે “ફલાસકિત છોડો તેમજ ગૌતમ સ્વામીના પેલા ભગવાવસ્ત્રધારી ૧૫૦૦ તાપસે ને કર્મ કરે. કર્મ છોડે તે પડે. કાર્ય કરતાં છતાં તેના ફળને છોડે પણ કેવી રીતે કૈવલ્ય પદ પ્રાપ્ત કરી શકયા હોત? તે ચડે.” પણ પ્રશ્ન એ ઉદ્ભવે છે કે ફળની આશા છોડી શકાય એટલે આ બાબતમાં જૈનધર્મનું ઉદાર અને ઉદાત્ત વલણ રહ્યું ખરી? જો કર્મફળની કલ્પના જ હોત તે કર્મ પાપ કેવી રીતે? છે. એટલું ખરું કે એને વિશેષ ઝોક ગૃહસ્થ ધર્મની અપેક્ષા મુનિ- સ્વરાજ્ય અથવા રામરાજ્યની એમની કલ્પના હતી પણ જ્યારે ધર્મ પર અર્થાત પ્રવૃત્તિમાર્ગની અપેક્ષા નિવૃત્તિમાર્ગ પર રહ્યો છે. દેશમાં રાર્વત્ર હિંદુ-મુસ્લીમોની કલેઆમ ચાલી, ને આખલીને હત્યાજો કે એ નિવૃત્તિને અર્થ પણ એવો નથી કે શુભ પ્રવૃત્તિ માત્રને
કાંડ થયો અને પ્રધાને ખુરશીના મેહમાં પડયા ત્યારે એ કેટલા દુ:ખી ત્યાગ કરવો. એટલું સાચું કે એકાંત આત્મસાધનાની દષ્ટિએ સાધ- થયા હતા? અને એટલે જ એમણે મૃત્યુ પહેલાના ત્રીજા દિવસે કને એવો માર્ગ લેવાને અધિકાર છે પણ તે અમુક સમયને માટે જ.
૧૨૦ વર્ષ જીવવાનો સંકલ્પ હોવા છતાં ભજન ગવડાવ્યું હતું કે જેમ ઊંચું મકાન બાંધવા માટે ઊંડે પાયો ખેદ પડે છે તેમ એ “હે ભગવાન! હવે મને ખેંચી લે. આ રમત હવે તારે મારી નિવૃત્તિને હેતુ વિશેષ પ્રવૃત્તિની સાધના માટે જ હોય છે અને પાસે કયાં લગી કરાવવી છે?” આ બતાવે છે કે કર્મયોગમાં કર્મએટલે જ આપણે જોઈએ છીએ કે જ્ઞાનપ્રાપ્તિ પછી--અર્થાત ફળની આશા તો રહે જ છે. પણ આશા ફળે કે ન ફળે ત્યારે સાચે, વીતરાગ પદની પ્રાપ્તિ પછી ભગવાન મહાવીરે ૩૦-૩૦ વર્ષ સુધી
કર્મયોગી રાગ-દ્વેષની હર્ષ-શાકની ઝંઝટમાંથી પોતાને બચાવી લે છે,
ને એ દષ્ટિએ જ કર્મયોગની સફળતા છે. ગામે ગામ વિહરી કચડાયેલી માનવજાતના ઉદ્ધાર માટે અનેક સામા
રાગ-દ્રુપમાંથી છૂટવાને જેવો કર્મયોગીને પ્રયત્ન છે તેવો જિક વિપ્લવ જગાડયા હતા ને એ રીતે નિષ્કામ કર્મયોગ આચરી
જૈનાદિ અન્ય પંથને પણ છે. પણ પોતાની રૂચિ-પ્રકૃતિ અનુસાર બતાવ્યો હતો. ને આ કારણે તે જન સેવાને તૈયાવચં તહેવ...
એકને એક માર્ગ અનુકૂળ લાગે છે, બીજાને બીજો માર્ગ ફાવટવાળે તિરો તો હો એમણે. મહાન તપ કહ્યું છે. એટલું
લાગે છે એથી અમુક માર્ગ શ્રેષ્ઠ છે કે ઊતરતા છે એમ ન કહી શકાય. જ નહીં સેવા અંગે તો એમણે એટલે સુધી કહી નાખ્યું છે કે જોયા! નો ત્રિામાં કયાં રંmor વિક્સ છે
પણ જે દ્વારા સાધક ચડી શકે છે એ જ એને માટે શ્રેષ્ઠ બને છે.
ગીતા નિત્ય જીવનમાં કર્મયોગ આચરવાનું કહે છે; જ્યારે જૈન ગૌતમ! જે ગ્લાન - દુ:ખીની સેવા કરે છે એ
પ્રારબ્ધવશ આવી પડેલા કાર્યને સંમભાવપણે ભોગવી લેવામાં માને મને જ પ્રાપ્ત કરે છે. અર્થાત એવી સેવા કરવી એ મારી છે. એકને પ્રયત્ન કર્મ શોધવા તરફ છે તો બીજાને પિતાની સાધના. જ ભકિત છે. મતલબમાં જૈનદષ્ટિએ શુભ પ્રવૃત્તિ કરવા છતાં રાગ
ની પુષ્ટિ માટે જ શુભપ્રવૃત્તિ ખાળવાને રહ્યો છે. ગીતા-જૈન વચ્ચે દેશમાંથી–અર્થાત સંસાર પ્રત્યેની મોહમાયામાંથી છૂટવું એ નિવૃત્તિ છે અને નિવૃત્તિમાર્ગ અપનાવવા છતાં રાગ-દ્રષની વૃત્તિઓમાં
બાકી અનાસકિત વિનાને કર્મયોગ તો કેવળ વીતરાગ પુરૂજ ઘેરાતા રહેવું એ પ્રવૃત્તિ છે. પ્રવૃત્તિને વિરોધ આ માટે છે. બાકી આચરી શકે છે. કાંતો અનેક જન્મની સાધના પછી કોઈ વિરલ રાગ-દ્વેષરહિતપણે કરાતી શુભ પ્રવૃત્તિઓને વિરોધ નથી. ઉલટું આત્માજ એમાં સફળ થઈ શકે છે. સામાન્ય માણસને તે વ્યવહાર એવી પ્રવૃત્તિને તે નિવૃત્તિ માની છે કે જેનો હેતુ વીતરાગત્વની સંભાળવાને હાઈ ખરડાવાને પૂરો ભય રહે છે. આથી જ સન્યસ્ત પ્રાપ્તિ માટે હોય. પ્રવૃત્તિમાર્ગી કર્મયોગીનું ધ્યેય પણ વીતરાગ મોલ ધર્મ સલામતીને માર્ગ ગણાયો છે.-
', તિઘિ: મુનિહmતે વીતરાગ-સ્થિતપ્રજ્ઞ થવાનું જ છે
માંડલ.
રતિલાલ મફાભાઈ શાહ
અગવી લેવામાં જે
શુભપ્રવૃત્તિ તરફ છે તે
આજ ભેદ ર
Page #239
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૯-૧૯૭૧
પ્રબુદ્ધ જીવન
પાંચ પ્રશ્નો 3. ઈન્દચન્દ્ર શાસ્ત્રી વિદ્વાન છે, વિચારક છે અને જેન વામાં આવે છે. બાકીના ચાર વ્રતોને સંબંધ આત્મસાધના તરફ શાસ્ત્રોના ઊંડા અભ્યાસી છે. તેમણે જે સવાલ ઉઠાવ્યા છે તે કોઈ છે જેને શિક્ષાવ્રત કહેવામાં આવે છે. નવમાં, દશમા અને અગિબિનજવાબદાર વ્યકિતના ઉતાવળિયા વિચારો નથી પણ ગહન યારમા સમયની અવધિ ઉત્તરોત્તર વધતી જાય છે. પરંતુ બારમું ચિત્તનનું પરિણામ છે. તેમના બધા વિચાર સાથે આપણે સંમત વ્રત સાધુને દાન દેવામાં ગણેલું છે અતિથિસંવિભાગ. આ બારમા ન હોઈએ તો પણ તે વિચારણા માગે છે, ખાસ કરીને વિદ્વાન સાધુ- વ્રતને આગળના ત્રણ સાથે મેળ બેસતો નથી. તપાસ કરતાં એમ સાધ્વીઓ તરફથી-દુર્ભાગ્યે આવી મુકતવિચારણાને અભાવ છે. જાણવા મળે છે કે શરૂઆતમાં અતિથિસંવિભાગની જગાએ સંલ્લેઆવા પ્રશ્નોની કાં તે ઉપેક્ષા થાય છે અથવા નાતિક માની હાંસી ખણા વ્રત હતું, કે જેમાં સાધક સમસ્ત શેષ જીવનને માટે અનથાય છે. સમાજમાં વિચારક એવા ઘણાં ભાઈઓ અને બહેનને આવા શન સ્વીકાર કરી લેતો હતો. અનેક દિગંબર માં હજુપણ પ્રશ્ન મનમાં ઉઠે છે પણ પૂરી સમજણના ૨૦ ભાવે અથવા લેક- બારમું વ્રત એ પ્રમાણે જ છે. શું આથી એમ ફલિત થતું નથી કે નિન્દાના ભયથી દુર્લક્ષ થાય છે. રોમન કેથલિક સંપ્રદાયમાં વિચારને 'જૈન સાધુઓએ દાનની મહત્તા વધારવા માટે આ રીતે નવું વ્રત વંટોળ જાગે છે અને ઘણી દઢ માન્યતા અને આચારવિચારોને દાખલ કરીને એને સર્વોપરી સ્થાન આપી દીધું હોય? પડકાર થઈ રહ્યો છે. જડતામાંથી ચેતના લાવવી હોય અને સાચી
ધર્મ અને વેશની સ્વીકૃતિ ધાર્મિક ભાવના જાગૃત રવી હોય તે જવાબદારીપૂર્વકની પણ લશ્કર અને પોલીસદળે માટે એક ખાસધકારને ગણવેશ વિનાસંકોચ ચર્ચા-વિચારણા આવશ્યક છે. – તંત્રી)
જરૂરી માનવામાં આવેલું છે. એનાથી નારના મનમાં એક પ્રકારને વીરનિર્વાણની ૨૫ મી શતાબ્દી પૂરી થવા આવી છે. અને ભય પેદા થાય છે અને પરિણામે તે સરકારી આજ્ઞાવિરુદ્ધનું ચારે બાજુ ઉત્સાહ જણાઈ રહ્યો છે. એની ઉજવણી માટે જાત- કશું પણ કરતાં અચકાય છે. ધર્મના ક્ષેત્રમાં એને શું ઉપયોગ જાતની જનાઓ ઘડાઈ રહી છે અને એ નિમિત્તે અનેક સમિ- છે? જે મનુષ્ય સાધુવેશ સ્વીકાર્યો નથી, તે પણ ઉચ્ચત્તમ પ્રકારના તિઓ બની રહી છે. એવે ટાણે મનમાં જે વિચારો રમાવી રહ્યાં ચરિત્રનું પાલન કરી શકે છે, અને તેના વડે જ તે મોક્ષને અધિછે તેના વિશેષ ધ્યાન આપવા વિદ્વાન લોકોને મારો અનુરોધ છે. કારી બની શકે છે. આવી સ્થિતિમાં સાધુ માટે જે ખાસ પ્રકારને
આપણે દાવે છે કે જૈનધર્મ સત્યના પાયા પર સ્થાપિત વેશ બતાવવામાં આવ્યું છે તેની કોઈ વિશેષ આવશ્યકતા રહેતી થયેલ છે તેમ જ તેની દરેક વિચારણા તર્કની કસેટી પર પરખી નથી. પરિણામે વર્તમાનયુગમાં કે જ્યાં વાસ્તવિક ન હોવા છતાં શકાય તેવી છે. કોઈ વાત અસત્ય હોય તે તેને છોડી દેવામાં સાચા
- માત્ર વેશના આધારે ઉચ્ચત્તમ ચારિત્રને દાવો કરવામાં આવે છે, જૈનને કોઈ પણ જાતને સંકોચ હોવો ન જોઈએ. તે આપણે ત્યાં ધર્મના નામે માત્ર દંભ પોષાઈ રહ્યો છે. આ પ્રકારના દંભને એવી કેટલીક બાબતે, કે જેનાથી સન્ય ઢંકાઈ ગયું છે, તેની રોકવા માટે શું એ ઉચિત નથી કે વેશના આધારે અપાતી આ આલોચના કરીએ એ જરૂરી છે.
પ્રકારની સ્વીકૃતિને બંધ કરવામાં આવે ? આ લેખમાં આપણે માત્ર પાંચ પ્રશ્નોની જ વિચારણા
| સર્વસવાદ કરીશું. વિચારકોને મારી વિનંતી છે કે ના બાબતમાં તટસ્થ દષ્ટિથી જૈનધર્મનું કથન છે કે મનુષ્યનું ભવિષ્ય પોતાના હાથમાં ચિન્તન કરે અને સત્યની રજૂઆત કરીને સમાજના પથપ્રદર્શક
છે અને પુરુષાર્થ વડે તે ઈચ્છે તેવું તેને બનાવી શકે છે. એનો અર્થ બને. મારે તે ખ્યાલ છે કે ધીમેધીમે બીજા પ્રશ્ન પણ લેવા
એમ છે કે તે (ભાવિ) નિશ્ચિત નથી. એનાથી વિરુદ્ધ સર્વજ્ઞવાદ.
એમ છે કે તે (ભાવિ નિશ્ચિત નથી. એનાથી વિરહ જોઈએ. આ પ્રકારને ઉહાપોહ ધર્મની વાસ્તવિકતાને પ્રકટ કર- તે નિશ્ચિત હોવાની અપેક્ષા રાખે છે. જો ભાવિ નિશ્ચિત ન હોય વામાં મદદરૂપ થશે. વિદ્રજજનેએ નિર્ભયપણે અને કોઈપણ જાતના તો તેને કેમ જાણી શકાય? આ રીતે આપણને જણાય છે કે સર્વસંકોચ વિના પિતાને અભિપ્રાય જાહેર કરવો જોઈએ. સમાજના
શિવાદ જૈનધર્મના અન્તરાત્માથી વિરુદ્ધ છે. જે વર્ગના સ્વાર્થને નુકસાન થતું હશે, તે વર્ગ આને વિરોધ કરશે જ,
એક બીજી પણ વાત છે–જૈનધર્મમાં જ્ઞાન અને શેય બંનેને પણ આપણે એની કશી જ ચિન્તા કરવી ન જોઈએ. અંધારામાં
અનંત માનવામાં આવ્યાં છે. એથી વિરુદ્ધ જો કોઈ માણસ બધી જીવનારા પક્ષીઓના શોરબકોરથી ડરીને કંઈ સૂર્યને ઉદય રોકાઈ
વસ્તુઓને જાણતા હોય તો શેયને અંત છે એમ માનવું પડશે. જતો નથી
અને જે રોયને અંત છે તે જ્ઞાનને પણ અંત છે એમ માનવું ત્રણ કરણ ત્રણ યુગ
પડશે. કારણકે રોયની સમાપ્તિ સાથે જ્ઞાનની વૃદ્ધિ આપે આપ જૈન સાધુઓને દાવો છે કે તેમને ત્યાગ ત્રણ જાતની
અટકી જાય છે અને એક સીમા આવી જાય છે. અનંતપણે ચાને કરણી અને ત્રણ જાતના પૂર્વકનો હોય છે. અર્થાત મન વચન
સર્વઝપણું બંને પરસ્પરવિરોધી છે. શું એ જરૂરી નથી કે આપણે અને કાયા વડે કોઈપણ જાતનું પાપ પોતે ન કરે, ન કરાવે અને
જૈન ધર્મના અંતરાત્માને ઓળખીએ અને સર્વજ્ઞતાનું ગાણું છોડીને ન તેનું અનુમોદન કરે. પ્રશ્ન એ થાય છે કે જે વ્યકિત ભોજન
અનંતતા તરફ ઝૂકીએ ?
કાવ્યાત્મક વર્ણન કરે છે, કપડાં પહેરે છે અને મકાનમાં રહે છે તે શું અનુમોદન કરવાથી બચી શકે ખરો ? જે સાધુ સામાજિક પ્રવૃત્તિઓમાં ભાગ
જૈન શાસ્ત્રોમાં અનેક નગરીઓનું વર્ણન આવે છે, જે બાર લે છે તેના માટે આ વાત વધારે ઉપહાસાસ્પદ બની જાય છે.
જોજન લાંબી અને બાર જોજન પહોળી બતાવવામાં આવી છે. સરળતા ધાર્મિક આચરણનું પહેલું સોપાન છે. એ સ્થિતિમાં શું એ
દ્વારકામાં છપ્પન કરોડ યાદ રહેતાં હતાં. રાજગૃહીમાં કોઈ શ્રાવયોગ્ય નથી કે સાધુસાંસ્થા ત્રણ કરણ ત્રણ ગદ્વારા ત્યાગનો
કની પાસે ચાર ગોકુળ હતાં, કેઈની પાસે તે કોઈની પાસે તેમનો દાવો જતે કરે?
આઠ ગેકુળ હતાં. એક ગોકુળમાં દશ હજાર ગાયે હોવાનું માનશ્રાવકનું બારમું વ્રત
વામાં આવ્યું છે. દરેક પ્રતિવાસુદેવને સેળ હજાર, વાસુદેવને બત્રીસ શ્રાવકના બાર વ્રતમાં પ્રથમ પાંચ વ્રતને સંબંધ સામાજિક હજાર અને ચક્રવતિને ચાસઠ હજાર રાણીએ હોવાનું કહેવામાં આવ્યું સદાચારની સાથે છે, જેને અણુવ્રત કહે છે. ત્યાર પછીના ત્રણ છે. મનુષ્યની ઊંચાઈ પાંચસે ધનુષ્યની-અર્થાત એક હજાર ગજનીવ્રતોને સંબંધ વૈયકિતક હલનચલન સાથે છે જેને ગુણવ્રત...કહે- જાણાવવામાં આવી છે. આ બધી વાતને કાવ્યાત્મક વર્ણન સમજીને
Page #240
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૯-૧૯૭૧
4
નું
પ્રતિક્રમણ અમે પતાવી જ દીધું....!”
(સતે સંતોષ શોધતી માનવ-મનની આત્મવંચનાનું એક દર્શન) કરીને વરસભર-જીવનભર ખટપટ, ફાડી તેડી, મારી મચકોડી,
મનને અમે મનાવી જ લીધું, નિહાળી નૃત્ય, નટી ને નટ, ' વિવેક છોડી વીંટાળી જ લીધું.
પ્રતિક્રમણ અમે પતાવી જ દીધું! (૫) ને પતિક્રમણ અમે પતાવી જ દીધું....! (૨) સુણીને ફિલ્મ-ગીત-રમઝટ,
પ્રમાદે છો વીતે પળપળ, ચખાડી જીભને ચટપટ-સરસ રસખટ, અર્થ જાય કે ન જાણે,
બેહોશી છો વધે સ્થળ–સ્થળ મોઢામાં ઘાલીને ચિરૂટ સિંગરેટ ભાવ પિછાણ્ય-ના પિછા,
ઘટે ના રંચ છો મનમળ, એક દિ’ આવીને ઝટ ઝટ, મરમ” મા કે ના માયે,
રહે છે. મન સદા રાંચળ; થડી કરતા રહી કટ કટ, જેમ ચાલે છે તેમ અમે તે ચલાવી જ લીધું,
(અરે !) સરિત-જળ મુકત જે ખળખળ, ને આ પણ એક કામ આમ પતાવી જ લીધું પિપટ જેમ પઢાવીને પટ પટ,
સદા વહેતું સ્વરે કલકલ, પ્રતિક્રમણ અમે પતાવી જ દીધું...! (૩) શબ્દો રટ રટ, વાણી અટપટ,
લહ્યા વિણ ભાવનાં દળદળ, ગતિ ઝટપટ, મનને મૂકીને મરઘટ, “જ્ઞાનિ સરવે નીવા,
ક્રિયાની ગાગરે જ કેવળ દેખાદેખી-લેખાખી, સર્વે નવા ઉમતુ રે” તણા
જાણ્યા છતાં સૂત્રો પ્રબળ-પ્રેમળ વેણ થોડાં-અધિક, દાઝે-વાજે લાર્જ-કાજે,
"सम्यगज्ञान दर्शन चरित्राणि मोक्षमार्गः।" કેવળ ગતાનુગતિક,
ને “જ્ઞાનયાભ્યામ્ મોસઃ –” ગમે તેમ, તેમ-અનેમ, મશીન જેમ હૃદય રાખીને બધિક,
સબળ થઈ એને સમાવી જ લીધું પલાળેલું પરાણે, જે છેવટ મુંડાવી જ લીધું, કેંકને (સૌને અમે ‘ખમાવી જ લીધું,
અતિક્રમણ અને અર્થનું અટકાવી જ દીધું, પ્રતિક્રમણ અમે પતાવી જ દીધું...! (૧) ને પ્રતિક્રમણ અમે પતાવી જ દીધું....! (૪)
પ્રતિક્રમણ અમે પતાવી જ દીધું....(૬) “મીઠામાં દોકડ” યા “મિચ્છામિ દુક્કડ, ચેક હોય કે ગંદો,
હે માન્ય હર૫ કે, થયું કેવું સરસ!” “મિથ્યા મે દુષ્કૃતમ” યા “વૃથા મુજ દુષ્કર્મ” સસ્ત હોય કે મેંઘો,
હવે આવતે વરસ!........ કેટકેટલુંય કહી કહી, છેતી હોય કે લેંઘો,
હાશ, ભગવાન છૂટયા આજ તે..કહી અર્થને લહી ન લહી,
એનું એ ચક્કર જીવનનું પાછું ચલાવી જ દીધું બનિયન હોય કે ઝભે, વાણી વદી રહી સહી,
પ્રતિક્રમણ અમે પતાવી જ લીધું...! (૭) કપડું કોઈ બી, દોડી દોડી, હેડે જૂઠો સંતેષ ગ્રહી,
રચયિતા: પ્રા. પ્રતાપકુમાર જ. ટોલિયા એની ઉપેક્ષા કરવામાં આવે તે કશે વાંધો આવતો નથી. પરંતુ
ભારત જૈન મહામંડળનું ૪૧મું અધિવેશન એક એવો વર્ગ પણ છે, જે આ વાતને અક્ષરશ: સત્ય માને છે. શું એ ઉચિત નથી કે આવી બધી માન્યતાઓનું નિરાકરણ કરી
ભારત જૈન મહા મંડળનું ૪૧મું અધિવેશન આવતી ૨૫ અને લેવામાં આવે?
૨૬ મી સપ્ટેમ્બરે રાજસ્થાનમાં અજમેર નજીક બિયાવરમાં ભરાશે. બાર જોજન એટલે અડતાલીસ કોશ અથવા છ માઈલ. | મુંબઈના શેરીફ શ્રી શાદીલાલજી જૈન આ અધિવેશનનું પ્રમુખછન્ને છ— વડે ગુણવાથી ૯,૨૧૬ ચોરસ માઈલ થાય. આ સ્થાન સંભાળશે અને નવભારત ટાઈમ્સના તંત્રી શ્રી એ. કે. જેને આ કલ્પના શું અસંભવ લાગતી નથી? એવી જ વાત છપ્પન કરેડ અધિવેશનનું ઉદ્ઘાટન કરશે. યાદોની છે. અત્યારે સમગ્ર ભારતની વસતિ છપન કરોડથી
તા. ૮ મી સપ્ટેમ્બરના રોજ બેલાવાયેલી પત્રકાર પરિષદમાં ઓછી છે. દ્વારકાનગરી સમુદ્રના કિનારે કુદરતી સીમાઓથી ઘેરાયેલી
સંસ્થાના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે જણાવ્યું હતું કે “જૈન છે. જેમાં છપ્પન કરોડ મણસો ઊભા પણ રહી શકે એમ નથી.
સમાજની એકતા દ્રઢ કરવા, સમાજના કાર્યનું મૂલ્યાંકન કરવા તથા ભાવિ - રાજગૃહીની ચારે બાજુ પર્વતે આવેલાં છે અને તેનું કોત્ર
દિશા નક્કી કરવાના હેતુથી આ અધિવેશન યોજવામાં આવ્યું છે. જેને ફળ એક ચે. મા. થી વધારે નથી. આવી સ્થિતિમાં લાખો ગાય
રામાજ રાષ્ટ્રીય કક્ષાએ કઈ રીતે સારી સેવા કરી શકે એને પણ આ અધિમહાપુરુષોનાં અંત:પુરનું આ વર્ણન સામંતયુગને પ્રગટ
વેશનમાં વિચાર કરવામાં આવશે. કરે છે, કે જ્યાં ધનસંપત્તિની સાથે વિશાળ અંત:પુર હોવું એ મેટાઈની
તેમણે વધુમાં જણાવ્યું હતું કે બે વરસ પછી આવનારી ભગવાન નિશાની ગણાતી હતી. પરંતુ હવે માપદંડ બદલાઈ ગયાં છે. ચક્ર- મહાવીરની ૨૫૦૦મી નિર્વાણ યંતીની ઉજવણી રાષ્ટ્રીય તથા આંતરવતિઓમાં ચાર તીર્થકર પણ છે. શું ચેસઠહજાર રાણીઓ રાખવા
રાષ્ટ્રીય ધોરણે કરવાનો વિચાર રાખવામાં આવ્યો છે. શ્રી કસ્તુરભાઈ વાળા ચારિત્રને આદર્શ રજૂ કરી શકે ખરાં? સ્થાનની દષ્ટિએ પણ આ કલ્પને સર્વથા અસંભવ જણાય છે. માનવજાતિનો ઈતિહાસ
લાલભાઈના અધ્યક્ષપદે એક અખિલ ભારતીય સમિતિની રચના કરબતાવે છે કે માણસની ઊંચાઈ સાત કે આઠ હટથી કદી પણ
વામાં આવી છે. બીજી એક રાષ્ટ્રીય સમિતિની રચના કરવા માટે 'સરવધારે હતી નહિં. પાંચસે ધનુષ એટલે ત્રણ હજાર ફટ. આ વાત કારને વિનંતી કરવામાં આવશે. ૧૯૭૪ ની ૧૩ મી નવેમ્બરથી એક વર્ષ પણ એ જમાનાની નીપજ છે, કે જયારે ધનસંપત્તિની જેમ શરીરની
સુધી આ ઉજવણી ચાલુ રહેશે.” ઊંચાઈને પણ મોટાઈનું ચિહન ગણવામાં આવ્યું હતું. પરંતુ આવી
આ રીતે ભારતના સમસ્ત જૈનોની એકતા અને સંગઠન સાધવા માન્યતાને આજે પણ અક્ષરશ: સાચી માન્યા કરવી એ નિપટ
માટેનું જેનું લક્ષ્ય છે એવા આ અધિવેશનનું મહત્ત્વ પીછાણીને તે અજ્ઞાનદશા છે.
સફળતાને વરે એના માટે દરેક જૈન, સંસ્થાના પ્રતિનિધિ તરીકે મૂળ હિંદી
અનુવાદક :
તેમ જ વ્યકિતગત રીતે આ અધિવેશનમાં હાજરી આપે એવી અપેક્ષા હૈ. ઇન્દ્રન્દ્ર શાસી. એમ. એ. પીએચ. ડી. સુધભાઈ એમ. શાહ સંસ્થાનાં મંત્રીઓએ એક પરિપત્ર દ્વારા પ્રગટ કરી છે.
માં
એ મારા બાજ પવા પણ રહી શકે એથી ઘેરાયેલા
માલિકઃ શ્રી મુંબઈ જેન યુવક સંધ: મુદ્રક અને પ્રકાશક: શ્રી ચીમનલાલ જે. શાહ. પ્રકાશનસ્થળઃ ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ-૪, ટે. નં. ૩૫૭૨૯૯
મુદ્રણસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ ઐસ, કોટ, મુંબઈ–૧
Page #241
--------------------------------------------------------------------------
________________
Regd. No. MH. 117
પ્રબુદ્ધ જૈનનું નવસંસ્કરણ વર્ષ ૩૩: અંક ૧૧
જ પ્રબુદ્ધ જીવન
મુંબઈ ઑકટોબર ૧, ૧૯૭૧ શુક્રવાર વાર્ષિક લવાજમ રૂ. ૭, પરદેશ માટે શીલિંગ ૧૫
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
છૂટક નકલ ૭-૪૦ પૈસા
તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ
વિક
ડૉ. આલ્બર્ટ સ્વાઈલ્ઝર અને ગાંધીજી
કે
[ ગતાંકથી ચાલુ ]
[૩] સ્વાઈન્ઝર અને ગાંધીજીની જીવનદષ્ટિ અને જીવનદર્શનની તુલનાત્મક વિચારણા કરીએ ત્યારે કેટલાય ગહન તાત્ત્વિક અને નૈતિક પ્રશ્નોનું વિવેચન કરવું પડે તેમ છે. અહીં તેને અતિ સંશોપમાં નિર્દેશ કરીશ.
સ્વાઈન્ઝરના ચિન્તનને મુખ્ય વિષય નૈતિક છે. સદાચારને પાય શું? Fundamental Principle of ethical conduct. માણસે પરમાર્થ શા માટે કરવો ? આવો સવાલ પૂછીએ ત્યારે જીવનનું ધ્યેય શું એ પ્રશ્ન સહજ ઉપસ્થિત થાય. તેમાંથી તાત્ત્વિક પ્રશ્નો ઉદ્ભવે. જીવ, જગત, ઈશ્વર, જીવની અંતિમ સ્થિતિ આ જ્ઞાનના પ્રચ્છે છે. માણસ વિચારતો થયો ત્યારથી પૂછતો આવ્યો છે. આ બાબતે વિશે જે કાંઈ જ્ઞાન કે માન્યતા હોય તેને અનુરૂપ વ્યકિતનું આચરણ-આચારધર્મ નક્કી થાય છે અથવા કરે છે.
સ્વાઈન્ઝર માને છે કે આવું જ્ઞાન શકય નથી. The world is inexplicably mysterious 241 Srodal oils માન્યતાઓ પણ કાંઈક નિરાશા પેદા કરે તેવી છે. આ વિશ્વમાં કોઈ મંગળમય તત્ત્વ સર્વોપરિ હોય તેમ સ્વાઈન્ઝરને જણાતું નથી. આ વિશ્વમાં કોઈ હેતુ હોય એવી તેમની કાતા નથી. The world is without a purpose. આ નિરાશાનું કારણ કે જગતમાં અપાર દુ:ખ છે, જેનું સંતોષકારક સમાધાન સ્વાઈઝરને કોઈ મળતું નથી. The world is full of suffering,
આવું મનનું વલણ હોય તે સંસાર પ્રત્યે ઉદાસીનતા અથવા વિષાદ પેદા થાય. સ્વાઈન્ઝરને એવું કાંઈ જ ન થયું. કારણ, તેમની પ્રકૃતિ અને ચિત્તને. પ્રકૃતિ કર્મયોગીની અને ચિત્તનને પરિણામે અંતરકરુણાને આચારધર્મને પાયો ગણ્યો. સ્વાનુભૂતિથી સર્વ જીવ પ્રત્યે આદર, પ્રેમ અને કરુણામાં પોતાની સાચી માનવતા નિહાળી Man does not live by bread alone. આધ્યાત્મિક અનુભૂતિ, સર્વ જીવ સાથે મૈત્રી, સાચા સુખને ઉપાય છે એવી પ્રતીતિ. પરિણામે લક્ષ્મી, સત્તા કે કીતિની કોઈ દિવસ ઝંખના ન કરી પણ માનવસેવામાં જીવન સમર્પણ કર્યું. માનવતાવિહોણી લક્ષ્મી, સત્તા કે કીતિ માટેની દેટમાં સંસ્કૃતિને વિનાશ જે. (Decay of civilisation).
આવું જીવનદર્શન subjective સ્વલક્ષી છે, વસતુલક્ષી નથી; બુદ્ધિધર્મને કાંઈક મળતું છે. ભગવાન બુદ્ધ પણ તત્ત્વજ્ઞાનના અંતિમ પ્રશ્નોના વિવાદમાં પડવાની અનિચ્છા બતાવી છે. બુદ્ધધર્મ અનાત્મવાદી કહેવાય છે. બુદ્ધનું નિર્વાણ આત્માની અનંત સુખની સ્થિતિ છે કે શૂન્યતા છે એ વિશે સ્પષ્ટતા નથી. બુદ્ધના ચાર આર્યસ અને અષ્ટાંગી માર્ગ, જગતની વાસ્તવિકતા દુ:ખને સ્વીકારી તેના નિવારણને ઉપાય બતાવે છે. બુદ્ધને ધર્મ કરુણા, મૈત્રી, પ્રેમને ધર્મ છે.
જૈનધર્મ અને હિન્દુધર્મ જ્ઞાનની બાબતમાં નિરાશાવાદી નથી. શ્રીમદ રાજચંદ્ર આત્મસિદ્ધિમાં પદનું નિરૂપણ કર્યું છે.
આત્મા છે, તે નિત્ય છે; છે કર્તા નિજ કર્મ, વળી ભેાકતા છે, મેક્ષ છે; મેક્ષ ઉપાય સુધર્મ.
પહેલા પાંચ પદ શાનના છે. અંતિમ લક્ષ્ય મેક્ષ છે. સુધર્મસદાચાર-આચારધર્મ, મોક્ષને માટે છે, મેક્ષનો ઉપાય છે. સમ્યક જ્ઞાન, સમ્યક્ દર્શન અને સમ્યક્ ચારિત્ર-આ રત્નત્રયી મિક્ષમાર્ગ છે. જ્ઞાન ક્વિાર્થાત્ મોક્ષ; જ્ઞાન અને ક્રિયા અથવા ચારિત્ર-સદાચાર બન્ને મેક્ષના ઉપાય છે. આવું દર્શન માત્ર સ્વલક્ષી નહિ, પણ વસ્તુલક્ષી છે.
સ્વાઈન્ઝર પેઠે ગાંધીજી તત્ત્વચિન્તક ન હતા, પણ તેમની તાત્ત્વિક માન્યતાઓ દઢ હતી. તે માન્યતાઓ તેમના કર્મયોગના પાયામાં હતી. તેમના લખાણમાં આ માન્યતાઓને ઉલ્લેખ છે. તેની ચર્ચામાં તેમને ઉતરવાની જરૂર જ નથી જણાઈ. તેમણે તે સ્વીકારી લીધેલી છે. આ માન્યતાઓ શું છે? બે ત્રણ ફકરાઓ જ આપું છું. ' “જે માણસ આત્મા છે, પરમાત્મા છે, આત્મા અજર , અને અમર છે, તેમ છતાં દેહાધ્યાસથી સંસારમાં અનેક યોનિમાં આવજા કર્યા કરે છે, તેને મોક્ષ છે, અને મેક્ષ એ પરમ પુરુષાર્થ છે એમ માને, તે હિંદુ છે.”
“હિન્દુધર્મનું તત્ત્વ મોક્ષ છે. મેક્ષને સારુ હું મથી રહ્યો છું. મારી બધી પ્રવૃત્તિ મેક્ષને ખાતર છે. જેટલો વિશ્વાસ મને મારા દેહના અસ્તિત્વ વિશે અને તેની ક્ષણિકતા વિષે છે, તેટલો જ આત્માના અસ્તિત્વ વિષે અને તેના અમૃતત્વને વિષે છે.”
“ઈશ્વરને નામે ઓળખાતા સર્વવ્યાપી મંગળ તત્ત્વ વિશેની આતિકતા.”
આ વિશ્વનું સામ્રાજય નીતિનિયમને આધારે ચાલે છે, અને એ નીતિનિયમ શાશ્વત અને અટળ છે અને ઈશ્વરથી જુદા પાડી શકાય એવા નથી.”
ગાંધીજીએ કહ્યું છે કે ઈશાવાસ્યોપનિષદના પહેલા શ્લોકમાં બધું આવી જાય છે. જગતમાં જે કાંઈ જીવન છે તે આ બધું ઈશ્વરે વસાવેલું છે. બીજા અર્થમાં, જગત ઈશ્વરનું આવાસસ્થાનરહેઠાણ છે. ઈશ્વર મંગળ છે તેમ જીવન પણ મંગળ છે. તેથી તેને નામે ત્યાગીને તું (જે આવી મળે તે) ભગવતે જા. કોઈના પણ ધન વિશે વાસના રાખીશ મા. ઈશ્વરની સત્તા સ્વીકારવામાં આવે એટલે માણસનું સ્વામીત્વ સહેજે હટી જાય છે. તેથી બધું ઈશ્વરને સમર્પણ કરવાનું રહે છે.
આવી વૃત્તિમાં શાનનું તેજ છે, શ્રદ્ધાનું બળ છે. જગતમાં દુ:ખ અને અનિષ્ટ (Evil) છે. પણ સમસ્ત જગત નીતિનિયમને, કર્મનો સિદ્ધાંતને આધીન છે. કાંઈ હેતુહીન નથી. પુરુષાર્થ છતાં
Page #242
--------------------------------------------------------------------------
________________
૧૪૮
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧૦-૧૯૭૧
પરિણામ ન દેખાય તે પણ છેવટ સત્યને જય છે તેવી શ્રદ્ધા છે.
યુરોપ કર્મને મહત્ત્વ આપે છે તેથી તે કર્મ કરવાના સંબંએટલે નિરાશાને અવકાશ નથી.
ધમાં સ્વતંત્રતા ઈચ્છે છે. પણ જગતમાં અનિષ્ટ અને અન્યાય છે જ. તેને શરણે ન થતાં “ભારતવર્ષ પણ સ્વતંત્રતા ઈચ્છે છે પણ તે સ્વતંત્રતા તેને સામને કર. કાઈટે કહ્યું resist not evil ગાંધીએ કહ્યું કર્મના બંધનમાંથી મુકત થવાની છે. વાસનાથી ધકેલાઈ આખી resist evil જગત અનિષ્ટનો સામને કરતું જ આવ્યું છે પણ જિંદગી સુધી અન્તહિન કર્મ કર્યું જવાનું જે અવિરામ દાસત્વ it has resisted evil by evil. Gandhi said, as did છે તેને ભારતવર્ષ ઉચ્છેદ કરવા ચાહે છે. Buddha, resist evil by good. સત્યાગ્રહ-સાધનશુદ્ધિ-સત્ય
આ આદર્શની ભિન્નતાને લીધે જ યુરોપ વાસનાને જોઈએ અને અહિંસાથી–સ્વાઈન્જરને, રાગદ્વેષરહિતપણે, પ્રેમથી સામનો
તેટલી સ્વતંત્રતા આપે છે અને આપણે વાસનાને બની શકે તેટલી કરી શકાય તે વિશે શંકા છે. ગાંધીજી એ કહયું છે:
અંકુશમાં રાખીએ છીએ. વાસનામાત્ર મુકિતની વિરોધી છે. તે હિન્દુધર્મનું આંતરસ્વરૂપ સત્ય અને અહિંસા છે, એમ હું - વાસનાને આપણે બળહીન કરી નાખવી જોઈએ. આપણે કર્મને માનું છું. સત્યનું સેવન જેટલી સૂક્ષ્મતાએ હું છેક બચપણથી જીતવા દેવ જેવો નહિ
iટલું કરતાં મારી ઓળખમોના કોઈને મા : “આપણા ગૃહસ્થધર્મમાં, આપણા સંન્યાસધર્મમાં, આપણા નથી. અહિંસાનું જાગ્રત લક્ષણ પ્રેમ છે – અવેર છે. મને દઢ આહારવિહારના નિયમમાં, આપણા વૈરાગી - ભીક્ષુકના ગાનથી તે વિશ્વાસ છે કે હું પ્રેમથી ઊભરાઈ રહ્યો છું. મને સ્વપ્ન પણ 'તત્વજ્ઞાનની શાશ્વવ્યાખ્યા પત, સર્વત્ર, આપણે ત્યાં આ જ ભાવનાનું કોઈના પ્રત્યે વેરભાવ ઉત્પન્ન થયો નથી. ડાયરના દુષ્કન્યા છતાં
આધિપત્ય છે. ખેડૂતથી તે પંડિત સુધી સઘળા કહે છે, આપણને દુર્લભ તેના પ્રત્યે મને વેર ઉત્પન્ન થયું નથી. જયાં જયાં મેં દુ:ખ
માનવજન્મ પ્રાપ્ત થયો છે તે બુદ્ધિપૂર્વક મુકિતને માર્ગ ગ્રહણ કરવા જોયું, અન્યાય જોયો છે, ત્યાં મારો આત્મા અકળાવે છે.”
માટે છે. સંસારના અન્તહીન ચક્રમાંથી બહાર નીકળી જવા માટે છે: સ્વાઈન્ડર એમ કહી શકે કે ગાંધી વિશે આ સાચું છે પણ
પૃથ્વી ઉપર આજે વાસનાને અગ્નિ પ્રજળી રહ્યો છે દુનિયાના વ્યવહારમાં આ શકય નથી. લોકમાન્ય ટિળક અને ગાંધીજી વચ્ચે પણ આ જ મતભેદ હતો. આ વિષયની ચર્ચામાં ઉતરવાનું આ સ્થાન
અને પ્રવૃત્તિને અત્યાચાર ઉત્કટ થઈ પડયો છે.” નથી. એક હકીકત છે કે જગત સત્ય અને અહિંસાથી નભે છે. તેમાં
સ્વાઈન્ઝર જેને magnificent paradox માને છે તે જ અસત્ય અને હિંસા છે પણ જેટલે દરજજે અસત્ય અને હિંસા ઓછા
ભારતવર્ષની જીવનભાવનાનું હાર્દ છે. કર્મને જ કર્મમાંથી મુકિતનું કરીએ તેટલે દરજજે દુ:ખ ઓછું થાય અને સુખ વધે. સંન્યાસમાર્ગનું
સાધન બનાવવું. દેહ અને આત્માને સંયોગ એ જ magnificent મૂળ પણ એ માન્યતામાં રહ્યું છે કે સંસારમાં રહી તેના વ્યવહારમાં
paradox છે. તે સંગમાંથી ચરમ મુકિત મેળવવી છે. ગુંથાઈએ તે સત્ય અને અહિંસાનું આચરણ અને રાગદ્વેષથી દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત મુકિત વિકટ છે. છતાંય એ નિર્વિવાદ છે કે સત્ય અને અહિંસાનાં તે જ્ઞાનીના ચરણમાં, વંદન છે અગણિત આચરણ માટે અપરિગ્રહ અને બ્રહ્મચર્ય અનિવાર્ય છે. ઈશાવાસ્યના
(સમાપ્ત).
ચીમનલાલ ચકુભાઈ પહેલા શ્લોકનું બીજું ચરણ આ હકીકત પર ભાર મૂકે છે. જીવનની જરૂરિયાતે ઓછામાં ઓછી કરવી અને જીવનને સર્વ પ્રકારે સંયમી
પ્રકીર્ણ નોંધ બનાવવું તે જ આધ્યાત્મને માર્ગે પ્રગતિ થાય. બીજી રીતે કહીએ
શાસક અને સંસ્થા કેંગ્રેસ-એકતા? તે દેહાધ્યાસ ઓછા કર. સ્વાઈન્ઝરને આમાં Life Nogation
- બેંગ્લોરમાં ઈન્દિરા ગાંધીએ વંટોળ પેદા કર્યો, કેંગ્રેસનું લાગે છે. એમ નથી કે સ્વાઈન્ઝર ભેગવિલાસમાં માને છે. તેમનું
વિભાજન થયું અને બીજા બધા રાજકીય પક્ષોમાં પણ ખળભળાટ પિતાનું જીવન સમર્પણનું હતું. પણ પશ્ચિમની અને ભારતની જીવન
પેદા થશે, ત્યારે એમ લાગતું હતું કે આ ભારે સાહસ કર્યું છે દષ્ટિમાં આ પાયાનું અંતર છે. ગાંધીજીમાં પ્રવૃત્તિ-નિવૃત્તિને, કર્મ
અને દેશમાં રાજકીય અસ્થિરતા વધશે. લેક્સભાની મધ્યરાત્રી અને સંન્યાસનો સંયોગ છે. તે સ્વાઈન્ઝરને magnificent
ચૂંટણી કરી અને મોટી બહુમતી મેળવી એટલે કેન્દ્રમાં સ્થિર રાજparadox લાગે છે. આ વિરોધ રવીન્દ્રનાથ ટાગોરે ધમ્મપદની
તંત્ર થયું. આ સફળતા શાસક કેંગ્રેસના સંગઠનના પરિણામે ન પ્રસ્તાવનામાં સરસ રીતે સમજાવ્યું છે. ટાગોરે કહ્યું છે:
હતી પણ ઈન્દિરા ગાંધીના વ્યકિતત્વને પ્રભાવ હતો. હવે રાજમાં ભારતવર્ષે વિચાર અને આચારમાં ભેદ માન્યો નથી.
ચૂંટણી આવી રહી છે. ધારાસભાની ચૂંટણીઓમાં અનેક સ્થાનિક તેથી જ આપણા દેશમાં કર્મ એ જ ધર્મ છે. આપણે કહીએ છીએ
પ્રશ્નો અને સ્થાનિક આગેવાન અને કાર્યકર્તાઓની આંતરિક કે મનુષ્યના કર્મમાત્રનું ચરમલક્ષ્ય કર્મમાંથી મુકિત છે; તથા મુકિતના
ખટપટો કે સંઘર્ષ ભાગ ભજવે. ખાસ કરી, સ્થાનિક આગેવાનોની ઉદ્દેશથી કર્મ કરવું એ જ ધર્મ છે.”
પ્રતિષ્ઠા કે તેને અભાવ ચુંટણીમાં મહત્ત્વનો ભાગ ભજવે. તેથી શાસક વિચારની બાબતમાં આપણામાં જેટલી વિભિન્નતા છે
કેંગ્રેસે રાજ્યમાં સાફસૂફી શરૂ કરી છે. જૂના આગેવાનોને તેટલી જ આચારની બાબતમાં એકતા છે. તે એકતા બીજું કાંઈ
સ્થાને નવી નેતાગીરી તૈયાર કરવા હિંમતપૂર્વક પગલાં લેવાય નહિ પણ કર્મમાત્રને નિવૃત્તિ તરફ વાળવાની છે. પગથિયાં પાર
છે. રાજસ્થાનમાં શ્રી સુખડિયાને ખસેડયા પછી આન્ધના બ્રહ્માજવાને ઉપાય પગથિયું જ છે, તેમ ભારતવર્ષમાં કર્મની પાર
નંદ રેડીને દૂર કર્યા. તેલંગણને ઉહાપોહ અને આંદોલનને અંત જવાને ઉપાય કર્મ જ છે. આપણાં સઘળાં શાસ્ત્ર-પુરાણમાં આ જ
લાવવા આ જરૂરી હતું. મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ઉપદેશ છે અને આપણા સમાજ આ જ ભાવના ઉપર સ્થપાયેલે છે.”
બીજા રાજ્યમાં નવી પ્રદેશ સમિતિઓની રચના કરી, અથવા છે “યુરોપ કર્મને કર્મમાંથી મુકિત મેળવવાની નિસરણી બનાવતું તેની પુન:રચના કરી; શાસક કેંગ્રેસનું સંસ્થાકીય સંગઠન આ રીતે નથી. કર્મને જ લક્ષ્ય માને છે. આ કારણને લીધે યુરોપમાં કર્મ- દ્રઢ થઈ રહ્યું છે, સંગ્રામને અંત નથી. ત્યાં ધીમે ધીમે પ્રવૃત્તિ એટલી વિવિધ અને ' સંસ્થાકેંગ્રેસમાં મતભેદો વધ્યા છે અને તે ઉગ્ર થતા વિપુલ થઈ જાય છે કે કૃતકાર્ય થવાને જ , સૌને ઉદેશ હોય છે. જાય છે. રામસુભગસિંગ અને તારકેશ્વરીસિંહાએ જુની નેતાયુરોપને ઈતિહાસં કર્મને ઈતિહાસ છે. | ' ,
ગીરી સામે ખુલ્લો બળવો કર્યો છે. ૨૪ અને ૨૫ મો બંધારણીય
Page #243
--------------------------------------------------------------------------
________________
બુદ્ધ જીવન
તા. ૧-૧૦-૧૯૦૧,
સુધારા, ભારત-રશિયાના કરારો, બાંગલાદેશ પ્રત્યેની નીતિ, આ પ્રશ્નો ઉપર તીવ્ર મતભેદો થયા છે. આ બાબતમાં કામરાજે પણ શાસક કોંગ્રેસની નીતિનું ખુલ્લી રીતે સમર્થન કર્યું છે. વીરેન્દ્ર પાટિલ અને હીતેન્દ્ર દેસાઈ પણ કાંઈક એવા જ મતના છે. રહ્યા માત્ર મેારારજીભાઈ, નિર્જલિંગપ્પા અને પાટિલ—છેલ્લા બેનું હવે કાંઈ સ્થાન કે અસર નથી. મેરારજીભાઈના શાસક કૉંગ્રેસ અને ઈન્દિરા ગાંધી સામેના વિરોધ કાંઈ ઓછા થયા નથી.
શાસકાગ્રેસમાં પણ સામ્યવાદીઓ અને બીજા અનિચ્છનિય તત્ત્વો ભળ્યા છે. સમાજવાદી ફોરમેટ ફૂટી નીકળી છે. કેટલીય બિનજવાબદાર અને વાહીયાત વાતો થાય છે. પરિણામે દેશને હાનિ છે. ઈન્દિરા ગાંધી દ્રઢ છે, નીડર છે, કોઈની શેહમાં તણાઈ જાય તેવા નથી. પણ પરિસ્થિતિ એવી ઉત્પન્ન થાય કે તેમને પણ નિરૂપાયે તણાવું પડે, જો જવાબદાર તત્ત્વોને સહકાર અને બળ ન હોય. હકીકતમાં શાસક કૉંગ્રેસ અને સંસ્થા કાગ્રેસ એક થાય તે દરેક રીતે દેશના હીતમાં છે. કૉંગ્રેસ મધ્યમાર્ગી રહી છે. કેટલેક દરજજે ડાબેરી-પણ લોકશાહી અને શાન્તિમય માર્ગમાં દઢ-કોગ્રેસને ફરી સબળ અને પ્રાણવાન બનાવવી હોય અને સામ્યવાદીએની ઘૂસણખોરી અટકાવવી હોય તે સંસ્થાૉંગ્રેસના આગેવાનાઓ, પ્રતિષ્ઠાના સવાલને કોરે મૂકી, દેશના હીતમાં, બન્ને કોંગ્રેસસની એકતા ફરી સ્થાપવી જોઈએ. મેારારજીભાઈને બાદ કરીયે તે નીતિવિષયક કોઈ મહત્ત્વનો મતભેદ નથી. સરદાર અને નહેરૂને તીવ્ર મતભેદો હતા તો પણ દેશના કલ્યાણ માટે છેવટ સુધી સાથે રહ્યા. સંસ્થાăાન્ગ્રેસના પીઢ આગેવાનેએ જીવનભર દેશની સેવા કરી છે. બન્ને પક્ષે કાંઈક ઉદારતા દાખવી, આ કટોકટીના સમયે રાજ્યોમાં પણ સ્થિર રાજતંત્ર થાય તે માટે બન્ને કૉંગ્રેસની એકતા સ્થપાય તે આવશ્યક છે.
નિકિતા કુશ્ચેવ
દસ વર્ષ સુધી રશિયાના સર્વસત્તાધીશ સરનશીન રહી, સાત વર્ષ સામાન્ય જન પેઠે નિવૃત્તિ ભાગવી, ક્રુવનું ૭૭ વર્ષની વયે અવસાન થયું ત્યારે રશિયાએ કાંઈ નોંધ લીધી નહિ. પણ ઇતિહાસ ક્રુવની નોંધ જરૂર લેશે. ગરીબ ખેડૂતને અભણ દીકરો, ઢોર ચારી, કોલસાની ખાણમાં મજૂરી કરતો. ૧૯૧૭માં રશિયાની ક્રાન્તિ સમયે ૨૩ વર્ષના આ યુવાને કાંઈ ખાસ મહત્ત્વનો ભાગ ભજવ્યો નહતા, પણ પછી સ્ટાલીનના અનુયાયી થયા અને પેાતાની શકિતથી અગત્યનું સ્થાન પ્રાપ્ત કર્યું. સ્ટાલીનના અકથ્ય અત્યાચારોના સહભાગી હતા. ૧૯૫૩માં સ્ટાલિનના મૃત્યુ પછી, બે વર્ષમાં પેાતાના હરીફોને હટાવી, સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું અને ત્યાર પછી ૧૦ વર્ષ તેની સ્વતંત્ર રાજનીતિના પરિચય આપ્યો. વમાં શહેરી નાગરિકની સભ્યતા ન હતી. ખેડૂત અને મજૂરની નિખાલસતા અને હૃદય હતા. ક્રુશ્ચેવનું ઇતિહાસમાં સ્થાન રહેશે તેના ત્રણ મહત્ત્વના કાર્યોથી. સ્ટાલિનના ૩૦ વર્ષના એકચક્રી રાજ્યમાં ભય અને રાસનું સામ્રાજ્ય જામ્યું હતું. ક્રુશ્ચેવે કાંઈક પ્રાયશ્ચિત રૂપે, રશિયાને આ ભય અને ત્રાસમાંથી મુકત કર્યા. ૧૯૫૬ માં સ્ટાલિનના અત્યાચારોને કુાં વે ઉઘાડા પાડયા અને જગત ચોંકી ઉઠયું. રશિયાએ, ખાસ કરી લેખકોએ કાંઈક ખુલ્લી હવા અનુભવી. સામ્યવાદને નવા ઝોક મળ્યા. પૂર્વ યુરોપના સામ્યવાદી દેશ અને દુનિયાના બીજા દેશા સાથે પણ ક્રુશ્રવે વલણ બદલાવ્યું અને સહઅસ્તિત્વના સિદ્ધાંતને અમલમાં મૂકયો. અમેરિકા સાથેના સંબંધ સુધારવા પ્રયત્નો કર્યા. બે વખત અમેરિકાની મુલાકાત લીધી. સામ્યવાદમાં liberal attitude દાખલ કરી પણ મર્યાદામાં. લેખકોને કાંઈક સ્વતંત્રતા મળી તો પણ પાસ્તરનીક નોબેલ પારિતોષક લઈ ન શક્યા. પૂર્વ યુરોપના સામ્યવાદી દેશા સાથે થાડા સ્વતંત્ર સંબંધા શરૂ કર્યા પણ હંગરીએ બળવા કર્યો ત્યારે તેને ભારે હાથે કચડી નાખ્યું. મતલબ, સામ્યવાદી માળખામાં છૂટછાટ મૂકી પણ માળખા ઉપર જ કોઈ પ્રહાર થાય તો અસહ્ય હતાં. આ liberal approachને કારણે ચીન સાથેના સંબંધ બગડયા અને માઓને મતે, કુશ્ચેવ
૩
૧૪૯
Revisionist મવાળ લેખાયા.
ક્રુશ્ર્વ વની ખરી કસોટી કયુબાની કટોકટી વખતે થઈ. કમુબાને અણુશસ્ત્રો પુરા પાડયા તે કેનેડી માટે અસહ્ય હતું. રશિયા અને અમેરિકા આયુને આરે આવીને ઊભા રહ્યાં. જગતનો શ્વાસ થંભી ગયા. પળેપળ દુનિયા નિહાળી રહી. આવા અણીના સમયે, કુવે પ્રતિષ્ઠાને કોરે મૂકી રશિયાના જહાજો પાછા વાળ્યા ત્યારે દુનિયાએ છુટકારાના દમ ખેંચ્યો. ક્રુશ્ચેવે બતાવ્યું કે યુદ્ધથી કોઈ પ્રશ્નનો નિકાલ થતા નથી.
રશિયાનું રાજકારણ રહસ્યમય છે. અચાનક ઑકટોબર ૧૯૬૪ માં દુનિયાએ સાંભળ્યું કે કુવ પદભ્રષ્ટ થયા છે. સ્ટાલીનનો સમય હોત તો ધડથી માથું જુદું થયું હોત. પણ ક્રુવે સામ્યવાદમાં જે નવા યુગ શરૂ કર્યો હતો તેને પરિણામે ત્યાર પછી તે સાત વર્ષ જીવી શકયા.
ક્રુવ ભારતના મિત્ર હતા. રશિયાએ તેના મૃત્યુની નોંધ ન લીધી પણ ઈન્દિરા ગાંધીએ તેની પત્નીને આશ્વાસનના સંદેશા
મેકલાવ્યા.
સ્ટેફન રોઝનફેલ્ડે તેના વિષે કહ્યું છે:
"Tough enough to rattle rockets and sentimental enough to handle grand-children; ruthless enough to spill honest men's blood and courageous enough to place man's fate above all else; narrow enough to make soviet citizens pay for the harsher aspects of communist ideology, and broad enough to put before men a vista of good life; this was Nikita S. Kruschew,* માણસ અને ઉંદર
સિદ્ધપુર તાલુકાના ૪૧ ગામામાં ઉંદરોનો સંપૂર્ણ નાશ કરવા એક દ્વિવાર્ષિક યોજના અમલમાં મૂકી છે. ભારત સરકાર અમેરિકાની આંતરરાષ્ટ્રીય વિકાસસંસ્થા, વિગેરે આ યોજનાને આર્થિક અને બીજા પ્રકારે મદદ અને માર્ગદર્શન આપે છે. તાલુકામાં યુવાન ખેડૂતની સંસ્થા રચી છે અને “પ્રગતિશીલ ” ખેડૂતોને આ યોજનાના સફળ અમલ માટે રાહકાર આપવા પ્રચાર કરે છે. આ કામ માટે ગ્રામપંચાયતોને મદદ અપાય છે. ૮ મહિનામાં સિદ્ધપુર તાલુકાના ૧૬ ગામામાં ૬૫,૦૦૦ ઉંદર માર્યા. ૬૧૪ માણસની વસ્તીના એક જ ગામમાં ૧૫ દિવસમાં ૩,૪૭૦ ઉંદર માર્યા. યોજનાની સંપૂર્ણ સફળતા માટે સરસ્વતી અને ખારી બે નદીઓ વચ્ચેના પ્રદેશ પસંદ કર્યો છે કે જેથી ઉદર નદી પાર કરી છટકી ન શકે. ઉંદર ઘણી ચકોર જાત હોવાથી, તેને કોઈ છટકબારી રહેવા ન દેવી, વળી, ઉંદરની ઉત્પત્તિ ઘણી વધારે થતી હોવાથી, એક પણ ઉંદર જીવતા રહેવા ન દેવા કે જેથી નવી ઉત્ત્પતિ થાય જ નહિ. ઉંદર મારવા ઝેરી
દવાઓના ઉપયોગ કરવામાં આવે છે. અનાજ સાથે ભેળવી ઉંદરને
ખાવા લલચાવવા. આ યોજના સફળ થાય એટલે ગુજરાતના અને દેશના બીજા પ્રદેશામાં તેના અમલ થશે.
આ યોજનાનો ઉદ્દેશ દરે અનાજ ખાઈ જાય છે અને નુકસાન કરે છે તે બચાવવાનો અને ઉંદર માણસને કરી રોગ ફેલાવે છે તે અટકાવવાનો છે. ઉંદરથી અનાજને કેટલું નુકસાન થાય છે તેનાં આંકડાઓ આપવામાં આવે છે અને કહેવાય છે કે ઉંદરનો સંપૂર્ણ નાશ થઈ જાય અને કરોડોની સંખ્યામાં છે ત દેશને અનાજના તોટો ન રહે અને પ્લેગ જેવા રોગેામાંથી માણસ બચી જાય.
ઉંદરો અનાજ ખાઈ જાય છે અથવા નુકસાન કરે છે એ હકીકત છે. માણસે જીવવા માટે આટલી વ્યાપક હિંસા કરવી જોઈએ? આટલા ક્રૂર થવું જોઈએ ? પોતાના લાભ માટે મનુષ્યેત્તર પ્રાણી સૃષ્ટિના આવા સંહાર કરવાના ઈશ્વરે મનુષ્યને અધિકાર આપ્યો છે ? મનુષ્યેત્તર પ્રાણીસૃષ્ટિને જીવવાનો કોઈ અધિકાર નથી ? આવાં ઘણાં સવાલા અંતરમાં ઊઠે છે. જે કાંઈ થાય છે તેના સમર્થનમાં ઘણું કહેવાય એવું છે તે હું જાણું છું. આશ્રમની ખેતીને વાંદરાઓ નુકસાન કરતા ત્યારે ગાંધીજીને આ પ્રશ્ન ગંભીરપણે વિચારવા પડયો હતો. પણ આ બધામાં કાંઈ વિવેક, કાંઈ મર્યાદા, કાંઈ અંતરખેદ, હાય ખરો કે નહિ? એને ઉન્માદ હાય? કાંઈક સહન કરીને પણ માણસાઈ ટકાવી રાખવી કે વિજયને નશા ચડાવવા? બીજા કોઈ ઉપાયો વિચારવા કે “નિષ્ણાતો” ને બુદ્ધિ અને હૃદય વેચી દેવા? કુદરતમાં અપાર હિંસા છે માટે જ માનવી માટે અહિંસા ધર્મ છે.
ચીમનલાલ ચકુભાઈ
Page #244
--------------------------------------------------------------------------
________________
૧૫૦
પ્રભુ જીવન
વિષથ્યના
આ નામ અને આ સાધનાના પ્રકાર બેઉ, આપણે માટે નવાં છે. મારા એક મિત્ર અને જાણીતા અવધાનકળાનાં શાતા શ્રી મનહરલાલ શાહ તરફથી આ સાધના વિશેની થાડી જાણકારી મેળવીને મને બહુ જ પ્રસન્નતા થઈ. તેએ પેાતે અધ્યાત્મમાર્ગના પ્રવાસી છે, અને એ ક્ષેત્રમાં સંશોધન અને સાધના કરી રહેલા છે. વિપથ્યના સાધનાની એક શિબિરમાં તેઓ જઈ આવ્યા હતા. એમને થયેલા સુંદર અનુભવ વિષે સાંભળીને મને પણ એ સાધનાની આગામી શિબિરમાં ભાગ લેવાનું મન થયું.
તે પ્રમાણે જુલાઈ માસની ૮ મી તારીખથી નેમાણીવાડીમાં શરૂ થનારી શિબિરમાં ભાગ લેવાનું નક્કી કરીને નિયત સમયપર શિબિરના સ્થાન પર પહોંચી ગઈ. શ્રી સત્યનારાયણજી ગાયૅકા આ શિબિરોનું સંચાલન કરે છે. ત્રણ પેઢીથી બર્મામાં તે વ્યાપારધંધા અંગે વર્ચી ગયા હતા. ધીકતા ધંધા અને અત્યંત શ્રીમંતાઈ વચ્ચે તેઓ ઊછર્યા અને ધંધામાં જોડાયા. તેમને માથામાં વિચિત્ર દર્દ લાગુ પડ્યું હતું. અનેક ઉપાયો કરવા છતાં કશો ફરક ન પડ્યો. છેવટે ઈલાજ કરાવવા માટે તેઓ પરદેશ ગયા. યુરોપ-અમેરિકાનાં નિષ્ણાત ડાકટરોને બતાવ્યું અને સારવાર લીધી. લાખા રૂપિયાના ખર્ચ કર્યો છતાં દર્દ તો ત્યાંનું ત્યાં જ રહ્યું. આખરે નિરાશ થઈને પાછા રંગુન આવ્યાં. દર્દ અસહ્ય બન્યું.
એક મિત્રે સૂચવ્યું કે શ્રી ઉબા-ખીન નામે એક ગૃહસ્થસંન્યાસી છે, તેમની પાસે ભગવાનબુદ્ધની પ્રબોધેલી સાધનાના સુંદર અભિગમ છે, જેમાં ઊતરવાથી તન અને મનનાં રોગ, થાક, દુ:ખાદિનાં નિવારણ થાય છે. પ્રથમ તો શ્રી ગોયેન્કાજીને આ વાતમાં ભરોસા ન પડયો. તે છતાં દર્દ એટલું અસહ્ય હતું કે ડૂબતા માણસ જેમ તરણાને પકડે તેમ તેમણે પણ આ વાત ઉપર થોડો વિશ્વાસ મૂક્યો અને શ્રી ઉબા-ખીનને મળવા ગયા. તેમનું પ્રેમ અને કરૂણા નીતરતું વત્સલ વ્યકિતત્વ જોઈને ગોયેન્કાજી પ્રભાવિત થયા. તેમણે કહ્યું કે મારી પાસે કોઈ જાતનાં રોગાને મટાડવાની સીધી દવા નથી. પણ આ વિપથ્યના સાધના દ્રારા મનુષ્ય પરમ શાંતિ મેળવી શકે છે. જે મેળવવા પ્રત્યેક મનુષ્યની આંતરિક ભાવના હાય છે અને તેનાં આડકતરાં લાભામાં (By Protuot) શરીર દુ:ખમુકત બને છે. અને તે માટે દસ દિવસની સાધનામાં બેસવું પડે.
,,
મનુષ્યથી વ્રુદ્ધિની વિડમ્બના તો મેવો? શ્રી ગાયૅન્કાજી કહી રહ્યા હતા : “વિ સોદો સામે ફેશ ભયંકર વ્યાધિસે મૈં पीड़ित था । अनेक उपाय किये, आखिर, युरोप अमेरिकाका देढ़ सालका प्रवास भी किया, लेकिन इन गुरुदेवने जब दसदिन साधना में बैठने के लीए कहा तब मैंने कहा कि मेरा व्यापारधंधा छोड़कर इतना सारा समय मैं कहाँसे लाऊं ? आप कहे तो सुबह या शाम थोड़ी थोड़ी देर आ सकता हूँ । गुरूदेवने शान्तिसे कहा कि " जब पूरे दसदिनका समय हो तब आना । " આખરે વ્યાધિથી થાકી - હારીને છ માસ બાદ દસ દિવસ સાધનામાં બેસવાનો નિર્ણય કરીને ગુરુદેવનાં ચરણમાં તેઓ પહોંચી ગયા અને સાધનામાં લાગી ગયા. સાધનામાં જેમજેમ આગળ વધતા ગયા તેમતેમ મન પર તેની અસર પડવા લાગી. માથાનું દુ:ખ જાણે ઓછું થતું લાગ્યું. દદિવસની સાધના બાદ માથું જાણે હલકું ફૂલ બની ગયું. “ આ તો મારા મનથી એક ચમત્કારજ હતા, ” આવી બે-ત્રણ શિબિરોમાં ભાગ લીધા પછી જાણે આવા દુ:ખાવા જેવા કોઈ વ્યાધિ તેમને કોઈ દિવસ હતો જ નહિં તેવી દુ:ખમુકિત અનુભવીને અત્યંત હર્ષ પામ્યા. પછી તે અવાર
તા. ૧૧૦–૧૯૭૧
સાધના
✩
નવાર પંદર દિવસ મહીના અને કોઈ કોઈ વાર છ માસ પણ ગુરુદેવનાં તેમ જ તેમની ધર્મપુત્રી શ્યામામાતાનાં સાન્નિધ્યમાં રહીને સાધનામાં અત્યંત ઊંડાણ સાધ્યું. તેમનાં મનમાં ભાવના જાગી કે મારા જેવા કેટલાયે લોકો હશે કે જેઓ શારીરિક અને માનસિક પીડાથી ગ્રસ્ત હશે, અને પીડામુકિત માટે અનેક ઉપાયામાં અટવાતા હશે. તેઓને જો આ સરળ પદ્ધતિ બતાવવામાં આવે તો કેટલા બધા લાભ થાય ! ગુરુદેવે પણ કહેલું કે આ સાધનાપદ્ધતિની સમૃદ્ધિ ભારતવર્ષની છે. ત્યાંથી અમને આ ધન મળ્યું છે. જેને અમે ખુબ જતનથી સાચવી રાખ્યું છે અને તેની ખુલ્લા મનથી લહાણી કરી રહ્યાં છીએ. પરંતુ આપણાં સૌનું એ કર્તવ્ય છે કે જ્યાંથી આ ધન મળ્યું છે તે દેશનાં લોકોને પણ આ સુખસમૃદ્ધિના ભંડારમાં સહભાગી બનાવવા.
તેમણે શ્રી ગોયેન્કાજીને આદેશ આપ્યા કે ભારત જાવ અને ત્યાં. સાધનાશિબિરો યોજીને ભગવાન તથાગતના આ કલ્યાણમય સંદેશને ત્યાં પ્રવાહિત કરી. ગાયન્કાજીએ આદેશને શિરાધાર્થ કર્યો, અને ધંધાધાપા પાતાનાં પુત્રને સોંપીને ભારત આવ્યા. પ્રારભમાં તો તેમને બર્મા સરકાર તરફથી ફકત મહિના કે દોઢ મહિના ની જ પરવાનગી મળતી હતી. પરંતુ હમણાં પાંચ વર્ષ માટે મેળવીને આવ્યાં છે. ભારતનાં વિવિધ સ્થાનેમાં શિબિરો યોજાય છે. હમણાં ૩૦ મી શિબિર મુંબઈમાં ચાલી રહી છે. ત્યારબાદ કુશીનગર, ડેલહૌસી, બિકાનેર અને પાછી નવેમ્બરમાં ૫ થી ૧૫ અને ડિસેમ્બરની ૨ થી ૧૨ સુધી મુંબઈમાં યેજાવાની છે.
આટલી પ્રારંભિક ભૂમિકા પછી હવે મુખ્ય વાત પર આવીએ. આ સાધનાિિશબરોમાં પરદેશી સાધકોની મેટા પ્રમાણમાં હાજરી ધ્યાન ખેંચે તેવી હોય છે. અત્યંત ઉત્સાહ અને લગનથી તેઓ સાધનાની પ્રત્યેક બાબત સમજવા માગે છે અને નિષ્ઠાપૂર્વક તે પ્રમાણે આચરવાની કોશિશ કરે છે. કેટલીક શિબિરોમાં ભારતીઓ કરતા પરદેશીઓની સંખ્યા વધારે રહે છે. આમાંનાં કેટલાક સાધકો ત ત્રણત્રણ ચારચાર શિબિરોમાં જઈ ચૂકેલા હોય છે, અને છતાં પાછા તેટલા જ ઉત્સાહપૂર્વક ત્યાર પછીની શિબિરમાં દાખલ થઈ જતા હોય છે. બે – ત્રણ સાધિકા બહેનોએ તા કહ્યું કે તેમનાં વિશ્વપ્રવાસના કાર્યક્રમમાં ભારતમાં ફરવાને કાર્યક્રમ અઢી માસન હતા. તેટલા સમયના ગાળામાં જેટલી અને જ્યાં આ શિબિરો યોજાય છે ત્યાં અમે અચૂક લાભ લઈએ છીએ. બાકીના વચ્ચેનો થોડો જે સમય ફાજલ રહે તેમાં આસપાસનાં બે-ચાર સ્થાનામાં ફરી આવીએ છીએ. પણ ખરૂં પૂછે તો આ શિબિરોમાં અને શ્રી ગાયેકાજીની ભગવાન બુદ્ધની પ્રરૂપેલી સાધના પદ્ધતિથી શીખવામાં એટલા આનંદ અને સંતોષ મળે છે અને જાણે સમગ્ર ભારતનું દર્શન અહિં જ મળી જતું હોય તેવા અનુભવ થાય છે. એટલે બીજે કશે. ફ્રીને સમયને વેડફવાનું મન નથી થતું. પરદેશી સાધકોમાં, વિદ્યાર્થીઓ, ધંધાદારી-વ્યવસાયી લોકો, પ્રોફેસરો, શિક્ષણકારો, ફિલસૂફો, અને અલગારી પ્રવાસીઓ – એમ બધી જાતનાં ભાઈ બહેનો હાય છે. એકાદ બે હિપ્પી પણ જોયા. પરંતુ તેમનાં હિપ્પીપણાંને યાગ્ય દિશામાં વહેવાની જાણે તક સાંપડી હોય તેમ તેઓ પણ શિબિરના એકેએક નિયમ અને આચાર સભાનતાપૂર્વક પાળતા જણાતા હતા.
શિબિરને પ્રથમ દિવસે પ્રાથમિક માર્ગદર્શન માટે શિબિરાર્થીએને એક નાની નોંધ આપવામાં આવે છે. તેમાં પંચશીલનું પાલન એ મહત્ત્વની સૂચના હોય છે. પ્રત્યેક સાધકે ઓછામાં ઓછું તે શિબિ
Page #245
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૧૦-૧૯૭૧
બબુ જીવન
૧૫૧
દરમ્યાન સૌ કોઈ આખો દિવસ પોતાની સાધનામાં એટલા વ્યસ્ત અને મસ્ત રહે છે કે બીજા કોણ કોણ લોકો અને કયાંથી આવ્યાં છે, તે જાણવાની નથી રહેતી ફુરસદ કે નથી મન પણ થતું. કોઈને શું અનુભવ થયો તે જાણવા કરતાં આપણને પિતાને શું થાય છે તે જાણવા-સમજવા તરફ વિશેષ લક્ષ રહે છે.
રમાં રહે તે દરમ્યાન અહિંસા, અસ્તેય, બ્રહ્મચર્ય, સત્ય તથા માદક વસ્તુઓનું અસેવનવૃત્ત લેવાનું હોય છે. સાધકે શિબિરસ્થાનની બહાર જવાનું, અધિક ભોજન કરવું, ગપસપ, ચર્ચા–તર્કવિતર્ક, અને મિથ્યા વાતચીત કરીને સ્વયંની તેમ જ બીજા સાધકોની શાંતિનો ભંગ કરવાનું વજત હોય છે. સ્વચ્છતા તથા પ્રત્યેક નિયમેનું પાલન અનિવાર્ય રહે છે.
પ્રતિદિન પ્રભાતમાં ૪ વાગે ઊઠવાનું અને અર્ધા કલાકમાં પ્રાત:કાર્ય આટોપીને પોતાનાં સ્થાન પર જ છ વાગ્યા સુધી સાધનામાં બેસવાનું હોય છે. છ થી સાડા છ પ્રાર્થનામાં ઐચ્છિક રીતે જવાનું. આ સમયે શ્રી ગેન્કાજી તેમનાં તાકાતવાન છતાં પ્રેમમય અને સૂરેલ કંઠથી પાલી ભાષાનાં શ્લોકો અત્યંત ભાવપૂર્ણ- - રીતે ગાય છે. પતે એટલા ભાવવિભોર થઈને ભગવાન તથાગતને, ગુરુદેવ ઉબા - ખીનને, તેમ જ શ્યામમાતાને પ્રેમભરી શ્રદ્ધાંજલિ આપતા હોય છે કે પ્રાર્થનામાં ઉપસ્થિત સાધકો પર એની સુંદર અસર થાય છે. સાડા છ પછી સ્નાનાદિ અને ચાનાસ્તાથી પરવારીને બરાબર આઠ વાગે મોટા હોલમાં સામૂહિક સાધના હોય છે. નિશ્ચિત સમય પહેલાં જ પાંચદસ મિનિટે સાધકો સાધનામાં બેસી જતા હોય છે. કોઈને બોલાવવાની જરૂર નથી રહેતી. આઠથી નવ, એક કલાકની સાધના પછી ભારતીય સાધકોને પોતપોતાનાં સ્થાન પર, જઈને નવથી સાડા અગિયાર સુધી સાધના કરવાની હોય છે. અને વિદેશી સાધકો માટે કરી ગાથેન્કાજીનું પ્રવચન હોય છે. સાડા અગિયાર વાગે ભેજનનો સમય રહે છે. ભજન અત્યંત સાદું, પૌષ્ટિક, સાત્ત્વિક અને સ્વચ્છ હેય છે. ભેજન પછી થોડે આરામ અને દોઢ વાગે પોતાનાં સ્થાન પર સાધના કરવાની. અઢી વાગે હાલમાં સામૂહિક સાધના. સાડાત્રણથી પાંચ સાધકોને વ્યકિતગત રીતે સાધનામાં કશી અડચણ હોય તે તે ઠીક કરાવે છે. સાંજે પાંચથી છ ચહા, દૂધ અને ફ્રી સમય. છ વાગ્યાથી સામુહિક સાધના સાત વાગ્યા સુધી, સાતથી આઠ તેમનું પ્રવચન હિંદીમાં. તે વખતે વિદેશી સાધકો પોતાના સ્થાન પર સાધના કરે છે. આઠથી નવ પાછી સામુહિક સાધના હોય છે. સાધકો માટે રાત્રિભેજન ઉપકારી નથી હોતું એટલે નવ વાગે સૌને દૂધને મોટો ગ્લાસ, બે કેળાં અને બીજે સીઝનનું ફળ આપવામાં આવે છે. દૂધ અને ફળે હલકું ભજન સાધના માટે ઘણું ઉપયોગી બને છે. સાડા નવ વાગે સુઈ જવાનું હોય છે. આ પ્રમાણે દૈનિક કાર્યક્રમ રહે છે. તદુપરાંત સવારે ભજન પછી અને સાંજના પાંચથી છના ફ્રી સમયમાં કોઈને વ્યકિતગત રીતે શ્રી ગોયન્કાજીને મળીને વાત કરવી હોય, સાધનાની મુશ્કેલીઓ રજૂ કરવી હોય અને તેને ખુલાસો મેળવવો હોય, કંઈ ચર્ચા કરવી હોય તો તે માટે તેઓ તૈયાર હોય છે. તેમની સાથે વાતચીત કર્યા પછી ગમે તેવા સંશયાત્મક, અને તર્કવાદી પણ અત્યંત આનંદ અને સંતોષ મેળવી પાછા ફરે છે. તેમનાં હૃદયની સરળતા અને પારદરશિતાથી આવું પરિણામ આવે છે.
શિબિરનિવાસના ચોથા દિવસે આ દિવસે મૌન રાખવાનું હોય છે. પાંચમા દિવસની રાત્રિના નવથી છઠ્ઠા દિવસની રાત્રિના નવ સુધીનું મૌન, સાતમા દિવસની રાત્રિના નવથી આઠમા દિવસની રાત્રિના નવ સુધીનું મૌનપાલન અનિવાર્ય રહે છે. આ મૌન જરૂરનું એટલા માટે બને છે કે આટલા દિવસની સતત સાધના પછી મન આપોઆપ અંતર્મુખ બનતું જાય છે. તે વખતે જાણે કોઈ બોલે જ નહિ, અને આપણે પણ કોઈ જોડે ન બોલવું પડે તો કેવું સારું- તેવી લાગણી બળવત્તર બને છે. મૌનના દિવસમાં અત્યંત આનંદ આવે છે અને ભીતરનાં અગોચર પ્રદેશમાં જે કંઈ ફરક પડતો જાય છે તેનું શાંતિથી નિરીક્ષણ કરવાનું શકય બને છે. શિબિર
આ સાધના દરમ્યાન પૂ. પરમાનંદભાઈની યાદ વારંવાર આવ્યા કરતી હતી. તેઓ મારા આધ્યાત્મિક વિકાસની પ્રત્યેક બાબતે માટે ઊંડો રસ ધરાવતા હતા. અને તે માટે જાણવા-સમજવા માગતા હતો. મારે કયાંય બહારગામ જવાનું હોય, કોઈ આશ્રમની મુલાકાત, યા સાધના કે શાંતિ માટે થોડા દિવસ ગઈ હોઉં ત્યારે, ત્યાંથી આવ્યા પછી તેઓ તરત જ એ બધી વાતો અત્યંત વાત્સલ્ય, ઊંડ રસ અને ઉત્સાહથી જાણવા માગતા હોય. તેવી જ રીતે તેઓ પોતે પણ કયાંય બહાર જઈને આવ્યાં હોય તો તે બધી વાતો પણ એટલા જ ઉત્સાહ આનંદ અને પ્રસન્નતાપૂર્વક વિગતથી મને ને કહે ત્યાં સુધી એમને શાંતિ ન થતી.
છેલ્લે છેલ્લે પણ તેઓ મોટો પ્રવાસ કરીને આવેલા તેની વાતે મને કહેવાનાં હતા, પણ વચમાં 26તંભરા - શકિતદલને વાર્ષિક દિવસને મેટો રામારંભ આવવાને હોઈને હું તેમાં વ્યસ્ત હોઉં તેમ સમજીને એમણે કહેલું કે સમારંભ બાદ એક દિવસ નિરાંતે આવીને પ્રવાસની વાત વિગતે કહેવી છે. હું પણ એ દિવસની ઉત્સુકતાથી રાહ જોતી હતી. પણ કોને ખબર હતી કે તેઓ અનંતને પ્રવાસે આટલા જલદી અચાનક ઉપડી જશે ! હવે કોણ એટલા વાત્સલ્ય અને પ્રેમથી વાત કહેશે અને સાંભળશે? કોણ આટલો ઊંડો રસ ધરાવીને આપણને વિકાસના પથ પર અગ્રેસર રહેવાની પ્રેરણા આપશે?
વિપશ્યના સાધના દરમ્યાન વારંવાર આ વિચાર આવતા હતા. અને પરમ વિશ્વાસપૂર્વક એ લાગણી થતી હતી કે જે પૂ. પરમાનંદભાઈ હયાત હોત તે આ સાધનાની વાત સાંભળીને તેઓ પહેલી તકે શિબિરને લાભ લઈને ઘણાં વખતની, વિચારમુકિતનાં પ્રદેશને શો અનુભવ હોય છે તે જાણવાની, તેમની પ્રબળ જિજ્ઞાસાને પૂરી કરવા તરફ આગળ વધવાનું વિચારતે. આવી અદમ્ય ઈચ્છા સાથે તેઓ ગયાં છે.
વિપશ્યના સાધનાનાં ચાર મહત્ત્વનાં સ્તંભ વિશે હવે પછીના અંકમાં ચર્ચા કરીશું . મિશ
પૂણિમા પકવાસા
પરમાનંદ-વિચાર મુકતકો વર્તન કરતાં પણ વાણીને ઘા માણસને વધારે આકરો લાગે છે. આપણી વાણીમાં સત્ય જોઈએ; સ્પષ્ટતા જોઈએ; નીડરતા જોઈએ; પણ સાથે સાથે બને તેટલી મૃદુતા અને નમ્રતા જોઈએ.
દરેક પ્રવૃત્તિ તેમ જ દરેક વૃત્તિ આખરે પ્રગતિની પોપક હોવી જોઈએ.
મારો વિચાર જ સત્ય હોઈ શકે, અને જે કાંઈ વિચારે છે તે કેવળ અસત્ય અને અવનતિને માર્ગે લઈ જનારું જ હોય છે એવી એકાતિક કલ્પના આપસમજણના વધારે પડતા ખ્યાલને સૂચવે છે. પહેલાં તે જે પ્રમાણિકતાને યશ આપણે આપણા વિચારને આપીએ તે પ્રમાણિકતાને યશ આપણાથી વિરુદ્ધ વિચાર ઘેરીવારને આપણે આપવો જ જોઈએ.
Page #246
--------------------------------------------------------------------------
________________
૧૫૨
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧૦-૧૯૭૧
-
સામાન્ય પદિ
5 ધર્મગ્રંથો અને સત્યશોધન > હિનલાલ મહેતા- પાન, સાહિત્યકાર અને પત્રકાર તરીકે સામાન્ય બુદ્ધિથી વિચારતાં એમ લાગે છે કે ખરો ઝઘડો ખ્યાતિ પામેલા છે. જીવન વિશેના એમના ચિન્તનલેખો ઘણાં બંધન અને મુકિતને જ છે. મુકિતની મહત્તા બધા જ ગાય છે, વર્ષોથી તેઓ “શ્રી” ના ઉપનામે લખે છે. “અખંડ આનંદ'ના આરં- પરંતુ તેની પ્રાપ્તિ માટે જ્યારે પદ્ધતિ નક્કી કરવામાં આવે છે ભથી લગભગ દસ વર્ષ સુધી, અને તે પછી “જીવનમાધુરી' તથા અને તેને આગ્રહ રખાય છે ત્યારે તેમાંથી બંધન સરજાય છે. જગઅભિનવ ભારતી' માં આવા ચિન્તનલેખે પ્રગટ થયા છે. આ તના નાના મોટા સંપ્રદાયો આવાં બંધને નિર્માણ કરનારાં અને પ્રકારના લેખ માટેની અમારી માગણીના જવાબમાં એમણે આ લેખ તેને બળ આપનારાં સંગઠન છે એમ કહીએ તો ખોટું નથી. ગુરુ, મોકલ્યો છે. પૈગ્ય રીતે તે લેખ “શ્રી” ના ઉપનામે જ પ્રગટ કર્યો છે. ગ્રંથ, સંપ્રદાય વગેરેથી છુટી જવાની હિમાયત કરનારાઓ પણ આવા બીજા લેખ માટે પણ એ જ ઉપનામને ઉપયોગ થશે. તંત્રી વિવેકદષ્ટિ કેળવવાને બદલે એ બધાં સામે વિરોધદષ્ટિ કેળવે
અને મુકિતનો પણ આગ્રહ રાખવા માંડે તો તે પણ સંપ્રદાય જે આત્મજ્ઞાન, ઈશ્વર-સાક્ષાત્કાર, સત્યશોધન વગેરે માટે ધર્મ- બની જાય એમાં શંકા નથી. અનેક સંતો-ભકતોની મૂળ વાણીમાં ગુરુ અને ધર્મગ્રંથો સહાયરૂપ થાય કે અંતરાયરૂપ બને તે વિશે સંપ્રદાય અને ક્રિયાકાંડનો વિરોધ જોવા મળે છે, સર્વધર્મ સમભાવ કેટલાક વિચારકો વચ્ચે જે મતભેદ જોવા મળે છે તે આશ્ચર્ય ઉપજાવે છે. કે સર્વધર્મ સમભાવથી માંડીને સર્વ પ્રત્યે તિરસ્કાર વિનાની સહજ પ્રાચીન પરંપરામાં ગુરુ અને ગ્રંથનો ઘણો મહિમા ગવાય. ઉપેક્ષા કેળવવાની વાત એમણે કરી હોય એવું સમજાય છે, પરંતુ છે, સંત–ભકતોની વાણીમાં તેના ગુણગાનને કોઈ પાર નથી. ઘણી વાર તે તેમના જીવનકાળ દરમિયાન જે અને કયારેક તે પછી એમની સહાય વિના મોક્ષમાર્ગ, પ્રભુમાર્ગ, આત્મખેજ શકય નથી એમને નામે જ એક નવે સંપ્રદાય રચાઈ જાય છે અને નવા પ્રકારે એમ પણ કયાંક કહેવાયું છે. સાથેસાથે પ્રાચીનકાળથી એમ પણ ક્રિયાકાંડ, ધર્મગ્રંથ, વિધિનિષેધ, ગુપદ વગેરે શરૂ થઈ જાય છે ! વાંચવા સાંભળવા મળે છે કે જે કંઈ શેધવાનું, મેળવવાનું, સાક્ષા- મૂળ ઝઘડે, જે બંધન અને મુકિતને જ છે તે ભૂલાઈ જાય છે ત્કાર કરવાનું છે તે તારામાં જ છે–તું જ એ છે, માટે બીજી આળ- અને નવા પ્રકારનાં આકર્ષક બંધનને મુકિત સમજવામાં આવે પંપાળ છોડીને તને જ નું ઓળખ, તને જ નું પ્રાપ્ત કર, તારે છે! આગળ જતાં એમાં પણ મંદિર, સ્થાનક, મૂર્તિ, તસ્વીર કે
ગ્રંથ આદરણીય મનાઈ જાય છે! જ સાક્ષાત્કાર નું કરી લે. કેટલાક આધુનિક વિચારો તે વધુ ભાર મૂકીને સ્પષ્ટતાપૂર્વક કહે છે કે ગુરુ કે ધર્મગ્રંથને આધાર લેશે તે આમ થવાનું કારણ શું છે તે આપણે શોધવું જોઈએ અને તમે અવળે માર્ગે ચડી જશે. તમારે મેળવવાની છે મુકિત, જ્યારે
સમજવું જોઈએ. તટસ્થ અવલોકનથી એમ દેખાયું છે કે પરંપરા ગુરુ ને ધર્મગ્રંથ તો ચોક્કસ પ્રક્રિયા ને પદ્ધતિનાં સૂચન દ્વારા
પ્રમાણે ચાલનારો એક વર્ગ શાસ્ત્રોને નામે ઓળખાતા ગ્રંથને આખરી તમને જાતજાતનાં બંધનમાં જકડી રહ્યા છે! તમારું મન જ્યાં સુધી
શબ્દરૂપ માને છે. એમાં જે લખ્યું છે તેથી વિશેષ આ વિશ્વમાં બંધાયેલું હશે ત્યાં સુધી મુકિતની આશા રાખી શકાશે નહિ. હા,
કંઈ જ છે નહિ અને તેમાં સુધારવા જેવું, ઉમેરવા જેવું કંઈ હોઈ
શકે જ નહિ એવી શ્રદ્ધાથી તે ચાલે છે. આ શાસ્ત્રોના શબ્દોને બંધનયુકત મનમાં સત્યપ્રાપ્તિને, ઈશ્વર—સાક્ષાત્કારને, આત્મ
સંપૂર્ણ, અંતિમ અને અફર માની ચાલનારા આ વર્ગમાં કોઈ બુદ્ધિશાનનો ભ્રમ પેદા થશે ખરો, પરંતુ ખરેખર એવું કશું તમને મળશે
વાદી જાગે છે ત્યારે થોડોક ખળભળાટ થાય છે, પણ આગળ નહિ. સાચી રીતે વિચારતાં મારે કે તમારે કંઈ મેળવવાનું જ
જતાં સંપ્રદાયમાં વળી પેટા-સંપ્રદાય નિર્માણ થવા માંડે છે, પરંતુ નથી, કંઈ થવાનું જ નથી, કશું શોધવાનું જ નથી, સર્વ બંધનથી
મૂળ સ્થિતિમાં ખાસ ફેર પડતો નથી. મુકત થતાંની સાથે આપેઆપ બધું પ્રગટી આવવાનું છે; માટે
મનુષ્યને સ્વભાવ સત્ય શોધવા-પિતાને ઓળખવાને અને ગુરુથી છૂટી જાઓ, ધર્મગ્રંથોની આશાઓથી મુકત થઈ જાઓ
પામવાને છે, એટલે એકસરખી સ્થિતિ તો રહી શકતી જ નથી. અને અંતરમાં પડેલા સત્યને પ્રગટ થવા દે.
આ જગતમાં ધર્મો ને સંપ્રદાયોની સંખ્યા, મૂળ રૂપે કે પેટા રૂપે ગુરુ અને ગ્રંથની મહત્તા પર પ્રહાર કરનારા વિચારકો
વધતી જતી હોવાનું આ કારણ છે. ધર્મસુધારકો’ને નામે ઓળએમ ઈચ્છતા નથી કે કોઈ તેમના અનુયાયી થાય, કોઈ તેમનું માર્ગ
ખાયેલા આવા બુદ્ધિમાનેમાંથી કેટલાક મૂળતત્વ સુધી પહોંચી શકતા દર્શન માગે, કોઈ તેમને ગુરુપદે સ્થાપે, કોઈ તેમણે બતાવેલા માર્ગે
નથી ત્યારે શાસ્ત્રો ને ગુસ્વચનેના શબ્દોના પિતાની સમજ પ્રમાણે કદમ ઉઠાવે. એમની માગણી કે લાગણી એ છે કે જે કંઈ કરવાનું
નવા અર્થો ઘટાવે છે અને પોતાની માન્યતા સાથે તેને મેળ બેસાડે છે અથવા નથી કરવાનું તે બધું તમારી સાથે, કેવળ તમારી જ સાથે
છે. બીજા કેટલાક મૂળ તત્વને સ્પષ્ટ રૂપે કે કેવળ ઝાંખી થઈ હોય સંબંધ ધરાવે છે. આમ છતાં સૌ કોઈ જાણે છે કે આવા વિચારકો,
એટલું પામી જાય છે, પરંતુ બુદ્ધિયુકત રીતે સમાજની સામે-પરસાધુએ કે તત્ત્વચિન્તકની આસપાસ એક શિષ્યમંડળ રચાઈ
પરાની સામે ઊભા રહેવાનું એમનામાં બળ ન હોવાથી તે પણ જાય છે, એમના પ્રત્યે અંગત રીતે શ્રદ્ધા ને ભકિત પણ કેળવાય
સામાન્ય સુધારણાથી સંતોષ માને છે. આ રીતે સંપ્રદાયો વધે છે છે, એમનાં વચનોને નેધવામાં આવે છે, છપાવવામાં આવે છે,
અને સંપ્રદાયમાં અનેક પેટાસંપ્રદાયે નિર્માણ થાય છે. આ બધા ટેપ કે રેકર્ડ પર મઢી લેવામાં આવે છે અને સત્યને આ જ માર્ગ
લોકોને આપણે એક અથવા બીજા પ્રકારના બંધનદ્વારા મુકિતની જ છે એવો પ્રચાર પણ કરવામાં આવે છે. સામાન્ય રીતે સીધીસાદી શોધમાં ચાલનારાઓ કહી શકીએ! આ પરંપરામાં ‘શાનીઓ’ મળે,
એ વાત ભૂલી જવાય છે કે “આ નહિ, તે નહિ,’ એમ કહેવું અને કર્મયોગીઓ’ મળે અને ‘ભકતો પણ મળે! ‘આ’ કે તેનું સમર્થન કરવું એ પણ એક પ્રકારનું માર્ગદર્શન જ એક બાજુ આવાં શાસ્ત્રો અને ગુરુવચનને સર્વસ્વ માનનારાએ છે! ગુરુને દરજ્જો ધારણ ન કર્યો હોય અને એવાં વચને જેમાં
છે તેમ બીજી બાજુએ બધાને તદ્દન શૂન્યરૂપ જ નહિ, પરંતુ હાનિસંઘરાતાં હોય તેને ધર્મગ્રંથનું નામ ન આપવામાં આવ્યું હોય તે પણ તેની એક મહત્તા તો પ્રાપ્ત થઈ જ જાય છે. પોતાના
કર માનનારાએ પણ પડયા છે. મુકિતના આ હિમાયતીએ વિરોધ પિતાને કોઈ કાકા કહે, ભાઈ કહે, મોટાભાઈ કહે, કે નામથી બોલાવે, દ્વારા પણ બંધન સરજી બેસે છે તે વાત ભૂલી જવાય છે. કોઈ પરંતુ અંતરને ભાવ જો પિતાને હોય તો સંધનથી ખાસ કોઈ વિચાર કે વસ્તુને આંખ મીંચી સ્વીકાર કરવો તેમાં જેમ જડતા ફેર પડતો નથી.
છે તેમ તેને એ જ રીતે અસ્વીકાર કરવામાં પણ જડતા જ રહેલી
Page #247
--------------------------------------------------------------------------
________________
=
==
- -
તા. ૧-૧-૧૯૭૧ પ્રબુદ્ધ જીવન
૧૫૩ છે. શાસ્ત્રો સર્વસ્વ છે, સંપૂર્ણ છે એમ માનવું ખોટું છે, પણ તેમાં , આધુનિક ઢબે સમાજશાસ્ત્ર ભણાવવાની વ્યાપક સગવડો આપણી કંઈ જ નથી, ત્યાં જશો તો બંધનમાં મુકાઈ જશે એમ માનવું કોલેજોમાં થોડા જ વખતથી શરૂ થઈ છે. આ બધાને પરિણામે જેના પણ ખોટું છે. સ્વીકાર અને ઈનકાર, પુરસ્કાર અને તિરસ્કાર સામાજિક ઇતિહાસ પ્રત્યે તથા તે અંગે કરવા જેવા સંશોધન પ્રત્યે વિધિ અને નિષેધ બધું જ બંધનકર્તા છે. શાસ્ત્રો અને સંતની ધ્યાન ન ગયું હોય તે સ્વાભાવિક છે. વાણી એ સત્ય શોધવા નીકળેલા માનવીઓના પુરુષાર્થને સંચય છે મહાવીર - નિર્વાણની પચીસમી શતાબ્દી આ દિશામાં પ્રયત્ન એમ સમજવું જોઈએ. સત્યની શોધ અનંતકાળથી ચાલે છે અને કરવાનું એક નિમિત્ત બની શકે. જૈન કે જૈનેતર વિદ્વાનને બે-ચાર અનંતકાળ સુધી ચાલશે એમ સમજીને કોઈ ગુરુના, કોઈ શાસ્ત્રની, વર્ષ કે વધુ સમય માટે આ પ્રકારનું સંશોધન કરવા પ્રયોજી શકાય. કોઈ સંત - મહંતના શબ્દોને પ્રમાણવાક્ય ન માનીએ, પૂર્ણ સત્ય આ પ્રસંગે ઉત્સવ માટે જે લાખો રૂપિયા એકઠા થશે તેને થોડોક ન સમજીએ, પરંતુ એ દિશાને એક પ્રયત્ન, એક પુરુષાર્થ, એક ભાગ આ દિશામાં વાળી શકાય. પ્રયોગ સમજીએ તેમાં શું ખોટું છે?
આ સૂચન કરવા હું કેમ પ્રેરાયો તે કહું. મારા મનમાં હંમેશાં ખરી જરૂર તે માનવચિત્તમાં વિવેકને દીપક પ્રગટાવવાની છે. જેમ કેટલાક પ્રશ્નો પડયા છે જેનો સંતોષકારક જવાબ મને મળ્યો નથી. મહાનમાં મહાન વિજ્ઞાની ભૂતકાળની શોધને–પ્રયોગોને લાભ ઉઠાવે
દાખલા તરીકે મહાવીરસ્વામી બિહાર, બંગાળા વગેરે પ્રદેશમાં છે, છતાં ત્યાં થોભી જતો નથી, તેમ આત્મશાનની ઝંખના રાખ
વિચર્યા. આમ છતાં એવું કેમ બન્યું છે કે આજે અઢી હજાર વર્ષે જૈન નારાઓએ પણ ધર્મગ્રંથ, ગુરુવચને, સંતવાણીને વિવેકબુદ્ધિથી
ધર્મ વધારે પ્રમાણમાં પશ્ચિમ ભારતમાં પ્રસરેલો છે? વળી જૈનેએ ઉપયોગ કરવો ઘટે છે. જે લોકો શાસ્ત્ર, ગુરુવચન કે સંતવાણીને
કોઈક યુગમાં એવો આગ્રહ રાખ્યો કે અમારા તીર્થકરો તે ક્ષત્રિય આખરી શબ્દ માની લે એવા જડ કે અંધશ્રદ્ધાળુ હશે તે લોકો
જ હોય. એને પરિણામે દેવાનંદાના ગર્ભમાંથી મહાવીરનો જીવ તેના વિરોધની વાતને પણ એવી જડતાથી સ્વીકારશે તે એ રીતે
ત્રિશલાદેવીના ગર્ભમાં લઈ જવામાં આવ્યો એવી વાત શાસ્ત્રોમાં નવા બંધનમાં સપડાશે. ભૂતકાળમાં જે વિચારાયું છે, કહેવાયું છે,
દાખલ કરવામાં આવી. કોઈ આમાં તે યુગનો (એટલે કે જે યુગમાં લખાયું છે, અનુભવાયું છે તેને લાભ ઉઠાવવામાં શાણપણ છે. એ
આ વાત શાસ્ત્રોમાં લખાઈ હશે તે યુગન–મહાવીરના યુગને નહિ) બધું સાધ્ય નથી, પણ સાધન છે, અમુક મર્યાદા સુધી જ ઉપયોગી
જૈન સમાજના બ્રાહ્માણ૮ષ પણ જુએ. પણ એ આડ વાત થઈ. છે એમ સમજીને જાગૃત રહીએ અને આપણો સ્વતંત્ર પુરુષાર્થ મારે પ્રશ્ન એ છે કે ક્ષત્રિય તીર્થકરોના ધર્મના અનુયાયીઓ આજે ચાલુ રાખીએ એટલું બસ છે.
આટલા મોટા પ્રમાણમાં વૈશ્યો કેમ? વળી મહાવીરની પૂર્વેને જૈન સમાજ કેવો હતો? જૈન ધર્મ કેટલો પ્રાચીન છે? જેને ધમેં તો
સ્ત્રીઓને સમાન અધિકાર આપ્યો પણ સમાજમાં જુદા જુદા યુગમાં જેને વિષે સામાજિક સંશોધનની જરૂર સ્ત્રીઓની સ્થિતિ કેવી હતી? આવા આવા કેટલાક પ્રશ્ન મનમાં
ઊઠયા કરે છે. આવા તે અસંખ્ય પ્રશ્નો જેન સમાજ વિશે ઘણા ચોવીસમા તીર્થંકર મહાવીરસ્વામીની પચીસમી શતાબ્દી
લોકોને થતા હશે. એના કેટલાક દેખીતા જવાબો સૂઝતા પણ હશે. ૧૯૭૪ માં આવે તે પ્રસંગ જગતભરમાં અને વિશેષે ભારતભરમાં
પણ એ દેખીતા જવાબથી કામ ન ચાલે. આજે સંશોધનની જે ભવ્યતાપૂર્વક ઊજવાય એવી સૌની ઇચ્છા સ્વાભાવિક છે. આ પદ્ધતિઓ વિકસી છે તેનો ઉપયોગ કરીને આ દિશામાં સંશોધન પ્રસંગ માત્ર જેને જ નહિ પણ ભારતના ઇતિહાસને એક મહા
કરવા જેવું છે. છેક મહાવીરના સમયથી, અથવા એથીયે પહેલાંના
સમયથી, જૈન સમાજનો મળી શકે તેટલે કડીબદ્ધ ઇતિહાસ મેળપ્રસંગ ગણીને દેશ આખાએ ઊજવવો જોઈએ. જેમ ભગવાન
વવાને પ્રયત્ન કરવો જોઈએ. બુદ્ધની પચીસમી શતાબ્દી થોડાં વર્ષ પૂર્વે મોટી ધામધૂમથી ઊજવાઈ
- આ લખવાને વિચાર કરતો હતો એ અરસામાં ઉપરના કેટલાક હતી તેમ ભગવાન મહાવીરની પચીસમી નિર્વાણશતાબ્દી પણ પૂરા
પ્રશ્નના જવાબ આપે એવા એક ગ્રંથ વિશે ૧૧મી સપ્ટેમ્બરના ગૌરવથી ઊજવાય એ ઉચિત છે. બૌદ્ધ અને જૈન બન્ને ધર્મોએ કોમર્સ સાપ્તાહિકમાં વાંચવા મળ્યું. શ્રીમતી એન. આર. ગુસેવા ભારતના ચિન્તન ઉપર અને સમાજજીવન ઉપર એટલી ઊંડી અસર નામનાં સન્નારીએ રશિયન ભાષામાં લખેલા પુસ્તકનો અંગ્રેજી
અનુવાદ શ્રી. વાય. એસ. રેડકરે જેનીઝમ' નામથી કર્યો છે. તેમાં કરેલી છે કે આપણા કેટલાક વ્યવહારનાં મૂળ એ ધર્મોમાં શૈધવાં
જૈન ધર્મના સિદ્ધાંત ઉપરાંત તેનો ઐતિહાસિક ઉભવ પણ સમપડે. તેમાં પણ બૌદ્ધધર્મ આ દેશમાંથી લગભગ લુપ્ત થઈ ગયો
જાવ્યા છે. શ્રીમતી ગુસેવા ઇતિહાસશાસ્ત્રના અને માનવજાતિશાસ્ત્રનાં (હવે સ્વ. આંબેડકરના કેટલાક અનુયાયીઓએ એને સજીવન અભ્યાસી છે એટલે એમણે વૈજ્ઞાનિક પદ્ધતિએ આ ગ્રંથ તૈયાર કરવા પ્રયત્ન કર્યો છે એ જુદી વાત છે.) એટલે એની તુલનામાં કર્યો છે. એમ શ્રી બાલ પાટીલે કરેલી તેની સમીક્ષા ઉપરથી જણાય
છે. આવા ધારણે આપણે પણ અનેક ગ્રંથો તૈયાર કરવા જોઈએ. ભારતના સમાજજીવન ઉપર તે કદાચ જૈન ધર્મની અસર વિશેષ હશે. અલબત્ત, અહીં એટલે ખુલાસો કરી લઉં કે જૈન ધર્મ ઉપર
યશવંત દોશી પણ ભારતના વ્યાપક વૈષ્ણવ ધર્મની અસર સારા પ્રમાણમાં થયેલી પ્રકતિ-“Manuscript of God જણાય છે. એવી પરસ્પરની અસરમાંથી કોઈ ધર્મ મુકત ન રહી
આપણે બધા કોલેજોમાં જઈ શિક્ષિત થઈએ છીએ, પણ આપણે શકે. પણ મારે કહેવાનો આશય એ છે કે ભારતની વસ્તીના પ્રમા
ભણેલા પણ ગણેલા નથી હોતા. આપણામાંથી કેટલા સૂર્યોદય અને ણમાં અનુયાયીઓની ઘણી નાની સંખ્યા ધરાવતા જૈન ધર્મો તેના સૂર્યાસ્તનું આકર્ષણ અનુભવી નિયમિત રીતે તેનું દર્શન કરવા જતા કેટલાક આચાર - વિચારની અસર દેશ ઉપર પાડી છે, એટલે નાને હશે? પણ બંગાળના સાંથાલ લોકો કોઈ દિવસ સૂર્યોદય સમયે પગે
લાગવાનું નથી ચૂકતા. રૂઢિને વશ થઈને જ સૂર્યોદય સમયે પગે હોવા છતાં તે ધર્મનું મહત્ત્વ ઓછું આંકી શકાય તેમ નથી.
લાગે છે એવું નથી. તેઓ પોતાની ઝુંપડી પણ એવી જગ્યાએ બાંધપચીસમી શતાબ્દી પ્રસંગે જૈન સંસ્થાઓ તથા ઉત્સવ - સંચા
વાનું પસંદ કરે છે, જયાંથી પ્રકૃતિનું દશ્ય બરાબર જોવા મળે. મેં લકોને મારું એક સૂચન છે. જૈન ધર્મનાં શાસ્ત્રો અને સિદ્ધાંતે વિષે એવું સાંભળ્યું છે કે, ગ્રીસમાં નાનકડું ગામ છે, ત્યાંના લોકો સૂર્યોદય તે સારી સંખ્યામાં પુસ્તકો પ્રગટ થયાં છે અને થયા કરે છે. અને સૂર્યાસ્ત વખતે પાંચેક મિનિટ દર્શન કરવામાં ગાળે છે. તે ઉપરાંત
પૂર્ણિમા, વસંતઋતુ વગેરે ઉત્સવ પણ કરે છે. પ્રકૃતિ સાથે એકરસ પણ જૈન સમાજ વિશે, જૈનોના સામાજિક ઈતિહાસ વિશે ઝાઝું
થવાથી એક જાતની શાંતિ અનુભવાય છે. પ્રકૃતિને સમજવી, એની સંશોધન થયું હોય એમ જણાતું નથી. એક તે ધર્મના અનુ
અસરને અનુભવવી એ પ્રભુને ખાળવા સમાન છે. કારણ કે પ્રકૃતિ યાયીઓને શાસ્ત્રો અને વિધિ - વિધાનમાં વધુ રસ હોય. બીજું ભાર- પ્રભુનું હસ્તલિખિત પુસ્તક - Manuscript of God–છે. તમાં સામાજિક ઇતિહાસ લખવાની પ્રણાલિકા જ નહિ. અને ત્રીજ
-
ગુરૂદયાલ મલિક
Page #248
--------------------------------------------------------------------------
________________
૧૫૪
પ્રબુદ્ધ જીવન
આ સાચા ઉપાય નથી
✩
[જન્મભૂમિના નીચેના અગ્રલેખ ચિન્તનીય છે. તેમાં વ્યકત થતી વેદના રાજ્યકર્તાઓને સ્પર્શે અને ઈશ્વર તેમને સબુદ્ધિ આપે. કોંગ્રેસ દારૂબંધીની નીતિને વરેલી છે. બંધારણમાં રાજ્યનીતિના નિર્દેશક સિદ્ધાંતામાં તેને સ્થાન આપ્યું છે. દારૂથી થતા વિનાશના જેને અનુભવ છે તેવી કોઈ વ્યકિત દારૂબંધી સદંતર રદ કરવી અથવા સસ્તા દારૂ પ્રજાને છૂટથી પૂરો પાડવા એવા વિચારજ કેમ કરી શકે તે કલ્પનામાં આવતું નથી. ‘વિનાશકાળે વિપરીત બુદ્ધિ' એવું આ સરકારનું ભાવિ લાગે છે. દારૂની બદી ફેલાતી જાય છે ત્યારે તેને ઉત્તેજન આપવું એ પ્રજાનો દ્રોહ છે. દુ:ખ તે એ થાય છે કે દેશના આગેવાન અંગ્રેજી વર્તમાનપત્રોએ આવી હાનિકારક સરકારી નીતિનું સમર્થન કર્યું છે. સામાજિક સેવાની સંસ્થાઓ અને કાર્યકર્તાઓએ આવી નીતિ સામે પાકાર કરવા જોઈએ, આંદોલન જગાવવું જોઈએ—કોઈ જાગ્યા જણાતાં નથી. ગાંધીવાદીઓ, સર્વોદયના કાર્યકર્તાઓ, બધા ચૂપ કેમ છે? ગરીબને માટે દારૂ હળાહળ ઝેર છે; દારૂ પીનાર અને તેના કુટુમ્બને માટે સર્વ પ્રકારે બરબાદી છે, આર્થિક, અને નૈતિક અધ:પતન છે. તેને અટકાવવાનો અને તેમાંથી પ્રજાને, ખાસકરી આદિવાસીઓને, બચાવવાને વિચાર કરવાને બદલે, તેને વ્યાપક પ્રમાણમાં દારૂ પૂરો પાડવાની યોજના કરવાનું મહાપાપ આચરનારાથી પ્રજાને ભગવાન બચાવે. —તંત્રી]
i
*
*
ખાપાલીમાં ‘ખાપડી' નામના ઝેરી દારૂ પીવાથી લગભગ ૭૦ નાં મરણ થયાં એ ઘટનાને અનુલક્ષીને જે જે મંડળા દ્વારા પ્રત્યાઘાત વ્યકત થયા છે, તેમાં ઘણાઓએ “હવે દારૂબંધી રદ થવી જોઈએ. દારૂબંધી રદ થયા પછી ગરીબાને સાંધા દારૂ મળવા જોઈએ જેથી તે સસ્તા ઝેરી દારૂ તરફ આકર્ષાય નહિ” એવા પ્રત્યાઘાત પણ વ્યકત કર્યા છે. અમે જાણીએ છીએ કે દારૂબંધીના અમલને મોટા પ્રમાણમાં નિષ્ફળતા મળી છે, છતાં જે ઉપાયો ખાલી જેવા બનાવાનું પુનરાવર્તન થતું અટકાવવા માટે સૂચવવામાં આવે છે તે તે અંગ્રેજીમાં જેને Ready is worse tian the disease જેવા છે - રોગ કરતાં એના ઉપાયોથી વધારે હાનિ ઉત્પન્ન થવાના ભય છે. લોકોને સસ્તા દારૂ પૂરતા પ્રમાણમાં મળી રહે તે સમાજની કેવી દુર્દશા થાય તે સમજાવવાની ભાગ્યે જ જરૂર રહે છે.
દારૂબંધીના અમલ થઈ શકતા નથી માટે દારૂબંધી જ રદ કરવી એ દલીલને જો આગળ લંબાવીએ તે તે એમ પણ આપણે કહી શકીએ કે ચારી થતી અટકાવી શકાતી નથી માટે ફોજદારી ધારામાંથી ચેરીને ગુના ગણવા અંગેની કલમ ૪ રદ કરવી જોઈએ! ખૂન થતાં અટકાવી શકાતાં નથી માટે ખૂનને મેટામાં મેટો ગુનો ગણવા અંગેની કલમ જ ફોજદારી ધારામાંથી રદ થવી જોઈએ! અમને 'સમજ નથી પડતી કે આ દલીલમાં રહેલી પાકળતા કેમ કોઈને જણાતી નથી? કે પછી જણાય છે છતાં દારૂબંધી રદ કરવાના જે શકય લાભા છે - તામિલનાડુની સરકારે દારૂની દુકાનો વેચીને ૧૦ કરોડ રૂપિયા ઊભા કર્યા “ તેને લક્ષમાં લઈને દારૂબંધી રદ કરવાનાં જો કોઈ પગલાં લઈ શકાય એમ હોય તે તે લેવા માટે આપણા સત્તાવાળાઓ તૈયાર છે અને ખેાપેલીના બનાવમાં તેમને એક સુંદર બહાનું મળી ગયું છે!
અમે પોતે, જુવાનીમાં ખૂબ આશાસ્પદ ગણાતા છતાં દારૂને કારણે નિર્વીર્ય અને નિરૂપયોગી બની ગયેલા, કેટલાયે માણસો જોયા છે. દારૂ વધુ ને વધુ પીવાથી માણસ ‘આલ્કોહોલિક' બની જાય છે; એટલે કે પછી દારૂ ન હોય તો એનું ચિત્ત ભ્રમિત જેવું થઈ જાય છે અને કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવા માટે તથા સ્વસ્થતાની ક્ષણામાં લેવાયેલા નિર્ણયના અમલ માટે એનામાં કોઈ શકિત રહેતી નથી. આવા માણસોની દયાપાત્ર સ્થિતિ જોઈને તેમને શક્ય હાય તો ઉગારવા માટે દુનિયાભરના દેશમાં “આલ્કોહોલિક એનોનિમસ' નામની સંસ્થાઓ સ્થપાયેલી છે. દારૂને કારણે બરબાદ થયેલાએને બચાવવા માટે આ સંસ્થાએ પ્રયત્ન કરે છે. દારૂનાં અનિષ્ટો
તા. ૧-૧૦-૧૯૭૧
✩
કેવાં હોય છે તે દષ્ટાન્તો સાથે સમજાવવા માટે ‘લિસન’ નામનું એક અખબાર પણ પ્રસિદ્ધ થાય છે અને એ રીતે, સમાજમાં જ્યાં જ્યાં દારૂની પ્રતિષ્ઠા છે તેવા પાશ્ચાત્ય દેશમાં પણ દારૂથી લોકોને બચાવવા માટેનો પુરુષાર્થ સેવાભાવીઓ કરે છે. આપણે ત્યાં પણ ઘણા નાના પાયા પર આવા પુરુષાર્થ થાય છે તેની ધણાને ખબર નહિ હાય. ડાંગમાં આદિવાસીઓ તથા બીજાઓમાં તથા ડાંગની બહારના પ્રદેશોમાં પણ અત્યારે મેક્ષમાર્ગી સંપ્રદાયનો પ્રચાર થવા માંડયા છે અને આ સંપ્રદાયના સંચાલકો, પેાતાના અનુયાયીઓને દારૂની બદીથી દૂર રહેવા સમજાવી શકયા છે તે આનંદની વાત છે. દારૂ આદિવાસીઓના જીવન સાથે કેટલા વણાયેલા છે તે જે જાણતા હશે તેમને મોક્ષમાર્ગી ઉપદેશકોએ મેળવેલી સિદ્ધિની અગત્ય સહેજે સમજાઈ જશે,
આપણી સરકારો આવું કાંઈ રચનાત્મક કરવાને બદલે લોકોને સસ્તા દારૂ મળી રહે તેવું કરવા જો પ્રવૃત્ત થશે તેમ એ એક કરુણતા જ ગણાશે. જે વસ્તુ મેાક્ષમાર્ગી નાના પાયા પર સિદ્ધ કરી શકયા તે સરકાર એનાં પેાતાનાં વિપુલ સાધના વડે શા માટે સિદ્ધ ન કરી શકે? શા માટે મોક્ષમાર્ગીઓ જેવાં બીજાં મંડળાને એ પાતાની પાંખમાં લઈને એ મંડળા દ્વારા રચનાત્મક રીતે દારૂબંધીના પ્રચાર ન કરાવી શકે? સરકાર જ્યારે દારૂબંધીની નીતિની પુનવિચારણા કરે ત્યારે આ બધા મુદ્દાઓ એ લક્ષમાં રાખે એવા અમારો આગ્રહ છે.
એક દલીલ એવી થાય છે કે દારૂબંધી જેવા સમાજ – કલ્યાણનાં કાર્યો કાયદા દ્વારા ન થઈ શકે - એ તો પ્રજાના માનસનું પરિવર્તન થાય તે જ સફળ થાય. અમેરિકામાં દારૂબંધીને પ્રયોગ નિષ્ફળ ગયો તેનો દાખલો પણ આ દલીલના સમર્થનમાં આપવામાં આવે છે. કોઈપણ સમાજોપયોગી કાર્ય કાયદાદ્વારા થઈ શકે એવી દલીલને ક્ષણાર્ધ માટે માની લઈએ ! પણ એ પ્રશ્ન તો ઊઠે જ છે કે પ્રજાનું માનસપરિવર્તન કરાવવા સરકારે શું કર્યું? મેાક્ષમાર્ગીઆ જો આ દિશામાં સફળતા પ્રાપ્ત કરી શકયા તો, સરકારન વહીવટ એવા તે કેવા કનિષ્ટ છે કે વિપુલ સાધનો હોવા છતાં એને દારૂબંધીના કાર્યક્રમમાં સફળતા નથી મળી?
કેટલાક દારૂના વેપારીઓ ગેલમાં આવીને સાત રૂપિયે વ્હિસ્કીની બાટલી વેચવાની વાત કરવા માંડયા છે. અમે તે આવું કાંઈ થાય તે આપણા સમાજમાં કેવી પરિસ્થિતિ ઊભી થશે તેની કલ્પના કરતાં પણ કમકમાં અનુભવીએ છીએ! અમને પ્રશ્ન થાય છે કે, શું આપણી સમસ્ત આદિવાસી ગ્રામ પ્રજાને આપણે નિર્વીર્ય, નિસ્તેજ બનાવી સૂકવી છે? તેમનું હિત તેમને સસ્તા દારૂ વેચવાથી જ સધાશે એમ આપણી સરકાર માને છે? સમજ નથી પડતી કે આ વિચારણાનું વિકૃત બિહામણું સ્વરૂપ કેમ ઘણાને દેખાતું નથી? ડાકણ સ્વરૂપવતી સુંદરીના સ્વાંગ સજીને આવે એવી આ વાત છે. એ સ્વાંગની પાછળનું સાચું બિહામણું સ્વરૂપ જોવામાં જો લાગતાવળગતાઓ નિષ્ફળ જશે તે સહન તો સમાજને જ કરવું
પડશે.
દારૂના પુરસ્કર્તાઓ એક દલીલ એવી પણ કરે છે કે, માનવી । આદિકાળથી દારૂ પીતો આવ્યો છે અને એને એ આદતમાંથી મુકત કરી શકાય એમ નથી, આ દલીલને જો યથાર્થ માનીએ તો તો માનવીએ કશી ઊર્ધ્વગતિ કરવી જ જોઈએ નહિ એવું જ આપણે પ્રતિપાદન કરીએ છીએ એમ કહેવું પડે. દારૂની બદીમાંથી છૂટવું એ ઊર્ધ્વગતિ છે જ એ તે દારૂના પુરસ્કર્તાઓ પણ સ્વીકારશે. ત અમારો તેમને પ્રશ્ન છે કે શું માનવીએ આગળ વધવાના પ્રયત્ન જ ન કરવા એવી તેમની ઈચ્છા છે?
મહાભારતના યુદ્ધના વિજ્યના સાચા અધિકારી યદુકુલનન્દન શ્રીકૃષ્ણને આખો વંશ દારૂમાં જ ખલાસ થઈ ગયો એવું આપણા ઈતિહાસ કહે છે. કવિ દલપતરામે વર્ષો પહેલાં યાદવાસ્થળીનું વર્ણન કરતાં લખ્યું હતું : “યાદવ યાત્રાએ ગયા, પવિત્ર સ્થાન પ્રભાસ. કેફ કરીને પરસ્પર, નિર્મૂળ કીધા નાશ”. આવા ‘નિર્મૂળ કીધા નાશ’ માટેના શસ્ર સમા દારૂ છૂટથી સસ્તો વેચાશે? કોઈ વિચારશે? ( ‘જન્મભૂમિ’માંથી સાભાર)
8
Page #249
--------------------------------------------------------------------------
________________
તા. ૧–૩૦–૧૯૭૧
પ્રબુદ્ધ જીવન
સંયમ ઃ વરુ નીવનમ્ સંયમ એ જ જીવન
ટ
· [શ્રી મુંબઈ જૈન યુવક સંઘના આાયે યોજાયેલી ગત પર્યુષણ વ્યાખ્યાનમાળામાં મુનિશ્રી રૂપચંદજીએ આપેલું વ્યાખ્યાન નીચે પ્રગટ કરવામાં આવે છે. તંત્રી
વર્તમાનમાં, પશ્ચિમની પેઠે આપણે ‘પ્રગતિ’ માટે દોટ મૂકી છે. પણ આપણે કયાં પહોંચવું છે અને શેને માટે તેની આપણને ખબર નથી.
થોડા જ દિવસો પૂર્વેની આ વાત છે. કેનેડાના એક યુવક વિદ્યાર્થી મારી પાસે આવેલ. તેઓ કેનેડાની કોઈ કાલેજના પ્રતિભાશાળી વિદ્યાર્થી હતા. મેં તેમને પૂછેલું: ‘કયા આકર્ષણથી ખેંચાઈને તમે ભારતમાં આવ્યા છે ?'
તેણે કહ્યું: આપને વિશ્વાસ નહિ આવે, મુનિજી, અમે કોઈક પ્રકારનું તાણવાળુ તેમજ બેચેન જીવન જીવી રહ્યા છીએ. અમારી પાસે સર્વ પ્રકારનાં સુખ - સમૃદ્ધિનાં વિપુલ સાધન છે; છતાં યે અમારાં જીવન જાણે પંગુ બનતાં રહ્યાં છે. અમારી પાસે સર્વ કાંઈ છે, પરંતુ શાંતિ અને આનંદ નથી. મેં સાંભળ્યું છે કે ભારતીય લાકો પાસે શાંતિ અને આનંદપૂર્ણ જીવનની ચાવી છે. એ ચાવીની શોધમાં હું અહીં આવ્યો છું.
હવે પ્રશ્ન એ થાય છે કે એ ચાવી કઈ છે, કે જે ચાવી વિના આપણે મંજિલ સુધી પહોંચવા છતાં તેમાં પ્રવેશ પામતા નથી. પાશ્ચાત્ય લોકોને એવી કઈ ઊણપ છે કે જેથી તેઓ પૂર્વના દેશ તરફ આશાભરી મીટ માંડી રહેલ છે. પૂર્વ પાસે એવું તે શું છે કે પશ્ચિમના લોકો કયારેક ભાવાતીત ધ્યાન, કયારેક અણુવ્રત, કયારેક ભૂદાન તો કયારેક ‘હરેકૃષ્ણ હરે રામ’માં પોતાની જાતને પણ ખાઈ બેસવા તત્પર બને છે.
મને લાગે છે કે પૂર્વની પાસે એવી જો કોઈ ચીજ હોય તે તે સંયમ છે. સંયમ શાંતિ અને આનંદનાં દ્રાર ખાલનારી ચાવી છે. આ સંયમના ધને જ ભારતનું શિર સદાયે ઉન્નત રહ્યું છે. આ દેશે અનેક વાર પેાતાની સ્વાધીનતા ગુમાવી છે અને કેટલીયે વાર સંપત્તિ, વૈભવ અને ભૌતિક સમૃદ્ધિની દોડમાં અન્ય દેશો કરતાં પાછળ રહી ગયેલ છે; પરંતુ તેની સંયમની પરંપરા - યમના વારસાએ તેને સદાયે અક્ષુણ્ણ - અણનમ રાખેલ છે અને તેથી જ અન્ય દેશો ભારતમાં આવી રહેલ છે. આમ પાસે નથી તેનું મહત્ત્વ છે અને જે પાસે છે તેની કીંમત નથી. લોકો સંયમનો ખોટો અર્થ કરે છે તેનું દુ:ખ છે.
આથી સૌથી પહેલાં સંયમ શું છે તે બરાબર સમજી લેવું ખૂબ આવશ્યક છે; કારણ કે સંયમ શબ્દ વડે આજે અનેક ભ્રાંતિઓ ફેલાઈ રહી છે. લોકોએ સંયમ અને દમનને એકબીજાના પર્યાય સમજી લીધા છે, પરંતુ આ બન્નેમાં તડકો અને છાંયા, ઉત્તર અને દક્ષિણ જેટલું અંતર છે. સંયમ શબ્દના અર્થ દમનથી સાવ વિપરીત જ છે. ‘સંયમ શબ્દ સંસ્કૃતની યમ્ ધાતુમાંથી બનેલ છે. જેના અર્થ છે ‘યમુ–પરમે' ઉપરત થવું; જ્યારે દમનનો અર્થ છે મુખ- ૩પતાપે ઉત્તાપ થવા. સંયમમાં આપણે તનાવમાંથી મુકત બનીએ છીએ; જ્યારે દમનમાં આપણે તનાવમાં સપડાઈએ છીએ.
આમ સંયમમાં ઉપશમ છે, દમનમાં ઉત્તાપ; સંયમમાં સ્વતંત્રતા છે, દમનમાં વિવશતા; સંયમમાં સુરક્ષા છે, આશ્વાસન છે; જ્યારે દમનમાં ભય રહેલા છે, પીડા અને તાણ રહેલાં છે. બહુ સારા સમજદાર લોકો પણ સંયમનું મહત્ત્વ સમજવા છતાં ખોટું કરે છે. સંયમ અને દમનને એક માનવા - મનાવવા મથે છે. અને એ રીતે નવી પેઢીને આ શબ્દો વડે ગુમરાહ બનાવવા પ્રયત્ન કરે છે.
દિવસભર ઓફિસમાં કામ કરીને આપણે થાકયાપાકયા ઘરે આવીએ છીએ. દરવાજો બંધ કરીને રાતભર ઘરમાં વિશ્રાંતિ કરીએ છીએ, પરિણામે આપણા સમગ્ર થાક દૂર થઈ જાય છે. આપણે અનુ ભવેલ સમગ્ર તાણનો અંત આવી જાય છે. ઘરમાં આપણને આપણી
ܗ
૧૫૫
જાત સુરક્ષિત અને નિર્ભય લાગે છે અને એવામાં એક દિવસ એવું બને છે કે, ઘરે આવીને પેાલીસ આપણને પકડીને સામા મકાનમાં પૂરી દે છે. એ મકાન આપણા પોતાના મકાન કરતાં વધુ સુસજ્જ અને આરામદાયી છે. ત્યાં પ્રકાશ વધુ છે, હવા વધુ છે, સાધન સગવડો વધુ છે, છતાં પણ આપણને ત્યાં રાતભર નિંદર હરામ થઈ જાય છે. થાક અને બેચેની ઊલટાનાં બહુ વધી જાય છે. આપણે હરપળે ભય અને મુશીબતોનો સામનો કરવા પડે છે.
તો પછી આ બન્ને સ્થિતિઓમાં આવડો મોટો ફેર કેમ પડયો ? આનું કારણ એ છે કે એકમાં આપણે જાતે જ પુરાઈએ છીએ; જ્યારે બીજામાં આપણને જોરજુલમથી પૂરવામાં આવે છે. એકમાં આપણા સ્વૈચ્છિક આચાર છે; જ્યારે બીજામાં પરાધીનતા છે. બહારથી બન્ને સ્થિતિમાં કશો ફેર જણાતા નથી. અને બીજી સ્થિતિ વધુ આરામદાયી લાગે છે; પરંતુ વાસ્તવમાં તેમ નથી હોતું. આ જ ભેદ સ્વતંત્રતા અને ગુલામીની વચ્ચે રહેલા છે. સંયમ અને દમન વચ્ચે પણ આટલા જ ભેદ છે. સંયમ અને દમન વચ્ચે એટલું બધું અંતર છે કે એ બન્નેને એક માની લેવાં એ સૌથી મોટામાં માટી ભૂલ છે. જ્યારે હું કેટલાક સમજદાર અને ચિંતનશીલ માણસાને પણ સંયમના વિરોધ કરતા જોઉં છું ત્યારે મને ભારે આશ્ચર્ય થાય છે. સંયમ અને દમનને એક માની લેવા એ અજ્ઞાનનું કારણ છે. એ ન ભૂલવું જોઈએ કે સંયમ સ્વૈચ્છિક રીતે આવે છે; જ્યારે દમન તો શાસન દ્વારા બળજબરીથી લદાય છે. હવે આપણે એ જોઈએ કે ખરેખર સંયમી કોણ ગણાય?
ભગવાન મહાવીરને પૂછવામાં આવ્યું હતું: એક વ્યકિત પોતાને પ્રાપ્ય ન હેાવાને કારણે સુંદર વસ્ત્ર, સુગંધી દ્રવ્યો, મનહારી આભૂષણા, સુંદર સ્ત્રીઓ અને ઐશ્વર્યસંપન્ન મહાલયને ઉપયોગ નથી કરતા તો શું તે સંયમી છે?
ભગવાન મહાવીરે કહ્યું:
"वत्थ गंध मलंकारं इत्थीओ सय णाणिय अच्छन्दा जे न भुंजंति, न से चाइति बुच्चई"
વસ્ત્ર, સુગંધીદ્રવ્યો, અલંકાર અને મહાલયોના ઉપયોગ તે એટલા માટે નથી કરતો કે તે તેને પ્રાપ્ય નથી. આથી તે ત્યાગી કે સંયમી નથી. આમાં તો સંયમ નહિ, પણ દમન રહેલું છે. તેને તે તે ચીજો મળતી નથી માટે તે તે ભાગવતો નથી. ઉપભાગ કરવા માટે તે અસમર્થ છે. માટે તે સંયમી નથી. સંયમી તા એ છે જે
जे य कंते पिए भोए, लब्द्धे विपिठी कुव्वई साहीणे चयई भोए, से हु चाडतित बुच्चइ
પોતાને અમુક ચીજો પ્રાપ્ય નથી માટે નહિ, પણ સર્વ સુખ-સમૃદ્ધિની ચીજો સુલભ હોવા છતાં જે તેના સ્વેચ્છાએ ત્યાગ કરે છે તે સાચા સંયમી છે.
જે સર્વ સુખા-ભાગ પ્રાપ્ત થવા છતાં તેની સામે નજર પણ કરતા નથી - સ્વેચ્છાએ તે સર્વને ત્યાગ કરે છે તે ત્યાગી છે -- સંયમી છે.
ભગવાન શ્રીકૃષ્ણે ગીતામાં કહ્યું છે:
કર્મેન્દ્રિયોનું સંયમન કરીને પણ જે વ્યકિત ઈન્દ્રિય– વિષયોનું મનથી પણ સ્મરણ કરે છે– ચિંતન કરે છે તે વિમૂઢાત્માના એ સંયમ પણ મિથ્યાચાર જ છે, તે વિમૂઢાત્મા છે, સંયમી નથી. આમ બન્નેમાં ભારે ફેર છે.
" कर्मेन्द्रियाणि संयभ्य, य आस्ते मनसा स्मरन, इन्द्रियार्थान् विमूढात्मा, मिथ्याचारः स उच्यत"
ઓરીતે એ સંપૂર્ણપણે સ્પષ્ટ થાય છે કે ભારતીય સાધના પ્રવૃત્તિમાં દમનને કયારે ય સ્થાન મળ્યું નથી અને સંયમને નામે
Page #250
--------------------------------------------------------------------------
________________
૧૫૬
અબુધ જીવન
તા. ૧-૧૦-૧૯૭૧
ચલાવાતા દમનની સર્વત્ર ઉપેક્ષા જ કરતી રહી છે. સંયમ-દમનને પરંતુ ઘણી વાર એવું પણ બને છે કે જે આપણે સમજ્યા એક ગણાવવું એ ભ્રાંતિ છે. મન પિતે જ વિષયથી હઠે તે આપ- હોઈએ છીએ તેનાથી વાસ્તવિકતા તે ઊલટી જ હોય છે. આપણને આપ સંયમ છે અને મન વિષયોમાંથી નથી હઠનું અને ઈન્દ્રિ- એમ લાગે છે કે આપણે અન્ન, પાણી અને હવાથી જ જીવીએ થોને તેમાંથી જે હઠાવે તે દમન છે. આત્મા દ્વારા આત્માને જોવો છીએ. અને તેના વિના તે મૃત્યુ પામીએ, પરંતુ હું કહું છું કે તે સંયમ છે.
આપણે અન્ન, પાણી અને હવાથી નહિ, પણ સંયમ વડે જ જીવીએ - સંયમને અર્થ છે પિતાના પર પિતાનું જ અનુશાસન. છીએ. આપણે એવી એવી વ્યકિતઓ જોઈ છે જે વર્ષોથી કાંઈ જ સંયમનો અર્થ છે કરણીય (કરવા યોગ્ય) અને અકરણીય (ન કરવા ખાતી પીતી નથી તે પણ જીવે છે. તેઓ યોગસાધનાના બળ
ગ્ય)ને વિવેક. સંયમનો અર્થ છે વાસનાઓના સંસ્કારથી ચિત્તને વડે ભૂખ-તરસ પર વિજય પ્રાપ્ત કરી લે છે. અને તેથી તેમને અલિપ્ત બનાવવું. આમાં એક વાત લક્ષમાં રાખવી જરૂરી છે. શરીર ટકાવવા માટે અન્ન-પાણીની જરૂર જ નથી પડતી. એકાદ સંયમમાં આપણે વાસનાઓના સંસ્કારથી વિમુકત બનીએ છીએ, બે માસ અનાજ અને પાણી વિના કોઈ પણ વ્યકિત જીવી શકે પરંતુ તેને અર્થ આપણે નિષ્ક્રિય બની જઈએ છીએ તે તો છે. શ્વાસ લીધા વિના પણ માણસ કેટલાયે દિવસ જીવી શકે છે. નથી જ આપણે એથી ઉકત સંસ્કારોથી વિમુકત બનીએ છીએ- એવા માણસે પણ જોયા છે કે જેઓ પોતાનો શ્વાસ રોકીને ચાલીસ પ્રવૃત્તિશૂન્ય તો નહિ જ. આપણે એથી પ્રવૃત્તિમાંથી છટકતા દિવસો સુધી સમાધિમાં રહે છે. આવા લોકો આજે પણ રાબેતા નથી, પણ પ્રવૃત્તિની સાથોસાથ આવનારા પ્રમાદમાંથી મુકત થઈએ મુજબ જીવન જીવી રહ્યા છે પરંતુ સંયમ વિના આપણે એક છીએ. સંન્યાસને જે કયારેક કયારેક જવાબદારીમાંથી છટકવું- '' દિવસ પણ જીવી શકતા નથી. જે દિવસે ખાવામાં સંયમ નહિ વિમુકત થવું એ અર્થ ઘટાવાય છે તે અજ્ઞાન છે.
રહ્યો હોય તે વખતે આપણી હાલત બુરી થઈ જશે આપણે લિંકને કહેલું કે જનતા દ્વારા જનતાનું જનતા પર શાસન,
રાતભર પથારીમાં પડીને તડપતા રહેવું પડશે અને જો સમયસર
કોઈ ડાકટર કે વૈદ્ય ન આવી પહોંચે તે મૃત્યુ નીપજવાને સંભવ આત્મા દ્વારા આત્માનું આત્મા પર પ્રશાસન એ જ સંયમ.
પણ ખરો. મેટા ભાગનાં મૃત્યુ આમ જ નીપજતાં હોય છે. સંયમ એટલે પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ નથી, પરંતુ પ્રવૃત્તિ રહે અને
દુનિયાના પ્રસિદ્ધ તબીબો કહે છે કે અન્નવિના મરનારાઓ વૃત્તિ હટી જાય એ સંયમ.
કરતાં વધુ અનાજ ખાઈને મૃત્યુ પામનારાની સંખ્યા વધુ છે. આ ભગવાન મહાવીરને તેના શિષ્ય પૂછ્યું:
આંકડાઓ આપણને એ વાતની પ્રતીતિ કરાવે છે કે આપણે અનાજ कहं चरे, कहं चिठ्ठे, कहं मासे, कहं सए,
અને પાણીથી નહિ પણ સંયમ વડે જ જીવીએ છીએ. ખાવાकहं भुजंतो भासंतो, पाव कम्मं न बंधई
પીવામાં આપણે જેટલો સંયમ, વિવેક રાખીએ તેટલા જ આપણે
જીવી શકીએ. આમ આપણા જીવવાને આધાર પણ સંયમ હું કેમ ચાલું, અટકું, બેસું, સૂઉં, ખાઉં અને બેલું કે જેથી
પર જ છે. પાપકર્મનું બંધન ન નડે. આના જવાબમાં ભગવાને એમ નથી
આથી જ ભારતીય સાધનાપદ્ધતિમાં સંયમને અનિવાર્ય કહ્યું કે તમે ન ચાલ, અટકો નહિ, બેસે નહિ, સૂએ નહિ અને
ગણાવાયેલ છે. બધાં જ દર્શનને વિજયે પણ સંયમના આધારે જ ખાઓ કે બોલો નહિં; પણ ભગવાન મહાવીરે તો કહ્યું કે
થયો છે. દયા, કરુણા, દાન, ઉપવાસ, જપ, સ્વાધ્યાય, ધ્યાન"जयं चरे, जयं चिळे, जयं मासे जयं सए
આ બધાંના મૂળમાં સંયમ હોય તો જ તેનું મહત્ત્વ છે. સંયમ વિના जयं भुंजतो भासंतो, पाव कम्मं न बंधई"
એ પણ શૂન્ય જેવું છે, તમે ચાલે પણ સંયમપૂર્વક, અટકો પણ સંયમપૂર્વક, નમિ રાજર્ષિ પિતાને સમગ્ર રાજ્યવૈભવ છોડીને સંન્યાસ બેસે તે પણ સંયમપૂર્વક, સૂએ તે સંયમપૂર્વક, ખાવ અને બોલે ગ્રહણ કરવા પ્રવૃત્ત થાય છે ત્યારે ઈન્દ્ર તેને કહે છે. તે પણ સંયમપૂર્વક, જેથી તમારે પાપકર્મનું કોઈ બંધન નહિ રહે. "जडता विडुले जन्ने भोडत्ता समण-माहणे ભારતીય સંસ્કૃતિ એટલી ગહન છે કે તેની હરોળમાં કોઈ
મોન્યાય જાય, તો ઉત્તછસિ કિયા ” દર્શન આવતું નથી.
હે રાજન! હે ક્ષત્રિય! તમે હાલ જબરદસ્ત યજ્ઞ કરો, “ ગીતામાં પણ આ પ્રશ્નનો ઉત્તર આપતાં જણાવ્યું છે કે : બ્રાહ્મણ-શ્રમણને ભોજન કરાવે, દાન આપ, ભાગ ભેગા यस्त्विन्द्रियाणि मनसा नियम्सारमतेऽर्जुन!
અને યજ્ઞ કરે. તે બાદ જ મુનિ બનજો. . कर्मेन्द्रियः कर्मयोग मशक्तः स विशिष्यते"
- રાજર્ષિ નમિ આના જવાબમાં કહે છે: .. હે અર્જુન! જે મનુષ્ય મન દ્વારા ઈન્દ્રિયો પર સંયમ પ્રાપ્ત “નો સહસં સહસા, મારે મારે આવે ત્રણ કરીને અનાસકત ભાવે કર્મેન્દ્રિયો વડે કર્મ કરે છે તે વિશિષ્ટ છે. तरसा वि संजमो सेओ, अदितस्स वि किंचण" આ રીતે આપણને એ સમજાય છે કે સંયમ એ દમન નથી
જે માણસ દર મહિને દસ લાખ ગાયનું દાન આપે છે
તેને માટે પણ સંયમ ટોયસ્કર છે–પછી ભલે તેઓ કશું ન આપે. કે સંયમ એ પ્રવૃત્તિમાંથી છટકવાનું નથી, પરંતુ સંયમ પિતાના
આથી સંયમ અને દાનની ભૂમિકાઓ સમજી લેવી જરૂરી છે. પર પિતાના જ દ્વારા પિતાનું અનુશાસન છે. આથી ઉપર જણાવ્યું. તેમ અબ્રાહમ લિંકને જનતંત્રની વ્યાખ્યા કરતાં કહેલું કે જનતા
રાજર્ષિ નમિ કહે છે: દસ લાખ ગાયનું દાન કરનારા માટે
પણ સંયમ શ્રેયસ્કર છે–પછી ભલે તે દાન દેવાનું બંધ કરી દે; દ્વારા જનતા પર જનતાનું શાસન. એ જ રીતે સંયમમાં માણસ
કારણ કે સંયમ સહિતના દાનની સાર્થકતા છે. એ જ રીતે સંયમ પિતાના પર પિતાના જ દ્રારા પિતાનું અનુશાસન કરે છે. એટલે
સાથેની કરુણાનું જ મહત્ત્વ છે. સંયમ વિનાની દયા કે કરણા કે વિવેકપુર:સર તે પોતે જ પોતાનું માર્ગદર્શન કરે છે.
નિરર્થક છે. પ્રશ્ન એ છે કે સંયમ એ જ જીવન છે એ કેટલે અંશે
ભગવાન બુદ્ધ કરુણા પર ભાર મૂકતાં કહ્યું છે: તીરથી વીધાસારાં છે? કદાચ એમ કહેવામાં આવે કે અન્ન એ જીવન છે, યેલ પક્ષી સામે પડયું તરફડે છે તે તત્કાળ તેને વાગેલું તીર બહાર પાણી એ જીવન છે, હવા એ જીવન છે તે તો કાંઈક સમજી કાઢી લે. એ તીર કયાંથી આવ્યું, કોણે તીર માર્યું, કેવી રીતે માર્યું તેને
વિચાર ન કરો, આવું વિચારવામાં સમય ન બગાડો. પહેલા તીર શકાય; કારણકે અન્ન, પાણી અને હવા વિના માનવજીવન ખૂબ જ
કાઢી લઈને એ પક્ષીને બચાવી લે. વિકટ બની રહે. અથવા આજના યુગે જો એમ કહેવામાં આવે કે
ભગવાન મહાવીરે કહ્યું છે: પક્ષીને વાગેલું તીર એ ચી પૈસા એ જ જીવન છે તે તો સમજી શકાય, પરંતુ સંયમ એ જ
કાઢવું એ તો મહત્વનું છે જ; પણ એ તીર કઈ દિશાએથી આવ્યું, જીવન છે એ વાત ગળે ઊતરવી ખૂબ જ મુશ્કેલ છે
કોણે માર્યું અને શા માટે માર્યું એને પણ વિચાર કરવો જરૂરી
Page #251
--------------------------------------------------------------------------
________________
પ્રશુક્ષ્મ જીવન
તા. ૧-૧૦-૧૯૭૧
છે. તીર આવવાના માર્ગ જો બંધ નહિ કરાય, તીર મારનારના પોા નહિ લગાવાય તે કાંઈ એક તીર કાઢી નાંખવાથી, ભ્રુગરી જવાશે નહિ; કોઈ બીજું તીર આવીને એ પક્ષીને વીંધી નાંખશે તેના પ્રાણ લેશે. આથી તીર જ્યાંથી —જે દિશાએથી આવ્યું હાય તે માર્ગ બંધ કરવા પણ જરૂરી.
સંયમ અને કરુણામાં આજ તફાવત છે. સંયમ તેના મૂળને -ઉદ્ભવસ્થાનને રોકે છે – બંધ કરે છે; જ્યારે કરુણા અને દયા એક વાર એક તીર ખેંચી કાઢીને જ કૃતકૃત્યતા અનુભવે છે. પરંતુ જ્યાં સંયમ નથી ત્યાં દયા અને કરુણા પણ શ્રેયસ સુધી નથી પહોંચાડી શકતી.
આચાર્ય બૌધિધર્મ ચીન ગયેલા ત્યારે ચીનના રાજા આચાના દર્શને આવેલા. એ રાજા ખૂબ જ ધાર્મિક રુચિવાળા હતો. બૌદ્ધધર્મના વિકાસ અને વિસ્તાર માટે તે રાજાએ ઘણું કર્યું હતું. આચાર્ય બોધિધમે નમસ્કાર કરીને રાજાએ પૂછ્યું : મે ં મારા જીવનમાં અનેક મંદિરો, વિહારો, અનાથાશ્નામે, દવાખાનાં, ધર્મશાળાઓ વગેરે બનાવરાવ્યાં છે. શું તે મારે માટે કલ્યાણકારી બની રહેશે ?
આચાર્ય બોધિધમે કહ્યું : ‘ના.’
રાજાને આચાર્યશ્રી આવેા જવાબ આપશે તેની તો કલ્પના પણ ન હતી. તેણે તો માનેલું કે આચાર્યશ્રી મારાં આ બધાં કાર્યોને ખૂબ જ શ્રેયસ્કર લેખાવશે. આથી પોતે ધાર્યા કરતાં જુદા જ જવાબ સાંભળીને તે રાજા દિગ્મૂઢ બની ગયો. તેણે હિંમત કરીને આચાર્યને પૂછ્યું : આર્ય! મેં ભગવાન તથાગતના સંદેશ ઘેર ઘેર પહોંચાડવા માટે મારા દૂતાને ઠેર ઠેર મોકલ્યા છે અને ભગવાન બુદ્ધની વાણીને લિપિબદ્ધ બનાવીને ( છપાવીને ) હજારો સ્થળાએ તે સાહિત્ય વહેંચાવ્યું છે. મારું આ કાર્ય કોયસ્કર બનશે?
જવાબ આપવામાં આચાર્ય પળભર થેાભ્યા. રાજા વિચારતા હતા કે આ વખતે તે અવશ્ય આચાર્ય મારા પર પ્રસન્ન થશે અને મારાં આ કાર્યને મહાન પુણ્યદાયી લેખાવશે. એટલામાં આચાયૅ ધીરે રહીને જવાબ વાળ્યો : 'ના'.
આ સાંભળીને જ રાજાની ધીરજ ખૂટી ગઈ અને તેને આચાર્ય પર મનમાં રોષ પણ જાગ્યો. તેને થયું કે આ તે કેવા આચાર્ય છે, જે મારાં હરેક પુણ્યકાર્યને બસ નકારતાં જ રહે છે; પરંતુ આચાર્ય ને સ્પષ્ટ રીતે કશું જ કહેવાની તેનામાં હિંમત નહોતી. આથી રાજાએ ફરી વિનમ્રભાવે આચાર્યને પૂછ્યું: ‘તો પછી કૃપા કરીને આપ જ ડ્રોસ્કર માર્ગ કયા છે તે બતાવા,’
આચાર્યે કહ્યું : શીલની સાધના એ જ શ્રેયનો માર્ગ છે. મંદિર, વિહાર, ધર્મપ્રચાર, શાસ્ત્ર, લેખન વગેરે તે કેવળ ઉલ્લાસકારી પ્રવૃત્તિઓ જ છે. શીલની સાધનાથી તેનું મહત્ત્વ વધશે; પરંતુ શીલ-સંયમ વિના આ બધાથી કોય થવાનું નથી.
ભારતમાં ધર્મ અને પુણ્યના નામે જેટલાં દાન થાય છે તેટલાં ભાગ્યે જ દૂનિયાના કોઈ દેશમાં થતાં હશે. આપણા દેશમાં કરોડો રૂપિયાનાં દાન-નિધિ ( ચેરીટેબલ ટ્રસ્ટ) છે. મજૂરી કરીને દસ રૂપિયા કમાવાનું કઠિન છે; પરંતુ આ દેશમાં એક ભિખારીને દસ રૂપિયાનું દાન સહેલાઈથી મળી રહે છે. આ દેશમાં દાન વડે જ બંધાયેલાં હજારો મંદિરો, શાળાઓ, કાલેજા, ધર્મશાળા, હાસ્પિટલો, અનાથાશ્રામે વગેરે નજરે પડે છે.
દાનની આટલી ઉદાર પરંપરા છતાં યે . ભારતમાં સામ્યવાદ અને નકસલવાદ જેવી ખતરનાક વિચારસરણીઓના ઉદ્ભવ એક મહાન આશ્ચર્યની વાત બની રહે છે. આનું એક માત્ર કારણ એ છે કે આ દેશમાં દાનનો પ્રવાહ અવશ્ય જોરદાર રીતે વહેતો રહ્યો છે; પરંતુ લોકોનાં જીવનમાં સંયમની પ્રતિષ્ઠા કરાઈ નથી. ભારતમાં એક વ્યકિત દાનમાં લાખો રૂપિયા અવશ્ય આપી શકે છે; પરંતુ તેને એમ કહેવામાં આવે કે તમેં કાળાંબજાર, નફાખોરી વગેરે રીતે પૈસા કમાવાનું બંધ કરો- પછી ભલે તમે કશું દાન ન કરતા. આ વાત તેને માટે સંભવિત નથી. આમ દાન આપવાનું તેને માટે સ્તંભવિત છે, પણ સંયમ કેળવવાનું સંભવિત નથી.
આ અ-સંયમે જ બુદ્ધિજીવી લોકોનાં દિલમાં ધર્મ પ્રત્યે નફરતની ભાવના પ્રગટાવી છે. આ અ-સંયમ જ દેશમાં તક સલવાદના જન્મદાતા છે.
લોકો જુએ છે કે આ લોકો તેમનું શાષણ કરીને જ ધનવાન બને છે. અને તેમને સૂકા રોટલાનો ટુકડો નાખીને એ ધનપતિએ દાન અને પુણ્ય રળતા હાય છે. વિલાસ પણ એ જ લોકો
{ {
૧૫૭
ભાગવે છે અને ધર્માત્મા પણ એ જ લોકો કહેવડાવે છે. આની પ્રતિક્રિયાએ જ લોકોનાં દિલમાં ધર્મ પ્રત્યેની અનાસ્થા પેદા કરી છે. આથી જ દેશમાં નકસલવાદને તેની પાંખ પસારવાનો મેકો મળેલ છે. આથી સાચી વાત તે એ છે કે સંયમના આધાર પર હાયતા જ કરુણા, દયા, જાપ, ઉપવાસ તથા અન્ય ક્રિયાકાંડોનું મૂલ્ય છે.
પૂર્વનું (પૂર્વના દેશનું જીવન ગરીબીધેર્યું હોવાથી પશ્ચિમ તરફ દોડ જઈ રહી છે; જ્યાં પાશ્ચાત્ય જીવન અમીરીથી છલકાતું હાઈ પૂર્વ તરફ દાટ દઈ રહેલ છે. પરંતુ પૂર્વ કદાચ પશ્ચિમ બની જાય અને પશ્ચિમ પૂર્વ બની રહે તો પણ આ સમશ્યાઓનું નિરાકરણ થનાર નથી; કારણકે પૂર્વે પેાતાની વૈજ્ઞાનિકષ્ટિ ખાઈ નાખી છે; જ્યારે પશ્ચિમ પાસે ધર્મ નથી. હવે જ્યારે પૂર્વ વિજ્ઞાન તરફ ધસી રહેલ છે ત્યારે પશ્ચિમ ધર્મની નજીક આવી રહેલ છે.
પરંતુ પૂર્વે પહેલેથી જ ધર્મમાં વૈજ્ઞાનિક દષ્ટિ ગુમાવેલ છે અને પશ્ચિમ વિજ્ઞાનથી ગળે આવીને માત્ર ધર્મને, બાહ્ય ક્રિયાકાંડાને જ પકડી રહેલ છે. આથી જો પૂર્વ કદાચ પશ્ચિમ બની જાય અને પશ્ચિમ માને કે પૂર્વ બની રહે પણ માનવતા પર ઊતરી આવેલું સંકટ દૂર થવાનું નથી—આ સંકટ જેમનું તેમ જ ચાલુ રહેશે. અંતમાં પણ એક નાનકડી કથા રજૂ કરું છું.
એક ગામમાં એક આસ્તિક અને એક નાસ્તિક રહેતા હતા. બન્ને મહાન વિદ્રાન, પોતપોતાના વિષયાના પ્રતિપાદનમાં વિલક્ષણ હતા; પરંતુ ગામલાકો પરેશાન હતા. ગામલોકો આસ્તિક પાસે જતા તો પોતે આસ્તિક બની જતા, કારણ એ આસ્તિકની દલીલો એવી હતી કે લોકોને આત્મા-પરમાત્મા, પુનર્જન્મ વગેરે બાબતામાં શ્રાદ્ધા બેસી જતી અને એ આસ્તિક જ સાચા છે અને પેલા નાસ્તિક ખોટો છે એમ લોકોને ઠસી જવું.
પરંતુ પેલા નાસ્તિક પણ કાંઈ કાચા પોચા નહોતા. તે પણ તેની પાસે જતા લાકો સમક્ષ એક એકથી ચડિયાતાં અને વજૂદવાળાં લાગે તેવાં પ્રમાણે અને તર્કો રજૂ કરતા, આથી લોકો દ્વિધામાં પડતા. તેમને થતું કે આસ્તિકે તેમને ગુમરાહ બનાવી દીધા છે. અને ખરેખર તો આત્મા–પરમાત્માનું અસ્તિત્વ જ સંભવતું નથી. આ નાસ્તિક સાચું કહી રહેલ છે. વળી પાછા તેઓ આસ્તિક પાસે પહોંચતા અને તે સારો લાગતા અને તેની વાત સાચી લાગતી.
આમ ગામ આખું હેરાન હેરાન થઈ રહ્યું હતું. સમજાતું નહોતું કે આમાં કોને સાચા માનવા અને કોને ખોટા? આથી એક વાર સૌ ગામલોકોએ મળીને વિચાર્યું કે એ બન્ને – આસ્તિક અને નાસ્તિક—મળીને કોણ સાચું અને કોણ ખોટું છે તેના નિર્ણય કરી લે તો જ તેમની આ આફતનો અંત આવે. આથી ગામલાકોએ તેમના પરની આ કાયમી આફ્તનો અંત લાવવા આસ્તિક અને નાસ્તિક બન્નેને સાથે બેસીને ચર્ચા કરાવવાના નિર્ણય કર્યો અને ચર્ચાઓના સમય પણ નક્કી કરી નાખ્યો.
ચર્ચાના નિયત દિવસે બન્નેને એક ઊંચા મંચ પર ચર્ચા કરવા બેસાડયા. તેમની સામે આખું ગામ બેઠું હતું. રાતભર ચર્ચા ચાલી. આસ્તિકે પોતાનાં મંતવ્યો રજ કર્યાં તે નાસ્તિકે પોતાની માન્યતાના ટેકામાં અનેક તર્કો રજ કર્યા. સવાર થવા આવ્યું. આજે આ બન્ને વિદ્રાના અવશ્ય એકમત થશે એવી ગણતરીએ લોકો રાચતા હતા, બન્નેની વાક્છટા પૂર્વ હતી. કેટલાક લોકો એમ માનતા હતા કે હવે આસ્તિક નાસ્તિક બની જશે અને કેટલાક ધારતા હતા કે ના, હવે તે નાસ્તિક જ આસ્તિક બની રહેશે. પરંતુ બન્યું એવું કે આસ્તિક નાસ્તિક થઈ ગયો અને નાસ્તિક આસ્તિક બની ગયો. આથી લોકો ખૂબ જ નિરાશ થયા. અને તેમની મુશીબત તો એની એ જ રહી.
પૂર્વ આજે ધર્મથી પરેશાન છે, તે પશ્ચિમ વિજ્ઞાનથી, આથી સમગ્ર માનવજાત પર એક સંકટ આવી પડયું છે. જો પશ્ચિમ પૂર્વ બની જાય અને પૂર્વ પશ્ચિમ બની રહે તો પણ માનવજાત પરનું એ સંકટ ઓછું થવાનું નથી. જ્યારે સંયમના આધાર હશે, વિજ્ઞાનની દષ્ટિ હશે. ત્યારે એ સંકટ દૂર થશે. બીજી રીતે કહીએ તે પાયામાં-આધાર તરીકે પૂર્વ હશે અને દૃષ્ટિમાં પશ્ચિમ હશે એટલે કે પશ્ચિમની દૃષ્ટિ હશે ત્યારે જ માનવજાત પરનું એ સંકટ દૂર થશે, અને ત્યારે જ માનવજાત એક મહાન વિનાશમાંથી ઉગરશે. મુનિશ્રી રૂપચન્દ્રજી
Page #252
--------------------------------------------------------------------------
________________
q
૧૫૮
>>
..
૧૦૦૦શ્રી સુશિલાબહેન રમણિકલાલ રાજમલ મહેતા, હા, શ્રી. મંગલજી ઝવેરચંદ મહેતા (વૈદ્યકીય રાહત માટે) લીલાબહેન કીરતીલાલ મહેતા (વૈદ્યકીય રાહત માટે) ૫૦૧ ” કાંતિલાલભાઈ કે. શેઠ ૫૦૧ રતિલાલ આણંદજી દેશી, પ્રાણજીવન વી. મહેતા દીપચંદ લક્ષ્મીચંદ સંઘવી તથા સા. હીરાલક્ષ્મીબહેન દીપચંદ સંઘવી.
22
ચીમનલાલ ચકુભાઈ શાહ વિશા પ્રિન્ટરી
૫૦૧
૫૦૧
૫૦૦
,,
77
૩૦૧
૨૫૧
૨૫૧
બાબુભાઈ જી. શાહ ૫૧ ચીમનલાલ જે. શાહ
૨૫૧
મધુરીબહેન અમૃતલાલ શાહ ૨૫૧ ” ટોકરસી કે. શાહ
3)
,,
૨૫૧ ” રસિકલાલ મેાહનલાલ ઝવેરી
"}
૨૫૧ ગિરજાશંકર ઉમિયાશંકર મહેતા ૨૫૧ .3 કે. પી. શાહ ૨૫૧
"
ખીમજી માડણ ભુજપુરીયા ૨૫૧ ” ધીરજલાલ મારારજી અજમેરા ૨૫૧ વસંતલાલ વ્રજલાલ ગાંધી
,,
પ્રભુ જીવન
વ્યાખ્યાનમાળા દરમિયાન મળેલી ભેટની યાદી
૧૦૧ શ્રી ભગવાનદાસ સી. શાહ ૧૦૦ ” લીલાધર પી. શાહ
""
૧૦૧ ગણપતલાલ મગનલાલ ઝવેરી ૧૦૧ સ્ટુડન્ટ્સ એજન્સી
',
૧૦૧
સૂરજબહેન મનસુખલાલ કોઠારી ૧૦૧ ” સ્વ. અંબાલાલ ચતુરભાઈ શાહના સ્મરણાથે તેમના કુટુંબીજને તરફ્થી ” મંગળાબહેન ઝાટકિયા
,,
૨૫૧ ” મેઘજી પી. શાહ
૨૫૦ ” જનાબહેન વીરેન શાહ.
૨૦૧ ” ધીરજલાલ ફૂલચંદ શાહ ૨૦૧ ફોહચંદ લલ્લુભાઈ શાહ, હા.
77
૧૫૧
શ્રી. જ્યંતીલાલ ફત્તેહચંદ શાહ સુબોધભાઈ એમ. શાહુ ૧૫૧ મફતલાલ ભીખાચંદ શાહ ૧૫૧ એક સદ્ગૃહસ્થ ૧૪૫ ” એક સદ્ગૃહસ્થ ૧૦૧ ” રતિલાલ ચીમનલાલ કોઠારી (વાચનાલય—પુસ્તકાલયને)
23
,,
"
૧૦૧ ભગવાનદાસ પેપટલાલ ૧૦૦ નીરૂબહેન સુબાધભાઈ શાહ ૧૦૦ ઘેલા કુરપાળ
૧૦૧ ” લલિતાબહેન લાલભાઈ શાહ
૧૦૧
૧૦૧
"
ચીમનલાલ છગનલાલ રમાબહેન ઝવેરી
ע
૧૦૧
૧૦૧ લલિતાબહેન નૈતમલાલ શાહ
૧૦૧
” હીરાલાલ હરગોવિંદદાસ ગાંધી ” માહનલાલ કે. શાહ
૧૦૧
૧૦૧
” સી. એમ. મહેતા
૧૦૧
એક સગૃહસ્થ ૧૦૧ ” સુંદરલાલ ડી. શાહ
""
૧૦૧ ન્યાલચંદ જેચંદ મહેતા ૧૦૦ નાનચંદ જુઠાભાઈ ૭૫ " મણિબહેન શિવલાલ ૭૫ એક રાગૃહસ્થ
33
૫૧
૫૧
૫૧
23
૫૧
પ્રવિણભાઈ મંગળદાસ ” અજિતભાઈ જી. દેસાઈ
33
""
૫૧
શ્રી. દીપચંદ ત્રી. શાહ તથા પ્રો. રમણલાલ ચી. શાહ ” દેવચંદ રવજી ગાલા ૫૧ " મંગલજી ઝવેરચંદ મહેતા ૫૧ ” ડો. મનુભાઈ જમનાદાસ (પ્રબુદ્ધ જીવન માટે)
૫૧
33
” શ્રી. રમણીકલાલ પ્રભુદાસ શાહ ૫૧ ” ડૉ. એમ. કે. પરમાણી ૫૧ દેવકુંવરબહેન જેસંગ ૫૧ ” મૂળચંદ નાનાલાલ મહેતા ૫૧ " તારાબહેન ચીમનલાલ શાફ ૫૧ ” કાન્તિલાલ લાલભાઈ મહેતા ૫૧ મહેન્દ્રભાઈ જે. શાહ
''
૫૧ ”
કેશરીચંદ મણિલાલ શાહ ૫૧ " કીતલાલ નાનાલાલ શાહ
૫૧ "
વી. એન. દોશી
33
૫૧
” તેજસી માંડણ છેડા
33
૫૧ દુર્લભજી ઉમેદચંદ પરીખ
૫૧
રમણીકલાલ દલીચંદ શાહ
દલપતલાલ કેશવલાલ પરીખ
,
*
સાભાર સ્વીકાર
અલગારી રખડપટ્ટી : લેખક રસિક ઝવેરી : પ્રકાશક લોકમિલાપ ટ્રસ્ટ, ૧૫૬૫ સરદારનગર, ભાવનગર-૧
એક : લેખક-વાડીલાલ મોતીલાલ શાહ કૃત : સંપાદક-ત્રિભુવનભાઈ વીરજીભાઈ હેમાણી. ૨, શ્રીનગર સાસાયટી, ગેરેગાંવ મુંબઈ ૬૨, કિંમત ૨-૨૫
આર્વાચીન ગુજરાતનું રાજકીય ઘડતર : લેખક પ્રવીણચંદ્ર પારેખ. સન્નિષ્ઠ પ્રકાશન : માવળંકર હવેલી. ભદ્ર. અમદાવાદવ ૧ કિંમત રૂા. ૪-૫૦
શ્રીમદની સિદ્ધપદ ભાવના (શ્રીમદ ્ કૃત ‘અપૂર્વ અવસર’ વિવેચન) લેખિકા : સરયુબેન આર. મહેતા, એમ. એ. પી. એચ. ડી. પ્રકાશક : શ્રી જમનાદાસ પી. શેઠ. માઉન્ટ યુનીક, પેડર રોડ, મુંબઈ ૨૬ લેખિકા રંભાબહેન ગાંધીનાં પુસ્તકો: (૧) પીપળ પાન ખરંતા, કિંમત ૬-૦૦(૨) તિમિરે ટમકતા તારલા, કિંમત ૫-૦૦(૩) પ્રીતની ન્યારી
૫૧ શ્રી રાજેન્દ્ર અમૃતલાલ શેઠ ૫૧ કલા ઈન્ડસ્ટ્રીઝ
""
૧,૪૩,૭૨૩
માલિક શ્રી મુંબઈ જૈન યુવક સંધઃ મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ. મુખ–૪. ટે. નં. ૩૫૦૨૯૯
3)
૫૧ ભવાનજી રવજી શાહ
૫૧ મગનલાલ વી. શાહ ૫૧ દેવજી પુનસી
"3
શાહ
૫૧ ” અમીચંદ જે, શાહ
33
૫૧ હર્ષા પ્રિન્ટરી
૫૧ પ્રવીણચંદ્ર રમણલાલ સુનીતાબહેન
૫૧,
શેઠ ૫૧ " જ્યંતીલાલ પી. શાહે
"
૫૧ મહેન્દ્ર શાન્તિલાલ શાહ સંઘવી
,,
૫૧
મુકતાબહેન
૫૧ " કાંતિભાઈ વેરા
"
''
૫૧ લાભુભાઈ મહેતા ૫૧ ” નરસી કોરસીની કાં.
૫૧ ' નદેન્દ્રકુમાર કાંતિલાલ શાહ (વૈદ્યકીય રાહત)
૫૦ ” જમનાદાસ જે.
શાહ
"3
૩૯ કસ્તુરીબહેન મૈશેરી ૩૫ હિંમતલાલ નારાણજી
૨૫ ” હરિલાલ ગુલાબચંદ શાહ
૨૫ ” નેમચંદ નાથાલાલ
"
33
તા ૧-૧૦-૧૯૭૧
39
૨૫
૨૫ હીરજી ખીમજી ગાલા આણંદજી ગેવિંદજી ૨૫ ડી. એમ. ભુજપુરી
""
૨૫ ” રમણલાલ લાલભાઈ લાકડાવાળા ૨૫ ડો. ભાણજી મુ. ગડા ૨૫ શ્રી. ગુણવંતીબહેન ચીનુભાઈ ૨૫ ” લવણપ્રસાદ ફુલચંદ શાહ
૨૫ જગજીવન પોપટલાલ શાહ
"
૨૫ મગનલાલ રવજી શાહ
૨૫ ” ખેતસી માલસી સાવલા
33
૨૫ ચત્રભુજ નાગરદાસ ડગલી એક સન્નારી
૨૫
૨૫
ચંદનબહેન કાંતિલાલ પારેખ ૨૫ ” ઝવેરબહેન નથુભાઈ પારેખ ૨૫ ” જિતેન્દ્ર કાન્તિલાલ પચ્ચીસથી નીચેની રકમા
૩૦૦
""
૧૨,૮૧૮
રીત, કિંમત ૬-૦૦ (૪) સબરસ, કિંમત ૬-૦૦ (૫) અંતર્યામી, કિંમત ૫-૫૦ પ્રકાશન ૨વાણી પ્રકાશન, ૨૨૬ સેમ્યુઅલ સ્ટ્રીટ, મુંબઈ. ૩. (૬) તીર અને તુક્કા, કિંમત, ૩-૫૦ (૭)લગ્નગીતા અને લોકગીતાની ગૂંથણી, કિંમત ૨-૫૦ (૮) સંસારસાગરના તીરેથી, પ્રકાશક: ભારતી સાહિત્ય સંઘ પ્રા, લિ. ગાંધી રોડ, ૬૪ ફર્નાન્ડીઝ બિજ, અમદાવાદ ૧ કિંમત ૪-૦૦
સ્વ. પરમાનંદ કાપડિયા સ્મારક નિધિમાં આજ સુધીમાં ભરાયેલી રકમે
૧,૪૨,૪૪૯ અગાઉ પ્રગટ થઈ ચૂકેલી રકમે ૧,૦૦૧ મેસર્સ હર્ષદરાય પ્રા. લિ. ૨૭૩ પાંચસેાથી નીચેની રકમ
પ્રકાશનસ્થળઃ ૩૮૫, સરદાર વી. પી. રાડ, મુદ્રણુસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુબઇ—૧
Page #253
--------------------------------------------------------------------------
________________
Regd. No. MH. 117
પ્રબુદ્ધ જૈનનું નવસંસ્કરણ વર્ષ ૩૩ : અંક ૧૨
બુદ્ધ જીવન
મુંબઈ ઓકટોબર ૧૬, ૧૯૭૧ શનિવાર વાર્ષિક લવાજમ રૂ. ૭, પરદેશ માટે શીલિંગ ૧૫
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
છૂટક નકલ ૭-૪૦ પૈસા
તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ
પ્રકીર્ણ નેંધ
SS
ફૂલછાબની સુવર્ણ જયતી - તા. ૨-૧૦૭૧ને દિને ગુજરાતના રાજ્યપાલ શ્રી શ્રીમન્નીરાયણની અધ્યક્ષતામાં ફુલછાબને સુવર્ણ જ્યન્તી મહોત્સવ ઊજવાયો તે પ્રસંગે આ પત્રને ૫૦ વર્ષના ઈતિહાસની નોંધ લેવા જેવું છે.
ગાંધીજીના જન્મદિન ૨-૧૦-૧૯૨૧ને રોજ “સૌરાષ્ટ્ર સાપ્તાહિકનો પ્રથમ અંક રાણપુરથી પ્રકટ થયો ' તે દેશી રાજયોની પ્રજા માટે અને પત્રકારિત્વમાં એક ઐતિહાસિક બનાવ હતે. સત્યાગ્રહ અને અસહકારનું આંદોલન પુરજોશમાં ચાલતું હતું ત્યારે કચડાયેલી રિયાસતી પ્રજાને અવાજ રજ કરનાર અથવા સાંભળનાર કોઈ ન હતું. અમૃતલાલ શેઠ એટલે સાહસ અને નીડરતા. હાઈકોર્ટ પ્લીડરની પરીક્ષામાં પ્રથમ વર્ગમાં પહેલે નંબરે પાસ થઈ લીંબડીમાં વકીલાતની શરૂઆત કરી. થોડા વખત પછી. લીંબડીમાં ન્યાયાધીશ થયા. તે હોદ્દો ફગાવી દઈ આંદોલનમાં ઝુકાવ્યું, તે સમયના કાઠિયાવાડમાં રાણપુરનું નાનું બિન્દુ બ્રિટિશ હકૂમતમાં હતું. કોઈ દેશી રાજ્યમાંથી પત્ર શરૂ કરવું અશક્ય હતું. તે વખતે પત્રકારિત્વ એટલે એક મિશન, સમર્પણ. મુંબઈના મિત્રોએ રૂ. ૨૫,૦૦૦ ભેગા કરી આપ્યાં. બાકી જાતમજૂરી. અમૃતલાલભાઈ, ભીમજીભાઈ સુશીલ, કેટલોક સમય બળવંતરાય મહેતા, કમલભાઈ કોઠારી અને બીજા કેટલાય ભાઈઓએ આ યજ્ઞામાં ભાગ લીધો. આગઝરતી ભાષા, જીવને જોખમે રાજ્યના અત્યાચારો અને જુલમ અને રાજવીઓની ભોગવિલાસની લીલા ઉધાડાં પાડયાં. ત્યાર પછી મેઘાણીભાઈ આવ્યા. તેમણે નવી ભાત પાડી. લંડત દરમ્યાન પત્ર અને પ્રેસ જપ્ત થયાં. ફરી શરૂ કર્યા. નામ બદલાવ્યું. “સૌરાષ્ટ્રનું “ફૂલછાબ થયું. થોડાં વર્ષ પછી પત્ર રાજકોટ લાવ્યા. ત્યાં કેટલાક મિત્રોએ થોડો સમય ચલાવ્યું, પણ મોટી ખોટ ગઈ. છેવટે સૌરાષ્ટ્ર ટ્રસ્ટે (જન્મભૂમિ પત્રો) “ફૂલછાબ” પિતાના હસ્તક લીધું. દૈનિક થયું. સખત હરીફાઈમાં મુશ્કેલીથી ચાલતું. પણ છેલ્લાં દસ વર્ષમાં અસાધારણ પ્રગતિ કરી. ૩,૦૦૦ થી ૪૦,૦૦૦નું સરકયુલેશન થયું. હવે સૌરાષ્ટ્રનું અગગણ્ય ૫ત્ર લેખાય. તેને જોઈતાં સાધને પણ સારા પ્રમાણમાં સાંપડયાં છે. વિશાળ સ્વતંત્ર મકાન છે, અદ્યતન મશીનરી છે, નવું શટરી મશીન છે, અમદાવાદ, મુંબઈ, દિલહી અને જુનાગઢને સાંકળતી પિતાની ટેલિપ્રિન્ટર લાઈન છે. નીડર અને સ્વતંત્ર પત્ર તરીકે સૌરાષ્ટ્રની પ્રજાને સારો વિશ્વાસ પ્રાપ્ત કર્યો છે. મોટો દ્વારા સૌરાષ્ટ્રના મુખ્ય શહેરોમાં સુરત પત્ર પહોંચી જાય તેવી વ્યવસ્થા છે.
સૌરાષ્ટ્ર ટ્રસ્ટનાં પત્રો (મુંબઈમાં ‘જન્મભૂમિ, સુરતમાં “પ્રતાપ,’ રાજકોટમાં ‘ફલછાબ, કચ્છમાં `કચ્છમિત્ર') પ્રાહિત માટે જ જાહેર ટ્રસ્ટ છે. કોઈને અંગત સ્વાર્થ કે માલિકી નથી. કોઈ ઉદ્યોગપતિ કે રાજકીય પક્ષને આધારે નભતાં નથી પણ પ્રજાના વિશ્વાસ અને સહકાર ઉપર નભે છે. સુવર્ણ જ્યન્તી પ્રસંગે આ વિશ્વાસ અને સહકાર સારા પ્રમાણમાં જોવા મળ્યા. રાજકોટની જુદી જુદી સંસ્થાઓએ “ફૂલછાબ'નું અભિવાદન કર્યું. “ફૂલછાબે” યોજેલ રમતગમત, શત્રુંજય - ગિરનાર આરોહણ, નિબંધ, વાર્તા વિગેરે હરીફાઈમાં ઘણાં ભાઈઓ અને બહેને ભાગ લીધો. .
( આ પ્રસંગે સૌરાષ્ટ્ર ટ્રસ્ટ શ્રી અમૃતલાલ શેઠ અને શ્રી મેઘાણીનાં તૈલચિત્રનું અનાવરણ કર્યું અને અમૃતલાલ શેઠનું કાયમી સ્મારક કરી તેમના પ્રત્યેનું ઋણ યત્કિંચિત અદા કર્યું. રાણપુર ખાતે જે મકાનમાં
સૌરાષ્ટ્ર' સાપ્તાહિક શરૂ કર્યું, તે મકાન શ્રી અમૃતલાલ શેઠના નામે ચાલતી હસ્પિટલને ભેટ આપ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને એક લાખ રૂપિયાના દાનની દરખાસ્ત કરી છે, જેથી અમૃતલાલ શેઠને નામે પત્રકારિત્વની શાળા School of Journ 1 sm સ્થાપવી. યુનિવર્સિટી આ દરખાસ્ત સ્વીકારશે એવી આશા છે. યુનાઈટેડ નેશન્સ
રાષ્ટ્રસંઘની આ વર્ષની જનરલ બેઠક અતિ મહત્ત્વની છે. સામ્યવાદી ચીન, વર્ષોના અમેરિકાના વિરોધ પછી, અમેરિકાની દરખાતથી જ, રાષ્ટ્રસંધનું સભ્ય બનશે અને તેની કારોબારી. સિકયોરિટી કાઉન્સિલના પાંચ કાયમી સભ્યમાં એક સભ્ય તરીકે સ્થાન મેળવશે. ખાસ સભ્યપદ અત્યારે ચીનને નામે તાઈવાન ભોગવે છે. તાઈવાનને સામાન્ય સભ્ય તરીકે ચાલુ રાખવા અમેરિકા ઈંતેજાર છે. સામ્યવાદી ચીનને બે ચીનની નીતિ માન્ય નથી. બીજાં કેટલાંક રાષ્ટ્રોને પણ આ નીતિ માન્ય નથી. છતાં સંભવ છે કે અમેરિકા પિતાની લાગવગથી અત્યારે તે ચાંગકેઈ–શેકને વધારે આઘાત ન થાય તેમ કરવામાં કદાચ સફળ થશે. સામ્યવાદી ચીન રાષ્ટ્રસંઘનું સભ્ય થાય અને તેમાં પણ સિકયોરિટી કાઉન્સિલનું કાયમી સભ્ય બને અને તેને Veto Right ચીનને મળે તેને કારણે રાષ્ટ્રસંધના સ્વરૂપમાં અને તેની કાર્યવાહીમાં મહત્ત્વનો અસરકારક ફેરફાર થશે. અત્યાર સુધી રાષ્ટ્રસંઘમાં બે મહાસત્તાઓ-અમેરિકા અને રશિયા-વર્ચસ્વ ભેગવતા રહ્યા છે. એક ત્રીજી મહાસત્તા હવે તેમાં જોડાશે. રશિયા અને ચીનના બગડેલા સંબંધે જોતાં, આ ત્રિકોણ દુનિયાના રાજકારણમાં નવો પલટો લાવશે. રાષ્ટ્રસંઘ ઉત્તરોત્તર નિર્બળ અને નિરુપાય બનતો રહ્યો છે. જગતમાં વિશ્વશાંતિ સ્થાપવા અને માનવજાતને યુદ્ધના દૈત્યથી બચાવવા સ્થાપેલ આ મહાન સંસ્થા, સિદ્ધિને બદલે સ્વપ્ન જ બની ગઈ છે. મહાસત્તાઓ સંમત હોય ત્યારે તેને કાંઈક સફળતા મળી છે. કોરિયા, બર્લિન, વગેરે કટોકટીને સમયે યુદ્ધ ફેલાતું અટકાવી શકી છે. પણ મહાસત્તillએને સ્વાર્થ આડે આવે ત્યાં નિષ્ફળ ગઈ છે. વિયેટનામ, કયુબા, મધ્યપૂર્વમાં આરબ-ઈઝરાઈલ, નાઈજીરિયા, બંગલા દેશ વગેરે ઘટનાઓમાં રાષ્ટ્રસંઘ અસહાય સાક્ષી બની રહી છે. રાષ્ટ્રસંધાને
૬ પર
૬ શ્રી મુંબઈ જેન યુવક સંઘના સભ્ય અને : “પ્રબુદ્ધ જીવનના ગ્રાહકે, વાચક અને
લેખક-મિત્રોને ઉં નૂતન વર્ષની મંગલ કામનાઓ
પાઠવીએ છીએ ચીમનલાલ ચકુભાઈ, પ્રમુખ ચીમનલાલ જે. શાહ |
સુબોધભાઈ એમ. શાહ | ડ તા ૧૬-૧૦-'૩૧
Page #254
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
to
બીજી સેવાઓ ઘણી છે. પછાત દેશને સારા પ્રમાણમાં મદદ અને માર્ગદર્શન મળ્યાં છે. પણ તેની આર્થિક સ્થિતિ હંમેશાં નબળી રહી છે અને વધારે કથળતી રહી છે. અત્યારે ઘણી ખરાબ હાલત છે. કેટલાય રાજ્યો પોતાના ફાળા આપતાં નથી અને સ્વતંત્ર આવક નથી. અબજો ડોલરનું ખર્ચ છે. ઘણા લોકો માનતા થયા છે કે લીંગ આફ નેશન્સની પેઠે, આ રાષ્ટ્રસંઘ પણ સર્વથા નિષ્ફળ જશે.
આવી જ નિરાશાથી ઉથાં સેક્રેટરી જનરલના પદે ચાલુ રહેવા ઈચ્છતા નથી.
તેમની પૂર્વના બે સેક્રેટરી જનરલ ટ્રીગ્વે લી અને દાગ હેમર– શાલ્ડ શકિતશાળી વ્યકિતઓ હતા. ઉ થાઁ પ્રમાણમાં શાન્ત પણ ભાવનાશાળી વ્યકિત છે. બંગલા દેશ બાબતમાં તેમનું વલણ રહસ્યમય રહ્યું છે. વિયેટનામ ઉપર તેમના જે ઉકળાટ અને વ્યથા હતાં તે બંગલા દેશના ભયંકર હત્યાકાંડમાં મૌન રહ્યાં છે. રાષ્ટ્રસંઘ નવા સેક્રેટરી જનરલની શોધમાં છે. સર્વમાન્ય પ્રભાવશાળી વ્યકિત મળવી બહુ મુશ્કેલ છે. રાષ્ટ્રસંઘના બંધારણ મુજબ સેક્રેટરી જનરલને સ્વતંત્રપણે વિશાળ સાઓ છે, પણ તેને અસરકારક અમલ કરી શકે અને કોઈ મહાસત્તાથી દબાઈ ન જાય એવી વ્યકિત દુર્લભ છે. આ બધી મુશ્કેલીઓ છતાં, રાષ્ટ્રસંઘનું અસ્તિત્વ રહે તેમાં દુનિયાને લાભ છે. યુદ્ધખારીનું માનસ વધતું જાય છે અને નિ:શસ્ત્રીકરણની ઘણી વાતો છતાં, શસ્ત્રોના ગંજ ખડકાયે જાય છે, તેવે સમયે, સાથે બેસે ત્યારે ભલે ઘુરકિયાં કરે તો પણ, સાથે બેસી વિચારવાનું એક સ્થાન છે તે આશાતંતુ છે. એક ડગલું પાછળ ?
શાસક કોંગ્રેસની સિમલાની મહાસમિતિની બેઠકમાં વિદેશમંત્રી શ્રી સ્વર્ણસિંઘે બંગલા દેશ વિશે જે કહ્યું તેથી કંઈક આશ્ચર્ય થયું છે. તેમણે કહ્યું કે બંગલા દેશના ચૂંટાયેલ પ્રતિનિધિઓને માન્ય હાય તેવું કોઈપણ રાજકીય સમાધાન ભારતને માન્ય રહેશે. આમાં કાંઈ વાંધા લેવા જેવું નથી. પણ પછી રાજકીય સમાધાનનો તેમણે જે અર્થ કરી બતાવ્યો તેથી શંકાનું કારણ રહે છે. તેમણે કહ્યું કે આવા રાજકીય સમાધાનમાં પાકિસ્તાનનું માળખું અખંડ રહે અને તેમાં બંગલા દેશ વધારે સ્વાયત્ત (autonomy) હોય એવું પણ બને.
આ નિવેદનના વિપરીત પ્રત્યાઘાતો પડયા ત્યારે બીજે દિવસે તેમણે ખુલાસા કર્યો કે તેમના નિવેદનથી બંગલા દેશ સ્વતંત્ર ન બને એવા અર્થ નથી. આ ખુલાસાથી શંકાનું સમાધાન થતું નથી. રશિયા અને અમેરિકા બન્ને રાજકીય સમાધાનની જ વાત કરે છે. રશિયા સાથે આપણે કરારો કર્યા એવી માન્યતાથી કે બંગલા દેશની આપણી નીતિને બળ મળે અને તે કારણે પાકિસ્તાન આપણા ઉપર આક્રમણ કરે તો રશિયાની આપણને પૂરી સહાય મળે. બંગલા દેશ વિશે રશિયાનું વલણ અસ્પષ્ટ રહ્યું છે. ઈન્દિરા ગાંધીની તાજેતરની રશિયાની મુલાકાત અને ખાસ કરી કોસિજીને જે કહ્યું તે ઉપરથી એમ લાગતું હતું કે રશિયા હવે આપણી નીતિ સ્વીકારે છે. પણ પછી અલ્જીરિયા સાથે એક સંયુકત નિવેદન બહાર પાડયું તેમાં વળી થોડો ફેર દેખાય છે. લોકોને શંકા થાય છે કે સ્વર્ણસિંઘનું નિવેદન રશિયાના કોઈ દબાણનું પરિણામ તો નહિ હોય? રશિયા સાથેના કરારનું આવું પરિણામ તે ન હોય? કદાચ એ પણ સંભવ છે કે શરણાર્થીઓનો બોજો એટલા અસહ્ય થઈ પડયા છે કે કોઈ રીતે સમાધાન થાય તે સારું. પણ એવા સમાધાનમાં બધા શરણાર્થીઓ વિશ્વાસપૂર્વક બંગલા દેશ પાછા જાય તે તે અનિવાર્યપણે હોવું જ જોઈએ, નહિ તે સમાધાનનો કોઈ અર્થ નથી. શરણાર્થીઓ પાછા જઈ શકે એવી પરિસ્થિતિ તા ત્યારે પેદા થાય કે જેમાં શેખ મુજીબુર રહેમાન અને તેમના સાથીઓના હાથમાં બંગલા દેશનું સુકાન હાય અને પાકિસ્તાની લશ્કર સર્વથા પાછું ખેંચાય. અલબત્ત
તા. ૧૬-૧૦-૧૯૭૧
ભારત એવા આગ્રહ ન જ રાખી શકે કે બંગલા દેશ સર્વથા સ્વતંત્ર થાય એવું જ સમાધાન તેને માન્ય છે. જો કે જે ભાંકર અત્યાચારો થયા છે તેમાં પાકિસ્તાનના બન્ને ભાગ હવે સાથે રહી શકે એવી કોઈ શકયતા દેખાતી નથી. છતાં પણ શેખ મુજીબુર રહેમાન અને તેમના સાથીઓને માન્ય હોય તેવા સમાધાનમાં ભારત કોઈ વાંધા લઈ શકે નહિ. એટલું જ કે શરણાર્થી બધા પાછા જાય તે નિશ્ચિત હોવું જોઈએ. શ્રી સ્વર્ણસિંઘના નિવેદનને કદાચ વધારે પડતું માની લેવું ન જોઈએ. પણ તેમના નિવેદનથી મુકિતવાહિનીના સ્વાતંત્ર્ય સંગામમાં કોઈ નિરાશા ન આવે તે જરૂરનું છે, તેમ દેશમાં પણ કોઈ ગેરસમજણ ન થાય તે જોવું રહ્યું. ત્રણ અધિવેશન
એક મહિનામાં જૈન સમાજનાં ત્રણ અધિવેશન થવાનાં હતાં. તેમાં, બે થઈ ગયાં. એક મુલતવી રહ્યું. ભારત જૈન મહામંડળનું અધિવેશન સપ્ટેમ્બર ૨૫-૨૬ તારીખે બીઆવરમાં શ્રી શાદીલાલજી જૈનની અધ્યક્ષતામાં થયું. સ્થાનકવાસી કોન્ફરન્સનું અધિવેશન ઑકટોબર તારીખ ૨-૩-૪ બીઆવરમાં મદ્રાસના આગેવાન ઉદ્યોગપતિ શ્રી મોહનમલજી ચારડિયાના પ્રમુખપદે થયું. શ્વેતામ્બર કોન્ફરન્સનું અધિવેશન ઑકટોબર તારીખ ૮-૯-૧૦ ને રોજ શ્રી રતિલાલ નાણાવટીના પ્રમુખપદે ભરાવાનું હતું તે મુલતવી રહ્યું છે.
ભારત જૈન મહામંડળનું આ અધિવેશન ૪૧મું હતું. મંડળની સ્થાપના ૧૮૯૫માં થઈ. જૈનાની એકતા તેનું મુખ્ય ધ્યેય રહ્યું છે. તેના પ્રમુખસ્થાને જૈન સમાજના બધા ફ્રિકાની આગેવાન વ્યકિતઓ આવી છે, જેવા કે રાયબહાદુર સુલતાનસિંહજી, શેઠ માણેકચંદ ગુલાબચંદજી ઢઢ્ઢા, વાડીલાલ મેાંતીલાલ, કુન્દનમલ ફિરોદિયા, શાન્તિપ્રસાદ જૈન, અચલસિંહજી, અમૃતલાલ દલપતભાઈ શેઠ, અમૃતલાલ કાલિદાસ દોશી વિગેરે. કેટલાંય વર્ષો સુધી એક એવી છાપ હતી કે મંડળમાં દિગમ્બર સમાજના આગેવાનોનું વર્ચસ્વ વધારે છે. વર્ષો સુધી વર્ષામાં શ્રી ચિરજીલાલ બડજાતે મંડળનું સંચાલન કરતા. મુંબઈ ઑફિસ આવ્યા પછી શ્રી રિખવદાસ રાંકા તેના મુખ્ય કાર્યકર્તા રહ્યા છે. ત્રણ-ચાર વર્ષથી મંડળ વધારે સક્રિય થયું છે. મંડળની પ્રેરણાથી ભગવાન મહાવીર કલ્યાણકેન્દ્ર અને ભગવાન મહાવીર ૨૫૦૦ વર્ષ નિર્વાણ મહાત્સવ સમિતિની સ્થાપના થઈ છે. આ ત્રણે સંસ્થાઓ સમસ્ત જૈન સમાજની સંસ્થાઓ છે અને ત્રણેની સંયુકત ઑફિસ વ્યવસ્થિત રીતે કામ કરી રહી છે. જૈન સમાજમાં સંગઠનના અભાવે અને સામ્પ્રદાયિક ભાવના હજી પ્રબળ હાવાને કારણે આવી સંસ્થાઓને જે બળ મળવું જોઈએ તે મળતું નથી. મુનિ રાજાના પ્રભાવ, તેમના ત્યાગી જીવનના કારણે, જૈન સમાજ ઉપર, અન્ય સમાજના ધર્મગુરુ કરતાં પણ વધારે છે. સમાજ ગમે તેટલા શિક્ષિત અને સામાજિક વ્યવહારમાં પ્રગતિશીલ થયા હોય તો પણ ધર્મની બાબતમાં અંધશ્રદ્ધા ઓછી થઈ નથી. કેટલાક અપવાદ બાદ કરતાં સાધુ-સાધ્વીઓએ જૈન સમાજના સંગઠનમાં અને એકતાની ભાવના મજબૂત કરવામાં બહુ ઓછે ફાળે આપ્યો છે.
બીઆવરના અધિવેશનમાં, વડીલો અને ત્યાં બિરાજતા સ્થાનકવાસી મુનિઓના સહકાર ઓછા હોવા છતાં, યુવકોએ ઘણું સુંદર કામ કરી અધિવેશનને સફળ બનાવ્યું. ત્યાર પછી શ્રી રાંકાજીએ અજમેર, ઉદયપુર, જયપુર, ઈન્દર વગેરે સ્થળાએ પ્રવાસ કર્યો ત્યાં પણ યુવકોમાં સારો ઉત્સાહ હતા અને મંડળની શાખા સ્થળે સ્થળે શરૂ થઈ છે.
સ્થાનકવાસી કોન્ફરન્સના અધિવેશનની કાર્યવાહીના સત્તાવાર અહેવાલ હજી મળ્યા નથી, પણ જે ખબર મળ્યા છે તે ઉપરથી જણાય છે કે અધિવેશનમાં અંદરના મતભેદો બહાર આવ્યા અને કોઈ ઉપયોગી કાર્યવાહી થઈ નથી. સ્થાનક્વાસી કોન્ફરન્સ
2
Page #255
--------------------------------------------------------------------------
________________
i.૧૬-૧૦-૧૯૦૧
પ્રભુ
જે વર્ષો સુધી ઘણી સક્રિય હતી તે છેલ્લા ૫-૭ વર્ષથી નિષ્ક્રિય થતી રહી છે. તેના સાદડી અધિવેશનમાં એક શ્રામણ સંઘની સ્થાપના કરી તે સાંગઠનનું કારણ બનવાને બદલે, ભિન્નતા વધારવાનું નિમિત્ત બન્યું છે.
શ્વેતામ્બર કોન્ફરન્સ, અખિલ ભારતીય કહેવાય છે પણ વર્ષોથી તેનું કાર્યક્ષેત્ર માટે ભાગે મુંબઈ અને કાંઈક ગુજરાત-સૌરાષ્ટ્ર પૂરતું સીમિત રહ્યું છે. મુંબઈમાં શ્વેતામ્બર મૂર્તિપૂજક સમાજ ઘણા સમૃદ્ધ અને શકિતશાળી હોવા છતાં, સંગઠન અને સર્વમાન્ય નેતૃત્વના અભાવે, કોન્ફરન્સ ક્રિયાશીલ બની નથી. આ અમૃત મહોત્સવ અધિવેશનની શરૂઆત સારા ઉત્સાહથી થઈ હતી અને શ્રી રતિલાલ નાણાવટી જેવા શકિતશાળી પ્રમુખની વરણી થઈ હતી તેથી એવી આશા જન્મીકે કોન્ફરન્સ હવે જાગતી થશે. પણ મળતી માહિતી મુજબ અંદરના મતભેદો અને કેટલાક વિરોધને કારણે અધિવેશન મુલતવી રાખવું પડયું. કોન્ફરન્સના વર્તમાન કાર્યકર્તાઓના મુંબઈના વિશાળ મૂર્તિપૂજક સમાજ સાથે ગાઢ સંપર્ક નથી, જે થોડી વ્યકિતઓ કોન્ફ રન્સના વહીવટમાં અત્યારે છે તેમનામાં એકરાગ ન હેાવાને કારણે સમાજમાં સંગઠન થતું નથી. મૂર્તિપૂજક સમાજમાં ઘણી શકિતશાળી શિક્ષિત, સેવાભાવી અને ધનવાન વ્યકિતઓ છે. તેઓ ધારે તે મુંબઈમાં જૈતાનું પ્રભાવશાળી સંગઠન થઈ શકે. જુદી જુદી સંસ્થાઓ અને સંધો મારફત ઘણાં સમાજકલ્યાણનાં કાર્યો થાય છે, પણ સંગઠન અને સર્વમાન્ય આગેવાનીના અભાવે, ઘણું કરવા જેવું રહી જાય છે. આ બાબતમાં સ્થાનકવાસી સમાજ પાસેથી કાંઈક દાખલા લઈ
શકાય તેમ છે. મુંબઈમાં જેટલાં દેરાસરો તેટલા જુદા સંધે છે. સ્થાનક વાસી સમાજમાં પણ મુંબઈથી વિરાર અને કલ્યાણ સુધી જેટલા ઉપાંશ્નયો તેટલાં સંઘા છે. પણ તે બધાં સંઘોના એક મહાસંઘ રચ્યા છે અને સ્થાનકવાસી સમાજને લગતા બધા પ્રશ્નોના મહાસંધ મારફત નિર્ણય લેવાય છે. કોઈપણ દીક્ષા મહાસંધની આજ્ઞા વિના નથી થતી. કોઈ સાધુસાધ્વીનું ચાતુર્માસ મહાસંઘની મંજૂરી વિના નથી થતું. મહાસંઘ તરફથી શ્રામણી વિદ્યાપીઠની સ્થાપના થઈ છે. સાધુસાધ્વીઓના અભ્યાસ માટે મહાસંધ પ્રબંધ કરે છે. બધી જૈન શાળાઓની
દેખરેખ અને પરીક્ષાઓ મહાસંઘ મારફત થાય છે. મુંબઈના મૂર્તિપૂજક સમાજ સ્થાનકવાસી સમાજ કરતાં ઘણા વધારે શકિતશાળી, સમૃદ્ધ અને દાનની દિશામાં આગળ વધેલા છે. તેના આગેવાને ધારે તે ઘણાં સમાજકલ્યાણનાં કાર્યો વ્યવથિત રીતે કરી શકે તેમ છે અને આખા દેશને માર્ગદર્શન આપી શકે તેમ છે. અધિવેશન મુલતવી રાખવું પડયું તે દુ:ખદ ઘટના છે, પણ આશા રાખીએ કે ટૂંક સમયમાં વધારે યશસ્વી રીતે અધિવેશન ભરી કોન્ફરન્સને પ્રેરણાસ્થાન બનાવશે. ચીમનલાલ ચકુભાઈ ખાદીના પ્રથમ સેવક : સ્વ. જેરાજાણી કાકા
ખાદીજગતમાં બેરાજાણી કાકાના નામે ઓળખાતા શ્રી વિઠ્ઠલદાસ જેરાજાણીનું તા. ૫ ઓકટોબરના રોજ રાત્રે બાર વાગ્યે ૯૦ વર્ષની પાકટ વયે વિલેપાલેમાં અવસાન થયું છે.
જામનગર પાસેના જામ-ખંભાળિયામાં ઈ. સ. ૧૮૮૨ના સપ્ટેમ્બરની પાંચમી તારીખે જન્માષ્ટમીને દિવસે એમના જન્મ થયો હતો. ગુજરાતી ચાર ચોપડી અને બે અંગ્રેજી જેટલું જ મર્યાદિત તેમનું ભણતર હતું. નાની વયે જ તેઓ મુંબઈ આવ્યા, પરંતુ કુટુંબની નબળી આર્થિક સ્થિતિના કારણે તેઓ આગળ અભ્યાસ કરી શક્યા નહિ.
પ્રથમ સેવાની દીક્ષા તેમણે લેાકમાન્ય ટિળક પાસે લીધી, તે પછી સ્વદેશી કો-એપરેટિવ સ્ટોર્સના વ્યવસ્થાપક તરીકે તેમણે
જીવન
ચૌદ વર્ષ સુધી કાર્ય કર્યું. લોકમાન્યના અવસાન બાદ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની રાહબરી નીચે ખાદીનું ખાસ કરીને વેચાણનું કામ તેમણે સંભાળ્યું.
ખાદીના વધતા જતા ઉત્પાદનની સાથે તેના વેચાણનો પ્રશ્ન ગંભીર સમસ્યા જેવા રહ્યો હતો, તેના નિરાકરણના બેબાજ ગાંધીજીએ તેમના પર નાખ્યો. જેમ ગાંધીજીએ દરેક ક્ષેત્રે યોગ્ય સેવકોને ચૂંટીને તેમનાં સ્થાને મુકરર કર્યાં હતાં—જેમ કે, સરદાર વલ્લભભાઈ પટેલ, મહાદેવભાઈ દેસાઈ, ઠક્કર બાપા વગેરે—તેવી રીતે જેરાજાણી કાકાને ઉદ્દેશીને ગાંધીજીએ પોતાની રોજનીશીમાં આદેશાત્મક રીતે લખાવ્યું કે : “ખાદીનું કામ કરોડોએ પહોંચવાનું છે, એ તમારે સંભાળવાનું છે, કોઈ પણ લડતમાં તમારે જોડાવાનું નથી. તમારું સ્વરાજ ખાદીવેચાણમાં જ સમાઈ જવું જોઈએ.” આ ગાંધીજીની આજ્ઞાનું તેમણે જીવનના અંત સુધી અક્ષરશ: પાલન કર્યું એટલું જ નહિ પરંતુ આખી ખાદી પ્રવૃત્તિને વેગ આપ્યો, તેમાં નાવિન્ય આણ્યું, તેને અદ્ભુત એવા વિકાસ કર્યો, તે એટલે સુધી કે પરદેશના માણસો પણ ખાદી તરફ આકર્ષાયા—એ રીતે તેમને સોંપેલા કાર્યને એક મિશનરીની અદાથી વળગી રહીને, ખાદીના તાંતણા સાથે અંતરના તારની મિલાવટ કરીને આ કાર્યને તેમણે ઉત્તમાત્તમ રીતે દીપાવ્યું.
૧૬૧
તેમની આટલી અસાધારણ સફળતાની ચાવી એ હતી કે તેઓ સત્યનિષ્ઠ હતા અને તેમના ઉપદેશ અને આચરણ વચ્ચે તેઓ અંતર નહાતા રાખતા. આપણને આવા કર્મઠ સેવકો બહુ જૂજ પ્રાપ્ત થયા છે. એટલે તેમણે ભલે માટી ઉમ્મરે વિદાય લીધી પરંતુ તેમની ખોટ આપણને સાલવાની જ, પરંતુ તેઓ તે તેમનું જીવન ધન્ય બનાવીને ગયા, એમ કહી શકાય.
હજ હમણાં જ ૧૮મી જુલાઈએ ઉપનગર ગ્રામોઘોગ સંઘના ઉપક્રમે પૂ. રવિશંકર દાદાના પ્રમુખપણા નીચે વિલેપાર્લે માં તેમના સન્માનને લગતા એક સમારંભ યોજાઈ ગયું. તેમાં હાજરી આપવાનું સદ્ભાગ્ય મને પ્રાપ્ત થયું હતું. ત્યારે જે મહાનુભાવાએ તેમની પ્રશસ્તિ કરી હતી તેમણે તેમને અનેક વિશેષણાથી સંબાધ્યા હતા, તેમાં કોઈએ તેમને સાચા અર્થમાં “કર્મૠષિ” તરીકે વર્ણવ્યા હતા અને કોઈએ તેમને “ખાદીના રાજા ” કહ્યા હતા. હમણાં તેમના અવસાન પછીના વર્તમાનપત્રાના અહેવાલામાં પણ તેમને “ખાદીના રાજા” તરીકે સંબાધવામાં આવ્યા છે. પરંતુ આ શબ્દ પ્રયોગ મને રૂચતા નથી. કેમકે સેવક અને રાજા વચ્ચે તે ઘણુ એવું અંતર છે. એટલે તેમને તો ખાદીકાર્યના પ્રથમ સેવક તરીકે જ સંબોધી શકાય. આવા એક ખાદીના પ્રથમ કક્ષાના સેવકને ગુમાવવાથી આપણે ચિન્તિત થઈએ તે સાવ સ્વાભાવિક છે, પરંતુ આવે વખતે તે આમ કરવાને બદલે તેમનાં પગલે ચાલીને તેમના અધૂરા કાર્યને પૂરું કરવા માટેના નિષ્ઠાપૂર્વકના પ્રયત્ન કરવા માટે પાછળ રહેલા કાર્યકર્તાઓએ પ્રયત્નશીલ રહેવું તે જ તેમને આપેલી સાચી અંજિલ ગણાશે. આવા પ્રખર સેવકના આત્માને ચિર શાન્તિ મળે એવી આપણે પરમેશ્વરને પ્રાર્થના કરીએ.
શાન્તિલાલ ટી. શેઠ
હું મથામણ કરવાવાળા સામાન્ય જીવ છું, અને સંપૂર્ણપણે સારા થવાને, સંપૂર્ણપણે સાચા થવાને અને મન, વાણી તેમ જ કર્મથી સંપૂર્ણપણે અહિંસક થવાને ઝંખું છું; છતાં જે આદર્શને સંપૂર્ણપણે સત્ય માનું છું તેને પહોંચવામાં નિત્ય નિષ્ફળ જાઉં છું. આ ચઢાણ સીધું ને કઠણ તેમ જ કષ્ટદાયક છે પણ એ કષ્ટ મને ખરેખર આનંદ આપે છે. એ ચઢાણ પર આગળ પગ માંડત જાઉં છું તેમ તેમ દરેક પગલે હું વધારે મજબૂત અને એથી એ આગળનું પગલું માંડવાને વધારે લાયક થતો જાઉં છું એવું મને
લાગે છે.
ગાંધીજી
Page #256
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧૭–૧૯૭૧
- લોકશાહીમાં આર્થિક નિજનની સમસ્યા ; [ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના આકાયે યોજાયેલી ગત પર્યુષણ માટે બને–લેકશાહી અને આર્થિક નિયોજન આવશ્યક હતાં અનિવાર્ય વ્યાખ્યાનમાળામાં પ્રા. એ.એન. રામજોષીએ આપેલું વ્યાખ્યાન નીચે હતાં. પ્રગટ કરવામાં આવ્યું છે.—તંત્રી]
હવે આપણે એ વિચારીએ કે દુનિયાના કોઈ જ દેશમાં લોક
શાહી અને આર્થિક નિયોજન બન્ને સાથે જ કેમ શકય નથી ? બન્ને આ વિષય ઘણા જ કઠિન છે.
વરચે આંતર-વિરોધ શા માટે છે? દુનિયાના કોઈ દેશે લોકશાહી જાળવી રાખીને વિશાળ પાયા
- લોકશાહીમાં પરિવર્તન જોઈએ, નહિતર લોકશાહી સફળ થાય પર આર્થિક નિયોજન કર્યું નથી; એટલે કે લોકશાહી ઘારણે આર્થિક જ નહિ. લોકશાહીમાં પરિવર્તન અનિવાર્ય છે. અવારનવાર અમુક નિયોજન માટેના જોરદાર પ્રયાસો કોઈ જ દેશે કર્યા નથી. આથી સમયને અંતરે સરકાર બદલાતી રહે તે લોકશાહીમાં અનિવાર્ય જનતંત્ર શું છે, કયાં અને કેવા સંજોગોમાં તે સફળ કે વિફળ બને આવશ્યક મનાવું છે. બંધારણીય જોગવાઈ અનુસાર ત્રણ, પાંચ કે સાત વર્ષે તે સમજી લેવું જરૂરી છે.
સરકાર બદલવાની રહે છે. સરકાર બદલવાને લોકશાહીમાં બંધારણ ૧૯૧૭ માં રૂસી ક્રાંતિ આવી પડી ત્યારે ખાસ કરીને રશિયાના લકોને-મતદારોને બક્ષેલ અધિકાર છે. એ પણ ખરું છે ને કે જયાં સામ્યવાદી પક્ષે આર્થિક ક્રાંતિના ભારે વિચારે પહેલવહેલા રજુ કર્યા. ૧૦, ૨૦, ૩૦ કે ૫૦ વર્ષોથી સરકાર ન બદલાય ત્યાં લોકશાહી અન્ય દેશોએ પણ આર્થિક નિયોજનની એવી જ વાતો કરી; જ્યારે કઈ રીતે કહી શકાય? આપણા બંધારણ અનુસાર આપણી લોકશાહીમાં ભારતે પહેલાં લોકશાહી મજબૂત કરી અને તેની સાથે સાથે જ આર્થિક આપણા મતદારોને–લોકોને- દર પાંચ વર્ષે સરકાર બદલવાને મેકો નિયોજનને નૂતન પ્રયોગ હાથ ધર્યો. આમ આપણે લોકશાહી અને
મળે છે. લોકશાહીમાં લોકોનું રાજ છે, લોકોનું તંત્ર છે. લોકો પરિવર્તન આર્થિક નિયોજનને સમન્વય સાધવાને પ્રયોગ હાથ ધર્યો છે. હવે
ઈચ્છતા હોય છે અને કયારેક તે પરિવર્તનને ખાતર પણ પરિવર્તન પ્રશ્ન એ છે કે લોકશાહીમાં આર્થિક નિયોજન કઈ રીતે શકય બને?
કરતા હોય છે. સરકાર બદલતા હોય છે. કઈ રીતે સફળ થઈ શકે?
આ થઈ લોકશાહીની વાત. લોકશાહીમાં પરિવર્તન અનિવાર્ય દુનિયામાં કોઈ પણ દેશ એવો નથી જેણે લોકશાહીમાં આર્થિક
છે તે આર્થિક વિકાસ માટે સાતત્ય- બદલવાનું નહિ–જરૂરી છે. એકનિયોજન કર્યું હોય. પ્રખર વિચારકોનું મંતવ્ય એવું છે કે લોકશાહીમાં
વાર એક નીતિ નક્કી કરાયા પછી લાંબા સમય સુધી એને એકધારે આર્થિક નિયોજન-આર્થિક વિકાસ શકય જ નથી...
અમલ ન થાય તો તેને લાભ મળતો નથી. હવે જે લોકશાહીમાં
પાંચ વર્ષે સરકાર બદલાય તે સાથે નીતિ પણ બદલાતી રહે અને એ એક જર્મન વિચારક અને સેલોજિસ્ટે તેમના પુસ્તકમાં સ્વતં
રીતે અવારનવાર નીતિ પલટાતી રહે છે તેનું પરિણામ શું આવે? - ત્રતા, શકિત અને લોકશાહીમાં આર્થિક નિયોજન (ફૂડમ, પાવર અને
એમાં સાતત્ય ન જળવાતાં પરિણામે ધાર્યો વિકાસ અશકય બની રહે. ડેમોક્રેટિક પ્લાનિંગ) વિશે સવિસ્તર સમજાવીને જણાવ્યું છે કે લોક
જેમ આપણે એક ઝાડ વાવ્યું હોય અને તેને રોપ આવે એટલે શાહીમાં આર્થિક નિયોજન અસફળ જ રહે. લોકશાહીમાં આર્થિક
રે જ જોવા લાગીએ કે ઝાડ કેવુંક મોટું થયું. આપણને લાગે કે આ વિકાસની પ્રક્રિયા અસંભવિત જ છે. દુનિયાને ઈતિહાસ જોતાં જણાશે
ઝાડને ધાર્યો વિકાસ થતો નથી, ચાલ, રોપ બદલી નાખીએ. તો કે જયાં લોકશાહી કામિયાબ થઈ છે ત્યાં આર્થિક નિયોજન નિષ્ફળ
એમ રે બદલવાથી કદી ઝાડ મોટુંબને નહિ. એ જ નિયમ આર્થિક ગયું છે અને આર્થિક નિયોજન સફળ રીતે પાર પાડનાર દેશમાં
વિકાસને લાગુ પડે છે. આર્થિક વિકાસ માટે નીતિનું સાતત્ય અનિવાર્ય લોકશાહી નિષ્ફળ નીવડી છે. બન્નેની એકી સાથે સફળતા અતિ
છે અને જો એ સાતત્ય જાળવી ન શકીએ અને દર પાંચ વર્ષે સરકાર કઠિન-મુશ્કેલ છે.
બદલાવા સાથે આર્થિક નીતિ પણ બદલાતી રહે તે આર્થિક વિકાસ આપણે ભારતમાં જાણીબૂઝીને લોકશાહી સાથે આર્થિક નિયો
શકય બને જ કયાંથી ? આથી આર્થિક વિકાસનાં સુફળ જોઈતાં હોય જનનો પ્રયોગ કર્યો છે. આવા આ પહેલવહેલે જ પ્રયોગ છે. પહેલ- તે સરકારની આર્થિક નીતિ એકવાર નક્કી કરાયા પછી તેને પ૦ વહેલો જ નિર્ણય છે. દુનિયામાં આવા લોકશાહીની સાથે જ આર્થિક કે ૧૦૦ વર્ષ સુધી એકધારી રીતે ચાલુ રખાય અને તેમાં અવારનવાર નિયોજન હાથ ધરાયાને કોઈ દાખલું જ નથી. કેઈને એમ પણ ફેરફાર ન કરાય તે જરૂરી છે. આ સંજોગોમાં સરકાર પાંચ વર્ષે થાય કે આ તે કેવું ગાંડપણ!
બદલાય અને આર્થિક નીતિમાં સાતત્ય જળવાય એને મેળ કેમ ખવરાહવે આપણે એ જોઈએ કે આપણે આવો નિર્ણય કેમ કર્યો? વવો એ મહાન સમસ્યા છે. આથી એક બાજુ પરિવર્તન અને બીજી લોકશાહીમાં આથી સંધર્ષ થાય છે કે કેમ તે જોઈએ.
બાજુ સાતત્ય કેવી રીતે એકસાથે જાળવી શકાય તેના પર જ ભારત એક લેકતાંત્રિક–લોકશાહી રાજય છે. જનતંત્ર તેને લોકશાહીમાં આર્થિક નિયોજનની સફળતાને આધાર રહેલો છે. આધાર છે. સમગ્ર રાષ્ટ્રીય આંદોલનની ગાંધી-નહેરુની એક પરંપરા છે. લોકશાહીમાં ક્રાંતિ થઈ ત્યારે એમ નક્કી થયું કે લોકશાહીને ભારતમાં તાનાશાહી કે લશ્કરશાહીથી ફેંસલો આપણે ન કરી શકીએ. બાજુ પર રાખીને આર્થિક વિકાસ જ કરવો; જયારે બ્રિટન અને આથી આપણે જેમાં સમગ્ર દેશની જનતા આબાદ અને સમાન રહે તે અમેરિકા આર્થિક નિયોજન છોડીને લોકશાહીને વળગી રહ્યાં. દષ્ટિએ આવો નિર્ણય કર્યો છે.
હવે આપણે શું કરવું? આ પ્રશ્નનો ભારતે જે જવાબ આપ્યો - હવે આપણે એ જોઈએ કે આર્થિક નિયોજનને નિર્ણય આપણે શા છે તે દુનિયામાં અજોડ છે–દુનિયાના રાજકારણમાં અજોડ છે. ભારતના માટે કર્યો? આપણો દેશ ગરીબ છે અને ગરીબ દેશ દરિદ્ર દૂર કરવા મતદારોએ તો લોકતંત્રને અને સાતત્યનો એમ બન્નેને લાભ મળે તેમ આર્થિક નિયોજન ન કરે–Supply & Demand ના આધારે કર્યું. આપણા રાજકારણની પદ્ધતિ પક્ષીય રાજકારણની છે. છેક ૧૯૫૨થી આર્થિક વિકાસનો પ્રયાસ ન કરીએ તો દેશની ગરીબી, દારિદ્ર દૂર કરતાં અત્યાર સુધીમાં પંજાઈ ગયેલી પાંચેય ચૂંટણીઓમાં ભારતના કેટલાંયે સેંકડો વર્ષો લાગી જાય. આથી આર્થિક વિકાસ સુયોજિત રીતે મતદારોએ એવી પક્ષીય પદ્ધતિ વિકસાવી જેમાં પરિવર્તનના વેગવાન હોય, સમાજની રાજયવ્યવસ્થા અને સરકાર દરમિયાનગીરી ફાયદા મળવા સાથે સાતત્યનો લાભ પણ મળતું રહે. કરે, અર્થવ્યવસ્થાનું નિયમન કરે અને એ રીતે આર્થિક નિજનને રશિયા વગેરે દેશોમાં એક જ પક્ષની પદ્ધતિ છે. કેટલાક દેશોમાં પ્રયાસ કરે તે જોરદાર રીતે આર્થિક વિકાસ શકય બને. આમ આપણા બે પક્ષોની પદ્ધતિ છે. આવા દેશોમાં એ બે જ પક્ષો વચ્ચે સત્તા
Page #257
--------------------------------------------------------------------------
________________
તા. ૧૧-૧૦-૧૯૭૧ પ્રબુદ્ધ જીવન
૧૬૩ પલટો થતા રહે છેઆપણે ત્યાં તે એક નહિ, બે નહિ, પણ ઘણા માત્ર સરકાર જ પૂરાં પાડે એ શકય નથી. સરકાર આટલી જંગી : રાજકીય પક્ષો છે; પરંતુ ફૂાજો બીજા વિશ્વયુદ્ધ બાદ જે ભૂલ કરી મૂડી કયાંથી કાઢે? અને તેથી સરકાર જ આર્થિક વિકાસની સમગ્ર હતી તે ભારતે નથી કરી. ફ્રાન્સે ત્યારે કોઈ એક રાજકીય પક્ષને જવાબદારી ઉઠાવે તે યોગ્ય ન હતું અને સરકારે પણ તેમ જ કર્યું. બહુમતી આપીને શાસનને અધિકાર આપ્યો નહિ. પરિણામે ત્યાં અને તેથી જ મિશ્ર અર્થતંત્રના આધારે આપણું આર્થિક તંત્ર રચાયું અરાજક જામ્યું. વર્ષો સુધી સંયુકત મંત્રીમંડળ રચાતાં રહ્યાં અને તેમાં પણ ઘર્ષણ અને વિરોધાભાસ રહેલાં જ છે, ફ્રાન્સની દુર્દશા થઈ. આમાં સદ ભાગ્ય એ હતું કે કૂન્સિની બ્યુરોક્રસી
લોકશાહીમાં ટીકા, દબાણ, તનાવ વગેરે હોય જે માટે તેની ચિંતા સિવિલ સર્વિસ હસ્તક રહી તેથી તે આફતમાંથી ઊગરી ગયું.
કરવાનું કારણ નથી; પરંતુ એમ તે લાગે જ છે કે આપણે સમજીને ભારતમાં તે એક જ આધિપત્ય ધરાવતે મુખ્ય પા (One અપનાવેલ મિશ્ર અર્થતંત્ર સફળ તે થયું જ છે; પરંતુ એમ કહી Dominent Party System)ની પદ્ધતિ વિકસી છે. ૨૫ વર્ષોથી
શકાય કે હજી એ સફળતા જોઈએ તેટલા અંશે સિદ્ધ નથી થઈ શકી. કેંગ્રેસ એક જ સબળ પક્ષ તરીકે શાસન કરી રહેલ છે અને અન્ય
આજે સાર્વજનિક ક્ષેત્ર (જાહેર ક્ષેત્ર) નાં મોટાં કારખાનાંની પક્ષો તેના પર ચાંપતી નજર રાખે છે જેથી શાસક પક્ષ ભૂલ કરવાથી
વ્યવસ્થા સંતોષકારક નથી. આ કારખાનાંઓમાં રોકાયેલી કરે દૂર રહી શકે. આમ આંતર અને બાહ્ય બન્ને પ્રકારનાં દબાણથી શાસક
રૂપિયાની પૂંજી પર જે લાભ મળવા જોઈએ તે હજુ મળતો નથી. પક્ષ-કેંગ્રેસ-દબાતી રહી છે અને આવશ્યકતા અનુસાર બદલાતી પણ
આજે જે લાભ મળે છે તે સાવ જ નજીવે છે. ખાનગી ક્ષેત્રે રહી છે. બેંગલોર અધિવેશન બાદ કેંગ્રેસમાં જે કાંઈ બન્યું તે આવાં
જો આવું સંચાલન હોય તે તે ટકી જ શકે નહિ. આ બધાં જાહેર દબાણનું જ પરિણામ છે તેમાંથી કેંગ્રેસ કેવી રીતે સુધરી શકે છે * ક્ષેત્રનાં કારખાનાં વગેરે સરકાર આપણે પૈસે કરે છે તેથી ચાલી રહેલા તે આપણે જોયું છે. આ બ બેંગલોર અધિવેશન બાદ જે બન્યું છે. પરંતુ સરકારે આમ કેમ ચાલે છે તેની તપાસ મેજીને કયાંય તે આંતરિક દબાણનું પરિણામ છે તે તેના પર બાહ્ય દબાણ પણ ઉપર
કોઈ પણ પ્રકારની ક્ષતિ જણાય તે તે દૂર કરવી જોઈએ. આમ જણાવ્યા પ્રમાણે એટલું જ છે. પરિણામે આ બે દબાણને કારણે શાસક નહિ કરાય ત્યાં સુધી આપણે આર્થિક વિકાસ ધાર્યો વેગ નહિ પકડી પક્ષ ભૂલ કરવાથી દૂર રહે છે અને ભૂલ કરી હોય તે તે સુધારી શકે વિકાસ ધીમે જ રહેવા અને લોકો આવાં કાર્યક્ષમતાને લઈને યોગ્ય માર્ગે આગળ વધી રહેલ છે.
ભારે અભાવ તેમ જ ભ્રષ્ટાચાર જેવાં અનિષ્ટો નભાવી નહિ લે વળી આ એક જ મુખ્ય પક્ષ ૨૫ વર્ષથી શાસન કરતે રહેલ
અને તેને દૂર કરીને જ જંપશે. હોઈ આર્થિક વિકાસમાં અત્યાર સુધી તે સાતત્ય જાળવ્યું છે. ભાવિ
- મિશ્રા અર્થતંત્રની નીતિ સારી છે અને તેને સમજીને અમલ વિશે અત્યારે કહેવું મુશ્કેલ છે.
કરાય તે સરકાર તેમ જ જનતા બન્નેને એથી' લાભ જ થાય. આમ અત્યાર સુધી આપણા દેશમાં લોકશાહીની સાથેસાથે જ આપણે ત્યાં પણ સહકારી પ્રવૃત્તિનાં મંડાણ થયાં છે. આર્થિક આર્થિક નિજન-સાતત્ય ચાલુ રહેલ છે, જેની ઘરઆંગણે ભલે વ્યવહારમાં પણ સહકારી પ્રવૃત્તિ ચાલી રહી છે. આ સહકારી પ્રવૃત્તિને નોંધ ન લેવાતી હોય, પણ વિદેશીઓની દષ્ટિએ તે તે ઘણું મહત્ત્વનું
વિકસાવવાની આજે બહુ જ જરૂર છે. સહકારી ક્ષેત્રના વિકાસથી બન્યું છે.
ખાનગી અને જાહેર બન્ને ક્ષેત્રોને ઘણો લાભ થઈ શકે તેમ છે. . ભારતના રાજકારણમાં ભારતની રાજકીય નીતિએ આર્થિક અત્યાર સુધી આપણે ત્યાં કન્ઝયુમર્સ સ્ટેર્સ, મકાને કે કેટલાક સ્થળે નિયોજન, સાતત્ય અને રાજકીય પરિવર્તનના સમન્વય દ્વારા દેશના ધિરાણ સગવડોમાં જ સહકારી પ્રવૃત્તિનાં મંડાણ થયાં છે; જયારે વિકાસમાં ભારે મહત્ત્વને ફાળો આપ્યો છે, એ વાત આપણે ત્યાં દુનિયાના અન્ય દેશોમાં જુએ તે અર્થતંત્રના બધાં જ ક્ષેત્રે સહકારી બહુ ચર્ચાતી કે અખબાને પાને ચમકતી નથી, પરંતુ વિદેશી પ્રવૃત્તિ પાંગરી છે અને તેના લાભ મળી રહેલ છે. આપણે પણ નિષ્ણાતોએ તે તે પ્રસિદ્ધ કરવા સાથે ભારતની આ સિદ્ધિને અર્થતંત્રના સર્વ ક્ષેત્રે આ પ્રવૃત્તિ વિકસાવીએ તે તેના સાર્વત્રિક બિરદાવી છે. '
અનેક લાભ મળી શકે. , આર્થિક વિકાસને પ્રકારે ઘણા છે, જેમાં સ્વાભાવિક રીતે તે પિલાદ જેવા જંગી ઉદ્યોગ સિવાય કોઈ પણ ક્ષેત્ર એવું નથી નદીના પ્રવાહની જેમ ઉપરથી શરૂ થઈ નીચે સુધી વિકાસની ગતિ જયાં સહકારી પ્રવૃત્તિથી સિદ્ધિ ન મળે. રહે છે. અને એ રીતે કેન્દ્રથી એટલે દિલ્હીથી મુંબઈ, અમદાવાદ, કેન્દ્રિત અને વિકેન્દ્રિત નિયોજન અંગે આટલું વિચાર્યા બાદ જાહેર મદ્રાસ વગેરે પાટનગરો સુધી અને ત્યાંથી જિલ્લા અને તાલુકા ક્ષેત્રને વધુ સફળ બનાવવા માટે શું કરવું જોઈએ તે વિચારીએ. અને તે બાદ ગામડાં સુધી આર્થિક વિકાસ સાધવાનું વિચારાયું. પરંતુ જાહેર ક્ષેત્ર સરકારી માલિકીનું ન રહેતાં તે માટે રચાયેલી ખાસ પછીથી એમ લાગ્યું કે આ રીતના કેન્દ્રિત આર્થિક વિકાસથી તો રાજ- કોર્પોરેશન દ્વારા સંચાલિત હોવું જોઈએ અને તેની ભૂલ કે ત્રુટિઓ તંત્ર ખતરામાં મુકાય છે. તેથી આર્થિક નિયોજનને ઢાંચે જ બદલીને
શોધીને તે સંસદ દ્વારા સુધારી શકાય. આ માટે ખાસ જરૂર લેકમત નવ ઢાંચે નિર્માણ કર્યો. આર્થિક નિજનના આ નવા ઢાંચામાં રાજય,
વધુ ને વધુ-આજે છે તેનાથી અનેક-ગણે–જાગૃત અને સંગઠિત જિલ્લા, તાલુકા અને ગ્રામકક્ષાએ નિયોજન કરવા વિચાર્યું અને
બનવો જોઈએ, આમ થતાં વધુ જાગૃત અને સંગઠિત લોકમતનું સરકાર તેને ( Democratic Decentralisation) નું નામ આપ્યું.
પર દબાણ થતાં જાહેર ક્ષેત્ર વધુ સક્રિય અને કાર્યક્ષામ બની શકે. આ લોકશાહી વિકેન્દ્રીકરણમાં લોકો સંગઠિત રૂપમાં વધુમાં વધુ અને એ રીતે આજને ધાર્યો વિકાસ હાંસલ ન કરી શકતા જાહેર ભાગ લઈ શકે તે તેને ઉદ્દેશ છે. આ નવા ઢાંચામાં કમ્યુનિટી ' ક્ષેત્રે પણ પરિવર્તન અને તેના પરિણામે ધારી સફળતા સિદ્ધ પ્રોજેકટ, બ્લેક વગેરે નિર્માયા તેમ જ પંચાયતી રાજય આવ્યું. પંચા- કરી શકાય. યતી રાજયની સફળતા-નિષ્ફળતા અંગે તે સૌ જાણે જ છે.
એટલું તે નોંધવું જ પડશે કે ભારતે આજે પ્રાયોગિક ધોરણે આર્થિક વિકાસની જવાબદારી સરકારની ભલે હોય, પરંતુ હાથ ધરેલ લેકશાહીની સાથેસાથ જ આર્થિક નિજન-આર્થિક આર્થિક વિકાસ માટે કરોડો-અબજો રૂપિયાની જરૂર પડે છે. એકલી વિકાસનાં ૫૦ વર્ષ બાદ જે પરિણામે આવશે તે જોઈને જગતને એક સરકાર માટે આ શકય ન લાગતાં સરકાર અને ખાનગી સાહસે નવ બોધપાઠ મળશે. દુનિયા કહેશે કે આ દેશે (ભારત) જગત સમક્ષ મળીને આ કાર્ય પાર પાડે તે રીતનું નિયોજન આવશ્યક બન્યું. આ નો સંદેશો મૂક છે, જેમાં વ્યકિતનું જીવન આર્થિક રીતે સમૃદ્ધ માટે મિશ્ર અર્થતંત્રને રાહ આવશ્યક મનાયો, કારણ કે આર્થિક તેમ જ સંપૂર્ણપણે સ્વતંત્ર હશે એવી આશા રાખી શકાય વિકાસની આવશ્યકતાને પહોંચી વળવા જેટલાં મૂડી અને સાધને
એ. એન. રામજોષી
તારા સુધારી
અનેકગણી
વાકયતનું સ
Page #258
--------------------------------------------------------------------------
________________
૧૪
પ્રબુદ્ધ જીવન
✩
કૅલાકૃતિના સાચા મૂલ્યાંકનમાં એનું સમગ્ર દર્શન જેટલું જરૂરી છે તેટલું જ ખંડદર્શન પણ છે. ખંડદર્શનથી કલાકારની ખૂબી અને ખામી, જે કંઈ હોય તે, સારી રીતે જાણી શકાય છે. કલાકૃતિ વિશેના આખરી અભિપ્રાય તે તે પછી પણ સમગ્ર દર્શનથી જ ઉચ્ચારી શકાય, કારણ કે ખંડનાં સર્વ સારાં તત્ત્વો પણ જો એકરૂપ ન બની શકયાં હોય તો કૃતિ સુંદર ન બની શકે. એટલું ખરું કે જે કૃતિ ખંડમાં નિર્બળ કે વિરૂપ હોય તે સમગ્રમાં સબળ કે સુરૂપ બની શકે નહિ, પરંતુ ખંડમાં સુંદર હોય તે સમગ્રમાં અસુંદર બની જાય ખરી, જો આયોજનમાં–મેળવણીમાં ખામી હોય તો. કોઈ પણ વિવેચક કૃતિના સમગ્ર દર્શનને અંતે એને ઉત્તમ, મધ્યમ કે કનિષ્ઠ ઠરાવે તે યોગ્ય છે, પરંતુ તેણે પોતાના અંતિમ અભિપ્રાયના સમર્થનમાં આયોજન કે મેળવણીની જે ખામી હોય તા તેના નિર્દેશ કરવા જોઈએ. સાથેસાથે ખંડદર્શનદ્રારા કલાકૃતિનાં સબળ અને નિર્બળ તત્ત્વો પણ દાખવવાં જોઈએ. દા. ત. એક કૃતિ આરંભમાં ને મધ્યમાં સુયોગ્ય હાય એટલે કે એના જન્મ ને વિકાસ યોગ્ય રીતે થયો હોય, પરંતુ સહજ રીતે ચરમ વિકાસે એ પહોંચી શકી ન હોય તો અંતની નિર્બળતાના ઉલ્લેખ કરી તે પહેલાંનાં સબળ તત્ત્વો તરફ પણ આંગળી ચીંધવી જોઈએ. એ જ રીતે વસ્તુ, આયોજન, ભાષા, સંવાદ વગેરેમાં પણ જે કંઈ સારું-માઠું હોય તે તરફ ધ્યાન ખેંચવું જોઈએ. સમગ્ર રીતે વિરૂપ ગણી શકાય એવી કોઈ કૃતિનું એકાદ અંગ સુંદર હોય, તો તે વિશેહતાના ઉલ્લેખથી કલાકારને પોતાના ઉત્તમ અંશનું ભાન થાય. એ ભાન બીજા અંગોના વિકાસમાં તથા સમગ્રના આયોજનમાં, વિકાસમાં પ્રેરણારૂપ પણ બની રહે. સમગ્રની વિશેષતા સ્વીકાર્યા પછી પણ એટલું કહેવું જોઈએ કે ખંડની નબળાઈ દૂર થાય તો સમગ્રને સુંદર તથા સબળ કરવાનું પ્રમાણમાં સહેલું બની જાય. કુદરતની અદ્ ભુત કલાકૃતિ ગણાતા માનવીના જીવનનું પણ એવું જ છે. એને સમગ્ર રીતે અવશ્ય જોવા જોઈએ. એમાં એના ગુણદોષનાં સરવાળા-બાદબાકી પછી જે શેષ રહે તે આવે, પરંતુ અન્ય કલાકૃતિનું પૂર્ણ દર્શન, જો પામી શકાતું હોય તો, જેટલું સહેલું છે તેટલું માનવીનું નથી. માનવી કોઈ દિવસ ખુલ્લી કિતાબ બની શકે નહિ. એ પોતે પણ પેાતાને પૂર્ણ રીતે જાણી શકતા નથી, જાણે તે એનો બેડો પાર થઈ જાય, જ્યારે એનું વલાકન કરનારા તો એનાં અમુક પાસાઓ જ જૉઈ—જાણી શકે છે. અંતરની અતલ ગુહામાં કોણ પ્રવેશ કરી શકે? માનવીનું સ્થૂળ પણ પૂરું જોઈ શકાતું નથી, પછી સૂક્ષ્મની તો વાત જ કર્યાં ? આ સ્થિતિમાં કોઈ પણ માણસ વિશે અંતિમ ને દઢ અભિપ્રાય ઉચ્ચારી દેવાનું યોગ્ય ન ગણાય. વધુમાં વધુ આટલું કહી શકાય: ‘હું જાણુ ́ છું ત્યાં સુધી આમ છે.’ આ અભિપ્રાયમાં ફેરફાર કરવાના અવકાશ રહેવા જોઈએ. જેમની સામે અભિપ્રાય ઉચ્ચારવામાં આવે તેઓ પોતાના સ્વતંત્ર અભિપ્રાય બાંધી શકે એવી સગવડ ને અપેક્ષા પણ રાખવાં જોઈએ. પોતાના જ અભિપ્રાયમાં પૂર્ણ સત્ય પ્રગટ થાય છે એવું અભિમાન કોઈએ ન રાખવું જોઈએ.
આટલી સાવધાની પછી પણ એનું ખંડદર્શન જરૂરી છે. માનવીને પ્રમાણમાં સાચી ને સારી રીતે ઓળખવા માટે એ સહાયરૂપ બને છે. કુદરતે દરેક માનવીમાં ઓછાવત્તા પ્રમાણમાં પૃથક્કરણ અને વિવેકની શકિત મૂકેલી છે, પરંતુ રોજના વ્યવહારમાં, આપણા ને બીજાના જીવનમાં, આ પૃથક્કરણ અને વિવેકનો આપણે કેટલા મેાટા પ્રમાણમાં અભાવ જોઈએ છીએ ! આપણા વ્યવહાર, વ્યવસાય અને વભાવ અનુસાર આપણે બીજા લોકોના સંપર્કમાં
તા. ૧૯-૧૦-૧૯૭૧
કુદરતની કલાકૃતિ
✩
આવીએ છીએ. આ સંપર્કને
પરિણામે દરેક માણસ વિશે આપણા મન પર આછી કે ઘેરી છાપ પડે છે. કેટલીક વાર બીજાના અભિપ્રાયો પણ મન પર સવાર થઈ જાય છે. આપણી વલાકનશકિતને ઘણી બધી મર્યાદાઓ છે તેનું આપણને ભાન રહેતું નથી. આપણા ગમાઅણગમા ને પૂર્વગ્રહોથી એ શકિત દૂષિત બની હાય એવા યે સંભવ છે. આમ છતાં આપણે તે બીજા માનવી વિશેના આપણા અભિપ્રાયને આખરી ફેંસલા જેવા માની બેસીએ છીએ ને બીજા પણ એ જ માને એવું ઈચ્છીએ છીએ. અન્ય માનવી સાથેનું વર્તન— આ માન્યતા અનુસાર ઘડાય છે અને તેથી ઘણી વાર જાણતા અજાણતા આપણે એને અન્યાય પણ કરી બેસીએ છીએ.
સત્ય અને ન્યાયની રક્ષા માટે તથા આપણા પોતાના વિકાસ માટે પણ આવી સ્થિતિમાંથી આપણે છૂટવું જોઈએ. સમગ્ર દર્શન ધૂંધળું હોય તે! એક બાજુ તેને સ્પષ્ટ કરવાનો પ્રયાસ કરવા જોઈએ અને બીજી બાજુ ખંડદર્શન પણ કર્યા કરવું જોઈએ. આવા પ્રયાસ નમ્રતા ને પ્રામાણિકતાથી થાય તે અસત્ય અને અન્યાયનો ભય ઘણા પ્રમાણમાં નિવારી શકાય. ઉપરાંત, સમગ્ર દષ્ટિએ દુષ્ટ દેખાતા માનવીના ઉત્તમ અંશા, જે હોય તે, આ ખંડદર્શન વડે આપણે જોઈ શકીએ. આમ થતાં આપણા દિલમાં એના પ્રત્યે સહાનુભૂતિની લાગણી સહજ રીતે પ્રગટી આવે. આવી લાગણીના પ્રતાપે એના નબળા અંશાનાં કારણેા તરફ આપણું ધ્યાન જાય અને એને પરિણામે જેને દુષ્ટ ગણી તિરસ્કારતા હોઈએ તે આપણી દષ્ટિએ દયાપાત્ર પણ બની જાય. તિરસ્કાર અને દયા એ એક જ લાગણીનું વિરુદ્ધ અને સુંદર સ્વરૂપ છે એમ માનવામાં હરકત નથી. સુંદર સ્વરૂપની પ્રાપ્તિ થતાં જો એમાંથી પ્રેમ પ્રગટે તે આછાપાતળા અદ્વૈતભાવ પણ આપણામાં જાગે. એના દોષ તે આપણા પેાતાના જ હોય એવી વેદના હૃદયમાં વ્યાપી જાય.
માનવીમાત્રના સંબંધમાં એટલું તે સ્વીકારવું જોઈએ કે નિર્ભેળ દુર્જનતા કર્યાંય હાતી જ નથી. જેને આપણે કસાઈ તરીકે ઓળખીએ છીએ તેના હૈયાના ખૂણામાં પણ માયા-મમતા પહેલાં હાય છે. એ પેાતાનાં સ્ત્રી-બાળકોને જ નહિ, બીજા ઘણાને, અરે, આંગણાનાં પશુને પણ ચાહતા હોય છે. જેને આપણે લંપટ કહી તિરસ્કારતા હાઈએ છીએ એના હૈયામાં અનેક વ્યકિતઓ પૂજ્યસ્થાને બિરાજેલી હોય છે. ઘણીવાર તો ચોક્કસ દુર્ગુણાના દર્શનથી અમુક વ્યકિતને આપણે સર્વ રીતે હીન માની બેસીએ છીએ, એ હોય છે ખંડદર્શન—અધૂર દર્શન, પણ આપણે તેને સમગ્રનું રૂપ આપી દઈએ છીએ. માનસિક સ્વસ્થતા સાથે આપણે જો માનવજીવનનાં બધાં પાસાંઓ અવલોકવાનો પ્રયાસ કરીએ તો આપણને ખાતરી થાય કે દરેક માણસમાં, આપણે એને ચાહી શકીએ, એના મિત્ર બની શકીએ એવાં અનેક તત્ત્વો પડેલાં જ હોય છે. ખંડદર્શનનું મહત્ત્વ છે, પરંતુ એક કે અમુક ખંડનું જ દર્શન થાય અને બીજા ખંડા તરફ આંખ મીંચાઈ જાય તે વિશેષ અનર્થ સરજાય. ખંડદર્શન દ્રારા સત્ય શોધવાનો અર્થ એ કે અંધકાર અને પ્રકાશ, દુર્ગુણ અને સદ્ગુણ, શકિત અને શકિત ઓછાવત્તા પ્રમાણમાં સૌમાં પડેલાં જ છે. આપણે બંને બાજુઓ જ નહિ, બધી બાજુઓનું અવલાકન કરવું જોઈએ. કેવળ સદ્ગુણા જ જોવા, પ્રકાશ જ નીરખવા, શકિતનો જ ખ્યાલ મેળવવા તે પણ યોગ્ય નથી; એવું દર્શન પણ ધૂંધળું કે ખાટું જ ગણાય. આમ છતાં જો પસંદગી જ કરવાની હાય તે। એવાં પાસાં જોવાનું ઈષ્ટ ગણાય, કારણ કે એ દ્વારા લાભનું પ્રમાણ ઘટે, હાનિનું પ્રમાણ વધે નહિ; પરંતુ દુર્ગુણ, અંધકાર ને અશકિતને જ માત્ર જોઈએ તે ભયાનક સ્થિતિ પેદા થાય.
Page #259
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧૦-૧૯૭૧
પ્રભુ
જીવન
'
''
વિ ૫ શ્ય ના સ ધ ના હજૂર (ગતાંકથી ચાલુ)
છે તે મારું નથી, તે હું નથી, તે મારો આત્મા પણ નથી. આ (આ સાધનાનું ખર નામ “ વિપશ્યના” છે. ગયા અંકમાં પ્રમાણે યથાર્થતયા સમ્યકપ્રજ્ઞાથી જોવું. ભૂલથી “વિપશ્યના’ છપાયું હતું. -તંત્રી)
સંક્ષિપ્તમાં, વિશેષરૂપથી દેખવું તેનું નામ જ વિપશ્યના, . "नमो तस्स भगवतो अरहतो सम्मा संवुध्धस्स"
વિશેષ અર્થ એ છે કે, વિપશ્યના સાધના કરનારા સાધકના વિપશ્યના શબ્દો વેદાંતમાં ઉલ્લેખ છે. પણ આ શબ્દને
દિમાગમાં એક ક્ષણમાં અનેકવાર ઉત્પન્ન અને નષ્ટ થતા પિતાના ચલણી બનાવીને વ્યવહારમાં તેને ઉચિત ઉપયોગ કરવાની અને નામરૂપ ધર્મોને અનિત્ય સ્વભાવ સ્પષ્ટ રૂપે પ્રતિભાસિત થત તેને ચરિતાર્થ કરવાની પહેલ ભગવાન બુદ્ધ કરી ગણાય. આ શબ્દનું
દેખાય છે. તે ઉપરાંત જે ધર્મ અનિત્ય અને દુ:ખાત્મક છે તે હું મહત્ત્વ, તેમાં રહેલું ઊંડાણ અને સત્તાનું તેઓએ દર્શન કર્યું, એ નથી અથવા તે માટે નથી. આ પ્રમાણે તેને અનાત્મક સ્વભાવ શબ્દની ચેતના તેમણે જોઈ અને લાગ્યું કે એના ઉપયોગ દ્વારા તે પણ યથારૂપે સમજાય છે. આ પ્રમાણે નામરૂપ અને ધર્મોના ચેતના અન્યોમાં પણ પ્રગટાવી શકાય તેવું બળ તેમાં રહેલું છે.
અનિન્ય દુ:ખકારક અને અનાત્મક સ્વભાવવાળા સ્વરૂપને સાક્ષાત शमथेन विपश्यना सुयुक्तः
દેખવું તે જ વિશેષરૂપે દેખવું થાય છે. कुरुते क्लेशविनाशमित्य वेत्य ।
આ સાધનાના ચાર મહત્ત્વના સ્તંભે છે: (૧) આનાપાને સ્મૃતિ, THથ: પ્રથમં વેષક : '
(૨) વિપશ્યના, (૩) બ્રહ્મવિહાર, (૪) તે બધાના સમગ્ર પરિણામરૂપે स च. लोके निपपेक्षया भिरत्या ।।
ફાણમાં જીવવાની કળાની ઉપલબ્ધિ. પાલીભાષામાં “વિપસ્સના” શબ્દ તરીકે ઉપયોગ થયો છે. “આનાપાન સ્મૃતિ” તે સાધનાને પ્રથમ પ્રકાર છે. તેને જગતમાંની અનિત્યતાની ભાવનાથી વિપશ્યનાને આરંભ થાય છે.
અર્થશ્વાસ પ્રશ્વાસની ગતિ ઉપર સતત ધ્યાન અને તેની સતત અનિત્યતાની ભાવનાનું વિધાન આ પ્રમાણે છે :
સમૃતિ રાખવી તે છે. ભગવાન તથાગતની કરુણા અપાર હતી. रुपं भिक्खेव अमिच्चं, वेदना अनिच्चं
તેમણે વિચાર્યું કે મનુષ્યસમાજમાં અનેક ભૂમિકાવાળા લોકો હોય संग्या अनिच्चा, संखारा अनिच्चा
છે. તદ્દન અબૂધ, મધ્યમ અને બુદ્ધિશાળી, અને તેની વચ્ચેની विग्जाणं अनिच्चं, यदनिच्चं तं दुक्खं
અનેક કક્ષાઓવાળા લે. પણ દુ:ખની દષ્ટિએ બધા લગભગ यं दुक्खं तदनत्ता, यदनत्ता तं नेत मम
એક જ ભૂમિકામાં બેસી શકે છે. તે તેમને દુ:ખમુકિતનો કોઈ એવો ने सो हमस्मि, न मे सो अत्ता ति ।।
સર્વસામાન્ય અને સમાજમાં ઊતરે તે માર્ગ શોધીને બતાવવો एतमेतं यथाभूतं सम्मप्पग्जाय दट्ठबं !।
જોઈએ, કે જેથી તેઓ તે માર્ગ નિર્ભયપણે અપનાવી શકે અને હે ભિક્ષુએ, રૂપ અનિત્ય છે, વેદના અનિત્ય છે, સંજ્ઞા અનિત્ય
પરિણામ સહજ સુસાધ્ય થાય. કોઈ મોટા મોટા સિદ્ધાંતે, શાસ્ત્રીય છે, સંસ્કાર અનિત્ય છે, અને વિજ્ઞાન અનિત્ય છે. જે અનિત્ય છે
જ્ઞાન, અને બુદ્ધિની કસરતબાજીથી મુકત એવો સરલ સહજ અને તે દુ:ખકર છે, જે દુ:ખકર છે તે અનાત્મક છે, જે અનાત્મક
પ્રસન્ન માર્ગ હશે તે જ તે સાધના લોકપ્રિય થઈ શકશે. એવા દર્શનથી બંધાયેલી માન્યતા ઝેરરૂપ બની જાય.
માનવમન સતત બહિર્મુખ રહે છે. તેનાં વિચાર, વાણી અને - આ ઉપરથી એમ ફલિત થાય કે આપણું અવલોકન અધૂરું વર્તન કેવળ બહિર્મુખતામાં જ રમણ કરતાં હોય છે. એ સતત હોય છે ને તેથી કુદરતની કલાકૃતિ જેવા માનવીને ઓળખવાનું બહિર્મુખ રહેતા મનને જો અંતર્મુખતા તરફ વાળવું હોય તો અતિકઠિન છે. એટલે કોઈને વિશે અંતિમ ને દઢ અભિપ્રાય શ્વાસપ્રશ્વાસની ક્રિયાને એક સાધન તરીકે સુંદર ઉપયોગ થઈ શકે. બાંધવામાં જોખમ છે. એમાં અસત્ય આચરવાને ને બીજાને અન્યાય આ ક્રિયા બાહ્ય મન અને આંતર મન વચ્ચે એક પુલ બની શકે છે. થવાને ભય છે. આપણે આપણી પોતાની જાતને પણ પૂરી ઓળ- અને એ ક્રિયા તો માનવી જન્મથી લઈને મૃત્યુ સુધી નિરંતર ખતા નથી ત્યારે બીજાને ઓળખવાને દાવે તે શેખી જ ગણાય. ૮ જાણેઅજાણે કરતો જ હોય છે. તેમાં તેને કંઈ નવું શીખવવું આ સ્થિતિમાં અભિપ્રાય દઢ ન રાખીએ, મન ખુલ્લાં રાખીએ અને પડતું નથી. પણ તે સાથે સતત સજગતા અને સતર્કતા રાખવાની માનવીના દરેક અંશને જોવાનો પ્રયાસ કદી છોડીએ નહિ. ખાતરી- હોય છે, તે શીખવું પડે છે. પૂર્વક માનીએ કે કુદરતની કલાકૃતિ કલાવિહોણી તો હોય જ નહિ સાધકે આસનમાં સ્થિર બેસવાનું રહે છે. કોઈ આસનવિશેષની - એટલે જો અંધકાર દેખાય તે પ્રકાશની બાજુ નીરખવા જરૂર નથી, પણ જે સુખકર લાગે તે જ આસનમાં બેસવું. હવા
પ્રયાસ કરીએ, ગુણ દેખાય તે સદ્ગુણ શોધીએ, અશકિત નજરે અજવાળું શરીર પર સીધું ન આવે તેનું ધ્યાન રાખવાનું. પ્રારંભમાં પડે તે શકિતની ખેજમાં લાગી જઈએ. આવા પ્રયાસથી પૃથક્કરણ થોડી અગવડ લાગે છે. ખૂબ પસીને છૂટે છે અને મનનાં સંસ્કારઅને વિવેકની શકિત વિકસવા લાગશે ને હૈયામાં સહાનુભૂતિનાં વિકાર જોર કરી ઊઠે છે અને બહાર નીકળે છે. થોડા જ અભ્યાસ ઝરણાં પ્રગટશે. આને પરિણામે જે નમ્રતા ને જ્ઞાન લાધશે તે બાદ મન એકાગ્ર થવા લાગે છે. મનમાં સતત ભટકતા વિચારે આપણને ખાતરી કરાવશે કે દુર્ગુણ ને દેશની સ્વતંત્ર હસ્તી શાંત થાય છે. આ પદ્ધતિમાં કોઈ રૂ૫, શબ્દ કે કલ્પનાનું અવલંબન જ નથી. એ તે છે સદ્ગુણોની વિકૃતિઓ. અંધકારનું અસ્તિત્વ લેવાનું નથી હોતું. માત્ર શ્વાસની પ્રક્રિયા અને એ દ્વારા શરીરમાં નથી, એ છે પ્રકાશને અભાવ. ધીમે ધીમે આપણે જાણી શકીશું કે ચાલતી હલચલે પર તટસ્થ દષ્ટિથી જોવાનું છે કે જેથી યથાર્થ કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર એ બધું કોઈ ને કોઈ સદ્ગણની સત્યને બંધ થાય, અને જે અનિત્ય છે, ક્ષણક્ષણમાં પરિવર્તન .વિકૃતિનું પરિણામ છે. એને દૂર કરવા માટે એની સામે યુદ્ધ માંડ- ' પામે છે, તેને આભાસ થાય. ત્યાર બાદ સ્થૂળ શરીર પરથી મન વાને બદલે પેલા સદ્ગુણોને ખીલવવાનું જ ઈષ્ટ છે. આવો ભાવ સૂક્ષ્મમાં પ્રવેશ કરે છે અને યથાર્થ બોધ દ્વારા પંરમ સત્ય પ્રતિ જાગતાં ને જ્ઞાન લાધતાં કુદરતની અદ્ભુત ક્લાકૃતિનું, જેમાં અભિમુખ બને છે. આપણી જાતને પણ સમાવેશ થઈ જાય છે તેનું, આપણે સાચું ભગવાન કહે છે કે “હે ભિક્ષુઓ, અત્યંત સાવધાનીથી ને સંપૂર્ણ મૂલ્યાંકન કરી શકીશું.
“શ્રી” શ્વાસ-પ્રશ્વાસ લેતા સાધક એમ જાણે છે કે તે શ્વાસ
Page #260
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧૦-૧૯૭૧
લે છે, તે શ્વાસ મૂકે છે. દીશ્વાસ લેતા-મૂકતા અને હૃસ્વ લેતા-મુકતા તે તે પ્રમાણે જાણે છે. સઘળા કાયસંસ્કારો શાંત કરીને આશ્વાસ તથા પ્રશ્વાસ કરવાને અભ્યાસ કરે છે. પ્રીતિને અનુભવ લઈને, સુખનો અનુભવ લઈને, ચિત્તસંસ્કાર જાણીને, ચિત્તસંસ્કાર શાંત કરીને, ચિત્તાને પ્રમુદિત કરીને, ચિત્તનું સમાધાન કરીને, ચિત્તને વિમુકત કરીને, અનિત્યતા અને વૈરાગ્ય સમજીને અને નિરોધ અને ત્યાગ જાણીને આશ્વાસપ્રશ્વાસને અભ્યાસ કરે છે. તે ચાલતાં, ઊભા રહેતાં, બેઠો હોય ત્યારે, કે પથારીમાં પડયા હોય ત્યારે પોતે તે તે અવસ્થાએમાં છે તે બરાબર જાણે છે, અને તેને અનુભવ લે છે. વળી તે જતાં-આવતાં, આમતેમ જોતાં પાત્રચીવર ધારણ કરતાં, ખાતાપીતાં, મળ-મૂત્ર ઉત્સર્ગ કરતાં, બેલતાં, વાંચતાં, લખતાં અને મૌન અવસ્થા આદિ સર્વ સ્થિતિમાં વિચારપૂર્વક અને સજગતાપૂર્વક વર્તે છે.”
આવી રીતે બહુ જ સાવધાની અને લગનપૂર્વક સતત સવાર, બપોર, સાંજ અને રાત્રે આનાપાન સ્મૃતિ કરતાં કરતાં બે દિવસમાં
શ્વાસોચ્છવાસ પર સ્મૃતિ ટકવા લાગે છે અને એક પ્રકારનું નિયંત્રણ આવી જાય છે. એટલે તેને આનંદ થાય છે. આ આશ્વાસપ્રશ્વાસ ઉપર ચિત્ત એકાગ્ર કરવા માટે પ્રથમત: બંધ નજર સામે ઉપરના હોઠ ઉપર કે જ્યાં શ્વાસ ટકરાય છે ત્યાં ધ્યાન કરવાનું હોય છે. નાકની બેઉ બાજુની કિનારી પર શ્વાસ ગરમ લાગે છે તે અનુભવવાનું હોય છે. શ્વાસને જયાં ટકરાવ થાય છે તે સ્થાન પરની ઝીણી રુંવાટીની સૂક્ષમ હલચલ અનુભવવાની હોય છે. આપણા શરીર ઉપર અને શરીરમાં પ્રત્યેક આશુમાં કંઈક ને કંઈક ગતિ–પ્રવૃત્તિ, આંદોલન, પરિવર્તન આદિ સૂક્ષ્મ રીતે ચાલતાં જ રહે છે, પરંતુ તે તરફ આપણી સંવેદના સૂક્ષ્મ નહીં હોવાને લઈને આપણને તેને અનુભવ થતો નથી. આપણે તે સૂક્ષ્મ બાબતે પ્રતિ તદ્દન બધિર બની ગયા છીએ, પરંતુ તે સંવેદના આનાપાન સ્મૃતિથી સરસ રીતે જાગૃત થઈ જાય છે.
આપણે જયારે સંસારની કોઈપણ બાબત, વ્યાપારધંધે, વિદ્યાભ્યાસ, કલા, વિજ્ઞાન, આદિ સિદ્ધ કરવી હોય છે ત્યારે આપણે કેવા સમગ્ર શકિતથી તેના પર લાગી જઈએ છીએ? જેટલા પ્રમાણમાં તે તે બાબતે પ્રત્યે આપણે આપણા પુરુષાર્થ કામે લગાડીએ છીએ તેટલા પ્રમાણમાં પરિણામ આવે જ છે. ભૌતિક સિદ્ધિ માટે આવો પુરુષાર્થ કરવાનું જેટલું જરૂરનું છે તેટલું જ પરમાત્માના માર્ગમાં આધ્યાત્મિક પરિણામ માટે પણ તે જ પુરુષાર્થ અને સાતત્ય જરૂરી છે. જન્મોજન્મના સંગ્રહિત કરેલા વિચાર–સંસ્કારોના બહુર્મુખી જબરદસ્ત પ્રવાહને જો અંતરમુખી બનાવ હશે, અને અંતરમાં વિલીન કર હશે તે તે માટે સતત પુરુષાર્થની જરૂર રહેશે. તે માટેની સાવધાની અને શરતે મંજુર હોવી જોઈશે. અને તે જ તે મહદ્દદાયક અને મહાહિતકારી સાધનાદ્વારા સિદ્ધિનાં પાને પર ચઢી શકાશે. એટલે જ શ્રી ગોએન્કાજી આ દસ દિવસની શિબિરને “કલ્યાણ કારાગાર” કહે છે. એ દસ દિવસ સુધી કેવળ સાધનામાં જ રત રહેવાનું. વાતચીત, પ્રવૃત્તિ, વિચાર, ચર્ચા, વચન, બહાર જવા-આવવાનું આદિ સર્વ જે આપણા રોજિંદા જીવનમાં અંગ છે, તે બધાને છોડીને માત્ર બતાવેલી સાધનાના અભ્યાસમાં જ વ્યસ્ત રહેવાનું હોય છે. શરૂઆતમાં આ બધુ થોડું કઠિન લાગે છે, પણ ધીરે ધીરે અભ્યસ્ત થતાં તેમાં ખૂબ આનંદ આવવા લાગે છે અને પ્રતીતિ થાય છે કે કેવી ભ્રામક અને વ્યર્થ બાબતમાં આપણે નકામે સમય વેડફતા હતા !
ઉપર કહેલ આનંદ એટલા માટે આવે છે, કે જાણે આપણે
સ્વએ આપણા સ્વામી બની ગયા હોઈએ તેની પ્રસન્નતા અનુભવાય છે. બાહ્ય અનેક વસ્તુઓના, આપણા વેપારધંધાના, કારખાનાંઓના, ભવન', આપણા તાબેદાર નેકરોના, અને કોઈ સ્ત્રીના સ્વામી તે બની શકાય છે પરંતુ મનુષ્ય પોતાનો સ્વામી નથી બની શક્યો તેનું જ મોટું દુ:ખ છે. જે સંસારનાં બીજાં અનેક દુ:ખનું સર્જક છે. તે બધા પર વિજય મેળવાય એવી એકાદ ચાવી મળી જાય અને તેને સાવધાનીથી ઉપયોગ કરતાં તેનું સફળ પરિણામ આવે તેનો આનંદ અવર્ણનીય છે. તે તો “માહી પડયા મહાસુખ માણે”વાળું કલ્પનાતીત સુખ છે.
આનાપાન સ્મૃતિને અભ્યાસ પાકો થયા પછી આવે છે “વિપશ્યના સાધના”, જે શિબિરને ચોથે દિવસે આપવામાં આવે છે. આ વિપશ્યના પદ્ધતિ ભગવાન બુદ્ધ દ્વારા પ્રવર્તિત થઈ, એટલે શુદ્ધ ભારતીય છે. પણ કાલાંતરમાં ભારતમાં બૌદ્ધ વિચારધારા મતમતાંતરમાં અટવાવાથી પોતાનું શુદ્ધ સ્વરૂપ જાળવી ન શકી અને નામશેષ થતી ગઈ. પણ જે સમયમાં તે પોતાના શુદ્ધ સ્વરૂપમાં વિકસિત હતી, તે સમયમાં ભારતથી આ વિચારધારામાં પ્રવીણ થયેલા સંતે અને મિશનરી સ્પિરિટવાળા ભિક્ષુઓ બ્રહ્મદેશમાં જઈ વસી ગયેલા, એટલે એ દેશમાં આ પદ્ધતિ પોતાના અસલ સ્વરૂપમાં સુરક્ષિત રહી શકી છે. તેનું અસલ સ્વરૂપ જાળવી રાખવામાં ગુરુ-શિષ્ય પ્રણાલીને મુખ્ય ફાળે ગણી શકાય. ગુરુ એ બહુ જ સાવધાનીપૂર્વક પોતાના ઉત્તરાધિકારીની પસંદગી કરીને પછી જ તેને આ મહાન જ્ઞાનસંપત્તિને વારસો આપતા હતા. અને તે જ પ્રમાણે બર્મી સંત ઉબા-ખીન પાસેથી શ્રી સત્યનારાયણ ગોએન્કાજીને આ સંપત્તિને વાર મળ્યા છે. ગોએન્કાજી પિતાને ગુર કહેવડાવવાને બદલે “કલ્યાણ મિત્ર” કહેવડાવવાનું પસંદ કરે છે.
વિપશ્યના ભાવનામાં ધ્વનિ, ગંધ, સ્વાદ, સ્પર્શ અને વિચારાદિના વિષયે અને હાથપગ આદિ શરીરની ક્રિયાએ પ્રતિ
સ્મૃતિ રાખવાને ભાવ કરવાનો છે. અર્થાત્ કાયા અને મનમાં જે કંઈ ચેષ્ટાઓ, ક્રિયાપ્રકિયાએ, અને સૂક્ષ્માતિસૂક્ષ્મ ગતિ ચાલી રહેલી છે એ બધાની બરાબર સ્મૃતિ રાખવાની છે અને સંવેદનનો અનુભવ કરવાનું છે. પ્રારંભમાં આ બધા પ્રતિ એકીસાથે સ્મૃતિ રાખવાનું મુશ્કેલ લાગે છે એટલે શરીરના એકએક ભાગ લઈને વિપશ્યના કરવાની હોય છે, માથાથી શરૂ કરીને ચહેરાનાં બધાં જ ઉપાંગો, જેવાં કે કપાળ, ભ્રમરે, નાક, આંખના ઉપર નીચેનાં પોપચાં, કાન ગાલ, ઉપર નીચેના હોઠ, દાઢી, ગળું આદિ તરફ અત્યંત ધીરી ગતિથી મનમય દષ્ટિથી બંધ આંખે જોવું અને સ્મૃતિ રાખતાં રાખતાં ધીમે ધીમે આગળ વધવું અને તે તે અંગે માં જે કંઈ સૂમ હલચલો થતી હોય તેને અનુભવ કરતા જવું. શરૂઆતમાં તે આપણા બધિરપણાને લઈને કશી સ્પષ્ટ હલચલ કે ગતિ માલૂમ નહીં પડે, પણ તેથી નિરાશ ન થતાં અત્યંત શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક સાધના ચાલુ જ રાખવી. ગળા પછી બેઉ હાથ, છાતીથી પેડુ સુધી, અને પછી બેઉ પગોનો પ્રવાસ કરવો. પગને અંગૂઠે પહોંચીને પાછો તેવી જ રીતે વળતો પ્રવાસ કર.
સાથેસાથે પંચદ્ધ અને તેની અનિત્યતાને પણ વિચાર - કરો. રૂપ, વેદના, સંજ્ઞા, સંસ્કાર અને વિજ્ઞાનાદિના વિષયો પણ દુ:ખમાં વધારો કરનારા જ છે. એટલા માટે જ કહ્યું છે કે વનિન્ને તે સુવાં એટલે કે જે અનિત્ય છે, તે દુ:ખકર છે, અને જે દુ:ખકારક હોય છે તે આત્મા નથી. આત્મા એટલે તો સુખદુ:ખાતીત, કુટસ્થ, અવિનાશી સત્તા છે. ભગવાન કહે છે કે “હે ભિક્ષુઓ, જે તમારું નથી તેને છોડી દો. તેને ત્યાગવાથી ચિરકાળ તમારું ભલું થશે, ચિરકાળને માટે તમને સુખ થઈ જશે. તમારું શું શું નથી? રૂપ તમારું નથી, વેદના તમારી નથી, સંજ્ઞા, સંસ્કાર અને વિજ્ઞાન
Page #261
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૧૦-૧૯૭૧
પ્રભુ
જીવન
૬૭ - -
-
-
-
-
પણ તમારાં નથી. તેને છોડે. હે ભિક્ષુઓ, જેતવનમાં ખરી પડેલાં પાંદડા, ડાળીઓ તથા કચરો લોકો લઈ જશે. અને તેને બળતણ તરીકે વાપરશે, તે વખતે “આ લોકો અમને લઈ જાય છે, અમને [ બાળે છે” એમ શું તમને લાગશે? ભિક્ષુઓએ જવાબ આપ્યો કે
ભદત, અમને એમ લાગશે નહિ, કારણ આ ખરેલાં પાંદડાં અને કચરો અમારો આત્મા અથવા અમારા આત્મીય નથી.” ભગવાન બેલ્યા, “તેવી જ રીતે હે ભિક્ષુ, આ પંચસ્કંધ પણ તમારા નથી, તેને છોડવામાં જ તમારું કલ્યાણ રહેલું છે.”
બે દિવસ સુધી નિરંતર આ જ સાધના કરવાની રહે છે. ત્રીજે દિવસે આપણાં સૂક્ષ્મ સંવેદને થોડા પ્રમાણમાં જાગૃત થાય છે. પછી આપણા કલ્યાણમિત્ર આ એકએક અંગને બદલે સળંગ માથાથી પગ સુધી અને પગથી માથા સુધી ધીરી ગતિએ વિપશ્યના કરાવે છે. ત્યાર બાદ ભીતરમાં મને મયદષ્ટિથી દેખીને વિપશ્યના કરાવે છે. એટલે શરીરની અંદરના અણુઅણુમાંથી આ ભાવના પસાર કરવાની રહે છે. આમાં એક બીજો. અનાયાસ લાભ થાય છે. શરીરના કોઈપણ ભાગમાં કંઈક તકલીફ યા રોગ હોય તે ત્યાં વારંવાર વિપશ્યના થવાથી રોગનું કારણ દૂર થાય છે. મહદ્અંશે તે પૃથ્વીતત્ત્વનું ઘનત્વ જયાં વધી જાય છે ત્યાં સમત્વ નથી રહેતું અને તે અંગના અણુએ પિતાનાં સ્વાભાવિક સ્વરૂપમાં ન રહેતાં ત્યાં અવ્યવસ્થા અને અસંતુલન થાય છે. એટલે રકતપરિભ્રમણમાં પણ અવરોધ થાય છે અને પરિણામરૂપે તાણ ખેંચ, વંદનાદિ શરૂ થાય છે અને પછી ઉત્તરોત્તર તેમાં વધારો થતો રહે છે. તેવા અનેક સંતના રોગ વિપશ્યના ભાવનાને સતત મારો ચલાવવાથી નષ્ટપ્રાય બને છે. આ કોઈ ચમત્કાર નથી, માત્ર શુદ્ધ વૈજ્ઞાનિક અને વિચારમાં ઊતરે તેવો સિદ્ધ પ્રયોગ છે. શ્રીગોએન્કાજીને માથાને અસહ્ય દુ:ખાવો પણ આ જ રીતે મટયો હતો અને બીજા અનેકને પણ તેના પરિણામને લાભ થયો છે.
સાધના કરતાં કરતાં સાધક યા સાધિકાને કંઈક તકલીફ હોય તો તેને ઠીક કરવા માટે કલ્યાણમિત્ર પ્રત્યેક સાધકને પોતાની સામે બેસાડીને અત્યંત પ્રેમથી વિપશ્યના કરાવે છે, તે વખતે પોતે પણ વિપશ્યના કરતા હોય છે. એટલે એને તરત જ લક્ષમાં આવી જાય છે કે સાધકની તકલીફ કયાં છે; અને ત્યાં દુરસ્તી કરાવી આપે છે. આ ભાવને કરતાં કરતાં અભ્યાસ પાકો થતાં, શરીર અને મનની પ્રત્યેક ક્રિયાઓ પ્રતિ સ્મૃતિ રાખવાનું સાધકમાં સામર્થ્ય ઉત્પન્ન થાય છે. આ સામી મળતાં સાધકમાં પિતાની આંખ સામે જે જે વિષયો આવે તે બધાને સમગ્રપણે જાણી લેવાની શકિત આવે છે. આ રીતે પ્રારંભમાં જે એક અંગ ઉપર બરાબર સ્મૃતિ રાખતાં, તેની બધી કિયા પ્રતિ સજાગ રહેતાં રહેતાં આગળ જતાં બીજાં અનેક જ્ઞાનની ઉપલબ્ધિ સહજ બની શકે છે. બુદ્ધિ અને સ્મરણશકિત સતેજ બનતાં સંસારનાં કાર્યો પણ સહજ અને ક્ષમતાપૂર્વક થાય છે. એટલે જ કહ્યું છે કે “યોગ: કર્મસુ કૌશસ્ત્રમ” - આ રીતે કાયાનુપશ્યના, વેદનાનપશ્યના, ચિત્તાનુપશ્યના, અને ધર્માનપશ્યના નામનાં ચાર મૃત્યુપસ્થાનને લાભ થાય છે. શરીરના કોઈ અંગવિશેષની હલચલ આદિ ક્રિયાને જાણવી તે કાયાનુંપશ્યના. આ ક્રિયાનું ઉત્પાદક જે ચિત્ત છે તેની ગતિ–પ્રવૃત્તિઓ જાણવી તે ચિત્તાનુપશ્યના. એ ચિત્તમાં ઉત્પન્ન થતી વેદના-લાગણીને જાણવી તે વેદનાનુપશ્યની. અને ઈચ્છા, ક્રોધ, રાગ, દ્વેષ, શ્રવણ, ચિંતન અને દર્શન આદિને જાણવાં તે ધર્માનું પશ્યના.
પ્રત્યેક સમૂહસાધના સભામાં સાધના ચાલતી હોય ત્યારે કલ્યાણમિત્ર પોતાના શીદારચિત ધર્મદેહાએ અત્યંત શાંત સુસ્થિર અને | લાગણીસભર અવાજે ગાય છે. તેની ઘણી ઊંડી અને લાભદાયી અસર સાધકે પર થાય છે. .'
"धर्म विहारी है वही, शीलवंत जो होय काया वाणी चित्तके, शील न खंडित होय ।।
काया ही मलता रहा, किया न चित्तसुधार - મૂસકૂલ સં વિયા, છુટા ઘર્મ શા સાર | वाणीको संयत करे, संयत करे शरीर પર નો વિત્ત સંત રે, વહી સંયમી વીર” વિપશ્યનાના અભ્યાસથી વર્તમાન જીવનમાં જીવતા શીખાય છે. વર્તમાનમાં જીવવાને અર્થ છે નિર્વાણમાં જીવવું, મુકત અવસ્થામાં જીવવું. ભૂતકાળની સ્મૃતિઓ અને ભવિષ્યની કલ્પના–કામનાઓ વર્તમાનને ડુબાડી રાખે છે. ભૂતકાળને પીછા તો ત્યારે છૂટે કે જયારે ચિત્તના સમગ્ર સંસ્કાર દૂર થાય, ભવિષ્યને પીછો ત્યારે છૂટે કે જ્યારે સમગ્ર તૃણાએ સમાપ્ત થાય. એટલે કે સમગ્ર ચિત્તપ્રદેશની ઝાડીઝૂડીને સફાઈ થઈ જાય, દિવાળીમાં જેમ આખાયે ઘરની ઝાડુ અને ધુલાઈ દ્વારા સફાઈ થઈ જાય છે તેમ. આ સફાઈની પાછળ સરસ અર્થ રમાયેલ છે. વર્ષમાં એકવાર આ સફાઈ જેમ અનિવાર્ય સમજીએ છીએ તેવી જ રીતે પર્યુષણ પર્વ આદિ બીજા પર્વોના દિવસોમાં ચિત્તપ્રદેશની સફાઈને અર્થ અપેક્ષિત છે. વાસ્તવમાં તેમ જ થાય તેવી ઊંડી સમજ દ્વારા તકેદારી રખાય તે સુંદર પરિણામે સંભવિત છે. (ક્રમશ:)
પૂર્ણિમા પકવાસા, | સમન્વય એ જ સાધના
માણસ કુદરતના વિસ્તારમાં જન્મ્યો. કુદરતને ઓળખે નહિ ત્યાં સુધી અને, ત્યાર પછી પણ, એણે કુદરત સામે લડી લડીને જીવનસિદ્ધિ મેળવી. આગળ જતાં એણે જોયું કે, લડવા કરતાં કુદરતને ઓળખવી એની મદદ લેવી એમાં જ લાભ છે. જેમ કુદરતનું જ્ઞાન વધ્યું તેમ કુદરતની સેવા અદ્ભુત રીતે મળવા લાગી. કેટલાક લોકોએ કુદરત સામે લડીશું નહિ, તેમ એની સેવા પણ યાચીશું નહિ એમ નક્કી કરી અલિપ્તભાવ કેળવ્યા અને આત્માની ઉપાસના ચલાવી. એ લોકોએ નક્કી કર્યું, જડસૃષ્ટિ પ્રત્યે ઉદાસીનતા અને ચૈતન્ય સૃષ્ટિની ઉપાસના એ જ આપણો સ્વ-ધર્મ છે, આત્મશુદ્ધિ અને આત્મપ્રાપ્તિને રસ્તે તેઓ ચાલ્યા.
હવે એ બંને માર્ગો વચ્ચે સમન્વય સાધી કુદરતના સ્વામી અને સાથી થવું એ માર્ગ માણસ જાતને સૂઝ છે. જડ અને ચેતન, બાહા અને અંતર એ ભેદ મટાડી ‘સમૃદ્ધ અત’ ની સાધના એ જ સાચો માર્ગ છે.
કાકા કાલેલકર સંઘ સમાચાર - શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે, નીચેનાં બે વ્યાખ્યાન 'સાંઘના પરમાનંદ કાપડિયા સભાગૃહમાં જવામાં આવ્યાં છે. '
સંઘના સભ્ય તેમ જ બીજા ભાઈઓ તથા બહેનોને આ વ્યાખ્યામાં હાજર રહેવા નિમંત્રણ છે.
યુનાઈટેડ નેશન્સ યુનાઈટેડ નેશન્સ દિન પ્રસંગે શનિવાર તા. ૨૩ મી એકટેબર ૧૯૭૧ ની સાંજે ૬ વાગ્યે શ્રી વી. કે. નરસિહન, તંત્રી ઈન્ડિયન એકસપ્રેસ, જાહેર વ્યાખ્યાન આપશે
- વિશ્વપ્રવાસના અનુભવે
સ્થાનકવાસી જૈન સમાજના આગેવાન શ્રી દુર્લભજી કે. ખેતાણી જેએ તાજેતરમાં ત્રણ મહિનાને વિશ્વપ્રવાસ કરી આવ્યા છે તેઓ એમનાં અનુભવ વિશે શનિવાર તા. ૩૦ મી ઓકટોબર ૧૯૭૧ ની સાંજે ૬-૦૦ વાગ્યે વાર્તાલાપ આપશે.
છે . ચીમનલાલ જે. શાહ
' સુધભાઈ એમ. શાહ 0 મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સ્વાં.
Page #262
--------------------------------------------------------------------------
________________
૧૧૮ "
1. ૧૬-૧૦-૧૯૭૧
૪. જે ભારત જેન મહામંડળ - ૪૧મું અધિવેશન
ભારત જૈન મહામંડળનું અધિવેશન બીઆવરમાં તા. ૨૫ - ૨૬ ભગવાન મહાવીરે. જાતિવાદની સામે અવાજ ઉઠાવ્યો હતો સપ્ટેમ્બર ૧૯૭૧ના રોજ શ્રી શાદીલાલજી જૈનની અધ્યક્ષતામાં પણ આપણે બીજી રીતે વીસા, દસ, પાંચા વગેરેના ભેદ ઊભા કર્યા. આ ઉત્સાહપૂર્વક થયું. શ્રી શાદીલાલજીના પ્રમુખસ્થાનેથી થયેલાં વ્યાખ્યાનને એક જ સમાજના ભાઈઓને નાના-મોટા, ઊંચા - નીચા માનવા સારભાગ તથા અધિવેશનમાં પસાર થયેલા મુખ્ય પ્રસ્તાવો નીચે લાગ્યા અને આપણા મહાવીરના પરિવારને અલગ અલગ સંપ્રઆપવામાં આવે છે –ાંત્રી)
દાયમાં વહેંચી નાખ્યો એ દુઃખની વાત છે. સજજને,
ભગવાન મહાવીરે પરિગ્રહનો ત્યાગ કર્યો. શ્રાવકોને પરિગ્રહ આજની વર્તમાન પરિસ્થિતિને સુધારવા માટે અઢી હજાર પરિમાણને ઉપદેશ આપ્યો. પણ આજે આપણે ધનની લાલસામાં વર્ષ પહેલાં ભગવાન મહાવીરે જે સર્દેશ આપ્યો હતો એની અત્યારે ડૂબી ગયા છીએ અને સારા નરસા ભેદ ભૂલી ગયા છીએ. અત્યન્ત જરૂર છે. અહિંસા, અનેકાન્ત અને અપરિગ્રહના ત્રણ મુખ્ય તૃષ્ણાને કઈ પાર નથી. સમાજમાં એક તરફ રોટીની સમસ્યા છે, સિદ્ધાન્તોને દુનિયા સમજી લે અને એ અનુસાર આચરણ કરે તે વિદ્યાર્થીઓને અભ્યાસની મુશ્કેલી છે, બીમારોને ઈલાજની જરૂર છે, સંસારની બધી સમસ્યાઓનું નિરાકરણ સાધી શકાય. વર્તમાન યુગમાં મધ્યમ વર્ગને રોગારની સમસ્યા છે. બીજી તરફ કરોડોની મહાત્મા ગાંધીજી જ એક એવા મહાપુરુષ થઈ ગયા જેમણે મહા- સંપત્તિને સંચય થઈ રહ્યો છે. ધર્મ - ટ્રસ્ટી અને દેવદ્રવ્યોના રૂપમાં વીરના ધાર્મિક સિદ્ધાંતોને રાજનીતિ અને સમાજમાં સફળ પ્રયોગ સંપત્તિ પડી છે. ભગવાન મહાવીરે ગણધર્મને પણ એક ધર્મ ગણ્ય કરીને દુનિયાને બતાવી આપ્યું કે આ સિદ્ધાન્ત કેવળ ધર્મગ્રંથ, છે. મહાવીરે મનુષ્યને જ ‘દેવાનુપ્રિય' સંબોધન આપ્યું છે. તે મન્દિર અને ધર્મસ્થાન માટે જ નહિ પણ સમગ્ર દુનિયાની આમ- પછી એ દેવદ્રવ્ય સમાજના એ મનુષ્યોના કામમાં આવે એ ઉચિત જનતાના જીવન માટે આવશ્યક છે. જો તમે મને એ કહેવાની નથી? મઠો, મન્દિર, ધર્મસ્થાને આદિના ઝઘડાના મૂળમાં રૂપિયાની છૂટ આપે તો હું કહેવા માગું છું કે જૈન સમાજે મહાત્મા ગાંધીના શકિત જ મુખ્યત્વે હોય છે. ખેદ તે એને થાય છે કે વ્યકિતગત પ્રયોગને પિછાન્યો નથી કે એને અપનાવ્યો નથી. ભલે ધાર્મિક ભેગ અને દેખાવ કરવામાં લાખે - કરોડોને ખર્ચ કરવામાં આવે પરંપરા અનુસાર ગાંધીજી જૈન નહોતા તેમ છતાંયે એમનું આચરણ, છે. ધર્મના નામે મુકદમાં લડવામાં લાખો રૂપિયા ફુ કી મારવામાં એમનું કાર્ય મહાવીરના સિદ્ધાન્તને અનુકૂળ હતું. જૈન સમાજે આવે છે. જો આને જ અત્યારે સમાજ માટે ઉપયોગ થાય તે મહાવીરના એ સિદ્ધાન્તોને ઓળખ્યા કેમ નહિ? એ પ્રયોગે પ્રત્યે સહ - ધાર્મિકવત્સલતાનું કેવું સુંદર રૂપ ખીલી ઊઠે? સમાજમાંથી ધ્યાન કેમ ન આપ્યું? મારા મત મુજબ આનું મુખ્ય કારણ આથી ગરીબી પણ દૂર થશે. જૈનમાં જે આંતરિક સંઘર્ષ ચાલતો હતો અને એમનામાં જે
બંધુઓ, ખેટે અહંકાર હતા એ હતું.
સમાજવાદ કહો કે સામ્યવાદના નામે પોકારો, પણ હવે એ આપણે મુખ્ય વસ્તુને ગૌણ સ્થાન આપ્યું અને ગૌણ વસ્તુને
વ્યવસ્થા ખૂબ જ ઝડપથી આવી રહી છે જેમાં વ્યકિતગત રીતે મુખ્ય માની લીધી. આપણી દષ્ટિ ધર્મના મૂળભૂત સિદ્ધાન્તો પર
ધનનો સંગ્રહ થઈ શકશે નહિ. લોકોની વિચારધારામાં ધનિક લોકો રહેવાને બદલે બાહ્ય વેશભૂષા અને ક્રિયાકાંડની ખેંચતાણ પર જ
પ્રત્યે અનાદર, રોષ અને ઘણાને ભાવ ખૂબ જ વધી રહ્યો છે. રહી. અનેકાન્ત અને અહિંસાના વિવેચનમાં આપણે લાગી રહ્યા
આ સ્થિતિને મુકાબલો કરવાને એક જ ઉપાય છે અને તે છે ગાંધીપણ એને જીવનવ્યવહારમાં ઉતારવા પર ધ્યાન ન આપ્યું.
જીને ટ્રસ્ટીશિપને સિદ્ધાન્ત. તમે ધન અને સંપત્તિના ટ્રસ્ટીના એક જ ઘરમાં અનેક વ્યકિતઓ હોય છે, બધાની ખાવા - રૂપમાં તમારી જાતને જુએ. એને સમાજની સંપત્તિ સમજીને– પીવા - પહેરવાની રુચિ અલગ અલગ હોય છે, આમ છતાં કે
સમાજહિતના કામમાં એને ઉપયોગ કરવા તૈયાર રહેશો તે પછી એમનામાં એક પરિવારની અભિન્નતા હોય છે એ જ રીતે જૈન
કોઈ વાદ (ઈઝમ)નું જોખમ નહિ રહે. આસકિત અને મમત્વ જ તમારી ધર્મના વિશાળ પરિવારમાં ભગવાન મહાવીરના લાખે પુત્ર બાહ્ય
સામે આત્મિક અને સામાજિક બંને ક્ષેત્રમાં જોખમ ઊભું કરે છે. રીતે ઓછેવત્તે અંશે . ભિન્ન હોય તે પણ શું એમની વચ્ચે લોકસેવામાં ધનને ઉપયોગ કરીને તીર્થંકર ગોત્ર સુધી પહોંચી આંતરિક એકતા સાધી શકાય નહિ? ધર્મના નામે સંપ્રદાય - સંપ્રદાય શકાય છે. બદલતી દુનિયાના બદલાતા વિચારોની સાથે આપણે પણ વચ્ચેના ઝઘડા, કોર્ટ - કચેરીઓમાં મુકદમા લડવા, રોટી - બેટી તથા
બદલાવું જોઈએ. જમાનાના પૂર સામે ટક્કર લઈ શકાતી નથી, વ્યાપારિક સંબંધ રાખવા છતાં યે ધર્મના સ્થાન પર નફરતથી કામ ? એને તો સમજીને વળાંક આપી શકાય છે અને એ રીતે જ વળાંક લેવાનું કેટલું ઉચિત છે? ધર્મ, મન અને શરીરની સમતુલા - આપવો જોઈએ. બેલેન્સ - રૂપ છે, જેનાથી વિચાર સારા થાય છે અને આત્માની
જૈનધર્મ મહાન છે, એના તીર્થંકરએ મહાન ઉપદેશ આપ્યો ઉન્નતિ સધાય છે. ધર્મ પ્યાર કરવાનું શીખવે છે, એક
છે. પરતું જૈનધર્મ અને મહાવીરના કેવળ ગુણગાન કરવાથી બીજા સાથે હળવા - મળવાનું શીખવે છે. નફરત અને ધૃણાનું એમાં આપણું કર્તવ્ય પૂરું નથી થતું. એમણે બતાવેલા માર્ગે આપણે કયાંય સ્થાન નથી.
- પોતે ચાલીએ અને બીજાઓને આપણા આચરણનું ઉદાહરણ પૂરું સમ્યક અને મિથ્યા દષ્ટિને વિચાર કરીએ તે આધુનિક પાડીએ ત્યારે આપણે મહાવીરના સાચા અનુયાયી કહેવાઈએ. ભાષામાં મારે એમ કહેવું જોઈએ કે નફરત જ મિથ્યા દષ્ટિ છે. મહાવીરે અનેકાન્ત અને સ્વાદના સિદ્ધાતો આપ્યા. આનાથી મહાવીરના જીવનનું ઉદાહરણ આપણી સમક્ષ છે. એમણે નફરતનું સંસારની સમસ્યાઓ ઊકલી શકતી હોય તે શું આપણી અરસપરસની પ્રેમથી પરિવર્તન કર્યું હતું. એમને વિરોધ કરનારા પ્રત્યે એમના સાંપ્રદાયિક સમસ્યાઓ ઊકલી શકે નહિ? આ ઝઘડાઓનું મૂળ મનમાં નફરત કે કોઇની લાગણી નહતી. ચંડકૌશિક જેવા ઝેરી કારણ તે અહંકાર, મમતા અને માને છે. નાગનું પણ પ્રભુએ પ્રેમથી પરિવર્તન કર્યું હતું. નફરત ઝેર છે, પ્રેમ એટલા માટે જૈન સમાજમાં સૌથી વધુ જરૂર સંગઠન, એકતા અમૃત. આપણે ઝેર છોડીને અમૃતના એ પ્યાલાને હોઠે લગાડે અને સમન્વયની સ્થાપના કરવા તરફ ધ્યાન આપવાની છે. આપણા જોઈએ, જેને જૈનધર્મે આપણને વારસામાં આપ્યો છે.
પૂજ્ય આચાર્ય, સન્ત - મુનિરાજોને મારી નમ્ર વિનંતિ છે કે તેઓ
Page #263
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧૦-૧૯૭૧
પ્રબુદ્ધ જીવન
૧૬૯
આ દિશામાં આપણને માર્ગદર્શન આપે અને મહાવીર જ્યનતી, પર્યુષણ પ્રયત્નોથી કાર્ય કરી રહી છે. ભગવાન મહાવીરની ૨૫૦૦ મી નિર્વાણ આદિ પર્વ સામૂહિક રૂપમાં મનાવવા માટે સમાજને પ્રેરણા આપે. મહોત્સવ સમિતિ પણ મંડળની અંતર્ગત સારું કામ કરી રહી છે. ભગવાન મહાવીરે એકતા માટે ગણધર્મનું મહત્ત્વ બતાવ્યું છે. એટલા પ્રકાશન, પ્રદર્શન અને સેમિનારની યોજનાનું કામ ચાલી રહ્યું છે. માટે સમગ્ર ગણના હિતમાં આપણે કંઈક છોડવું પડે તે પણ છોડવું વડા પ્રધાન દ્વારા રાષ્ટ્રીય સમિતિની જાહેરાત કરાવીને બુદ્ધ જ્યન્તીની જોઈએ. આ જ મૂળભૂત મહત્ત્વની વાત છે. જૈન સમાજ ધન, બુદ્ધિ માફક આખી દુનિયામાં મહાવીર નિર્વાણ મહોત્સવ ઊજવવામાં અને શકિતમાં બીજા કોઈ પણ સમાજથી ઊતરતો નથી, પણ દુર્ભાગ્યની આવે એવા પ્રયત્ન પણ મંડળ દ્વારા થઈ રહ્યા છે. મંડળે પરસ્પર વાત એ છે કે સંગઠિત રૂપમાં એની શકિત અને કાર્યનું યથાર્થ વિરોધી વિચારધારાવાળા નેતાઓને એક મંચ પર એકત્રિત કર્યા છે સ્વરૂપ દુનિયાની સામે આવતું નથી આથી લોકોમાં આપણા સંબંધમાં એને મંડળની એક મેટી સફળતા ગણવી જોઈએ. એકસાથે ઊઠવાઅનેક ભ્રાંતિ પેદા થઈ છે. એટલે આ અધિવેશને નિમિત્તે બેસવાને લીધે તેમ જ વિચાર વિમર્ષ કરવાને લીધે પ્રેમભર્યું વાતાહું સમાજના ચારે તીર્થોને અપીલ કરું છું કે સંગઠન, સમન્વય વરણ વધશે અને ઝઘડાનું સંપૂર્ણતયા નિરાકરણ થશે એવી આશા અને એકતાની દિશામાં ચોક્કસ નિર્ણય કરે કે જેથી કરીને મહી- રાખીએ. અંતમાં હું આપને ફરી એ જ અપીલ કરું છું કે આપણે વીરના ધર્મને આ દુનિયામાં આપણે યથાર્થ રીતે રાખી શકીએ. સંગઠિત થવાનું છે. સમન્વય સાધવાને છે, એકતાના તંતુએ બંધાસમાજની યુવકશકિત
વાનું છે. ધર્મનાં મૂળ તત્ત્વોને સમજીને એને આપણા પિતાના કોઈ પણ સમાજ કે દેશની સાચી સંપત્તિ એના યુવાનો જીવનમાં ઉતારવાનાં છે. ધર્મ જો જીવનમાં નહિ ઊતરે તે એ કેવળ હોય છે પરંતુ આજે ૩૫ વર્ષથી ઓછી ઉંમરની વ્યકિતઓ ગ્રંથ, મંદિરો અને સ્થાનકોની શોભારૂપ જ બની રહેશે. ધર્મ તમને મંદિર, ધર્મસ્થાનક કે સાધુઓનાં સ્થાન પર બહુ જ ઓછા જે ખરેખર જીવનમાં ઊતરશે તે પછી નફરત, ઝઘડા અને દેપને પ્રમાણમાં જોવા મળશે. તે શું યુવાને ધર્મને પસંદ કરતા નથી? માટે જગ્યા જ કયાં રહેશે? શું એમને સમાજ પ્રત્યે પ્રેમ નથી? ભલે, તમે યુવકોને નાસ્તિક
અધિવેશનમાં પસાર થયેલા કહે પરતું મને વિશ્વાસ છે કે આપણા યુવાને ધર્મથી વિમુખ નથી બન્યા, પણ ધર્મના નામે થતી આડંબર, ઝઘડા અને સંઘર્ષે
ક્ટલાક મહત્વના ઠરાવો એમને વિમુખ બનાવી દીધા છે અને એમનામાં નફરત પેદા કરી છે. મહાવીરે જૈન - ભાષામાં ઉપદેશ આપ્યો. સંસ્કૃત ભાષામાં
ભગવાન મહાવીર ૨૫૦૦મી નિર્વાણ મહોત્સવ સમિતિ - મુંબવ્યાખ્યાન આપવાને બદલે પ્રાકૃત ભાષામાં આપ્યો કે જેથી કરીને
ઈને જે જે સંસ્થાઓ, સાધુ-સંતો અને મહાનુભાવોએ આ નિર્વાણ
તક એ વખતના સામાન્ય લોકો ઉપદેશને સમજી શકે. પરંતુ આપણે
મહોત્સવને રાષ્ટ્રીય સ્તર પર મનાવવા માટે ભગવાન મહાવીર આજે પણ યુવાનોને તેઓ જાણતા નથી એવી જૂની ભાષામાં
૨૫૦૦ મી નિર્વાણ મહોત્સવ નેશનલ કમિટીની રચના કરવાની જ્ઞાન આપવા માગીએ છીએ.
દિશામાં પિતાને સહકાર આપ્યો છે, એ બધાને આ અધિવેશન આપણે આપણા ગ્રંથના હિન્દી અને અંગ્રેજીમાં અનુવાદ
આભાર માને છે અને આશા રાખે છે કે ઉકત નેશનલ કમિટીની
રચનામાં તથા કમિટીની રચના થયા પછી પણ એમને સંપૂર્ણ સહકાર કરાવીને આજના વિચાર સાથે એની જે ઉપયોગીતા છે એ બતા
આપશે. વીએ એની જરૂર છે. આપણા યુવાનોનું બૌદ્ધિક સ્તર ઘણું ઊંચું છે.
૨િ] તેઓ થોડી મિનિટોમાં વધારે જાણકારી મેળવી લેવા માગતા હોય જૈન સમાજના તીર્થો, મન્દિર આદિના ઝઘડાના નિરાકરણ છે. એટલા માટે આપણા સાધુસમાજનું શિક્ષણનું ધોરણ પણ પી. એચ.
માટે ૨૧ વ્યકિતઓની એક સ્થાયી સમિતિ નીમવામાં આવે, જેમાં
અનાગ્રહી વ્યકિતએને લેવામાં આવે. આ સમિતિ ઝઘડાઓનો ડી. ની બરોબર હોવું જોઈએ. જૈનતત્ત્વોને વિભિન્ન ધર્મોની સાથે .
અભ્યાસ કરીને મંડળના અધ્યક્ષને એને અહેવાલ આપે અને તુલનાત્મક રીતે રજૂ કરી શકીશું તે યુવકે સહજ રીતે જ એના મંડળના અધ્યક્ષ એ અહેવાલને ધ્યાનમાં રાખીને ઝઘડાના નિરાકરણ પ્રતિ આકર્ષાશે.
માટે સક્રિય પ્રયાસ કરશે. યુવકોને પણ મારી અપીલ છે કે તેઓ પશ્ચિમનું અનુકરણ ઠરાવ રજૂ કરનાર: શેઠ શ્રી લાલચંદજી હીરાચંદજી દોશી, મુંબઈ કરે નહિ. આપણા ધર્મ, આચાર - વિચાર અને તત્ત્વને સમજવાની અનુદાન આપનાર : સહુ શ્રી શ્રેયાંશપ્રસાદજી જૈન, મુંબઈ. કોશિશ કરે. પશ્ચિમનાં દર્શન કરતાં યે વધારે સુંદર આપણા
સમર્થક: શ્રી મોતીલાલ વીરચંદભાઈ, માલેગાંવ, લાલા જસવંત- '
સિહજી જૈન, દિલ્હી, શ્રી મેહનલાલજી ચૌધરી, ઈન્દોર, શ્રી ધર્મચંદજી ગ્રંથમાં બહુ પહેલાથી બતાવવામાં આવ્યું છે પણ એને જાણવાની
મોદી, વ્યાવર.. જરૂર છે. તમે એને જોશો, વાંચશો અને સમજશો તો ખ્યાલ આવશે
" [૩] કે આપણું સાહિત્ય, આપણું પ્રાચીન જ્ઞાન, કેટલું મહાન અને ભારત જૈન મહામંડળનું આ અધિવેશન બંગલા દેશમાં થઈ રહેલા ઉપDગી છે. યુવકોને રઢિવાદિતા જતા અને પ્રધુ રા પતિ કરતા નરસંહાર પરત્વે ચિન્તા અને ખેદ પ્રગટ કરે છે અને ભારતમાં હોય તે એ સ્થિતિમાં પરિવર્તન લાવવાની–એનું નિરાકરણ કરવાની
આવેલા બંગલા દેશના પીડિતોની શકય તેટલી સઘળી સેવા કરવાની
જૈન સમાજને અપીલ કરે છે. ભગવાન મહાવીરની કરુણાભાવનાને કોશિશ કરવી જોઈએ.
અનુરૂપ મંડળની સહયોગી સંસ્થા ભગવાન મહાવીર કલ્યાણમેં જે મુખ્ય વિષયો પર તમારું ધ્યાન ખેંચ્યું છે એ વિષય કેન્દ્ર દ્વારા બંગલા દેશના શરણાર્થીઓ માટે તત્કાળ એક લાખ પર ભારત જૈન મહામંડળ છેલ્લાં ૭૫ વર્ષ થયા સમાજનું ધ્યાન
રૂપિયાનું ભંડોળ અને દેશનાં જુદાં જુદાં રાજમાં થતા સેવાખેંચી રહેલ છે. બનારસ અધિવેશનમાં આ સંસ્થાને પૂજ્ય મહાત્મા
કાર્યનું સમર્થન કરે છે અને સમસ્ત જૈન સમાજને અપીલ કરે
છે કે કલ્યાણકેન્દ્ર મારફત સેવાકાર્યમાં સામેલ થઈને લક્ષ્મપૂર્તિ ગાંધીના આશીર્વાદ પણ મળ્યા હતા અને અગાઉના ચાલીસ અધ્ય- માટે સાથે મળીને કામ કરવું જોઈએ. #ાની અધ્યક્ષતામાં મંડળે ઘણું કામ કર્યું છે. ચાલીસમા અધિવેશનથી તે અત્યાર સુધીમાં શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના નેતૃત્વમાં
આ સમગ્ર જૈન સમાજને ક્ષમાપના કાર્યક્રમ વિશ્વમૈત્રી દિવસ, એ કાર્યને એક સુંદર વ્યવસ્થા મળી છે. ભગવાન મહાવીર કલ્યાણ
તરીકે ભારત જૈન મહામંડળ દ્વારા ઘણી જગ્યાએ સામૂહિક રીતે
યોજવામાં આવે છે. પર્યુષણ અને દશલક્ષણા પર્વની પૂર્ણાહુતિ કેન્દ્ર જેવી કલ્યાણ કરવાવાળી સંસ્થા સાહુ શ્રી શ્રેયાંસપ્રસાદ પછી આવતા પ્રથમ રવિવારે યોજાતો આ કાર્યક્રમ આખા દેશમાં જૈન, શ્રી ચીમનભાઈ, શ્રી લાલરાંદભાઈ, શ્રી રાંકાજી આદિના જૈન સમાજ દ્વારા સામૂહિક રીતે ઉત્સાહપૂર્વક જ જોઈએ.
Page #264
--------------------------------------------------------------------------
________________
૪
૧૭૦
પ્રબુદ્ધ જીવન
• તા. ૧-૧-૧૯૭૧ *
બંગલા દેશના શરણથી - મહાવીર કલ્યાણકેન્દ્ર તરફથી શ્રી સુખલાલભાઈ અને બીજા તેના માટે ભૂખ્યા, તરસ્યા, ઉઘાડા માનવીએ હજારની લાઈનમાં ત્રણ ભાઈઓ અને એક બહેન શરણાર્થીઓની સેવાર્થે પશ્ચિમ બંગાળ બાર બાર કલાકે ઊભા હોય છે. કયારે નંબર આવે તેની રાહ જોતા ગયા છે. ત્યાંના હુલેચ્છા અને બીજા કેમ્પની તેમણે મુલાકાત લીધી; અથાગ ભીડમાં કચરાતા વૃદ્ધ સ્ત્રી-પુરુષ અને બાળકોનાં ૨,દન ત્યાંની પરિસ્થિતિ . શ્રી સુખલાલભાઈએ મારા ઉપરના તેમના કાનથી સાંભળી શકતાં નથી. હૃદય ચિરાઈ જાય છે. મેડિકલ તપાસ પત્રમાં. બતાવી છે. જેનો ઉપયોગી ભાગ નીચે આપેલ છે. મારે પછી તેમાં બેનગાંવ સુધી પાછા ચાલીને જાય છે. બેનગાંવ સરકારી તેમાં કાંઈ ઉમેરવાનું નથી. આ હૃદયદ્રાવક અને ભયંકર સંકટમાં ઓફિસમાં તેની બધી જાતની નોંધ થાય છે. પછી તેઓની જેટલી બને તેટલી સહાય કરવી એ આપણા ધર્મ છે. કલ્યાણકેન્દ્ર તરફથી પંદર માઈલમાં . જુદા જુદા કેમ્પમાં રવાનગી થાય છે. કેમ્પમાં ફાનસ અને કપડા આપવાના છે. મારી નમ્ર અને આગ્રહ- પણ કીડીની જેમ માણસે ઊભરાય છે. જગ્યા ન હોય ત્યાં રોડ પર પૂર્વક વિનતિ છે કે દરેક ભાઈ અને બહેન પોતાને ફાળે સત્વર પણ માણસે પડયા છે. પ્રત્યક્ષ નારકીય જીવન જીવતા આ હજાર મેકલાવે. શિયાળા આવે છે અને કપડાંની તાત્કાલિક જરૂર છે. લાખ લોકોની દુર્દશાને કયારે અંત આવશે તે ભગવાન જાણે. આપણે : - “અત્યારે તે ત્યાં (હુલેરછા કેમ્પ) મહાભયંકર હાલત છે. તે હર સમય ભગવાનને પ્રાર્થના કરવી રહી કે આ ‘ન ભૂતે ન કેમ્પના છાપરામાં ઢીંચણ જેટલાં પાણી ભરાયાં છે. રોડને એક ભવિષ્યતિ': એવા મહાન ભયંકર દુ:ખને જલદીમાં જલદી અંત પુલ તૂટી ગયો છે. દસેક માઈલને રોડ ઘવાઈ ગયું છે. ત્રણ લાવે. કેટલું વર્ણન લખું? હાથ ધ્રૂજવા લાગે છે. અમારા બધાની કલકના મેટરરસ્તાને બદલે હવે મેટર અને હોડીરાતે ૯ થી ૧૦ ભૂખ અને ઊંઘ ઓછી થઈ ગઈ છે. છઠનાં પારણે છઠી કરવાવાળા ક્લાકે પહોંચાય છે.
શ્રી ગંગાબહેન પણ અમારી સાથે સેવાકાર્યમાં જોડાયાં છે. પૂજ્ય ‘કેમ્પના નિર્વાસિતે મેટા રોડ ઉપર વરસાદમાં ભીંજાતી, દાદાસાહેબ પંડિતની કરુણાને પાર નથી.
; ઉઘાડા, ભૂખ્યા નારકીય હાલતમાં બેઠા છે. સેંકડો માણસે રોજ મરી
“ગઈ કાલે એક અને આજે એક એમ બે બીમાર વૃદ્ધ વ્યકિતએ રહ્યા છે. મડદાના ઢગલામાંથી શેડો શ્વાસ ચાલતા બે બાળકોને અહીંના
કે જેને રસ્તામાં નાખી દીધેલી તેઓને બારદાનને ઝોળ કાર્યકર્તા ભાઈએ ઉપાડીને દવાખાને લઈ ગયા. ત્યાં ડોકટરના
બનાવી અમે ઉપાડી લાવ્યા. કેમ્પમાંથી પણ એવી હાલતની બે વૃદ્ધ ઉપચારથી બંને બાળકો અત્યારે સારી રીતે જીવી રહ્યાં છે. કેટલી વ્યકિતએ મળી આવી. તેના પરિવારવાળાએ તેને છોડીને ચાલ્યા ભયંકર હાલત છે. વર્ણન લખી શકાય નહિ. હું પહેલાં જોઈને ગયો
ગયા છે. હવે આ ચાર વૃદ્ધ વ્યકિતએને કયાં રાખવી, સેવા કેમ તેના કરતાં પણ અત્યારે પૂરને કારણે સેંકડોગણી મહાભયંકર
કરવી એ માટે પ્રશ્ન ઊભું થયુંઅહીંના કાર્યકર્તાઓ ઘણા જ સારા દુ:ખ વધ્યાં છે. '
સ્વભાવના અને દયાળુ છે. તેઓએ તરત જ તેમના ગોડાઉનમાં : - “આપ મદદને આંકડો વધારે. વધારે મેટી અપીલ જનતાને
માલ આપાછા કરી ગોડાઉનનો અરધો ભાગ ખાલી કરી આપે, કરે. કોડે રૂપિયા હોય તો પણ આ દુ:ખ તો દૂર થાય નહિ. બને
બિછાનાએ બિછાવી ચારે વૃદ્ધ વ્યકિતઓને સુવડાવી દીધી અને ડૉકએટલું વધારેમાં વધારે કરવું એટલી જ મારી નમ્ર વિનતિ છે.
ટરને બોલાવી દવા આપી. ડકટરે કહ્યું કે મેટે રોગ ભૂખને છે. ઘરાણી કેમ્પ હું પહેલાં જોઈ ગયો તેના કરતાં સેંકડો
અહીંયા દૂધ તે મળે નહિ. તરત હાલિંકસ તૈયાર કરી બધાને આપ્યું. ગણો વધારે દુ:ખભરેલું છે. કેમ્પમાં પાણી ઢીંચણ જેટલાં ભરેલાં
ત્યાર બાદ ભાત ખવડાવ્યા, પાણી પીવડાવ્યું. હવે બધા સાએ છે. શરણાર્થીઓ મેટા રોડની બંને બાજુએ પડયા છે. અમેરિકાની
બોલી શકે છે. એક ડોસી પણ સેવા માટે રાખી છે. આમ ચાર વૃદ્ધોને કંપની પુષ્કળ તાલપત્રીઓ તથા પ્લાસ્ટિકના મોટા મોટા કટકા
રસ્તામાં મરણપથારીએ પડેલાઓને લાવી સાતા ઉપજાવી છે. આપે છે. આડાઅવળા વાંસ ઊભા કરી ઉપર તાડપત્રી નાખી રોડ
અમારા મનમાં થોડો સંતોષ થયું છે. ગુજરાત રિલીફ સેસાયટીના ઉપર બંને બાજુ ઝૂંપડાં ઊભાં કરીને પડયા છે. વાંસના માચડા
લકત્તાનિવાસી કાર્યકર્તા ભાઈઓને લાખે ધન્યવાદ ઘટે છે. બાંધી તેના ઉપર સૂએ-બેસે છે. નીચે પાણી વહે છે. બાજુમાં બધે
દર રવિવારે બધા મેટા મેટા વેપારીઓ અહીં આવે છે. બધી વ્યવસ્થા પાણી. આ માનવીઓ પ્રત્યક્ષ નારકીય યાતના ભોગવે છે. અમારી
નજરે જુએ છે. કલકત્તાથી અહીં આવવું એ ઘણું જ કઠિન આંખનાં પાણી તૂટતાં નથી પાણીમાંથી મેટા મેટા સાપ નીકળી આવે
છે. પગપાળા, નાવડી અને મોટરકાર એમ ત્રણ પ્રકારના પ્રવાસ છે. ઘણા માણસને કરડયા છે. તેમાંથી ઘણાંના મરણ થયાં છે...
દ્વારા અવાય છે. સીધું મેટરથી ન અવાય.' ‘આજે સવારમાં અમે બાગદા કેમ્પ જેવા ગયા હતા...નાની
- ચીમનલાલ ચકુભાઈ એક નદી છે. તેની પેલે પાર પાકિસ્તાનને વાવટે છે અને આ બાજુ ભારત સરકારને વાવટો છે. તે નાની નદીમાં ભરપૂર પાણી છે. હું અહીંથી જયારે પ્રસ્થાન કર્યું ત્યારે મારાં અંતિમ શબ્દો આ બંને બાજુ ખૂબ જ ગીચ ઝાડો છે. ઝાડોની વચ્ચે નાની નાની હો, કે મેં જે કાંઈ અહીં જોયું છે, તે અદ્વિતીય છે. પગંદડીઓ છે. તે પગદંડીઓથી રોજના હજારો દુર્દેવ માનવીએ મેં પ્રકાશ સાગરમાં ખીલેલાં સહસ્ત્રદલ કમલનાં અદીઠ મધુને આવીને નાવડીમાં બેસી ભારતમાં આવી રહ્યા છે. કીડીની કતાર રસાસ્વાદ કર્યો છે, અને એ કારણે હું ધન્ય છું. જેવી માણસેની કતાર રાતદિવસ ચાલી રહી છે. નાવડીના માછી અનંત રૂપના આ લીલા - ભુવનમાં હું ભરપૂરપણે ખેલ્યો છું લોકો રોજના. ૪૦૫૦ રૂપિયા કમાય છે. આવેલા દુ:ખી માનવી- અને એમાં મેં અરૂપની ઝાંખી કરી છે. એની સ્થિતિનું વર્ણન કરી શકાય તેમ નથી. નાનાં બાળકો, વૃદ્ધો મારે સમસ્ત દેહ, મારાં અંગ - અંગે એ સ્પર્શાતીતના સ્પર્શથી બધા સેંકડો માઈલ દૂરથી ભારતમાં પ્રવેશ કરી થોડે અંતેષને પુલકિત છે. આથી મારે અંત આવતો હોય તે ભલે આવે, એ શ્વાસ લે છે. પણ ભારતમાં આવ્યા પછી બાગદા કેમ્પની રારકારી મારા અંતિમ શબ્દ હો! ઑફિસમાં મેડિકલ તપાસ થાય છે. ઈજેકશન પણ લગાવે છે.
- રવીન્દ્રનાથ ટાગોર
માલિક: શ્રી મુંબઈ જૈન યુવક સંધ: મુદ્રક અને પ્રકાશક: શ્રી ચીમનલાલ જે. શાહ. પ્રકાશનસ્થળઃ ૩૮૫, સરદાર વી. પી. રેડ, . મુંબઈ-૪. 2. નં. ૩૫૦૨૯૯ :.
.
મુદ્રકૃસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રસ, કાટ, મુંબઈ-૧
Page #265
--------------------------------------------------------------------------
________________
Regd. No. MR. II7.
ક પ્રબુદ્ધ જીવન
‘પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ વર્ષ ૩૩ : અંક ૧૩
મુંબઈ નવેમ્બર ૧, ૧૯૭૧ સોમવાર
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર વાર્ષિક લવાજમ રૂ. ૭, પરદેશ માટે શીલિંગ ૧૫
છૂટક નકલ -૪૦ પૈસા તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ
-
-
છે પ્રકીર્ણ નોંધ વડા પ્રધાનની વિદેશયાત્રા
ભારતને સંડોવવા મથે છે. શ્રીમતી ઈન્દિરા ગાંધીએ પ્રમુખ યાહ્યાદેશમાં ગંભીર કટોકટી છે અને ગમે ત્યારે યુદ્ધ ફાટી નીકળે ખાન સાથે આ બાબતમાં કોઈ વાટાઘાટ કરવાની સ્પષ્ટ રીતે અને તેવા સ્ફોટક સંજોગે છે તે સમયે શ્રીમતી ઈન્દિરા ગાંધી ત્રણ મક્કમતાથી ના પાડી તે જ વાજબી છે. બંગલા દેશમાં શાન્તિ અઠવાડિયાં યુરોપ-અમેરિકાના પ્રવાસે ગયાં તે હકીકત આ પ્રવાસનું સ્થાપવી અને બધા નિર્વાસિતે વિશ્વાસપૂર્વક પાછા જાય તેવું વાતામહત્ત્વ અને અગત્ય સૂચવે છે. પરિસ્થિતિની ગંભીરતાની વિદે- વરણે ઉત્પન્ન કરવાની ફરજ પશ્ચિમ પાકિસ્તાનના લશ્કરી શાસશના વડાઓને અને તેની પ્રજાને જાણ કરવા અને તેનાં પરિણામે નની છે. બંગલા દેશની પ્રજા અને તેનાં આગેવાનોને માન્ય હોય માટેની તેમની જવાબદારી પ્રત્યે તેમનું ધ્યાન દોરવા આવા સમયે તેવું સમાધાન ભારતને માન્ય રહેશે, જેમાં બધા નિર્વાસિત બંગલા પણ વડા પ્રધાનને દેશ છોડી આ પ્રવાસ કરવાનું જોખમ ખેડવાની
દેશ પાછા જાય તે અનિવાર્ય શરત છે. આરબ-ઈઝરાઈલ યુદ્ધ જરૂર પડી છે.
૧૯૪૮ માં થયું ત્યારથી લાખ આરબ નિર્વાસિતોને રાષ્ટ્રસંઘ યાહ્યાખાન યુદ્ધની ધમકીઓ આપતા રહ્યા છે
અબજે ઑલર ખરચી ૨૨ વર્ષથી નિભાવે છે. બંગલા દેશના નિર્વાઅને ચારે તરફ લશ્કરની મોટી જમાવટ કરી છે તે કારણે ભારતને
સિતેને તેવી જ રીતે નિભાવવાની રાષ્ટ્રરાંધની અને તેના સભ્ય પણ લશ્કરી તૈયારી કરવાની ફરજ પડી છે. છ મહિના સુધી ભારે
રાજ્યોની ફરજ છે. આ બધી બાબતો અસંદિગ્ધપણે અમેરિકા સંયમ જાળવીને ૯૦ લાખ શરણાર્થીઓને અસહ્ય બાજો ભારતે
અને યુરોપના દેશોને જણાવવા અને તેને શકય હોય તે શાન્તિસહન કર્યો છે. આ પરિસ્થિતિ માટે ભારત કોઈ પણ રીતે જવાબદાર
મય માર્ગ કાઢવા વડા પ્રધાન જાતે ગયાં છે. દેશને ગમે તે ભેગ નથી. પાકિસ્તાને પૂર્વ બંગાળમાં ચૂંટણી ફરી પણ તેના
આપવો પડે તે આપીને આ પ્રશ્નને તાત્કાલિક નિકાલ લાવ્યે જ પરિણાવ ને લેકશાહી રીતે અમલ કરવાને બદલે, અમાનુષી
છૂટકો છે. ચેમાસું પૂરું થતાં, પશ્ચિમ પાકિસ્તાનના લશ્કર અને અત્યાચારો અને ભયંકર હત્યાકાંડ આદરી, લાખે મનુષ્યને સંહાર
બાંગલા દેશની મુકિતવાહિની વચ્ચેનો સંઘર્ષ વધશે અને સંભવ છે. કર્યો અને ૯૦ લાખ માનવીઓને બેહાલ દશામાં વતન છોડવું
કે તેના પરિણામે શરણાર્થીઓને પ્રવાહ વેગ પકડે. અત્યાર સુધી પડયું દેનાં પરિણામે ભારતે ભોગવવા પડે તેમાં કોઈ ન્યાય નથી.
આવેલ શરણાર્થીઓમાં લગભગ ૮૦ ટકા હિન્દુ છે, પણ હવેના પડોશી પોતાના ઘરમાં આગ લગાડે અને તે અગ આપણા ઘરમાં
પ્રવાહમાં મોટે ભાગે મુસલમાન હશે. પૂર્વ બંગાળના આ આંતરફેલાય તે તેને અટકાવવાની જવાબદારી આગ લગાડનારની છે
વિગ્રહમાં , પશ્ચિમ પાકિસ્તાનના લશ્કરી શાસનના જુલમના ભેગ અને તેની જવાબદારી અદા કરવા તે તૈયાર ન હોય તે તેના ઘરમાં
હિન્દુઓ અને અવામીન લીગને ટેકો આપનાર લાખો મુસલમાન જઈને પણ આગ બુઝાવવાની આપણી ફરજ થઈ પડે છે. વિદેશી બન્યા તે બધાને ખતમ કરવાને પંજાબી લશ્કરને પ્રયત્ન છે. સત્તાઓ અને ખાસ કરીને અમેરિકા અને ચીન, પાકિસ્તાનના લશ્કરી મુસલમાન શરણાર્થીઓની વધારે ભારત દેશમાં થાય તેનાં કોમી
પરિણામો અત્યંત હાનિકારક છે. તે અટકાવ્યે જ છૂટકો. શારીનને આવાં દુષ્કથી અટકાવવાને બદલે તેને પ્રોત્સાહન આપે છે ત્યારે ભારત મૂંગે મોઢે આ યાતનાઓ સહન કરે તે શકય
" આપણે આશા રાખીએ કે વડા પ્રધાનની આ યાત્રા ભારતની
યાતનાઓને અંત લાવવામાં સફળ થાય, નહિ તો કોઈ પણ ભાગ નથી. ૯૫ લાખ શરણાર્થીઓને આથિક બોજો તે અસહ્ય છે જ
આપવા આપણે તૈયાર રહેવું પડશે. પણ તે વધારે સમય ભારતમાં રહે તે તેનાં બીજાં સામાજિક અને
વિલાં ઝાન્ટને શાતિપારિતોપિક રાજકીય પરિણામે ભારત માટે તેથી પણ વધારે હાનિકારક આવશે.
- પશ્ચિમ જર્મનીના ચાન્સેલર વિલી બ્રાન્ટને વિશ્વવિખ્યાત આપણી ધીરજ હવે .ખૂટી છે અને આ પરિસ્થિતિના અંતે
નોબલ પારિતોષિક, દુનિયામાં શાનિત સ્થાપવાના સાચા પ્રયત્નની લાવવા તાત્કાલિક પગલાં અનિવાર્ય છે. છ મહિના સુધી આંતર
કદર તરીકે એનાયત થયું તે નોંધપાત્ર બનાવી છે. રાજડીય રાષ્ટ્રીય લેકમત જાગ્રત કરવા આપણે ઘણા પ્રયત્નો કર્યા છે. હવે
સત્તાસ્થાને હોય તેવી વ્યકિતએ, દુનિયાની વ.માન પરિસ્થિતિમાં, યુદ્ધ વડા પ્રધાન પતે. યુરોપ-અમેરિકાને ગંભીર ચેતવણી આપવા ગયાં
'અટકાવવા અને શાન્તિનું વાતાવરણ સર્જવામાં, અસરકારક ફાળો છે. આપણે તેમની દયા યાચવી નથી. તેમને તેમની નૈતિક અને રાજકીય
આપી શકે છે, એવી વ્યકિતઓ દુનિયાની અશાન્તિ વધારવામાં પણ જવાબદારીનું ભાન કરાવવું છે. અમેરિકા, ચીન અને બીજા કેટલાક
નિમિત્ત બને. મેટાં રાજ્યના વડાઓના હાથમાં એટલી વિપુલ દેશના અસહકારી વલણને કારણે આપણે રશિયા સાથે કરાર કરવી સત્તા છે કે દુનિયાના ભલા કે બૂરાના તેઓ કારણરૂપ બની શકે. વિલી પડયા. તેનું સ્પષ્ટીકરણ . પણ દુનિયાના બીજા દેશોને કરવાની જરૂર
બ્રાન્ટ પશ્ચિમ જર્મનીના ચાન્સેલર થયા પછી તેમણે શાન્તિ માટે છે. બંગલા દેશને પ્રશ્ન એ ભારત અને પાકિસ્તાન વચ્ચેના પ્રશ્ન ખરેખર પ્રામાણિક પગલાં લીધાં છે. ' છે જ નહિ. એ પ્રશ્ન પશ્ચિમ પાકિસ્તાન અને બંગલા દેશની પ્રજા વિલી બ્રાન્ટનાં માતા અપરિ ત્રીત હતાં. કુમારિકાના પુત્ર તરીકે અને તેના ટામેલ પ્રતિનિધિગો વચ્ચે છે.'' માહ્યાખાન તેમાં કાંઈક સામાજિક આભડછેટ . ભેગવવી પડી. ગરીબાઈને કારણે
Page #266
--------------------------------------------------------------------------
________________
૧૨
બુદ્ધ જીવન
તેએ કારખાનામાં મજૂરી કરતા. હિટલર અને નાઝીવાદના કટ્ટર વિરોધી બીજા વિશ્વયુદ્ધમાં જર્મની છેટી નવે જઈ રહ્યા. વિશ્વયુદ્ધ પૂરુ’થતાં જર્મની આવ્યા. કેટલાક સમય પછી બર્લિનના મેયર થયા અને સુંદર કામગીરીથી બધાની પ્રશંસા પામ્યા. લોકશાહી સમાજવાદમાં દઢ શ્રાદ્ધા ધરાવનાર ૐ. એડૅનાર જર્મનીના ચાન્સેલર હતા ત્યાં સુધી તેમને પક્ષ સત્તા પર રહ્યો. પછીથી પક્ષનું બળ ઘટયું અને છેલ્લી ચૂંટણીમાં સંયુકત (Co lif on) પ્રધાનમંડળ થયું તેમાં વિલી બ્રાન્ટ ચાન્સેલર થયા. ત્યારથી આંતરરાષ્ટ્રીય તંગદિલી ઓછી કરવા અને વાસ્તવિકતા સ્વીકારી, શાન્તિનું વાતાવરણ સર્જવા સતત પ્રયત્નો કરતા રહ્યા છે. જર્મની અને રશિયા વચ્ચેના સંબંધો સુધારવા મેસ્કોની મુલાકાત લીધી. બીજા વિશ્વયુદ્ધના પરિણામે જર્મનીના કેટલાક વિભાગ પોલાંડના કબજામાં ગયો હતો. પેલાંડ-જર્મની વચ્ચેની સરહદ સ્વીકારી, ઓડર-નીસી લાઈન મંજૂર રાખી, સંધિ કરી. બલિન વિભાજિત છે, તેને કારણે પૂર્વ અને પશ્ચિમ જર્મની વચ્ચે તેમ જ જે ચાર મહાસત્તાઓ બિલનનો વહીવટ કરે છે તેમની વચ્ચે ઉશ્કેરટ રહેતા. પૂર્વ જર્મનીએ 'બલિન - દીવાલ બાંધી આ ઉશ્કેરાટમાં ઉમેરો કર્યો અને બન્ને જર્મનીના નાગરિકોની હારમારીઓ વધારી દીધી. પશ્ચિમ જર્મનીના તાબાનું લિન ચારે તરફ પૂર્વ જર્મનીની સરહદથી ઘેરાયેલું છે અને તેથી અવરજવરમાં વખતેાવખત મુશ્કેલીઓ અને કટોકટી ઊભી થતી રહી છે. લાંબી વાટાઘાટને અંતે ચાર મહાસત્તાઓ અને પૂર્વ અને પશ્ચિમ જર્મની વચ્ચે બર્લિન સંબંધે સમજૂતી થઈ શાન્તિ સ્થપાઈ છે. જર્મનીના ભાગલા પડયા અને બન્ને જર્મની એક થવા જોઈએ એવી તીવ્ર ઝંખના છતાં, નજીકના ભવિષ્યમાં આવી કોઈ શકયતા નથી એ નક્કર હકીકત સ્વીકારી વિલી બ્રા પૂર્વ જર્મની સાથેના સંબંધો સુધાર્યા. આવી રીતે બીજા વિશ્વયુદ્ધ પછી જે ઠંડા યુદ્ધની શરૂઆત થઈ હતી. તેમાં જર્મની અને બલિનનું વિભાજન એ મુખ્ય કારણ હતું. બીજું વિશ્વયુદ્ધ પૂરું થયા પછી, જૅમ ઈંગ્લાંડમાં મજરપક્ષ સત્તાસ્થાને આવ્યા અને એટલીએ હિંમતપૂર્વક બ્રિટિશ સામ્રાજ્યના વિસર્જનની શરૂઆત કરી, આપણા દેશની સ્વતંત્રતા સ્વીકારી, દુનિયામાં નવા પ્રવાહ શરૂ કર્યો, જેને પરિણામે સંસ્થાનવાદ એશિયા - આફ્રિકામાંથી નાબૂદ થયા અને બે ખંડોના દેશો સ્વતંત્ર થયા. તેમ જર્મનીમાં કેટલાક વિરોધ છતાં, વિલી બાન્ટે જે નવી નીતિ અખત્યાર કરી છે તેથી યુરોપમાં શાન્તિની દિશામાં મહત્ત્વના ફાળા આપ્યા છે તેની કદર કરી, તેમને આશાન્તિપારિતોષિક અર્પણ થયું તે સર્વથા ઉચિત છે. આગામી ચૂંટણીએ
પાકિસ્તાનને કારણે દેશમાં સ્થિતિ ન કથળે તે, ત્રણ મહિના પછી રાજ્યોમાં ધારાસભાઓની ચૂંટણી થશે. શાસક કૉંગ્રેસના વિરોધી પક્ષામાં એક - બે રાજ્ય બાદ કરતાં બીજાં રાજ્યોમાં કોઈ પક્ષ બહુમતી તે શું, પણ અસરકારક લઘુમતી મેળવી શકે એવું જણાતું નથી. રાજકીય પક્ષા છિન્નભિન્ન થઈ ગયા છે. લાકસભાની ચૂંટણીના અનુભવે, સંયુકત રીતે શાસક કૉંગ્રેસનો સામનો કરે તેવું રહ્યું નથી. દરેક પક્ષ પેાતાના જોર ઉપર લડવા જશે અને તેમાં પરસ્પરના વિરોધ પણ થશે. સંભવ છે કેટલાંક સ્થળે, પક્ષા વચ્ચે સ્થાનિક સમજૂતી થાય. શાસક કૉંગ્રેસની સ્થિતિ પણ કેટલાંક રાજ્યામાં બહુ સારી નથી, સંસ્થાકીય સંગઠન સાધી શક્યા નથી. ગુજરાત, ઓરિસા, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યામાં શાસક કેંગ્રેસના અંદરના વિખવાદા શમ્યા નથી, લેાકસભાની ચૂંટણી પછી શાસક કૉંગ્રેસમાં, ડાબેરી તત્ત્વા અને સામ્યવાદીઓનું જોર વધ્યું છે. શાસક કેંગ્રેસનો દોર આવાં તત્ત્વોના હાથમાં જતા દેખાય છે.
સમાજવાદી ફોરમો મારફત ઉદ્દામ કાર્યક્રમો રજૂ થાય છે. ગુજરાત જેવામાં શ્રી કાન્તિલાલ ધિયાએ ઠરાવ કર્યો કે કાંઈ પણ
તા. ૧-૧૧-૧૯૭૧
વળતર આપ્યા વિના કાપડની બધી મિલેાનું રાષ્ટ્રીયકરણ કરવું. ગુજરાતમાં પણ આજે એવું વાતાવરણ છે કે વધારે ઉદ્દામ વાતા કરવી એ પ્રગતિશીલતાનું લક્ષણ ગણાય છે. વાસ્તવિક પરિસ્થિતિની અવગણના કરી લોકોને બહેકાવવા એ ગરીબી હટાવવાના માર્ગ લેખાય છે. ઉત્પાદન વધારવું, લોકોએ વધારે કામ કરવું, જાહેરજીવનની કાંઈક શુદ્ધિ કરવી, તેને બદલે જાણે દરેક ક્ષેત્રે રાષ્ટ્રીયકરણ અથવા સરકારી કબજો અને આવકના વધારો એ જ ગરીબી હટાવવાના રાજમાર્ગ હાય તેવું વાતાવરણ સર્જાય છે. આર્થિક પરિસ્થિ િભ ત પેઠે વણસતી રહી છે, ફુગાવા અને મોંઘવારી વધતાં જાય છે, તેમાં કમર કસી, ખોટા ખર્ચ ઓછા કરી, લોકપ્રિય ન હોય એવાં પણ કડક પગલાં લેવાને બદલે, લાકોને રાજી રાખવાનું જ લક્ષ્ય રહ્યું છે.
આવા સંજોગામાં, સંસ્થા કૉંગ્રેસનું સ્થાન અને કાર્ય ગંભીર વિચારણા માગે છે. તેના આગેવાનામાં તીવ્ર મતભેદો જાગ્યા છે. સ્થિચુિસ્ત આગેવાનો સામે બળવો જાગ્યો છે. રામસુભગસિંહ, તારકેશ્વરી સિંહા અને બીજા સંખ્યાબંધ કાર્યકર્તાઓ અકળાયેલ છે. વખતોવખત વાત બહાર આવે છે કે કામરાજ, હિતેન્દ્ર દેસાઈ, વીરેન્દ્ર પાટિલ વગેરે શાસક કોંગ્રેસમાં જોડાવા તૈયાર થયા છે અને પછી તેવી વાતોના શૅરદાર ઈનકાર થાય છે. શાસક ગ્રેસમાં જૂની કોંગ્રેસના પી, કસાયેલ આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં છે, પણ ડાબેરી અને ઉદ્દામ તત્ત્વા સામે આ બધા કાંઈક દબાઈ ગયા હોય તેવો ભાસ થાય છે. શાસક કૉંગ્રેસને સાચા લેકશાહી સમાજવાદના માર્ગ ઉપર જ રાખવી હાય અને બિનલોકશાહી અને સામ્યવાદી તત્ત્વોથી તેને બચાવવી હાય તે લોકશાહી સમાજવાદમાં શ્રદ્ધા રાખતાં બધાં બળોએ સંગઠિત થવાની જરૂર છે. સંસ્થા કોંગ્રેસમાં પ્રગતિશીલ વિચારો ધરાવતા આગેવાનો અને કાર્યકર્તાઓએ ગંભીરપણે વિચાર કરવાની જરૂર છે. મેરારજીભાઈ, પાટિલ નિલિંગપ્પા અથવા તેમના જેવા વિચાર ધરાવતી વ્યકિત” એની વાત જુદી છે. સંસ્થા કોંગ્રેસમાંની પ્રગતિશીલ વિચાર ધરાવતી વ્યકિતઓને શાસક કૉંગ્રેસમાં આવતી અટકાવવા, નવાં જાગેલાં ડાબેરી અને સામ્યવાદી તત્ત્વો પૂરો પ્રયત્ન કરશે જ, વ્યકિતગત અને અંગત સંઘર્ષો પણ થોડા નથી.
શાસક કૉંગ્રેસમાં રહેલ જૂની કૉંગ્રેસના પીઢ આગેવાન અને કાર્યકર્તાઓએ, તેમાં દાખલ થયેલ સામ્યવાદી તત્ત્વોને કાબૂમાં રાખવા વધારે જાગ્રત થવું પડશે. શ્રીમતી ઈન્દિરા ગાંધીને ફરજિયાત આવાં સામ્યવાદી તત્ત્વોનો આધાર વધારે પ્રમાણમાં લેવા ન પડે તે માટે સાચા લોકશાહી સમાજવાદમાં માનતાં બધાં બળેા તેમને ટંકો આપે અને તેમના હાથ મજબૂત કરે તે જરૂરનું છે.
આગામી ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી મહત્ત્વની બની રહેશે. લાકસભાની ચૂંટણીમાં ઈન્દિરા ગાંધીના વ્યકિતત્વ અને ગરીબી હટાવાના નારાએ મોટી સફળતા આપી. રાજ્યકક્ષાએ ધારાસભાની ચૂંટણીમાં ઘણા સ્થાનિક પ્રશ્નો અને વ્યકિતઓ ભાગ ભજવશે. એટલી આશા રાખીએ કે શાસક કોંગ્રેસ સારા, સેવાભાવી, પ્રામાણિક ઉમેદવારોની પસંદગી માટે આગ્રહ રાખશે. ચીન અને રાષ્ટ્રસંઘ
2
એક સપ્તાહન! ઉશ્કેરાટભર્યા વિવાદ પછી, અને અમેરિકાના બધા પ્રયત્નો છતાં, તાઈવાનને રાષ્ટ્રસંધમાંથી બરતરફી મળી અને ચીન રાષ્ટ્રસંઘનું સભ્ય બન્યું. તાઈવાન અને ચીન બન્નેને સભ્ય રાખવાના અમેરિકાના પ્રયત્નને ભારે પરાજય મળ્યો. અમેરિકાના મિત્ર અને આાિતાએ પણ આ ઠરાવની વિરુદ્ધ મત આપ્યા. ઈઝરાયલ, જે આટલું બધું અમેરિકાના દબાણ નીચે છે, તેણે પણ આ ઠરાવ વિરુદ્ધ મત આપ્યો, એક વલણ એવું જણાય છે કે બીજા વિશ્વયુદ્ધ પછી, અમેરિકાએ યુરોપ, એશિયા અને આફ્રિકા ઉપર સત્તા અથવા વર્ચસ ભાગવ્યાં છે અને દુનિયાની—સામ્યવાદી દેશ સિવાય.-આગેવાની લીધી છે, તે હઠાવવી, બીજા વિશ્વયુદ્ધ પછી બધા દેશા ભાંગેલા હતા. અમેરિકાએ અઢળક મદદ કરી છે, પણ અમેરિકાની
Page #267
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૧૧-૧૯૭૧
પ્રબુદ્ધ જીવન
૧૭૩
મદદ કરવાની રીતમાં એવી કાંઈક ખુમારી છે કે જેને મદદ મળે તે પણ કૃતજ્ઞતા અનુભવવાને બદલે, નાનપ અનુભવે, અને મદદની કદર થતી દેખાય નહિ તેમ અમેરિકાનું અહમ ઘવાતું જાય. નિકસનને ચીનની સાથે ફરજિયાત સમજૂતી ઉપર આવવાના પ્રયત્ન કરવા પડયા તે અમેરિકાની ઓછી થતી જતી પ્રતિષ્ઠા અને લાગવગનું છેલ્લું પ્રકરણ છે. વિયેટનામના યુદ્ધમાં સરિયામ નાલેશી ભોગવી અને હવે એશિયામાંથી હટવું પડે છે. યુરોપમાં દગલે આ પ્રક્રિયા શરૂ કરી. અમેરિકાનું કાંઈક એવું દુર્ભાગ્ય છે કે તેની બધી વિદેશનીતિ, લોકશાહી બળાનું સમર્થન કરવાને બદલે પ્રત્યાઘાતી બળાને જ ટેકો આપતી રહી છે. બંગલા દેશમાં પણ તેમ જ થયું છે. રાષ્ટ્રસંઘમાં ચીન સંબંધે મતદાન થયું તે આ બધી પ્રક્રિયાનું પરિણામ છે.
અમેરિકામાં આ પરિણામથી ભારે નિરાશા અને રોષ વ્યાપે તે સ્વાભાવિક છે. અમેરિકાએ રાષ્ટ્રસંઘમાંથી નીકળી જવું, રાષ્ટ્રસંઘને અમેરિકામાંથી હાંકી કાઢવું, છેવટ રાષ્ટ્રસંઘને અમેરિકા તરફથી અપાતી મોટી સહાય બંધ કરવી અથવા ઓછી કરવી, આવા સૂરો સંભળાય છે. અલબત્ત, આ બધું થાળે પડશે અને શાણપણ આવશે. એક એવી શંકા વ્યકત કરાય છે કે દેખીતી રીતે તાઈવાનને રાષ્ટ્રસંઘના સભ્ય તરીકે ચાલુ રાખવા અમેરિકાએ પ્રયત્નો કર્યા, પણ છેવટના પરિણામથી નિકસન નિરાશ નથી થયા અથવા કદાચ આ પરિણામ નિસનને આવકારદાયક છે. તાઈવાન સભ્યપદે ચાલુ રહ્યું હોત અને સાથે ચીનને સભ્યપદ મળ્યું હોત તો કદાચ ચીન તે સ્વીકારત નહિ અને ચીન સાથે સમજૂતી કરવાના નિક્સનના પ્રયત્નને બાધ આવતે. - બીજા વિશ્વયુદ્ધ પહેલાં પચાસ વર્ષ સુધી તાઈવાન જપાનને કબજે હતું. જાપાનના પરાજ્યથી તાઈવાન ચીનને પાછું મળ્યું. ચીનમાં સામ્યવાદીઓ સત્તા ઉપર આવ્યા અને ચ્યાંગ-કાઈ–શેકને નાસવું પડયું ત્યારે, અમેરિકાની મદદથી તાઈવાનનો કબજો લીધો અને ૨૨ વર્ષથી યાંગ-કાર્ય-શેક ત્યાં સત્તાસ્થાને છે. તેનાં સ્વપ્નો હતાં અને કદાચ અમેરિકા પણ એમ માનવું કે કોઈક દિવસ ચીનમાંથી સામ્યવાદીઓને હઠાવી. શકાશે અને તે કારણે ૨૨ વર્ષ અમેરિકા ચીનનું કટ્ટર વિરોધી રહયું. પણ હવે આ સ્વપ્ન ભાંગી ભૂકો થયાં છે એમ ભાન થયું અને નિકસને નીતિ બદલાવી. હિન્દ માટે આમાં એક મોટો બોધપાઠ છે. અમેરિકારશિયા અને દુનિયાના બીજા ઘણા દેશોના પ્રબળ વિરોધ અને અસહકારની કાંઈ પણ પરવા કર્યા વિના, ચીનમાં માઓ પોતાને માર્ગે દઢપણે આગળ વધ્યા અને ચીનની પ્રજાએ અનેક હાડમારી અને યાતનાઓ. વેદી, સ્વબળે શકિતશાળી થયા તો દુનિયા નમતી આવી.
રાષ્ટ્રસંઘમાંથી કોઈ સભ્યને બરતરફ કરવાનો આ પહેલો પ્રસંગ છે. સામ્યવાદી ચીનના પ્રવેશથી રાષ્ટ્રસંઘની એક ઊણપ ઓછી થશે. આંતરરાષ્ટ્રીય રાજકારણ ઝડપથી પલટાતું જાય છે તેને હવે વેગ મળશે. સંભવ છે કે ચીન સાથેના આપણા સંબંધોમાં પણ કાંઈક સુધારો થાય. ઈન્દિરા ગાંધીએ ચાઉને અભિનંદન મોકલ્યાં તે સૂચક છે. લાંચરુશવતનું મૂળ * સરકારી ખાતાએ, અમલદારો અને નોકરીમાં લાંચરુશવત ફેલાતી જાય છે તે હકીકત છે. આવી ફરિયાદ કરવાથી અથવા સરકારને જ દોષ દેવાથી આ રોગ ઘટે તેમ નથી. તેનું મૂળ પકડવું જોઈએ. થોડા સમય પહેલાં, વાત બહાર આવી હતી કે દિલ્હીમાં અમુક લત્તાઓમાં નિમણૂક મેળવવા પોલીસના માણસે જ પોતાના ઉપરીઓને લાંચ આપે છે. આ હકીકતનો ઈનકાર શ નથી. માત્ર અમલદારોની બદલી કરી. આપણા દેશમાં જ આવે છે એમ નથી. હમણાં સમાચાર આવ્યા છે કે ન્યૂ યોર્કના ૩૨૦૦૦ વીસદળમાં પણ આ જ સ્થિતિ છે. ત્યાં એક તપાસ દરમ્યાન પોલીસના માણસે જ માહિતી આપી કે ન્યૂ ર્કના અમુક લત્તાઓમાં સ્થાન મેળવવા પોલીસ, પિતાના અમલદારોને લાંચ આપે છે. - ર્કનું લગભગ સમસ્ત પોલીસદળ લાંચરુશવતની બદીથી ભરેલું છે.
કેવા લત્તાઓમાં સ્થાન પ્રાપ્ત કરવા પ્રયત્ન થાય છે? જ્યાં ગેરકાયદે પ્રવૃત્તિમાં વધારે હોય ત્યાં. દારૂ ગાળવાનું, જુગાર, કૂટણ-
ખાનાં, મટકા, ગુનાનું વધારે પ્રમાણ, એવા લત્તામાં આવી પ્રવત્તિઓ ચાલુ રાખવા દેવા માટે પોલીસને લાંચ મળે છે. પણ માત્ર અમુક લત્તા પૂરતું જ આવું છે એમ નથી. દાણચારી, કરચેરી, હોટેલમાં બીભત્સ રાત્રિપ્રવૃત્તિઓ, ગેરકાયદે સટ્ટો-દા.ત. ચાંદીને. જ્યાં
જ્યાં ગેરકાયદે પ્રવૃત્તિ કરવી હોય ત્યાં સરકારી નોકરને લાંચ અપાય. પ્રજાજીવનને આ રોગ છે અને તે વ્યાપક છે. અલબત્ત, સરકારી અમલદારે પ્રમાણિક હોય તો આ રોગ આટલો ન ફાલે. પણ સમાજ અપ્રમાણિક હોય ત્યાં સરકારી અમલદારેમાં પ્રામાણિકતાની આશા રાખવી વ્યર્થ છે. એમ બચાવ કરવામાં આવે છે કે સરકારી કાયદા એવા છે કે આવી ગેરકાયદે પ્રવૃત્તિ અનિવાર્ય બને છે. એ ખરું છે કે કેટલાક કાયદા વાસ્તવિક પરિસ્થિતિની અવગણના કરતા હશે. તેને ઉપાય તેવા કાયદા સામે જાહેર આંદોલન અને તેમાં ફેરફાર કરાવવા પ્રયત્ન કરવો તે છે. પણ મોટા ભાગની ગેરકાયદે પ્રવૃત્તિ માણસના લાભ, સ્વાર્થ અને અસામાજિક વૃત્તિઓનું પરિણામ છે. એ પણ ખરું છે કે સરકારી તંત્ર એટલું શિથિલ છે કે જે કામ સરળતાથી થવું જોઈએ તે પણ લાંચ વિના થતું નથી. આવી પરિસ્થિતિમાં પણ લાંચ આપવાને લાભ રોકી, સહન કરવું અથવા આવી શિશિલતા સુધારવા સરકારને ફરજ પાડવી એ માર્ગ છે. ઘણાં પ્રસંગોમાં, બીજાના ભાગે પતે લાભ મેળવવા, લાંચ અપાય છે. ટેન્ડર પાસ કરાવવા હોય, લાઈસન્સ મેળવવાં હોય એવી ઘણી બાબતમાં આવું બને છે. મતલબ કે પ્રજાજીવનનું નૈતિક સ્તર પ્રજા પોતે ઊંચું ન લાવે ત્યાં સુધી, સરકારી તંત્ર કે કોને દોષ દેવાથી આ બદી ઘટે તેમ નથી. વ્યાપારી સંસ્થાઓ, સામાજિક કાર્યકરોએ આ દિશામાં અસરકારક પ્રયત્ન કરવા જોઈએ. પ્રજાના અમુક વર્ગોમાં આવેલી સમૃદ્ધિ પણ આ નૈતિક અવનતિનું કારણ છે. પંજાબમાં ખેડૂત અને સામાન્ય વર્ગ ઠીક સુખી થયો છે, તો ત્યાં દારૂ, અફીણ, ગાંજો, ચરસ, બીજાં કેફી પીણાં અને દવાઓના ઉપયોગનું પ્રમાણ ખૂબ વધ્યું છે. પિલીસ કે સરકારી તંત્ર માટે આવી પરિસ્થિતિ આવકનું મેટું સાધન છે. પોલીસ ઉપર પોલીસ રાખવી? આ વિષચક્રમાંથી બચવા પ્રજાએ જ પુર્ણ કરવો રહ્યો. ઘણા સંત-મહીમાઓ ભારતમાં છે. તેમની અસર પણ પ્રજાજીવન ઉપર હજી સારી છે. તેમના પ્રવચનમાં હજારો-લાખ માણસે જાય છે. યોગ, આધ્યાત્મ, ધ્યાન, એવા મોટા ઉપદેશ આપવાને બદલે આવી સીધીસાદી પ્રમાણિકતા અને નૈતિકતા માટે તેઓ પ્રયત્ન કરે તો આવા સંતમહાત્માઓ પછવાડે લાખો રૂપિયા ખરચાય છે તે કાંઈક સાર્થક થશે.
ચીમનલાલ ચકુ ભાઈ “દુનિયા! આ સત્ય નહીં, આ “દુનિયા", રંગરંગના તેજ બધા જ્યાં ગગશે’ જઈ વસીયા - આ ...
મૂલ્ય શિર્ષાસન કરતાં સૌ
સુખકરી રટણામાં, ભૂલેચૂકે સચ્ચાઈ જડી તે
તેય ભળે ભ્રમણામાં ભવાઈવેશે ઘૂમે સહુ, પણ
- રંગમંચ છાવરિયા – એ... હૃદય અને મુખ વચ્ચે અંતર
પડયું લાખ જોજનનું, આંબે છે, પણ ઘુવડ સમી ત્યાં
અજવાળું શા ખપનું? જન-મહેરામણ છલકે સઘળે
તે શુન્ય જ અહિયા – આ ... [* દુન્યવી ડહાપણની દષ્ટિએ સત્યના માપદંડ જુદા છે. એ સત્યનું અહીં દર્શન કરીએ!]
ગીતા પરીખ
Page #268
--------------------------------------------------------------------------
________________
૧૭૪
ગણુ છે જીવન
ત, ૧-૧૧-૧૯૭૧
ડોલર કટેકટીનો કાંટે કેને વા ? જાપાનમાં ટેકિના કાપડના એક, જથ્થાબંધ વેપારીએ આંતરરાષ્ટ્રીય નાણામંડળે આમ તેના ૧૧૮ જેટલા સભ્યદેશે તાજેતરમાં આપઘાત કર્યો હતે. ઑલરની કટોકટીને અને વેપારીના નાણાવ્યવહારમાં શિસ્ત જાળવે તે માટે એક ચેકીદાર જેવું કામ કરવા માંડયું. આપઘાતને શું લાગેવળગે એમ આપણને પ્રશ્ન થાય જ, પ્રમુખ પિતાની નિકાસ વધારવા માટે કોઈ દેશ નાણાભંડોળના અસ્તિત્વ નિસને ડૉલરને મજબૂત બનાવવા માટે ૧૫ મી ઑગસ્ટે અમે પહેલાં ડૅલરની સરખામણીમાં પોતાના ચલણનું મૂલ્ય ઘટાડીને રિકાની આયાત ઉપર ૧૦ ટકા સરચાર્જ નાખવા ઉપરાંત જે બીજાં પિતાની નિકાસે સસ્તી કરવાની હરીફાઈમાં પડતે તે હવે બંધ પગલાં લીધાં તે પછી જાપાની કાપડની આયાતને મર્યાદિત બના- થઈ ગયું. પૅલરની સરખામણીમાં કોઈ દેશના ચલણનું મૂલ્ય ઘટાવવા જાપાન સાથે હમણાં જ કરાર કર્યા છે. જાપાને કમને આ કરાર ડાય તેને અવમૂલ્યન કહે છે. દા. ત. ૧૯૬૬માં ભારતીય રૂપિયાનું સ્વીકારીને તેની અમેરિકા ખાતેની કાપડની નિકાસ ઓછી કરવા મૂલ્ય રૂા. ૪-૫૦ બરાબર ૧ ર્ડોલર હતું, પણ ચીની આક્રમણ અને નીચી મૂંડીએ હા ભણી છે. આ કરારને કારણે જાપાની કાપડ ઉદ્યો- પાકિસ્તાન સાથેના યુદ્ધને કારણે આપણું અર્થતંત્ર નબળું પડયું હતું ગમાં બેકારી આવશે અને ઘણાના ધંધા ભાંગી પડશે તેવી દહેશત એટલે આપણે માલ પરદેશમાં સસ્તો કરીને આપણી નિકાસ વધાઊભી થઈ છે. એ દહેશત જીરવી ન શકનારા વેપારીએ આત્મહત્યાને રવાના મુખ્ય હેતુ માટે આપણે રૂપિયાનું અવમૂલ્યન કર્યું હતું. માર્ગ લીધો છે.
પ્રમુખ નિકાને ૧૫મી ઓગસ્ટે ડેલર, પાછળને સેનાને ' જગતની વિચિત્રતા કેવી છે કે કહેવાય ફુલરની કન્ટેકટી ટેકો પાછા ખેંચી લીધે તેમ પણ આપણે ઉપર કહ્યું છે. અમે અને તેની અતિ આવી પડે બીજા દેશ ઉપર. ઑલરની કટેકટી રિકાએ ૧૯૩૫ના વરસથી એક ઔસ સેનાના ૩૫ ડૉલરના ભાવ
રિકાએ ૧૯૩૫ના વરસથી એક આસ સાનાના ૩૫ વખતે કોઈ અમેરિકને આત્મહત્યા કરી નથી. ભારત અને એશિયા તેમ જ 'નિયત રાખ્યા છે. એ હિસાબે કોઈ પણ દેશ ૩૫ ડૉલર લઈને જાય આફ્રિકાના ગરીબ દેશેએ જ બેબાકળા થઈને અમેરિકાને વિનંતી તો ૧ શ સેનું આપવા અમેરિકા બંધાયેલ હતું. બીજા વિશ્વકરવી પડી છે કે : “ભાઈસાહેબ, અમને સરચાર્જમાંથી મુકત રાખે.”
યુદ્ધ પછી તારાજ થયેલા પશ્ચિમ જર્મની અને જાપાનની સંરવિદેશમાં જે જે અમેરિકન ડૅલો પડ્યા હોય તેને સેનામાં
ક્ષણની જવાબદારી પશ્ચિમના દેશોએ અને અમેરિકાએ લઈ લીધી રૂપાંતર કરવાની માગણી પરદેશની કેન્દ્રીય બેન્કો અમેરિકા પાસે
એટલે આ બન્ને દેશે આર્થિક ક્ષેત્રે આગેકદમ કરવા લાગ્યા. કરી શકે છે. પણ અમેરિકાએ ડૉલરની સામે સેનું આપવાનું પાંત્રીસ
ઉદ્યોગપ્રિયતા અને ઉદ્યમીપણું તે આ બન્ને દેશને વરેલું હતું. વરસનું જૂનું વચન ઉથામીને આંતરરાષ્ટ્રીય નાણાવ્યવહારમાં દેવાળું
અમેરિકા જેવી મેટી બજાર મળી હતી. વળી દક્ષિણ કોરિયા અને ફંકનાર જેવું વર્તન કરી બતાવ્યું છે. આમ છતાં ય જર્મની અને
વિયેતનામનાં યુદ્ધોમાં અમેરિકા પડયું એટલે યુદ્ધની સામગ્રી, ખાધાજાપાન જેવાં સમૃદ્ધ રાષ્ટ્રો પણ અમેરિકા જેવી જંગી આયાતબજાર
ખેરાકી અને બીજા યાંત્રિક માલની ધૂમ ખરીદી આ બન્ને દેશે ધરાવતા દેશને નાખુશ કરવાને બદલે અમેરિકા કહે તેમ કરવા તૈયાર
પાસેથી થવા માંડી. આમ અમેરિકન ડોલરનો પ્રવાહ આ બન્ને હોય તેવું વર્તન દાખવી રહ્યા છે.
દેશ પાસે વહીને આવવા લાગ્યું. ૧૯૬૭ સુધીમાં આ પ્રવાહ - ડૅલરને સેનાને જે ટેકો મળ્યો હતો તે પાછો ખેંચી લીધા
એટલે બધા વળે અને જર્મન માર્ક અને જાપાની યેન એટલા પછી, અમેરિકા સાથેના જર્મન માર્ક અને જાપાની પૅનના વિનિમય
બધા મજબૂત બન્યા કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નાણાંને સટ્ટો રમદરે તરતા કરવા પડયા છે અને હજી પણ તરતા રહ્યા છે. આ
નારાને થયું કે ઑલરના પ્રવાહને કારણે તેમ જ અમેરિકા હવે હિસાઑલરની કટોકટી શું છે? ડૉલર શું કામ નબળા છે? તરતા દર
બની દષ્ટિએ ખાધવાળું સરવૈયું બતાવે છે એટલે અમેરિકન ડૉલએટલે શું? તેવા પ્રશ્નો સામાન્ય જનસમાજને થાય છે. આપણે
રનું અવમૂલ્યન થશે. અવમૂલ્યન થાય તે જર્મન માર્ક કે જાપાની એ જટિલ પ્રશ્નોની સાદી સમજ મેળવવા અહીં પ્રયાસ કરીએ.
યેનનું મૂલ્ય વધે. આને કારણે સટોડિયાનો ધસારો આ બે મજબૂત - દેશના આંતરિક નાણાવ્યવહારમાં તે આપણે માલ ખરી
ચલણે ખરીદવા ઉપર થશે. ડૉલર વધુ નબળો બનવા લાગ્યો. દવા કે દેવું પતાવવા રૂપિયાનો ઉપયોગ કરીએ છીએ, પણ આંતર
વળી યુરોપમાં જે ઑલરના થોકડા ને થેકડા ખડકાયા હતા તેને રાષ્ટ્રીય વેપારમાં કે લેવડદેવડમાં રૂપિયે ચાલે નહિ, આંતરરાષ્ટ્રીય
સેનામાં ફેરવવા માટે અમેરિકાની કેન્દ્રીય બૅન્ક ઉપર ધસારે થવા.
લાગ્યો. પરદેશમાં એટલા બધા ડૉલર હતા કે એ તમામ ડેલર ક્ષેત્રે નાણાંને વ્યવહાર સમુંસૂતર રાવે તે માટે ૧૯૪૪ની સાલમાં
લાવીને સેનામાં ફેરવવાની માગણી થાય તો અમેરિકા પાસેનું અગ્રગણ રાષ્ટ્રો અમેરિકાના હેમ્પશાયર રાજયના બ્રેટનવુડ શહેરમાં
સેનું તળિયાઝાટક થઈ જાય તે પણ હજી બે તૃતીયાંશ ભાગના ભેગાં મળ્યાં અને આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ (ઈન્ટરનેશનલ મોને- ડૅલર એમ ને એમ સેનાની રાહે ઊભા રહે. ટરી ફંડ) નામની સંસ્થા રચી કાઢી. તે વખતે બધા જ દેશોનાં એ દહેશતને કારણે પ્રમુખ નિકસને સેનાને ટેકો પાછા વગેના વિનિમય દર ડૉલરની સરખામણીએ નક્કી થયા. જો કે ખેંચી લીધા અને આંતરરાષ્ટ્રીય નાણાવ્યવહારમાં ડોલર સામે સીધી રીતે દરેક દેશના રાવણનું મૂલ્ય સેનાની સામે નિર્ધારિત જાપાની યેન તેમ જ જર્મન માર્કનું જે નિયત મૂલ્ય હતું તે પણ કરવામાં આવ્યું. દા. ત. ભારતીય રૂપિયાનું સેનાની દષ્ટિએ મૂલ્ય વોડાઈ ગયું. આમ ઑલર સામેનાં બન્ને ચલણાનાં મૂલ્ય તરતાં જોઈએ તે ૧ રૂપિયા બરાબર ૦.૧૧૮૪૮૯ ગ્રામ સેના જેટલું થયાં. આપણે ઉપર જોયું કે આંતરરાષ્ટ્રીય નાણાભંડોળને ચેપડે છે. પણ બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકાએ પોતે યુદ્ધમાં તારાજી બધા જ દેશનાં ચલણાનાં મૂલ્ય નોંધાય છે. આ નેધેલા મૂલ્ય ભેગવી ન હતી અને પોતે આર્થિક રીતે સદ્ધર હતું એટલે તેને કરતાં જુદી જ સપાટીએ જ્યારે ચલણનાં મૂલ્ય બજારમાં ચાલતાં ઑલર તે વખતે સર્વોપરી હતા. લગભગ બધા જ દેશમાં આંતર- હોય ત્યારે તેને તરતા મૂલ્ય કહેવામાં આવે છે. ટૂંકમાં એમ કહી રાષ્ટ્રીય લેવડદેવડ માટે કે દેવાની પતાવટ માટે ઑલર સ્વીકારાવા શકાય કે આંતરરાષ્ટ્રીય શિસ્તને ભંગ કરીને જર્મન માર્ક ઊંચી લાગ્યો હતો એટલે વ્યવહારુ દષ્ટિએ કોઈ પણ દેશના ચલણનું મૂલ્ય સપાટીએ પિતાને દર જાળવી રહેલ છે. દા. ત. હવે સત્તાવાર સેનાની સાથે સાંકળવા ઉપરાંત ઑલર સાથે આપે આપ
રીતે જે જર્મન માર્ક કે જાપાની યેન પિતાનું જે વાસ્તવિક મૂલ્ય સાંકળવામાં આવ્યું. એ દષ્ટિએ એક અમેરિકન ડૉલર બરાબર ભારતીય છે તેને જૂના મૂલ્યને બદલે આંતરરાષ્ટ્રીય નાણાભંડોળને ચેપડે રૂપિયાનું મૂલ્ય અત્યારે રૂા. ૭-૫૦ છે.
નોંધાવે તે તેને ઊર્ધ્વ મૂલ્યાંકન કહે છે. દા. ત. જર્મન માર્કનું મૂલ્ય
Page #269
--------------------------------------------------------------------------
________________
ત, ૧-૧૧-૧૯૭૧
- પ્રબુદ્ધ જીવન
૧૭૫
૧ ટૅલર બરાબર ૩.૬૬ માર્ક જેટલું નોંધાયું છે, પણ અત્યારે, પ્રશંસનીય છે. સંયુકત રાષ્ટ્રસંસ્થા જે નિષ્ફળ ગઈ હોય તો એ સંસ્થાને તે સપાટી કરતાં માર્કન મલ્લ પાંચથી દસ ટકા વધુ છે. એ વધેલા કારણે નહિ પરંતુ એના સભ્યોને કારણે સભ્ય કે જે માત્ર એમનાં મૂલ્યને સત્તાવાર રીતે આં. ના. ભંડોળ સ્વીકારે તો માર્કને ઊર્ધ્વ રાષ્ટ્રના હિતની જ સંકુચિત દષ્ટિએ જ બધું જોતાંવિચારતાં હોય છે.
આમ છતાંય નિરાશ થવાનું કશું જ કારણ નથી અને સાથેસાથે મૂલ્યાંકન ( વધેલું મૂલ્ય) થયું ગણાય. આંતરરાષ્ટ્રીય નાણાભંડોળની વાર્ષિક બેઠક દર સપ્ટેમ્બરમાં
બહુ આશાવાદી રહેવાની પણ જરૂર નથી. આજે ભારતની પરિસ્થિતિ મળે છે તે હમણાં જ પૂરી થઈ, પણ તેમાં આ કટોકટી નિવારવા
બહુ જ નાજૂક છે. કાશ્મીર અંગે આપણને સંયુકત રાષ્ટ્રસંસ્થામાં માટે નિર્ણાયક પગલાં લેવાને બદલે કેવા સંભવિત સુધારા કરવા ન્યાય ન મળ્યો. આપણે અમેરિકા સાથે હમેશાં મૈત્રીભર્યા સંબંધો જરૂરી છે તે માટે “ઊંડો અભ્યાસ” કરવાનો આદેશ આપીને સૌ
રાખ્યા છે છતાંય આજે એમને આપણા પ્રત્યેને વર્તાવ આપણને છૂટા પડયાં છે. હાલમાં તે ભારત-પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષના
દુ:ખ પમાડે છે. પાકિસ્તાને જે પ્રશ્ન –જે સમસ્યાઓ ઊભી કરી છે ભણકારા અને ચીનના યુન-પ્રવેશના સમાચારો હેઠળ નાણાકટોકટીના સમાચારો દબાઈ ગયા છે, પરંતુ એ ચર હજી ઊકળતે જ
એને ઉકેલ એણે જ લાવવો જોઈએ. રહે છે. પ્રમુખ નિકસને જાહેર કરેલાં આર્થિક પગલાં કામચલાઉ શ્રીમતી ગાંધી આજે પરદેશ જાય છે અને તેઓ એ દેશના હોવાનું કહ્યું હતું, પરંતુ એ પગલાં અત્યારે તો કાયમ જેવાં બની વડાને જરૂર કહેશે કે હવે અમે અનિશ્ચિત સમય સુધી રાહ જોઈ ગયાં છે. , , , , , ,
, ,
શકીએ એમ નથી. ' : ભારતની ૧૫ ટકા નિકાસ ઉપર અમેરિકાના આયાત સર- . અંતમાં સંયુકત રાષ્ટ્રસંસ્થાની અનિવાર્યતા હું સ્વીકારું છું. એ ચાર્જની અસર થશે. ખાસ કરીને ઈજનેરી માલ, કેમિકલ્સ, કાપડ,
સફળ હોય કે નિષ્ફળ-એ છે તે કઈક દિવસ પણ શાંતિ માટેની વાતો રેડીમેઈડ કપડાં અને જૂની ઘરેડની નિકાસ સિવાયના માલની
કરવાની ભૂમિકા સૌને રહે છે.
સંકલન: ચીમનલાલ જે. શાહ નિકાસ ઉપર આ સરચાર્જની અસર થતાં ભારતની નિકાસને થોડો ધક્કો જરૂર લાગશે પણ હોલની કહેવાતી ડૉલરની કટોકટીએ પરમાનંદભાઈની પત્રપ્રસાદી બતાવી આપ્યું છે કે અન્ય દેશો ઉપર પોતાના આર્થિક નાવના સઢના
(આઝાદી-સંગ્રામમાં જેલમાં જતાં પિતાશ્રીને ઉદ્દેશીને વાંદરાઅનુકૂળ પવનનું અવલાંબન રાખવાને બદલે સૌ દેશે પિતાના
લોક-અપ, મુંબઈથી લખેલે પત્ર) અર્થતંત્રને મૂળભૂત રીતે ધીંગું બનાવવાની જરૂર છે. જો કે
તા. ૨૪-૧૦-૩૦ આંતરરાષ્ટ્રીય વેપારમાં સહકાર વગર પ્રગતિ નથી, પણ જ્યારે
આપણા ધર્મમાં ધ્યાનની જે ભાવનાઓ વર્ણવી છે તેમાં અમેરિકા જેવા દેશે પોતાનું ઘર સાજું કરવા કે પિતાની સમૃદ્ધિને એક ભાવના “એકેડહમ”ની છે. એ અત્યાર સુધી કેવળ જ્ઞાનને વધુ સમૃદ્ધ બનાવવા સ્વાથી પગલાં લે ત્યારે ભારત અને વિષય હતો. હવેથી અનુભવને વિષય બનશે. સગાં, સંબંધી, મિત્રોથી એશિયાના બીજા ગરીબ દેશોએ પોતાના સ્વરક્ષણ અને સ્વાવ
વીંટળાયેલા જીવનમાં આ તત્તવનું આપણને કદી સાચું ભાન થતું જ
નથી. આજે હવે અમારું કોણ? આ નવી પરિસ્થિતિ આપણા લંબી વિકાસ માટે પિતાને આગવો મેર રચવાને રહે. ઉત્પાદન
એકલાપણાને નક્કર રીતે સામે લાવીને ધરે છે. સત્યનું દર્શન પ્રથમ વધારીને તેમ જ એ ઉત્પાદન સારામાં સારું અને સસ્તામાં શરૂ
પ્રિયંકર લાગતું નથી, પણ તે દર્શનમાંથી જ સાચું સ્વાવલંબનબને તે માટેના દરેક ઉપાય ભારત જેવા રાષ્ટ્ર કરવા રહ્યાં. એમ સાચો સ્વાશ્રય જન્મે છે. એ સ્વાવલંબન શોધવા હું જેલમાં જાઉં નહિ કરીએ તે ઑલરની કે સ્ટલિંગ–પીંડની કટોકટીને કાંટે એ રાષ્ટ્રને ' છું એમ જાણે મને લાગ્યા કરે છે.”
પરમાનંદ બહુ નહિ વાગે પણ તેના ટાંગે લબડતા રાષ્ટ્રોને એ કટોકટીને કાંટે (નાસિક જેલમાંથી પત્નીને ઉદ્દેશીને) તા. ૨૦-૫-૩૧ વાગી જશે.
કાન્તિ ભટ્ટ
સામાન્ય નિર્વાહ માટે કોઈ કાળે પણ કોઈ શ્રીમાન મિત્રની
સહાય લેવાને વખત ન આવે એવી મારી ટેક ઈશ્વર રાખે. અને સંયુકત રાષ્ટ્ર સંસ્થા દિન
કમાણી કરવાના ઉદ્યોગમાંથી બચતાં સમય અને શકિત દેશની કોઈને શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે શનિવાર તા. ૨૩-૧૦-૭૧
કઈ સેવામાં સદા ખરચતાં રહે અને જ્યારે કોઈ અસાધારણ સમય ના રોજ “ઈન્ડિયન એકસપ્રેસ'ના વિદ્વાન તંત્રી શ્રી વી. કે. નરસિંહનને
આવે ત્યારે મારા સર્વસ્વનું બલિદાન આપવામાં હું કદી પાછો ન વાર્તાલાપ પરમાનંદ સભાગૃહમાં રાખવામાં આવ્યું હતું. શરૂઆતમાં પડું એટલી પ્રાર્થના ઈશ્વર મંજૂર રાખે તો મારે બીજા કશાની અપેક્ષા સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે શ્રી વી. કે. નરસિંહનો છે જ નહિ. આ લખાણમાં કદાચ તને નિરાશા જેવો ધ્વનિ દેખાશે પરિચય કરાવ્યો હતો અને સંઘવતી આવકાર આપ્યો હતો.
પણ વસ્તુત: આપણી પરિસ્થિતિનું વિષમ ચિત્ર બરોબર ધ્યાનમાં શ્રી વી. કે. નરસિંહને વાર્તાલાપની શરૂઆતમાં સંઘની પ્રવૃત્તિને લઈને તેને જ પ્રેમથી ભેટવાને માટે પ્રયત્ન છે. એટલે ખરું કહું એને બિરદાવી હતી, અને કહ્યું કે સામાજિક સંસ્થાઓ પણ લોક
તે નિરાશાને હું ગળી ગયો છું અને દુ:ખને તો હું આશક બન્યો શાહીમાં લોકમત કેળવી, વર્તમાનપત્રોને ટેકો આપી, સરકારી નીતિ
છું. ઉપરોકત વિષમ ચિત્રની ઊજળી બાજુ પણ છે અને તેને ઘડવામાં મહત્ત્વનો ફાળો આપી શકે છે.
વિચાર–તેની કલ્પના મને આનંદમાં મગ્ન બનાવી દે છે. મને કંઈ આજે દુનિયા એક કટોકટીના તબક્કામાંથી પસાર થઈ
એમ જ લાગે છે કે અત્યાર સુધી મારા જીવનમાં વિષાદયુગ રહી છે. દુનિયાના બે મેટા બ્લોકો રશિયા-અમેરિકા ઉપર આજે સૌની નજર છે. સંયુકત રાષ્ટ્રસંસ્થા જ્યારે સ્થપાઈ ત્યારે એવી માન્યતા
ચાલતો હતો તેને હવે અંત આવ્યો છે અને હવે મારે કર્મયુગ હતી કે મેટાં રાષ્ટ્રો શાંતિ અને વિકાસ માટે સંપથી કામ કરશે.
શરૂ થયો છે. રાજસત્તા સાથે જે અથડામણી શરૂ થઈ છે તેને સ્વરાજ પણ પછી બર્નાડ શૉ જેવાને પણ કહેવું પડ્યું કે સંયુકત રાષ્ટ્રસંસ્થાની આવે ત્યાં સુધી અંત આવવાને નથી, ધર્મસંપ્રદાય સાથે તે કેટએક નકકર હકીકત એ છે કે તે સંયુકત નથી-એક નથી. એટમ લાંય વર્ષોથી અથડામણી ચાલી રહી છે જેને અને આવવાને જ બમ્બની શકિત ભયંકર છે. સૌ સમજે છે કે આના ઉપયોગમાં
નથી. મારા સ્વતન્ત્ર વિચારો અને વળી આપણે ત્યાં પાંચ પુત્રીઓ સૌને વિનાશ છે. એટલે મેટી સત્તાઓ પણ યુને દ્વારા યુદ્ધને એટલે સામાજિક અથડામણો પણ ખૂબ થવાની જ છે. એટલે ભાવિ દૂર રાખવાના અથવા ફેલાતું અટકાવવાના પ્રયત્ન કરે છે.
જીવનમાં સાચે પુરુષાર્થ સાધવાને અનેક તકો ભરેલી છે એ વિચાર અગર યુને જેવી સંસ્થા ન હોત તો આજે દુનિયામાં કેટલી ઊથલ
કદી કદી મને આનંદપ્રફ લ્લ બનાવે છે. માટે તું પણ તારી પાથલ થઈ હોત તે કહેવું મુશ્કેલ છે. ,
વિષાદછાયામાંથી મુકત થા અને ભાવિ જીવનની સંકટસમૃદ્ધિને - યુનેએ રાજકીય સિદ્ધિઓ સિવાય બીજી ઘણી સિદ્ધિઓ ધારણ કરવા યંગ્ય વીરતા-પ્રફુલ્લતા–પ્રસન્નતા ધારણ કર!” પ્રાપ્ત કરી છે. વિશેષ કરીને માનવતાના કાર્યમાં આ સંસ્થાની સિદ્ધિઓ
" પરમાનંદ
Page #270
--------------------------------------------------------------------------
________________
૧૭૬
>>
ધર્મ અને બદલાતાં મૂકયો
* પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧૧-૧૯૭૧
? [ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના આશ્રયે યોજાયેલી ગત પર્યુષણ વ્યાખ્યાનમાળામાં 3. નથમલજી ટાટિયાએ આપેલું વ્યાખ્યાન નીચે પ્રગટ કરવામાં આવ્યું છે. -તંત્રી] * જે વસ્તુ આપણે માટે ઈષ્ટ હોય તે જ આપણે માટે મૂલ્ય પુત્ર, ધન તેમ જ સાંસારિક કામનાઓથી પર રહીને ભિક્ષાટન છે. એ ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિનું સાધન પણ મૂલ્ય છે. જેમ કે પુત્ર, દ્વારા પિતાનું જીવન વ્યતીત કરતા હતા. ધન અને સ્વર્ગાદિ લેક મૂલ્ય છે. અને તેની પ્રાપ્તિના સાધનરૂપ આથી ઊલટું મીમાંસક તેના અત્યાગના સિદ્ધાંતના સમજેવા કે ઈષ્ટ યજ્ઞ-યાગ, વ્રત, તપસ્યા વગેરે પણ મૂલ્ય જ છે. ઈષ્ટ થનમાં નીચેનું વાક્ય ટાંકે છે :મૂલ્યોને આપણે સાધ્યમૂલ્ય કહી શકીએ અને તેની પ્રાપ્તિના (8) નર/મર્થ રેત્ સ ય નહોત્રશંfમાણ, નવા ૪ ઉપાયને સાધન-મૂલ્ય તરીકે ઓળખાવી શકીએ.
एतस्मात् सवाद्विमुच्यते, मृत्युना च । ભગવાન બુદ્ધ અવિદ્યા અને તૃણાને સાંસારિક જીવનના હેતુ
(શાબર ભાષ્ય ૨-૪-૪) માનેલા; જયારે ભગવાન મહાવીરે આ બાબતને મેહનીય કર્મ ગણીને અર્થાત : આ અગ્નિહોત્ર અને દર્શપાણમાસ શાશ્વત તેની સ્પષ્ટતા કરી. ગદર્શનમાં તૃષ્ણાને રાગ કહેવામાં આવેલ છે. યજ્ઞ છે. વૃદ્ધાવસ્થા અને મૃત્યુ વડે જ આ કર્તવ્યથી માણસ મુકત
થઈ શકે છે. યંગ-ભાગ (૧૭) માં રાગની આ પ્રમાણે વ્યાખ્યા આપેલી છે :
(२) कुर्वन्नेवैह कर्माणि जिजिविषच्छतं समाः सुखाभिज्ञस्य सुखानुस्मृतिपूर्वः सुखे तत्साधने वा यो गर्धः ।।
આ (ઈશાવાસ્યપનિષદ -૨) TUTT, કોમ:, સ : અર્થાત, જે વ્યકિતએ અતીતમાં સુખને અનુભવ કર્યો છે
અર્થાત :વિહિત કર્મોનું અનુષ્ઠાન કરતાં કરતાં સે વર્ષ સુધી
જીવવાની તે કામના કરે છે. તે વ્યકિતના મનમાં એ અતીત -અનુભવની સ્મૃતિને લીધે જે સુખ
' આ ઉદાહરણાથી એ સ્પષ્ટ થાય છે કે બન્ને પક્ષે પોતઅને સુખનાં સાધને પ્રત્યે આસકિત, તૃષ્ણા અને લેભ જાગે છે
પિતાનાં ધ્યેયની પ્રાપ્તિ માટે બે જુદા જુદા માર્ગો અપનાવે છે. તે જ રાગ છે; કેમકે બધાં જ ભારતીય દર્શને જગતને અનાદિ
મીમાંસક સ્વર્ગને જ ઉચ્ચતમ ધ્યેય માને છે છતાં પરવર્તી કાળમાં ગણે છે અને અને તેથી આ તૃષ્ણા પણ અનાદિ છે અને કઈ
એનું સ્વર્ગ મેક્ષ જેવું જ બની ગયું છે. સાધ્યભૂત મૂલ્ય બદપણ વ્યકિત તૃણારહિત-તૃષ્ણાના પ્રભાવથી મુકત નથી. આધુનિક યુગમાં ફૈઈડે આ તત્ત્વને કામ-તૃષ્ણા (Libido)
લાઈ ગયું, પરંતુ સાધનભૂત મૂલ્યની બાબતમાં નવા મતની સાથે તરીકે ઓળખાવેલ છે, અને તે પણ તેને અનાદિ અને અનન્ત
પ્રાચીન મતનું સામંજસ્ય સ્થાપિત થવા પામ્યું નથી.
જૈન તેમ જ બૌદ્ધ ધર્મ મેક્ષવાદી છે. આ ધર્મો યશ અને માને છે. ભારતીય દર્શન તેના આત્યંતિક ઉન્મેલનનાં સાધનામાં
બ્રાહ્મણ શબ્દની નૂતન વ્યાખ્યા પ્રસ્તુત કરે છે. ઉત્તરાધ્યયન સૂત્રનું શ્રદ્ધા ધરાવે છે. આ તૃણો બધાં જ સાંસારિક મૂલ્યનું બીજ
હરિકેશીયાધ્યયન (૪૩-૪૬) અને યજ્ઞીયાધ્યયન આ અંગે નોંધનીય છે. આનાથી વિપરીત અન્ય નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યો પણ - બની રહે છે. પાલી પિટકના સુત્તનિપાતના બ્રાહ્મણ-ધમિક સુત્ત મનાયાં છે, જે માનવીને ઉચ્ચ સ્તર પર લઈ જાય છે.
(૧૬-૨૬) માં પશુયાની ઉત્પત્તિનું કારણ દર્શાવાયેલ છે તથા ' આ બન્ને પ્રકારનાં મૂલ્યની બાબતમાં વૈદિક દાર્શનિકમાં તેમાં જ (૧૨) ચોખા, ઘી વગેરેથી કરાતા પ્રાચીન યજ્ઞને પણ મૌલિક વિવાદ રહેલો છે, જેની મનોરંજક ચર્ચા આપણને સાંખ્ય- ઉલ્લેખ છે. યજ્ઞની નવી વ્યાખ્યા આપણને માઘસૂત્રમાં જોવા ગ્રંથ યુકિતદીપિકા (પૃષ્ઠ ૧૬–૧૭, દિલ્હી–૧૯૬૭) માં મળી
મળે છે. ધમ્મપદના બ્રાહ્મણવન્ગમાં બ્રાહ્મણનું સ્વરૂપ બતાવાયું છે.. આવે છે. પ્રાચીન વૈદિક ધર્મમાં ત્રિવિધ એષણાઓને મેગ્ય - ટૂંકમાં એમ કહેવાય છે કે મુખ્યત્વે સાધનભૂત મૂલ્યના સ્થાન મળેલું; પરંતુ ઉપનિષદકાળમાં સંન્યાસને પ્રાધાન્ય મળેલું, પ્રશ્ન પર આપણા દાર્શનિક સંપ્રદાય કર્મકાંડી અને સંન્યાસી એમ જેની પરાકાષ્ઠા આપણને સાંખ્ય-દર્શનમાં જોવા મળે છે.
બે ભાગમાં વિભકત બની ગયેલ છે. મીમાંસક દર્શન હમેશાં પ્રાચીન વૈદિક ધર્મનું સમર્થન કરતું કર્મકાંડી સંપ્રદાયના ઉદાહરણ માટે આપણે દુર્ગાસપ્તરહેલ છે, છતાં પણ ઉપનિષદોને પ્રભાવ ઉત્તરોત્તર વધતો ગયો શતીમાં ભકિત દ્વારા દેવીની આરાધના અર્થે ની નીચેની પ્રાર્થના અને શાંકર વેદાંતમાં તેનું પર્યવસાન થયું.
લઈ શકીએ : - મુકિતદીપિકામાં આ બન્ને પક્ષો અત્યાગ પક્ષ અને સંન્યાસ
દિ સૌમાઘમારો રેઢિ કે વરમં સુહમ્ | પક્ષના રૂપમાં બહાર આવેલ છે. સાંખ્ય દાર્શનિક પણ વેદના પ્રમા
સેટ્ટિ હિ થશો ફ્રિ દ્રિવે નહિ . ' ' શાને અસ્વીકાર નથી કરતા. (વહી. પૃષ્ઠ ૧૬) પરંતુ તે પિતાના આનો અર્થ એ છે કે મને સૌભાગ્ય, આરોગ્ય, શ્રેષ્ઠ સુખ, સિદ્ધાંત વેદના એ અંશથી ફલિત કરે છે, જેમાં સંન્યાસને ઉપદેશ રૂપ, જય અને યશ આપે. મારા શત્રુઓને હે દેવી તમે નાશ કરે. આપવામાં આવેલ છે. દાખલા તરીકે તે પોતાના પક્ષે બૃહદારણ્યક બીજી બાજુ નિવૃત્તિમાર્ગી જૈન આચાર્ય સમન્તભદ્ર સ્વામીની (૪-૪-૨૨) ના નીચેના વાકયને ટાંકે છે: '
નીચેની સ્તુતિ પણ આપણે જોઈ શકીએ છીએ, જેમાં ઉપરનાં एतमेव विदित्वा मुनिर्भवति, एतमेव प्रवाजिनो लोकमिच्छन्तःप्रव्रजन्ति પ્રવૃત્તિમાર્ગને ત્યાજ્ય લેખાવેલ છે. (સ્વયમૂત્ર-૪૬). एतद स्म वै तत्पूर्वे विद्वांसः प्रजां न कामयन्ते, किं प्रजया . अपत्यवितीतपरलोकतृष्णाया तपस्विनः कैचन कर्म कुर्वते । करिष्यामो येषां नोऽचमात्माऽयं लोक इ ति, ते ह स्म
भवान्पुनर्जन्म-जरा-जिहासया त्रयी प्रवृत्ति समधीरवारुणत ॥ पुढेषणायाश्च लोकेषणायाश्च व्युत्थायाथ भिक्षाचर्य चरन्ति ।। અર્થ : કેટલાયે તપસ્વી લેક સંતાન, ધન તથા પરાકની 1. અર્થાત : આ બ્રહ્મને જ જાણીને મુનિ બને છે, આ બ્રહ્મલકની વૃષણાને વશ થઈને કર્મકાંડમાં જ મગ્ન રહે છે, પરંતુ સમભાવી ઈચ્છાથી સંન્યાસી લોકો સંન્યાસ ગ્રહણ કરે છે... આનું કારણ એ અને પુનર્જન્મ તેમ જ વૃદ્ધાવસ્થાને નિવારવાની ઈચ્છા ધરાવનારાએ છે કે પહેલાંના ઋષિએ સંતાનની કામના-ઈચછા-કરતા ન હતા. મન, વચન અને કાયાની ત્રિવિધ પ્રવૃત્તિઓને અટકાવી દે છે. તેઓ કહેતા અમારે વળી સંતાનનું શું પ્રયોજન છે? અમારે માટે છે. અત્યાર સુધી આપણે સાંસારિક મૂલ્યની ચર્ચા કરી. આ તે બ્રહ્મ એ જ આત્મા છે – એ જ જગત છે. આવા ઋષિ મૂલ્યોનું વર્ગીકરણ, અર્થ અને કામના સ્વરૂપે પણ કરતું હોય છે.
તે ભાઈ અાક દુર
Page #271
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૧૧-૧૯૭૧ પ્રભુ જ જીવન
૧૭૭ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ–એ ચારેય પુરુષાર્થ છે. તેમાં મેક્ષ આ જ રીતે એકનો એક શબ્દ એક જ ધર્મ સંપ્રદાયમાં જુદા પરમ પુરુષાર્થ છે. અને ધર્મ એ પરમ પુરુષાર્થ સુધી પહોંચવાને જુદા કાળે જુદા જુદા અર્થ ધારણ કરતા હોવાનું પણ જોવા મળે માર્ગ છે. આમ તે અર્થ અને કામને આધાર પણ ધર્મ જ છે; છે. આના ઉદાહરણ તરીકે યશ શબ્દ જ લઈએ. શ્રીમદ્ ભગકારણ કે ધર્મરહિત અર્થ અને કામ અંતે અહિતકર જ સાબિત થાય વદ ગીતામાં સર્વગત બ્રહ્મને જ યજ્ઞમાં સદા અધિષ્ઠિત માનવામાં છે. ધર્મ પણ અર્થ અને કામ વિના પાંગરી શક નથી. આ આવેલ છે. તમાત સર્વાતં દ્રા નિત્ય થશે પ્રતિષ્ઠિતમ્ (૩:૧૫): અમાં ધર્મ-પુરુષાર્થ અર્થ અને કામનાં મૂળ તેમ જ ફળ પણ છે. અનાસકત ધર્મ જ વૈદિક ધર્મનું તાત્પર્ય છે (૩:૧૬): ગીતા(૪:૨૪) - શ્રીમદ્ ભગવદ ગીતા ઉપરના ચારેય પુરુષાર્થો વચ્ચે - સામ- માં સ્પષ્ટ રીતે કહેવાયું છે: તર્પણ અથવા હવન કરવાની ક્રિયા બ્રહ્મ જય સ્થાપવાનો પ્રયાસ કરે છે. જેને તેમ જ સ્થવિરવાદી બૌદ્ધ છે: હવિ: એટલે કે અર્પણ કરવાનું દ્રવ્ય પણ બ્રહ્મ છે: બલાજિતમાં મહાને જ પ્રાધાન્ય આપે છે અને નિવૃત્તિપ્રધાન ધર્મને જ મને
બ્રહ્મને હવન કહ્યો છે. આ રીતે જેની બુદ્ધિમાં સર્વ કર્મ માર્ગ માને છે. મહાજ્ઞાની બૌદ્ધોને મત આ બાબતમાં કાંઈક ગીતા
બ્રહ્મમય છે તેને જ બ્રહ્માની પ્રાપ્તિ થાય છે. જેવો જ છે. મેક્ષ એ કાંઈ માત્ર વૈયકિતક પ્રશ્ન નથી; મેક્ષને
ब्रह्मार्पणं ब्रह्म हविब्रह्माग्नौ ब्रह्मणा हुतम् । સંબંધ આ જગત સાથે અવિભાજ્ય રીતે સંકળાયેલાં સર્વ અંગે
ब्रह्मव तेन गन्तव्यं ब्रह्मकर्मसमाधिना ॥ સાથે રહે છે.
આજના યુગ સુધી વિકાસ પામેલ યશોની સૂચિ ગીતા આધ્યાત્મિક મૂલ્યોના અંતર્ગત ભાગ તરીકે અહિંસા,
(૪:૨૮) માં નીચે પ્રમાણે અપાયેલ છે. : અપરિગ્રહ વગેરેને ગણાવાય છે. એનું પરમ સાધ્ય મેક્ષ છે,
द्रव्ययज्ञास्तपोयज्ञा योगयज्ञास्तथापरे । છતાં યે સાંસારિક હિતસાધનાની દષ્ટિએ પણ તે પરમ આવશ્યક છે.
स्वाध्यायज्ञानयज्ञाश्च यतथः संशितव्रताः ।। મૂલ્યની આ સામાન્ય ચર્ચા બાદ હવે ધર્મની બાબતમાં કાંઈક
અર્થ: ભીષણ વ્રતનું આચરણ કરનાર યતિ કોઈ દ્રવ્યરૂપ, વિચારણા કરવી આવશ્યક છે. કેટલાક ધર્મો ઈશ્વરવાદી છે,
કોઈ તપરૂપ, કોઈ યોગરૂપ, કોઈ સ્વાધ્યાયરૂપ અને કોઈ જ્ઞાન રૂપ જે ઈશ્વરને જ આ વિશ્વવ્યવસ્થાના મૂળ નિયંતાના રૂપે
યજ્ઞ કરતા જ રહે છે. માને છે. આ ધર્મોથી જુદા એવા કેટલાક ધર્મો એવા
આ જ પ્રસંગમાં આખરે (૪:૩૨:૩) કહ્યું છે કેપણ છે જે પોતાના કર્મના સિદ્ધાંત અનુસાર જ વિશ્વ
एवं बहुविधा यज्ञा वितता ब्रह्मणो मुखे । વ્યવસ્થાની વ્યાખ્યા કરે છે. આવા ધર્મોના મતે કર્મતત્ત્વ જ ચરાચર
कर्मजाने विद्धि तान्सवानेवं ज्ञात्वा विमोक्ष्यसे ।। જગતનું નિયંતા છે. કેટલાક ધર્મો એવા છે જે એક અદ્વૈત તત્ત્વમાં જ
श्रेयान् द्रव्यमयाद्यज्ञाज्ज्ञानयज्ञः परन्तप । માને છે, જે પોતે જ ઉપાદાન તેમ જ નિમિત્ત કારણના રૂપમાં - सर्व कर्माखिलं पार्थ ज्ञाने परिसमाप्तये ।। ચરાચર જગતના મૂળમાં મેજૂદ છે. આધુનિક ચિતન આ
અર્થ : આ રીતે વિવિધ પ્રકારના યજ્ઞ બ્રહ્મને જ અર્પિત છેલ્લી વિચારસરણીને અનુકૂળ છે.
થાય છે. આ માને કે બધાં કમેથી જ નિષ્પન્ન થાય છે. આ જ્ઞાન ઈશ્વરવાદી ધર્મમાં માનનારાઓ સર્વશકિતમાન ઈશ્વર થતાં જ તું મુકત બની જઈશ. હે પરંતપ! દ્રવ્યમય યજ્ઞ કરતાં સિવાય ધર્મની કલ્પના પણ કરી શકતા નથી. એ જ રીતે નિરી- જ્ઞાનમય યશ કોષ્ઠ છે; કારણ કે હે પાર્થ! સર્વ પ્રકારનાં સર્વ કર્મોનું શ્વરવાદીઓ (જેવાં કે જૈન અને બુદ્ધ) આ વિષમતાપૂર્ણ જગ
પર્યવસાન જ્ઞાનમાં જ થાય છે. ભકિતમાર્થીઓ માટે ગીતકાર તને કર્તા–રચયિતા ઈશ્વર કઈ રીતે હોઈ શકે તે સમજી શકતા જપ યજ્ઞનું આ પ્રમાણે વિધાન રજૂ કરે છે (૧૦-૨૫): યજ્ઞાન નથી. જડ જગતને વૈજ્ઞાનિક નિયમ તેમ જ મનેજગતનાં કેટલાંક
' જયશોમિ એટલે કે યજ્ઞામાં હું પોતે જ જ યજ્ઞ છું. મનુસ્મૃતિ રહસ્યનું આધુનિક સફળ વિશ્લેષણ આપણને ત્રીજી વિચારસરણી
(૩–૭૦–૧) ના પાંચ મહાયજ્ઞ પણ આમાં બતાવાયા છે. યજ્ઞ તરફ દોરી જાય છે.
શબ્દને સંપૂર્ણ ઇતિહાસ આમ સ્પષ્ટ છે. આ પ્રકારના કાળભેદને એ ગમે તે હે, પણ સમાજવ્યવસ્થા માટે ભૌતિક ઉન્નતિ
આપણે ઊર્ધ્વગામી પરિવર્તન કહી શકીએ.
આ ઊર્ધ્વગામી પરિવર્તનના દષ્ટાંતરૂપે યોગ શબ્દ પણ –જેને અર્થ અને કામ પુરુષાર્થમાં સમાવેશ કરી શકાય–ની સાથે
લઈ શકાય. યોગ શબ્દને પ્રાચીન અર્થ છે ચિત્તવૃત્તિઓનું નિયંત્રણ સાથ અહિંસા, અપરિગ્રહ વગેરે નૈતિક તેમ જ આધ્યાત્મિક મૂલ્ય. (ગોrfuત્તવૃત્તિનિરોધ: યોગસૂત્ર : ૧ : ૨ :) પરંતુ ગીતા અનિવાર્ય રીતે આવશ્યક બની રહે છે. આપણે આપણું આ અધ્યયન (૨-૪૮) અનુસાર યોગને અર્થ કાર્યની સિદ્ધિ કે અસિદ્ધિ જે સરળતાની દષ્ટિએ માત્ર ભારતીય ધર્મો પૂરતું જ મર્યાદિત રાખીએ,
હોય તેમાં સમભાવ રાખવો તે થાય છે. કર્મ કરવાના કૌશલ્યને જેથી આ ધર્મોમાં ચર્ચાયેલાં મૂલ્યોના ઇતિહાસ પર વિશેષ પ્રકાશ "
પણ ગીતામાં વેગ કહેલ છે. પોr: વાર્મસુ કૌશસ્ત્રમ્ (૨ :૫૦)
અહીં ગ શબ્દનો અર્થ છે કર્મ યેગ. મીમાંસકોનાં કર્મકાંડના પાડી શકાય.
સ્થાને કર્મવેગને સ્થાપિત કરતાં ગીતાકારે સંન્યાસમાર્ગનું પણ મૂલ્યોનાં વિવેચન વખતે આપણે ઉપર કેટલાંક મૂલ્યોનો
આ પ્રમાણે પુનર્મૂલ્યાંકન કર્યું છે :(ગીતા:૫:૨). , ઉલ્લેખ કરી ગયા છીએ–જેમકે યજ્ઞ-યાગ, તપસ્યા, મેક્ષ વગેરે.
- संन्यासः कर्मयोगश्च निःश्रेयसकरावुभौ । હવે આપણે એ જોઈએ કે મૂલ્ય કેવી રીતે બદલાય છે.
तयोस्तु कर्मसंन्यासात्कर्मयोगो विशिष्यते ॥ એક જ નામથી જાણીતા મૂલ્યનાં સ્વરૂપે જુદા જુદા ધર્મોમાં
અર્થ : કર્મસંન્યાસ અને કર્મયોગ આ બન્ને માર્ગો એક્ષજુદા જુદા પ્રકારનાં પણ હોઈ શકે. આ માટે આપણે મેક્ષને જ
પ્રાપ્તિ કરાવનારા છે; પરંતુ આ બન્નેમાં કર્મસંન્યાસ કરતાં કર્મદાખલો લઈએ.
ગની યોગ્યતા વધુ છે. - જૈન, બૌદ્ધ, વેદાંત વગેરે દર્શનેમાં મેક્ષનાં સ્વરૂપ જુદાં આ રીતે આપણે જોઈએ છીએ કે યુગ શબ્દ જે મૂળભૂત જુદાં છે, છતાં યે આ બધાને માટે મુકિત, મોક્ષ કે નિર્વાણ જેવા
રીતે ચિત્તસમાધિના રૂપમાં વપરાતો અને જે માત્ર વ્યકિતગત શબ્દો નિર્વિવાદ રીતે વ્યવહારમાં વપરાતા હોય છે. આવા પ્રકારના
મુકિતનું સાધન હતો તે પાછળથી વ્યકિત તેમ જ સમાજના હિતના ભેદને આપણે તિર્યકભેદ કહી શકીએ, જે એક જ શબ્દના સેમ
સાધનની દષ્ટિએ કરાતાં બધા જ પ્રકારનાં કર્તવ્યને વાંચક બની કાલીન વિવિધ અર્થોના દ્યોતક છે., સમકાલીન ધર્મોમાં એ જ રીતે ગયો છે. - વિવિધ અર્થ ધરાવતા યજ્ઞ શબ્દને પણ તિર્થક ભેદના ઉદાહરણ આધુનિક યુગમાં લોકમાન્ય તિલક (ગીતારહસ્ય : પ્રકરણ તરીકે ટાંકી શકાય. .,
૧૧) તેમ જ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના હાથે તે કર્મયોગ
Page #272
--------------------------------------------------------------------------
________________
8
૧૭૮:
પ્રભુ
જીવન
-
તા. ૧-૧૧-૧૯૭૧
ખૂબ જ વ્યાપક બની ગયો. ગીતાના કર્મયોગ પર ગાંધીજીએ
એકલતા નિવારી શકાય છે . લખ્યું છે:કર્મ કરતા રહીને પણ મનુષ્ય બંધનમુકત કઈ રીતે રહી શકે? મારી જાણ પ્રમાણે આ સમસ્યા ગીતાએ જે રીતે હલ કરી મને ઘણી વાર પૂછવામાં આવે છે, “આજની અનેક છે તે રીતે કોઈ પણ ધર્મના ગ્રંથે હલ કરેલ નથી. ગીતા કહે છે સમસ્યાઓમાં ઘણાં લોકોના જીવનવિકાસને રૂંધતી હોય એવી
કઈ સમસ્યા છે ?” કે ફળની આસકિત છોડીને કર્મ કરો, આશારહિત થઈને કર્મ કરે, નિષ્કામ બનીને કર્મ કરો—ગીતાને આ બોધ કેમે ય ભુલાતો
“એકતા”, એક જ શબ્દમાં જ્યારે હું આ ઉત્તર આપું છું નથી. જે કર્મનો ત્યાગ કરે છે તે પતનને વહોરી લે છે. કર્મ કરવા
ત્યારે પ્રશ્ન પૂછનારને ખૂબ આશ્ચર્ય થાય છે.
એકલતા એ માણસના જીવનની એક એવી વિષમ અવસ્થા છતાં પણ જે માણસ તેના ફળનો ત્યાગ કરે છે તે ઉન્નત બને છે.
છે જેમાંથી જીવનની સર્વ તમન્નાઓને રહેંસી નાખતા બીજા અનેક ફળત્યાગને અર્થ એવો નથી કે પરિણામ અંગે બેદરકાર બની જવું. પરિણામ તેમ જ સાધનને વિચાર તેમ જ તેની જાણકારી આવશ્યક
કોયડાએ ઊભા થાય છે. સ્વિટ્ઝર્લેન્ડના પ્રખ્યાત મનોવૈજ્ઞાનિક
ર્ડો. પલ ટુનિયર એકલતાને આજનો ગંભીર રોગ ગણે છે.. છે. આટલું થયા પછી જે માણસ પરિણામની ઈચ્છા કર્યા વિના
વર્તમાન જીવનના અનેક ઉગ્ર પ્રશ્નના મૂળમાં એકલતાનું સાધનમાં જ તન્મય બની જાય છે તે ફલત્યાગી છે. (અનાસકિત
અનિષ્ટ છુપાયેલું છે. માનસિક વ્યાધિથી પીડાતા દરદીઓની મુલાકાત ગ: પ્રસ્તાવના) ગાંધીજી આગળ લખે છે. સામાન્ય રીતે તો એમ માનવામાં
દરમ્યાન ૮૦ ટકા ઉપરના દરદીએએ સ્પષ્ટ રીતે કબૂલ કર્યું હતું કે આવે છે કે ધર્મ અને અર્થ બન્ને વિરોધી બાબત છે. વ્યાપાર વગેરે
તેમની મુંઝવણનું મુખ્ય કારણ તેમને અસહ્ય થઈ પડેલી એકલતા લૌકિક વ્યવહારમાં ધર્મ બચાવી શકાતા નથી. ધર્મને સ્થાન ન હોઈ
હતી. આપઘાત ભણી જઈ રહેલા લોકોની આંતરવ્યથાને તાગ શકે. ધર્મને ઉપયોગ કેવળ મેક્ષને માટે જ કરાય છે. ધર્મને સ્થાને
મેળવતાં પણ જાણવા મળ્યું કે જીવનનો અંત આંણી દેવા સુધી ધર્મ શોભે અને અર્થને સ્થાને અર્થ શોભે, એમ મેં ઘણાને કહેતા
જઈ પહોંચવાનું કારણ તેમને ભારરૂપ થઈ પડેલું તેમનું એકલવાયું સાંભળ્યા છે. જયારે ગીતાકારે તે આ ભ્રમનું નિરસન કરી નાખ્યું
જીવન હતું. દારૂની લતે ચડી ગયેલી એક ટેળકીના દરેક સભ્ય ખુલાસે
કર્યો હતો કે એકલતાના ભારથી ત્રાસી જઈ મદિરાપાન કરી તેઓ છે. એમણે મેક્ષ અને વ્યવહાર વચ્ચે કશો ભેદ રાખ્યો નથી, પરંતુ
દિલ બહેલાવતા હતા, અને પછી તો એ જ એકમાત્ર તેમનું આશ્વાવ્યવહારમાં જ ધર્મને ઉતાર્યો છે. જે ધર્મને વ્યવહારમાં ન લાવી શકાય એ ધર્મ નથી, આ વાત ગીતામાં હોવાને મારે ખ્યાલ છે.
સન થઈ પડયું હતું. વેગ શબ્દની આ આધુનિક વ્યાખ્યા સમયાનુકુળ મૂલ્યોનું એક સ્પષ્ટ
એકલતાની લાગણીને સ્થળ, સંજોગે કે ઉમ્મર સાથે કંઈ જ
સંબંધ નથી. નાનાં બાળકો સાથે હળવાભળવાને માબાપ સમય ઉદાહરણ છે. મૂલ્યોનાં ઉર્ધ્વગામી પરિવર્તનની બાબતમાં બ્રહ્મચર્ય, અપરિગ્રહ,
કાઢી શકતાં નથી, ત્યારે બાળકો એકલોઅટૂલાં પડી ગયાં હોય
એવી લાગણી અનુભવે છે; જૂની પેઢી સાથેના મતભેદને કારણે અહિંસા, અને મોક્ષ તત્ત્વના પુનર્મુલ્યાંકન અંગે પણ વિચારી શકાય.
વડીલથી ઠીક ઠીક દૂર રહેતાં આજના નવલોહિયા યુવાને પોતે જનનેન્દ્રિયના વિકારો પર અંકુશ રાખવો એ જ બ્રહ્મચર્ય પાલન
ઉપેક્ષિત હોય એ રીતે અતડું અને ઠંડું વર્તન દાખવે છે; પરિણીત છે, એમ મનાતું હતું, પરંતુ ગાંધીજીએ તે આ માન્યતાને પણ
જીવનમાં પણ પતિ-પત્ની એક ઘરમાં સાથે રહેતાં હોવા છતાં વ્યાપક સ્વરૂપ આપ્યું છે. અને તેને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન
જૂદાઈનું ન કળી શકાય તેવું અંતર ભાગવતાં હોય છે; અને આ પણ કર્યો હતો. ગાંધીજી કહેતા કે બધા જ વિષય પર અંકુશ રાખવે
સર્વ કરતાં વિશેષ સહાનુભૂતિ ઉપજાવે તેવી દશા તે પિતાને તદ્દન એનું નામ જ બ્રહ્મચર્ય છે. જે માણસ બીજી ઈન્દ્રિયોને અહીંતહીં
નકામા અને ભારરૂપ માનતા વૃદ્ધ સ્ત્રી-પુરુષની છે. નાના કે ભટકવા દે છે અને એક જ ઈન્દ્રિય પર અંકુશ રાખે છે-એકજ
મટા, ગરીબ કે તવંગર એકલતાનું ભૂત તે સૌને સરખી રીતે કનડે છે. ઈન્દ્રિયને રોકવાનો પ્રયાસ કરે છે તે પ્રયાસ નિષ્ફળ જ છે એમાં
ગમે તે રીતની એકલતા હોય, પરંતુ આપણે જે જીવન શંકા છે? (સંયમ અને સંતતિનિયમન, નવજીવન પ્રકાશન મંદિર,
જીવવાની સાચી કળા જાણી લઈએ તે બધાને પરેશાન કરતા આ અમદાવાદ, ૧૯૬૨, પૃષ્ઠ ૧૧૩):
આ પ્રશ્નને મૂળમાંથી ઉકેલ લાવી શકીશું. પિતાના જીવનમાં બ્રહ્મચર્યવ્રત ઉતારવાની બાબતમાં ગાંધીજી
દિલ બહેલાવવા આપણે સમૂહમાં રહેવાનું પસંદ કરીએ તે કહે છે : બ્રહ્મચર્યના સંપૂર્ણ પાલનને અર્થ છે બ્રહ્મદર્શન. આ જ્ઞાન
એને પણ કંઈ અર્થ સરતો નથી એવો છેવટે તો આપણને મને શાસ્ત્રો દ્વારા નથી મળ્યું, આ અર્થ મને ક્રમે ક્રમે અનુભવસિદ્ધ
અનુભવ થશે. કલબમાં જોડાઈએ કે મનોરંજનની અન્ય ખર્ચાળ બનતો ગયો છે. એની સાથે સંબંધ ધરાવતા શાસ્ત્રવાકયને તે મેં
પ્રવૃત્તિઓને આશરો લઈએ, કે પછી ઘરબહાર સમય ગાળવાનું પછીથી વાંચ્યું હતું. બ્રહ્મચર્યને એક ઘેર તપશ્ચર્યાના રૂપમાં રહેવા
પસંદ કરીએ, પરંતુ થોડો સમય રાહત આપનારી આ બધી પ્રવૃત્તિઓ દેવાને બદલે મારે તેને રસમય બનાવવું હતું; એના સહારે નભવું
એકલતાના ભાનથી તો આપણને અળગા નથી જ કરી શકતી. હતું એથી હવે મને એની નિતનવી વિશેષતાનાં દર્શન થવા લાગ્યાં
તે પછી કરવું શું? એકલતાની ઉદાસીનતાથી બચવાને હતાં. આ રીતે આજે પણ હું વ્રતમાંથી રસ લૂંટી રહ્યો છું. આથી કોઈ માર્ગ ખરો કે નહિ? નીચે જણાવેલા ત્રણ મુદ્દા પર આપણે કઈ એમ પણ ન માને કે મને તેની મુશ્કેલીઓને અનુભવ કરવો ' ધ્યાન આપીએ. પડયો નથી. આજે મને ૫૬ વર્ષ પૂરાં થઈ ચૂક્યાં છે; તે પણ તેની સૌથી પહેલાં આપણે એ સમજવાનું કે એકલતા જીવનની મુશીબતેને અનુભવ મને થતો રહ્યો છે. આ એક અસિધારા વ્રત સર્વ અભિલાષ, સુખ અને સત્ત્વને ભરખી જઈ આપણને નિર્બળ છે. ખાંડાની ધાર જેવું વ્રત છે, અને તેને હું વધુને વધુ સમાજ બનાવનારી વસ્તુ છે. રહ્યો છું. અને એ માટે સતત જાગૃતિનો અનુભવ કરતો રહ્યો છું. મારા એક મિત્રે હમણાં જ તેને થયેલા એક અનુભવની મને (પૃ. ૧૦૦): ગાંધીજીના બ્રહ્મચર્ય વિષયક આ પુનર્મુલ્યાંકનની દિશા એ વાત કરી. ખેડખાંપણને કારણે ઘરમાં જ બંધાઈ રહેતા લોકોને જ છે જે એમના દ્વારા કરવામાં આવેલ કર્મયોગ સંબંધી વિકાસની સીવવાને ઉંઘમ આપવાના શુભ ઈરાદાથી તેણે એ લેકોના નામની દિશા છે.
એક યાદી બનાવવાનું કામ હાથ ધર્યું. બેકાર રહેતા કે પિતાની (ક્રમશ:)
. ડૉ. નથમલ ટાટિયા આ જનાને ઉમળકાભેર વધાવી લેશે એ આશા સાથે તે અમુક
Page #273
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
૧૯૯
ભાગમાં ખાલી ખાલી લાગ્યું. ઘણા મહિનાથી આ ફરિયાદ હોવાથી તેણે અનેક ડૅાકટરોની સલાહ લીધેલી, પણ દર્દનું ખાસ કોઈ કારણ જણાયું નહાતું. પોતે કોઈક ખરાબ રોગમાં સપડાઈ ગઈ હોવાની | બીકને કારણે તેણે ઑપરેશન કરાવી લઈ વહેમ ટાળવાનું વિચાર્યું. બગીચામાં તેને થયેલું દર્દ ઘણુ તીવ્ર હતું. અચાનક તેને જાણે અંદરથી થઈ આવ્યું કે તેની ફરિયાદનું કારણ શારીરિક નહિ પરંતુ આધ્યાત્મિક હતું. ઈશુની ઓળખ કરવા જાણે તેને અંતરના ઊંડાણહું માંથી સાદ થઈ રહ્યો હતો. આ ભાન થતાં જ તેનું દર્દ સદાને માટે અદશ્ય થઈ ગયું.
તા. ૧-૧૧-૧૯૦૨
સેનેટોરિયમમાં રહેતી સ્ત્રીઓ પાસે ગયા અને પેાતાની યોજના તેમને સમજાવી; પરંતુ કોઈ જ કામ માટે તૈયાર થયું નહિ. ઊલટાનું એકે તે “અમારામાંથી જ અમે ઊંચા આવતા નથી,” એમ બડબડાટ કરી ફરિયાદ કરી ત્યારે એ મિત્રના આશ્ચર્યનો પાર રહ્યો નહિ. એ લોકો જે પ્રકારની જિંદગી ગાળી રહ્યા હતા તેનું ખરું કારણ તેને સમજાઈ ગયું. પોતાની જાતમાં જ પુરાઈ રહીને એકેએકનું માનસ સાવ જડ બની ગયું હતું.
હવે બીજો મુદ્દો. એકલતા અને એકાંત એ બંને ભિન્ન સ્થિતિ હાઈ તેના ભેદ આપણે બરાબર સમજવા જોઈએ. એકાંત એકલતાની લાગણીને લઈ આવે છે અને આમ થતું ઘણા લોકોના દાખલામાં આપણે જોઈએ છીએ, જે ખરી રીતે નહાવું જોઈએ. હું એવા કેટલાયે પ્રતિભાશાળી લોકોને ઓળખું છું જે પોતાનું કામ સારી રીતે કરી શકે એ હેતુથી એકલા રહે છે પરંતુ આ લોકો કંઈ ને કંઈ સર્જનાત્મક પ્રવૃત્તિમાં રચ્યાપચ્યા રહી પેતાના સમયન ઘણા સરસ ઉપયાગ કરી જાણે છે. ખરી રીતે તે સમૂહમાં આપણે કુશળતાપૂર્વક કામ કરી શકીએ એ માટે થોડો સમય એકાંતમાં રહી આપણી જાતને તાલીમ આપી તૈયાર કરવાની ખાસ જરૂર છે.
પ્રિયજનની ચિરવિદાય આપણને ખૂબ વસમી લાગે છે એ સૌના અનુભવ છે; પરંતુ વિયેળનું દુ:ખ આપણને શૂન્યતાથી ભરી દઈ પંગુ ન બનાવી દે એ તો આપણે જ જોવાનું રહે છે.
મારા પર આવેલા એક ઉત્સાહી સ્રીના પત્રની વાત કરું. વાના કારણે અપંગ જેવી દશા ભગવતી આ બાઈ એકલી જ રહે છે, છતાં અનેક લોકો સાથે પત્રવ્યવહાર રાખી તેણે પોતાના જીવનને તેમ જ બીજાઓને પ્રફ ુલ્લિત રાખ્યા છે. તેના પત્રના આ વાક્યમાં તેના જીવનની પ્રસન્નતા વ્યકત થાય છે, “ઘણા યે દિવસે મેં એકલા ગાળ્યા છે પરંતુ મારો એક પણ દિવસ નકામા કે આળસમાં નથી ગયો.” તેના આ આશાવાદ આપણને ત્રીજા મુદ્દા ભણી લઈ જાય છે.
બીજા લોકોનું કામ કરવાનો રસ કેળવે. જ્યારે કંઈ આફત આવી પડે છે ત્યારે લોકો સહજ રીતે એકબીજાને મદદ કરવા દોડે છે. પરંતુ આપણી જાણમાં એવા પણ અનેક લાકો હાય છે, જેમના અંતરમાં ચાલતી મથામણા અને અકળામણની આંધી બહારની મુસીબતા કરતાં વિશેષ ખતરનાક હાય છે.
મેટા થઈ ગયેલાં પોતાનાં સંતાનોથી વિખૂટા પડવાના ખ્યાલથી ઉદાસ રહેતી એક બાઈને મેં કહેલું : “ એક સમય એવા હતા જ્યારે તારી હાજરી અને સેવાની તારા કુટુંબને ઘણી જરૂર હતી. એ સમય હવે વીતી ગયા છે તો તારે એ વાતને યાદ કરી દુ:ખી
બનવાને બદલે તારા સ્નેહની ઉષ્મા બીજા લોકોને આપવી જોઈએ. તારા પડોશીનાં બાળકોને પ્યાર કરી તેમને જ્ઞાન આપ, એકલા પડી ગયેલા બુઢ્ઢા લોકો સાથે મૈત્રી કરી તેમના અંતરની દુવા મેળવ. બીજા લોકોના હિતમાં સક્રિય રસ લઈ તારા જીવનની પ્રસન્નતાને તું જાળવી રાખ.” અને અઠવાડિયા પછી તેનો જવાબ આવ્યો, “તમારી શિખામણને અનુસરી હું ખૂબ સફળ થઈ છું. તમે તે મને નિરાશાના અંધકારમાંથી પ્રકાશની દુનિયામાં લઈ આવ્યા!”
એકલતાનાં કારણા વિશેના આપણા ખ્યાલા ઉપલકિયા હોય છે. ઈશ્વરને આપણે ચાહી નથી શકતા એ પણ એકલવાયાપણાનું મેટું કારણ છે.
૧૯૫૭ ની સાલમાં ધર્મપ્રચાર માટે ન્યૂ યોર્ક જવાનું થયું ત્યારે ત્યાં એક એક્ટ્રેસને મળવાનું બન્યું. તેણે આ સત્યની પ્રતીતિ કરાવતાં પોતાના અનુભવની મને વાત કરી. ત્યાંના મેડિસન સ્ક્વેર ગાર્ડ નમાં તે બેઠી હતી તે દરમ્યાન એકાએક તેને પેટના
Raj
એક સત્ય આપણે એ સમજવાનું છે કે જ્યારે આપણે કંઈ પણ છાનુંછપનું કરવા માગીએ છીએ ત્યારે જ બીજાથી એકલાં અલગ પડવાની તક શેાધીએ છીએ. ગુનેગાર માનસને હમેશાં પકડાઈ જવાની ભીતિ હાય છે. એટલે આપણે બીજાથી અળગાં તે થઈએ છીએ, પરંતુ અંતે તો આપણે સર્જેલી જુદાઈ આપણને જ ભારે થઈ પડે છે. કુદરતના કાનૂન વિરુદ્ધ જઈ રહ્યાના ડંખ રહેતા હાવા છતાં, આપણી ભીતરમાં ઊઠતી સદવૃત્તિઓની શુભ માગણીઓની આપણે અવહેલના કરીએ છીએ અને એ ક્ષમાવૃત્તિ અને ઉદાર ભાવનાથી આપણે વંચિત બનીએ છીએ કે જેને માનસ શાસ્ત્રના નિષ્ણાત ડા. લેસ્લી વેધરહેડ દુનિયામાં સૌથી વધારે બળવાન વૈદ્યકીય ઉપાય તરીકે રજૂ કરે છે.
ખરું આધ્યાત્મિક જીવન કદી પણ એકલવાયું નથી; કદી પણ સૂનું નથી. જ્યાં સાચી ધાર્મિકતા છે ત્યાં આપણે સાહચર્ય અને સ્નેહની સુવાસ અનુભવીએ છીએ. સ્વાર્થ અને અહંતાના સંકુચિત વર્તુળમાંથી મેકળા બની જ્યારે આપણે બીજાનું ભલું કરીએ છીએ ત્યારે જ આપણને મૈત્રી અને ઐકયની સાચી પરખ થાય છે, અને ત્યાર પછી ઈશ્વર જે આપણા શ્ર્વાસાવાસથી પણ આપણી વધુ પાસે છે, આપણા હાથ-પગથી પણ વધુ નજીક છે તેનું સ્મરણ અને સાન્નિધ્ય કેવળ ધ્યાન કે પ્રાર્થનાના સમય પૂરતું જ નહિ પરંતુ આપણા જીવનનું એક અવિભાજ્ય અંગ બની જાય છે. સૌમાં તેમ જ આપણી આસપાસ સદા વર્તમાન અગોચર શકિત વિશે આપણે સભાન બનીએ છીએ.
સૌમાં પ્રભુ વસેલા છે એ બાઈબલનું ઘણુ* મેટું આશ્વાસન છે. મેથ્યુના ધાર્મિક વાર્તાલાપમાં ઈશુના જન્મ સમયના પ્રસંગમાં આ હકીકતનો ઉલ્લેખ છે: “They shall call his name Emmanuel which being interpreted is, God with us", And consider this: 'Be not afraid, neither be thou dismayed for the Lord thy God is with thee whither soever thou goest ''(Joshua 1:9) (Emmanu 1 એ પ્રતીક નામથી ઈશુ ઓળખાશે એટલે કે પ્રભુ સદા આપણી વચ્ચે છે.” અને આગળ કહે છે: “ હું ગમે ત્યાં જા પરંતુ તારા પ્રભુ તારી સાથે જ છે; માટે ચિંતા ન કર તેમ નિરશ પણ ન થા!”)
ઈશ્વરની દોરવણી અને રક્ષણમાં વિશ્વાસ મૂકીને જ આપણે તેની અતૂટ મૈત્રીની પિછાન કરી શકીએ છીએ. “હું તને સેવક નહિ પરંતુ સાથી ગણું છું. તારો ત્યાગ નહિ કરું તેમ તને તરછેડીશ પણ નહિ. આ દુનિયાના અંત સુધી હું તારાથી અળગા નથી થવાના. ” ખરેખર ! ભગવાનનું આ આશ્વાસન કેટલું શીતળ અને સલામતી બક્ષનારું છે!
સર્જનહારને જ્યાં સાથ હોય ત્યાં એકલતાની ઉપસ્થિતિ હાઈ જ કઈ રીતે શકે?
અનુવાદ : શારદાબહેન બાબુભાઈ શાહ
મૂળ અંગ્રેજી : ડા. બીલી ગ્રેહામ
Page #274
--------------------------------------------------------------------------
________________
_/૦
૧૮૦
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧૧-૧૯૭૫
ગાંધીને આપણે વેચી ખાધા છે?
[ [ચિંતનકણિકા] ગાંધીશતાબ્દીના વર્ષમાં ગાંધીજી વિશે જે થોકબંધ પુસ્તકો બદલાયું. મેટાંના જે દષ્ટિબિંદુથી આ પ્રશ્ન જોવાને બદલે બાળપ્રગટ થયાં અને રીમનાં રીમ ભરીને જે લેખ, કાવ્ય અને નાટકો કના દષ્ટિબિંદુથી કેમ ન જોવાય એવો સવાલ ઊઠશે. દાખલા તરીકે લખાયાં તેમાં એક મુદ્દો અસંખ્ય વાર એટલો બધો ચવાય કે એ. એસ. નીલે “પ્રોબ્લેમ ચાઈલ્ડ' નામનું પુસ્તક લખ્યા પછી તેમાં જરા જેટલોયે રસ બાકી ન રહ્યો. એ મુદ્દો એટલે એ કે એમને થયું કે બાળક જ સમસ્યારૂપ છે કે પછી શિક્ષક અને માબાપ
ગાંધી જેવા ગાંધી આ દેશમાં થઈ ગયા છતાં આપણે સુધર્યા નહિ. પણ સમસ્યારૂપ છે ખરાં? આથી એમણે એ બને વિશે પુસ્તકો | ગાંધીનું આપણે નામ લઈએ છીએ અને પછી એના ઉપદેશથી લખ્યાં “પ્રૉબ્લેમ ટીચર’ અને ‘પ્રોબ્લેમ પરન્ટ. આજે બાળક અમુક વિરુદ્ધનું વર્તન કરીએ છીએ. ગાંધીના નામને આપણે દુરુપયોગ રીતે કેમ વર્તે છે એ જાણવા માટે આપણે માનસશાસ્ત્રની ‘બાળકરીએ છીએ. ગાંધીને આપણે વેચી ખાઈએ છીએ. ગાંધીનું નામ માનસશાસ્ત્ર' નામની એક શાખા વિકસાવી છે. આખીયે વાતને લેવાને આપણને અધિકાર નથી.
હવે સામા છેડાથી, બાળકના છેડાથી, વિચારવાનું આપણે સ્વીકાર્યું છે. આ વાંચું છું ત્યારે મારા મનમાં કેટલાક વિચાર આવે છે. પહેલું
એટલે જ્યારે આટઆટલા સંતમહેતાના પ્રયત્નો છતાં તો એમ થાય છે કે મહાપુરુષને આ રીતે વેચી ખાવાની વાત ને દુનિયા સુધરી નહિ એવો આક્ષેપ દુનિયા પર થાય છે ત્યારે મને તો વીસમી સદીના ભારતવાસીઓએ શોધી છે કે ન તો એ વાતને વિચાર આવે છે કે એ સંએ દુનિયાને સમજવામાં ભૂલથાપ વીસમી સદીના લેખકોએ પહેલી વાર પ્રગટ કરી છે. જગતની ખાધી હોય એવું તે નહિ હોય? દુનિયાને સંતોને છેડેથી તે કાયમ એકેએક સુધારકને, ક્રાન્તિકારને, ઉપદેશકને એના અનુયાયીઓ જોવામાં આવી છે, પણ હવે સામે છેડેથી પણ આ વાત વિચારવા વેચી ખાધ છે. એમાં ક્રાઈસ્ટ, બુદ્ધ, મહાવીર, માર્સ, લેનિન કે જેવી નથી લાગતી? એમ કેમ બન્યું કે કૃષ્ણ જેવા કૃષ્ણ પિતાના ગાંધી-કોઈ મુકત નથી. આ બધાના અનુયાયીઓ એમના અસલ યાદવેને જ સમજ્યા નહિ? અથવા સમજ્યા હોય તે તેમને સુધાસિદ્ધાંતથી વિરુદ્ધ વર્યાનાં એટલાં બધાં દષ્ટાંત જગજાહેર છે કે રીને યાદવાસ્થળી અટકાવી શકયા નહિ? એ જ કખગ, અવતારી એ ગણાવવાની જરૂર નથી. જે આવા મહાપુરુષોના રીતસરના મનાયેલા પુરુષ, મહાભારત કેમ અટકાવી શકયા નહિ? બુદ્ધ, મહાઅનુયાયીઓ જ વિમાર્ગે ચાલે તો અન્ય પ્રજાજને એ મહાપુરુષોએ વીર અને ગાંધીના આટલા પ્રયત્ન છતાં આ દેશની પ્રજા કેમ ચીંધેલા માર્ગે કેવી રીતે ચાલે ? આથી જ કદાચ જગતમાં ફરી અહિંસક ને થઈ? આ વાતને નેતૃત્વના દષ્ટિબિંદુથી ન જોવાય? ફરીને આવા માણસે આવે છે ને ફરી ફરીને પ્રજા પોતાની અસલ નેતાઓ તરીકે આ મહાપુરુષોએ પ્રજા પાસેથી વધુ પડતી અપેક્ષા રીતમાં સરી પડે છે. હું શ્રદ્ધાળુ માણસ હોઉં તે એમ કહ્યું કે રાખી ? શિક્ષક નાના બાળક પાસેથી વધુ પડતી આવડતની આશા ફરીફરીને ઈશ્વર અવતાર લે છે ને ફરી પાછી ધર્મની ગ્લાનિ રાખી બેસે ને પછી સફળ ન થતાં કપાળ કૂટે એવું બન્યું હશે? થાય છે, અધર્મને અભ્યદય થાય છે અને દુષ્કો કરનારા વધી સામે છેડેથી વિચારવાના એક મુદ્દા તરીકે જ આ વાત મૂકી છે. જાય છે. ટૂંકમાં મહાપુરુષોનું કર્યુંકારવ્યું ધૂળમાં મળે છે. દુનિયા
યશવંત દોશી સુધરતી નથી.
. જી. આઈ. આઈ. સી. ના અધ્યક્ષપદે વિચાર થાય છે કે આમ કેમ? આટઆટલા મહાપુરુષની મહેનત એળે કેમ જાય છે? હું લીલાવાદમાં માનતો હોત શ્રી ચીમનલાલ ચકુભાઈની નિમણૂક ' તે તો એને પણ ઈશ્વરની લીલા ગણી એમાં એને કોઈ ગૂઢ
ગુજરાત ઔદ્યોગિક રોકાણ કંૉર્પોરેશનના અધ્યક્ષપદે શ્રી હેતુ હશે એવી શ્રદ્ધાથી સંતોષ માની લેત. પણ દુર્ભાગ્યે હું
ચીમનલાલ ચકુભાઈ શાહની ગુજરાત સરકારે નિમણૂક કરી છે.
ગુજરાત ઔદ્યોગિક રોકાણ કોર્પોરેશનના અધ્યક્ષ તરીકે આ અશ્રદ્ધાળુ માણસ છું. એટલે એ સંતોષ લેવાનું મારા કર્મો નથી.
પહેલાં સેન્ટ્રલ બેંકના માજી કસ્ટોડિયન શ્રી વિઠ્ઠલભાઈ સી. પટેલ આપણે આજ સુધી મહાપુરુષોના કામને ધૂળમાં મેળવવા
હતા. પણ તેએ ગઈ તા. ૨૯ મી સપ્ટેમ્બરના રોજ નિવૃત્ત થયા બદલ લોકોને – એટલે ખરી રીતે તે આપણી જાત સિવાય તમામ હતા અને ત્યારથી આ જગા ખાલી પડી હતી. આ અગાઉ શ્રી લોકોને – દોષ આપ્યું છે. આપણે માન્યું છે કે માણસજાત જ મનુભાઈ શાહ કૅર્પોરેશનના અધ્યક્ષપદે હતા. કંઈક એવી વિચિત્ર છે (ખ્રિસ્તીઓ માને છે તેમ કદાચ પાપની આ પેરિશને રાજ્યમાં ઔદ્યોગિક મૂડીરોકાણને ઉત્તેજન પેદાશ છે) કે સંત, તપસ્વીઓ ને અવતારી પુરુષના હાથ હેઠા
આપવા માટે સ્થપાયેલું છે અને ટેકનિશિયનોને સહાય
આપવાની તેની યેજના ખૂબ જ લોકપ્રિય બની ચૂકી છે. ટૂંક સમયમાં પડયા છે. આવી વાત કરવી સહેલી છે. સંતની દયા ખાવી ને
જ આ કંપેરેશન પેટ્રોકેમિકલ્સની કેટલીક મહત્ત્વની યોજનાઓ પ્રજાને શબ્દોના પથ્થરથી પાંશરી કરવી એવું વલણ ઘણા લેખકોએ હાથ ધરનાર છે. અત્યાર સુધીમાં જુદી જુદી યોજનાઓ માટે તેને અને ખુદ પ્રજાએ પોતે પણ લીધું છે. પણ મારો પ્રશ્ન એ ચાર ઈરાદાપત્ર મળી ચૂકયા છે. છે કે આમાં કયાંક એ મહાપુરુષ જ મોટી ભૂલ કરતા હોય એવું
અંતરનાં અભિનંદન . ન બને? સંતે ને અવતારી લોકોને સમજ્યા જ ન હોય એમ
શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પ્રમુખ અને “પ્રબુદ્ધ જીવનના પણ ન બને છે ? લોકોને સાચે માર્ગે ચડાવવાની એમની રીતે તંત્રી શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહની ગુજરાત સરકારે ગુજરાત પૂરી અસરકારક ન હતી એમ નહિ? કદાચ લેકમાનસને સમજ
ઔદ્યોગિક રોકાણ કૅર્પોરેશનના અધ્યક્ષપદે નિમણૂક કરી એ વાનાં ને સુધારવાનાં એમનાં સાધને પૂરતાં કામિયાબ ન હોય' એવું તે નહિ હોય?
માટે અમે અમારે અંતરને આનંદ વ્યકત કરીએ છીએ અને શ્રી આ બાબતને શિક્ષણના પલટાતા દષ્ટિબિંદુ સાથે સરખાવવા
મુંબઈ જેન યુવક સંઘની કારોબારી વતી, સંઘના સભ્યો તથા “પ્રબુદ્ધ જેવી છે. બાળકને સમજણ વિનાના પશુ જેવા માની તેની સાથે
જીવન’ના વાચકો વતી તેમને અંતરનાં અભિનંદન આપીએ છીએ. વ્યવહાર કરવાની શિક્ષણ પદ્ધતિ પણ એક સમયે હતી. ‘આ બાર '
આવા મહત્ત્વના સ્થાન માટે ગુજરાત સરકારે બહુ જ કુશળ અને બાપની વેજાને માટે ગમે તેટલી મહેનત કરે તે
સુયોગ્ય વ્યકિત પસંદ કરી છે એ માટે ગુજરાત સરકારને પણ એ સીધી થાય
અમારા ધન્યવાદ. જ નહિ એવું પણ વલણ જોવા મળતું–કદાચ આજે મળે. સીધા
ચીમનલાલ જે. શાહ બેસવું, શાંત રહેવું, જૂઠું ન બોલવું, મેટાંનું કહ્યું માનવું –એવા
સુબોધભાઈ એમ. શાહ એવા ઉપદેશને તે તોટો જ નહોતું. છતાં શિક્ષક - શિષ્ય વચ્ચે
મંત્રીઓ, કાયમને પ્રાકૃતિક વિરોધ ચાલ્યા કરતે. પણ પછી આ દષ્ટિબિંદુ
- શ્રી મુંબઈ જૈન યુવક સંઘ,
Page #275
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૧૧-૧૯૭૧
-
પ્રબુદ્ધ જીવન
વિપશ્યના સાધના (ગતાંકથી ચાલુ)
છે. ભાવિ ક્ષણ વર્તમાનમાં ધસમસતી આવે છે અને વર્તમાન ક્ષણ આ સાધનાને ત્રીજો સ્તંભ છે “બ્રહ્મવિહારભાવના.” આ વિલીન થતાંની સાથે જ નવી ક્ષણ તેનું સ્થાન લઈ લે છે. આ ભાવનાના ચાર અંગો છે મૈત્રી, કર ણા, મુદિતા અને ઉપેક્ષા.
પ્રકારે વર્તમાન ક્ષણના સતત અસ્તિત્વને કમ ચાલતું રહે છે, જે જે વખતે વિપશ્યના ભાવનાથી આખા શરીરના અંગેઅંગ અને
હૃત ગતિથી વર્તમાન ક્ષણને ઉદય થાય છે એ જ દૂત ગતિથી તેને આજીઆણુમાંથી આપણી જાગૃત થયેલી પ્રજ્ઞા ચેતનાને પસાર
લશ પણ થાય છે. ઉદય અને લયની વચ્ચે કોઈ અવકાશ નથી. કરે છે, તે વખતે તે તે સઘળા ભાગો અને આશુઓ પર પ્રીતિ આ જ પ્રમાણે જે દુત ગતિથી વર્તમાન ક્ષણને લય થાય છે એ જ રાખીને તેમ કરવું. અન્યથા એ ક્રિયા યાંત્રિક બની જશે. અંગ
ગતિથી એની સાથે જોડાયેલી નવી ક્ષણને ઉદય થાય છે. તે અંગમાં પ્રજ્ઞા જાગી ઊઠે. આJઆણુ જાગૃત, સચેત, નિર્મલ,
બેઉ વચ્ચે પણ અંતરાલ નથી રહેતું. આગલી ક્ષણની સાથે જોડાણ વિશુદ્ધ અને દુ:ખરહિત બને. આ ભાવનાથી શરીરના ખૂણેખૂણામાં
હોવાને લઈને ક્ષણના અસ્તિત્વને કમ અનંત બની જાય છે. એટલે જ સ્વચ્છતા થાય છે. મેગાદિ તક્લીફોનું નિવારણ થાય છે અને
એમ કહી શકાય કે જો આ અપજીવી લધુતમ ક્ષણમાં જીવવાનું ભીતરના ભાગ પર પ્રીતિ કરવાથી આખા બ્રહ્માંડમાં જે કાંઈ છે તે
આવડી જાય તો અનંતમાં અક્ષયમાં જીવવાનું પણ આવડી જાય.” બધા પર પ્રીતિ થશે. મને પ્રેમથી ભરાઈ જશે. સર્વત્ર પ્રેમ સિવાય
પ્રત્યેક સંસ્કાર આપણા ભૂતકાળની ઉપજ છે, ભૂતકાળની બીજું કંઈ જણાશે નહીં. પ્રેમ પ્રેમ અને પ્રેમ જ બધે ભાસશે.
સ્મૃતિ છે, ભૂતકાળની કડી છે; અને વર્તમાનને ભૂતકાળ સાથે જડ અને ચૈતન્ય સર્વમાં પ્રેમ જાગશે. આપણા શરીરમાંથી પ્રેમનાં
જોડવાનું કામ કરે છે. વર્તમાન ક્ષણ ઉત્પન્ન થતાં જ તેને ભૂતઝરણાંઓ પ્રફ ટિત થશે અને તે આપણા ઘરમાં બાળકોમાં કાળના સંસ્કારો દ્વારા દબાવી દેવામાં આવે છે. બિચારી વર્તમાન મિત્રામાં, પડોશમાં, શહેરમાં, દેશમાં અને આખરે વિશ્વમાં ફેલાશે. ભાણ ! લુપ્ત થાય છે. એના પર પૂર્વસંસ્કારોને ઘટાટોપ છવાઈ પ્રેમ પહેલાં ભીતરમાં જાગવો જોઈશે, પછી જ એને વિસ્તાર શકય ,
જાય છે. એ જ પ્રમાણે પ્રત્યેક તૃષ્ણા–તમન્ના જે વર્તમાનમાં બને છે. અને પછી તે જે બ્રહ્મ આપણામાં સ્થિત છે, તે જ બ્રહ્મ
નથી તેને પ્રાપ્ત કરવા માટે ભવિષ્ય તરફ આશાભરી મીટ માંડી સર્વત્ર છે તેની આ પ્રેમભાવના દ્વારા બ્રહ્મવિહાર કરવાથી પ્રતીતિ
રાખવામાં આવે છે અને તેને કારણે વર્તમાન ક્ષણ ઉત્પન્ન થતાં જ થશે. બધી જ જગ્યાએ કેવળ બ્રહ્મ સિવાય બીજું કશું જ અનુભવાશે આપણી તૃષ્ણાએ તરત તેને ભવિષ્ય સાથે જોડી દે છે. બિચારી નહીં અને તે વખતે અનિવાર્યપણે મનમાંથી આ ભાવના પ્રવાહિત
વર્તમાન ક્ષણ! અહીં પણ એને લુપ્ત થઈ જવું પડે છે. એના થશે કે
પર ભવિષ્યની તૃષ્ણાઓનું ગાઢ ધુમ્મસ આચ્છાદિત થઈ જાય છે. "ये च बुध्धा अतीता च, ये च बुध्धा अनागता
જ્યાં સુધી સંસ્કાર અને તૃષ્ણાઓ છે ત્યાં સુધી ભૂત અને ભવિષ્યથી पच्चुप्पन्ना च ये बुध्धा, अहं वन्दामि सब्बदा" ।।
છુટકારો નથી. ભૂત અને ભવિષ્યથી મુકત થવા માટે સંસ્કારો અને અર્થાત : ભૂતકાળમાં જેટલા પ્રબુદ્ધો થઈ ગયો છે અને
તૃષ્ણાઓથી મુકત થવાનું છે. એ જ વિશુદ્ધ વર્તમાનનું જીવન છે, ભવિષ્યમાં જેટલા થવાના છે, અને વર્તમાનકાળમાં જેટલા પ્રબુદ્ધો
એ જ નિર્વાણ અને મુકત અવસ્થા છે અને એને વિપશ્યના દ્વારા ઉપસ્થિત છે તે સૌની હું નિરંતર વંદના કરું છું. '
પ્રાપ્ત કરી શકાય છે.” આ સ્થિતિમાં નીચેના શ્લોક કેટલો સરસ રીતે બેસે છે:
આ કલ્યાણકારી અવસ્થાને આ જ જીવનમાં પ્રાપ્ત કરી 'अनेक जाति संसारं सन्धादिस्सं अविविध
શકાય છે. એમાં જ આપણું હિત છે, સુખ છે, તેમાં જ આપણું गहकारं गवेसन्तो दुकरवा जाति पुनप्पुत
કલ્યાણમંગળ છેઆને જ પ્રાપારમિતા અથવા ઋતંભરા પ્રા
પ્રાગટય કહી શકાય. " गहकारक दिछोसि, पुन गेहं न काहसि
આવી પૂર્ણ અવસ્થા પામેલી વ્યકિતના મુખમાં નીચેની सब्बा ते फासुका भग्गा, हग कुटं विसंवतं
ગાથાઓ શોભે છે: विसंखारगतं चितं, तण्हानं खयमज्झगा "।।
मुतुखं वत जीवाम वेरिनसु अवेरिनो “આ કાયારૂપી ઘર કોણે બનાવ્યું તેની શોધ કરતા કરતા અનેક જન્મો સુધી સતત સંસારમાં દોડતે રહ્યો અને પુન: પુન:
वेरिनेसु मनुस्सेसु विहराम अवेरिनो ।। દુ:ખમય જન્મ ધારણ કરતો રહ્યો. હે ગૃહકારક, હવે મેં તને
सुसुखंवतजीवाम आतुरेसु अनातुरा. જોઈ લીધો છે, હવે તું વારંવાર ઘર નહીં બનાવી શકે, ઘર
आतुरेसु मनुस्सेसु विहराम अनातुरा ।। બનાવવા માટેની કડીઓ મેં હવે તોડી નાખી છે, ઘરનું શિખર પણ
सुसुखं वत जीवाम उस्सुकेसु अनुस्सुकाનષ્ટપ્રાય થઈ ગયું છે, અને આ સંસ્કારરહિત ચિત્તમાંથી તૃષ્ણાને સમૂલ નાશ થઈ ગયો છે.”
'- उस्सुकेसु मनुस्सेसु विहराम अनुस्सुका ।। - સાધનાને ચતુર્થ સ્તંભ છે. “ક્ષણમાં જીવવું.” સાધનારૂપી
सुसुखं वत जीवाम येसंना नत्थि किंचनं ધર્મગંગામાં આનંદથી નહાતાં નહાતાં ધર્મપ્રજ્ઞાને જાગૃત રાખીને
पीति भकरवा भविस्साम देवा आभस्सरा यथा । વર્તમાન ક્ષણોમાં જીવવાનું બને છે. જે પ્રત્યુત્પન્ન ક્ષણ છે, જે અર્થાત “વૈરીઓમાં અવેરી થઈને અમે સુખેથી જીવીએ હમણાં જ ઉત્પન્ન થઈ છે તે જ આપણને કામની ક્ષણ છે. જે
છીએ. વૈરી મનુષ્યમાં અમે અવૈરપૂર્વક વર્તીએ છીએ. આનુરોમાં કાણ વીતી ગઈ છે તેને યાદ કરી શકાય, પરંતુ તેમાં જીવી ન શકાય અને જે કાણ હજુ આવી નથી તેની કલ્પના કરી શકાય
અનાતુર થઈને અમે સુખેથી જીવીએ છીએ, આતુર મનુષ્યોમાં પણ તેમાં પણ જીવી ન શકાય. આપણે જીવવા માટે તે માત્ર આ જ
અમે અનાતુરતાથી વતીએ છીએ. ઉત્સુકોમાં અમે અનુસુપ્ત થઈને ક્ષણ જે હમણાં જ ઉત્પન્ન થઈ છે અને આપણા હાથમાં જ છે સુખેથી જીવીએ છીએ, ઉત્સુક મનુષ્યમાં અમે અનુસુકતાથી વર્તીએ તે જ કામની છે. જે અપિણે વર્તમાન કાણમાં જીવીએ છીએ તો જ છીએ. જે રામને કંઈ જ નથી (નામરૂપાત્મક પદાર્થોની આસકિત સાચા અર્થમાં જીવીએ છીએ, બાકી તો જીવવાને ભ્રમ રહે છે. વર્તમાન ક્ષણ જ યથાર્થ છે, અને યથાર્થમાં જીવવું તે જ સાચું
નથી) એવા અમે સુખેથી જીવીએ છીએ, આભસ્વર દેવાની માફક જીવવું ગણાય,
અમે પ્રેમરૂપી અન્ન ગ્રહણ કરીએ છીએ.” “પ્રત્યેક વર્તમાન કાણ ઝડપથી ભૂતકાળમાં ભાગતી રહે છે,
“મવા સર્વ મંત્ર” એ જ ઝડપથી પાછળથી આવતી બીજી જાણ તેનું સ્થાન લેતી હેય (સંપૂર્ણ)
--પૂણિમા પકવાસા
व भावधिम
Page #276
--------------------------------------------------------------------------
________________
_02. –
૧૮૨
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧૧-૧૯૭૧
માર્ગ કયાં છે?
–
એક ઝેન કથા છે:
ડ્રેગન મૂકયે છે, ત્યારે એ આ અગતિને જીવનની પરમ અવસ્થા - સાધુએ કોજેનને પૂછયું: ‘ક રસ્તો છે?'
તરીકે કહ્યું છે. - કોજેને ઉત્તર આપ્યો: ‘મૃત વૃક્ષમાં ગતિ ડ્રગન.'
* એનાં બે અર્થઘટન કથામાં જ આવે છે; એક તો પેલી - સાધુએ પૂછ્યું: “આ રસ્તા પર કોણ ચાલે છે?’
પ્રસન્નતાની લાગણીની વાત, અને બીજું નાડીતંત્ર હજી ચાલુ કોજેના: ‘પરીમાં તાકી રહેલી આંખે.”
રહ્યું છે. મૃત વૃક્ષા અને ગાતે ડ્રગન. મૃત્યુની અગતિની પાર
રહેલી ગતિની વાત અહીં ઘટાવી શકાય. બાદમાં સાધુ સેકિસે પાસે આવ્યો અને પૂછયું: ‘મૃત વૃક્ષમાં
અને ડ્રેગન દ્વારા ગવાતું ગીત : એ કયા ગીતની વાત છે ગાતા ડેગનને શો અર્થ?'
એ સમજવા માટે બહુ દૂર જવું પડે એમ નથી; આખા બ્રહ્માંડમાં . સેકિસએ કહ્યું : 'હજી ત્યાં પ્રસન્નતાની લાગણી છે.''
જેના પડઘા પડે છે અને સૌ કોઈને એ શુતિગમ્ય છે, એ સાધુ: ‘અને ખેપરીમાં તાકી રહેલી આંખ એટલે શું?'
ન સાંભળતા હોય એ કઈ જ નથી, છતાં સાંભળતા હોય, ધ્યાન સેકિસ: “હજી ત્યાં ચેતના વસી છે.'
' , .
આપીને સાંભળતા હોય એવા ઓછા છે અને એકવાર જે એ સાધુએ ફરી વાર સેઝન પાસે આવી અને એ પ્રશ્ન પૂછ:
સાંભળે એ એમાં તલ્લીન થઈ જતો હોય છે, ખેરવાઈ જતું હોય છે. ‘મૃત વૃક્ષમાં ગાતે ડ્રેગન, એને શો અર્થ?’
1 - એ ગીત સાંભળતું ન હોય એવું કોઈ નથી, છતાં સાંભળે સોઝને: “નાડીતંત્ર હજી બંધ નથી પડયું.”
એ ખેરવાઈ જાય છે એમાં દેખીતી રીતે વિરોધાભાસ છે, પણ - સાધુ:ખોપરીમાં તાકી રહેલી આંખને શું અર્થ?'
સહેજ વિચાર કરીએ, તે આ વિરોધાભાસ વધુ ટકતું નથી. ઈશ્વર સઝન:પૂર્ણપણે સુકાયું નથી.'
સર્વત્ર છે, છતાં એનામાં ખવાઈ જનારા કેટલા? એ રીતે બ્રહ્માંડનું - સાધુ : કોણ એ (ગીત) સાંભળે છે??
ગીત કયારેય અટકતું નથી, પણ તેમાં મન પરેવનારા ભાગ્યે જ સેઝિન : “આખા બ્રહ્માંડમાં એના પડઘા પડે છે અને એને
મળે છે. અને એકવાર જેના કાનમાં એ પિકાર અથડાઈ જાય ન સાંભળો હોય એવો કોઈ જ નથી.' ' . . .
અને હૃદયમાં ઊતરી આવે એ પછી સંસારની સુધબુધ ગુમાવી - સાધુ ‘ડ્રેગન કર્યું ગીત ગાય છે?” , , ,
બેસે છે. આ બોધકથામાં પેલી પરીની વાત પણ છે–પરી- " સેઝન : ‘એ અપરિચિત ગીત છે –પણ જે એ સાંભળે છે
માંથી તાકી રહેલી આંખ દ્વારા ઝેન વિચારકને શું કહેવું છે?
માંથી , એ ખેવાઈ જાય છે.', સુઝુકી અને અન્ય ઝેન ચિંતકોએ આ નાનકડી કથાના
આપણા બધા વિચારો શબ્દથી, પરંપરાથી ખરડાયેલા હોય ભાગમાં મેટા ગ્રંથો લખ્યા છે, પણ આ નાનકડી કથાને આપણે
છે. વિચારનું શુદ્ધ રૂપ ભાગ્યે જ આપણી પાસે હોય છે. વિચાર પણી રીતે સમજવા પ્રયત્ન કરીએ, તે લાગશે કે તમામ ધર્મો જે પિતે જ મનની શાંતિની એક વિકૃતિ છે એમ માનનારા મહાપુરુષે - પરમાત્માને માર્ગ ચીધે છે, એની જ વાત અહીં કરવામાં આવી છે. પણ, આપણી વચ્ચે થઈ ગયા છે. શ્રી અરવિંદ પંખી વિનાના છે - કયો રસ્તો છે?--આ પ્રશ્ન દરેક યુગમાં દરેક ચિંતકે પૂછતા આકાશની જેવું વિચાર વિનાનું ચિદાકાશ રચવા સાધકને કહે છે; રહ્યો છે. પ્રભુને પામવાને પંથ કયો તેને ઉત્તર કઈ કઈ રીતે
શ્રી કૃષ્ણમૂર્તિ વિચારને બાંધી દેનારું તત્ત્વ માને છે. ઝેન વિચારક. આપી શકે ? કચ્છના એક સંતે કહ્યું હતું : “મને તે એમ કે એકમાત્ર જગ્યાએથી. સામે કિનારે જઈ શકાય છે – પણ સામે કિનારે
તે એ બધાથી આગળ જાય છે અને કહે છે કે, પરીના શુન્યજઈ શકાય. એવા સ્થળો તો લખ-હજાર’ છે. જેને ક્યાંથી ઢંકડું
ત્વને સાધા પછી જ તમને સાચી દષ્ટિ સાંપડે છે. દષ્ટિ એ જ આ પડે ત્યાંથી એ સામે કિનારે પહોંચી જાય છે.'
મસ્તિષ્કને જીવતે ભાગ છે - બાકીનું બધું જ નિર્જીવ બની જાય એની છે એટલે જ જ્યારે દર્શનિક કેટીને પુરુષ કો રસ્તો છે તેને ચિતા આ સાધકને નથી, એટલું જ નહીં, એ બધું નિર્જીવ બની ઉત્તર આપે ત્યારે બધા જ ધર્મો અને સંપ્રદા એ જ રસ્તા પર લઈ
જવું જોઈએ એમ તેઓ ઈચ્છે છે, જતા હોવા છતાં કંઈ એકના પર એ આંગળી મૂકતો નથી, એ મૂળ રસ્તાની જ વાત કરે છે..
તુંબડું જ્યારે લીલું હોય ત્યારે એ એક દિવસને ખોરાક
બની જાય છે પણ એ સકે બને છે ત્યારે એમાંથી ચિરકાળ સુધી અહીં દાર્શનિક સ્તર પરથી અપાયેલે ઉત્તર છે: 'મૃત વૃક્ષમાં
સંગીતની લ્હાણ આપી શકે એવું વાજત્ર બનાવી શકાય છે. ગાતે ડ્રેગને.'
પરીમાંથી તાકી રહેલી આંખે; મૃત તરુવરમાંનું સંગીત; ડ્રેગન એટલે આમ તે મેટ્રો સાપ-પણ પુરાણની દંતકથાઓ
-આ બધું એ.જ વાત કહે છે કે જીવન જ્યારે સુકાઈ જાય છે, ત્યારે.. તેને પાંખે, એકથી વધુ મસ્તકે, તીણા પંજાઓ વગેરે આપે છે : તે ગાજવીજ અને તેફાન સાથે સંકળાયેલું રાક્ષસી પરિબળ છે,
જ તેને સાચો રસ, પ્રગટતો હોય છે. જીવનને વિચાર-શૂન્યતામાંથી પણ અહીં એને મૃત વૃક્ષમાં. ગાનું બતાવ્યું છે. પ્રકશનું સૌથી વધુ
નીપજતી સમૃદ્ધિ તરફ દોરી જતે નકશો કન્યાશ્યસે આંકી આખો સઘન રૂપ અંધકાર છે. કોલાહલનું સૌથી વધુ. સુગ્રથિત રૂપ શાંતિ છે. એ કહે છે : “પંદર વરસની વયે માણસ અભ્યાસ કરવો શરૂ છે. જીવનનું સૌથી વધારે જીવંત સમર્થન મૃત્યુમાં રહ્યું છે. અઢીસે ન કરે છે; ત્રીસમે વરસે પોતે પોતાનું માપ મેળવે છે; ચાલીસ વરસની વરસ પહેલાના એક જાપાની દાર્શનિકે કહ્યું હતું:
વયે એને ગૂંચવાડે નીકળી જાય છે; પચાસમે વર્ષે એને આધ્યાત્મિક . જીવતા હોય
*
માર્ગની ઝાંખી થાય છે. સાઠ વરસની વયેં એના કાને જે કંઈ. ત્યારે મૃત બની રહો,
કહેવાય એ સાંભળવા તત્પર હોય છે; સિત્તેરમે વરસે એ યથેચ્છ સંપૂર્ણપણે મૃત બને-
' , , રીતે વર્તી શકે છે...' ' . ',
“ * * * * * : - યથેચ્છ વા .
આ યથેચ્છ રીતે વર્તવાની વાત મન મસ્ત હુઆ તબ કર્યો અને બધું ઠીક થઈ જશે. . . .
બોલે” ની યાદ અપાવે છે ત્યાં પેલા તુંબડીમાંનું, દેખીનું જીવન - જીવનની પરમ અવસ્થા એક અંતિમેથી ગતિ છે તે બીજા મરી જાય છે અને એમાંથી. પેલું સંગીતનું શાશ્વત જીવન શરૂ ' ' અંતિમેથી અગતિ છે. અને એન ચિંતકે જ્યારે મત વક્ષમાં ગાતે , થાય છે. જ' કે ' , ' ' , ' ' , ' ' , ' 'હરીન્દ્ર દવે :
માલિકઃ શ્રી મુંબઈ જૈન યુવક સંધઃ મુદ્રક અને પ્રકાશક: શ્રી ચીમનલાલ જેશાહ.. પ્રકાશનસ્થળઃ ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ-૪. ટે. નં. ૩૫૦ર૮૯
. . . . !' મુદ્રણસ્થાન: ધી સ્ટેટ્સ પિપિલ એસ, કાટ, મુંબઈ– ;
Page #277
--------------------------------------------------------------------------
________________
Regd. No. MH. 117
પબુ જીવન
પ્રબુદ્ધ જૈન'નું નવસ સ્ફુરણ ૧૨ ૩૩: અક
૧૪
મુંબઇ નવેમ્બર ૧૯, ૧૯૭૧ મગળવાર વાર્ષિક લવાજમ રૂા. ૭, પરદેશ માટે શીલિંગ ૧૫
શ્રી મુંબઇ જૈન યુવક સંઘનુ... પાક્ષિક મુખપત્ર છૂટ્ક નકલ ૦-૪૦ પૈસા
તંત્રી: ચીમનલાલ ચકુભાઈ શાહ
ગાંધીને આપણે વેચી ખાધા છે?
આ શીર્ષકથી ભાઈયશવંત દોશીની ચિંતનકણિકા‘પ્રબુદ્ધ જીવન’ના તા. ૧-૧૧-૧૯૭૧ના અંકમાં પ્રકટ થઈ છે. મહાપુરુષોનું કર્યું કારવ્યું ધૂળમાં મળે છે અને દુનિયા સુધરતી નથી તેના દોષ લોકો પર નખાય છે તે બાબતના સામે છેડેથી (લાકોની દષ્ટિથી) વિચાર કરવા ભાઈ યશવંત દોશીનું સૂચન છે. તેમના એ પ્રશ્ન છે કે “આમાં કયાંક મહાપુરુષો જ મેટી ભૂલ કરતા હોય એવું ન બને? સંતે ને અવતારી લોકોને સમજ્યા જ ન હોય એમ પણ ન બન્યું હોય? લોકોને સાચે માર્ગે ચડાવવાની એમની રીતો પૂરી અસરકારક ન હતી એમ નહિ? કદાચ લેાકમાનસને સમજાવવાનાં અને સુધારવાનાં એમનાં સાધના પૂરતાં કામિયાબ ન હોય એવું તો નહિ હોય ?'' આવા પ્રશ્ન કર્યા પછી ભાઈ યશવંત દોશી પેાતાના અભિપ્રાય જણાવે છે કે “આ મહાપુરુષોએ પ્રજા પાસેથી વધુ પડતી અપેક્ષા રાખી.” બુદ્ધ, મહાવીર અને ગાંધીના પ્રયત્નો છતાં આ દેશની પ્રજા અહિંસક ન થઈ તેનું કારણ, ભાઈ યશવંત દોશીના મત મુજબ, આ મહાપુરુષોએ લોકમાનસને સમજવામાં ભૂલ કરી. ભાઈ યશવંત દોશીને લાગે છે કે ઘણા લેખકોએ સંતોની દયા ખાધી છે અને પ્રજાને શબ્દોના પથ્થરોથી પાંસરી કરવી એવું વલણ લીધું છે. તેઓ પોતે સંતાએ કરેલી માટી ભૂલ તરફ આપણું ધ્યાન દોરવા
ઈચ્છે છે.
ભાઈ યશવંત દોશીના ચિન્તનમાં રહેલ વિચારદોષ, તેમનાં વિધાનામાં રહેલ અર્ધસત્યનું પરિણામ છે એમ હું નમ્રપણે સૂચવું છું.
અવતારવાદને બાદ કરીએ તો, કોઈ મહાપુરુષ જન્મથી મહાપુરુષ ન હતા. એ ખરું કે કેટલાકમાં ગુણવિકાસ વહેલા થયા હોય ત્યારે કેટલાકની જીવનસાધના દીર્ઘ અનેં કઠોર હતી. ગાંધી, મહાત્મા જન્મ્યા ન હતા. પોતાની હિમાલય જેવડી ભૂલા તેમણે જાહેર રીતે સ્વીકારી છે. આ બધા મહાપુરુષોને પોતાની નિર્બળતાઓનું તીવ્રપણે ભાન હતું. તુલસીદાસે કહ્યું, મો સમ જોન કુટિલ્ડ જ વામી, શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું “ અધમાધમ અધિકો પતિત સકળ જગતમાં હું, સેક્રેટિસે કહ્યું કે “હું અજ્ઞાની છું પણ એટલા પૂરતો જ્ઞાની છું મારી અજ્ઞાનતાનું મને બરાબર ભાન છે, જે કહેવાતા જ્ઞાનીઓમાં નથી.” ટોલ્સ્ટોયનું જીવનપરિવર્તન થયું, પછી તેમની જીવનસાધના અને તુમુલ અંતરયુદ્ધ, પાનાના આદર્શ અને આચરણ વચ્ચેના અંતરથી થતી હૃદય વલાવતી મનાવ્યથા, અમર સાહિત્યમાં તેમણે પોતે જ રજૂ કરી છે. આમાં કયાંય દંભ ન હતો, ખોટી નમ્રતા ન હતી. આ મહાપુરુષો લોકમાનસને સમજ્યા ન હતા એમ કહેવું યથાર્થ નથી. મનુષ્યની નિર્બળતા તે બરાબર સમજતા હતા. પોતે અનુભવી હતી.
બીજું એમ કહેવું કે મહાપુરુષોનું કર્યુંકારવ્યું ધૂળમાં મળે છે અને દુનિયા સુધરતી નથી તે પણ અર્ધસત્ય છે. મહાપુરુષોના ઉપદેશ નિષ્ફળ જતા નથી. સારનાથમાં બુદ્ધ ધર્મચક્રપ્રવર્તન કર્યું, તે આજે હજારો વર્ષોથી સમસ્ત એશિયામાં અને જગતમાં કરોડો માનવીએ હ્રદયથી સ્વીકારે છે, ચીંતવે છે અને તેનું આચરણ કરવામાં જીવનની ધન્યતા અનુભવે છે. ક્રાઈસ્ટે માત્ર ત્રણ વર્ષ,
✩
પેલેસ્ટાઈનના એક નાના વિભાગમાં પ્રેમનો સંદેશ આપ્યો. ત્યાર પછી એક - બે સૈકા તેની બહુ ઓછી અસર જણાઈ. આજે દુનિયાના કરોડો માનવી તેના ઉપદેશને જીવનમાં ઉતારવા પ્રયત્ન કરે છે. તે જ પ્રમાણે મહાવીર, કૃષ્ણ કે અન્ય સંતપુરુષોનું. એ ખરું છે કે દુનિયામાં અસત્ય છે, હિંસા છે, લાભ છે. પણ જગત નભે છે સત્ય, અહિંસા અને ત્યાગ ઉપર માનવીજીવનની ચિરકાળ ઝંખના રહી છે કે અસત્યમાંથી સત્યમાં જવું, મૃત્યુમાંથી અમૃત પ્રાપ્ત કરવું, તમસમાંથી જ્યોતિમાં પહોંચવું. ભાગ્યે જ કોઈ દુર્ભાગી માનવી એવા હશે કે જેને કાંઈક શુદ્ધ જીવન જીવવાની ભાવના ન હોય. ગાંધી કે મહાવીરે અહિંસાધર્મ બતાવ્યા ત્યારે તેઓ એમ માનતા ન હતા કે આ જગતનો દરેક માનવી મન, વચન અને કાયાથી, સંપૂર્ણપણે અહિંસક થઈ જશે. અને છતાં હિંસાને રોકવામાં અને માનવીદયમાં અહિંસા જાગ્રત કરવામાં તેમને મોટો ફાળા છે. છેવટે તો મહાપુરુષો પણ નિમિત્ત છે. વ્યકિતએ પેાતે જ પુરુષાર્થ કરવાના છે.
દક્ષિણ આફ્રિકામાં ગાંધીજી હતા ત્યારે શ્રીમદ્ રાજચંદ્રને તેમણે એક પ્રશ્ન પૂછ્યો હતા કે આ અનીતિમાંથી સુનીતિ થશે ખરી ?
આ સમયે ગાંધીજી બાઈબલની અસર નીચે હતા અને તેમાં આ દુનિયા ઉપર ઈશ્વરનું રાજ્ય (Ki: gdom of Go) અવતરશે એ માન્યતાના સંદર્ભમાં આ પ્રશ્ન તેમણે પૂછ્યો હતો. શ્રીમદે માર્મિક જવાબ આપ્યો હતો. હું આ જવાબ મારી યાદદાસ્તથી લખું છું. તેમણે કહ્યું હતું કે આ જગતમાં સત ્, અસત, હિંસાઅહિંસા, રાગ - દ્વેષ વગેરે દ્રુ સનાતન છે. દુનિયામાં અસત્ય, હિસા વગેરેનો સર્વથા અભાવ થાય તેવું કલ્પી શકાતું નથી. પણ વ્યકિત માટે તે નીતિમય આચરણ એ જ ધર્મ છે. રાગદ્વેષ એટલું જ સંસાર અને સંસાર અનાદિ અનંત છે.
ભાઈ યશવંત દોશી કહે છે કે તેઓ શ્રદ્ધાળુ માણસ હોત ત એમ. કહેત કે ફરી ફરીને ઈશ્વર અવતાર લે છે ને ફરી પાછી ધર્મની ગ્લાનિ થાય છે. તેઓ શ્રાદ્ધાળુ ન હોય તો પણ આ કથનમાં ઐતિહાસિક સત્ય છે. મહાપુરુષે ફરી ફરી માનવીને સાથે રાહુ બતાવે છે. માનવી ભૂલી જાય છે. ફરી સાચા માર્ગે જવા પ્રયત્નશીલ થાય છે. ગાંધીએ બતાવેલ માર્ગ માર્ટિન લ્યુથર કિંગ આચરશે, ચેકોસ્લાવેક પ્રજા આચરશે, ભવિષ્યમાં જગત આચરશે. તે કદી નિષ્ફળ જતા નથી. આ જગતનાં ગૂઢ રહસ્યો માનવબુદ્ધિ પૂર્ણપણે પામી શકતી નથી. ત્યાં સાચી શ્રદ્ધાને સ્થાન છે, જે માનવીનું મેટામાં મેટું બળ છે. માણસની માનવતામાં શ્રદ્ધા ગુમાવી બેસીશું તા જીવન જીવવા જેવું નહિ રહે. ભાઈ યશવંત દોશી કહે છે તે અશ્રાદ્ધાળુ માણસ છે તેથી આટઆટલા મહાપુરુષોની મહેનત એળે જાય છે તેને ઈશ્વરની લીલા ગણી તેઓ સંતોષ લઈ શકતા નથી. ઈશ્વરની લીલા ભકનની ભાષા છે, જેમાં એ શ્રાદ્ધા છે કે આ જગતમાં મંગળમય શકિત સર્વોપરી છે. શાવાસ્ય નિવમ્ સર્વમ્, ચ િષત્યાં ખાતું આ જગતમાં જે કાંઈ જીવન કે પદાર્થ છે તેમાં ઈશ્વરના વાસ છે.
મહાપુરુષોએ પ્રજા પાસેથી વધુ પડતી અપેક્ષા રાખી તેમ કહેવામાં નિરાશા છે. મનુષ્યની નિર્બળતાઓ જાણતા છતાં, આત્માની
Page #278
--------------------------------------------------------------------------
________________
૧૮
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧૧-૧૯૭૧
પ્રકીર્ણ નેંધ
શકિતનું તેમને બરાબર જ્ઞાન હતું. આદર્શ મેટા ભાગના માણસે અને બંગલા દેશની પ્રજાનું આ સ્વાતંત્ર્ય યુદ્ધ છે અને તેમાં ભારતની માટે પૂર્ણપણે પ્રાપ્ય નથી થતો. પણ એક વ્યકિત પણ એ આદર્શને
સહાનુભૂતિ છે તે જાહેર કર્યું. ખૂબ સ્વમાનપૂર્વક અને અસંદિગ્ધ પહોંચી શકતી હોય તે, બધા માટે તે શકય છે. તેને નીચે ઉતારવાની
રીતે થયેલ આ રજૂઆતની અસર થશે એમાં શંકા નથી. જરૂર નથી. મહાપુર છે આ આદર્શની સિદ્ધિના પ્રેરણાસ્થાન છે. મહાપુર પે પ્રત્યે સામે છેડેથી” વિચારવામાં, માણસની નિર્બળતાને
પણ એક વાત સ્પષ્ટ છે. બધા દેશની ઈચ્છા છે કે બનતા બચીવ છે.
સુધી યુદ્ધ ન થાય તે સારું. તે માટે ભારત-પાકિસ્તાન બન્ને દેશ
ઉપર દબાણ ચાલુ રહેશે. આપણે આપણાં બળ ઉપર જ આધાર મહાપુર ને ઉપદેશ નિષ્ફળ ગયું છે કે ગાંધીને આપણે વેચી
રાખવાનું છે. એટલે ભારત સરકાર હવે શું કરે છે તે ખૂબ ખાધા છે તેવા કથનમાં અતિશકિત છે અથવા એવું મહેણું
ઈંતેજારીથી બધાં નિહાળી રહ્યાં છે. પરિસ્થિતિ અત્યંત ગંભીર એને સંભળાવી, આપણને જાગ્રત કરવાની એક રીત છે. એ
નાજુક છે. કાંઈક તાત્કાલિક પગલાં અનિવાર્ય છે. બંગલા દેશને કથન સારું છે એમ માની, તેના કારણરૂપે મહાપુરુષોની માટી ભૂલ
સ્વીકૃતિ આપવાથી જ આ વાત પડે તેવી નથી. યુદ્ધ ગમે ત્યારે માથે શોધી કાઢવી એમાં ગંભીર વિચારદોષ છે. મહાવીર, બુદ્ધ કે ગાંધી
આવી પડે. એવા સંજોગોમાં ચીન સાથે સંબંધ સુધારવા, છેવટ ચીન કરોડ મનુષ્યના હૃદયમાં સદાકાળ વસે છે.
પાકિસ્તાનને દબાવે અને સહાય ન આપે તેમ કરવા વડા પ્રધાને સમજણચીમનલાલ ચકુભાઈ
પૂર્વક પ્રયત્ન કરી રહ્યાં છે, ચીન રાષ્ટ્રસંઘનું સભ્ય બન્યું ત્યારે વડા પ્રધાને અભિનંદન પાઠવ્યાં. રાજદૂતે નિયુકત કરવા તૈયારી બતાવી છે. બીજી રીતે અંદરથી પણ આ પ્રયત્ન ચાલું હશે તેમ જણાય છે.
એકંદરે એમ જરૂર પ્રતીત થાય છે કે આવા અતિ વિકટ સંજોગોમાં વડા પ્રધાનના વિદેશપ્રવાસની ફલશ્રુતિ
ખૂબ કૌશલ્ય અને દઢતાથી કામ કરી રહ્યાં છે. - શ્રીમતી ઈન્દિરા ગાંધી ત્રણ અઠવાડિયાં યુરોપ અને અમેરિકાનો
ચૂંટણીપ્રતીક પ્રવાસ કરી પાછાં આવી ગયાં છે. તેમના પ્રવાસની શી અસર થાય છે તે જાણવા પ્રજા અતિ ઉત્સુક છે. જે દેશમાં તેઓ ગયાં ત્યાંના
અવિભકત કોંગ્રેસનું ચૂંટણી પ્રતીક–બે બળદની જોડી-શાસક રાજદ્વારી નિરીક્ષકોએ આ પ્રવાસનાં પરિણામે વિશે ભાતભાતની કોંગ્રેસને ફાળે જાય છે તે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવતાં આ
અટકળો કરી છે. વડા પ્રધાને પોતે એકંદરે સંતોષ જાહેર કર્યો છે. વાતને અંત આવ્યો. ઈલેકશન કમિશનરને નિર્ણય સુપ્રીમ કોર્ટે યુરોપના પાંચ દેશેબેલ્જિયમ, ઓસ્ટ્રિયા, ઈંગ્લાંડ, ફ્રાન્સ, પશ્ચિમ
માન્ય રાખ્યો. કમીશનરે એક જ ઘેરણ ઉપર આ નિર્ણય કર્યો હતો જર્મની અને અમેરિકામાં, તે દેશના વડાઓ અને બીજા આગેવાનો સાથે રૂબરૂ મંત્રણાઓ કરી. રેડિયે, ટેલિવિઝન, પત્રકારે, જાહેર
કે બહુમતી કોને પક્ષે છે અને બહુમતી નક્કી કરવાની રીત–અવિભકત વ્યાખ્યાને મારફતે આ બધા દેશની પ્રજાને સંપર્ક કર્યો. દેશના
કોંગ્રેસના ધારાસભ્યો અને પાર્લામેન્ટના સભ્યોની બહુમતી–એ પણ વડાઓ સાથે રૂબરૂ ચર્ચા ઉપરાંત, ઔપચારિક રામારંભમાં પ્રવચને
સુપ્રીમ કોર્ટે માન્ય રાખી. સુપ્રીમ કોર્ટને ચુકાદો આવે તે પહેલાં થયાં. આવાં પ્રવચનમાં પરસ્પરની પ્રશંસા અને મિત્રાચારીના ઉદ્
પ્રજાએ નિશ્ચિતપણે ચુકાદો આપી દીધા હતા. લોકસભાની ચૂંટણીમાં ગારો સ્વાભાવિક હેય. પણ અંગત વિચારવિનિમયમાં મુકતપણે
આ પ્રતીક ન હતું તે પણ શાસક કોંગ્રેસને મોટી બહુમતી મળી એટલે ચર્ચા થાય. આ પ્રવાસમાં ઈન્દિરા ગાંધી કાંઈ સહાય માગવા કહેતાં
આ પ્રતીક મળ્યું તેની બહુ કિંમત નથી. એટલું જ કે સંસ્થા કોંગ્રેસ ગયાં. આપણા દેશની ગંભીર પરિસ્થિતિ વિશે પૂરો ખ્યાલ આપવા,
સાચી કોંગ્રેસ હવાને દાવો કરતી હતી તે હવે ટકી શકે તેમ નથી, પાકિસ્તાનના વિપરીત પ્રચારને પ્રતિકાર કરવા, આંતરરાષ્ટ્રીય જવાબ
રહીસહી સંસ્થા કોંગ્રેસને કોંગ્રેસ નામનો ઉપયોગ કરવાનો અધિકાર દારીનું બધા દેશોને ભાન કરાવવા અને આ સમસ્યાને સંતોષકારક
છે કે નહિ તે પણ હવે પ્રશ્ન છે. તેથી સંસ્થા કોંગ્રેસે એક રાજકીય ઉકેલ નજીકમાં નહિ આવે તે ભારતે જે પગલાં ભરવાં પડશે તે
પક્ષ તરીકે કદાચ બીજું નામ પણ સ્વીકારવું પડે. આ પરિણામના માટેની જવાબદારી પાકિસ્તાનના લકરી તંત્ર અને તેને સીધી અથવા
પ્રત્યાઘાતો તો પડશે જ. સંસ્થા કોંગ્રેસમાંથી શાસક કોંગ્રેસ તરફને આડકતરી રીતે મદદ કરતા દેશની છે એવું સાફ સંભળાવી દેવા
પ્રવાહ વધશે તેથી આગામી ધારાસભાની ચૂંટણીઓમાં શાસક કોંગ્રેસને ગયાં હતાં. આ દષ્ટિએ વિચારીએ તે તેમને પ્રવાસ સફળ થયું છે.
પ્રભાવ વધશે. યુરોપના દેશોમાં વધતાઓછા પ્રમાણમાં સહાનુભૂતિ મળી. અમે
- સુપ્રીમ કોર્ટને ચુકાદો અવિભકત કોંગ્રેસની મિલકત અંગે કોઈ રિકાની પ્રજાને સાથ વળે. પણ નિક્સન અને તેમના સલાહકારે - નિર્ણય કરતું નથી. મહાસમિતિ અને કેટલીય પ્રદેશ સમિતિઓની ઉપર બહુ અસર થઈ નથી તેમ લાગે છે. છતાં અમેરિકાએ લશ્કરી
કચેરી અને મિલકતો હજી સંસ્થા કોંગ્રેસને કબજે છે. સંસ્થા સહાય હવે પછી પાકિસ્તાનને નહિ અપાય તેટલું જાહેર કર્યું. મળતા
કોંગ્રેસના પ્રમુખ શ્રી સાદિકઅલીએ સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી અહેવાલો પરથી એમ લાગે છે કે વડા પ્રધાને અત્યંત દઢતાથી અને
તુરત જાહેર કર્યું કે સંસ્થા કોંગ્રેસ આ કચેરી અને મિલકતને કબજો ગૌરવપૂર્વક કામ લીધું છે. સાફ વાતો કરી છે. કેઈથી દબાયાં નથી.
રાખશે. ખરી રીતે સંસ્થા કોંગ્રેસે આવો કબજો સલુકાઈથી (gracefully) વડા પ્રધાને જે રજૂઆત કરી તેને સાર નીચે મુજબ છે:
સોંપી દેવો જોઈએ. પણ શાસક કોંગ્રેસમાંય ધીરજ નથી. મહાસમિ
તિની જંતરમંતર રેડ ઉપરની કચેરીને કબજે બળજબરીથી લીધે અને 0 લાખ નિર્વાસિતોને અસહ્ય આર્થિક બોજો ભારત હવે
શ્રી સાદિકઅલીને ઊંચકીને બહાર મુકયા, કોઈ પક્ષે વિવેક રહ્યો નથી. વધારે સમય સહન કરી શકે તેમ નથી. આર્થિક બેજ ઉપરાંત, આ સાદિકઅલી ઉપવાસ ઉપર ઉતર્યા છે. શા માટે? કચેરી અને મિલકત નિર્વાસિતે ટૂંક સમયમાં પાછા ન જાય તો તેના રાજકીય અને પાછી મેળવવા કે શાસક કોંગ્રેસના મંત્રી શંક્રદયાળ શર્મા અને સામાજિક પરિણામે ભારત માટે આર્થિક બાજા કરતાં પણ વધારે
'ચંદ્રજિત યાદવના ગેરવર્તન સામે? ખતરનાક છે. અમારી ધીરજ હવે ખૂટી છે. તેથી લકરો સામસામાં ગેઠવાયાં છે તે પાછાં ખેંચવાની મક્કમતાપૂર્વક ના પાડી એટલું જ
મુનિ ચિત્રભાનું નહિ પણ રાષ્ટ્રસંઘના નિરીક્ષકો ભારત-પાકિસ્તાન સરહદ ઉપર - થોડા દિવસ પૂર્વે મુંબઈમાં જોરદાર અફવા ચાલી હતી કે નિયુકત કરવા દબાણ હતું તેને પણ અસ્વીકાર કર્યો. વર્તમાન મુનિ ચિત્રભાનુએ અમેરિકામાં એક ગુજરાતી કન્યા સાથે લગ્ન કર્યા, પરિસ્થિતિ માટે ભારત કોઈપણ રીતે જવાબદાર નથી. તેને નિકાલ છે. મુનિશ્રીના નિટના અનુયાયીઓએ તુરત શિકાગો સંપર્ક સાધ્યો પાકિસ્તાનના લશ્કરી તંત્રે જ લાવવાનો છે. આ પ્રશ્ન ભારત- અને અફવા સર્વથા બિનપાયાદાર છે તેમ જાહેર કર્યું. મુનિ ચિત્રપાકિસ્તાન વચ્ચે છે તેમ ગણી ભારતને તેમાં સંડોવાના ભાનુએ પ્રથમ વિદેશપ્રવાસ કર્યો ત્યારે હું બહુ ઉત્સાહી ન હતે. પ્રયત્ન થતા હતા અને ઈન્દિરા ગાંધી અને યાહ્યાખાને મળી તેઓ પાછા ફર્યા પછી, તેમને મળ્યો હતો. તે ઉપરથી એમ સમજો તેને ઉકેલ કરવો એ વાતને સર્વથા ઈન્કારી કાઢી અને સ્પષ્ટ કહી કે તેમણે સારું કામ કર્યું છે અને વિદેશમાં વસતા જૈનેએ તેમની દીધું કે આ પ્રશ્ન પશ્ચિમ પાકિસ્તાન અને બંગલા દેશની પ્રજ અને આગમનને ખુબ આવકાર્યું છે. કેટલાક દિવસ પહેલાં મેમ્બાસાના તેના આગેવાને વચ્ચે છે અને તેને રાજકીય ઉકેલ તેમણે જ એક જૈન આગેવાન અને બીજા એક નૈરોબીના જૈન આગેવાન અને કરવાનું છે. બંગલા દેશની પ્રજા અને તેના આગેવાનોને માન્ય હોય ઉધોગપતિ મને મળ્યા હતા. ત્યારે ચિત્રભાનુના કાર્યની ખૂબ પ્રશંસા અને બધા નિર્વાસિતો વિશ્વાસપૂર્વક સ્વદેશ પાછા જઈ શકે એવું સમાધાન કરી અને જૈન-જૈનતર વિશાળ સમુદાય ઉપર પિતાનાં પ્રવચનેથી ભારતને માન્ય રહેશે. ભારતના પ્રચાર કે મુકિતવાહિનીને અપાતી સહા- સારો પ્રભાવ પાડે છે તે વિશે મને જણાવ્યું. નૈરોબીના ભાઈ મને થને કારણે આ પ્રશ્નને ઉકેલ આવતું નથી એવા જુઠ્ઠાણાંને ઉધાડાં પડયાં મળ્યા તે જ દિવસે ચિત્રભાનુના લગ્નની અફવા ચાલી હતી. મેં
Page #279
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧૧-૧૯૭૧
પ્રબુદ્ધ જીવન
- ૧૮૫
| વિચારેની શક્તિ
તેમને વાત કરી. તેઓ સ્તબ્ધ થઈ ગયા અને પાંચ મિનિટ બૅલી પણ ત્મિક ભાવનાની અને પ્રેમની જે સમૃદ્ધિ છે તે ભંડારને જગતનાં ન શકયો. પછી કહ્યું કે ચિત્રભાનુએ આવું કાંઈ કર્યું હોય તે તેમની કલ્યાણ અર્થે ખુલ્લો મૂકી દેવાનું છે. આ કરવામાં સર્વપ્રથમ પોતાની જાતને હાનિ કરી છે તે તે ઠીક પણ જેને ધર્મને મોટો આપણું તે કલ્યાણ સધાઈ જ જાય છે, પણ આ ભંડાર ખૂલવાથી ધક્કો લાગશે. જૈન સાધુના ત્યાગ અને ચારિત્રની વિદેશમાં જે છાપ અન્યોનું પણ કલ્યાણ જ થાય છે. આ ભંડાર બધા પાસે મોજૂદ છે તેના ઉપર ઘણા વિપરીત પ્રત્યાઘાત પડે. જૈન સાધુ વિદેશ- છે, તે માટે સભાન થઈએ તે એ ભંડારનું ધન તો સદા વિતરિત પ્રવાસ કરે એટલે સાધુ સમાચારીના આહારવિહારના ઘણા નિયમ થવા ઉત્સુક જ છે. છોડવા પડે તે સ્વાભાવિક છે. તે ક્ષમ્ય લેખાય. પણ તેમના ચારિત્રયને
પૂર્ણિમા પકવાસા લાંછન લાગે એવું થાય તે અક્ષમ્ય છે. અપરિગ્રહ અને બ્રહ્મચર્ય
જી. આઈ. આઈ. સી.ના અધ્યક્ષપદે નિમાતાં આ ચારિત્ર્યને પાયો છે. કેટલાક સમયથી રોમન કેથલિક ચર્ચમાં વિવાદનો વટેળ જાગ્ય છે કે પરિણીત પુરુને દીક્ષા આપવી કે નહિ.
શ્રી ચીમનલાલ ચકુભાઈનું બહુમાન થોડા સમય પહેલાં ૫૦૦ બિશપના એક સંમેલનમાં આ બાબત શ્રી ચીમનભાઈ ચકુભાઈ શાહની ગુજરાત સરકારે ગુજરાત ત્રણ અઠવાડિયાં સુધી ઉગ્ર ચર્ચા થઈ. છેવટ મટી બહુમતીથી નિર્ણય ઔદ્યોગિક રોકાણ નિગમના અધ્યક્ષપદે નિમણૂક કરી એ બદલ કર્યો કે હજારો વર્ષની પરંપરા છે તે જ યોગ્ય છે અને અપરિણીત , તેમનું બહુમાન કરવાને લગતે એક સમારંભ, મુંબઈની બારેક જેટલી જીવન ( cel acy ) પાદરીના જીવનનું પાયાનું અંગ છે. જૈન સંસ્થાઓના ઉપક્રમે બિરલા ક્રિડા કેન્દ્ર ખાતે તા. -૧૧-૭૧ના આપણે સૌ આશા રાખીએ કે મુનિ ચિત્રભાનુ વિદેશમાં રહે તે પણ રોજ યોજવામાં આવ્યો હતે. જૈન મુનિના ચારિત્ર્યનો આદર્શ છે તેના પાંચ મહાવ્રતો અખંડપણે આ પ્રસંગે સંખ્યાબંધ વકતાઓએ શ્રી ચીમનભાઈની નિષ્ઠાપાળશે અને જૈન ધર્મનું નામ ઉજજવલ કરશે.
વાન તેમજ નિ:સ્વાર્થ સેવાઓને બિરદાવી હતી. ચીમનલાલ ચકુભાઈ
શ્રી ચીમનભાઈએ પોતાના સન્માનને પ્રત્યુત્તર વાળતાં કહ્યું હતું કે મને જે તક મળી છે તેને હું મારું સદભાગ્ય સમજું છું.
- ગુજરાતને ઔદ્યોગિક વિકાસ સાધવા સઘળા શક્ય તેટલા આપણા એકેએક વિચારની સંસાર પર અસર છે. કારણ
નિષ્ઠાવાન પ્રયાસ કરવાની તેમણે ખાતરી આપી હતી. શ્રી ચીમનકે તેનાં આંદલને વિશ્વમાં ફરી વળે છે. તે આપણા પર કેટલી
ભાઈએ કહ્યું હતું કે મારા જીવનમાં એવી વૃત્તિ રહી છે કે કોઈ મોટી જવાબદારી છે? સાચો, શુદ્ધ, પવિત્ર અને કલ્યાણકારી વિચાર
સ્થાને કે હોદ્દાની મેં અપેક્ષા નથી રાખી, પરંતુ જે જવાબદારી વિશ્વમાં તેવાં આંદોલને ફેલાવે છે, અને તેવું વાતાવરણ નિર્માણ
સોંપવામાં આવે એને ઈનકાર કર્યો નથી. આ જવાબદારીમાંથી સફકરે છે. અને દુષ, મલિન, અશુદ્ધ, અપવિત્ર અને હિંસક વિચાર
ળતાપૂર્વક પાર ઊતરીશ એવી મને શ્રદ્ધા છે. તેવાં આંદોલનો ફેલાવીને વાતાવરણને દૂષિત કરી મૂકે છે. મહા વિશ્વયુદ્ધોનાં નિર્માણ આવા દૂષિત વિચારનાં આંદોલન દ્રારા જ
સમારંભના અધ્યક્ષપદેથી આગેવાન ઉદ્યોગપતિ શાહું કોયાંસથાય છે.
પ્રસાદ જૈને શ્રી ચીમનભાઈને યશ મળે એવી શુભેચ્છા વ્યકત કરી એકવાર એક-બે પાગલ નેતાઓ આવા દુષ્ટ અને હિંસક હતી. તેઓ જ્યાં હોય ત્યાં સફળતા હોય જ એમ કહીને શ્રી ચીમનવિચારેને વહેતા કરે છે, પછી તેને સાતત્ય આપનારા બીજા તેવા જ ભાઈનું ગૌરવ કર્યું હતું.' વિચારોવાળા તેમાં ભળે છે અને પછી તેમાંથી જબ્બર વિસ્તાર
- શ્રી દુર્લભજીભાઈ ખેતાણીએ કહ્યું હતું કે શ્રી ચીમનભાઈએ સતત (multiplication) થાય છે, અને સામૂહિક રીતે આવા વિચારે
ચાલીસ વર્ષોથી જૈન સમાજ જ નહિ પણ જૈનેતર સમાજના હિતની કરવામાં ઘણા જોડાય છે, પછી તે કાર્યોમાં પરિણમે છે, એટલે યુદ્ધ
પણ ખેવના રાખી છે અને અનેકવિધ સેવાઓ દ્વારા સમગ્ર સમાઅનિવાર્ય બને છે. આ સામાન્ય સિદ્ધાંત છે.'
જની શુભેચ્છા જીતી છે. તેમની નિમણૂક એ મુંબઈના ગુજરાતીઓ
માટે ગૌરવ લેવા જેવો પ્રસંગ છે. મહારાષ્ટ્રો વચ્ચેનાં યુદ્ધો, આંતરપ્રાંતીય કલા, સામાજિક
શેરીફ શ્રી શાદીલાલ જૈને જણાવ્યું હતું કે શ્રી ચીમનભાઈની અને પારિવારિક કંકાસે, એ બધાંમાં આ સિદ્ધાંત જે કામ કરતે
યશગાથા કહેવી એ તે સૂરજ સામે દીવ ધરવા સમાન લેખાય. હોય છે. એટલે સમાજમાં જે થોડા વિચારકો, સાધકો અને ચિંતકો, છે તેમની એ જવાબદારી બની જાય છે કે તેવાં દુષ્ટ, અશુદ્ધ અને
જ્ઞાન, ચારિત્ર્ય અને દર્શન જેવા ગુણો ધરાવનાર વ્યકિતઓ તો અકલ્યાણકારી આંદોલનની વચ્ચે આપણાં શુદ્ધ અને કલ્યાણકારી
જ હોય છે. શ્રી ચીમનભાઈ તેમની સમાજસેવાથી આજે જૈન સમા
જના સ્વીકૃત નેતા બની ચૂકયા છે. તેમની કામગીરી આપણા સમાજ આંદલનેને વહેતાં મૂકવાં. જાગતા, ઊંઘતા, બેસતા, ઊઠતા અને
સમગ્ર દેશ તથા અન્ય કોપેરિશનેને પ્રેરણારૂપ બની રહેશે એવી દૈનિક કાર્ય દરમ્યાન આપણે બીજું કશું ન કરવું, માત્ર આવા
- શ્રદ્ધા પણ શ્રી શાદીલાલ જૈને વ્યકત કરી હતી. ' શુદ્ધ, કલ્યાણકારી, મૈત્રી, ઐકય અને પ્રેમશાંતિની ભાવનાવાળા
ડે. કાંતિલાલ સાંગાણીએ જણાવ્યું હતું કે ચીમનભાઈએ જીવવિચારોને પ્રવાહિત કરવા. પછી તે જેમ સજાતીય સજાતીયને
નમાં અનેક ક્ષેત્રોમાં પોતાની બુદ્ધિપ્રતિભા તથા વ્યકિતત્વનો આકર્ષે છે તેમ આવા વિચારનાં આંદોલનના સ્પર્શે તેવા વલણ
પ્રભાવ દાખવ્યો છે. રાજકીય ક્ષેત્રે તેઓ આથી પણ વધુ ઉચ્ચ કામવાળી વ્યકિતઓ પણ આ પ્રવાહમાં આપમેળે જ જોડાશે, અને
ગીરી બજાવશે એવી આશા છે. આવાં શુદ્ધ સામૂહિક આંદોલનને વિસ્તાર વધશે. આ સમયે આવા સામૂહિક આંદોલને જગતમાં વહેવાની બહુ જરૂર છે. તેનું
- શ્રી રમણિકભાઈ કોઠારીએ એવી શ્રદ્ધા વ્યકત કરી હતી કે
શ્રી ચીમનભાઈના અધ્યક્ષપદ હેઠળ ગુજરાત રાજ્ય ઔદ્યોગિક (મેજોરિટી) બાહુલ્ય થશે તો અવશ્ય દુષ્ટ અને અકલ્યાણકારી વિચાનાં આંદલને કપાઈને વિલીન થઈ જશે. પછી રહેશે માત્ર સુંદર
ક્ષેત્રે સમગ્ર દેશમાં અગ્રસ્થાન મેળવશે. મંગળ આધ્યાત્મિક વિચારોનું જ સામ્રાજ્ય.
શ્રી ચીમનભાઈને અભિનંદન આપનારાંઓમાં શ્રી ગિરધરઆમ કરવામાં નથી કોઈ વધારાની પ્રવૃત્તિ કરવાની, નથી કોઈ લાલ દફતરી, તીર્થક્ષેત્ર સમિતિના મંત્રી શ્રી ચંદુલાલ કસ્તુરચંદ વિશેષ સમય આપવા, નથી સભાઓ ભરવાની કે ભાષણ કરવાના, શાહ, શ્રી ગંભીરભાઈ ઉમેદચંદ, શ્રી રિષભદાસજી રાંકા તથા ચીફ પ્રેસિકે નથી ધનરાશિ ( ફંડ) એકઠું કરવાનું. માત્ર આપણી પાસે આધ્યા- હસી મેજીસ્ટ્રેટ શ્રી ધૃવસાહેબ વગેરેનો સમાવેશ થતો હતે.
Page #280
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૯-૧૧-૧૯૭૧
ચીનનો નૂતન સમાજ જગતને સ્વૈચ્છિક ગરીબીનો રાહ દાખવશે?
[લબ્ધપ્રતિષ્ઠ ઈટાલિયન સાહિત્યસર્જક આલ્બર્ટો મેરેવિયાએ થોડા સમય પહેલાં ચીનની મુલાકાત લીધી હતી. આ મુલાકાતની એમના પર જે છાપ પડી એનું એમણે એમના “ધ રેડબુકએન્ડ ધ ગ્રેટ વ લ નામના પુસ્તકમાં નિરૂપણ કર્યું છે. આ ગ્રંથની પ્રસ્તાવનામાં એમણે ચીનની સ્થિતિને ખ્યાલ આપતાં જણાવ્યું છે કે ચીનમાં બધા ગરીબ જ છે, ત્યાં શ્રીમંતે નથી એટલે શ્રીમંતાઈ અને ગરીબી વચ્ચે સરખામણીને કોઈ અવકાશ નથી. ચીનની આ ગરીબી જેઈને તેઓ રાહત અનુભવે છે. ચીનમાં આ સ્થિતિ જ રહેશે એમ તેઓ કહેતા નથી પણ તેઓ એવા વિચાર પર તે પહોંચે જ છે કે દુનિયાની સંપત્તિવાન દેશે પણ છેવટે ઉત્પાદન અને ઉપભાગ પાછળની ગાંડી દોડને છાડીને સ્વૈચ્છિક ગરીબીમાં જ જીવનનું સમાધાન શોધશે. આમાં આપણને ગાંધીજીની વિચારધારાને પડઘો પડતો લાગે છે. અને ભારત જેવા દેશને આમાંથી ઘણું વિચારવાનું મળે તેમ છે.મોરેલિયાની પ્રસ્તાવના વાતચીત-સંવાદના રૂપમાં છે. અહીં એને મહત્ત્વને સારભાગ એમના શબ્દોમાં રજૂ કરવામાં આવ્યું છે. તંત્રી ! .
બ.:-ચીનની કઈ બાબતે તમારા પર સૌથી વધુ અસર કરી? માણસ તરીકે અપૂર્ણ છે એમ કેઈ નહિ કહી શકે. પણ એમનામાં અ. :-ગરીબી.
એવું કંઈક ખૂટે છે જે સંપત્તિ દ્વારા પ્રાપ્ત કરી શકાયું હતું. એટલે બ.:-શું ચીનની પ્રજા એવી ગરીબ છે?
કે આપણને આંજી દે એવી કોઈ અસ્વાભાવિકતા, આભાસી તા. અ.:–પાશ્ચાત્ય ધોરણ પ્રમાણે વિચારીએ તે ઘણી ગરીબ. ત્રીસ વર્ષ પહેલાં હું ચીનમાં હતા. તે કાળમાં ગરીબ ચીનાઓ હતા, બ.: એમની ગરીબીની તમારા પર શી અસર થઈ?
જેમની પાસે સામાન્ય રીતે હોવું જોઈતું બધું હતું, એથી વિશેષ નહિ. અ.:-રાહત, ચીન વસવાટ દરમિયાન બધો વખત મને આમ જ જે પૈસાદાર લોકો હતા તેમની પાસે બિનજરૂરી એવું ઘણું લાગ્યું છે.
હોઈ તેમની જીવનપદ્ધતિ ઉપલક લેખી શકાય. પહેલા વર્ગની - બ.:-પાશ્ચાત્ય દેશમાં દારિદ્રય–ગરીબી એ સમાધાન પ્રેરનારી જીવનકક્ષા વધુ નીચી - જે ન હોવી ઘટે- હતી, તે બીજો વર્ગ સ્થિતિ નથી.
વધુ ઊંચાઈ પર–જેની જરૂર ન ગણાય–જીવતા હતા. જેવી શ્રીમંત અ.:–અમેરિકામાં ગરીબ લોકો છે તેમ શ્રીમંત લોકો પણ સાથે તેમની શ્રીમંતાઈ અદશ્ય થઈ કે એકાએક ગરીબ પ્રજાએ છે. શ્રીમંત છે એ કારણે ગરીબ ગરીબ કહેવાય છે અને ગરીબ છે સમધારણ સ્થિતિ પ્રાપ્ત કરી. માટે શ્રીમંત એ શ્રીમંત કહેવાય છે. ચીનમાં તે કેવળ ગરીબ લેકે બ.:-છતાં યે વિપુલતામાં કંઈક એવું આહલાદક અને ધબ
જ છે. પરંતુ તેમને માટે ગરીબ વિશેષણ વાપરવું એ મને જરા કાં રહેલું છે. તમારું ‘જરૂર પૂરતું’ માનવચિત છે તેની હું ની , ખટકે છે. કંઈક બીજું નામ આપવું જોઈએ. પૈસાદાર સાથે ગરી
નથી કહેતે પણ એમાં કંઈક ગમગીની પ્રેરે તેવું છે. બની તુલના કર્યા સિવાય એની ખરી સ્થિતિનો ખ્યાલ આપે એ
અ.:-અત્યારની દુનિયામાં વિપુલતા કઈ જગ્યાએ છે? એક પણ શબ્દ નથી.
ઉત્પાદન છે, જે ગમગીની પ્રેરે છે... વિપુલતા કુદરતી બક્ષિસ હાઈ બ.:- તે પછી ચીનનું દારિદ્રય એ શું સમજવું?
તેમાં સમય, શકિત અને પૈસાની વાત આવતી જ નથી. એને હેતુ અ.:-હું તેને સંપત્તિવિહીન દારિદ્રય કહીશ. ઊંડે વિચાર
કેવળ વાપરવું, ભેગવવું એ નથી, પરંતુ નિહાળવું એ છે. આથી કરીશું તે એ માણસની સ્વાભાવિક સ્થિતિ જણાશે..જન્મસમયે માણસ
વિરુદ્ધ ઉત્પાદનમાં સમય, શકિત અને નાણાંને ભેગ આપવો જંગલનાં પ્રાણીઓની જેમ તદ્દન નગ્ન અને એક જ હોય સ્થિતિ
પડતે હોઈ તેને વિપુલતા હરગિજ નહિ કહી શકાય. બહોળા વ૫છે. ખરી રીતે તે જન્મ વખતે માણસ એ માણસ જ નથી હોતો! આ
રાશ માટે એક માલને જથ્થાબંધ બનાવવા વારંવાર થતી એકની એક
પ્રક્રિયા સિવાય ઉત્પાદન બીજું કશું નથી. મેળવવા માણસને જે માણસ બનાવે છે એ બધું જ તેણે પ્રાપ્ત કરવું
- બ.:-ભલે એમ હશે. પરંતુ તમે એટલું તો કબૂલ કરશે કે પડે છે. બીજી રીતે સમજવું હોય તો પ્રાણીએથી પોતાને જુદા પાડે
ચીનાએ તેમની ગરીબીને સ્વાભાવિક લેખવામાં આવે તેને જરૂર તે બધું જ. અને આથી જ માણસ બીજાં પ્રાણીઓની જેમ લગભગ વિરોધ કરશે. એક પ્રાણી જ છે. એટલે સુધી કે કઈ વાર આપણને વિચાર અ.:-તમારી વાત ખરી હોઈ શકે છે, પરંતુ હું તો અત્યારે આવે કે માણસ બનવા માટેના પ્રયત્ન ખરેખર કરવા જેવા છે જે ચીન છે તેની વાત કરું છું અને ચીન નહિ બદલાય એવી પૂર્વબરા? હવે માણસ બનવા માટે જે કંઈ જરૂરી છે તે મર્યાદિત ગરીબી- ધારણા સેવવાનું જોખમ વહોરું છું. બીજા શબ્દોમાં કહું તો મારી -ન વધુ, ન એપછી –- માં રહેલું છે. આનાથી આગળ સંપત્તિનો દષ્ટિએ ચીન કલ્પનાશીલ દેશ છે. એણે જે કંઈ સિદ્ધિ હાંસલ. આરંભ થાય છે, જે ઉપરછલી વનુ છે, સાટી પરની ચીજ છે. કરી છે તે આકસ્મિક રીતે હોય કે તક મળતાં હોય, પરંતુ તેથી કંઈ ગરીબી એ માણસની સહજ સ્વાભાવિક સ્થિતિ છે. સંપત્તિ એક ફેર પડતો નથી. એણે જે મેળવ્યું છે તેને હું મારી દલીલમાં ઉદાઉપલકની દેખાવની વસ્તુ હોઈ, ગરીબી માણસને જે કંઈ બનાવે હરણ તરીકે ઉપયોગ કરું છું. સંભવ છે કે આગળઉપર ચીન સોવિયેટ છે એનાથી વિશેષ કંઈ સંપત્તિ એને બનાવી શકતી નથી.
સત્તાના દેશ તથા અન્ય દેશોની હરોળમાં ઊભું રહી શકે. બ.:-તમારા દષ્ટિબિંદુથી તે પૈસાદાર થવું એ માણસને જ્યાં ગરીબ છે, કારણ કે ત્યાં શ્રીમંતે વસે છે. પરંતુ અત્યારે તે માટે સ્વાભાવિક ગણાય ?
ચીન શ્રીમંત વર્ગવિહીન ગરીબ દેશ છે, જેની ગરીબીને સ્વાભાવિક અ. :-અસ્વાભાવિક એટલે મનુષ્યને ન શોભે એવું. હરેક
લેખી શકાય. પ્રકારની ઉપલક ગણતી વસ્તુના પ્રદર્શનમાં આ સ્વાભાવિકતાને
બ. :-અનાવશ્યક ઉત્પાદન અને વપરાશ એ એક પ્રકારની
હેવાનિયત છે. પણ માણસને માટે શું જરૂરી છે અને શું નથી તેને પરિચય થતો હોય છે.
નિર્ણય કોણ કરે? - બ.: હવે મને એ સમજાવો કે માણસ કયારે પિતાની ખરે- - અ.:-માણસ પોતે જ. વધુ સ્પષ્ટ રીતે કહું તે તેની સામાન્ય ખરી જરૂરિયાતથી આગળ જઈ અસહજિક અવસ્થામાં પ્રવેશે છે?
સમજણ યોબુદ્ધિ. સાધારણ બુદ્ધિ ધરાવતે સાધારણ વર્ગ એક દિવસ અ :- ફરી આપણે ચીનની વાત લઈએ. બહાર શેરીઓમાં સંપત્તિએ તેમની જે દશા કરી મૂકી છે તેનાથી ખરેખર તંગ આવી દેખાતી ચીજવસ્તુઓને જોઈ એમ કહી શકાય કે તેમની પાસે જશે અને એના પંજામાંથી છૂટી જશે. જરૂરી વસ્તુઓ છે, પરનું પિકળ સાધન - સગવડ નથી. અત્યારે : બ. :-સંપત્તિના પંજામાંથી મુકત થવા સામાન્ય સમજ કઈ ? તે ચીનની આ સ્થિતિ છે. ચીનની પ્રજા ગરીબ છે એ સાચું, પરંતુ રીતે આગળ ચાલશે ? "
Page #281
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧૧-૧૯૭૧
પ્રખુ
જીવન
૧૮૭
અ.:- સામાન્ય સમજણ આપોઆપ આગળ ચાલશે. બર્બ- રતાની પરાકાષ્ઠાએ પહોંચ્યા પછી માણસ ગરીબ થવાનું ઈચ્છશે અને એમ જ થશે.
- બ.:-એકવાર પૈસાદાર બન્યા પછી ગરીબ બનવા માટે માણસ શું કરશે? - અ.:-કશું જ નહિ. એટલે કે એ એટલો વપરાશ નહિ કરે તેમ સાથેસાથે જરૂર સિવાય વધુ ઉત્પન્ન પણ નહિ કરે.
બ.:-પરંતુ માણસને તે ઉત્પાદન કરવાને શોખ છે અને ભોગવવાને અભરખે છે. - અ. :-સામાન્ય રીતે કહેવાતા આજકાલના માણસે વિશે હું કંઈ જાણતા નથી. હા, તમે કહે છે તેમ એમને સર્જન અને ભેગ બને પ્રિય છે, પરંતુ આવતી કાલનો માણસ આથી જુદો પણ હોઈ શકે છે.
બ.:-આપણે મૂળ વાત પર આવીએ. ખરી સમૃદ્ધિ અને ગરીબી જે આજે દુનિયામાં નજરે પડે છે એ વિશે જોઈએ. સાધારણ રીતની લખી શકાય એવી ગરીબી આજે કયાં છે?
અ. :-મારા મત પ્રમાણે ચીનમાં–આ ક્ષણનું ચીન. એટલે કે આજે જે ચીન છે તે આવતી કાલે પણ હશે એમ ન માની લેવાય.
બ.:-હવે એ કહે કે સૌથી વધુ અમાનુષી સંપત્તિ આજે કયાં છે?
અ. :-પશ્ચિમમાં. મારા માનવા મુજબ.
બ.:-ધારા કે સ્વપ્નશીલ ગરીબ ચીન પોતાનાં સ્વપ્નોને સાકાર કરી શકે છે પરન્તુ આ પરિણામ તે કઈ રીતે લાવી શકશે?
અ. :-આજે તેઓ જે કંઈ કરી રહ્યા છે તે તેમણે ચાલુ રાખવું જોઈએ. આથી વિશેષ કંઈ નહિ.
બ. :-એ તે તમે બરાબર જાણો છો કે ચીનની પ્રજાએ પિતાના દેશને કૃષિપ્રધાનમાંથી ઉદ્યોગપ્રધાન બનાવવો જોઈએ. પછી તેમની ગરીબી એ, ઔદ્યોગિક ક્રાંતિ લાવવા માટે રોકાયેલી મૂડીનું એકમાત્ર પરિણામ જ ગણાય.
અ.:-એ હું જાણું છું. ૪૦ વર્ષ પહેલાં રશિયનએ અને સદી પહેલાં પશ્ચિમે જે કર્યું તે આજે ચીન કરી રહ્યું છે. પરંતુ આપણે કલ્પના પ્રદેશ એવા ચીનની વાત કરી રહ્યા છીએ. ચીન આદર્શો સેવે છે; કહો કે એ આદર્શોને ઈતિહાસમાં સાકાર કરવા પ્રયાસ કરે છે. દેખીતી વાત છે કે આદર્શવાદી વિચારસરણીને ઉકેલ એની રીતે જ આવે છે.
બ.:-પૈસાદાર બનવા છતાં ગરીબ રહેવા ચીન એવું કયું કલ્પનાર્શીલ સમાધાન લાવશે?
અ. :--સૌથી પહેલાં તો કલ્પનાશીલ ચીને સભાન બનવું જોઈશે. આ જાગૃતિ આવી કે પછી જે ઉકેલ આવશે એથી એટલું સમજાઈ જશે કે સંપત્તિ એ પાપમય દોષિત અને અનિચ્છનીય વસ્તુ છે...
બ.:–અને આ બધું કઈ રીતે બનશે?
અ. :-ઈતિહાસની સૌથી ટૂંકા ગાળામાં માનવજાતિને સંપૂર્ણપણે પૈસાદાર થવાની તેમ જ જીવનની સર્વ મોજમજાએ માણવાની તક પ્રાપ્ત થશે. અમુક લોકો જ નહિ પણ સમસ્ત માનવજાતિ પૈસાદાર હોવું એટલે શું એ જાણી શકશે અને જ્યારે એણે સમૃદ્ધિને ઔપચારિક આસ્વાદ માણી લીધું હશે ત્યારે સૌ એકસૂરે ગરીબીને આવકારવા તત્પર થશે.....
જાવવા તમને મેં ચીનનું દષ્ટાંત આપી એ લોકોને સહજ માનવ કહ્યા, તેમ અમાનુષી સંપત્તિનો પરિચય કરાવવા હું અમેરિકાને દાખલો આપીશ.
બ.:-અમેરિકા કે પછી સામાન્ય રીતે પશ્ચિમ?
અ.:-પશ્ચિમમાં અમેરિકાનું અનેખું સ્થાન છે. કહો કે એ જ પશ્ચિમ છે.
બ.:-તમને નથી લાગતું કે પશ્ચિમ સદા શ્રીમંત રહેશે?
અ.:-જરા પણ નહિ! ગરીબીની ઉપસ્થિતિ માટે જે કિંઈ થવું જોઈએ તે જ હકીકતમાં પશ્ચિમ કરી રહ્યું છે. જવા દો ને એ વાત! આપણે સંપત્તિ શા માટે અમાનુષી છે એને વિચાર કરીએ.... માનો કે કોઈક એક વ્યકિત કંઈક નવી પરંતુ નકામી શોધ કરીને તે દ્વારા પૈસાદાર થવાની ઈચ્છા રાખે છે. એ વસ્તુની એ જાહેરાત કરે છે અને આમ એક અનાવશ્યક વસ્તુને આવશ્યક બનાવી કહેવાતા ગ્રાહકો–વાપરનારા ઊભા કરે છે.
બ: પરંતુ વાપરનારા તે દરેક જગ્યાએ હોય છે. ચીનાઓ પણ કયાં નથી? એક જોડી પાયજામાની ખરીદી કરે છે એ પણ વાપરનાર તો કહેવાય જ ને?
અ, –ના, એમ નથી. માણસ વસ્તુઓ ખરીદી વાપરે તેથી કંઈ તુચ્છ નથી બની જતું, પરંતુ તે કેવળ ખાઈ જાણનાર પ્રાણીએ જેવું બની જાય છે તે વસ્તુ આપણને ખટકે છે. એને પછી વાપરવા સિવાય કંઈ સૂઝતું જ નથી. જ્યારે ગરીબ બિચારો ચીને તો નગ્નીવરસ્થાને ઢાંકવા પાયજામે ખરીદે છે...વાપરનાર ઉત્પાદન અને વ૫રાશ વચ્ચેની ખૂટતી કડી છે. એ જ રીતે ઉત્પાદક એ ઉત્પાદન અને વપરાશ વચ્ચેની કડી છે.
બ.:- તો પછી પશ્ચિમ ઉત્પાદન અને ભેગ સિવાય બીજા કશાન વિચાર કરતું નથી ?
અ.:-વસ્તુસ્થિતિ એવી જ છે.
બ.:-અને એ લોકો પોતાની જાત વિશે પણ વિચાર કરતા નથી ?
અ.:-તમે જેને “જાત’ કહે છે તેનું અસ્તિત્વ જ આજે નથી. આપણે એટલું જ કહીશું કે અદ્યતન સંસ્કૃતિનું અંતિમ ધ્યેય ઉપભેગ છે, જેમાં કશે સાર નથી. નકામી છે...કેવળ વાપરવું એ જ લક્ષ્ય બની જાય છે અને આ વિચારને વળગી રહી ઠેઠ સુધી ફાંફાં મારતી ધડા વગરની જિંદગી એ જીવે છે. એટલે તો કહું છું કે અદ્યતન સંસ્કૃતિ સારહીન છે.ઉત્પાદન-વપરાશના ફરતા ચક્રમાં ઝડપથી ફરતું નાણું તેની સાથે જ રહેતું હોઈ નફાની વાત આમાં પછી આવે છે. ઉદ્યોગની આ દુનિયામાં નફો મુખ્ય વસ્તુ નથી, પરંતુ કંઈક બીજું જ છે. એની વ્યાખ્યા આપવી અઘરી છે. પણ એટલું કહી શકાય કે માણસને પિતાનું સામર્થ્ય બતાવવાની અભિલાષા છે. ખરી રીતે તે એમ જ કહેવાય કે માણસ પોતાની નિર્બળતાથી ડરતે ફરે છે. ઔદ્યોગિક દુનિયામાં સમર્મ એટલે શું? કંઈક કરી બતાવવાની શકિત જે મૂળમાં તે કુદરતની નકલ જ છે. કુદરતનું સર્જન અવિરત અને વિપુલ હોઈ આપણે તેને સમર્થ કહીએ છીએ. માણસ ઢગલાબંધ ઊભું કરી જાણતો હોય તે સત્તાધીશ કહેવાય છે. ઉત્પાદન–ઉપભેગની આ સંસ્કૃતિમાં બને તેટલું વધારે ઉત્પન્ન કરી માણસ પોતાની આવડત અને શકિતનું પ્રદર્શન કરે છે.
બ. :-એટલે શું? ઔદ્યોગિક સંસ્કૃતિએ કુદરત સાથે હરીફાઈ માંડી છે?
.:-જરૂર. ઉત્પાદન અને વપરાશમાં નિરંતર ફેરફાર કરીને માણસ કુદરતની માફક કાળ અને સીમાને ઓળંગવા મથામણ કરે છે. મૂળમાં તે અખંડ કુદરતના બોબરિયા થવાના આ પ્રયાસ છે.
બ.:-પણ તે પછી ઉત્પાદન અને ભેગ સિવાય બીજી કોઈ રીતે માણસ પિતાને પુરવાર નથી કરી શકો?
- અ.:-આપણે વાત થઈ જ ગઈ કે ઔદ્યોગિક સંસ્કૃતિમાં કંઈ સાર નથી અને એને અંત પણ એ રીતે જ હોવો જોઈએ. ઉત્પાદન અને વપરાશના સતત ચાલતા ક્રમમાં ઉત્પાદક અને વાપરનાર વર્ગને અમુક તબકકે જે અપ-ભાવો થાય છે તેને દૂર કરવા માટે યુદ્ધ
બ. :–અમેરિકા-દાખલા તરીકે યુદ્ધ ઊભાં કરે છે એ સાથે ગ્રહો પર વિજય મેળવવાની જંગી યોજનાઓ પણ ધરાવે છે અને છતાં યે પૈસાપાત્ર દેશ છે.
- અ.:-- અમેરિકા એ, જેમ ચીન “કામચલાઉ” ગરીબ દેશ છે તેમ “કામચલાઉ' સમૃદ્ધ દેશ છે. સ્વાભાવિક ગરીબીને અર્થ સમ-
Page #282
--------------------------------------------------------------------------
________________
' ૧૮૮
મુજ જીવન
તા. ૧૬-૧૧-૧૯૭૧
અનિવાર્ય છે. ખરી રીતે શાંતિકાળના ગ્રાહકનું સ્થાન યુદ્ધકાળમાં નાના-મેટા રાષ્ટ્રો અને અગ્રણી રાજપુરુષે અલબત્ત, શાંતિની વાતે સૈનિક લે છે. સુખ-શાંતિના કાળમાં એક વર્ષમાં જેટલું નથી વપરાતું
કરે છે, જગતમાંથી યુદ્ધના દૈત્યને હમેશ માટે નાશ કરવાની ખાતરી તેટલું યુદ્ધકાળમાં એક દિવસમાં વપરાઈ જાય છે... યુદ્ધ એ ખરે
પણ ઉચ્ચારે છે પણ એ જ વખતે આ રાષ્ટ્રો અને રાષ્ટ્રનેતાએ ખર માટે માનવ ઉપભાગ (સંહાર) છે અને એમાં રાઈફલથી માંડી બૉમ્બ સુધીની વિવિધ સામગ્રીને ઉપયોગ થાય છે. વર્તમાન અતિ- વધુ ને વધુ શસ્ત્રશકિત સંપાદન કરવાની યોજનાઓ કરતા હોય છે. વસતિને પહોંચી વળવાનું રાયફલનું ગજું ન હોઈ આપણે બોમ્બ આ શસ્ત્રશકિત દુનિયામાં શાંતિ જાળવી રાખશે એવો ભ્રમ પણ ઊભે બનાવ્યા છે. મારા કહેવાનું તાત્પર્ય એ છે કે અતિવસતિ ન હોત તે કરાય છે ! બૉમ્બ શોધવાની જરૂર પણ ઊભી ન થાત. પચાસ લાખ કે એથી
સંયુકત રાષ્ટ્રસંસ્થાએ દુનિયાના દેશે શસ્ત્રો પાછળ કેટલો ખર્ચ વધુ વસતિવાળાં મેટાં શહેરો ઊભાં થયાં કે ત્યાં બેંમ્બિ આ સમજ. એમ લાગે છે કે અમુક તબક્ક ઉત્પાદન અને વપરાશે ભેગાં
કરે છે એને અભ્યાસ કરવા માટે એક સમિતિ નીમી હતી. આ થઈ જઈ, એકમેકને “પ્રેમ” કરી પોતપોતાની સમસ્યાઓને ઉકેલ અભ્યાસને પરિણામે જાણવા મળ્યું છે કે દુનિયાના ૧૨૦ દેશે સૈન્ય લાવવો જોઈએ. ખરી રીતે તે બૉમ્બ પણ માલ્યુસિયન વિચારધારાને અને શસ્ત્રો પાછળ વર્ષે ૨૦૦ અબજ ડૉલર જેટલી જંગી રકમ અનુરૂપ જ છે. માલ્યુસે અતિવસતિને ટાળવા દુકાળને ઉચિત ધાર્યો
- ખર્ચે છે. આમાંથી ૪૫ જેટલે ખર્ચ તો અમેરિકા, રશિયા, ચીન, પરંતુ એની વિચારસરણી ઔદ્યોગિક જમાને આવ્યો એ પહેલાના કાળને અનુરૂપ હતી. આજે માથુસ વસતિ નિવારવા દુકાળને સૂચ-
ફ્રાંસ, બ્રિટન અને પશ્ચિમ જર્મની એમ ૬ દેશે જ કરે છે. ઈન્ટરનેશનલ નને બાજુએ મૂકી બંમ્બને વધાવવા જરૂર તૈયાર થાય.
ઈન્સ્ટિટયૂટ ફોર સ્ટ્રેટેજીક સ્ટડીઝ અને સ્ટેકહોમની ઈન્ટરનેશનલ બ. :-- તમે દઢપણે માને છે કે આધુનિક માનવ, ચીજ- પીસ રિસર્ચ ઈન્સ્ટિટયૂટ પણ આવો અભ્યાસ કરે છે અને આ વરઓને અને માનવોને ઉત્પાદક અને ઉપકતા હોવા સિવાય સંસ્થાઓ પણ દુનિયાને વિનાશના સાધનો પાછળનો ખર્ચ વધી રહ્યો ખાસ કશું જ નથી, ખરું ને?
છે એવા તારતમ્ય પર આવી જ છે. અ.:-હી. મારી દષ્ટિએ તે આનું એક જ નિરાકરણ છે, કેવળ જુદા જુદા દેશે શસ્ત્રો પાછળ જે ખર્ચ કરે છે એમાં ચીનના
ચક્કસ આંકડાએ કદાચ પ્રાપ્ય નહિ જ હોય. એ જ રીતે રશિયા એક જ અને તેને સીધો સંબંધ માણસ સાથે છે.
અને બીજા સામ્યવાદી દેશે પણ તે બતાવે છે એના કરતાં બ.:-શું?
વધારે ખર્ચ કરતા હશે. અ.:-સંયમ-શીલ વિચાર કરશે તો જણાશે કે ગરીબી અને સંયમ
યુનાના આ અભ્યાસમાંથી એક વિશેષ હકીકત એ જાણવા શીલ માણસની સ્વાભાવિક અવસ્થા છે અને આજની દુનિયામાં તેની ખાસ જરૂર છે—કારણ કે મને સમજાતું નથી કે આ સિવાય બીજો એ
મળે છે કે દુનિયાના બીજા દેશો કરતાં અલ્પવિકસિત અને વિકાસક્ય ઉપાય છે જે માણસને ઉત્પાદન અને ઉપભેગના આ ગાંડપણ- શીલ દેશે શઓ પાછળ પ્રમાણમાં વધારે ખર્ચ કરે છે. માંથી છોડાવી શકે...હદ બહારનું ઉત્પાદન, હદ બહારની વસતિ અને છેલ્લા દાયકામાં દુનિયામાં શસ્ત્રો પાછળને સરેરાશ વાર્ષિક ખર્ચ ૬, તેમાંથી નીપજતાં યુદ્ધો, દુકાળ અને અનેકવિધ યાતનાઓને અંત
ટકા જેટલો વધ્યો હતો ત્યારે આ જ સમયમાં વિકાસશીલ દેશમાં આ સિવાય બીજી કઈ રીતે આવશે?... હું એટલું જ કહું છું કે વર્તમાન પરિસ્થિતિમાં પરિવર્તન આવવું જોઈએ. ચારે બાજુ જે અતિ
વર્ષે આ વધારે સાડાસાત ટકાનો હતો. આ સંબંધમાં એવી દલીલ રેક આજે આપણને દેખાય છે તેમાંથી નીકળી જઈ માનવજાતિએ ન થઈ શકે કે વિકાસશીલ દેશે ટકાવારીની દષ્ટિએ શસ્ત્રો પાછળ વધારે સમતલ ભૂમિકા પર આવવું જોઈએ...આપણે તે એક એવી દુનિયા ખર્ચ કરે છે પણ કુલ ખર્ચમાં પ્રમાણની દષ્ટિએ એમને ખર્ચને અકડે જોઈએ છીએ જે માણસ માટે હોય, દંભીઓ માટે નહિ.
નાનો જ હોય છે. પણ આ દેશેની પાસે સાધને ઓછા છે એ બ.:-પરંતુ તમને એમ નથી લાગતું કે જેનું આજે ઘણું
વિચારવું જોઈએ. પરંતુ શસ્ત્રો પાછળ જે સૌથી વધુ ખર્ચ કરે છે મહત્ત્વ છે તે ટેકનોલોજી આ નૂતન જગત તરફ આપણને લઈ જશે?
એવા છે રાષ્ટ્રો લશ્કરી સંશોધન અને વિકાસ પાછળ સવિશેષ ખર્ચ અ.:-ટેકનોલેજી ઉત્પાદક અને ઉપભેગ કરનારા વિશાળ
કરતા હોય છે ત્યારે વિકાસશીલ રાષ્ટ્રો સૈન્યશકિત વધારવા પાછળ જનસમૂહની જરૂરિયાતને સંતોષે છે. પરંતુ આવતી કાલે તેની કામ
વધુ ખર્ચ કરે છે. ઈન્ટરનેશનલ પીસ રીસર્ચ ઈન્સ્ટિટયૂટ પણ આ ગીરીમાં પરિવર્તન પણ આવી શકે છે. ગરીબ, કંગાલ, અછત વચ્ચે
હકીકતને સમર્થન આપે છે. જીવતા લોકોની જરૂરિયાતોને તે સંતે એમ પણ બને.
આ રીતે દુનિયાના જે દેશને પિતાના સાધનને બને તેટલો બ.:-ચીનથી આપણી વાતચીતને આરંભ કરીને આપણે તે
ઉપયોગ લોકોની સ્થિતિ સુધારવા પાછળ કરવાની જરૂર છે ત્યારે ક્યાંના કયાં પહોંચી ગયા. તે પછી આ બધી બાબતો સાથે ચીનને શું
તેઓ સૈન્ય અને શસ્ત્રો પાછળ ધૂમ ખર્ચ શા માટે કરે છે? આનું સંબંધ છે? ચીન વિશે આપણે શું કરવાનું?
એક કારણ એ છે કે એશિયા અને આફ્રિકાના ઘણા દેશોમાં સંઘર્ષની અ.:- આપણે કંઈ જ કરવાનું નથી. મેં તે ચીનની ગરીબીને
શક્યતાઓ હજુ રહે જ છે અને મહાસત્તાઓ. પણ એમાં પિતાને અભ્યાસ કરી જે સમાધાન અનુભવ્યું તેનાં કારણે તમને-મને પિતાને
સીધે-આડકતરે ભાગ ભજવતી હોય છે. મહાસત્તા પાસે શસ્ત્રોને પણ–સમજાવવા પ્રયાસ કર્યો છે. આટલું ઘણું છે.
જે જંગી ભરાવે થાય છે એના નિકાલ માટે પણ એ શાંતિની વાત મૂળ લેખક :
અનુવાદ :
કરવાની સાથોસાથ સંઘર્ષને ઉત્તેજન આપે છે. દુનિયામાં જ્યાં જ્યાં આલ્બર્ટો મેરેવિયા શ્રીમતી શારદાબહેન બાબુભાઈ શાહ યુદ્ધ અને અથડામણની સ્થિતિ દેખાઈ છે ત્યાં આ મહાસત્તાઓ
'એક અથવા બીજે પક્ષે હોય છે અને તેઓ પણ શસ્ત્રદોડ વધારવા - આ ચમત્કાર થશે?
અને ટકાવવા ઉત્તેજન આપતા જ હોય છે. હકીકતમાં એમાં જ આ દુનિયાના ઘણા દેશેએ ગરીબી, ભૂખમરો, તંગી, નિરક્ષરતા
એમનું હિત હોય છે! આ વિસ્તારમાં તેઓ પોતાનું વર્ચસ કે અને આર્થિકસામાજિક પછાતપણાને નિવારવા માટે આવશ્યક વગ તૂટવા દેવા માગતા નથી દેતા. સાધને પ્રાપ્ત થતાં નથી ત્યારે નાના-મોટા દેશે સૈન્ય અને પરંતુ આ વિપુલ સાધને વિનાશના સાધન ઉત્પન્ન કરવાને શસ્ત્રો પાછળ સાધનોને જે વ્યય કરે છે એ અક્ષમ્ય જ ગણાય બદલે, દુનિયામાં ભયનું સામ્રાજ્ય સર્જવાને બદલે માનવજાતની તેવો છે. આમ છતાંયે એ સંબંધમાં અફસની લાગણી બહુ જોવા રિસ્થતિ સુધારવાના કામમાં વપરાય એવું શું શકય જ નથી? અત્યારે મળતી નથી અથવા તે સાધનના આ દુર્બયને અટકાવવા માટેના તે એમ લાગે છે કે કોઈક ચમત્કાર થાય તે જ એ શકય બનશે! ઉપાયો યોજવાનું દુનિયાના અગ્રણીઓને ખાસ તાકીદનું લાગતું અને આ ચમત્કાર થાય તે દુનિયા માટે સોનાને સૂરજ ઊગશે. નથી એ અત્યંત દુ:ખદ હકીકત છે.
.... મ.
Page #283
--------------------------------------------------------------------------
________________
-
તા. ૧૬-૧૧-૧૯૭૧
બબુ જીવન ધર્મ અને બ દ લા તાં મૂલ્યો (ગતાંકથી ચાલુ)
- આ ચર્ચામાંથી એ ફલિત થાય છે કે જેનદર્શનમાં હિંસા-અહિં અપરિગ્રહ શબ્દનો અર્થ છે પરિગ્રહ ન કરવું. આ વ્રતના
સાના પ્રશ્નને જેટલું મહત્ત્વ અપાયું છે તેટલું જૈનેતર દર્શનેમાં સંપૂર્ણ પાલન માટે સંન્યાસીઓ વસ્ત્ર સુદ્ધાંને ત્યાગ કરી દે છે; નજરે પડતું નથી. કેમકે વસ્ત્ર પણ અંતે તે પરિગ્રહ જ છે ને? આટલે સુધી તે ઠીક છે; ગાંધીજીએ તેમના અનાસકિતયોગમાં અહિંસાના સ્વરૂપને પરંતુ કયારેક કોઈ એમ સમજે કે જીવનયાત્રા માટે ઓછામાં ઓછી વધુ વિકસિત બનાવ્યું છે. ગીતાનું તાત્પર્ય ફળત્યાગ તથા અહિંસામાં આવશ્યકતાઓની પૂર્તિ અર્થે વસ્ત્ર, પાત્ર આદિ સાધને રાખનાર રહેલું છે; ભૌતિક યુદ્ધમાં નહિ. ગીતામાં પણ પશુહિંસાનું સમર્થન સંન્યાસી જ નથી તેઆવી સમજ–આવી પરિસ્થિતિ તે અવ્ય- કરવામાં આવ્યું નથી. ગીતાની ગહનતા એટલી છે કે તેમાંથી નવા વહારુ જ બની રહે. આ પ્રશ્ન પર જ જૈન સંઘ શ્વેતાંબર અને નવા અર્થ ઘટાવી શકાય છે; કેમકે એ એક મહાકાવ્ય છે. ગીતાએ દિગંબર એમ ફિરકામાં વિભકત બની ગયેલ છે. જૈનાચાર્ય વાચક આજ સુધીમાં વિકાસ પામેલાં નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યોનું ઉમાસ્વાતિએ આ પ્રશ્નનું સમાધાન મૂચ્છપરિગ્રહ-મૂચ્છ અર્થાત સંસ્કરણ કરવા ઉપરાંત તેના મહાશબ્દોમાં યુગેયુગે થનારાં પરિઆસકિત પોતે જ પરિગ્રહ છે (તત્ત્વાર્થ સૂત્ર ૭: ૧૨)-એમ કહીને વર્તનની ઝાંખી કરાવવાની શકિત હોવાનું પ્રતીત કરાવ્યું છે. ગાંધી- ' '
જીએ અનાસકિતયોગનું જ્ઞાન ગીતામાંથી જ પ્રાપ્ત કર્યું અને તેના આ બાબતમાં ગાંધીજી કહે છે કે વાસ્તવમાં પરિગ્રહ એ માનસિક તાત્પર્યને તેમણે યોગ્ય પ્રમાણમાં વિસ્તાર્યું પણ ખરું. આ વાત બાબત છે. મારી પાસે ઘડિયા છે, દોરડું છે અને કચ્છ (તાંગોટી) ગાંધીજીના નીચેના કથનથી સ્પષ્ટ થાય છે. છે. એના વિના જો મને દુ:ખ થતું હોય તો હું પરિગ્રહી છું. કોઈને ગાંધીજીએ કહ્યું છે: “ગીતા સૂત્રગ્રંથ નથી, પણ એક મહાન જે મોટા ધાબળાની જરૂરત હોય તે તે ભલે ધાબળો રાખે, પણ તે ધર્મકાવ્ય છે. તેમાં જેટલા ઊંડા ઊતરીએ એટલા નવા અને સુંદર ગુમ થઈ જતાં દુ:ખ ન અનુભવે તે તે અપરિગ્રહી છે. (નીતિ : અર્થ તેમાંથી સાંપડી રહે છે. ગીતા જનસમાજ માટે છે. ગીતાએ ધર્મ: દર્શન-ગાંધીસાહિત્ય પ્રકાશન, અલાહાબાદ-૧૯૬૮-પૃષ્ઠ ૨૭). એકની એક જ વાત અનેક પ્રકારે કહી છે. ગીતાના મહાશબ્દોના અર્થ
' અહિંસા વ્રતનો અર્થ છે હિંસા ન કરવી–હિંસા બંધ કરવી. યુગેયુગે બદલાતા અને વિસ્તરતા રહેશે, પણ ગીતાના મૂળ મંત્રો હિંસાનો સ્થૂળ અર્થ છે પ્રાણી વધ. આ પ્રાણીહત્યામાંથી બચવા તો અફર જ રહેશે. એ મંત્ર જે રીતે સિદ્ધ થઈ શકે એ રીતે જિજ્ઞાસુ માટે જેન ધર્મમાં કાંઈ કેટલાયે નિયમે કરાયા છે, જેનું પાલન અસં- તેને ગમે તે અર્થ કરી શકે છે. ગીતા વિધિનિષેધ પણ બતાવતી નથી. ભવ તે નહિ, પણ ખૂબ જ દુષ્કર તો છે જ. ભારતીય ધર્મોના એક વ્યકિત માટે જે વિહિત હોય તે બીજાને માટે નિષિદ્ધ પણ હોઈ ઈતિહાસમાં અહિંસાના સિદ્ધાંતને જૈન ધર્મ સાથે ઘનિષ્ઠ રૂપને શકે. એક યુગ યા એક દેશ માટે જે બાબત હિતકર હોય તે બીજા સંબંધ રહેલો છે. દશ્ય હિંસા અને ભાવહિંસાનું વિશ્લેષણ જૈનદર્શનને યુગ કે બીજા દેશ માટે નિષિદ્ધ પણ હોઈ શકે. આમાં નિષિદ્ધ, એક મહત્ત્વપૂર્ણ વિષય છે. અહિંસા પર જૈન ધર્મે એટલે બધે ભાર એ ફલાસકિત છે; જયારે વિહિત અનાસકિત છે (અનાસકિતયોગમૂકયો છે કે જૈન સંપ્રદાય નિવૃત્તિમાર્ગની પરાકાષ્ઠાએ પહોંચી જતાં પ્રસ્તાવના).
યુગ, પરિસ્થિતિ તેમ જ વૈજ્ઞાનિક પ્રકાશ અનુસાર ધર્મમાં કે એ અવ્યવહારિક જેવું લાગવા માંડયું. પરિણામે જૈનેતર ચિંતકો જૈન
ધાર્મિક મૂલ્યમાં પરિવર્તન થાય તે સ્વાભાવિક છે. આ જ ગીતાને ધર્મને અતિ દુ:રાધ્ય સમજવા લાગ્યો. બીજી બાજુ બૌદ્ધ ધર્મો ઈિ છે અહિસાને એટલી તે શિથિલ બનાવી દીધી કે લોકો બૌદ્ધ ધર્મની
ગાંધીજીના જીવનમાં આપણને બધા જ ભારતીય ધર્મોને મૂર્તિઆકરી ટીકા કરવા લાગ્યા. પરવર્તીકાલમાં વાચક ઉમાસ્વાતિએ
મંત સમન્વય જોવા મળે છે. આથી જો એમ કહીએ કે ગાંધીજી જ અહિંસાનાં જે લક્ષણો કહ્યાં છે તે ભારતીય દર્શનને જૈનદર્શનની એક
એકમાત્ર એવા પુરુષ હતા કે જેમના જીવનમાં હિંદુ, બૌદ્ધ તેમ જ અમૂલ્ય ભેટ છે. પાતંજલ યોગભાપ્ય (૨: ૩૦)માં અહિંસાનાં
જૈન ધર્મના ઉચ્ચ આદર્શોને પૂરેપૂરો સમન્વય સધાયો હતો તે તેમાં લક્ષણોને નીચે પ્રમાણે પ્રચાર કરવામાં આવ્યા છે:
અતિશયોકિત નહિ ગણાય. अहिंसा सर्वथा सर्वदा सर्वभूतानामनमिद्रोहः
| પ્રવૃત્તિ અને નિવૃત્તિના પારસ્પરિક વિરોધ બ્રાહ્મણ તેમ જ અર્થ : કોઈ પણ પ્રકારે કોઈ પણ જીવને પીડા ન કરવી એ જ
શ્રમણ પરંપરાની દષ્ટિએ વિહિત હતા તે ગાંધીજીના જીવનમાં ઠંડો અહિંસા છે.
પડી ગયો હતો. જૈન ધર્મની અહિંસાની સાચી વ્યાખ્યા તે વર્તમાન આચાર્ય વસુબંધુએ એમના અભિધર્મકોશ (૪: ૭૩)માં
યુગમાં ગાંધીજીના જીવનમાંથી જ જોવા મળે છે. યુદ્ધ તેમ જ શાંતિના પ્રતિપાત (હિસા)ની વ્યાખ્યા આ પ્રમાણે આપી છે:
ક્ષેત્રમાં ગાંધીજીએ અહિંસાના પ્રયોગો કર્યા અને તેના ફળરૂપે સત્યાप्राणातिपात: संचिन्त्व परस्याभ्रान्तिमारणम् ।
ગ્રહની લ્પના જાગી. માનવસંહાર કરતા યુદ્ધને કોઈ પ્રતિદ્રુતી અર્થ : મારી નાખવાની ઈચ્છાથી અન્ય પ્રાણીની ભ્રાંતિરહિત
વિકલ્પ હોય તે તે સત્યાગ્રહ જ છે. હત્યા કરવી તે જ પ્રાણાતિપાત છે. ઉપરનાં બન્ને લક્ષમાં પીડવાની કે
* હવે આપણે મોક્ષતત્ત્વના વિષય વિશે વિચારીએ. મેક્ષની હત્યા કરવાની ક્રિયાને જ મહત્ત્વ અપાયું છે. પરંતુ વાચક ઉમાસ્વાતિએ
કલ્પના સ્વર્ગની કલ્પના પછી જ ઉપસ્થિત થઈ હશે કે પછી બને હિંસાનાં લક્ષણોમાં પ્રમત્તયોગને જ પ્રાધાન્ય આપ્યું છે. તેઓ કહે
કલ્પનાઓ સ્વતંત્ર રૂપે પણ સંભવી શકે. એ ગમે તે હોય, પરંતુ છે: (તસ્વાર્થ સૂત્ર ૭: ૮) પ્રમત્તયોતિ પ્રાચgરોws :
મેક્ષવાદ ક્રમશ: બળવાન બનતે ગયે અને સ્વર્ગવાદ સંકુચિત થતા અર્થ : પ્રમત્તયોગથી થતું પ્રાણવધ એ હિંસા છે. આ સૂત્રને પંડિત
રહ્યો. પરિણામે મેક્ષવાદી જગતને દુ:ખમય માનવા લાગ્યા. શ્રી સુખલાલજીએ આ પ્રમાણે કહ્યું છે: હિંસાની વ્યાખ્યા બે અંશે
સાંખ્યકારિકા (કારિકા-૧) નું નીચેનું કથન સામાન્ય રીતે બધા જ દ્વારા પૂરી કરાઈ છે. પ્રથમ અંશ છે: પ્રમત્તયોગ અથવા રાગદ્વેષ- મોક્ષવાદી ધર્મોને માન્ય છે: યુકત અથવા અસાવધાન રીતે થયેલી પ્રવૃત્તિ અને બીજો અંશ છે
દુ:ત્રામઘાતષ્ણજ્ઞાસા તપતો હૈતો ! પ્રાણવેધ, પહેલો અંશ કારણરૂપમાં છે અને બીજો અંશ કાર્યરૂપમાં છે. . અર્થ : આધ્યાત્મિક, આધિભૌતિક તેમ જ આધિદૈવિક–-આ આને ફલિતાર્થ એ છે કે પ્રાણવધ પ્રસંગ જ હિંસા છે. ત્રણેય દુ:ખેથી પીડાવાને કારણે જ આ દુ:ખનો નાશ કરવાના
Page #284
--------------------------------------------------------------------------
________________
૧૯૦
ગબુ
જીવન
તા. ૧૬-૧૧-૧૯૭૧
માર્ગે જાણવાની ઈચ્છા જાગે છે. દુ:ખમાંથી સદાની મુકિત મેળવવી એ સર્વ ધર્મનું ધ્યેય છે, પછી ભલે મોક્ષ કે નિર્વાણને સચ્ચિદાનંદ- રૂપ લેખવામાં આવે અથવા શુદ્ધ ચેતનારૂપ માનવામાં આવે, કે પછી જ્ઞાન, અજ્ઞાન, સુખ, દુ:ખ આદિ વિશેષ ગુણો રહિત આત્માની શુદ્ધ સ્થિતિના રૂપે તેને ગણવામાં આવે. આ ભલાં-બૂરો સર્વ પ્રકારનાં કર્મોથી મુકિત મેળવવી એનું જ નામ મેક્ષ છે. સંસારમાં રહીને સાંસારિક દુ:ખ દૂર કરવાના તથા સુવ્યવસ્થિત સમાજ નિર્માણ કરવાના પ્રયાસ કરવાની દિશામાં જ ધર્મ પ્રવૃત્ત રહે છે; કારણ કે નિવૃત્તિપ્રધાન સાધના દ્વારા વ્યકિતગત મોક્ષ પ્રાપ્તિ જ ધર્મોને મુખ્ય ઉદ્દે શ છે. એ સામાજિક પ્રવૃત્તિ ધર્મનું અનિવાર્ય અને અવિભાજ્ય અંગ બની રહેલ નથી, પરંતુ મહાયાની બૌદ્ધોએ આવી પ્રવૃત્તિઓને ધર્મના અંતરંગ માનેલ છે; જ્યારે હીનયાની બૌદ્ધોએ લાભ, દ્રપ અને મેહ જેવાં આવરણોથી મુકત થવાને જ મેક્ષ માળે, જેને મહીયાની બૌદ્ધોએ સ્વીકાર કર્યો નથી. વિશ્વની સર્વાગીણ હિતસાધનાને જ તેઓએ ધર્મનો એકમાત્ર ઉદ્દેશ માનેલ છે અને તે ઉદ્દેશથી પ્રેરાઈને જ તેમણે બોધિચિતની કલપના કરેલી છે. બેધિચિર્યાવતાર (૩:૭-૧૦)માં બેધિચિતગત સંકલ્પ નીચે પ્રમાણે વર્ણવવામાં આવેલ છે:
ग्लानानामस्मि भैषज्यं भवेयं वैद्य एव च । तदुपस्थायकश्चेव यावद्रोगापुनर्भव ॥ क्षुत्पिपासाव्यथां हन्मामन्न पानप्रवर्षण : । दुर्मि क्षान्तरफ्लेषु भयेवं पानभोजनम् ॥ दरिद्राणां च सत्वानां निधिः खामहमक्षायः । नानोपकरणाकारुपतिष्ठेयमठातः ॥ आत्मभावांस्तथा भोगान् सर्वश्यध्वगळं शुभं । निरपेक्ष स्त्यजामयेष सर्वेसत्वार्थ सिधये ।।
અર્થ: રોગપીડિતે માટે હું ઔષધ બને અને તેની રોગમુકિત સુધી હું તેને તબીબ અને પરિચારક બની રહું. હું પ્રાણીઓની ભૂખ- તરસને અનાજ-પાણી વગેરેની પ્રાપ્તિ દ્વારા શાંત કરવા માગું છું. હું એને માટે ભજન અને પાણી બની રહેવા માગું છું..દરિદ્ર જીવોને માટે હું અખૂટ ધનભંડાર બનવા ઈચ્છું છું તેમ જ વિવિધ સાધન બનીને તેમની સેવા કરવા ચાહું છું. નિષ્કામ ભાવે સર્વ જીવોના કોય નિમિત્તે મારું શરીર, ભેગો અને ભૂત, વર્તમાન અને ભાવિ એમ ત્રણેય કાળનાં શુભ કાર્યોને ત્યાગ ઈચ્છું છું. આ જગતમાં એક પણ પ્રાણી કોઈ પણ પ્રકારનું દુ:ખ અનુભવતું હોય ત્યાં સુધી બાધિસત્વ મા પ્રાપ્ત કરવાને ઈરછતા નથી. મોક્ષની આ ઉદાત્ત કલપના બૌદ્ધ ધર્મની એક અપૂર્વ અર્પણ છે. આ કલ્પનાના મૂળમાં દુ:ખી અને પીડિત જીવો પ્રત્યે સતત સક્રિય અસીમ કરુણા અને પ્રજ્ઞા રહેલાં છે. ભગવાન બુદ્ધના આ ધર્મને ઉત્તરોત્તર વિકાસ થતો ગયે, જેમાં આ કલ્પનાને અત્યંત મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત થયું છે.
બદલાતાં મૂલ્યો અંગેના આ વિવરણ દરમિયાન પર્યુષણ પર્વની ચર્ચા પણ અસંગતે નહિ ગણાય. પર્યુષણને અર્થ છે નિયત સ્થળે વસવું. ભાદરવા સુદિ પાંચમ સુધી ચાતુર્માસ (વર્ષાના) ગાળવા માટે કંઈક સ્થળ પસંદ કરી લેવાનું હોય છે. આથી આ તિથિ પહેલાં આઠ દિવસ કે પછીના દસ દિવસ સુધી પર્યુષણ અથવા દસલહાણી પર્વ ઊજવવાની પ્રથા શરૂ થઈ. હિન્દુ, જૈન તેમ જ બૌદ્ધ ગ્રંથમાંની વર્ષાવાસની ચર્ચાઓના તુલનાત્મક અધ્યયન દ્વારા પર્યુષણ પર્વના ઉત્તરોત્તર કમવિકાસ પર પૂરે પ્રકાશ પાડી શકાય. કહેવાનું તાત્પર્ય એ છે કે આપણાં ધાર્મિક પર્વોનાં સ્વરૂપ પણ યુગેયુગે હેતુપુર:સર બદલાતાં રહે છે.
હવે ધર્મ અને મૂલ્યો વચ્ચેના પરસ્પરના સંબંધ પર વધુ વિચારણા કરવી આવશ્યક છે. જે ધર્મોમાં આ વિશ્વના સૃષ્ટા તેમ જ નિયંતાના રૂપમાં ઈશ્વરની કલ્પના કરાઈ છે એ ધર્મોમાં સાંસારિક, નૈતિક
તેમજ આધ્યાત્મિક મૂલ્યોને આધાર ઈશ્વરજ છે, એ વાત ગીતા (૩:૧૦-૧૨) ના નીચેના શ્લોકોથી સ્પષ્ટ થાય છે.
सहयज्ञाः प्रजाः सृष्ट्रवा पुरोवाच प्रजापत्तिः । अनेन प्रसविष्यध्वमेष वोऽ स्तिष्टकामधुक् ।। देवान भावयतानेन ते देवा भावयन्तु वः ॥ परस्परं भावयन्तः श्रेय : परभवाप्स्यथ । इष्टान्भोगान्हि वो देवा दास्यन्ति यशभाविता: । तर्दतानप्रदायेम्यो यो मुङयते तेन एव सः ।।
અર્થ : પ્રારંભમાં યજ્ઞસહિત પ્રજાનું સર્જન કરતાં બ્રહ્માએ તેને કહ્યું: આ (યજ્ઞ)ના વડે તમારી વૃદ્ધિ થાવ, આ તમારી કામધેનુ બની રહે, તમે આના વડે દેવતાઓને સંતુષ્ટ કરતા રહે, એને એ દેવતાએ તમને સંતોષ આપતા રહે. આ રીતે પરસ્પર એકબીજાને સંતોષ આપતાં રહીને પરોથ પ્રાપ્ત કરી લે. યજ્ઞથી સંતેષ પામીને દેવતાલકો તમારી ઈચ્છા અનુસારના ભાગે તમને આપશે. હવે એમણે દેવતાઓએ આપેલ એમને જ પાછું આપ્યા વિના જો માણસ પોતે જ તેને ઉપયોગ કરે છે તે ખરેખર ચેર જ છે. દેવ, મનુષ્ય, પશુ અને વનસ્પતિ સહિત આ જગતનું સંચાલન ઈશ્વર જ કરે છે અને એ સૌને એમનાં કર્મ અનુસાર ફળ આપે છે. આત્મા, પુનર્જન્મ તેમ જ કર્મ આવા ઈશ્વરવાદી ધર્મોને પણ માન્ય છે; જ્યારે અનીશ્વરવાદી જૈન, બૌદ્ધ વગેરે ધર્મોમાં આત્મા થા વિજ્ઞાનતત્વને જ ઈશ્વરના સમગ્ર અધિકાર અપાયેલ છે. આત્મા સ્વતંત્ર છે અને કર્મોને કરનાર તેમ જ ભાગવનાર પણ એ જ છે. આત્મા સર્વશકિતમાન છે અને સર્વશ બનવાની ગ્યતા પણ આત્મામાં છે. ગીતામાં પ્રબોધેલ ઉપર જણાવ્યા મુજબ પ્રજાપતિ (ઈશ્વર) ના સ્થાને જૈન ધર્મે તેના આદિ તીર્થકર ભગવાન ક્ષભદેવને પ્રસ્થાપિત કર્યા છે, જેમાં સ્વપ્રયને સર્વજ્ઞપણું પ્રાપ્ત કરીને આ જગતના પ્રથમ ધર્મપ્રવર્તક બની ગયાં છે. ભગવાન -શષભદેવની સ્તુતિ કરતાં જૈનાચાર્ય સ્વામી સમંતભદ્ર કહે છે : (સ્વયંભૂસ્તોત્ર ૧,૨,૫૧).
स्वप्रम्भुवा भूतहितेन भूतले समजस-ज्ञान-विभूति-यक्षुषा । विराजितं येन विधन्वता तमः ક્ષમીરશૈવ કુળો: : I ? प्रजापनिर्यः प्रथमं जिजीविषूः शशास कुष्यादिषु कर्मसु प्रजा: । प्रबुद्धतत्त्व पुनरवभुतोदयो । ममत्वतो निविविद विदावरः ।। २ ॥ પુનમતુ તો મમ નામનન : પંકિત-૩: શ્લોક ૫].
અર્થ: એ નાભિનન્દન શ્રી ક્ષભદેવ મારા અંત:કરણને પવિત્ર કરે, જેમાં સ્વયંભૂ હતા (અથવા જેમણે કોઈના ઉપદેશ વિના જ આત્મવિકાસ સાધ્યો હતો, જેમાં આ ભૂમંડળ પર પ્રાણીઓનાં હિત અર્થે સમ્યક જ્ઞાનની વિભૂતિરૂપ દષ્ટિ ધરાવતા હતા અને પોતાના ગુણસમૂહરૂપ કિરણે વડે અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરતા આ પૃથ્વીપટે એવા તે શેભતા હતા કે જાણે પોતાના પ્રકાશ વગેરે ગુણાનાં વિશિષ્ટ કિરણો વડે રાત્રિને અંધકાર નિવારતે પૂર્ણિમાને ચન્દ્ર ન હોય! જેમણે પ્રથમ પ્રજાપતિના રૂપે દેશ, કાળ અને પ્રજાની પરિસ્થિતિ અંગેનાં તત્ત્વોને સારી રીતે જાણીને જીવવાની ઈચ્છા રાખતા લોકોને સૌથી પહેલાં ખેતીવાડી વગેરેનું શિક્ષણ આપ્યું.
તત્ત્વનું વિશેષ જ્ઞાન પ્રાપ્ત થતાં તેમને અજબ પ્રકાશ લાધ્યો અને એ રીતે તેઓ મમત્વથી પર બન્યા અને તત્ત્વવેત્તાએમાં શ્રેષ્ઠ પદને પામ્યા.
આથી એ સ્પષ્ટ થાય છે કે જૈન ધર્મ અનુસાર પણ મૂલ્યોને ઉદ્ભવ ધર્મપ્રવર્તક દ્વારા જ થાય છે. આ અંગે પ્રાચીન બૌદ્ધ ધર્મની
Page #285
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧૧-૧૯૭૧ પ્રબુદ્ધ જીવન
૧૯૧ પણ આ જ સ્થિતિ છે. મહાયાન બૌદ્ધ ધર્મમાં અવશ્ય આમૂલ પરિ છે. સગવડો જોકે, થેડી અને ન જેવી છે, છતાં અમે કલ્પના કરી વર્તન થયું છે. બોધિસત્વ પતે એ મલ્યના રૂપે, આપણે ઉપર બોધિ- હતી તેથી વધારે સારી છે. છોકરીઓ માટે છોકરાઓ કરતાં ઘણી ચર્યાવતાર ગ્રંથમાં ઉદાહરણરૂપ જોયું તેમ, સતત અવતરિ થવા વધારે સારી સગવડ છે. માગતા હતા. વેદાંતદર્શનમાં પણ આવા વિકાસની શકયતા હતી,
આ વિસ્તારમાં કુલ ચાર છાવણીઓ છે, આ છાવણીઓમાં જે સાકાર થઈ નથી.
૫૭,૫૦૦ શરણાર્થીઓ રહે છે. આમાં મોટેરાંઓ કરતાં બાળકોની ધર્મોની સાથે મૂલ્ય અભિન્નપણે સંકળાયેલાં જ છે તે જોઈ સંખ્યા વધારે છે અને પુરુષ કરતાં સ્ત્રીઓની સંખ્યા તેથી પણ ગયા. આથી આપણે એમ પણ કહી શકીએ કે ધર્મ મૂલ્યગર્ભિત છે; વધારે છે. ઘણાખરા શરણાર્થીઓ અડધા નાગો, સુકલકડી, ભૂખને પરંતુ જેઓ ધર્મમાં શ્રદ્ધા નથી રાખતા તેમ જ આત્મા, પુનર્જન્મ કારણે દૂબળા પડી ગયેલાં અને નબળાં છે. શિયાળે આવતાં તેમની તથા કર્મમાં નથી માનતા તેમને માટે મૂલ્યોને શું અર્થ છે? આ સ્થિતિ વધારે ખરાબ થઈ છે. કોલેરા જેવા ચેપી અને જીવલેણ રોગોએ અંગે પણ વિચારવું આવશ્યક છે.
તેમને ઘણે ભાગ લીધો છે. પણ હવે એ રોગે ધીમે ધીમે કાબૂમાં
આવી ગયા છે. - મૂલ્યોને સર્જક તેમ જ નિયંતા સર્વશકિતમાન પુરુષ જ હોઈ
શરૂઆતમાં મરણ - પ્રમાણ રોજ એંસીનું હતું તે હવે ઘટીને શકે, એ દષ્ટિએ નાસ્તિકતાવાદીઓને માટે રાષ્ટ્રના અધિનાયક અથવા
ફકત ૨૦નું થયું છે. છતાં બાળકોનું મરણ –પ્રમાણ ઘણું ઊંચું છે. લોકોના પ્રતિનિધિને જ ઈશ્વર કે કર્મનું સ્થાન અપાવું જોઈએ. પોતાનાં બાળકોનાં શબને પોતાના હાથમાં ઉપાડીને શબઘરમાં વસ્તુસ્થિતિ પણ આ જ છે. એ રાષ્ટ્રનાયક અથવા તે લોકપ્રતિનિધિ લઈ જતા માણસે અમને વખતેવખત જોવા મળે છે. સ્મશાનવિવિધ ધર્મોમાં સ્વીકારાયેલ લોકસંગ્રહિક સિદ્ધાંતમાંથી પ્રેરણા ભલે
યાત્રાએ જેવું કશું હતું જ નથી. એવું લાગે કે જાણે માણસ પિતાની
વહાલામાં વહાલી વસ્તુને કોઈ એવે ઠેકાણે મૂકી આવે છે, જ્યાંથી મેળવે, પરંતુ આખરી નિર્ણાયક તો તે પોતે જ રહે છે. ધર્મનિરપેક્ષ
તેને તે કદી પાછી નથી મળવાની! આવાં દશ્યો ચિત્તને કચડી નાખે મૂલ્યોનેએ મૂલ્ય જે બહુજનહિતાય–બહુજનસુખાય હોય એવો વિષાદ ઊભું કરે છે. પણ બીજી બાજુ શરણાર્થીઓને વસાતો તેને સ્વીકાર કરવામાં કશી મુશ્કેલી ન હોવી જોઈએ. વાસ્તવમાં વવાનું તેમ જ તેમની સારવાર કરવાનું અત્યંત વિકટ કાર્ય આપણી ધર્મમાંથી નિર્માયેલ મૂલ્યોને આધાર પણ બહુજનહિત અને બહુજન
સરકાર જે સચોટતાથી કરી રહી છે તે જોઈને શુદ્ધ માનવતાની
દષ્ટિએ અમે ગૌરવ અનુભવીએ છીએ. પાકિસ્તાની સૈન્યના એકસુખ પર હોય છે.
મણ સામે બચી જ ન શકત એવા હજારો શરણાર્થીઓને સહાયભૂતે આમ મૂલ્ય અને ધર્મની ચર્ચા કરી. અર્થ અને કામ જેવાં થવાની સરકારની નિખાલસ ભાવના જોઈને અમે અંતેષ અનુભવીએ સાંસારિક મૂલ્યોનું બીજ તૃષ્ણા છે. પરંતુ અહિંસા, અપરિગ્રહ જેવા છીએ. નૈતિક તેમ જ મૈકા જેવાં આધ્યાત્મિક મૂલ્ય વૃષણારહિત હોવાને
બે દિવસના ટૂંકા ગાળામાં આપણા વિદ્યાર્થીઓએ પિતાની લીધે લોકહિતકારી હોય છે. આ લોકહિતકારી તત્ત્વોના ઊર્ધ્વગામી
વર્તણૂકથી અહીં ઉત્તમ છાપ ઊભી કરી છે તે જણાવતાં હું આનંદ પરિવર્તન તથા વિકાસની ચર્ચા પણ કરી.
અનુભવું છું. બીજા વિદ્યાર્થીએ પિતાની અગવડો અને મુશ્કેલીઓ આ અંગેના અભ્યાસથી ચિત્તશુદ્ધિ થાય છે, જે માનવીને
વિશે કચકચ કરી રહ્યા છે. તેઓની એ ફરિયાદમાં સામેલ થવાને સાચે માર્ગે જવામાં સહાયક બને છે. ભૌતિક, નૈતિક અને આધ્યા
આપણા વિદ્યાર્થીઓએ હિમ્મતપૂર્વક ઈન્કાર કર્યો છે. તમે ૨૪મી ત્મિક સર્વ પ્રકારની ઉન્નતિ માટે ચિત્તશુદ્ધિ ખૂબ જ આવશ્યક છે.
તારીખે અમને સહુને સંબોધીને એક નાનકડું ભાષણ કરેલું તેનું સાચા વિકાસની આધારશિલા ચિત્તશુદ્ધિ જ છે.
આ પરિણામ છે. બીજા વિદ્યાર્થીઓ કરતાં આપણા વિદ્યાર્થીઓનું સમાપ્ત
ડે. નથમલ ટાટિયા વર્તન તદ્દન જુદી જાતનું છે. તેને પરિણામે છાવણીમાં બંગલા દેશના નિરાશ્રિતો વચ્ચે એક જુદું જ, તંદુરસ્ત વાતાવરણ સર્જાઈ રહ્યું છે. આપણા વિદ્યાર્થી
એાએ શરણાર્થીઓની બેરે માટે વધારે સારી સફાઈ - વ્યવસ્થા વિદ્યા થી ઓનું સેવાકાર્ય કરવાના હેતુથી શારીરિક શ્રમનું કામ આગ્રહ કરીને માગી લીધું છે.
આ જાતનું કામ વિદ્યાર્થીઓની બીજી કોઈ પણ ટુકડીએ ઉપાડેલ [વિલેપારલેની મીઠીબાઈ કૅલેજના શિક્ષકોએ તથા વિદ્યા
નથી. ઊલટું એવા કામથી દૂર રહેવા માટે તેમણે દલીલે શોધી. ર્થિનીઓ તેમ જ વિદ્યાર્થીઓએ ૬,૦૦૦ જેટલાં વસ્ત્રો, પુષ્કળ દવાઓ,
કાઢી છે. આપણા વિદ્યાર્થીઓએ એક દિવસમાં ચાર ફૂટ લાંબા, પગરખાંઓ વગેરે બંગલા દેશના નિરાશ્રિતો માટે એકઠાં કર્યાં હતાં.
ચાર ફૂટ પહોળા અને પાંચ ફૂટ ઊંડા એવા બે ખાડા એટલું જ નહિ કૅલેજના અધ્યાપક શ્રી વનમાળીના નેતૃત્વ હેઠળ
(Soak - pit) બેદી કાઢયા છે; અને ૨૦૦ વાર લંબાઈની એક ૧૭ વિદ્યાર્થીઓ મધ્ય પ્રદેશમાં આવેલા માના કૅમ્પમાં નિરાશ્રિતોની
ખુલ્લી ગટરને સાફ કરી છે. આપણું આ કામ કૅપ કમાન્ડરને, સેવા માટે ગયા હતા. ત્યાં નિરાશ્રિતની શી સ્થિતિ છે તેનું વાસ્તવિક
પ્રેસ ટ્રસ્ટના રિપોર્ટરોને તેમ જ સંપર્ક અધિકારીને ખાસ ગમ્યું ચિત્ર અધ્યાપક શ્રી વનમાળીએ કૅલેજના આચાર્ય શ્રી અમૃતલાલ
છે. અમારી ઈચ્છા હજુ ઓછામાં ઓછા ચાર દિવસ આ કામને યાજ્ઞિક ઉપર લખેલા પત્રમાં આલેખાયું છે. આ કૅમ્પમાં ૨૭મી
જારી રાખવાની છે. આ ઉપરાંત, બાળકો તથા મોટેરાંઓ માટે રમતઑકટોબર, ૧૯૭૧થી છઠ્ઠી નવેમ્બર, ૧૯૭૧ સુધી તે બધા રહ્યા
ગમતે યોજવાનું કામ પણ ઉપાડયું છે; બાળકોને તે આ કામ ખાસ હતા. “પ્રબુદ્ધ જીવન'ના વાચકોને નિરાશ્રિતની સ્થિતિને વાસ્ત
પ્રિય થઈ પડયું છે. અમે જે ધાબળાઓ લઈને આવ્યા હતા તે વિક ખ્યાલ આવે તે હેતુથી એ પત્ર અહીં છાપવામાં આવ્યું છે.-તંત્રી
સંપર્ક અધિકારી શ્રી લેલેને સોંપી દીધા છે. વહેંચણીનું કામ એ પૂજ્ય સાહેબ,
પોતે જ કરશે. ચાંપલ, લેટાએ, નેટબુકો, કાળાં પાટિયાંઓ વગેરે ૨૭મી તારીખે સાંજે સાડા સાત વાગ્યે અમે બધા ટ્રક બીજી વસ્તુઓની વહેંચણી અમે જાતે કરીશું. અમે રમતસ્પર્ધાઓ મારફત આ કૅમ્પમાં પહોંચી ગયા છીએ. અમને બધાને એક એક જીશું અને આ વસ્તુઓ ઈનામ તરીકે આપીશું. આના માટે તંબૂમાં નવ નવ જણને હિસાબે બે તંબૂમાં રાખવામાં આવ્યા છે. કૅમ્પ કમાન્ડરની પરવાનગીની જરૂર નથી. અમને સંપર્ક અધિઅત્યારે આ કૅમ્પમાં બધા મળીને ૭૬ વિદ્યાર્થીએ છે. અમારા કારીએ સંમતિ આપી છે. ઉપરાંત નેશનલ કૅલેજ(વાંદરા)માંથી ૭ વિદ્યાર્થીઓ છે, જેમાં
લિ. આપને, ચાર બહેને છે. ૧૩ વિદ્યાર્થીએ અજુમન કૅમર્સ કૅલેજમાંથી
વનમાળી
Page #286
--------------------------------------------------------------------------
________________
૧૯૨
પ્રભુ જીવન
તા. ૧૬-૧૧-૧૯૭૫
-
શ્રી દુર્લભજીભાઈ ખેતાણીના વિશ્વપ્રવાસનાં સંસ્મરણે તા. ૩૦-૧૦-૭૧ શનિવારના રોજ સાંજના શ્રી મુંબઈ જેન યુવક ઑસ્ટ્રેલિયામાં વસતિ એક જ કરોડની છે જ્યારે તેનું ક્ષેત્રફળ સંઘના આશ્રયે સ્થાનકવાસી સમાજના જાણીતા આગેવાન શ્રી ભારત કરતાં પણ મોટું છે અને નાણાકીય રીતે તે દેશ એટલે સદ્ધર દુર્લભજીભાઈ ખેતાણી તાજેતરમાં વિશ્વપ્રવાસ કરી આવ્યા. તેમના
છે કે અમેરિકી એક રૅલરના ત્યાં ૮૬ પૈસા જ ઊપજે છે. ત્યાંના આ વિશ્વપ્રવાસના અનુભવને લગતે એક જાહેર વાર્તાલાપ
એક મેટર ગેરેજમાં દસ હજાર મેટરો એકસાથે ઊભી રહી શકે શ્રી પરમાનંદ કાપડિયા સભાગૃહમાં યોજવામાં આવ્યો હતો.
એટલા વિશાળ ગેરેજો હોય છે. સભાની શરૂઆતમાં સંઘના પ્રમુખ શ્રીયુત ચીમનલાલ
- ન્યુઝીલેન્ડ ખેતીપ્રધાન દેશ છે અને ત્યાં ગૌધન મેટા પ્રમાચકુભાઈ શાહે તેમને આવકાર આપ્યો હતે.
ણમાં છે. ત્યાં જે દૂધ ઉત્પન્ન થાય છે તેમાંથી પાવડર બનાવીને દુનિ
યાના દેશોને તે વેચે છે. આ સાઉથ-ઈસ્ટને છેડે આવ્યો. ત્યાર બાદ શ્રીયુત દુર્લભજીભાઈએ પોતાના વક્તવ્યની શરૂ
આ બાજુ સિંગાપુર, બેંગકોક, હોંગકોંગ આવે. હોંગકૅગ આંતરઆત કરતાં પહેલાં પોતાના ધંધાને લગતી પૂર્વભૂમિકા રજૂ કરતાં
રાષ્ટ્રીય બંદર છે. અહીં કોઈ પણ દેશના માલ પર જકાત નથી લેવાતી. જણાવ્યું હતું કે મારો અભ્યાસ ચાર જ ચોપડીના છે અને મુંબઈ એ જ રીતે સિગાર. દુનિયાના તમામ દેશની પ્રજા હોંગકોંગમાં આવ્યા ત્યારે પાંચ આના ખિસ્સામાં હતા અને દેશમાં મારા ગામની વસેલી છે. અહીં દુનિયાને મેટામાં માટે નાણાંવ્યવહાર ચાલે છે, વસતિ પાંચસે માણસની. આવા નાના ગામમાંથી મુંબઈ જેવા ત્યાર બાદ આવે તાઈવાન, કોરિયા અને જાપાન. જાપાનનાં મોટાં
શહેર એબે અને કહામા. કેહામામેટું ઈન્ડસ્ટ્રિયલ શહેર છે. જાપાશહેરમાં આવવાનું બન્યું. પરંતુ પ્રથમથી કોઈનું કામ વિનાવળતરે
નના એક શહેર ઓસાકાનું નામ કેવી રીતે પડયું તે જાપાનીએ કરી છૂટવાની ભાવના હતી એટલે એ રીતે સંબંધો વધ્યા, ઓળખાણ
જાણતા હતા તેના સંશોધનને લગતી રસપ્રદ વાત કરતાં શ્રી દુવધી અને સ્વતંત્ર ધંધાની શરૂઆત કરી. ૧૯૨૮માં જાપાનમાં પેઢી ભજીભાઈએ જણાવ્યું કે ભારતના સારનાથથી શાકય મુનિ તરાપામાં ખેલી. પ્રથમ ત્યાં માણસને મેલ્ય, પછી હું ત્યાં ગયે. સીઝનમાં બેસીને કોરિયા ગયે. ત્યાંથી જાપાન ગયો. તેણે જાપાનીઓની વીસ
વર્ષ સેવા કરી. જાપાનમાં પણ મુનિને મુનિ જ કહેવામાં આવે છે. અહીં પાછા આવતા. આ રીતે પ્રવાસ કરવાની તક ખૂબ રહેતી.
ત્યાં શાકય મુનિને શાકામુનિ કહેતા હતા. તે ગુજરી ગયા પછી એ પરદેશ જ્યારે જ્યારે જાઉં ત્યારે મારો ક્રમ એ રહેતા કે શહે
મુનિના નામ ઉપરથી એ ગામનું નામ ઓસાકા પડયું. ત્યાં આગળ રનું કામ પતી જાય એટલે ગામડામાં ચાલ્યો જાઉં અને ત્યાંના રીર્ટ
- ૩૬ લાખની વસતિ હતી. આજે ૮૫ લાખની વસતિ છે. પરંતુ ત્યાંની રિવાજ, પહેરવેશ, ભાષા, રહેણીકરણીને ઝીણવટથી અભ્યાસ કરું
નદીઓની શાખાઓને શહેરની ગલીઓની માફક કાઢવામાં આવી છે. અને પરદેશનાં જે જે ગામડાંમાં ગયો છું ત્યાં ત્યાં આપણા ગામડાંને
ત્યાં મજુરી ખૂબ જ સસ્તી છે. આ કારણે તે મોટા પ્રમાણમાં માલની જે આતિથ્યસત્કાર હોય છે તે જ સાતિથ્ય સત્કાર જોવા મળતું.
નિકાસ કરી શકે છે. એટલે સમગ્ર વિશ્વના ગામડાઓમાં માનવસ્વભાવ મને એકસરખે જોવા મળ્યો છે અને એ રીતે ગામડાઓએ પિતાના દેશની સંસ્કૃતિ
જાપાનમાં રેલવે ટ્રેનો ખૂબ ઝડપી હોય છે. આજે અમુક ટ્રેને જાળવી રાખી છે, જયારે શહેરોએ તેને નાશ કર્યો છે. ઈટાલીનાં ગામ- ત્યાં કલાકના ૧૨૫ માઈલની ઝડપે દોડે છે અને આટલી ઝડપ છતાં ડાઓમાં ખેડૂતની છોકરીઓને પહેરવેશ આપણી ખેડૂતની છોકરીએ આપણે ઘેર સેફા પર બેઠા હોઈએ એમ જ લાગે છે તેની ખૂબી છે. જેવું જ હોય છે. આ રીતે પરદેશમાં ગામડાંમાં વધુ રહેવાનું મળતું
આવી રીતે જાપાને દરેક બાબતમાં ખૂબ જ પ્રગતિ સાધી છે. તેઓ એટલે દુધ વગેરે શાકાહારી ખોરાક મને મળી રહે એ કારણે આટલી લોખંડને ભંગાર સ્ટીમરો ભરીને અહીંથી લઈ જાય છે. ત્યાં તેને પ્રોસેસ લાંબી મુસાફરી કરી હોવા છતાં ઈંડાં જેવી વસ્તુનો પણ મેં સ્પર્શ
કરીને પતરાં બનાવીને પાછે અહીં લાવે અને એમ છતાં આપણા નથી કર્યો.
કરતાં સસ્તા ભાવે માલ વેચે. રૂનું પણ આ જ પ્રમાણે છે. તેઓ
આપણું રૂ લઈ જાય અને તેનું સૂતર બનાવીને આપણે ત્યાં આપ૧૯૩૨માં શાંઘાઈ ગયેલો. ત્યાં ઈન્ટરનેશનલ એકસ્ટેજ મારકેટ છે, એ કારણે તેઓ એકસ્ટેજની સારી એવી કમાણી કરી શકે છે અને
ણથી સસ્તા ભાવે વેચે. આવી પ્રજા ઝડપભેર પ્રગતિ કરે તેમાં શી ચીનાએ જબરા હિસાબનીશ હોય છે તે મને ત્યાં જોવા-જાણવા મળ્યું.
નવાઈ? ત્યાં વ્યાપારીથી માંડીને સરકારી કર્મચારીઓ અને દરેક અને શાહુકારી પણ એ લોકોની જ. એટલે શાહુકારીમાં ચીન અને
નાગરિકો અરસપરસ ધંધામાં ખૂબ જ સગવડો આપે છે. તત્ત્વજ્ઞાનમાં ભારતને નંબર પ્રથમ આવે.
અમેરિકાની પ્રજા પણ વ્યાપાર બાબતમાં ખૂબ જ કાળજીવાળી છે. આખા વિશ્વમાં રેશમ ચીનનું વખણાય અને તેમાં સૌથી ન્યુઝીલેન્ડની સરકાર લોકોને ખૂબ ખૂબ સગવડ આપે છે. ઊંચા પ્રકારનું કાપડ પહેરવાવાળા. અને ચીવટવાળે તેમ જ નકલ ત્યાં તવંગર કે ગરીબ દરેક માટે ફ્રી મેડિકલ ટ્રીટમેન્ટને રિવાજ છે. કરવામાં પ્રથમ આવે એવો દેશ જાપાન. તેને ગમે તેવી અઘરી વસ્તુ સાહિત્ય વિષે પણ સરકારની ખૂબ જાગૃતિ જોવા મળે. બતાવો તેની નકલ કરીને જ તે જીપે અને ઓછી મજરીએ અને
અભ્યાસની બાબતમાં અમેરિકને ખૂબ જ કાળજી ધરાવતા હોય છે નફે કામ કરે. પહેલાં મારી દુકાને બે બે કલાક બેસીને ધંધો છે. જેમ આપણે ત્યાં અગાઉ કાશીથી ભણીને આવેલા માણસની પ્રતિષ્ઠા મેળવવા માટે જે લોકો તપ કરતા હતા તેવા લોકો આજે વીસ વીસ રહેતી એવી જ રીતે ત્યાંના ફેસરે એક એક વિદ્યાર્થી પર પૂરતું માળનાં મકાનના માલિક થઈ ગયા છે. ત્યાં અરસપરસના સહકારની
ધ્યાન આપતા હોય છે અને યુનિવર્સિટીનું પરિણામ ૯૯ ટકા આવે ભાવના ખૂબ જ જોવા મળે. જયારે આપણે ત્યાં ભારતમાં અરસપરસમાં તે પણ તેમને તે અપૂરનું લાગતું હોય છે. તેઓ ૯૯.૯૯ ના આગ્રહી ઈર્ષાને હિસાબ નહિ.
હોય છે. ઉપરની રજૂઆત પછી તેમના પ્રવાસની રૂપરેખા આપતાં - આ રીતે અમેરિકા, ફ્રાન્સ, ઈટાલી દરેક જગ્યાએ શિક્ષણનું તેમણે જણાવ્યું કે પહેલાં કોલંબે ગયે. ત્યાં સિંહાલી ભાષાનો ઉપ- ધોરણ ખૂબ ઊચું જોવા મળે છે. યોગ થતો હોય છે. ત્યાંના માણસે ખૂબ જ પ્રેમાળ અને વિનયી
આ રીતે શ્રી દુર્લભજીભાઈએ ઘણી ઘણી રસપ્રદ વાત કરી હોય છે. ત્યાંથી પિનાંગ-મલાયા ગયે. આ ટાપુમાં આપણા ઘણા
અને શ્રોતાઓને દુનિયાના જુદા જુદા દેશોની માહિતી આપી. ભાઈઓ છે અને તે વ્યાપારધંધામાં સારા એવા સ્થિર થયેલા છે. ત્યાંથી ઈન્ડોનેશિયા-જાવા-સુમાત્રા, પછી હોલેન્ડ. હોલેન્ડ તે સેનાને
તેમનું વકતવ્ય પૂરું થયા બાદ સંઘના મંત્રી શ્રી ચીમનલાલ દેશ કહેવાતા. આ દેશ પાસે પુષ્કળ સેનું હતું. તે બ્રિટિશરે સ્ટીમરે
જે. શાહે તેમને આભાર માનતાં જણાવ્યું કે તેમનો આભાર હું શું ભરીને લઈ ગયા. ત્યાં રબ્બરનું એટલું બધું ઉત્પાદન કે રસ્તાઓ પણ
માનું, તે તો આપણા વડીલ છે અને આપણામાંના છે. આપણા રબ્બરના બનાવવામાં આવે છે. ત્યાર બાદ ફિલિપાઈન્સ આવે. ત્યાં
સ્થાનકવાસી સમાજના આ બે આગેવાને-શ્રી દુર્લભજીભાઈ તથા સ્ત્રી-પુરુષે બન્નેને પહેરવેશ લૂંગીને હોય છે. ત્યાં પાઈનેપલની મેટી
શ્રી ચીમનલાલ ચકુભાઈ–ખરેખર રામ-લક્ષમણની જોડી છે એમ સૌ ખેતી હોય છે. ત્યાં એક એક ખેતર પાંચ છ માઈલના વિસ્તારના
કહે છે. ખરેખર આપણાં સદભાગ્ય છે કે આવા નેતાઓ આપણને હોય છે. પાઈનેપલને ઉપયોગ એ લોકો દારૂ બનાવવામાં કરે છે.
સાંપડયો છે.. મારી એકસો માઈલની મુસાફરીમાં ૬૦ માઈલ સુધી મેં પાઈનેપલનાં
- આભારવિધિ બાદ સભાના શ્રોતાઓ કંઈક મેળવ્યાના સંતોષ ખેતરે જોયાં.
સાથે વિખરાયા હતા. આ સંકલન : શાન્તિલાલ ટી. શેઠ
Page #287
--------------------------------------------------------------------------
________________
તા. ૨૬-૧૧-૧૯૭૧
પ્રબુદ્ધ જીવન
> પ્રગતિ મહા રે ગ સ મી નીવડશે? % [આવતે વર્ષે સ્ટોકહોમમાં “વર્લ્ડ પિલ્યુશન કૉન્ફરન્સ” મળવાની છે. પોલ્યુશન એટલે કે આપણાં વાતાવરણ, આપણા જલસંચય, આપણી હવા વગેરેને ઉદ્યોગીકરણ વગેરેને કારણે થતો બગાડ. આ “બગાડ” માનવજાત માટે માટી “ભયાનકતા” ઉત્પન્ન કરી રહ્યો છે? સાથેના લેખમાં એની ચર્ચા છે.]
માણસને કેન્સરને રોગ થાય એટલે, એના દિવસ ગણાવા છે કે જાણે એની પ્રગતિને કોઈ સીમા જ નથી. હવે આપણને ખબર માંડે–એનું શરીર ખવાવા માંડે અને અંતે એ ખવાઈ ગયેલું શરીર
પડવા માંડી છે કે આ ખ્યાલ ખેટે છે. આપણી પૃથ્વી કાંઈ નિ:સીમ
નથી-સીમિત છે અને એથી આ પૃથ્વી પર રહેનારા આપણા જેવામૃત્યુને શરણે થાય એવી એક માન્યતા છે. મહદંશે એ સાચી પણ.
એની પ્રગતિ પણ સીમિત જ રહેવાની. આપણાં સાધને મર્યાદિત છે અને તેથી જ, વિષારી આવિષ્કારને કેન્સરનું નામ અલંકારિક
છે અને એટલે જ આપણે આપણી પ્રગતિની પણ મર્યાદા આંકી. રીતે અપાય છે.
લેવી જોઈએ. સૌથી પહેલાં આપણે વસતિનો વધારો કરવાની હમણાં જ, પશ્ચિમના દેશમાં શરૂ થયેલા એક વિવાદમાં
દિશામાં જે પ્રગતિ કરી છે તેની આડે પૂર્ણવિરામ મૂકી દેવું
જોઈએ. . બુઝાટી ટ્રાવસે તો માને છે કે પૃથ્વી પર દરેક માન“પ્રગતિ”ને પણ કૅન્સરની ઉપમા આપવામાં આવી છે. લાંડન
વીએ સુખચેનથી રહેવું હોય તે પૃથ્વીની વસતિ ૭૦ કરોડથી વધારે ટાઈમ્સ”માં તંત્રીને લખેલા એક પત્રમાં, એક વિખ્યાત પ્રોફેસરે ન રહેવી જોઈએ. આજે એના કરતાં પાંચગણી વસતિ છે અને Stop this c ncer of rog ess-પ્રગતિ રૂપે પ્રગટ થયેલા
એ જે વધતી જ રહેશે તે શું થશે એ કહેવું મુશ્કેલ છે. કોઈક ને આ કૅન્સરના રોગનો કોઈ ઉપાય કરો એવી આજીજીભરી વિનંતી
સમજ પડે એવો વિશ્વવ્યાપી રોગચાળો ફાટી નીકળવાની અને
એ રીતે માનવસંખ્યા ઓછી થવાની કેટલાક વિજ્ઞાનીઓએ જે કરી છે અને એ પત્રના અનુસંધાનમાં વિખ્યાત સંગીતકાર
આગાહી કરી છે તેને પણ પ્રોફેસરે ઉલ્લેખ કર્યો હતો. મેહુદી મેન્યુહીન તથા શી ફિલિપ ટોઈનબીએ લખેલા પત્રમાં
છે. ઓપન હાઈમરે એક સ્થળે કહ્યું છે કે વિજ્ઞાને જ્યારે એ વિનંતીને પુરસ્કાર કરવામાં આવ્યો છે. સમય પણ કેવો ફાંટા- આણુબંબને જન્મ જોયે ત્યારે સાથોસાથ એને પોતાના એક બાજ છે! પ્રગતિ – નિ:સીમ અને અનિયંત્રિત પ્રગતિ કેવી ખતર- મહાપાપના પણ દર્શન થયો. છે. ઓપન હાઈમરે તે માત્ર એક ' નાક છે તેનું એણે માનવજાતને ભાન કરાવવા માંડયું છે.
અણુબોમ્બને અનુલક્ષીને આ ઉદ્ગાશે કાઢયા હતા પણ આજે
તે હવે ઠેર ઠેર અનેક ક્ષેત્રમાં વિજ્ઞાનનાં નાનાં મોટાં પાપે દષ્ટિમાનવીને જોઈતી ઉ–વીજળીશકિત વગેરેને માટે, જે ગોચર થઈ રહ્યાં છે. જે કાગળ પર આ લેખ છપાય છે તે કાગબળતણ વગેરે બાળવામાં આવે છે તેથી વાતાવરણ દૂષિત થાય છે ળનું ઉત્પાદન પણ, આજે નહિ ને થોડાં વરસે પછી પાપ ગણાશે અને પરિણામે માનવજાતને માટે ખતરો પ્રતિપળ વધતો જ
કારણ કે કાગળના ઉત્પાદનને કારણે આપણી પૃથ્વી પર જળ
સંચય ઘણા દૂષિત થાય છે અને એને દુષિત થતો અટકાવવો હશે તે રહે છે. માનવીએ, હેરફેર માટે પેટ્રોલ–ડીઝલ વગેરે બાળનું જે વાહન
કયાં તે કાગળનું ઉત્પાદન અત્યંત સીમિત બનાવી દેવું પડશે બનાવ્યું છે તેને તે હવે વિજ્ઞાનીઓ “મેટામાં મોટું ગુનેગાર તત્ત્વ” અથવા તો ઉત્પાદનની ફઈ નવી પદ્ધતિ શોધી કાઢવી પડશે. ગણાવી રહ્યા છે, અને અમેરિકા જેવા દેશોમાં તો હવે આવાં વાહ- વર્લ્ડહેલ્થ ઓર્ગેનિઝેશન - વિશ્વ સ્વાથ્ય સંસ્થાએ તો એવી નિમાંથી નીકળતા બળેલા ઝેરી વાયુઓના નિકાલ માટેની વિશિષ્ટ આગાહી કરી છે કે ઉદ્યોગ માટે વપરાતા મીઠા પાણીના જથ્થા પ્રતિ વ્યવસ્થા વિચારાઈ રહી છે. છતાં એ તો સ્પષ્ટ જ થયું છે કે આવાં
વર્ષ વધુ ને વધુ પ્રમાણમાં વપરાવા લાગ્યું હોવાથી ૧૫ વર્ષમાં દુનિ
યામાં મીઠા પાણીને દુષ્કાળ પડશે. ઔદ્યોગિક પ્રગતિ સાધવા માટે વાહનોની સંખ્યા હવે અમર્યાદ રીતે વધવા દઈ શકાય એમ નથી
આ કિંમત ચૂકવવી ઈષ્ટ છે કે કેમ તેનો વિચાર કોઈએ ન અને એથી જ “લાણા દેશમાં તો દર બે માણસે એક ગાડી છે” કરવા જોઈએ? એમ કહીને એ દેશની પ્રગતિની જે પ્રશંસા કરવામાં આવતી હતી ભગવાન શ્રીકૃષ્ણ ગીતામાં રશ્મિ ઝોવાલાયJxqધ્ધ : ને પણ હવે તે બંધ કરવી પડશે અને પ્રગતિનાં મૂલ્યાંકને બદલવા
એમ કહીને, ભયંકરતાને જે ખ્યાલ આપ્યો હતો તેવી ભયંકરતા,
"માનવજાતને આવરી રહી છે કે શું એ પ્રશ્ન ઉપસ્થિત થાય પડશે. યેહુદી મેન્યુહીન તે કહે છે કે સૂર્યશકિત ઉપર જે આપણે
એવી આ બધી વાત છે.
–મનુભાઈ મહેતા આધાર રાખતાં શીખવું પડશે, જો કે વિજ્ઞાનીઓ આ વાત નહિ માને. એમને તે હજી થર્મોન્યુકલીઅર એટલે કે હાઈડ્રોજન બંબની
અમૃત ભરવું મારે શક્તિ નાથવી છે. એ બાબતનું સંશોધન તેઓ પડતું મૂકે એમ નથી. કોણે કીધો રે ઊલટે આ આભ કરે કયારે ફિલિપ ટોઈનબીએ તો એક નવતર સૂચન પણ કર્યું છે. જેમ
દીય ઢોળી રે રૂપા રસથી ભર્યો અત્યારે.
કે અમૃત ઝીલવું છે મારે એ અત્યારે અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ કરીને ભૂખ્યાઓને એ રીતે બચેલું અન્ન પૂરું પાડવાનું આન્દોલન પ્રસંગોપાત ચાલે છે
અમી આંખનું મહીં મેળવી; તેમજ જે કોઈ અઠવાડિયામાં એક દિવસ મેટર કે રેડિયે કે બીજાં
હૈયા કેરું હીર ભેળવી.
જગસાગર મંથને વિષ વમવી. - એવાં ઉપકરણો ન વાપરવાનું આન્દોલન કોઈ ઉપાડે તે કી. ટેઈનબી
ચંદ્રકિરણને રુવારે એમાં જોડાવા તૈયાર છે.
કે અમૃત .... આજની પરિસ્થિતિના બે મૂલગત પ્રશ્ના છે. ૨ાર્વાચીન દાઝેલાં દિલડાં કરી જયે, સંસ્કૃતિ જેને ઊંચું જીવનધોરણ ગણે છે તે પ્રાપ્ત કરવા માટેનાં હીમ પણ ઘડીભર ઉભા પામે. સાધને વધુ ને વધુ ઉત્પન્ન કરવાં કે પછી જીવનનું રાન્ધ જ
ધઓ વ - વધ ઉચ- wયાં ? કાલે વતન રાવ જ પૂરતી માથે છત્ર બનીયુંઊિંચું આવે એવી કોઈ પ્રવૃત્તિ કરવી? આ પ્રશ્નને માનવજાત કઈ .
ઉઠાવવું રહ્યું તારે
કે રીતે જવાબ આપે છે એના ઉપર જ માનવીના ભાવિને આધાર
અમૃત -
ઊલટો છે એ અર્ધ વળે; રહે છે. યુનેસ્કના આસિસ્ટન્ટ ડિરેકટર જનરલ ફોર સાયન્સ .
ચાંદી પાત્ર શો રહે ઢળેલ. આડિયોને બુઝાટી ટાવર્સે જેઓ પોતે એક વિશ્વવિખ્યાત જીવ
પૃથ્વી પર વસનારા ઝીલે - વિજ્ઞાનશાસ્ત્રી –બાયોલોજિસ્ટ – પણ છે તેમણે આ પ્રશ્નની એક
હર રજનીની સવારે નવી જ દષ્ટિથી ચર્ચા કરી છે. તેઓ જણાવે છે કે છેલ્લાં ૪૦૦ વર્ષથી માનવજાત એવા ખ્યાલથી જ પોતાની પ્રવૃત્તિ ચલાવી રહી
-સુશીલા ઝવેરી
Page #288
--------------------------------------------------------------------------
________________
૧૯૪
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧૧-૧૯૭૧
આપણા શબ્દો...આપણી વાણી આપણે શબ્દોને છુટુ મેએ ઉપયોગ કરીએ છીએ. સુખ કે દુ:ખ કોઈ પણ પ્રસંગમાં શબ્દ વિના મનુષ્યને ચાલ્યું નથી. આનંદ
તૂ તૂરું બેલવું નહીં વ્યકત કરવા માટે કે શેક પ્રકટ કરવા માટે આપણે શબ્દની મદદ
કોઈનું બૂરું બોલવું નહીં લઈએ છીએ. જો કે પરમ આનંદ કે ગહન દુ:ખ હંમેશાં શબ્દથી
પીળું પીળું બોલવું નહીં પર રહ્યું છે. આવી કોઈ પણ પરિસ્થિતિમાં આપણે બધાંયે અનુ
લાલ કે ભૂરું બોલવું નહીં. Kaj worcs, wor's, words, hit wort's c.n helo?
આપણી વાણી સફેદ હંસ, * અતિ વપરાશને લીધે આપણા શબ્દો પટ થઈ જાય છે.
કંસને નહીં કપટી દંશ. મોટે ભાગે આપણે જે શબ્દો વાપરીએ છીએ તે મરેલાં માછલાં
આપણી વાણી પીપળ પાન: જેવા હોય છે. કવિ પાસે અમૃતઝરતે દમયંતી જે હાથ હોય
ઢિયા જાણે શ્રી ભગવાન. છે. કવિની પ્રતિભાને રપ શબ્દને સંજીવન મળે છે.
આપણી વાણી આપણા જેવી, આપણે એવું માનતા અને મનાવતા આવ્યા છીએ કે શબ્દો
શિયાળામાં તાપણા જેવી. વિચારે, લાગણીઓ, કલ્પનાઓને પ્રકટ કરે છે. પારદર્શક વાણી પ્રકટી શકે એવા માણસે આ યુગમાં મળવા દુર્લભ. આજનો માણસ
શબ્દો જાણે કે કાન પર પથરા પડતા હોય એમ પડયા કરે છે. વાણીને ઉપયોગ કરે છે હૃદયને પ્રકટ કરવા માટે નહીં–પણ પોતાની
વાણીમાં શરબત અને વાણીમાં તેજાબ-આ બને છેડા પરની સ્થિતિ ઈચ્છાઓ, લાગણીઓ, વિચારેને ઢાંકપિછાડે કરવા માટે. બ્રહ્મ
છે. વણીના જેવો કોઈ પ્રપંચ નથી. સમાન શબ્દને આપણે ભ્રમ સમાન બનાવી દીધું છે.
આખા દિવસને અંતે આપણે જો થોડીક વાર પણ શાંતપણે હાઈને આવેલા નગ્ન ને નિર્દોષ બાળક જેવા શબ્દથી આપણે વિચારીએ કે આપણે આખા દિવસ દરમ્યાન જે કંઈ બેલ્યા હોઈએ અજાણ્યા છીએ. શબ્દની અસલિયતને આપણે જન-ટીપ આપી
એમાં કેટલું ત અનિવાર્ય હતું? મોટા ભાગના માણસે જાણે કે દઈએ છીએ. આપણે શબ્દને ઘણી વાર અર્થના કાબરચીતરા
ખાલી જગ્યાએ પૂરવા માટે–અંદરનું ખાલીખમપણું ઢાંકવા માટે જ વાઘા પહેરાવી દઈએ છીએ. શબ્દનું ગંગોત્રીસ્થાન તે મનુષ્યનું મૌન શબ્દો બેથે જાય છે. શબ્દ...શબ્દ..શબ્દ...જાણે ઝીણી ઝીણી હોવું જોઈએ. આપણો શબ્દ મનથી ઘડાયેલો ન હતો. શબ્દ
અસંખ્ય કીડીઓ, મરેલા વાંદા જેવા દિવસને કયાંક ખેંચતી કીડીએ. આપણી હૃદયની સહજ વાતમાંથી પ્રક્ટવાને બદલે આપણા
એક નવલકથા વાંચી હતી. એમાં બાપ–દીકરા વચ્ચે સંવાદ વાતેડિયાપણામાંથી પ્રકટે છે.
હૃદયસ્પર્શી હતા. દીકરાને વાઘ, દીપડે, ચિત્તો–એમ જંગલી જનાવરો બે શબ્દની વચ્ચે જે અવકાશ છે એમાં રસ લેવાને આનંદ
પાળવાની રહીરહીને પ્રબળ ઈચ્છા થયા કરતી હતી. દીકરાની ઈછા. કોઈ નોખા પ્રકાર હોય છે. પણ આપણે બે શબ્દોની વચ્ચે આવ
જાણ્યા પછી બાપ માત્ર એટલું જ કહે છે: “બેટા! તું બધું જ પાળી કાશ રાખીએ છીએ ખરા?
શકશે. જંગલીમાં જંગલી જનાવર પણ કેળવી શકાશે, પણ સૌથી આ શબ્દની પાર પણ એક શબ્દ રહ્યો હોય છે. એ શબ્દ વસે છે મુશ્કેલ કામ આ જીભને પાળવાનું છે.” મૌનના નિરાકાર રૂપમાં. શબ્દ હદને પ્રકટ કરે છે. એશબ્દ અનહદને.
આપણા શબ્દો...આપણી વાણી...આપણને સચ્ચાઈથી પ્રકટ હદ અને અનહદની વચ્ચે, શબ્દ અને અશબ્દની વચ્ચે કોઈ પરમ- કરે છે ખરા? આપણે કવિની જેમ કહી શકહ્યું: તવ પ્રકટ થવા ઝંખ્યા કરે છે. સંતકવિ ની વાણીમાં શબ્દ અને અશબ્દ વચ્ચેનું આકાશ ઉધાડ પામે છે.
“આમાર જીવન આમાર બાની, આ શબ્દ અસીમને બાંધતી સીમા છે. મરાઠી કવિ પુરુરામ
બીજું તે તે ઝાકળ પાણી.” રંગેએ કહ્યું કે:
પણ ના-આપણને જેટલો ઝાકળમાં રસ છે એટલે જળમાં પક્ષી ગાતું નથી
નથી. આપણી વાણીમાં દંભ કહી શકાય એટલાં બધાં લાલનપાલન પિતાની સીમાઓની
ને લાડ રહ્યાં છે અને કયારેક આપણી વાણીમાં સગવડ પ્રમાણે કક્ષાનો C iષ કરે છે.
પશુની ત્રાડ રહી છે. વાણીને આવો વેપાર ચાલતે જોઈને કયારેક ધારો કે આપણે ઈ વનમાં હોઈએ. વાતાવરણમાં નરી ચૂપ
એમ કહેવાનું મન થાય છે: કીદી પથરાઈ હોય. એકાએક કોઈ પંખીને ટહીકે સંભળાય. એ
કયાં લગી ટહીક પક્ષી કઈ દિશામાં છે, ને પંખીઓ વિશે જાણતા હોઈએ-તે !
આમ ને આમ વહી જશે જિદગી? એ પંખી કયું છે–એ બધી વાતને પ્રકટ કરે. આ પ્રકટીકરાણ આપ-
-કયાં લગી? અને અસીમમાંથી સીમમાં મૂકી દે. સીમામાં કુતૂહલને પણ આનંદ દંભના દેર પર નાચતા નટ અમે, નથી હેતે. અસીમની રહસ્યમયતા આપણને અકળ રીતે બાંધીને
સંતના સ્વાંગમાં શોભતા શઠ અમે. મુકત રાખે છે.
આ બધાનો કદી ય ના અંત શું? -પણ આપણી વાણી ! મોટા ભાગનાં સુખ અને દુ:ખમાં જે
રે અમે માનવી ના, અમે તે પશુ! કોઈ મૂળ તત્ત્વ હોય તો તે આપણી વાણી જ છે. સામા માણસની આપણી વાણીમાં વૈષ્ણવજનની પ્રતિષ્ઠા કયારે થશે? અવળી વાણીના ઉઝરડા કોને નહીં પડયા હોય? કેટલાક માણસના
સુરેશ દલાલ
માલિક: શ્રી મુંબઈ જૈન યુવક સંધ: મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ. પ્રકાશનસ્થળઃ ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ-૪, ટે. નં. ૩૫૦૨૯૧ :
મુદ્રણસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રસ, કોટ, મુંબઈ–૧
Page #289
--------------------------------------------------------------------------
________________
Regd. No. MH. Il7
પ્રબુદ્ધ જૈનનું નવસંસ્કરણ વર્ષ ૩૩ : અંક ૧૫
પૂજીવન
મુંબઈ ડિસેમ્બર ૧, ૧૯૭૧ સેમવાર વાર્ષિક લવાજમ રૂ. ૭, પરદેશ માટે શિલિંગ ૧૫
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
છૂટક નકલ ૭-૪૦ પૈસા
તંત્રીઃ ચીમનલાલ ચકુભાઈ શાહ
અને બંધારણના પચીસ અને છવીસમાં ફેરફાર
વાંધારણના ૨૪માં ફેરફારને જરૂરી રાજની ધારાસભા- (Preventive detention.)૧૯૫૧માં, ગોપાલનને અટકાયતમાં એની સંમતિ મળતાં, રાષ્ટ્રપતિએ તેને મંજૂરી આપી છે અને આ
લીધા ત્યારે પ્રશ્ન ઉપસ્થિત થયો હતો કે કલમ ૧૯ અને ૨૧માં
હેરફેર અને અંગત સ્વતંત્રતાના હકો છે તે જોતાં ક્લમ ૨૨ને ફેરફાર અમલમાં આવ્યું છે. પરિણામે, ગલકનાથના કેસને ચુકાદો
અંકુશ બંધારણ વિરુદ્ધ છે. સુપ્રીમ કોર્ટે ત્યારે ઠરાવ્યું કે કલમ ૨૨ રદ થાય છે અને મૂળભૂત હક્કો સહિત બંધારણના કેઈપણ
સ્વતંત્ર છે અને ક્લમ ૧૯ અને ૨૧થી કલમ ૨૨ મર્યાદિત ભાગમાં ફેરફાર કરવાને પાર્લામેંટને અધિકાર છે તેવું ફરીથી થતી નથી. તે જ પ્રમાણે કલમ ૧૯માં મિલકતને હક છે સ્થાપિત થાય છે. આ ફેરફારને કદાચ અદાલતમાં પડ- તેથી કલમ ૩૧ મર્યાદિત થતી નથી એમ માનવામાં આવતું કારવામાં આવશે, તે માટે પ્રસંગ ઊભું થાય ત્યારે. તે
હતું. પણ બક રાષ્ટ્રીયકરણ કેસમાં સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું કે
કલમ ૩૧ અને ૧૯ પરસ્પર સંબંધિત છે અને કલમ ૩૧ સમયે સુપ્રીમ કોર્ટે શું કરે છે તે જોવાનું રહે છે. હાલ, પાર્લામેંટને
મુજબ પાર્લામેંટ કાયદો કરે તે પણ કલમ ૧૯ ને આધીન છે. આવી સત્તા છે તેમ સ્વીકારી, પાલમેંટ બીજા બે ફેરફાર–૨૫ અને પરિણામે કલમ ૩૧માં પાર્લામેંટને મળેલ અધિકાર ઘણા મર્યાદિત ૨૬-કરવાની તૈયારીમાં છે. પાલમંટની આ બેઠકમાં આ બન્ને ફેર- થઈ જાય છે. બંધારણના ૨૫માં ફેરફારમાં સ્પષ્ટ કરવામાં આવે છે ફાર કરવાને સરકારને નિર્ણય છે. આ લખાણ છપાય તે પહેલાં
કે કલમ ૩૧ મુજબ કરેલ કોઈ કાયદાને કલમ ૧૯ લાગુ નહિ પડે.
આ ફેરફારમાં પણ કાંઈ નવું નથી. પાર્લામેંટે વર્ષોથી સ્વીકારેલ નીતિ ૩૦ નવેમ્બરે–તેની ચર્ચા લોકસભામાં શરૂ થઈ છે. ૨૫મે ફેરફાર ઘણે
અને ૧૯૫૧થી સુપ્રીમ કોર્ટે કાંધારણની કલમેના કરેલ અર્થની અગત્યને અને ભારે વિવાદાસ્પદ છે. ૨૬માં ફેરફારથી રાજવીઓનાં પુન: જાહેરાત છે અને બેંક રાષ્ટ્રીયકરણ કેસમાં સુપ્રીમ કોર્ટે સાલિયાણાં અને વિશિષ્ટ અધિકારો રદ કરવાને પ્રબંધ છે. પહેલાં કરેલ અર્થની વિપરીત અસર દૂર થાય છે. ૨૫મે ફેરફાર તપાસીએ. તેમાં નીચે જણાવેલ મુખ્ય મુદ્દા (૩) ૨૫માં સુધારામાં એક સર્વથા નવો ફેરફાર થાય છે જે અત્યંત સમાયેલ છે :
વિવાદાસ્પદ અને ચિન્તાજનક લેખી શકાય. બંધારણમાં મૂળભૂત - (૧) જાહેર હિત માટે કોઈપણ મિલકત સરકાર કાયદાથી પ્રાપ્ત હકો છે જેને અમલ કોર્ટ મારફત કરી શકાય છે. તે ઉપરાંત રાજકરે તે તેનું વળતર આપવું જોઈએ. પણ વળતર પૂરેપૂરું– ૧૦૦ ટકા
નીતિના સિદ્ધાંતે છે જે એટલા જ મૂળભૂત છે-કદાચ વિશેષ-પણ ન હોય તે પણ કોર્ટ તેવા કાયદાને રદ કરી શકતી નથી. કેટલું વળતર આપવું તે પાર્લામેંટે નક્કી કરવાનું છે. આ પ્રમાણે ૧૯૫૪થી
જેને અમલ કોર્ટ મારફત થઈ શકતો નથી, કારણ કે તેને અમલ બંધારણમાં જોગવાઈ છે. પણ બેંક રાષ્ટ્રીયકરણ કેસમાં, બંધારણની કોર્ટના કોઈ હુકમથી શકય નથી. મૂળભૂત હકે રાજયના કાર્યક્ષેત્ર આ સ્પષ્ટ જોગવાઈ અને સુપ્રીમ કોર્ટના તે સંબંધેના અગાઉના ઉપર બંધને અથવા મર્યાદા છે. રાજય શું ન કરી શકે તેનું પ્રતિચુકાદાઓ અવગણી, સુપ્રીમ કોર્ટે એમ ઠરાવ્યું કે પૂરેપૂરું વળતર
પાદન છે. જે ન કરી શકાય તે કરતા અટકાવવા કોર્ટ હુકમ કરી શકે આપવું જોઈએ. આવી અર્થ કરવામાં બંધારણમાં વપરાયેલ છે. રાજનીતિના સિદ્ધાંત રાજયે શું કરવું જોઈએ તે પ્રતિCompensation શબ્દને સુપ્રીમ કોર્ટે આધાર લીધા. સુપ્રીમ કોર્ટને આ ચુકાદા પાર્લામેંટની ૧૯૯૫૪થી સ્વીકારેલ નીતિથી
પાદન કરે છે. રાજયની ફરજો-દરેકને કામ મળવું જોઈએ, રોજી મળવી વિરુદ્ધ જાય છે. તેથી ૨૫માં ફેરફારમાં ફરીથી સ્પષ્ટ કરવા માટે જોઈએ, શિક્ષણ મળવું જોઈએ વગેરે, ટૂંકામાં ભાવિ સમાજરચનાનું Compensation – વળતર-શબ્દ કાઢી નાખી amount –રકમ- તેમાં ચિત્ર છે, જેમાં ન્યાય, સમાનતા-આર્થિક અને સામાજિક-વગેરે શબ્દ વાપરવામાં આવે છે. આ ફેરફાર પાર્લામેંટની નીતિ સ્પષ્ટ
તત્ત્વ પાયામાં હોય. કોર્ટના હુકમથી આ બની ન શકે પણ રાજ કરવા અને સુપ્રીમ કોર્ટે કરેલ અર્થની વિપરીત અસર દૂ૨ કરવા માટે જ છે. આ ફેરફારમાં કાંઈ નવું નથી. એટલું ઉમેર્યું છે કે જે
તેને અમલ કરવા બધા પ્રયત્નો કરવાને ધર્મ છે. આવા રાજયરકમ આપવાની થાય તે રોકડ જ આપવી તેમ નથી. લાંબી મુદતના નીતિના સિદ્ધાંતને અમલ કરવામાં મૂળભૂત હકો બાધક થાય તો બેન્ડઝ પણ આપે.
વર્તમાન બંધારણ મુજબ રાજયને થંભી જવું પડે છે. કોર્ટે કાયદાને ' (૨) બે"ક રાષ્ટ્રીયકરણ કેસમાં સુપ્રીમ કોર્ટે એક નવો મુદ્દો ઊભે અર્થ કરવામાં મૂળભૂત હકો અને રાજયનીતિના સિદ્ધાંતને સુમેળ કર્યો છે. જાહેર હિત માટે મિલકત પ્રાપ્ત કરવી અને તે માટે વળતર
સાધવા પ્રયત્ન કરે. પણ બે વચ્ચે વિરોધ જણાય તે મૂળભૂત હકોને આપવું તેને પ્રબંધ બંધારણની કલમ ૩૧માં છે. કલમ ૧૯હ્માં સાત મૂળભૂત હકો જાહેર કર્યા છે તેમાં એક હક છે કે દરેક નાગરિકને
અમલ થાય. ૨૫મા સુધારામાં જે ફેરફાર કરવામાં આવે છે તેમાં મિલકત પ્રાપ્ત કરવાને, રાખવાને અને વેચવાને હક છે. (to acquire, રાજ્યનીતિના બે સિદ્ધાંતને અમલ કરવામાં મૂળભૂત હકોને ગૌણ hold and dispose of property) આ હક ઉપર સરકાર સ્થાન આપવામાં આવે છે તે બે સિદ્ધાંત છે: (૧) દેશની ભૌતિક વાજબી અંકુશો મૂકી શકે છે. પણ કયા અંકુશને વાજબી ગણવો તે સંપત્તિની માલિકી અને કબજો જનહિતમાં વહેંચાયેલાં હોવાં જોઈએ; સુપ્રીમ કોર્ટે નક્કી કરી શકે. કલમ ૧૯માં બીજો હક છે કે દરેક નાગરિક (૨) સમાજની આર્થિક વ્યવસ્થા એવી હોવી જોઈએ કે ઉત્પાદનનાં આખા દેશમાં અબાધિતપણે જઈ આવી શકે છે. કલમ ૨૧માં સાધન અને સંપત્તિમાં કેન્દ્રીકરણ કે ઈજારાશાહી ન હોય. આ પ્રબંધ છે કે કેઈ નાગરિકની અંગત સ્વતંત્રતા કાયદાના આધાર બને સિદ્ધાંતે મિલકતને લગતા છે, સમાજવાદી સમાજરચનાની, વિના મનસ્વીપણે ખૂંચવી શકાતી નથી. કલમ ૨૨માં પ્રબંધ છે પાયાના સિદ્ધાંત લેખાય, બંધારણની વર્તમાન કલમે ૧૪, ૧૯ અને કે કોઈપણ નાગરિકને સરકાર અટકાયતમાં રાખી શકે છે ૩૧ આ ' ' સિદ્ધાંતોના અસરકારક અમલમાં અંકુશ સમાન છે. .
Page #290
--------------------------------------------------------------------------
________________
૧૬.
પ્રબુદ્ધ જીવન
-
તા. ૧-૧૨-૧૯૭૧
પ્રકીર્ણ નેંધ
૨૫માં ફેરફારથી આ બે સિદ્ધાંતને અમલ કરતા કાયદાઓ માટે કલમ ૧૪, ૧૯ અને ૩૧માં જણાવેલ મૂળભૂત હકો લગભગ રદ થાય છે. આ ઘણો મટે, પાયાને ફેરફાર છે જેનાં પરિણામે કલ્પવા મુશ્કેલ છે. આ સિદ્ધાંતેના અમલના નામે માત્ર મિલકતને લગતા મૂળભૂત હકો ગૌણ બને છે એટલું જ નહિ પણ કલમ ૧૯માં જણાવેલ બીજા હકો પણ ગૌણ બને છે; જેવા કે વાણી સ્વાતંત્ર્ય, વગેરે. બંધારણમાં આ ધરમૂળને ફેરફાર છે. વળી આ બે સિદ્ધાંતના અમલ માટે કાયદામાં કરવાની સત્તા માત્ર પાર્લામેંટને જ આપ- વામાં આવે છે તેમ નથી, પણ રાજય ધારાસભામાં પણ એવા કાયદાઓ કરી શકે છે, માત્ર તેને રાષ્ટ્રપતિની મંજૂરી મેળવવી રહેશે.
પણ ૨૫માં બંધારણને આ ફેરફાર આટલેથી જ અટકતો નથી. તેમાં વિશેષ પ્રબંધ છે કે આવા કોઈ કાયદામાં એમ જાહેર કરવામાં આવે કે ઉપર જણાવેલ બે સિદ્ધાંતના અમલ માટે તે કાયદો કર્યો છે કે કોઈ કોર્ટમાં એવા કાયદાને પડકારી શકાતું નથી. ટૂંકામાં કોર્ટની હકૂમત લઈ લેવામાં આવે છે. મારા નમ્ર મત મુજબ આવો પ્રબંધ ભયજનક છે. કોઈ કાયદે ખરેખર ઉપર જણાવેલ બે સિદ્ધાંતના અમલ માટે કર્યો છે કે નહિ તે હકીકત સંબંધે કાયદો ઘડનાર જ છેવટને ફેંસલો આપે તેમાં ભારે જોખમ છે. સત્તાનું ઘેન બધાને ચડે છે, પછી તે પાર્લામેંટ હોય કે કેર્ટ, Possibility of abuse of power. તે માટે અંકુશ જરૂરી છે, Judicial Review of legislation આ લાભદાયક અંકુશ છે. કોર્ટે ભૂલ નથી કરતી એમ નહિ. ગેલકનાથ, બેંક રાષ્ટ્રીયકરણ અને રાજવીઓનાં સાલિયાણાંના કેસમાં સુપ્રીમ કોર્ટે જે ચુકાદાએ આપ્યા છે તેથી હું નિરાશ થયો છે. પણ તેવા ચુકાદાએ અમુક ન્યાયાધીશોનાં વ્યકિતગત માનસિક વલણનું પરિણામ હોય છે. તેથી કાયમને માટે કોની હકૂમત લઈ લેવી વાજબી નથી. પાર્લામેંટ કે ધારાસભા એટલી જ, કોઈ વખત કદાચ વિશેષ, ભૂલને પાત્ર છે.
કોર્ટને અંકુશ હોય તો પુનવિચારણા કરવાની તક મળે છે. કોર્ટ ભૂલ કરે તો પાર્લામેંટ નો કાયદો કરી તે સુધારી શકે છે. alfaldlai uzz42 anigêtl-Chek an! Counter-Checks, જરૂરી છે. સમાજવાદને નામે પાર્લામેંટ કે રાજય ધારાસભાઓને અમર્યાદ સત્તા આપી લોકશાહી જોખમમાં મૂકવી અત્યંત ભયાવહ છે. રાજ્ય ધારાસભાએ મૂળભૂત હકમાં ફેરફાર કરી શકતી નથી. તેને આવી આડકતરી રીતે મૂળભૂત હકોની સર્વથા અવગણના કરવાની સત્તા આપવી અને તે પણ દરેક રાજયમાં કે રાજકીય પક્ષ સત્તાસ્થાને હશે તે દેખાય છે ત્યારે, લેકશાહીને જોખમમાં મૂકીએ છીએ તે ઉપર ગંભીર વિચાર કરવો જોઇએ. ડૉકટર ગજેન્દ્રગડકર જેના ચેરમેન છે તે લો કમિશને પણ આગ્રહપૂર્વક ભલામણ કરી છે કે Judicial Re ew of legislat on રહેવા દેવું જોઈએ. પણ કેન્દ્ર સરકાર આ ભલામણ સ્વીકારે તેવું અત્યારે જણાતું નથી. - ૨૬ ફેરફાર રાજવીઓનાં સાલિયાણાં અને વિશેષ અધિકારોની નાબૂદી માટે છે. આ બંધારણીય સુધારે માત્ર એક મતે રાજયસભામાં ઊડી ગયું હતું તે ફરીથી રજૂ થાય છે. તે સમયે રાજવીઓને વળતર આપવા સરકારને ઈરાદો હતો. હવે વલણ કાંઈક કડક થયું જણાય છે. ખાસ કરી ૨૫મે ફેરફાર પસાર થાય પછી વળતર આપવાની કોઈ કાયદેસરની ફરજ રહેતી નથી.
આ બન્ને ખરડાઓ લોકસભા અને રાજ્યસભામાં પસાર થશે તે સ્પષ્ટ છે. તેને પડકારવામાં આવશે તે પણ સ્પષ્ટ છે. સુપ્રીમ કોર્ટે શું કરે છે તે જોવાનું. સુપ્રીમ કોર્ટે કાંઈ કરી શકે કે નહિ, પણ ૨૫માં સુધારામાં કલમ ૩૧સી જે ઉમેરવામાં આવે છે (ઉપર જણાવેલ (૩) ) તેનાં પરિણામે વ્યાપક અને દુરગામી હશે. ઈજારાશાહી હટાવવાના નામે વર્તમાનપત્રો સંબંધ જે કાયદો કરવાનું બહાર આવ્યું છે તે આ નવા ફેરફારનું ભયસ્થાન સૂચવે છે.
ચીમનલાલ ચકુભાઈ
યુદ્ધના આરે?
ભારત - પાકિસ્તાન વચ્ચે વણકહ્યું યુદ્ધ શરૂ થઈ ગયું છે? પાકિસ્તાનમાં યાહ્યાખાને કટોકટી જાહેર કરી છે. લશ્કરમાં બધાની રજા રદ કરી, રજા ઉપર હોય તેમને પાછા લાવ્યા છે. આપણી હદમાં આવેલાં ત્રણ પાકિસ્તાની વિમાને આપણે તેડી પાડયાં છે. પાકિસ્તાનની હદમાં જઈ, તેની ટૅન્કો અને લશ્કરી સરંજામ કબજે કર્યો છે અને ૮૭ પાકિસ્તાની સૈનિકો મરી ગયા હોવાનું જાહેર થયું છે. જરૂર પડયે પાકિસ્તાનની સરહદમાં જવાને આપણા સૈન્યને આદેશ મળે છે. પૂર્વ સરહદ ઉપર સામસામા ગોળીબાર અને સરહદભંગ થયે જાય છે. પૂર્વ અને પશ્ચિમ સરહદે બન્નેનાં લશ્કરે કોઈ પણ ક્ષણે આક્રમણ કરવા તૈયાર ખડાં છે. યાહ્યાખાને કહ્યું છે: દસ દિવસમાં યુદ્ધ થશે. આપણે હજી કટોકટી જાહેર કરી નથી. વિદેશથી પાછા ફર્યા પછી ઈન્દિરા ગાંધીએ કહ્યું હતું કે વિદેશી સત્તાને પોતાની લાગવગને ઉપયોગ કરી, રાજકીય સમાધાન કરાવવા ડો સમય તક આપવી જોઈએ. એમ કહેવાય છે કે યાહ્યાખાન ઉપર બ્રિટન, અમેરિકા અને બીજાં રાજાનું દબાણ ચાલુ છે. આપણા ઉપર પણ દબાણ છે કે કોઈ સંજોગામાં યુદ્ધ ન કરવું. મુકિતવાહિનીને ઠીક સફળતા મળતી હોય તેમ જણાય છે. પાકિસ્તાનને આક્ષેપ છે કે મુકિતવાહિનીને આપણી સર્વ પ્રકારની સહાય છે એટલું જ નહિ પણ આપણું લકર તેની સાથે છે. ગુજરાતના ગવર્નરને પરિસ્થિતિની એટલી ગંભીરતા લાગી કે ગવર્નરોની પરિષદમાં દિલ્હી જવાનું તેમણે બંધ રાખ્યું. જનસંઘ અને અન્ય રાજકીય પક્ષોએ સરકારને સંપૂર્ણ ટેકો આપવાની ખાતરી આપી છે. બંગલા દેશને માન્યતા આપવા સરકાર ઉપર દબાણ વધી રહ્યું છે. ઈન્દિરા ગાંધી ખૂબ દૌર્ય અને કુનેહથી કામ લઈ રહ્યાં છે તેની મુકતકંઠે સર્વત્ર પ્રશંસા થાય છે. હવે શું થશે તેની સમસ્ત પ્રજા આતુરતાપૂર્વક રાહ જોઈ રહી છે. યુદ્ધને આરે ઊભા છીએ અને ગમે ત્યારે યુદ્ધ ફાટી નીકળે. રાષ્ટ્રસંઘની સિકયુરિટી કાઉન્સિલ સમક્ષ મામલો રજૂ કરી બન્ને ઉપર અને ખાસ કરી આપણા ઉપર દબાણ લાવવાને પ્રયત્ન થઈ રહ્યો છે. બેલિજયમે એ એક પ્રસ્તાવ - ગળગળ ભાષામાં – રજૂ કર્યો છે. નજીકમાં નિકસન - હીથ મંત્રણા થશે તેમ જાહેર થયું છે. આપણી પ્રત્યે સહાનુભૂતિ છે એવી વિદેશી સત્તાઓ પણ યુદ્ધ ન થાય તે જોવા ઈંતેજાર છે. “ ગાર્ડિયન' જેવું પત્ર પણ આપણને ઠપકો આપે છે, આરોપ કરે છે. આ બધું બતાવે છે કે યુદ્ધ થાય તે આપણા પગ ઉપર જ આપણે ઊભા રહેવાનું છે. રશિયા આપણને આર્થિક અને લશ્કરી સરંજામની સહાય કરે તે પણ સીધી રીતે યુદ્ધમાં નહિ ઊતરે. એવી રીતે ચીન અથવા અમેરિકા પાકિસ્તાનને સહાય કરશે. ચીન સીધી રીતે પાકિસ્તાનની મદદ યુદ્ધમાં ઉતરે અથવા આપણને ઉત્તર સરહદે સંડાવશે? રાષ્ટ્રસંધમાં દાખલ થયા પછી ચીની પ્રતિનિધિએ પાકિસ્તાનતરફી ચીનનું વલણ જાહેર કરી છે. છતાં રાજકીય નિરીક્ષકોની માન્યતા છે કે ચીન સીધી રીતે યુદ્ધમાં નહિ ઊતરે. ચીન સાથેના આપણા સંબંધો સુધારવા આપણા પ્રયત્નો સતત ચાલુ છે. તે સાવ નિષ્ફળ નથી. અમેરિકા સીધી રીતે યુદ્ધમાં નહિ જ ઊતરે. યુદ્ધ ભારત - પાકિસ્તાન વચ્ચે મર્યાદિત રહે તો આપણી લશ્કરી તાકાત પૂરતી છે. આપણું વલણ સ્પષ્ટ અને મક્કમ છે. આપણે યુદ્ધ જોઈતું નથી. ૯૦ લાખ શરણાર્થીઓ પાછા જવા જ જોઈએ. તેને ઉકેલ પાકિસ્તાને કરવાનું છે. શેખ મુજીબને મુકત કરી યાહ્યાખાને તેની સાથે વાટાઘાટ કરવી જોઈએ. . બંગલા દેશ સ્વતંત્ર થાય કે પાકિસ્તાનના માળખામાં રહી, સ્વાયત્ત બને તે બંગલા દેશની પ્રજા અને નેતાઓએ નક્કી કરવાનું છે. શરણા
Page #291
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૧૨-૧૯૭૧
પ્રબુદ્ધ જીવન
૧૯૭
ર્થીઓ વિશ્વાસપૂર્વક પાછા જાય તેવું કોઈ પણ સમાધાન આપણને એવી જ સ્થિતિ છે. તાજેતરમાં જોધપુર યુનિવર્સિટીના વાઈસ માન્ય રહેશે. અત્યારના સંજોગો જોતાં બંગલા દેશ સ્વતંત્ર થાય ચેન્સેલર શ્રી વી. વી. જોહન આવા તોફાનના ભોગ બન્યા અને તો જ શરણાર્થીઓ પાછા જઈ શકે એમ લાગે છે. એવું જ હોય તો તેમને ઈજા થઈડૅ. જોહન જાણીતા કેળવણીકાર છે. હોસ્પિટલમાં બંગલા દેશની સ્વતંત્રતા પાકિસ્તાને સ્વીકારવી રહી. ધીરજ અને બિછાનેથી પોતાની વેદનાપૂર્ણ વિતકકથા The story of a fa1are સંયમ રાખવાની વિદેશી સત્તાઓની શિખામણ, આ પ્રશ્નન વિના- હમણાં જ તેમણે લખી છે. એક વિદ્યાર્થીએ તેમને છૂટું પેપરવેઈટ વિલંબે ઉકેલ ન થતો હોય તો, આપણને માન્ય નથી. એવી શિખા- માર્યું તેને ઉલ્લેખ કરતાં તેઓ લખે છે: મણ આપવાવાળાએ ઉકેલ શોધવો જોઈએ અને તેને સ્વીકાર કરવા To some of the present clientele of the પાકિસ્તાનને ફરજ પાડવી જોઈએ. ૯૦ લાખ શરણાર્થીઓને અસહ્ય
university a paperweight carried more weight આર્થિક બોજ અને તેથી પણ ગંભીર તેનાં રાજકીય અને સામાજિક
than reasoned utterance. પરિણામોથી આપણને મુકિત મળવી જ જોઈએ. તેથી લશ્કરો પાછાં ખેંચી લેવા અથવા રાષ્ટ્રસંઘના નિરીક્ષકો મુકવા અને યુદ્ધવિરામ પરિણામ એ આવ્યું છે કે સારા વિદ્વાન વાઈસ રાખવે એવી કઈ સ્થિતિ આપણને માન્ય નથી. તેનો અર્થ યથાવત
ચેન્સેલર થવાની ના પાડે છે. એક બહુ જાણીતા હિંદી સ્થિતિ ચાલુ રહે અને વિલંબ થાય એ આપણે માટે વિનાશકારી છે.
વિદ્વાનને આ પદ માટે દરખાસ્ત કરી તો જવાબ મળ્યો
"I wish to live a few days longer.” આંતરરાષ્ટ્રીય રાજરમતમાં પાકિસ્તાનના ભાગલા પડતા અટકાવવાનું કોઈ વિદેશી સત્તા જરૂરી માનતી હોય અને પાકિસ્તાનના ભાગલા પડે
દુનિયામાં બધે આવી સ્થિતિ છે એમ કહી આપણે આશ્વાસન તે ભારત સબળ થશે અને એશિયામાં સત્તાની તુલા-Balance
લઈ શકતા નથી. મોટા ભાગના વિદ્યાર્થીઓ આવાં તેફાનમાં ભાગ of power–બદલાશે એવા કારણે યથાવત સ્થિતિ ચાલુ રાખવા
લેવા નથી ઈચ્છતા. પણ વિદ્યાર્થીઓની એક અલ્પ સંખ્યા બળજબરીથી ગમે તેટલું દબાણ થાય તો પણ, તેને વશ થવા ભારત તૈયાર નથી. પિતાનું ધાર્યું કરે છે. આવા વિદ્યાર્થીઓને પંપાળવાથી આ લશ્કરી સરમુખત્યારો દીર્ધદષ્ટિથી અથવા પિતાની પ્રજાના હિતની
સમસ્યાને ઉકેલ નહિ આવે. આવાં અનિષ્ટ તરવાને અંકુશમાં લેવા દષ્ટિથી પણ વિચારતા નથી હોતા. પોતાની પ્રતિષ્ઠા તેમને માટે
જ રહ્યાં. કૅલેજ શિક્ષકોમાં એક વર્ગ આવા વિદ્યાર્થીઓને ઉત્તેજના સર્વસ્વ હોય છે. તેમાં પોતાની પ્રજાને અને બીજાને વિનાશ થાય તેની
આપે છે. વાઈસ ચેન્સેલરો આવા શિક્ષકો સામે પગલાં લે તો વિદ્યાપરવા કરતાં નથી. યાહ્યાખાન અને તેના લશ્કરી સલાહકારે આ
ર્થીઓ તેફાન કરે છે. સૌથી વધારે જવાબદાર રાજકીય પક્ષો અને બાબતમાં અપવાદરૂપ નથી જણાતા. પશ્ચિમ પાકિસ્તાનની પ્રજા
આગેવાન છે. મજુર-નેતાઓ જેમ રાજકીય હેતુથી મજૂરોને ઉપ
યોગ કરે છે તેમ રાજકીય પક્ષો વિદ્યાર્થીઓને ઉપયોગ કરે છે. યુવકપિતાનું હિત સમજી યાહ્યાખાનને દૂર કરે અને તે લેનિને જેમ ઝારને હટાવી ગમે તે ભેગે રશિયાને યુદ્ધમાંથી છોડાવ્યું તેમ પાકિ
શકિતને ગેરમાર્ગે દોરવામાં રાજકીય આગેવાને અગ્રસ્થાને છે.
માબાપને અંકશ સંતાનો ઉપર-ખાસ કરીને કૅલેજમાં અભ્યાસ કરતાંસ્તાનમાં કોઈ વ્યકિત કરી શકે તે યુદ્ધ અટકે. અત્યારે તે સંભવ દેખાતો નથી. બંગાળની સરહદ ઉપર યુદ્ધ થાય તે પશ્ચિમમાં
કાંઈ રહ્યો નથી. પૈસાદાર કુટુંબનાં સંતાને અનેક વ્યસનમાં ફસાપાકિસ્તાન આક્રમણ કરશે એ સ્પષ્ટ છે. બન્ને સરહદે આપણી
યેલ હોય છે. યુનિવર્સિટીઓ અને કૅલેજો વિદ્યાધામ બનવાને બદલે તૌયારી છે. ૨૫ વર્ષથી સીંચાયેલું કોમી ઝેર નીચવવા આખરી ભેગ
અખાડાઓ બની રહ્યા છે. વિદ્યાર્થીઓની વાજબી ફરિયાદો દૂર આપ્યા વિના છૂટકો જ નથી.
કરવી જરૂરી છે. પણ નિઃસહાયપણે અનિષ્ટ તત્ત્વોને છૂટો દોર
આપવાથી ગંભીર પરિણામો નીપજશે તેની અવગણના કરી ન શકીએ, વિદ્યાર્થી આલમ • •
ઉત્તર આયર્લેન્ડ-અસ્ટર દિલ્હીની યુનિવર્સિટીના વિદ્યાર્થી સંઘના પ્રમુખની તાજેતરમાં
- સૈકાઓ સુધી ઈંગ્લાંડ સાથે લડીને આયર્લેન્ડે સ્વતંત્રતા પ્રાપ્ત ચૂંટણી થઈ તે સંબંધે કાવનારી વિગતો જાણવા મળી છે. વિદ્યાર્થી સંધના સભ્ય એવી યુનિવર્સિટીની ૩૩ કૅલેજના ૩૧૨ પ્રતિનિધિઓએ કરી. પણ આપણી પેઠે દેશના ભાગલા થયા. આયરિશ પ્રજા રામન આ ચૂંટણી કરવાની હતી. ચાર ઉમેદવારો હતા. દરેકને કોઈ રાજકીય કેથલિક છે પણ ઉત્તર આયર્લેન્ડમાં પ્રાસ્ટેસ્ટન્ટની બહુમતી છે. આ પાનો ટેકે હતે. એકને જનસંધને, એક માર્ક સિસ્ટ અને બે શાસક
લોકો કેથોલિક બહુમતીના શાસન નીચે જવા તૈયાર ન હતા. આયરિશ કેંગ્રેસના. જનસંધને ઉમેદવારો સફળ થયો. રાજદ્વારી ચૂંટણીમાં જેટલી ગેરરીતિઓ થાય છે તેમાંની કોઈ અહીં બાકી ન હતી.
સ્વતંત્રતાની લડત દરમિયાન ઉત્તર આયર્લેન્ડમાં ખૂબ તેફાને થયાં. ૩૧૨ મતદારોના મત મેળવવા લગભગ દોઢ લાખ રૂપિયાનું પરિણામે અંગ્રેજોની ખાસિયત મુજબ આયર્લેન્ડના ભાગલા કર્યા ચાર ઉમેદવારોએ ખર્ચ કર્યું. લાંચે અપાઈ, મતે ખરીદાયા, દારૂ અને ઉત્તર આયર્લેન્ડ બ્રિટન સાથે રહ્યું. પણ જેમ આપણા દેશના પાય, મહેફિલો આપી, નૈનિતાલની સહેલગાહે લઈ જવાયા, જુગાર ભાગલા કરવાથી હિન્દુ-મુસ્લિમ પ્રશ્નને નિકાલ ન આવે તેવું જ રમી મતદારોને જીત કરાવી પૈસા આપ્યા. ‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં ઉત્તર આયર્લેન્ડમાં થયું. ત્યાં પણ સારા પ્રમાણમાં કેથોલિકની સંખ્યા આવેલ માહિતી મુજબ :
છે. ૫૦ વર્ષ થયાં તો પણ એક જ ધર્મના બે વિભાગ–પ્રોટેThe voters were entertained in Delhi's best
સ્ટન્ટ અને કેથોલિક-વચ્ચે સુમેળ ન થયો એટલું જ નહિ પણ અંતર hotels and at holiday resorts. There was a free flow of liquor and whole-sale bribing of voters.
વધતું રહ્યું અને કેથોલિકલઘુમતીને લાગ્યા જ કર્યું કે રાજ્યશાસનમાં In the days preceding the poll, there were અને અન્ય રીતે તેને ભારે અન્યાય થઈ રહ્યો છે. પરિણામે છેલ્લાં regular gambling sessions at camps where કેટલાક મહિનાથી ઉગ્ર તોફાનો ફાટી નીકળ્યાં છે. કેથોલિક મરણિયા canddiates and their 'agents' would intentionally થયા હોય તેમ લાગે. આયરિશ રિપબ્લિકન આર્મીએ ત્રાસવાદી lose to the voters to win their support. A fleet - અત્યાચાર–Terrorist methods –નો આશરો લીધા છે. of over fifty-five taxis and private cars was also
હિન્દુ-મુસ્લિમ તોફાનને શરમાવે એવા તફાને પ્રોટેplaced at their disposal for joy rides.
સ્ટન્ટ - કેથોલિક વચ્ચે શહેરશહેરમાં અને લોલત્તામાં થઈ આ ચારે ઉમેદવારો પૈસાવાળા વેપારી કુટુંબોના હતા. પાર્લા- રહ્યાં છે. પરિણામે બ્રિટિશ લશ્કર પ્રોટેસ્ટન્ટ શાસનની મદદે ગયું છે મેંટના સભ્યોનાં નિવાસસ્થાને પ્રચાર અને ચૂંટણી–કેન્દ્રો બન્યાં.
અને કેથોલિક સ્વાતંત્ર્યવીરે ઉપર અનેક અત્યાચારો થાય છે. એગAccording to reliable sources, a charming
સ્ટની ૯ મી તારીખે ૩૪૨ કેથોલિકને અટકાયતમાં લીધા અને તેમની woman-chairman of a leading soft drink company financed the Jan Sangh candidate.
પાસેથી માહિતી મેળવવા તેમના ઉપર જેલમાં ખૂબ જુલમ થયા. દિલહી યુનિવર્સિટીના વાઈસ ચેન્સેલર ડે. કે. એન. રાજને ગમે
ઊહાપેહના પરિણામે બ્રિટિશ સરકારે તપાસ કમિશન નીમ્યું વર્ષે રાજીનામું આપવું પડયું હતું. એવા જ હાલ દેશની બીજી
જેને અહેવાલ હમણાં જ બહાર પડે છે. કેથેલિક જેલવાસીઓએ યુનિવર્સિટીઓના છે. બનારસ, બેંગલોર, સાગર, ઉત્તર પ્રદેશની
કમિશનનો બહિષ્કાર કર્યો કારણ કે કમિશને બંધ બારણે તપાસ કરવાનું યુનિવર્સિટીઓ વગેરે દરેક સ્થળે વિદ્યાર્થીઓનાં તોફાનને કારણે નક્કી કર્યું. તેમણે તપાસની માગણી કરી હતી. છતાં કમિશનને એટલી કેટલાય સમય બંધ રાખવી પડી છે. ટાગોરની વિશ્વભારતીમાં પણ માહિતી મળી કે થયેલ આક્ષેપમાં કેટલાક સાચા હતા. તેની તપાસમાં
Page #292
--------------------------------------------------------------------------
________________
૧૯૮
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧૨-૧૯૭૧
જણાયું કે અટકાયતી પાસેથી માહિતી કઢાવવા તેમને કલાકે જ હોય છે. એ લોકો તે પ્રજાની નાડના ખરેખરા પારખુ હોય છે. સધી દીવાલને અઢેલી ઊભા રાખ્યા, ભૂખ્યા રાખ્યા, ઊંધ લેવા એટલે ગાંધીજીએ જ્યારે મનુબહેન ગાંધીને કહેલું કે “રાગથી મરું ન દીધી. તેમની આસપાસ ખૂબ અવાજો કરી તેમનું મગજ
તે દંભી મહાત્મા ઠેરવજે પણ મને કોઈ ગોળીથી મારે તો જ કહેજે બહેર મારી જાય તેમ કર્યું. કમિશને સુફિયાણી ભાષા વાપરી છે કે, This was physical ill-treatment but not
કે સાચે મહાત્મા હતા.” ત્યારે એ પ્રજાને બરાબર સમજાવતા હતા. brutalityઆ બધી શારીરિક વેદના કહેવાય પણ અમાનુષી એમનું કથને કોઈ જ્યોતિષી જેવી આગાહી કે આત્માના અવાઅત્યાચાર ન કહેવાય. લશ્કરી નિયમ પ્રમાણે અટકાયતી પાસેથી જ ચમત્કાર નહોતું પણ પરિસ્થિતિ અને જનમાનસની સમજ હતી. માહિતી કઢાવવા શારીરિક જુલમની છૂટ છે - શારીરિક જુલમ અને ' જૉર્જ બર્નાર્ડ શો ની જેમ ગાંધીજી પણ જાણતા હતા કે પોતાના યુગના અમાનુષી અત્યાચાર વચ્ચેની રેખા બહુ પાતળી છે. આ અહેવાલથી મોટા ભાગના માણસે કરતાં અતિશય સારા માણસની તેના દેશબાંધ ઊહાપોહ ઘણે થયો. એટલે સરકારી રીત મુજબ બીજું કમિશન અંતે ખરાબ દશા કરે છે. તે નીમ્યું છે આ નિયમોમાં ફેરફારની વિચારણા અને ભલામણ કરવા. શિક્ષણશાસ્ત્રમાં એક પ્રચલિત ઉકિત છે કે શાળાના એક વર્ગની
સરકારલશ્કર અને પોલીસ બધા દેશમાં જુલમ અને ઝડપ વર્ગના સૌથી ધીમા છોકરાની ઝડપ જેટલી હોય. આથી શિક્ષક અત્યાચાર કરતાં જ રહેવાના. એક જ ધર્મના અનુયાયીઓ પ૦. ઈચ્છે તે પણ વર્ગને વધુ વેગથી આગળ દોડાવી શકે નહિ. ધીમામાં વર્ષના ગાળામાં પણ પરસ્પર ન્યાયવૃત્તિ કેળવી ન શક્યા.
ધીમા છોકરાને સાથે લઈને જ એ એનું કામ ચલાવી શકે. સમાજના રહોડેશિયા ,
નેતાઓ જેવા સંતે, ધર્મસ્થાપકો પણ આ વાત જાણતા હોય છે.
પણ આ અગ્રણીઓ હમેશાં સમાજ સામે એક આદર્શ મૂકે છે. ‘આ દક્ષિણ આફ્રિકાની ઉત્તરે આવેલ બ્રિટનના આ સંસ્થાનમાં
આદર્શ માત્ર અમારી જેવા જ સિદ્ધ કરી શકે એમ નહિં પણ તમે લગભગ ૫૦ લાખ આફ્રિકન અને ૧૦ લાખ અંગ્રેજો છે. આ અંગ્રેજ
સૌ પ્રયત્ન કરો તે સિદ્ધ કરી શકે એવી એમની બાંયધરી હોય છે. લઘુમતી આફ્રિકનોને લૂંટે છે. પાંચ વર્ષ પહેલાં બ્રિટન સામે બળવો
એ જાણે છે કે મોટા ભાગની પ્રજા આ પ્રયત્ન કરી શકવાની નથી. કરી અંગ્રેજ લઘુમતીએ સ્મિથની આગેવાની નીચે રહોડે
છતાં એ આદર્શ તે પ્રજા સામે રાખે જ છે. કારણ? કારણ એટલું શિયાને સ્વતંત્ર જાહેર કર્યું અને રાજયસત્તા કબજે કરી બ્રિટિશ
જ કે એ સમજે છે કે ઝાઝા નહિ તો થેડા, બહુ નહિ તે એકાદ ગવર્નરને હાંકી કાઢયો. બ્રિટને ધમપછાડા કર્યા. આફ્રિકન બહુ
પણ મનુષ્ય આ માર્ગે જનારે નીકળ્યો તોયે જગતની એ દિશાની ગતિ મતીનું શાસન હોવું જોઈએ એવો લોકશાહી હોવાને દેખાવ કર્યો.
ચાલુ રહેશે. ગાંધીને મોટી આશા કયાં હતી? એક ડગલું બસ થાય મામલે રાષ્ટ્રસંધ સુધી પહોંચ્યા. રહોડેશિયાને આર્થિક બહિષ્કાર
એમાં “એક માણસ બસ થાય” એવો અર્થ પણ સમાયેલો છે જ. જાહેર થયો. પણ દક્ષિણ આફ્રિકા, પોર્ટુગલને અંદરથી કેટલાય બ્રિટિ
આજે નહિ તો કાલે, કોક દિવસે, આ આદર્શ ઝીલનારા કોઈક તો શરે અને બીજાઓને સાથ હતો. એટલે સ્મિથ ટકી રહ્યો. રહાડે
નીકળશે. જેમ શિક્ષકમાં અનંત ધીરજ હોવી જોઈએ તેમ જગતના શિયામાં દક્ષિણ આફ્રિકા જેવી રંગભેદની નીતિ અમલમાં મૂકી. હવે
શિક્ષકમાં પણ અનંત ધીરજ હોવી જોઈએ. ગાંધીમાં એ ધીરજ હતી, બ્રિટિશ સરકાર મિથ સાથે સમાધાન કરવા નીકળી. વિદેશમંત્રી
બુદ્ધમાં હતી, મહાવીરમાં હતી, કાઈસ્ટમાં પણ હતી. સર એલેક હ્યુમ રહોડેશિયા ગયા અને દશ દિવસની વાટાઘાટ પછી સમાધાન કરી પાછા ફર્યા. અનિશ્ચિત સમય પછી આફ્રિકન
તો પછી આ બધાના પ્રયત્નોનું પરિણામ આપણે એમના આશબહુમતી શાસન થશે એવું લખાણ કર્યું છે. આવા દંભથી કોઈ યની દષ્ટિએ માપવું જોઈએ. પોતાના બધા અનુયાયીઓ સુધરી જાય, છેતરાય તેમ નથી. આ સમાધાન આફ્રિકન પ્રજાને માન્ય છે કે નહિ જગત આખું સુધરી જાય એવો કોઈ ભમ આ અગ્રણીઓ સેવતા તે જાણવા એક કમિશન નીમ્યું છે. આફ્રિકને પ્રજાનું કોઈ મતદાન
નહોતા. એમનો હેતુ તે સત્કૃત્યને, ઉચ્ચ હેતુ તરફની ગતિને, થવાનું નથી. કમિશનને ઠીક લાગે તેવી રીતે તપાસ કરશે અને અહેવાલ આપશે. આફ્રિકન રાજકીય પક્ષો ગેરકાયદેસર જાહેર
નાને સરખે પણ દોર ચાલુ રાખવાનો હતો. આખરે તે એવો દોર થયા છે. તેના નેતાઓ જેલમાં છે અથવા ભૂગર્ભમાં છે. તેમને મુકત- અખંડ રહેવાથી જ જગતમાં જે કાંઈ સામાજિક, ધાર્મિક, આધ્યાપણે પિતાને અભિપ્રાય જાહેર કરવાની તક મળશે કે નહિ એવા ત્મિક પ્રગતિ આપણે જોઈએ છીએ તે થઈ છે.” સવાલના જવાબમાં આમસભામાં સર એલેકે ગાળગેાળ જવાબ
જો આટલી વાત સ્વીકારીએ તો પછી એવી તારવણી કરવી પડે આપ્યો. આફ્રિકન પ્રજાનો અભિપ્રાય જાણવા કમિશન નીમવાની જરૂર છે? નિક સને આમાં જે ભાગ ભજવ્યો તે ખેદજનક છે.
કે ગાંધી જેવા અગ્રણીઓ પ્રજાની સુધરવાની ગતિ વિશે અજાણ નહોતા. રહોડેશિયાને આર્થિક બહિષ્કાર છે છતાં ત્યાંથી કૅમ ખરીદવાની
પ્રજા ગાંધીને પગલે સુધરી નથી ગઈ તે કોઈ આશ્ચર્યકારક ને નિરાશાનિક સને પરવાનગી આપી. અમેરિકન ઈતિહાસમાં નિક સન પ્રત્યી- જનક ઘટના નથી અને તેથી આપણે ગાંધીને વટાવી ખાધા છે એવે ઘાતી અને લોકશાહીવિરોધી તત્ત્વોના પ્રતિનિધિ તરીકે સ્થાન પ્રાપ્ત
ખે કરનારા લેખકો ને ટીકાકારે ન તે ગાંધીને સમજ્યા છે, ને કરશે. ૧૯૭૨ની ચૂંટણીમાં નિકસન ફરીથી પ્રમુખ ચૂંટાય તો અમે
પ્રજાને. ગાંધીએ પ્રજાના ગજા ઉપરવટની અપેક્ષા નહિ રાખી હોય, રિકન પ્રજાનું અને દુનિયાનું દુર્ભાગ્ય લેખાશે. એશિયા અને આફ્રિકાની પ્રજાએ પશ્ચિમની ગોરી પ્રજાની સાન ઠેકાણે લાવવાનું કામ
પણ આ ટીકાકારે એવી અપેક્ષા રાખતા જણાય છે. બાકી ગાંધીની હજી બાકી છે. નહેરનું આ સ્વપ્ન હતું. ચીન અને ભારત હજી પણ અસર જોવી જ હોય એને માટે તો એ ડગલે ને પગલે દેખાય એટલી નજીક આવે અને એશિયા – આફ્રિકાના દેશોની આગેવાની લે તો પડી છે. પણ એ અસર એટલી સૂક્ષ્મ હોય છે, આપણા જીવનને ગારી પ્રજાએ સદીઓ સુધી કરેલ શોષણને અંત આવે અને
એવો ભાગ બની ગઈ હોય છે કે આપણને ખ્યાલ પણ ન આવે સ્વતંત્રતા, સમાનતા અને ભ્રાતૃભાવની વાતો કરનાર ગેરી પ્રજાના દંભને પડદો કાયમ માટે ઊંચકાય.
કે અરે, આ તે ગાંધીને વિચાર, ગાંધીનું વલણ! ૨૮–૧૧–૭૧.
ચીમનલાલ ચકુભાઈ
પ્રજા પ્રજાની રીતે જ વર્તવાની. એ ગાંધીચીંધ્યાં ઘણાંયે કામ નહિ કરવાની અને છતાં, એ ગાંધીથી સાવ અલિપ્ત રહી ગઈ હોય એવું કદી નહિ બનવાનું. ગાંધી જેવા નેતાનાં કામ અને પરિણામને
જોવાની આ પણ એક દષ્ટિ હોઈ શકે. [વધુ વિચારણા]
તે ઉપરનું લખ્યા પછી તા. ૧૬/૧૧/૧૯૭૧ના અંકમાં પ્રબુદ્ધ તા. ૧-૧૧-૧૯૭૧ના પ્રબુદ્ધ જીવનમાં આ વિષય ઉપર
જીવનના તંત્રી શ્રી ચીમનલાલ ચકભાઈ શાહને લેખ વાં. લખ્યા પછી શ્રી નિરંજન ભગત સાથે થોડીક વાત થઈ. એને પરિ
બંનેમાની વિચારણા ઘણા પ્રમાણમાં સમાંતર ચાલેલી જણાય છે.) ણામે થોડાક વધુ વિચારો સૂઝયા. એ લેખમાં પરિસ્થિતિ વિશે પ્રશ્નાર્થ
યશવંત દોશી હતો. સંતોએ પ્રજાને સમજવામાં ભૂલ તો ન કરી હોય? પણ જે શંકા
*
ભૂલ સુધાર થતી હતી તેને એક ખુલાસો નીચે પ્રમાણે પણ હોઈ શકે: સંતે, ધર્મસંસ્થાપકો, દ્રા પ્રજાની ગતિ જાણતા જ હોય
ગયા અંકમાં શ્રી ચીમનલાલ ચકુભાઈના ગાંધીજી વિશેના છે. પ્રજાનું ગજું કેટલું છે એ એમના ખ્યાલ બહાર હોતું જ નથી.
લેખમાં “ સમ કૌન કુટિલ ખલ કામી' પંકિત તુલસીદાસજીના નામે અમારા ઉપદેશથી પ્રજા સુધરી જશે એવા ભ્રમમાં પણ એ ભાગ્યે ભૂલથી છપાઈ છે પણ એ સુરદાસજીની છે. –ાંત્રી
ગાંધીને આપણે વેચી ખાધા છે?
Page #293
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૧૨-૧૯૭૧
'પ્રબુદ્ધ જીવન
પ્રાર્થના
[ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના આશ્રયે આયોજિત પર્યુષણ વ્યાખ્યાનમાળામાં અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજના પ્રોફેસર ફાધર વાલેસે “પ્રાર્થના” એ વિષય ઉપર આપેલ પ્રવચન નીચે પ્રગટ કરવામાં આવે છે. – તંત્રી),
પ્રાર્થના દિલ શુદ્ધ કરવાનો પ્રયત્ન છે. વિશેષ અધ્યયન ટાગોર ખુશ થઈ ગયા અને દુનિયા કેટલી સુંદર છે તેને હવે તેમને માટે એકાત્મ મને મૌન, ચિંતન અને મનન કરવાથી આત્માને જે સ્પષ્ટ ખ્યાલ આવ્યો. આનંદની, દિવ્યતાની અનુભૂતિ થાય છે તે અપૂર્વ હોય છે. આવાં તેમના નાનકડા મનમાં બે ચિત્રોબે વિચારે–લાગણી ઐકાંતિક મનન, ચિંતન, સાધના અને મૌનથી આપણને નવો જાગી. એક તે એ કે દનિયા કેટલી સુંદર છે તેની તેમને ચશમાં અનુભવ પ્રાપ્ત થાય છે–જીવનને નવો વળાંક મળી રહે છે.
નહોતાં પહેર્યા ત્યાં સુધી કશી જ ખબર નહોતી પડી તેનું દુ:ખ થતું હું દર વર્ષે આઠ દિવસ આવાં મનન, ચિંતન અને સાધ- હતું. પોતે ચરમાં વિના કેવું અને કેટલું બધું સુંદર ખોઈ બેઠા નાનો પ્રયોગ કરું છું. હમણાં જ આ માટે અઠવાડિયું ખંડાલા રહી હતા તેનું દુ:ખ થતું હતું. અને પોતે કેવા મુર્ખ હતા કે આ બધું આવ્યો છું. આવા એકાંતિક મનન-ચિંતનથી અને એકાંતમાં ભગ- ખે બેઠા હતા તેના મનમાં રોષ જાગતો હતો. વાનનું ધ્યાન ધરવાથી આત્માને દિવ્ય આનંદની અનુભૂતિ થાય છે.
એ જ રીતે આપણે પણ જીવનમાં જે કાંઈ જોવા જેવું હોય આ વખતે ખંડાલા ગયેલ ત્યારે સાથે બે પુસ્તકો લઈ તે સ્પષ્ટ જોઈ શકીએ તે માટે જરૂરી ચશમાં આપણને મળી રહે તે ગયેલ. તેમાં એક પુસ્તક હતું ૯૦ વર્ષના સ્વામી રામદાસનું ભગ- આપણે શું ખોઈ બેઠા છીએ તેને સ્પષ્ટ ખ્યાલ આવે અને તે વાનની શોધમાં.’ આ પુસ્તકમાંથી પ્રથમ દિવસે પહેલું એક જ બાદ જે ખોઈ બેઠા હોઈએ તેની પ્રાપ્તિ માટેની તીવ્ર ઝંખના વાકય વાંચ્યું અને મને ચિંતન-મનન માટે એક અઠવાડિયાને આપેઆપ જ આપણામાં પણ જાગે. મસાલો મળી ગયો. એ વાકય હતું ‘બે વર્ષ પહેલાં ભગવાન રામ
આમ આપણને જો આપણી દષ્ટિ નબળી હોય અને યોગ્ય દાસના દિલમાં એને (ભગવાનને પામવાની તીવ્ર ઝંખના જગાડી.
ચશ્માં મળી આવે તે સાચા જીવનને ખ્યાલ આવે અને તે માટેની એકવાર ભગવાનને પામવાની સુરતા લાગે –તીવ્ર ઝંખના જાગે ઝંખના જાગે. આપણે શું ખાઈ બેઠા છીએ તે સમજાય તો જ એટલે એમાં બધું જ આપોઆપ આવી જાય છે.
તેની પ્રાપ્તિ માટેની ઝંખના જાગે અને તે જ તેની પ્રાપ્તિ કરવા રામકૃષ્ણ પરમહંસને પણ આ જ આગ્રહ હતે. કોઈ માટેના પ્રયાસ હાથ ધરી શકીએ. જિજ્ઞાસુ આવીને તેમને પૂછે કે ‘સાધના માટે શું કરવું?’ તરત જ
અમારા સંઘના સ્થાપક સેન્ટ ઈગ્નાસ સોળમી સદીમાં થઈ પરમહંસ કહેતા : “એ માટેની–એને પામવાની પ્રબળ ઈચ્છા હશે ગયા. તેઓ બહુ કડક શિસ્તના હિમાયતી હતા. તેમના કારણે અમારા તે બધું જ થશે. આના સંદર્ભમાં તેઓ એક ચેરને દાખલ કહી
સંધના નિયમો બહુ કડક હતા. અમારા સંઘમાં જોડાવા ઈચ્છનારની સંભળાવતા: એક મકાનમાં એક ચેર રહે છે અને બાજના મકાનમાં તેમને સંઘમાં પ્રવેશ આપતાં પહેલાં કડક રીતે ચકાસણી કરાતી. સેનું ભર્યું છે. આથી શેરને ઊંધ નહિ આવે; કારણ કે તેને ઉમેદવાર બધી જ કસોટીમાંથી પાર ઊતરે એટલે તેને છેલ્લો બાજુના મકાનમાં રહેલ સોનું મેળવી લેવાની ચિંતા છે.
પ્રશ્ન એવો પુછાતે કે ભગવાનની સાક્ષાત્કાર માટે તમને તીવ્ર એક ગુરુ પાસે આવીને તેમને એક શિષ્ય પૂછે છે કે પ્રભુ ઈચ્છા છે? જો તે હા પાડે તે તેને સ્વીકાર થાય અને ના પાડે પ્રાપ્તિ માટે મારે શું કરવું? ગુરુ કશે જવાબ આપ્યા વિના જ તે તેને બીજો પ્રશ્ન એ પુછાય કે તમને એવી ઈચ્છા છે? કે પિતાના શિષ્યને બાજમાં વહી રહેલ નદીમાં ડુબાડે છે. આથી શિષ્ય તમને એવી ઈચ્છા જાગે તેમ છે? જો ઉમેદવાર હા પાડે તે જ ગૂંગળાવા લાગે છે ત્યારે ગુરુ તેને કહે છે: “ તારા પ્રશ્નનો જવાબ તેને સ્વીકાર કરાતે. એમાં રહેલો છે. તને જવાબ મળી ગયો.' શિષ્યને હજી પણ કશું રામદાસના દિલમાં પણ બે વરસમાં ભગવાનપ્રાપ્તિ માટેની સમજાતું નથી એટલે ગુરુ તેને કહે છે : નદીના પાણીમાં ડૂબતાં બચવા માટે શ્વાસ લેવાની જેટલી ઝંખના હતી એટલી જ તીવ્ર
ઈચ્છા-આતુરતા–તીવ્ર ઝંખના જાગેલી. ઝંખના જાગે તેને ભગવપ્રાપ્તિ અવશ્ય સિદ્ધ થાય છે.
કૅલેજમાં આજે યુવક અને યુવતીઓ એકબીજાને મેળઆમ આપણી મેટી ખામી એ હોય છે કે કેટલીક વાર આપણે
વવા માટે ઝંખતાં હોય છે અને કેટલીક વાર છોકરાએ પોતાના સંકલ્પ સાચે હેત નથી અને તેથી સફળતા મળતી નથી. સાચે
પ્રિય પાત્રની પ્રાપ્તિની ઝંખનાના પ્રતીકરૂપે પોતાના હાથ પર તે સંકલ્પ હોય-દિલની સાચી ઝંખના હોય તે ભગવાન તે સિદ્ધ
પાત્રનું નામ કોતરાવીને ફરતા હોય છે. આવા એક છોકરાને કરે જ છે.
તેના હાથ પર કોઈક નામ કોતરાવેલું જોઈ મેં તેને કહ્યું કે તે માની ચોથી સદીમાં આફ્રિકામાં થઈ ગયેલા સંત ઑગસ્ટીને તેમની
લીધેલ તારું પ્રીતિપાત્ર તે અન્યની સાથે પરણી ગયેલ છે. માટે આત્મકથામાં પોતાના પૂર્વાશ્રમના કરેલા વર્ણન અનુસાર તેમને
તને એ છોકરી –તારું પ્રીતિપાત્ર મેળવવાની જેટલી ઝંખના જાગી પૂર્વાશ્રમ સારો ન હતો. તેઓ એક વેશ્યાની સાથે રહેતા: પરત
હતી તેટલી પ્રભુપ્રાપ્તિ માટેની ઝંખના જગાવ અને પછી જો કે તેમના સંસ્કાર સારા હતા. તેની માતા સારાંની પ્રાપ્તિ અર્થે
તેનું શું પરિણામ આવે છે. માટે સાચી વાત તો એ છે કે આપણે પ્રાર્થના કરતાં. સંત ઑગસ્ટીન પણ પિતાના ખરાબ જીવનમાં થે
ભગવાનની પ્રાપ્તિ માટે પાગલ બનવું જોઈએ. સતત પ્રાર્થના કરતો : “હે ભગવાન, મારું જીવન પવિત્ર બનાવ; હવે પ્રાર્થના કેવી રીતે કરવી તે જોઈએ? તીવ્ર ઝંખના પછી પણ હમણાં નહિ. હમણાં તો પેટ ભરીને લહેર કરી લેવા દે.”
પ્રાર્થના કરવા બેસીએ ત્યારે મારા પિતાના નિર્ણયથી હું પ્રાર્થના - ભગવાને તેમની પ્રાર્થનાનો પહેલો ભાગ સાંભળ્યો અને , કરું છું એવો ખ્યાલ આવે તે બરાબર નથી, પરંતુ ભગવાન (રાજ). તેમનું જીવન પવિત્ર થઈ ગયું. એ જ રીતે આપણને પણ સારા થવું
બોલાવે છે માટે પ્રાર્થના કરું છું એવી ભાવના હોય તે જ પ્રાર્થછે, જીવન પવિત્ર બનાવવું છે; પરંતુ હમણાં નહિ. આપણે આમ કરીને શું ગુમાવી બેઠા છીએ તે જ આપણે જાણતા નથી અને
નામાં રસ જાગે. આજ્ઞા (ભગવાનની)ને જવાબ એ જ પ્રાર્થના તેથી આપણને સ પ્રાપ્તિ માટે જાગવી જોઈતી તીવ્ર ઝંખના જાગતી છે. રાજાના દરબારમાં જઈએ અને રાજા જેટલી આજ્ઞા કરે તેટલું જ નથી. એટલે ભગવાનની કૃપા મેળવવા – કરુણાનિધિ ભગવાનને કરવું પડે તેટલો જ જવાબ આપવો પડે તેમ, આ તો સમગ્ર ઓળખવા માટે પણ તીવ્ર ઈચ્છા–તીવ્ર ઝંખના જાગવી જરૂરી છે.
જગતને નિયંતા, તેની આજ્ઞા – તેની હાકલ – વિના તેને જવાબ રવીન્દ્રનાથ ટાગોર નાના હતા ત્યારની આ વાત છે. તેમને
કેમ અપાય ? એ જ રીતે પ્રાર્થના કરતી વખતે પણ ભગવાન નાના હતા ત્યારે આંખે ઓછું દેખાતું. તેમની આંખ નબળી હતી, પણ તેનું કારણ શું તે સમજાતું નહોતું. તેઓ પોતાને એછું દેખાતું
(રાજા) બોલાવે છે માટે જવાબમાં આપણે પ્રાર્થના કરીએ છીએ હોવા છતાં બાળપણમાં અન્ય છોકરાઓની સાથે રમતા, ખેલતા તેવો ભાવ જાગવો જોઈએ. અને તો જ - એ જ ખરી પ્રાર્થના છે. અને કુ દતા. તેમને પિતાની આંખની ખામી જણાતી નહોતી અને ' બાયબલમાં ભગવાન ઈશુ કહે છે: “તમે મને પસંદ કર્યો નથી, જાણે કે બધાને એવું જ ઝાંખું દેખાતું હશે તેમ પોતે માનતા. મેં તમને પસંદ કર્યા છે. તમે મને બોલાવ્યો નથી, મેં તમને બોલાવ્યા
એવામાં એક વાર રમતમાં ને રમતમાં એમણે બીજા કોઈ છોક- છે. તમને બોલાવ્યા છે તો પ્રતીક્ષા કરો. શા માટે બોલાવ્યા • રાનાં ચશમાં પહેરી લીધાં અને તેમને સ્પષ્ટ દેખાવા લાગ્યું. બાળ- છે તે વિચારે. આ માટે દિલમાં શાંતિ ધરીને મૌન બેસે. તેમની
Page #294
--------------------------------------------------------------------------
________________
૨૦
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧૨-૧૯૭૧.
(ભગવાનની ) વાત સાંભળો. તે વાત ન કરતાં તેમને (ભગ- વાનનો) અવાજ સાંભળીએ. આ માટે આપણે મૌન સેવીએ. મૌનની સાધના એ જીવનની નહિ પણ જ્ઞાનની સાધના છે. એથી એવી શાંતિ મળે છે કે એમને (ભગવાનને ) અવાજ સાંભળી શકાય છે. - ' પ્રાર્થનામાં આપણે ભલે કીર્તન, ભજન વગેરે કરીએ. એ આ અરી છેપણ આપણે જ બોલ્યા કરીએ અને એને (ભગ- વાનને) બેલવા જ ન દઈએ તે તે અવિવેક જ ગણાય. ભગવાનને પણ બોલવાને સમય આપીએ. સામાને બોલવા ન દઈએ અને આપણે બોલબોલ કરીએ તો એ તે ભારે અવિવેક જ લેખાય. માટે મૌન અને શાંતિ વચ્ચે એ (ભગવાન) જે કાંઈ બોલે તે એકાગ્ર બનીને પહેલાં સાંભળીએ તે જ છે સાચી પ્રાર્થના.
આપણે ઉપવાસ અને ઉપાસના કરીએ છીએ તે ઉપવાસ અને ઉપાસનાને સાચો અર્થ સમજીએ અને પછી જ તેને આચરીએ તે ગ્યા છે. ઉપવાસને અર્થ છે સાથે રહેવું અને ઉપસનાને અર્થ છે તેની સાથે બેસવું. આથી ઉપવાસ અને ઉપાસના દરમિયાન આપણને એ આવે છે, એ આવે છે, એ આવે છે એવી ભાવના થવી જોઈએ અને તેના આગમનની આપણે પ્રતીક્ષા કરીએ છીએ; કારણ કે પ્રતીક્ષાને આનંદ અને તે બાદ મિલનને આનંદ અનેરે છે. આ માટે રાધાકૃષ્ણની પ્રતીક્ષા અને મિલનને દાખલો આપણને શાસ્ત્રોમાંથી મળી આવે છે.
ભગવાને ભકત માટે શું શું કર્યું છે તેની આંખને, કાનને કે મનને ખબર નથી હોતી.
મૌનના પ્રયોગ દ્વારા ભગવાનને જવાબ મળે છે. દિલને તેની પ્રતીતિ થાય છે; અને તે માટે રામનામ સરળ સાધન છે. આ સાધન ખૂબ જ ફાયદાકારક છે. ભગવાનપ્રાપ્તિની પ્રતીક્ષાપ્રાર્થના નમ્રતાથી કરાવાં જોઈએ. એમાં સહેજ શુષ્કતા પણ લાગે છે – ઘડીભર ભકિત જેવું ન પણ લાગે પરંતુ જે તીવ્ર ઝંખનાને કારણે પ્રાર્થના-પ્રતીક્ષા કરીએ છીએ તે સફળ જ થાય છે. ( રામદાસે “ શ્રીરામ, જય રામ, જયજય રામ” ને જાપ કરવા કહયું છે. આમ સાધના વેળાએ નામજપ સાથે ઉપવાસ પણ આપણે પ્રાર્થનાના સાથી તરીકે કરીએ છીએ અને એ રીતે મનની સાથે શરીરને પણ આપણે સાધનામાં જોડીએ છીએ. પ્રાર્થના એ મનની પ્રવૃત્તિ છે. શરીરને પણ તેમાં સાથે જોડવા-પ્રાર્થનામાં જોડવા આપણે ઉપવાસ કરીએ છીએ. આથી પવિત્રતા સાથે દિલને ભારે સંતોષ થાય છે.
હું આ બધું લઈને ભગવાનને પ્રાર્થના કરું છું. આપણે દિલની આરઝુ - વિનતિએ લઈને ભગવાન પાસે જઈએ છીએ. આને ઘણા નાનું કામ માને છે; પણ સાચી લાગણી, સાચા આદરથી અને શ્રદ્ધાથી આમ કરીએ – શ્રદ્ધાથી ભગવાન પાસે વાંછિતની માગણી કરીએ – આપણી એ માગણી – પ્રાર્થનામાં નમ્રતા, આદર અને પ્રેમ આવે તો પછી ન થઈ શકે? સર્વ કાંઈ શકય બને છે; પરંતુ આપણામાં કહેવત છે ને કે ‘માગ્યા વિના માં પણ પીરસતી નથી” એ મુજબ ભગવાન આપણા આંતર–મનની ભાવના જાણતા-સમજતા હોવા છતાં આપણે મનવાંછિતની તેની પાસે માગણી કરવી પડે છે.
આમ થવાનું કારણ જોઈએ. એક વિદ્યાર્થી છે. તે બહારગામ ભણવા જાય છે. તેને બહારગામ છાત્રાલયમાં રહેવા, જમવાને તેમ જ કપડાંલત્તાને વગેરે ખર્ચ થતો હોય છે. વિદ્યાર્થીને બહારગામ ભણવા એક્લતાં પહેલાં તેનાં માબાપેએ પિતાના પુત્રને માસિક કેટલો ખર્ચ આવશે–એટલે કે પોતે પુત્રને ભણવા તો મેકલ્યો, પણ માસિક કેટલાં નાણાં મેકલવાં પડશે તેને ખ્યાલ તો મેળવી જ લીધો હોય છે; પરંતુ દર મહિને પુત્ર નાણાં મગાવે તે પછી જ માબાપ તેને ખર્ચના પૈસા મેક્લતાં હોય છે. આમ કેમ? માતા-પિતા પુત્રને વર્ષભરના પૈસા એક્સાથે શા માટે નથી મોકલી આપતાં? આમ કરવા પાછળ માતાપિતાની એ લાગણી કામ કરતી હોય છે કે દર મહિને જેમ જેમ નાણાંની જરૂર પડે તેમ તેમ પુત્ર મગાવત રહે તે એ રીતે પુત્રે દર મહિને માબાપને થાદ કરવાં પડે છે અને એ રીતે મા-બાપની–માબાપ તરફથી મળતા પૈસાની પુત્રને પ્રતીક્ષા કરવી પડે છે; માબાપ વિસારે પડતાં નથી.
એમ પણ નાણાં મગાવવા છતાં કોઈ વાર પૈસા આવવામાં મોડું થતાં પુત્રે વધુ વાર પ્રતીક્ષા કરવી પડે છે; છતાં પોતે વિસરાઈ ન જાય તે માટે માબાપે સમજીને જ પુત્રને દર મહિને તેની માગણી પ્રમાણે જ પૈસા મોકલે છે. . એ જ રીતે ભગવાન પણ ભકત તેને ભૂલી ન જાય–સદા યાદ કરતે રહે તે માટે જે કાંઈ આપવું હોય તે મેંડું કરીને જ આપે છે – ભકત માગે તે પછી જ આપે છે. આપણે ભગવાનને કશી પ્રાર્થના - વિનતિ કરીએ છીએ તે પછી જ ભગવાન તેની કસોટી કરીને પછી જ આપે છે. * એક મિત્ર સાથે મકાન-ફંડને પ્રસંગ બન્યા. મેં ગમ્મતમાં કહ: એમ કર, દરરોજ એક ક્લાક મકાન-ફંડ એકઠું કરો અને એક કલાક પ્રાર્થના કરે. મિત્રે કહ્યું : તમારી વાત સાચી છે, પણ આ મકાનને હેતુ પવિત્ર નથી. ર તે માત્ર કીર્તિ માટે છે. આમ કઈ પણ નિયમ કરવામાં તેને હેતુ પવિત્ર હોય તે ખૂબ જ મહત્ત્વનું છે. - રાવણે સીતાનું હરણ કર્યું છે તે આપણે જાણીએ છીએ. રાવણ સીતાને ઉઠાવીને લંકા લઈ ગયો અને ત્યાં સીતાને એક અલાયદા સ્થળે રાખીને સીતાને મનાવવા અનેકવિધ પ્રયાસ રાવણે કર્યા. પણ સીતાજી માને જ નહિ. સીતાને લલચાવવા માટે રાવણે અનેક રૂપ ધારણ કર્યા – આકર્ષક ફટડા યુવાનનું રૂપ પણ લીધું; પરંતુ સીતા એકનાં બે ન થયાં. આથી કોઈકે રાવણને એવું સૂચન કર્યું કે તમે હવે રામનું રૂપ ધારણ કરે એટલે સીતા તમને રામ માનીને તમારી જાળમાં સપડાશે.
રાવણે કહ્યું: “મેં રામનું રૂપ ધારણ કરવાની યુકિત પણ અજમાવી જોઈ. હું રામના ધ્યાનમાં બેઠે, પણ જયારે રામસ્વરૂપ બની ગયા ત્યારે મારા મનમાંની પેલી બેટી ઈરછા–કામવાસના પિતે જ અદશ્ય બની ગઈ –જતી રહી.' આ રીતે આપણે પ્રાર્થનામાં બોલીએ ત્યારે જે એકાગ્રતા સધાય છે તેમાં આપણી વાસનાઓ નાશ પામે છે- વાસના દૂર થઈ જાય છે.
સ્ત્રી સવારમાં શુંગાર-સજાવટ કરે છે, સુગંધી તેલ - ધૂપેલ, પુષ્પ વગેરેથી પોતાની જાતને શણગારે છે તે સાથે જ પ્રભાતના વાતાવરણને પણ સુગંધથી ભર્યુંભર્યું બનાવે છે. એવી જ રીતે પ્રાર્થના સવારની સુગંધી હવા સર્વત્ર પ્રસરાવે છે. વાતાવરણને શુદ્ધ બનાવે છે. માનવીના દિલને પવિત્ર બનાવે છે. આથી પ્રાર્થના આપણા દિલને મૃદુ બનાવે છે. આપણે લોકોની સેવા કરવી છે તે લોકો માટે દિલમાં પ્રેમ જોઈએ. તે પ્રાર્થનાથી આવે છે. શાંતિ, પ્રેમ, સંતોષ બધું જ પ્રાર્થના વડે પ્રાપ્ય બને છે. તે એકવાર સ્વામી રામદાસ પિતાના સાધુઓની મંડળી સાથે પ્રવાસમાં નીકળેલા. તેમની કોઈની પાસે ટિકિટ નહોતી. ટિકિટ કલેક્ટરે એક પછી એક દસેય સાધુઓને ટિકિટ વિના મુસાફરી કરવા માટે અટકાવીને ઊભા રાખ્યા. ટિકિટ લેવા માંડી. ટિકિટ કલેકટર ટિકિટ લે અને સાધુની જટા હલાવે. સાધુ હસે. આથી રામદાસને વારે આવી રહ્યો હતો ત્યાં જ રામદાસે જગ્યા બદલી. પેલી સાધુએ ના પાડી. આમ ને આમ અડધો કલાક વીત્યો. સાધુએ બાંય ચડાવી હાથ પકડયો. પણ તેના (રામદાસના મેમાં રામનામ હતું. ટિકિટ કલેકટરે બધાને જવા દીધા.
આમ હોઠ પર રામનામ રમતું હોય તેને કેવો ભવ્ય પ્રભાવ છે તે આના પરથી સમજવા જેવું છે. હોઠ પર રામનામ હોય તે ટિકિટ કલેકટર તે શું ભલભલા શેતાનનું પણ કાંઈ ન ચાલે.
પ્રાર્થના અનુભૂતિનો વિષય છે. નમ્રતાપૂર્વક પ્રાર્થના કરીએ તે જીવન ધન્ય બને. શુભ સંકલ્પ, તીવ્ર ઝંખના વડે પવિત્રતા આવે છે, અને જીવનમાં પવિત્રતા આવે તે જીવન ધન્ય બની રહે. આથી આપણે સૌ જ ઝંખનાપૂર્વક પ્રાર્થના કરીએ અને ભગવાનના આશીર્વાદ માગીએ.
–ફાધર વાલેસ
Page #295
--------------------------------------------------------------------------
________________
નું
તિને આ
જો ને ર
છે અને
તા. ૧-૧૨-૧૯૭૧
બુદ્ધ જીવન * પ્રકૃતિ, સંસ્કૃતિ, વિકૃતિ માણસની પ્રકૃતિમાં ઘણી વાત સારી હોય છે. જીવવા માટે બહુ કામમાં આવે છે. આ માટે માણસે ‘સંગ્રહને પણ “ધર્મમાં જે ચીજો ખૂબ જ આવશ્યક છે એને સંભાળવાનું કામ પ્રકૃતિએ સમાવેશ કરી દીધે. પિતાની પાસે જ રાખ્યું છે. શ્વાસ લે, સમયસર સૂઈ જવું, મનુષ્યની બુદ્ધિ દીર્ધદર્શી જરૂર હોય છે પણ ધર્મ-અધર્મને શરીરના પિષણ માટે ખેરાકની આવશ્યકતા લાગે ત્યારે ભૂખ લાગવી
ભેદ એ આસાનીથી કરી શકતી નથી. ધર્મ દ્વારા પણ જો વિકૃતિને
પિપણ મળતું હોય તે એને અધર્મ જ કહેવો જોઈએ. ‘સંસ્કૃતિને થોડોક અને પ્રાણીઓને વંશ ચાલુ રહે એ માટે પ્રજોત્પાદન કરવું, ઈત્યાદિ
લાભ’ અને ‘વિકતિને અધિક પિપણ” મળવા લાગે તો એ લાભને. વસ્તુઓ પ્રારંભથી જ આપણી પ્રકૃતિમાં રહેલી છે. પ્રકૃતિની આવી
જતો કરવો જોઈએ. ધર્મને નામે જો આપણે અધર્મ ચલાવવા લાગીએ પ્રેરણાને આપણે ‘સ્વાભાવિક કહીએ છીએ. પશુ-પક્ષી વગેરે જાનવર તે આપણને નુકસાન જ થશે. કોઈ પણ ચીજને ધર્મનું નામ આપપિતાની પ્રકૃતિની પ્રેરણાને વશ રહે છે, જીવે છે અને મૃત્યુ પામે વાથી એ “ધ” બની જતી નથી. એ તે અધર્મ જ રહે છે. છે. પરિસ્થિતિ જો અનુકૂળ ન રહે તે કેટલાંક પ્રાણીઓને સર્વનાશ દુનિયામાં આજે નાના-મોટા, નવા-જૂના જેટલા ધર્મ છે, એવી
ઘણી ચીજો છે જે અધાર્મિક હોવા છતાંયે ધર્મના નામે જ લખાયેલી છે. પણ થાય છે. પ્રકૃતિને આ બધી બાબતો મંજૂર હોય છે. માત્ર પ્રકૃતિના પ્રયત્નથી કેટલાંક પ્રાણીઓને સારા વિકાસ પણ થયું છે.
પોતાના પરિશ્રમ વડે અનાજ પેદા કરવાનો નિયમ સાર્વભૌમ છે. અને કેટલાંક પ્રાણીઓને પૃથ્વી પરથી સદંતર નાશ પણ થઈ ગયે
જે શરીર ધારણ કરે છે એને ભૂખ લાગે છે. એણે શરીરશ્રમ દ્વારા છે. પ્રકૃતિને એને કોઈ હરખ-શોક નથી.
અનાજ પેદા કરવામાં પોતાને પૂરેપૂરો હિસ્સો આપવો જોઈએ.
પણ જયારે ઘણા લોકોએ અનાજને સંગ્રહ કર્યો અને થોડા લોકોને પરંતુ મનુષ્ય-પ્રાણીને એ જ પ્રકૃતિએ બુદ્ધિ આપી છે; અને
પરિશ્રમ કર્યા વિના ખાવાનું મળ્યું ત્યારે પ્રથમ કૃતજ્ઞતાને લીધે અને એણે એ જ બુદ્ધિને પ્રકૃતિ’ પર ચલાવી છે. આના પરિણામે મનુ
દેનારાઓને એમણે “ધન્યવાદ આપ્યા અને પછી એ જ કૃતજ્ઞતાને ધ્યને પ્રકૃતિથી પણ આગળ જઈને વિશેષ ઉદાત્ત હેતુ સિદ્ધ કરવા
લીધે અન્નદાતાઓની તેઓ ‘સેવા” કરવા લાગ્યા. શરીરશ્રમને માટે ‘સંસ્કૃતિ’ સૂઝી અને એણે લોકોત્તર પ્રગતિ અને ઉન્નતિ કરી.
સાર્વભૌમ નિયમ તૂટી ગયો, સામાજિક જીવનમાં વિકૃતિ આવી અને પણ એ જ માનવપ્રકૃતિને એની બુદ્ધિને દુરુપયોગ કરવાનું
આવી વિકૃતિને સંસ્કૃતિ માનીને આપણે એને ધર્મમાં સ્થાન આપી સૂછ્યું અને એણે પ્રકૃતિની પ્રેરણાની જે સ્વાભાવિક મર્યાદા હતી
દીધું. એને તોડીને પ્રાકૃતિક પ્રેરણાને અનિષ્ટ માર્ગ પર બેહદ આગળ
હવે શરીરશ્રમને ટાળતા લોકોએ એમ કહેવા માંડયું કે અમે લઈ જવાનું કર્યું. આથી ઈન્દ્રિયોને કલ્પનાતીત સુખ મળવા લાગ્યું. જ્ઞાનની ઉપાસના કરીશું, જ્ઞાનને સંગ્રહ કરીશું. ‘સંસ્કૃતિ પરન્તુ એની સાથેસાથે જીવનમાં તરેહતરેહનો બગાડ પણ પેસી ગયે. શામાં છે? એને વિકાસ કઈ રીતે થઈ શકે તેમ છે? વિકૃતિને માણસે પોતાની સ્વાભાવિક “પ્રકૃતિમાં જે ઉન્નતિ કરી એને
લીધે કેવું અધ:પતન અને નાશ થાય છે?” આ બધી ચીજો
વિશે અમે ચિંતન કરીશું. સમાજને અમે ‘સલાહ આપીશું, સંસકૃતિ’ કહેવાય છે અને પ્રકૃતિમાં જે અનિષ્ટ પરિવર્તન થવા
એટલે કે સમાજનું ‘નિયંત્રણ કરીશું. અમે જ્ઞાનની ઉપાસના કરીશું, લાગ્યું એને ‘વિકૃતિ' કહેવામાં આવે છે.
ધર્મનું ચિંતન કરીશું, એને પ્રચાર કરીશું, સમાજ ઈચ્છશે તે આવા મેં ‘પ્રકૃતિ, સંસ્કૃતિ અને વિકૃતિ વિશે અનેક વાર લખ્યું છે ધર્મ અનુસાર સમાજનું નિયંત્રણ કરવાનો માર્ગ બતાવીશું. આના છતાંયે એક ખાસ ઉદ્દેશથી એની પુનરુકિત કરી રહ્યો છું.
બદલામાં અમે માત્ર અન્ન ઉત્પન્ન કરવાના કામમાંથી મુકિત માગીએ
છીએ. તમે અમને અન્ન ખવડાવે, અમે તમને જ્ઞાન આપીશું,' • ઉન્નતિની પ્રેરણાને આપણે “ઈશ્વરી પ્રેરણા” પણ કહીએ છીએ. શિક્ષાણ આપીશું અને તમે જે કંઈ સેવા અમને આપશે એને આ પ્રકારની સઘળી ઈશ્વરીય પ્રેરણાને આપણે ધર્મ” અથવા સધર્મ’
કૃતજ્ઞતાપૂર્વક અમે સ્વીકાર કરીશું. આ રીતે ‘શ્રમવિભાજન થયું.
શાનેપાસક વર્ગ અનાજ માટે આમ તે આશ્રિત બને પણ સમાજએવું નામ આપ્યું છે. માણસની સાંસ્કૃતિક પ્રેરણા હમેશાં સારી-સાચી
નિયંત્રણનું નેતૃત્વ એને મળ્યું. આ વર્ગને આપણે નામ આપ્યું બ્રાહ્મણજ હોય છે એવું પણ નથી. જે ચીજને ખરાબ સમજવા છતાંયે વર્ગ અને બીજા બની ગયા સામાન્ય લોકો, જેને નામ મળ્યું વૈશ્ય. માણસ સુખના લોભથી અથવા તે એવી જ કોઈ અનિષ્ટ વૃત્તિને (વિશ, વિ-સામાન્ય). લીધે ચલાવી લે છે એને ઓળખવાનું કંઈ મુશ્કેલ નથી. જયાં સુધી જયાં બહારનું નિયંત્રણ આવે ત્યાં બીજાના અજ્ઞાનને લાભ આપણે વિકૃતિને વિકૃતિ જ માનીએ છીએ ત્યાં સુધી એને સરળતાથી
લેવાની દુર્બુદ્ધિ આવી જ જાય છે. ‘શ્રમવિભાજનને લીધે સામાઈલાજ થઈ શકે છે. શરીરધારણ માટે માણસ ખેરાક ખાય છે. આમાં
જિક ઉન્નતિમાં ઘણી પ્રગતિ થઈ, પણ એની સાથેસાથે નૈતિક
જીવનમાં બુનિયાદી વિકૃતિ પ્રવેશી ગઈ. ગફલત ન થાય એ માટે ખેરાક લેવા સંબંધમાં કુદરતે થોડી રુચિ અને
આ બુનિયાદી વિકૃતિને વધારતાં વધારતાં છેવટે મનુષ્ય એને સ્વાદ મૂકેલ છે. માણસ ભૂખની પ્રેરણા થતાં અન્ન ખાય છે અને
અસ્પૃશ્યતાનું અંતિમ રૂપ આપ્યું. જે સેવા કે કર્મ પવિત્ર છે પણ ખાવામાં એને જે સ્વાદ મળે છે એને કારણે એને સંતોષ થાય છે,
એને ગંદુ ગણવામાં આવે છે એ કામ કરવા માટે સમાજનું નિયંત્રણ એ ખાવાને સમય યાદ રાખે છે અને ખાવાની ચીજો ઉત્પન્ન કરવા
કરનારા લોકોએ એક દલિતવર્ગ ઊભો કર્યો અને એને જ આ કામ માટે પ્રવૃત્ત થાય છે. આ બધું ઠીક છે. વરસાદ પડે નહિ કે એવા
કાયમ માટે સોંપી દીધું, અથવા તે એના પર આ કામ નિયંત્રકોએ બીજા કુદરતી કારણસર અનાજ પેદા થતું નથી ત્યારે ભૂખની તૃપ્તિ
જબરજસ્તીથી લાદ્ય હશે. ગમે તે હોય, મેલું ઉઠાવવાનું પવિત્ર થઈ શકતી નથી. માણસનું અકાળે મૃત્યુ થાય છે. આના ઈલાજરૂપે
કામ અત્યંત ગંદી રીતે કરવાની વ્યવસ્થા થડાક લેક પર બળમાણસ જમીનમાંથી જરૂર કરતાં વધારે અનાજ પેદા કરે છે અને
જબરીથી લાદવામાં આવી અને એને જ ધર્મ સમજવાનું સમાજને એને સંગ્રહ કરી રાખે છે. જયારે એ બીજાને અન્ન વિના તડપતા
- સમજાવી દેવામાં આવ્યું. જુએ છે ત્યારે પોતાના સંગ્રહમાંથી એ બીજાને ખવડાવે છે અને કહેવા લાગે છે કે “મેં જરૂર કરતાં વધારે અનાજ પેદા કર્યું અને
મનુષ્ય જીવનમાં શુદ્ધ ધર્મબુદ્ધિને લીધે સુધારો થઈ શકે છે એને સંગ્રહ કરી રાખ્યો એ કેટલું સારું કર્યું?”
અને એવું થાય જ છે પણ એ સાથે બધા ધર્મોમાં ધર્મને દુરુપયોગ પછી દીર્ધદર્શી બુદ્ધિએ અનાજ જરૂર કરતાં વધારે ઉત્પન્ન પણ થતો આવ્યો છે. સુધારો ધીરેધીરે થાય એ અનિવાર્ય છે. એ કરવાનું જ સારું છે એમ સમજાવી દીધું. મુશ્કેલ સમયમાં આ સંગ્રહેલું માટે આપણામાં ધીરજ પણ હોવી જોઈએ. પરન્તુ કોઈ પણ ધર્મમાં
Page #296
--------------------------------------------------------------------------
________________
૨૦૨
'પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧૨-૧૯૭૧
ધર્મને નામે અન્યાય અને અત્યાચાર થતો હોય એને દૂર કરવા માટે જો આ એક કાનૂન, કંઈ નહિ તે બે-ત્રણ વર્ષ આખા દેશમાં આપણે ધીરજ કેમ રાખી શકીએ? હરિજને પ્રત્યે જે અન્યાય થાય બરાબર અમલમાં આવે તે તે ભંગીઓની અસ્પૃશ્યતા તત્કાળ છે એની સામે ગાંધીજીએ ખૂબ જ જોરદાર આંદોલન ચલાવ્યું, દૂર થઈ જશે. ભંગીકામ જ અસ્પૃશ્યતાને ગઢ છે. જો ભંગી પ્રાયશ્ચિત્ત પણ કર્યું. હવે લોકો કહે છે કે ધીરેધીરે બધું બરાબર થઈ અસ્પૃશ્યતાથી મુકત થઈ જાય તે પછી આપણે મોટા ભાગનું જશે. ઉતાવળ કરવાથી શું લાભ થવાને છે?
કામ પૂરથઈ ગયું જ સમજો. આ વિશે કોઈકે પૂછ્યું: જે લોકો અન્યાય કરે છે અથવા તે જે લોકો દૂર રહીને અન્યાય | ‘પછી સંડાસ સાફ કરવાનું કામ કઈ રીતે થશે?” મેં કહ્યું: જુએ છે એમને માટે ધીરજ રાખવાનું સરળ છે. પણ જેમને અન્યાય “જે સંડાસ જાય છે એ જ આ વિશે વિચાર કરે. જેને ભૂખ લાગે સહન કરવો પડે છે, એમને કયા મેએ આપણે ધીરજ રાખવાનું છે એ જ ખાવાનું રાંધી-રંધાવીને ખાય છે. જેને સંડાસ જવાનું સમજાવી શકીએ તેમ છીએ? અન્યાય કરનારાને મારીએ-પીટીએ, થાય છે એ જાય જરૂર, પણ એને સાફ કરવાને પ્રબંધ એણે પોતે કાયદા દ્વારા એને સજા કરીએ વગેરે ઈલાજ તો છે જ. આવા ઈલાજ કરવાનું રહેશે અને જો એ એવે પ્રબંધ ન કરે તો પછી હમેશાં કારગત પણ નીવડે છે. પણ આ ઈલાજ એવા છે જે બીજા અન્યાય ભલે એ જ નરક પર જઈને બેસે! સંડાસ જવું ન પડે એ આખી પેદા કરે છે.'
દુનિયામાં એક પણ માણસ નથી. એટલે એ સાફ કરવા માટે કાં તે અસ્પૃશ્ય ગણાય છે એવા લોકોને જે અન્યાય સહન કરવો માણસ પોતે મહેનત કરે અથવા તો બીજાને નિયુકત કરે. આ કામ પડે છે એની સામે લડવાને એમને અધિકાર છે જ. પણ અધિકાર માટે એને ભંગી જાતિને માણસ તો નહિ જ મળે. પછી જે જન્મથી હોય એટલું પૂરતું નથી; એમનામાં શકિત પણ જોઈએ. શકિત વિના ભંગી નથી એ કર્યો માણસ ભંગી બનીને અસ્પૃશ્ય રહેવા તૈયાર જો તેઓ કોઈ ઈલાજ કરવાનું વિચારશે તે એનું ફળ એમણે ભેગ- છે એ આપણને જોવા મળશે. સંડાસ સાફ કરવા માટે સારો પગાર વવું પડશે.
આપવામાં આવે તો કદાચ કોઈ ગરીબ બ્રાહ્મણ પણ આ કામ કરવા મહાત્માજીએ સ્પષ્ટ શબ્દોમાં સમજાવ્યું છે કે “અસ્પૃશ્યતા માટે તૈયાર થશે! મહાપાપ છે, અધર્મ છે, કાનૂન મુજબ એ ગુને પણ છે. જે ધર્મ- ગાંધીજીના આશ્રમમાં અમે બ્રાહ્મણો અને બીજા બધા લોકો શાસ્ત્ર અસ્પૃશ્યતાનું સમર્થન કરે છે એ અધર્મને જ પ્રચાર કરે સંડાસ સાફ કરવાનું અમારે ભાગે આવતું કામ કરતા હતા અને છે. એની વાત માનવી નહિ જોઈએ.'
હરિજનને ભાગે રાઈ બનાવવાનું કામ પણ આવતું હતું. ગાંધીજીની આ વાત જેમને સમજાઈ ગઈ એમાંથી છેડા આપણે ધર્મસેવકોએ અને સમાજસુધારકેએ આ રાષ્ટ્રવ્યાપી લકોએ અસ્પૃશ્યતાની વિરુદ્ધ જોરદાર પ્રચાર કર્યો પણ ગામડામાં આંદોલને જોરશોરથી ચલાવવું જોઈએ. જે લોકો ભંગી પાસેથી આ એક પ્રચાર થયો. સુધારકોએ અને સરકારે હરિજનોને શિક્ષણ મળે, કામ લે છે એને આપણે સામાજિક બહિષ્કાર કરીએ અને ભંગીઆત્મોન્નતિ માટે સગવડો મળે એને પ્રબંધ કર્યો. આ બધું ધીરે- જાતિને માણસ સંડાસ સાફ કરે તે આપણે એને પણ સજા કરીએ. ધીરે થઈ રહ્યું છે. પણ અન્યાયને ઈલાજ તો તરત થવું જોઈએ. આમ થશે તે દેશમાં સુધારે થશે અને અસ્પૃશ્યતાનિવારણ જોતએ નથી થતું એ માટે આપણે શું કરીએ? અન્યાય તરત દૂર થ જોતામાં અમલમાં આવી જશે. આ કામ હવે પાંચ-દસ ગાંધીજીનું જોઈએ, પણ એમ કરવા જતાં આપણે પોતે હિંસા કે અન્યાય કરી કે પાંચ-દસ લાખ હરિજનસેવકનું નથી. બધાં શહેરની અને બેસીએ નહિ.
ગામની સુધરાઈએ તરફથી આ કામને પ્રારંભ થશે. અન્યાયનું આ માટે તે સત્યાગ્રહ જ એકમાત્ર ઉપાય છે અને સત્યા- નિવારણ કરવાનું કામ માત્ર સંતોનું જ નથી. દરેક નાગરિકનું ગ્રહની સાથે અસહકારને પણ સ્થાન મળવું જોઈએ). આ ઉપાય વિશે એ કામ છે; અને સમગ્ર સમાજે જે પાપ આજ સુધી ચલાવે છે આપણે બહુ વિચાર કરતા નથી. હવે સરકાર અને સમાજસેવક એને ધોઈ નાખવાનું કામ પણ સમાજે જ કરવું જોઈએ. નેતાઓને માટે ભારતભરમાં વ્યાપક આંદોલન શરૂ કરવાને વિચાર (“મંગળ પ્રભાતમાંથી સાભાર )
કાકાસાહેબ કાલેલકર, '. કરવાનો સમય આવી ગયો છે.
નિર્ગુન્ય થઈએ એક વાત મને સૂઝી છે. અસ્પૃશ્ય જાતિએ તે ઘણી છે. આમાંથી અત્યંત દુ:ખી અને પીડિત ભંગીઓને આપણે સૌપ્રથમ હાથમાં “તારી લઘુતાગ્રંથિ કાઢી નાખ, નહિ તે જિન્દગીમાં લઈએ. સમગ્ર રાષ્ટ્રવતી આપણે કાનૂન કરીએ, સમાજને કાનૂન
૭તું જરાયે આગળ વધી નહિ શકે.” ગુરુએ શિષ્યને અને સરકારને પણ કાનૂન, જે કાનૂન અનુસાર જે કોઈ માણસ શિખામણ આપી. ભંગી જાતિમાં જન્મે છે એને કયાંય પણ સંડાસ સાફ કરવાનું “લઘુતાગ્રંથિ? એ શું છે?” શિષ્ય પૂછયું. કામ રોપવામાં આવશે નહિ-એ આ માટે ગમે તેટલો તૈયાર હોય “મારાથી આ અઘરું કામ નહીં થઈ શકે, મારામાં એવી શકિત જ તે પણ એને આ કામ નહિ મળે. માણસ જન્મથી ભંગી છે એ
' કયાં છે?” એમ દઢતાથી માની લેવું અને જ્યારે પણ કસોટીની ક્ષણ કારણે એને સંડાસ સાફ કરવાનું કામ આપવું એ સામાજિક ગુને થશે. આવે ત્યારે હતાશ થઈ જઈ, તે ક્ષણને ઝડપી લેવાને બદલે સાવ જો કોઈ પણ વ્યકિત કે સંસ્થા, સુધરાઈ હોય કે કોપેરિશન, ભંગીએ
નિષ્ક્રિય થઈ જવું તેને લઘુતાગ્રંથિ કહે છે. લઘુતાગ્રંથિથી પીડાતા પાસેથી ભંગીકામ લેશે તે એને તરત સજા કરવામાં આવશે.
માનવીએ જિન્દગીમાં કશું પણ અસાધારણ પરાક્રમ કરી શકતા નથી.” મારા ઘરના સંડાસ સાફ કરવાનું ભંગીનું કામ પગાર આપીને કે
ગુરુએ શિષ્યને વસ્તુને સ્ફોટ કર્યો. મફત ભંગીઓ પાસેથી લઉં તે હું સમાજના કાનૂનને ગુનેગાર
“લઘુતાગ્રંથિ કાઢી કઈ રીતે નાખવી?” શિષ્ય પેતાની મૂંઝતે સાબિત થઈશ જ પણ સરકાર પણ મારી પાસેથી દંડ લઈ શકશે. આ થયે કાનૂનને એક હિસ્સો,
વણ વ્યકત કરી
જે જે નરેએ મહાન પરાક્રમ કરી, ભગીરથ પુરુષાર્થ કરી બીજા હિસ્સામાં જે કોઈ માણસ જન્મથી ભંગી છે, એટલે કે ભંગી જાતિમાં એને જન્મ થયો છે, એને પોતાના ભરણપોષણ
અસાધારણ સિદ્ધિ મેળવી હોય તેવાઓને દાખલ કઈ તારે માટે સમાજ અથવા તો સરકાર પાસેથી કોઈ ને કોઈ સારું કામ,
પણ તારા મનમાં દઢતાથી એવો ભાવ કેળવવો જોઈએ કે “હું પણ મેળવવાનો અધિકાર રહેશે. એક પણ ભંગીને બેરોજગાર રાખવામાં
મનુષ્ય છું. મને કુદરતે કંઈક પણ શકિત તે બક્ષી જ છે. હું એને આવશે નહિ.
વિકાસ કરું, મારું સત્ત્વ વધાર્યું અને એશકય ભાસનું કાર્ય પાર પાડું.”
Page #297
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૧૨-૧૯૭૧
પ્રબુદ્ધ જીવન
૨૦૩
મનની આવી વલણ કેળવવા માંડ અને અઘરાં કામ હાથ ધરી તેને પાર પાડવા પ્રયત્નશીલ થા. તને તારા કાર્યમાં સિદ્ધિ મળતાં તારી લધુતાગ્રંથિ ઉત્તરોત્તર આપોઆપ દૂર થશે.”
પછી શિષ્ય ગુરૂની વાત સ્વીકારી, તેને અમલ કર્યો કે નહીં તે વાત અહીં પ્રસ્તુત નથી. પણ ગુરુ-શિષ્ય સંવાદ સાંભળી આ ગ્રન્થિની વાત મારા ચિત્તનો સારો એવો કબજો લીધે. ચિત્તના ખરલમાં એ ઘૂંટાવા માંડતાં ચિંતનનાં વલય વિસ્તરવા માંડયાં.
કેવી અજબ વસ્તુ છે કે કોઈ પણ માનવી એક યા બીજા પ્રકારની ગ્રન્થિથી વિમુકત હોઈ જ શકતો નથી ! માનસશાસ્ત્રીય પરિભાષામાં એક લઘુતાગ્રંથિ અને બીજી 'ગુતાગ્રંથિ એમ બે ગ્રંથિ જાણીતી છે. ઉપરાંત માનવ માત્રને પીડનારી એક ભયની ગ્રન્થિ પણ છે. “આ મારું જ રહેશે, બીજા કોઈને પણ કાળાંતરે એ નહીં જ આપું, આ ભાવ અથવા વલણ તે મમત્વ ગ્રંથિની ઘોતક છે.
“આત્મવત સર્વભૂતેષુ,' પ્રાણીમાત્ર પ્રત્યે પોતાના જેવો જ, આત્મવત ભાવ રાખવો અને તેનાં જે કંઈ સારા-માઠાં પરિણામ નીપજે તે પરત્વે તટસ્થ રહીને પણ નિર્ચાજ પ્રસન્નતા અનુભવવી એ અભેદભાવ ગ્રંથિ છે. “આ વિષયમાં તો મારા જેટલું બીજું કોણ સમજે? મેં કર્યું છે તેવું બીજું કોઈ કરી તે બતાવે!” આ અહંભાવમૂલક ગ્રંથિ તે ગુરુતાગ્રંથિ છે. આવી ઘણી ઘણી ગ્રંથિઓ છે. ગ્રંથિએનું વિશ્વ વિરાટ છે. એક ખરેખરા વિદ્વાન સજજનના મગજમાં કોણ જાણે શાથી એવું પેસી ગયું છે કે બહારની જરા જેટલી હવા પણ મને લાગશે તે હું માંદા પડી જઈશ. પવનને જરાક પણ ઝપાટે લાગી જતાં મને શરદી કે ન્યુમેનિયા થઈ જશે.’ આમ એમની આ ભયગ્રન્થિ એવી બધી સજજડ છે કે નિવૃત્તિની અવસ્થામાં પિતાના આવાસના એક ખંડમાંથી તેઓ ઝાઝું બહાર નીકળતા નથી. ખંડની બારીએ પણ લગભગ બંધ જ રહે છે. ભાગ્યે જ એ ખંડની કોઈ એકાદ બારી એ સહેજસાજ ઉઘાડી રાખતા હશે. શિયાળા અને ચોમાસામાં તો ઠીક, પણ ઉનાળામાં પણ એમને ગૃહાસ્થિત જેવી પરિસ્થિતિ પૂરેપૂરી ફાવી ગઈ છે. જો કે એટલું ખરું કે એ પિતાના ખંડમાં બેઠા બેઠા બહારના જગત સાથેનું પિતાનું અનુસંધાન પૂરેપૂરું જાળવી શકયા છે. એમના મિલનસારપણામાં જરાયે ફરક નથી પડયો. પોતાના ખાટ ઉપર આસન થઈ છાપાં વાંચે છે, રેડીઓ સાંભળે છે, પોતાને મળવા આવનારાઓને પ્રસન્નતાથી અને ખરા પ્રેમથી મુલાકાતે આપે છે. જીવનની ઈષ્ટ પ્રવૃત્તિઓમાંથી તેમને રસ જરાયે સર્યો નથી. જ્ઞાનવિજ્ઞાનના અને ધર્મ તથા તત્ત્વજ્ઞાનના એમ ભિન્ન ભિન્ન અનેક વિષયના પણ મુખ્યત્વે ઉચ્ચ અને શિષ્ટ સાહિત્યના ગ્રન્થોનું પરિશીલન કરતા રહી તેઓ પોતાના હૃદયના તારને બહારના સંકલ જગત, સાથે જોડેલે રાખી શક્યા છે. પિતાના ખંડની બારીમાંથી પ્રકૃતિનું અને બ્રહ્માંડનું દર્શન કરીને સમસ્ત વિશ્વની લીલા આનંદથી નિહાળતાં તેમજ પ્રકૃતિ સાથે તાદમ્ય સાધતાં પ્રસન્નતાથી શેષ
જીવન તેઓ વીતાવી રહ્યા છે. ચિંતન કરતાં કરતાં તેઓ આત્મસ્થ રહે છે અને તે સાથે વિશ્વસ્થ પણ રહી શક્યા છે. તેમની અસ્થિ તે હૃદયદૌર્બલ્યની દ્યોતક નથી.
સંયમપૂર્વક આ એકાંતવાસ સ્વીકારીને તેઓ પોતાનું સર્વો વિકસાવતા રહ્યા છે. પણ એમને બહાર ફરવા આવવાનું કહો તે તુરત જ તેઓ કહેશે “ના રે. જવા દો. બહાર જવાની શી જરૂર છે! અહીં શું ખોટા છીએ?” પિતાના આરોગ્યની અણીશુદ્ધ સતત રક્ષા કરવાની એમની પ્રકૃતિ થઈ ગઈ છે. અને તો યે તેઓ સંપૂર્ણપણે નિરામય રહી શક્યા નથી. કોઈક ને કોઈક તકલીફ એમને સતાવતી જ રહે છે.
આ ગ્રન્થિના વિશ્વમાંથી મુકત થઈ શકાય? ગ્રન્થિ સ્વત: ખરાબ વસ્તુ નથી. વ્યકિત-માનસ ઉપર એનું વિવેકરહિત વર્ચસ, તથા અવ્યભિચારી બુદ્ધિને અનુકૂળ ન થવાને જડતાભર્યો હઠાગ્રહ ઘણાં અનિષ્ટનાં ઉદ્ભાવક અને પોષક છે. લઘુતાગ્રંથિ મનુષ્યને
જે કેવળ તેની મર્યાદાઓનું જ સમ્યક્ ભાન કરાવીને ત્યાં જ અટકી જતી હોય તો એને અનિષ્ટ તરીકે ઘટાવવાનું કારણ નથી, ગુરુતાગ્રંથિ મનુષ્યની પરાક્રમશીલતાને, તેના સાર્વત્રિક આત્મવિકાસમાં ઉપકારક નીવડે એ રીતે વિકસાવતી હોય તે એ ગ્રંથિ પણ નિંઘ નથી.
ભયની ગ્રંથિ મનુષ્યને કાપુરુષ, નિર્બળ, નિષ્ક્રિય બનાવી મૂકે છે માટે એ અનિષ્ટકારક છે. પણ એ દુર્ગુણો કેળવતાં રોકતી હોય, દુ:સાહસ કરતાં અટકાવતી હોય તે તેટલા પ્રમાણમાં તે સહા લેખાવી જોઈએ. “અભયંસવાં શુદ્ધિમ” એમ કહીને શ્રીમદ ભગવદ ગીતા સત્ત્વસંશુદ્ધિ અર્થે અભય બંધ કરે છે તે ખરું, પરનું એમ કરીને પણ એ આખરે તે ભયની એક ચોક્કસ મર્યાદા જ બાંધે છે. ભયની ગ્રન્થિની એ અલબત્ત, પ્રતિષ્ઠા નથી કરતી પરંતુ તે સાથે એ કર્તવ્યનાં દુષ્પરિણામ પ્રત્યેની જાગૃતિનો નિષેધ નથી કરતી. ઈશ્વરથી ડરીને ચાલવું એટલે કે મારાથી અનાચાર થશે તે ઈશ્વર તેમાં રાજી નહીં રહે, મારાં માતપિતાને વાજબી રીતે ન ગમે એવું આચરણ કરીશ તે માતપિતા દુભાશે એ ભયને ગીતા નિષેધ નથી કરતી. પરંતુ અહીં ભયેનું પ્રવર્તન 9િ રૂપે નથી. એનું મહત્ત્વ લાલબત્તી પૂરતું જ છે. વિવેકબુદ્ધિને જાગૃત રાખવા પૂરતું છે.
ગ્રન્થિને બીજી રીતે પણ, એટલે કે બીજા સંદર્ભમાં પણ વિચાર કરવો જરૂરી છે. કારણ કે તે સંદર્ભમાં ગ્રન્થિ આમૂલાગ્ર અનિષ્ટ જ છે. માનવ માનવ વચ્ચેના સંબંધે સુદઢ રાખવા હોય, માનવહૃદય વચ્ચે આત્મકય સાધવું હોય, લાગણીના સેતુઓને સુરક્ષિત રાખવો હોય ત્યાં ગ્રન્થિના વિશ્વમાંથી મુકિત એ જ એકમાત્ર અપરિહાર્ય અને ઉત્તમોત્તમ માર્ગ છે. કારણ માનવીના ભાવજગતને એકદમ સંકુચિત, સાંકડું કરી નાખનાર, એને આત્મકેન્દ્રી રાખનાર, દષ્ટિ અને હૃદયની આસપાસ વાડ રચનાર, માનવ માનવ વચ્ચેના સંબધાને કલુષિત કરનાર અત્યંત અનિષ્ટ એવી કોઈપણ વસ્તુ હોય તો તે ગ્રન્થિ છે. “ગજાનનથી મારું કંઈ પણ સારું થાય તે સહન જ નથી થતું. એ બહુ જ પીલે છે, વ્રજરાય હમેશાં વિદનસષી થઈને જ ઊભું રહે છે, આ દુનિયામાં બધાં સ્વાર્થનાં જ સગાં છે, સેની તો સગી બહેનના સેનામાંથી પણ ચોર્યા વગર રહે જ નહીં, સગા બાપને યે ભરોસે કરવો નહીં, વેપારી માત્ર ચાર અને લબાડ, ખાદીધારી બધા જ દંભી છે” આ બધાં જ ખેટાં નિરીક્ષણ અને ખ્યાલો ગ્રન્થિની નીપજ છે. ગ્રન્થિને કારણે એક માણસ બીજા માણસ આગળ નિખાલસ થઈને પિતાનું દિલ ઉધાડો આકાશ જેવું કરી શકતો નથી. ગ્રન્થિને કારણે જ માનવ માનવ વચ્ચે મુકત મિલન થઈ શકતું નથી. ગ્રન્થિને કારણે જ માણસને બીજા માણસના સત્ય સ્વરૂપનું યથાર્થ દર્શન થઈ શકતું નથી. અજ્ઞાનથી, વહેમથી અને સ્વાર્થથી માણસે પોતાના મનમાં ગ્રન્થિનું એવું એક અભેદ્ય જંગલ ઉગાડી દીધું છે કે બે માનવહૃદય, બે માનવમન અને બે માનવઆત્મા વચ્ચે જોજન સુધી વિસ્તરતી ખાઈ જ નિર્માણ થઈ છે, ભાવને બદલે અભાવને જ વિસ્તાર થયું છે, પ્રેમના મુકત વહેણને અવરોધતી વહેમની શિલાએ જ ખડકાયેલી રહે છે. પરમાર્થની ભાવનામાં સ્વાઈનું જ દર્શન થતું હોય છે. અનુભવોનાં મૂલ્યાંકન પણ ખેરાં જ થતાં હોય છે. ગ્રન્થિના પહાડ, ગ્રન્થિએની ખીણ, અને ગ્રન્થિઓનાં જંગલો વિશ્વાસને અવિશ્વાસમાં અને શ્રદ્ધાને અશ્રદ્ધામાં ફેરવી નાખે છે અને અવિશ્વાસનું જ વાવેતર કરે છે. શ્રદ્ધાનું ઉમૂલન કરી નાખે છે, તેમજ જીવનની અમૃતવેલમાં વિશ્વનું સીંચન કરે છે. કોઈ પણ જાતની ગ્રન્થિ રાખ્યા વગર કેવળ નિર્ગુન્થ થઈને જીવનયાત્રામાં આગળ વધનાર માનવી “વસુધૈવ કુટુમ્બકમની ભાવનાને જરૂર ચરિતાર્થ કરી શકે છે. ઈસુ, બુદ્ધ અને ગાંધી, આ વિભૂતિએ આ શ્રદ્ધાની પ્રતીતિ કરાવી ચૂકી છે. એ સત્યના ઝળહળતા પ્રકાશમાં હોવા છતાંયે માનવીને નિર્ગસ્થ થવાનું, ગર્થીિઓના વિશ્વમાંથી મુકિત મેળવવાનું જાણે પાલવનું નથી એ કેવી કરુણતા છે!
કૃષ્ણવીર દીક્ષિત
Page #298
--------------------------------------------------------------------------
________________
-
૨૦૪
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧૨-૧૯૭૧ ચીનની અનોખી અને માલિક એવી નૂતન સમાજવ્યવસ્થા
[‘પ્રબુદ્ધ જીવન’ના ગયા અંકમાં ચીનનું નવનિર્માણ કઈ દિશામાં થઈ રહ્યું છે એને ખ્યાલ આપ આલ્બર્ટો મેરેવિયાને એક લેખ પ્રગટ કરવામાં આવ્યું હતું. હવે ચીન શહેરીકરણની, ગ્રામવિસ્તારોની, લોકોને માટે રહેઠાણની વ્યવસ્થા કરવાની વગેરે સમસ્યાએને પોતાની આગવી-અનાખી અને મૌલિક રીતે ઉકેલ લાવવા માટે શું કરે છે એનો ખ્યાલ ફ્રાંસના ખ્યાતનામ અખબાર ‘લા મેન્ડે’ અને “ફાર ઈસ્ટર્ન ઈકોનોમિક રિવ્યુમાં સૌ પ્રથમ આવેલા અને પછી ‘ટાઈમ્સ ઑફ ઈન્ડિયા’ એ પ્રગટ કરેલા રોબર્ટ ગીલન અને આજેપાન મુકેકના બે લેખેમાંથી મળે છે. ભારતને માટે પણ આમાં સમજવા – અપનાવવા જેવા સંકેતે રહ્યા છે. આ લેખને મહત્ત્વને સારભાગ અહીં ઉતારવામાં આવ્યો છે. તંત્રી.
- ચીનની મુલાકાતે આવતા પશ્ચિમના પ્રવાસીઓને એનાં ચીન એનાં આર્થિક ભેમાં પણ આ જ વલણ અપનાવે એવું બનશે. શહેરોને દેખાવ જોઈને સૌથી મોટું આશ્ચર્ય થાય છે. ચીનનાં શહેરોમાં સોવિયેટ અસર હેઠળ ચીનની નીતિએ ખેટો વળાંક લીધું હતું અને એક અદભુત દશ્ય પૂરું પાડે છે. શાંઘાઈને જ દાખલો લઈએ. એના ત્યારે એણે ભારે ઉદ્યોગો પર ભાર મૂકયો હતો, પણ સાંસ્કૃતિક ક્રાંતિ સાઠ લાખ નાગરિકે એટલે સાઠ લાખ રાહદારીઓ એમ જ કહેવું પછી ચીને ચીનની જરૂરિયાતને અનુકુળ એવાં માઓવાદી ધ્યેયે પડે તેમ છે–અને આમાં જરાય અતિશયેકિત નથી. અલબત્ત, અપનાવ્યાં છે. શહેરીકરણનું પ્રમાણ ઓછામાં ઓછું રાખવામાં આવી શહેરમાં આધુનિક બસવ્યવહાર પદ્ધતિ છે અને હજારો સાઈકલ રહ્યું છે. શાસકોને લોકો પર એટલે જબરે અંકુશ છે કે ખેતરેપણ જોવા મળે છે. પણ આમ છતાંયે પ્રત્યેક નાગરિક પદયાત્રી જ છે. જમીન છેડીને લોકોને જતાં અટકાવવામાં તેને સફળતા મળી છે. - શાંઘાઈમાં સૌથી વધુ ધ્યાન તે ખાનગી માલિકીની મેટરગાડી- એ જ રીતે શહેરોને ગમે તેમ વિરતાર ન થાય એવું કરવામાં એને એની ગેરહાજરી જ ખેંચે છે. ટેકસીના અપવાદને બાદ કરતાં ત્યાં સફળતા મળી છે. પેકિંગ એનાં શહેરની વધારાની વસતિને અંદરના ખાનગી મેટરગાડી તે જોવા જ મળતી નથી. ચીનાએાએ માત્ર મેટરો જ ભાગમાં ખુલ્લા વિસ્તારમાં વસાવે છે અને એ સાથે કુટુંબનિયેજનહિ પણ પશ્ચિમના શહેરી જીવનનાં બીજાં ઘણાં લક્ષણોને ત્યાગ કર્યો નની ઝુંબેશ દ્વારા વસતિવધારાના દબાણને ઘટાડવા પણ એ મથે છે. છે. મોટરવિહેણું શહેર જાહેરખબરે, નિયોન લાઈટ, દુકાનનાં આ જાતનાં નિયંત્રણ વિના ચીનની વસતિ વધીને એક અબજ જેટલી પાટિયાં વગેરે વિનાનું શહેર પણ છે.
થઈ જવાનો ભય રહે છે. શહેરમાં દારૂના પીઠાં નથી એટલે શરાબ પીને ચકચૂર થયેલા જે શહેરે મેં જોયાં એ હવા અને વાતાવરણની અશુદ્ધિથી મુકત શરાબીએ પણ નથી. અહીં મૂડી નથી તે બંન્કો પણ નથી. છતાં રહી શક્યાં છેમેં જો કે ઉત્તર-પૂર્વનાં, એકવારના મંચુરિયાનાં શહેરની થે વેપાર ચાલે છે અને ખરીદી કરીને ચલણી નોટ અને સિક્કાઓમાં
મુલાકાત લીધી નહોતી. ચીનાઓ એમના દેશમાં ઉદ્યોગીકરણ કરતી એની કિંમત ચૂકવવામાં આવે છે. સંપત્તિ માટેની દોડધામને અહીં સાવ અભાવ છે.
વખતે કેટલાંક પ્રેરણા જાળવે છે અને પશ્ચિમે કરેલી ભૂલનું તેઓ - ચીનના વિકાસનું સ્વરૂપ પશ્ચિમથી સાવ ભિન્ન છે એટલું
નિરાકરણ કરી શકયા છે. જ નહિ પણ ચીન પિતાની આગવી અનેખી જીવન પદ્ધતિ ઘડવા
- ચીનની રાજકીય અને આર્થિક વિકાસની પદ્ધતિ તેમ જ પશ્ચિમાટે કટિબદ્ધ છે એને ખ્યાલ ચીનની ફરીવાર મુલાકાત લેનારને
મની પદ્ધતિ વચ્ચે જે તફાવત છે એ સંબંધમાં બધું જ કહ્યા પછી આવ્યા વિના રહેતો નથી. ચીન કંઈક જુદી જ, બીજા કોઈ પણ સ્થળે
જે એક વસ્તુ ચીનને વિશેષ કરીને પશ્ચિમથી જુદું પાડે છે એ ન હોય એવી, સદંતર ભિન્ન પ્રકારની રચના કરી રહ્યું છે.
નૈતિક વિકાસની પદ્ધતિ છે. નવો સમાજ ખૂબ જ નીતિમત્તાયુકત ગ્રામપ્રદેશમાં હજારો કિસાને પોતાનાં ખેતર પર સખત પરિશ્રમ
અને ગુણસંપન્ન હોય એની ચીનને જરૂર છે, પણ એ સાથે ચીન કરતા હોય છે એ આ છાપને સમર્થન આપે છે. પશ્ચિમે કૃષિ ઉત્પાદન પિતાના આ ધ્યેયને સિદ્ધ કરવા માટે જે પદ્ધતિ અખત્યાર કરે છે વધાર્યું છે પણ એ સાથે જમીન સાથે જોડાયેલાને ત્યાંથી ખસી જવાની એ પશ્ચિમની પદ્ધતિથી સાવ નિરાળી છે. પણ એથી ફરજ પડી છે. માએ સે-તુંગનું ચીન પણ સામૂહિક કોમ્યુ
ચીનાઓ કહે છે તે મુજબ યોગ્ય રાજકીય વિચારે દ્વારા માણસ નેની પદ્ધતિ દ્વારા ખેતરનાં કદમાં વધારો કરી રહ્યાં છે પણ એ લોકોને ખેતર પર જ જોડાયેલા રાખે છે. પશ્ચિમની માફક ચીન
ઉચ્ચ નૈતિક ધરણને પામી શકે છે, અને આ યોગ્ય રીતની વિચારએની ખેતીનું યાંત્રીકરણ કરી રહ્યાં છે પણ યંત્રોને કારણે જે સ્થાનિક ધારામાં સર્વાનુમતિ હોવી જોઈએ અને લોકોની સામૂહિક કેળવણી કામદારે પાસે કામ નથી રહેતું તેમાં શહેર તરફ વળતાં નથી. દ્વારા આ સર્વાનુમતિ સિદ્ધ થઈ શકે છે. પશ્ચિમના દેશે અને જોક્સ એમને ત્યાં જ રાખવામાં આવે છે અને એ જ સ્થળે ઊભા કરવામાં
રીતે કરવામાં આવતા માનસપલટો કહે છે. ચીનનું સમગ્ર રાષ્ટ્ર આ આવેલો ગૃહઉદ્યોગમાં એમને સમાવી લેવામાં આવે છે. માએ સે-તુંગ કેટલીક વાર ચરખો કાંતતા ગાંધીજીનું સ્મરણ કરાવે
રીતે થતે માનસપલટો આજ્ઞાંકિત રીતે સ્વીકારે છે, જેને પશ્ચિછે. માએ ક્રાંતિકારી હશે પણ ચીનની પરંપરા અનુસાર યંત્ર પ્રત્યે
મના લોકો અસહ્ય વસ્તુ જ ગણશે. એમનું વલણ સાવધાનીભર્યું છે. ક્રાંતિકારી માએ ગ્રામપ્રદેશમાં પરિવર્તન
- ચીન અને પશ્ચિમ વચ્ચે સૌથી વધુ જે તફાવત છે એ આ
સ્વતંત્રતાના પ્રશ્નની બાબતમાં છે. ચીનને આ સંબંધમાં અભેદ્ય લાવી રહેલ છે ત્યારે કિસાન મા ચીનના કિસાનોને બચાવી રહ્યા છે. સામ્ય
રહી શકે તેમ નથી, કેમકે છેવટે તે સ્વતંત્રતાને જ વિજય થાય છે. વાદી ચીનને એની આધુનિકીકરણની ઝુંબેશને લીધે ગ્રામપ્રદેશ ખાલી
આમ છતાં યે ચીનની નકારાત્મક બાજુએ કરતાં એની વિધાયક થઈ જાય એ પોસાય તેમ નથી. જો એ આમ થવા દે તે એને એના
સિદ્ધિઓ સવિશેષ છે એટલું તે સ્વીકારવું જ જોઈએ. લાખે-કરડે ઊખડી ગયેલા લોકોને મેટાં મેટાં શહેરોમાં વસાવવા પડે તેમ છે.
સાંસ્કૃતિક ક્રાંતિ પછીના આ સમયમાં ચીન બહારના જગત આ જાતના ગીચ વસતિવાળાં શહેરો જો જાપાની પદ્ધતિના પ્રત્યે ખુલ્લું થયું છે. એને સફળતા મળી છે અને તંગદિલી ઔદ્યોગિક સમાજનું નિર્માણ કરવામાં આવે તે જ ટકી શકે છે અને
ઓછી થઈ છે. આ ચીન શાંતિમય સહઅસ્તિત્વ વિશેના પોતાના એનાં કારખાનાં પણ દુનિયામાં એની ઉત્પનોને ફેલાવો કરી શકે તો
વિચારો ફરી વ્યકત કરી રહ્યું છે અને બીજાં રાષ્ટ્રો સાથેના પોતાના જ ચાલી શકે. પણ સદ્ભાગ્યે માઓવાદી વિકાસ યોજના સાવ સંબંધોને પુન: સ્થાપિત કરવા પ્રયાસ કરી રહ્યું છે, જુદા જ પ્રકારની છે. તેઓ તે ચીન ૨000ની સાલ સુધીમાં મજબુત
- ચીનમાં જે પ્રગતિ થઈ છે એ એક હજાર ને એક એવી નાની કૃષિપ્રધાન અને કિસાનેનું રાષ્ટ્ર બને એમ ઈચ્છે છે.
નાની ચીજોમાં જોવા મળે છે. ચીનના લોકોની તંદુરસ્તી, એમનાં કપ. ચીનના નેતાઓ છેલ્લાં એક-બે વર્ષ થયાં વખતોવખત જણાવી
ડાંની વિવિધતા, દુકાનમાં કતારને અભાવ, બજારમાં પૂરતા માલ, રહ્યા છે કે “ચીન કદી મહાસત્તા બનવા માગતું નથી.” સ્થિર ભાવ, નવી સાઈકલની વધતી સંખ્યા અને સારા માર્ગો
Page #299
--------------------------------------------------------------------------
________________
તા. ૧–૧૨–૧૯૭૧
પ્રબુદ્ધ જીવન
૨૦૫
બધામાં પ્રગતિ અને સફળતાનાં દર્શન થાય છે. અલબત્ત, ચીનાઓ તે નમ્રતાપૂર્વક એમ કહે છે કે હજી ઘણી વસ્તુઓ કરવાની બાકી છે. પણ મારી માના ચીનની આ ચોથી મુલાકાત હતી અને દરેક વખતે મને પહેલ કરતાં ચીનમાં વધુ સારી સ્થિતિ જોવા મળી હતી.
રોબર્ટ ગીલન
૧)
|
જે લોકો રહેતા હતા તેઓ એમના વેતનને ચેાથો ભાગ ભાડા પેટે આપતા હતા. આજે તેઓ લગભગ કંઈ જ ભાડા પેટે આપતા નથી. અમે નવા માર્ગો બાંધી આપ્યા છે. કેટલાંક ઘર સુધી પાણી પહોંચાડયું છે અને બધી જ વસવાટને વીજળી તે મળી જ ગઈ છે. સાર્વજનિક સંડાસની સગવડ કરવામાં આવી છે. અમે લગભગ દસ લાખ માણસને ગંદા વિસ્તાર અને ખરાબ વસવાટમાંથી ખસેડીને નવાં રહેઠાણામાં વસાવ્યા છે.
ટિસ્ટીન, કેન્ટન અને પેકિંગ જેવા શહેરોમાં પણ મકાનોની પરિસ્થિતિને આ રીતે જ હલ કરવામાં આવે છે. મને કહેવામાં આવ્યું હતું એ મુજબ આમાં કેટલીક બાબતે મદદરૂપ થઈ છે.
- એક તો જાણે ગીચ શહેરી વિસ્તારમાંથી સંપૂર્ણ કારખાનાં, હોસ્પિટલો, વર્કશોપ, સંસ્થાઓ, દુકાને અને આ બધામાં કામ કરતા લોકોને ગ્રામપ્રદેશમાં ખસેડવામાં આવેલ છે. શહેરની મકાનવ્યવસ્થા પરના દબાણને ઓછું કરવા જ નહિ પણ શહેરે અને ગામડાંને જોડવા માટે તેમ જ આ બંને વિસ્તારો વચ્ચેનાં જીવનધોરણમાં જે અંતર રહે છે એ ઓછું કરવા માટે પણ આ પગલું લેવામાં આવ્યું છે.
યુવાન બુદ્ધિવાદીઓને પણ બીજે વસાવવામાં આવે છે એ એક બીજું કારણ છે. બુદ્ધિવાદી શહેર છોડીને ચામુક વર્ષ સુધી ગામડામાં રહે છે, શકય હોય તે હમેશ માટે ત્યાં રહી જાય છે. આને અર્થ એ થયો કે વિશ્વમાં બધે જ લોકોનું ગામડામાંથી શહેરે તરફ સ્થળાંતર કરવાનું વલણ હોય છે એવું વલણ ચીનમાં જોવા મળતું નથી. રાજ્ય અને ક્રાંતિની જરૂરિયાત મુજબ પુનર્વસવાટની આ આજના રાજ્યના આદેશ મુજબ ચાલતા સમાજમાં જ થઈ શકે. આનું પરિણામ એ આવ્યું છે કે ચીનનાં શહેર પહેલાં કરતાં ઓછાં ગીચ અને વધારે સ્વછ છે–જો કે એને ઝડપભેર વિકાસ તે થઈ જ રહ્યો છે..
કારખાનાં અપરિણીતે અને કુટુંબ વિનાના બીજા લોકોને રહેવા માટે ફલેટ આપે છે. આ રૂમમાં અમુક સંખ્યામાં અપરિણીત કામદારો સાથે રહે છે અને પાણી અને વીજળી સાથે એનું માસિક ભાડું સારી જાતની સિગારેટના એક પાકીટની કિંમત કરતાં યે છુિં હોય છે.
ગ્રામવિસ્તારોમાં મકાનની સમસ્યાનું જરા જુદી રીતે નિરાકરણ કરવામાં આવે છે. મેં જે કેટલીક કેમ્યુને અને ઉત્પાદન કેન્દ્રોની મુલાકાત લીધી ત્યાં પણ ગીચતા નહતી. કેટલાક ગામલોકો નવાં ઘરમાં રહેવા ગયા છે. ઘણા ગામલોકો હજુ યે જનાં મકાનમાં રહે છે. નવાં મકાન બાંધવામાં હવે ઇંટ અને એવાં સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે પણ એનુકુળ સ્થાનિક સાધન મળે તો એ પણ વાપરવામાં આવે છે.
પેકિંગ અને પશ્ચિમી ટેકરીઓની વચ્ચે આવેલી ટુન્ગ -પેવેન્ગ નામની કોમ્યુનની મેં બીજા વિદેશીઓ સાથે મુલાકાત લીધી હતી. આ કોમ્યુનમાં બાંધેલા માર્ગો નહોતા અને અમને કહેવામાં આવ્યું એ મુજબ પંદર વર્ષ પહેલાં આ આખાયે વિસ્તાર વેરાન હતો અને કયાંય એક પણ વૃક્ષ નહેતું. એ પછી તે અહીં ૧૮,૦૦૦ થી યે વધુ વૃક્ષો ઉગાડવામાં આવ્યાં છે અને વાતાવરણ હરિયાળું બની ગયું છે. કોમ્યુનની સમૃદ્ધિનું પ્રતીક સાઈક્લ હોય છે અને લગભગ બધાં જ કુટુંબ પાસે એક-બે સાઈ તો હતી જ.
મેટા ભાગની કોમ્યુનેનું આવું જ ચિત્ર જોવા મળે છે. આ બધા જ વિસ્તારોમાં તેઓ વૃક્ષ ઉગાડે છે. કેટલીક વાર તે માથાદીઠ દસ કરતાં યે વધુ વૃક્ષો ઉગાડવામાં આવે છે. સામાન્ય નિયમ એ છે કે પ્રથમ તેઓ વખારો, વર્કશોપ, નાનાં કારખાનાં, શાળાઓ, ચિકિત્સાલયો – અને પછી મકાન બાંધે છે. મકાને ગ્રામજનોની ખાનગી માલિકીનાં પણ હોય છે. શાંઘાઈની નજીકની એક કોમ્યુનમાં તે મને કહેવામાં આવ્યું હતું કે ગામલેક મકાને વેચી અને ખરીદી પણ શકે છે તેમ જ પિતાના માટે વધુ સારાં મોટાં ઘર પણ બાંધી શકે છે. ચીનમાં બચત કરવાની પ્રવૃત્તિ વિશેષ લોકપ્રિય છે એનું એક કારણ કદાચ આ પણ હશે. ' 1 .
અજેપાન મુકેક
એવો ભાગ્યે જ કોઈ દેશ હશે કે જેને વસવાટોને ગંભીર પ્રશ્ન નડતો ન હોય. જેમ વધુ વસતિવાળો દેશ એમ એને આ સમસ્યા વધુ ગંભીરપણે ભોગવવી પડે છે. આ દષ્ટિએ વિચારીએ તે ૭૫ કરોડની વસતિવાળા ચીન જેવા દેશમાં તે અભૂતપૂર્વ કહી શકાય એવી મકાનની તંગી હોવી જોઈએ. પણ ત્યાં આવી સ્થિતિ નથી. ચીનના સંદર્ભમાં જોઈએ તે બીજા દેશોના કરતાં અહીં ઘણા પ્રશ્નોનું સ્વરૂપ જ ભિન્ન લાગે છે. વસવાટને પ્રશ્ન પણ આ નિયમમાં અપવાદરૂપ નથી.
પેકિંગમાં રહેતા ઘણા વિદેશીઓએ ગયા વર્ષે અને આ વર્ષે ચીનના પ્રાંતને વ્યાપક પ્રવાસ કર્યો છે અને આ દરમિયાન એવી સામાન્ય છાપ પડી છે કે ચીનમાં સાવ જ ઘરબાર વગરના કહી શકાય એવા લોકો નથી. અલબત્ત, ઘણા લોકો હજુ યે ખરાબ સ્થિતિમાં રહે છે. આ રહેઠાણે પણ એક કે બે દાયકા પહેલાં હતાં એનાથી સારાં છે. દરેક જગ્યાએ આ સુધારો જોવા મળે છે. - ચીનનાં શહેરોને ઝડપથી વિકાસ થઈ રહ્યો છે. પેકિંગની વસતિ ૬૦ થી ૭૦ લાખે પહોંચી રહી છે. દિલ્હીનની ચાલીસ લાખની વસતિ છે અને શાંઘાઈ તે દુનિયાનું એક સૌથી મોટું શહેર છે, જેની વસતિ અત્યારે એક કરોડે પહોંચી છે.
શાંઘાઈની મુલાકાત દરમિયાન એની વસવાટની સ્થિતિ વિશે વિગતવાર ખ્યાલ આવ્યો. ‘નવગ્રામ” નામે ઓળખાતા કામદારો માટેની એક વસાહતમાં કેટલાક ફલેટની મુલાકાતને આમાં સમાવેશ થતું હતું. આ વિસ્તારમાં બેથી પાંચ માળનાં મકાન હતાં પણ એના માર્ગો પહોળા હતા. માર્ગની બંને બાજુએ વૃક્ષો પણ સારી સંખ્યામાં ઉગાડવામાં આવ્યાં હતાં, શહેરી સગવડોમાં પ્રાથમિક અને મિડલ સ્કૂલે, સિનેમાગૃહો, થિયેટર, હોસ્પિટલ, બગીચાઓ, બાળમંદિરે, દુકાને, ડિપાર્ટમેન્ટ સ્ટોર, કેટરિંગ સર્વિસ અને સ્નાનાગારને. સમાવેશ થતો હતે. ‘ગામડા’નું નામ હોવા છતાં યે આધુનિક નગરનાં ધોરણે સાથે એને સારી રીતે સરખાવી શકાય તેમ હતું.
આ “નવગ્રામ માં લગભગ ૭૦,૦૦૦ માણસે, મોટે ભાગે કામદારો અને એમનાં કુટુંબ રહે છે. એના ફલેટ એક રૂમથી માંડી ત્રણ રૂમના હોય છે. દરેક રૂમ સે ચારસર્ટ કે એથી થડા વધારે કદને હોય છે. રસેડું, બાથરૂમ અને સંડાસ ત્રણ કુટુંબ વચ્ચે વાપરવાનાં હોય છે. બે રૂમના ફલેટનું ભાડું મહિને લગભગ પંદર રૂપિયા જેટલું હોય છે. વીજળી, ગેસ અને પાણીના દર વધારે એટલે કે બત્રીસેક રૂપિયાની આસપાસ થાય છે. પણ શાંઘાઈમાં ઘરભાડું અને આ બધી સગવડ મળીને વેતનના ૨૫ ટકા જેટલું ખર્ચ થાય છે; અને આ ખર્ચ ઓછામાં ઓછા બે માણસે વચ્ચે ભેગવવાને હોય છે, કેમ કે શાંઘાઈમાં કુટુંબના બે માણસો કામ ન કરતા હોય એવાં કુટુંબો ભાગ્યે જ હોય છે.
અહીં પણ બીજા સ્થળની માફક ક્રાંતિકારી સમિતિ હતી. ચાઉ - મે-ચીન નામની એક પ્રૌઢાએ સમિતિ વતી અમને આ વસાહતમાં ફેરવ્યો હતો. એના કહેવા પ્રમાણે શાંઘાઈમાં ૧૯૪૯ પહેલાં જેવા ગંદા વિસ્તાર હતા એવા ખરાબ ગંદા વિસ્તારો હવે કયાંય નથી. રોજગારીના પ્રમાણમાં વધારો થતાં આમ થવા પામ્યું હશે. પીપલ્સ ડેઈલી'એ ગયા મહિનામાં એવી જાહેરાત કરી હતી કે દર વર્ષે રોજગારીની તકો વધી રહી છે અને એ સાથે એવો દાવો કર્યો હતો કે ચીનમાં દસ વર્ષ પહેલાં બેકારી નાબૂદ કરવામાં આવી હતી. - શાંઘાઈ પાછા ફરીને શાંઘાઈના જીવન વિશે ખૂબ જ માહિતગાર એવા વેન્ગ - સે- હાઈને હું મળ્યો. મેં એમને પૂછ્યું : ‘શાંઘાઈની સારી એવી વસતિ હજુ યે મુકિત પહેલાંના દિવસોના જેવા ગંદા વિસ્તારોમાં રહે છે?” થોડો વિચાર કરીને એમણે દઢતાથી જવાબ આપ્યો કે ‘ના, એક પણ કુટુંબ અત્યારે એવી સ્થિતિમાં રહેતું નથી.’ એમણે કહ્યું કે: ‘અમે આવા વિસ્તારની કંઈ જ ખર્ચ કર્યા વિના સફાઈ કરી શકયા છીએ. એ પછી આવા વિસ્તારોમાં
ના
Page #300
--------------------------------------------------------------------------
________________
12
૨૦૬
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧૨-૧૯૭૧
જીવનની સાર્થકતા
: શા, પરમ આનંદ, જીવનમુકિત વગેરે આદર્શોને એક બાજુ પ્રાપ્ત થાય તે આપણી ઈચ્છાથી –ધારણાથી એછુિં હોય તે દુ:ખી • રાખી કેવળ સામાન્ય સુખ અને આનંદની દષ્ટિએ વિચારતાં
થવાને બદલે શાંતિ ધારણ કરવી અને સ્વસ્થ ચિત્તે નવો પુરા પાર્થ પણ જીવનમાં સ્થિર નહિ તે ભલે બદલાતા જતા, પણ આદર્શે તે
આદરવો. જે નિષેધ છે તે વલખાં મારવાને, અસંતેષથી સળગતા જરૂરી લાગે જ છે. જીવન દરમિયાન કંઈક થવા કે કંઈક મેળવવા
રહેવાને છે. માણસને પોતાના નિર્વાહ જેટલું મળી રહેતું હોય, જે ઈચ્છે નહિ તે કાં તો મૂઢ હોય, કાં તે પરમ જ્ઞાની હોય. જ્ઞાની
ભવિષ્યની પાકી સલામતી હોય, બાળબચ્ચાંને મૂંઝાવું ન પડે એટલી એમ સમજે છે કે ઈચ્છા–આકાંક્ષાથી મુકિત મેળવવામાં જ સાચી પ્રાપ્તિ થઈ ગઈ હોય, સમાજમાં આબરૂ પણ હોય, છતાં કેવળ પ્રાપ્તિ છે, મૂઢને તે એવું કશું ભાન હોય નહિ. જે દુનિયામાં
અભિમાન સંતોષવા અથવા તે સમાજમાં અધિકાર સ્થાપિત કરવા આપણે વસીએ છીએ તે દુનિયામાં મૂઢ અથવા તે જ્ઞાનીમાં જેમની
વધુ ને વધુ મેળવવા મહેનત કરે અને ન મળે ત્યારે માનસિક સમગણના ન થાય એવો અતિવિશાળ માનવ-સમુદાય વસે છે, સંભવ તુલા ગુમાવી બેસે તેને માટે સંતેષમાં સુખ અને તૃષ્ણામાં દુ:ખ છે કે આપણે પણ એમાં જ હાઈએ. આમ છતાં મૂઢતી અને જ્ઞાન એ સુત્ર સાચું છે. જેવું ધન માટે તેવું જ સત્તાસ્થાન માટે; એમાં પણ સાપેક્ષ હોય છે, એ સે ટકા મૂઢ અથવા તે પૂર્ણજ્ઞાની
પણ માણસે આવશ્યકતાની મર્યાદા સ્વીકારવી જોઈએ. કોઈ સંભવી શકે નહિ. દેહધારીને ઈશ્વર મળે નહિ અથવા તે
બીજી રીતે જોઈએ તો જીવનમાં નાનું કે મેટું ધ્યેય નક્કી ઈશ્વરસ્વરૂપ બની શકે નહિ તેનો અર્થ જ એ કે જ્યાં દેહ અને
થાય એટલે અસંતેષ તે પ્રગટે છે. આ અસંતોષ એ તૃષ્ણા નથી. મન છે ત્યાં તેની મર્યાદાઓ પણ છે. અનંત અને અપરિમિત
એવો અસંતેષ દુ:ખનું કારણ પણ ન હોય. તદ્દન ઉપલક નજરે જ્ઞાન આ મન-બુદ્ધિથી પ્રાપ્ત થઈ શકે નહિ અને કેવળ મૂઢ તે
જોઈએ તે પુરુષાર્થમાં કષ્ટ દેખાય, પરંતુ મનગમતે પુરુષાર્થ કષ્ટ કઈ હોઈ જ કેમ શકે? જયાં ચેતન છે ત્યાં એાછાવત્તા પ્રમાણમાં આપવાને બદલે આનંદ આપે છે. એવો પુરુષાર્થ કરવાની સગવડ જ્ઞાન હોવું જ જોઈએ.
જો ઝુંટવાઈ જાય તો દુ:ખ ઊપજે છે. કુદરતે આપણાં શરીર, મન, આ દષ્ટિએ વિચારીશું તે એમ સમજાશે કે કંઈક થવા
બુદ્ધિ, લાગણીને એવાં બનાવ્યાં છે કે જ્યાં સુધી અંતર સાથે તેનું ને કંઈક મેળવવાની ઈચ્છા લગભગ સૌમાં ઓછાવત્તા પ્રમાણમાં
અનુસંધાન રહે ત્યાં સુધી સુખ ઊપજે ને એ અનુસંધાન છૂટી જાય હોય છે. આવી ઈચ્છા ચેતનાની નિશાની છે એમ કહીએ તે થે
ને અથડામણ થાય ત્યારે દુ:ખ સિવાય બીજું કંઈ મળે નહિ. ધ્યેય ખેટું નથી. હા, માનવીને આદર્શ ઈચ્છારહિત થવાને પણ હોઈ
નક્કી કરવામાં માણસને થડક બૌદ્ધિક પરિશ્રમ કરવો પડે. એણે શકે, પરંતુ સૂક્ષ્મ રીતે જોઈએ તો તે પણ ઈચ્છાને જ એક પ્રકાર પિતાના સ્વભાવની, શકિતની, સંગેની પરીક્ષા કરવી જોઈએ. ગણાય. ખરે પ્રશ્ન તે એ છે કે ઈચ્છા હોય છતાં આદર્શ ન હોય
બે અક્ષરો લખતાં આવડે કે તરત કાલિદાસ કે રવીન્દ્રનાથ થવાનું
ધ્યેય નક્કી કરનાર મૂર્ખ ગણાય. રાજકારણમાં દરવાજે ઊભવાની એમ બને ખરું? આમાં પણ મૂંઝવણ થાય એવું છે, કારણ કે
પણ સ્થિતિ ન હોય અને રાષ્ટ્રના પ્રમુખ થવાને આદર્શ રાખે તેને અલ્પ ઈચ્છાને અલ્પ ધ્યેય હોય છે. એને ધ્યેય કે આદર્શ ન કહીએ
અર્થ જ નહિ. એવું બધાં ક્ષેત્ર વિશે કહી શકાય. તો ચાલે. ધ્યેયયુકત જીવન અને સામાન્ય જીવન વચ્ચેનો મુખ્ય તફા
જીવનના કોઈપણ ક્ષેત્રમાં અતિસામાન્ય હોવું, કંગાળ હોવું, વત એ કે ધ્યેયશીલ જીવન જીવનારની સામે જીવનપંથને સ્પષ્ટ- મૂઢ હોવું ખરેખર શરમનજક છે. એવી સ્થિતિ સહન કરવામાં -અસ્પષ્ટ નકશા હોય, કયાંથી શરૂ કરી કયાં પહોંચવું છે તેને સાધારણ
માણસની માણસાઈ લાજવી જોઈએ. ગરીબી જ લઈએ : ગરીબી
સ્વેચ્છાએ સ્વીકારે તે મહાન, જેને સામાજિક દોષને કારણે ફરકે સ્પષ્ટ ખ્યાલ હોય. જ્યારે સામાન્ય ઈચ્છાની પૂર્તિ માટે જીવનાર
જિયાત સ્વીકારવી પડે ને એ સહન કરી આનંદમાં રહે તે બહાદુર, સંસારના વહેણ સાથે ખેંચાતો હોય. એના જીવનમાં આજન
પરંતુ જે પોતાની પુરુષાર્થહીનતાને કારણે ગરીબ હોય તેને શું ન હોય, કંઈક મેળવવાની કે થવાની તીવ્રતા ન હોય. ઉપમા આપીને કહીશું? આરોગ્યને લઈએ: કોઈ ઉદાત્ત હેતુ અથવા તે કર્તવ્યને વિચારીએ તે ધ્યેયયુકત જીવન જીવનારી નૌકા સંસારના સાગરમાં
કારણે માણસ જો સ્વોચ્ચ ન જાળવી શકે તે એની માંદગી
સ્વાર્પણને એક નમૂને ગણાય. વારસાગત, ઈશ્વરદત્ત કે અકસ્માતને જ્યારે વહેતી હોય ત્યારે તેમાં સઢ, સુકાન, હલેસાં ને હોકાયંત્ર
ભોગ બનેલ એવી સ્થિતિમાં ચિત્તને સ્વસ્થ રાખે તે તેને વીર બધું હોય, પ્રવાસની દિશા એ જોઈ શકે, પવન અનુકૂળ ને પ્રતિ- ગણવો જોઈએ, પરંતુ અશાને, પ્રમાદ અને વિલાસને કારણે જ કૂળ થાય ત્યારે સઢ બદલી શકે, સામે ખડક કે વમળ આવે ત્યારે કોઈ સ્વાથ્ય ગુમાવી બેસે તે તે શરમરૂપ જ ગણાવું જોઈએ. દિશા બદલી લે અને કોઈ અકસ્માતથી બધું તૂટી જાય તે પિતાની
કંગાલિયત, કોઈ પણ પ્રકારની હોય, એનો ઉદ્ભવ આપણા
દેશમાંથી થયો હોય તો તે માટે શરમાવું જોઈએ અને તેને દૂર સર્વશકિત વડે હલેસાથી પણ કિનારે પહોંચવા પ્રયત્ન કરે. જ્યારે
' કરવાની તીવ્ર ઈચ્છા પણ આપણામાં ન જન્મે તે આપણું જીવન સામાન્ય માણસની નૌકા પવન અને પ્રવાહને આધારે ચાલે, એની
વૃથા છે એમ સમજવું જોઈએ. આવી સ્થિતિમાંથી ઊગરવા માટે નૌકામાં બહુ બહુ તે હલેસાં હોય, નકાને ગતિ મળવાથી વિશેષ સ્વભાવ, શકિત ને સંગે લક્ષમાં લઈ જીવનવિકાસની તમામ તેને ઉપયોગ ન હોય.
બાબતે અંગે પ્રથમ નજીકના અને પછી દૂરના આદર્શો નક્કી
કરી ત્યાં પહોંચવાને પુરુષાર્થ આદરવો જોઈએ. આ પુરુષાર્થ આપણે ત્યાં વારંવાર એક સૂત્ર સાંભળવા મળે છે: “સંતો
જો અંતરથી થતું હશે તે આદર્શને પહોંચવાને સમગ્ર પંથ આનંદષમાં સુખ છે અને તૃષ્ણા જ સર્વ દુ:ખનું મૂળ છે.” આ સૂત્રમાં જનક બની રહેશે અને અંતિમ ધ્યેય સિદ્ધ થાય કે ન થાય, પણ સત્ય છે એમ કહેવામાં હરકત નથી, પરંતુ એમાં પૂર્ણ સત્ય પ્રગટ પુરુષાર્થના આનંદથી જીવન સાર્થક લાગશે.
શ્રી થઈ ગયું છે એમ ન માનવું જોઈએ. જો સંતેષમાં જ સુખ હોય.
પાંચમો ઋતંભરા અભ્યાસક્રમ તો પછી પુરુષાર્થની જરૂર જ કયાં રહી? તે તે આ સંસારમાં જે
&તાંભા વિશ્વ વિદ્યાલય તરફથી પાંચમે ઋતંભરા અભ્યાસગરીબ હેય, અજ્ઞાન હોય, જડ હોય, પાપી હોય તેણે એ જ અવ
ક્રમ તા. ૨જી ડિસેમ્બરે ૩ વાગ્યે શ્રીમતી પૂર્ણિમાબહેન પકવાસાને સ્થામાં સુખ માનવું જોઈએ. તૃણાનું પણ એમ જ સમજવું જોઈએ. નિવાસ સ્થાને-૨૯, ડુંગરસી રોડ, મુંબઈ-૬-શરૂ થશે તેમ આ સંસ્થાના એ સૂત્રને સાચા અર્થ એટલે જ થઈ શકે : પુરુષાર્થ દ્વારા જે મંત્રીઓ જણાવે છે.
માલિક: શ્રી મુંબઈ જન યુવક સંધઃ મુદ્રક અને પ્રકાશક: શ્રી ચીમનલાલ જે. શાહ. પ્રકાશનસ્થળઃ ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ–૪: ટે. નં. ૩૫૭૨૯૯
મુદ્રણસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ-૧
Page #301
--------------------------------------------------------------------------
________________
Regd. No. MH. 117
જ પ્રબુદ્ધ જીવન
(વર્ષ ૩૩: અંક ૧૪
મુંબઈ ડિસેમ્બર ૧૧, ૧૯૭૧ ગુરૂવાર વાર્ષિક લવાજમ રૂ. ૭, પરદેશ માટે શિલિંગ ૧૫
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
છૂટક નકલ ૦-પૈસા
- તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ
જ માન્ય રહ્યો
છતાં પાકિસ્તાનના નિકાલ નથી તે
- ક સે ટી ની વેળા એ 55 શુક્રવાર ૩જી ડિસેમ્બરે સાંજે પાકિસ્તાને અચાનક આક્ર- ન જોઈએ. સરહદો છેવટની નક્કી કરી લેવી. કેટલી હદે અત્યારે | મણ શરૂ કર્યું. પાકિસ્તાની વિમાને એક્સાથે પંજાબ, કાશમીર આ શકય છે તે કહેવું મુશ્કેલ છે. અને અન્ય સ્થળોએ ત્રાટકયાં. ઈઝરાયલે ઈજિપ્તમાં કર્યું હતું આ યુદ્ધમાંથી નિષ્પન્ન થતી કેટલીક બુનિયાદી બાબતે સમજી તેમ પાકિસ્તાનને ઈરાદે આપણા હવાઈ દળને નિષ્ક્રિય લેવાની જરૂર છે. બનાવવાનો હતો. પાકિસ્તાનને તેમાં સરિયામ નિષ્ફળતા મળી. આઝાદી મેળવવા દેશના ભાગલા સ્વીકારવા પડ્યા. મઝહબી ૭મી ડિસેમ્બરે આપણે બંગલા દેશને માન્યતા આપી. ઈન્દિરા ધરણે રાજયરચનાના સિદ્ધાંત આપણને સર્વથા અમાન્ય રહ્યો ગાંધીએ વખતેવખત કહ્યું હતું કે યોગ્ય સમયે માન્યતા છે. તેથી કમી પ્રશ્નને નિકાલ નથી થતા તે અનુભવે સિદ્ધ કર્યું. આપવામાં આવશે. તે સમય આવી પહોંચ્યો. પૂર્વ બંગા- છતાં પાકિસ્તાન પ્રત્યે આપણી ભાવના મિત્રતાની રહી છે. પાકિળમાં આપણા લશ્કરે મુકિતવાહિની સાથે મળી ઝડપી કૂચ કરી. સ્તાન તૂટે અથવા નિર્બળ બને એવું આપણે ઈચછવું નથી. પાકિઆપણા લશ્કરની ત્રણે પાંખે, હવાઈ દળ, નૌકા દળ અને સૈન્ય, સ્તાને આપણા પ્રત્યે વેરઝેર ચાલુ રાખ્યાં અને આગ સળગતી ખૂબ બહાદુરીથી અને કુશળતાથી આગળ વધતાં રહ્યાં. પૂર્વ બંગા- રાખી. પાકિસ્તાનને મઝહબી અથવા કોમી પાયો ખેાટે હવે ળનાં બંદરો કબજે કરી, પાકિસ્તાની લશ્કરને સહાય આવતી એટલું જ નહિ પણ તેની રચના અકુદરતી હતી. ૧૨૦૦ માઈલના બંધ કરી અને નાસી છૂટવાની તક પણ રહેવા ન દીધી. ૮ દિવ- અંતરે પડેલ બે વિભાગનું એક રાજ્ય થાય તેવું ઈતિહાસમાં જાણ્યું સમાં બંગલા દેશ માટે ભાગે કબજે કર્યો અને આપણાં દળાએ પાટ- નથી. છતાં તે બન્યું. પશ્ચિમ પાકિસ્તાનના લશ્કરી શાસકોએ ન્યાયનગર ઢાકાને ચારે તરફથી ઘેરી લીધું છે. આ લખાણ પ્રકટ થાય તે પૂર્વક રાજય કર્યું હોત તે કદાચ તે ટકત. પણ પૂર્વ બંગાળનું શોષણ પહેલાં ઢાકા ક્બજે કર્યું હશે. બંગલા દેશમાં પાકિસ્તાની લશ્કર હિંમત અનહદ કર્યું અને તેને દરેક રીતે બેહાલ કર્યું. યાહ્યાખાને ચૂંટણી હારી બેઠું છે. વધારે ખુવારી અટકાવવા શરણે આવવા આપણા કરી પણ તેનાં પરિણામ સ્વીકારવાની ના પાડી અને ભયંકર અમાસરસેનાપતિએ હીલ્લ કરી છે. પણ પશ્ચિમ પાકિસ્તાનમાં બેઠેલ નુષી અત્યાચાર કર્યા. તેની આગ આપણને લાગી. આપણા સ્વાર્થ લશ્કરી વડાઓ પૂરો જુગાર ખેલવા માગે છે. બંગલા દેશની પ્રજાને માટે પણ બંગલા દેશની પ્રજાના સ્વાતંત્રયુદ્ધ પ્રત્યે આપણે બેદરઆપણને પૂરે સાથ છે. જાનમાલની હાનિ ઓછામાં ઓછી થાય તે કાર રહી ન શકીએ. તેને પરિણામે પાકિસ્તાન તૂટે તે તેના રાજ્યરીતે આપણે કામ લેવાનું હોઈ થડે વિલંબ અનિવાર્ય બને. આપણા કર્તાઓની અવળી નીતિનું તે પરિણામ હશે. મઝહબ એક હેય તેથી લશ્કરની અમર ગાથા ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. આઠ આર્થિક શોષણ કે અન્યાય સહન ન થાય. દિવસની કામગીરી બતાવે છે કે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી - પાકિસ્તાને લેકશાહી અને ન્યાય અને સમાનતાના વળવા આપણી પૂરી તૈયારી હતી.
સિદ્ધાંતને તિલાંજલિ આપી તેનું પરિણામ તેણે ભેગવવું રહ્યું. પશ્ચિમ મેરચે પાકિસ્તાને પંજાબ અને કાશ્મીર, ખાસ કરીને
પાકિસ્તાનના લશ્કરી સરમુખત્યારે પ્રજાના બળ ઉપર ઊભા નથી છમ્બ વિસ્તારમાં, જોરપૂર્વક આક્રમણ કર્યું છે અને ચાલુ છે.
પણ સ્વાર્થી વિદેશી સત્તાના જોર ઉપર કૂદે છે. તે નભે નહિ, આપણું લશ્કર તાકાતથી સામને કરી રહ્યું છે. જુદા જુદા મરચા
લોકશાહી બળો આપણા દેશમાં કેટલાં ઊંડાં અને સખત છે તે આ ઉપર પરિસ્થિતિ વખતેવખત પલટાતી રહી છે. બારમેર, જેસલ
યુદ્ધ બતાવી આપ્યું છે. ૧૯૬૭ની ચૂંટણી પછી કાંઈક રાજકીય મેર અને સિન્ધ વિસ્તારમાં આપણે સારા પ્રમાણમાં આગેકુચ કરી છે.
અસ્થિરતા આવી અને વધતી રહી. નિરીક્ષકો એમ કહેવા લાગ્યા બંગલા દેશને પૂર્ણપણે કબજો થઈ જાય ત્યાર પછી શું થાય છે
કે દેશ તૂટી રહ્યો છે. વિઘાતક બળે પણ ઓછાં ન હતાં. પણ તે જોવાનું રહે. રાષ્ટ્રસંઘે યુદ્ધવિરામની ભલામણ કરી છે તેને આપણે
લોકસભાની મધ્યસત્ર ચૂંટણીએ પુરવાર કર્યું કે પ્રજાનું હૃદય સાબૂત અસ્વીકાર કર્યો નથી. યોગ્ય સમયે સ્વીકાર થશે તેમ કહ્યું છે. આપણે
હતું. આજે એક સબળ સરકાર કટોકટીને સામને કરી રહી છે. બંગલા દેશમાં અથવા પશ્ચિમ પાકિસ્તાનમાં કોઈ વિસ્તાર કે જમીનનો
પ્રજાની એકતા અને સંગઠન અદ્ભુત છે. દરેક રાજકીય પક્ષ અને કબજે જોઈતા નથી. બંગલા દેશ સ્વતંત્ર થાય, નિર્વાસિત પાછા જાય અને બંગલા દેશની સરકાર ત્યાંનું રાજતંત્ર સંભાળે તેટલી જ
દરેક વર્ગ સરકારને પૂર્ણ સાથ અને ટેકો આપી રહ્યો છે. નીડર અને આપણી માગણી રહી છે. પણ પાકિસ્તાન આ પરિસ્થિતિ સ્વીકારશે દીર્ઘદષ્ટિનું નેતૃત્વ છે. વિદેશી સત્તાઓની ધમકી પ્રજાને અથવા કે યુદ્ધ ચાલુ રાખશે તે વિષે કાંઈ નિશ્ચિત કહી શકાય તેમ નથી. નેતાઓને સ્પર્શતી નથી. ૧૯૬૨ અને કેટલેક અંશે ૧૯૬૫માં પણ
આપણા દેશમાં પણ એક મત એવો છે કે પાકિસ્તાન સાથે પ્રજામાં ગભરાટ હતું. આજે પ્રજા એક અવાજે મક્કમતાથી આખરી ફેંસલો કરી લે. કાશ્મીરના પ્રશ્નને બહાને પાકિસ્તાને આખરી યુદ્ધ ખેલી લેવા તત્પર છે. લશ્કરની બહાદુરી છે. તેને બે વખત આક્રમણ કર્યું. પણ હવે માત્ર યુદ્ધવિરામા કે બીજું તાશ્કેદ ૫૫ કરોડની પ્રજાનું પીઠબળ છે. દુનિયાની આવી મેટામાં મોટી અને
Page #302
--------------------------------------------------------------------------
________________
22
૨૦૮
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧૨-૧૯૭૧ સમૃદ્ધ લોકશાહીને ટેકો આપવાને બદલે અમેરિકા લશ્કરી સરમુખ- ૯૦ લાખ માનવીઓની નિરાધારી, ૭ કરોડની પ્રજાની શેષણમુકિત ત્યારને મદદ કરે છે તે નિફસનનું દુર્ભાગ્ય છે. શેષિત અને ગરીબ માટેની લડત, ચૂિંટણીનાં પરિણામે - આ કોઈ વાત દુનિયાના પ્રજાએાના આધાર હોવાને અને શાહીવાદ અને સંસ્થાનવાદના વિધી રાજપુરુષના આત્માને સ્પર્શી શકી નહિ. રાષ્ટ્રસંઘના સિદ્ધાંતે, લેકશાહી, ગણાવતું ચીન યાહ્યાખાનને ટેકો આપે છે. નિક્સન અને માએની ન્યાય, આત્મનિર્ણયનો અધિકાર, માનવરાહાર (Genocice) ગોઝારી ભાગીદારી ઈતિહાસનું આશ્ચર્ય રહેશે.
ગુનો - આ બધાને સંપૂર્ણ તિલાંજલિ આપવામાં આવી. એમ જ દેશની લોકશાહી અને બિનસાંપ્રદાયિક પાયાથી જ ૯૦ લાખ લાગે કે કોઈ નૈતિક મૂલ્ય રહ્યાં જ નથી. સમજમાં નથી આવતું કે શરણાર્થીઓને બોજો સહન કરી શકયા. પશ્ચિમ બંગાળની ઘણી લોકશાહીને વરેલ અમેરિકા આટલી અવળચંડાઈ (Perversity) નબળી પરિસ્થિતિ હોવા છતાં કોઈ આંચકો ન લાગે. દેશમાં કોઈ ' કેમ આચરે છે? બીજા વિશ્વયુદ્ધ પછી સંસ્થાનવાદ અને શાહીવાદકેમી ઉશ્કેરાટ ન થયું. આ નાનીસૂની સિદ્ધિ નથી. બધા રાજકીય માંથી મુકિત મેળવેલ એશિયા અને આફ્રિકાના દેશો પિતાને પો પણ જવાબદારીના ભાનથી વર્યા. હમેશાં અમેરિકા પ્રત્યે ભૂતકાળ ભૂલી ગયા. આપણે જેને મિત્ર ગણતા હતા તેવા પણ પક્ષપાત રાખતા જનસંઘ અને સ્વતંત્ર પક્ષ અને ચીન પ્રત્યે પક્ષ- ફરી બેઠા. આરબ દેશે અને ખાસ કરીને ઈજિપ્તની મૈત્રી રાખવા પાત રાખતા માર્કેસિસ્ટ અને નકસલવાદીઓ પણ આ કટોકટીમાં ઈઝરાયલને આપણે અન્યાય કર્યો. યુગોસ્લાવિયાનું વલણ કોઈ સરકારને સાથ આપે છે અને તેને લાભ લેવાને કોઈ પ્રયત્ન રીતે સમજાય તેવું નથી. દુનિયામાં સ્વાર્થ સિવાય કાંઈ છે જ નહિ? કર્યો નથી.
આમાં સ્વાર્થ પણ સરત નથી. આપણી ઈર્ષા છે? રશિયા આ યુદ્ધનાં પરિણામે માત્ર પાકિસ્તાન અથવા બંગલા દેશ સામેના વિરોધે અમેરિકા અને ચીનને આંધળા બનાવ્યા છે? આપણે પૂરતાં સીમિત નથી. તેનાં આંતરરાષ્ટ્રીય પરિણામે દૂરગામી અને ક્યાંય દોષ છે? બંગલા દેશમાં આપણે બળવો કરાવ્યું છે? ૯૦ વ્યાપક છે. ભારત ગૌરવપૂર્વક એક સબળ રાષ્ટ્ર તરીકે વિશ્વમાં સ્થાન લાખ માણસોને આપણે ઘરબાર છોડાવ્યાં છે? પાકિસ્તાનનું વિભાપામશે. મહાસત્તાઓ અને દુનિયાના ઘણા દેશને વિરોધ છતાં, જન તેની ૨૪ વર્ષની શેષણનીતિનું પરિણામ છે એ દીવા જેવી ભારત પોતાના પગ ઉપર ઊભું રહી લોકશાહી સમાજવાદી બળોને સ્પષ્ટ હકીકત છે. આંતરરાષ્ટ્રીય વ્યવહારમાં ન્યાયનીતિનું ધોરણ જળવાશે જ જાળવી શકે છે. દુનિયાના દેશ-ખાસ કરીને એશિયા-આફ્રિકાના નહિ? રાષ્ટ્રસંઘને આપણે હમેશાં ટેકો આપ્યો છે. તેને સબળ બનાદેશને હવે પછી આ મહાન બનાવની કિંમત સમજાશે અને ભારતની વવા પ્રયત્નો કર્યા છે. તેના તરફથી ઘેાર અન્યાય થાય ત્યારે ભારે કદર કરશે.
દુ:ખ થાય. સહન કરવું જ રહ્યું. આપણે સાચે માર્ગો છીએ. બંગલા દેશની સરકારે જાહેર કર્યું છે કે તેનું રાજતંત્ર લોકશાહી, ન્યાય આપણા પક્ષે છે. આ અંધકારમાં બ્રિટન અને ફ્રાન્સનું બિનસાંપ્રદાયિક અને સમાજવાદી હશે. ૨૫ વર્ષનું કોમી ઝેર તટસ્થ વલણ કિરણ રેખા છે. નીચેવાય છે.
અમેરિકા અને ચીને આપણી વિરુદ્ધ વર્તન કર્યું છે, પણ આ પણ, કોટીના આપણા દિવસો વીત્યા નથી. વધારે કસોટી ખરી રીતે આપણા કરતાં પાકિસ્તાનને વધારે નુકસાન કર્યું છે. હવે થવાની છે. જે મહાસત્તાઓના માંધાતાઓ ઈર્ષાથી, સ્વાર્થથી અમેરિકા અને ચીનની ઉશ્કેરણી યાહ્યાખાનને ન હોત અને તેને અને મેલી રાજરમતમાં આપણી વિરુદ્ધ અત્યારે પડયા છે તે જંપવાના સાચી સલાહ આપી હતી કે શેખ મુજબને મુકત કરી તેમની સાથે નથી. પાકિસ્તાનના લશ્કરી સેનાપતિઓ પેતાની પ્રજાના હિતની સમાધાન કરવું, તે પાકિસ્તાન અને સાથે આપણે અને બંગલા પરવા કર્યા વિના પૂરો જંગ ખેલે તે નવાઈ નહિ. આપણી સમકા દેશ ખાનાખરાબીમાંથી બચી જાત. આ યુદ્ધ કરીને પાકિસ્તાને ઘણો ભય ઊભે છે. ઇંદિરા ગાંધીએ તેને નિર્દેશ કર્યો છે. શું મેળવ્યું?
યુદ્ધને કદાચ નજીકમાં અંત આવે તે પણ ભારે વિકટ પ્રશ્ન આપણી સમક્ષ ખડા છે. યુદ્ધને આર્થિક બેજો અસહ્ય છે. આર્થિક દીક્ષા અને બાળદીક્ષાઓ ' ' ' પરિસ્થિતિ વણસતી રહી છે. બંગલા દેશને પણ સારી પેઠે સહાય જૈન” સાપ્તાહિકના ૪-૧૨-'૭૧ના અંકમાં મુંબઈ-ગોડીજી કરવી પડશે. આપણી પૂરી કસોટી થવાની છે. તેમાંથી પાર ઊતરવા ઉપાશ્રયમાં ઉજવાયેલી દીક્ષાઓને અહેવાલ છે. ચાતુર્માસ દરમ્યાન ભગીરથ પુરુષાર્થ, ત્યાગ અને સંગઠન જોઈશે.
બિરાજતા મુનિનાં પ્રભાવશાળી વ્યાખ્યાને અને થયેલ ૧૨-૧૨-'૩૧
ચીમનલાલ ચકુભાઈ શાહ તપસ્યાને અને દાનને ઉલેખ કરી, અહેવાલમાં જણાવવામાં
આવ્યું છે કે “તે બધા ઉપર કળશ ચડાવે એમ .... બે બાળકોએ
ધામધૂમપૂર્વક દીક્ષા અંગીકાર કરી.” આ બે બાળકોમાં એકની ઉંમર ભારત અને રાષ્ટ્રસંઘ
૧૩ વર્ષની અને બીજાની ૧૨ વર્ષની દીક્ષાના ભવ્ય વરઘોડાની અને ભારત અને પાકિસ્તાનના સંઘર્ષમાં રાષ્ટ્રસંઘની કાર્યવાહી નિરા- ગોડીજીના ટ્રસ્ટીઓ અને બીજા આગેવાનોની હાજરીને ઉલેખ છે. શાજનક જ નહિ પણ આઘાતજનક રહી છે. રાષ્ટ્રસંધના બધા મુંબઈમાં થોડા દિવસ પહેલાં મૂર્તિપૂજક સમાજમાં બીજી કેટલીક
આદર્શોને જાણે દફનાવી દીધા. લીગ ઑફ નેશન્સને પ્રેસિડન્ટ દીક્ષાઓ થઈ. એક કરછી કુટુંબ, પતિ-પત્ની, તેમના એક પુત્ર વિલ્સને જન્મ આપ્યો હતો. અમેરિકાએ જ તેને સાથ ન આપ્યો ઉંમર વર્ષ ૨૧, અને ત્રણ પુત્રીઓ - ઉંમર વર્ષ ૧૮, ૧૬ અને ૯અને છેવટ ખતમ થઈ. રાષ્ટ્રસંઘને જન્મ આપવામાં પ્રેસિડન્ટ બધાંએ સાથે દીક્ષા લીધી. આ દીક્ષાએ પણ ખૂબ ધામધૂમથી થઈ. રુઝવેલ્ટ અગ્રસ્થાને હતા. નિક્સન તેનું વિસર્જન કરવાનું નિમિત્ત જૈન સાપ્તાહિકના તે જ અંકમાં કામણ સંઘની વધતી જતી થશે. અમેરિકા-ખરી રીતે નિકસન–અને ચીને આપણી પાકી શિથિલતા પ્રત્યે ચિન્તા વ્યકત કરતો અને કામણ સંઘની શુદ્ધિની દુશ્મનાવટ કરી. રશિયાએ પૂરી મૈત્રી જાળવી. દુનિયાના દેશે અને રક્ષા માટે કાંઈ જ નહિ કરીએ તેમ સવાલ પૂછતો લેખ છે જેમાં રાજપુરુષને અહીંની સાચી પરિસ્થિતિને ખ્યાલ આપવા આપણે જણાવ્યું છે: કાંઈ બાકી રાખ્યું નથી. બધા દેશમાં આપણા પ્રતિનિધિએ ફરી આપણા શ્રમણ સંઘની વર્તમાન સ્થિતિ જોતાં અને એમાં વળ્યા. ઈન્દિરા ગાંધી પોતે જઈ આવ્યાં, પણ વાસ્તવિકતાની શિથિલતાને જે રીતે વધુ ને વધુ પ્રાય મળતો જાય છે અને વિચાર સર્વથા અવગણના થઈ. લાખ માણસને સંહાર, ભયંકર અત્યાચારે, કરતાં, કંઈક એમ માનવું પડે છે કે આપણે વેશની ભકિતસેવામાં
- પ્રકીર્ણ નોંધ
Page #303
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧૨-૧૯૭૧
પ્રબુદ્ધ જીવન
* ૨૦૦
એટલા બધા અટવાઈ ગયા છીએ કે તેથી આચારની બેહદ આવી સમજણ અને સમભાવ કેળવી શક્યા હોય તે દુ:ખ છતાં ઉપેક્ષા આપણા પોતાના જ હાથે થઈ રહી છે, એને પણ આપણને આપઘાતને વિચાર ન કરે. આપઘાતમાં મનની નિર્બળતા છે -
ખ્યાલ રહેતો નથી; અને પીળું તેટલું સોનું અને ઊજળું એટલું પાપ કે કર્મબંધ હોય કે નહિ. પણ પ્રશ્ન એ છે કે આપઘાતના દૂધ માની લઈને ધર્મના આત્મારૂપ સર્વિચાર, સદ્ઘાણી અને પ્રયત્નને સામાજિક ગુને ગણી સજા કરવી કે નહિ? આપઘાતનાં સદ્વર્તનને જાણે આપણે ગૌણ માનવા લાગ્યા છીએ. શ્રીસંઘના કારણે તપાસીએ તો જણાશે કે મોટે ભાગે જીવનથી કંટાળી ગયેલા.
ગક્ષેમને માટે આ એક ચિંતા ઉપજાવે એવી સ્થિતિ ગણાય. અથવા કોઈનું ફૂર વર્તન અસહ્ય થઈ પડતાં માણસ તેવી યાતનાપણ આના કરતાં પણ વિશેષ ચિતા ઉપજાવે એવી વાત તે એ છે એમાંથી છૂટવા પ્રયત્ન કરે છે. લો કમિશને ભલામણ કરી છે કે કે શ્રીસંઘ આવી શોચનીય સ્થિતિમાં આવી પડવા છતાં શ્રમણ- આપઘાતને ગુને ન ગણવે એટલે આ ભલામણ વાજબી લાગે છે. સંઘના મોવડીઓને શમણસંઘની આચારશુદ્ધિની રક્ષાની ચિંતા લૉ કમિશને બીજો મુદ્દો ઊભે કર્યો છે: જ્યાં કોઈ વ્યકિતને સતાવતી હોય એવું ભાગ્યે જ જોવા મળે છે. આ બાબતની આપણી બીજના સતત કર વર્તનથી ત્રાસી જઈ તેમાંથી છૂટવો આપઘાત નિષ્ક્રિયતા ઠપકાને પાત્ર, ગુનાહિત અને વિધાતક સાબિત થાય
કરવો પડે, તે આવું દૂર વર્તન કરનાર વ્યકિતને ગુનેગાર કેમ એટલી બધી ઘેરી છે.” બાળદીપા ધામધૂમથી ઊજવવી, અગ્રેસરોએ તેમાં ભાગ
ન ગણવી? આમાં શારીરિક ક્રૂરતાને સમાવેશ નથી. કોઈના ઉપર લેવો અને પછી શમણસંધની શિથિલતાની ચિતા બતાવવી તેની
શારીરિક કુરતા અને ઈજા કરવી તે તે ગુનો છે જ. પ્રશ્ન એ છે
કે સતત માનસિક ત્રાસ - કૂરતા - એટલી હદે થાય કે આપઘાત અસંગતતા જૈન સમાજને હજી સમજાણી નથી. મારા બાળદીક્ષા જ
કરવો પડે તો આવા ત્રાસ આપનારને સજા કરવી કે નહિ? જો નહિ પણ બીજી દીક્ષાઓ માટે પણ યોગ્યતાનું કોઈ ધારણ સ્વીકારવું નહિ, દીક્ષાર્થીનાં જ્ઞાન, વૈરાગ્યની કોઈ તપાસ કરવી નહિ અને
કમિશનના આ પ્રશ્ન ઉપર જે અભિપ્રાય મળ્યા તેમાંના મોટા ભાગે પછી શ્રીસંઘના યોગ–ોમની ચિન્તી કરવી તેમાં બેદરકારી છે,
આ સૂચનાને વિરોધ કર્યો છે. તેનાં ત્રણ કારણે છે: એક, આટલી સમાજને દ્રોહ છે. “મણસંઘના મેવડીએને શમણસંઘની
હદે માનસિક ત્રાસ હતો કે નહિ તે પુરવાર કરવું ઘણું અઘરું આચારશુદ્ધિની રક્ષાની ચિન્તા સતાવતી હોય એવું ભાગ્યે જ
છે. આવા માનસિક ત્રાસ કોના તરફથી હતો તે નક્કી કરવું પણ જોવા મળે છે,” એવો ઉપાલંભ કરતી વેળા શ્રાવક સંધના મેવડી
અઘરું થાય. કુટુંબના બધા સભ્ય ઉપર વધતાઓછા અંશે. આ વિશે કેટલી ચિન્તા સેવે છે તેને કાંઈ વિચાર કરીશું? “આ
આરોપ મૂકી શકાય. આપઘાતનું સીધું કારણ આવે ત્રાસ હતો બાબતની આપણી નિષ્ક્રિયતા ઠપકાને પાત્ર, ગુનાહિત અને વિદ્યા
કે નહિ (causal connection) પુરવાર કરવું અઘરું થાય. તક સાબિત થાય એટલી બધી ઘેરી છે,” તે તેને વિષે કાંઈ કરીશું?
વળી કૂરતા માટે કોઈ વ્યકિતને સજા કરી શકાય પણ કોઈના કે ધામધુમથી ઉજવાયેલ દીક્ષાના અહેવાલ છાપીશું? આપણે
- આપઘાત માટે બીજાને સજા કેમ થાય? અંતમાં, આવી કલમ કાયબરાબર સમજી લેવું જોઈએ કે આ પરિસ્થિતિ માટે કામણસંધ
દામાં મૂક્યાથી, તેને દુરુપયોગ અને સતામણી થવાનો સંભવ કરતાં શ્રાવકસંધ વધારે જવાબદાર છે. શ્રાવકના સહકાર વિના
વધારે છે. નબળા મનની વ્યકિત સામાન્ય નજીવા પ્રસંગમાં પણ શ્રમણો કાંઈ કરી શકે તેમ નથી. ભવ્ય વરઘેડા શ્રાવકે કાઢે છે.
ઉશ્કેરાઈ જઈ આપઘાત કરી બેસે. બાળદીક્ષાઓ અને અયોગ્ય દીક્ષાઓ શ્રાવકના સહકારથી જ અપાય
આ મુદ્દા ઉપર ઘણાખરા જવાબ વિરુદ્ધમાં મળ્યા હોવા છતાં, છે. વેશપૂજા માટે શ્રાવકે જ જવાબદાર છે. કામણ સંઘના શિથિલા
લૉ કમિશને ભલામણ કરી છે કે નીચે મુજબ કલમ ઉમેરવી : ચારનાં પરિણામે શ્રાવકોએ જ ભેગવવાં પડે છે.
Whoever, by persistent acts of cruelty, drives a
member of his family living with him to comm't આપઘાતના પ્રયત્નને ગુનો ગણવો?
suicide shall be punised with imprisonment of either
description for a term which they extend to three years લૉ કમિશન મારફત દેશના મુખ્ય કાયદાનું સંશોધન થઈ
and shall also be liable to fire. રહ્યું છે. ફેજદારી કાયદો (Penal Code) ૧૮૬૦માં ઘડાય અને
મારા મત મુજબ, લૉ કમિશનની આ ભલામણ આકર્ષક લાગે ૧૮૬૨માં અમલમાં આવ્યા. તે સમયની પરિસ્થિતિ ઉપર રચાયેલા આ
પણ અવ્યવહારુ અને સારા કરતાં વિપરીત પરિણામનું કારણ બને કાયદામાં લૉ કમિશને વર્તમાન સમયને અનુરૂપ ઘણા સુધારાવધારા
એવી છે. પાર્લામેન્ટ વિચાર કરશે. સૂચવ્યા છે. તેમાંના એકની ટૂંકી સમીક્ષા અહીં કરી છે. કલમ ૩૦૮
ચીમનલાલ ચકુભાઈ મુજબ આપઘાત કરવા પ્રયત્ન ગુન ગણાય છે. આપઘાત સફળ
સાધનામાં સાવધાની થાય તો ગુને રહેતું નથી. આ એક જ કલમ એવી છે જેમાં પ્રયત્ન ગુને છે પણ કૃત્ય પૂર્ણ થાય તે ગુને નથી. લૉ કમિશને
આધ્યાત્મિક સાધનામાં સૌથી મોટી રુકાવટ હોય તે તે પ્રશ્નાવલિ કાઢી હતી. એમાં એક સવાલ એ હતું કે આપઘાતના આપણી બહુ બોલવાની વૃત્તિ છે. સ્વયં માયા જ આપણને એ વૃત્તિમાં પ્રયત્નને ગુને ગણવે કે નહિ? માણસ પોતાની જાતને અંત ખેંચી જાય છે, અને આપણે સહેલાઈથી ખેંચાઈ જઈએ છીએ. લાવવા ઈછે પણ નિષ્ફળ જાય તે ગુને શા માટે ગણવો? એક આ બહુ બોલવાની વૃત્તિવાળી વાતે તે પાછી પ્રભુ વિશે અને સાધના તે જાન કાઢવા જાય અને છતાં જીવતા રહેતાં નામેશી મળે અને વિષે જ . આ વખતે આપણે એવી ભ્રામક ખુમારીમાં રહેવાનું ઉપરથી સજા થાય. એમ કહેવાય કે ઈશ્વરે જીવ આપ્યો છે તે પવિત્ર બને છે કે આપણે કયાં ભૌતિક અને ઐહિક વાત કરીએ છીએ, વસ્તુ છે. જેણે આપ્યો છે તેને જ લેવાનો અધિકાર છે. આપઘાતને આપણે તે આધ્યાત્મિક વાતે જ કરીએ છીએ ને? પાપ ગણવામાં આવે છે અને એક જન્મે આપઘાત કરનારને
જાગૃતિપૂર્વકની થોડી સાધના બાદ આ બેલવાની વૃત્તિ પર સાતે જન્મ આપધાત કરવો પડશે–આપઘાત અટકાવવા આવી
વિજય મેળવ્યો એટલે આપણું ૫૦ ટકા કામ થયું કહેવાય. પણ તે માન્યતા ઊભી કરવામાં આવી છે. દુ:ખી માણસને પણ કહેતા સાંભ
- પછી તેટલી જ મેટી અને પ્રમાણમાં વધારે મુશ્કેલ સિદ્ધિ આપણે ળશે કે તે જીવ, કયાં કર્મ ભોગવવાના છે તે ભોગવી લેવાં જેથી કર્મ ભતિર મને ઉપર મેળવવાની છે. બહારનું બોલવાનું બંધ કરી શકયા ખપી જાય. સમતાપૂર્વક ઉદયકર્મ સહન કરવા અને મિથ્યા એટલે તેને માટે વિજય માનીને અંદરથી કિંચિત હરખાતા અને પાંત ન કરવો. આર્તધ્યાન, રૌદ્રધ્યાનથી પણ કર્મ બંધાય છે. આનંદ મનાવતા હોઈએ છીએ, અને તે રીતે અંદરનું મન આખે.
Page #304
--------------------------------------------------------------------------
________________
નીચેનું લખાણ ઝેવિયર્સ
નાના વાતાવરણને એ પોતે તો
૨૧૦
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬–૧૨–૧૯૭૧ વખત સંબદ્ધ અને અસંબદ્ધ (રિલેવન્ટ-ઈરેલેવન્ટ) બકબકાટ કર્યા જ
લેહીની શીશી પાસેથી આપણે કરતું હોય છે. તેને સમજાવીબુઝાવીને શાંત પાડવાની કોશિશ કરીશું એટલે એ સમજાવટ સાથે પોતે જોડાઈ જઈને એકતા-આત્મી- એકતાનો પાઠ શીખશું? થતા સાધીને એ સમજાવવાની કોશિશ દ્વારા પાછા પિતાને બકબકાટ ચાલુ કરી દેશે. થોડી વારે પાછા આપણે ભાનમાં આવીશું ત્યારે માલૂમ
રકતદાન” ખૂબ જ પ્રચલિત શબ્દ છે. ઘણા એવું દાન આપે પડશે કે અરે, આ વા તે હજુ ચાલુ જ રહેલું છે, બંધ તે થયું છે, ઘણા એને વર્તમાનપત્રમાં પ્રગટ કરે છે, ઘણા આવા દાનની જ નહીં. વળી પાછા ભાનપૂર્વક એને સમજાવવાની કોશિશ ચાલુ કરીશું,
વાહ વાહ પેકારે છે, એમ છતાં, બધાં જ એવું દાન આપતાં એટલે એ મન એટલું ચાલબાજ અને બહુરૂપી છે કે જે રીતે આપણે નથી. બધાંએ આપવું જોઈએ છતાં આપતાં નથી, કેમકે આપતેને સમજાવીશું, તેમાં એ પોતે જ ગોઠવાઈ જશે અને આપણને
નારે એમાં કાંઈ ગુમાવવાનું નથી. આપણામાંના ઘણાને એની ક્ષણમાત્રમાં બેભાન બનાવીને પોતાનું કામ ચાલુ જ રાખશે અને
કદાચ જાણ નહિ હોય કે આપણે આપેલું લોહી શરીરના ગુપ્ત પાછું આપણને એમ મનાવશે કે બધું બરાબર થઈ રહ્યું છે. કશે કોઈ
રસાયણથી થેડા જ દિવસમાં આપણને પાછું મળી જાય છે. વાંધો નથી.
એટલે રકતદાનથી નુકસાન બિલકુલ થતું નથી, જ્યારે ફાયદાઓ એટલે સરળ રસ્તે એ છે કે આ છોડવા-પકડવાની કોશિશોને
તો ચમત્કારિક અને અભૂતપૂર્વ છે. આપણે દાન કરેલા લેહીથી બાજુએ રાખીને માત્ર નિરીક્ષાણ (observe) કર્યા કરવું અને પોતે
કોઈને જીવ બચી જશે, કોઈનું હૃદય ચાલુ રહેશે, કેઈને ઘેર
નવી આશા પ્રગટશે. માત્ર દ્રા બનીને રપ બેસી રહેવું. વિચાર આવે ને જાય તેને ' પાણીના પ્રવાહની જેમ માત્ર જોયા કરવા, આપણે તેમાં વહેવું એ ઉપરાંત બધાંનું લેાહી જે શીશીઓમાં એકઠું કરવામાં નહીં. જરા પણ તાદાભ્ય-અત્મિીયતા ન કરવી. તેની સાથે જે જોડાય આવે છે, એવી હારબંધ પડેલી શીશીઓ માનવીને અલગતા તરતે ગયા કામથી. એને તે એટલું જ જોઈએ છે. વિચારેને જોવાન
ફથી એકતા તરફ જવાના માર્ગ બતાવે છે, કેમકે ત્યાં કોઈ વર્ણભેદ બે મહત્ત્વની ચાલીઓ:
દષ્ટિગોચર થતો નથી એટલે ત્યાં માનવીની કોઈ દલીલ ચાલી . ૧. એક તો વિચારોના પ્રવાહમાં તણાતા તણાતા જ્યારે ભાન
શકે તેમ નથી. આના અનુસંધાનમાં અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ આવે ત્યારે તે વખતે જે છેલ્લે વિચાર હોય તેને પકડીને તે
કૉલેજના પ્રોફેસર ફાધર વાલેસનું નીચેનું લખાણ કેટલો બધો વિચારના મૂળ સુધી પાછા જવાને વ્યાયામ કર.
પ્રકાશ પાડે છે! તેઓ પોતે હૉસ્પિટલમાં લોહી આપવા ગયેલા ૨. તે વિચારને પકડીને ત્યાં ને ત્યાં જ સ્થિર થઈ જવું. ત્યાંથી
ત્યાંના વાતાવરણને તેમણે રસપ્રદ ચિતાર આપ્યો છે અને બીજું જરા પણ ઓગળ ન વધવું. વારંવાર પેલા વિચારને જ મન પર
રસા પછાડયા કર. એટલે મને ત્યાં હારીને નિરાશ થશે, અને સ્થિરતા
પણ ઘણું આ બાબત તેમણે કહ્યું છે, તેનો ઉલ્લેખ અહીં નહિ • પકડી લેશે.
કરતાં બાકીને ઉપયેગી ભાગ જ અહીં ઉતાર્યો છે. તેઓ કહે છે કે, ' વિચારોને સાતત્ય (contir uity) આપીએ એટલે આપણે એ “બીજો વિચાર આવ્યો, હું તે ખ્રિસ્તી છું. આ લેહી ઘણું ' પ્રવાહમાં વહેવા તણાવા લાગીએ છીએ અને પછી તેમાંથી માટે કરીને કોઈ હિંદુ-મુસ્લિમ પાસે જશે, મુસ્લિમનું લેહી હિંદુને વિસ્તાર (multiplication) થવા લાગે છે કારણ કે અમુક એક મળશે. લેહી તો સરખું જ છે. વિચાર તે સતત તે જ વિચાર નથી રહેતું, પરંતુ તેમાંથી ઘણાં “ડોકટરો અમુક રીતે તેનું વર્ગીકરણ કરે છે. ' ડાળ પાંખડાં ફૂટયા કરે છે, જેને કદી અંત નથી આવતું. અને જયારે “પણ એ ધર્મ કે જ્ઞાતિ કે ચામડીના આધારે નહિ. આપણે ભાનમાં આવીએ છીએ ત્યારે મૂળ વિચાર કર્યો હતો કે જેમાંથી “લેહી એક જ છે. આ મેટું ઘેઘૂર વૃક્ષ તેનાં અનેક ડાળપાંખડાંએ સાથે ફૂટી નીકળ્યું, બધા માનવીઓ વચ્ચે લોહીની સગાઈ છે. તે જ યાદ કરવું મુશ્કેલ બને છે. એટલે વિચારને સાતત્ય ન મળે “બાજુના ખાટલામાં એક હરિજન વિઘાર્થી રકતદાન કરતા
હતો, હોંશેહેશે, અને બે ખાટલા મૂકીને ત્રીજામાં એક બ્રાહ્મણનો તેવી સખત તકેદારી રાખવાની છે. ત્યાંથી જ એનું જોર કપાઈ જશે
દીકરો લેહી આપતા હતા. વર્ષો પહેલાં તેના ઉપનયન સંસ્કાર અને બીજા વધારે વિચારો જન્મતા અટકશે. વિચારોની મોટી અનંત
વખતે હું વિધિમાં હાજર રહ્યો હતો. એ યાદ આવ્યું ને મારું દુનિયામાં તે સદા ખાવાવાનું જ બને છે. તેમાંથી કોઈએ કશું મોં મલકાયું. ખાટલા ઉપર ફેર પરખાય, પણ લેહી શીશીમાં ગયું પણ મેળવ્યું નથી. તો હા, ભાનપૂર્વક વિચાર કોઈક સિદ્ધિ લાવે છે એટલે વર્ણના ભેદ મટી ગયા. મને મનમાં થયું, આ રીતે જો જરૂર પણ તે તે આગળની વાત છે. સાચી સિદ્ધિ તે વિચારથી જુદા જુદા વર્ણ ને ધર્મ ને પ્રાંતવાળાઓની વચ્ચે લોહીની આપ-લે “પર” ની દુનિયામાં પડેલી છે.
થાય, ‘રધિરાભિસરણ’ થાય તે ભારતમાતાનાં બધાં સંતાનમાં | સર્વે વિચારે, ભાવનાએ, તરંગે અને એમાંથી સંબંધિત જે
એક જ દેશના નાગરિકો (એક જ દેહના અંગે) હોવાની ભાવના
જાગશે ને !” કંઈ છે તે બધું જ મારામાં વિલીન થાય છે. સ્વયે મારામાં–પરમા
ઉપર આપણે જોયું તેમ શીશીમાંનું લેહી તે આપણને એકત્મામાં સમસ્તનું વિલીનીકરણ તેનું નામ જ “સમર્પણ.” આપણે
તાને સંદેશ આપી જાય છે, પરંતુ ફાધર વાલેસ જેવા એક પરદેશી. પરમાત્માને સમર્પણ આ જ કરવાનું છે. એ વિલીનીકરણથી જ
પ્રોફેસરને પણ ભારતમાતાનાં સંતાનોની એકતામાં કેટલો બધો શાશ્વત અંતની પ્રતિષ્ઠા થાય છે. પછી દ્રત રાખવાવાળા કોઈ
રસ છે તેનું પણ આ તેમના નિવેદન દ્વારા આપણને દર્શન થાય આધાનું અસ્તિત્વ જ નથી હોતું. બધા આધારેને છોડવાની તૈયારી
છે. તે પછી આપણે તો સ્વદેશી ભારતીઓ છીએ - તે ક્યારે આવી અને સાહસ, અને તે તરફ ગતિ હોય છે ત્યારે જ સાચે આધાર મળી રીતે વિચારતાં થઈશું? અને તેને પચાવવા માટેના પ્રયત્ન કરીશું? રહે છે. પણ એ બેની વચ્ચે થોડો વખત વિનાઆધાર રહેવાની “જેમ ચાલે છે તેમ ચાલ્યા કરશે’ના સૂત્રને એક બાજુ હઠાસ્થિતિ આવે છે, ત્યારે જીવપ્રાણ તરફડિયાં મારે છે, અને પાછા વીને ઉપરના એકતામૂલક વિચારને પ્રાધાન્ય આપવાની અને તેને પેલા બેટા આધારને પકડી લે છે. આ જ સ્થાન છે જયાં જીવે જીવનમાં વણી લેવા માટે કટિબદ્ધ થવાની તત્પરતા આપણે અવશ્ય સાવધાન રહીને સાહસ કરીને કૂદી જવાનું છે. પેલા ખેટા આધારને દાખવવી રહી. આજના યુગની એ અનિવાર્ય એવી માગ છે. એકદમ છોડી દેવાનું છે. એ સાહસ જ આપણને બલિષ્ઠ બનાવીને
આમ કરવામાં આપણે સફળ થઈશું તો જ સુખી થઈ શકીશું અને સાચા આધાર પર આરૂ કરી દેશે.
દેશના નામને ઉજજવળ બનાવી શકીશું. - પૂર્ણિમા પકવાસા
શાન્તિલાલ ટી. શેઠ
Page #305
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬–૧૨–૧૯૭૧
બુદ્ધ જીવન
મેઘાણીભાઇના સર્જનરાશિની ઝલક દાખવતા સ્મૃતિગ્રંથ
મેઘાણીગ્રંથ (ભા. ૧-૨): સંપાદક : ઉમાશંકર જોશી, પ્ર સંસ્કાર સાહિત્ય મંદિર, પો. બા. નં. ૩૪, ભાવનગર: પા. ૨૮૮ અને ૩૨૭, મૂલ્ય: શૃ. ૪૫/-.
સ્વાતંત્ર્ય જંગના રાષ્ટ્રીય શાયરનું મહામૂલું બિરુદ મેળવના૨, સૌરાષ્ટ્રના લાસાહિત્યને કંઠ અને લેખિની વડે રજૂ કરીને ગુજરાતને ઘેલું કરનાર અને તળપદા સાહિત્યના કસુંબલ સંસ્કારવારસા પ્રત્યે લેાિને અભિમુખ કરનાર સ્વ. ઝવેરચંદભાઈ મેઘાણીના વિપુલ સર્જનરાશિની પ્રસાદીરૂપે તેમની કેટલીક વાર જીવ રચનાઓનો થાળ મોટા કદના આ બે ગ્રથામાં પીરસાય છે.
સ્વ. મેઘાણીભાઈની સ્મૃતિના તર્પણ સમે આ ગ્રંથ નવો નથી. તેમના અવસાન પછી પાંચ વર્ષે ૧૯૫૨માં મૂળ ‘જન્મભૂમિ’ સંસ્થાએ એટલે કે સૌરાષ્ટ્ર ટ્રસ્ટે પ્રગટ કરેલા ‘મેઘાણી ગ્રંથ’ની આ નવી આવૃત્તિ છે. પ્રકાશકે જણાવ્યું છે તેમ, ‘મૂળ ગ્રંથની પ્રમાણમાં જૂજ નક્લા છપાયેલી હોઈને સ્વ. મેઘાણીભાઈ જેવા સાહિત્યકારના બહેાળા વાચકવર્ગને ગુજરાતમાં તેમ બૃહદ્ ગુજરાતમાં ગ્રંથની નકલ પ્રાપ્ત થઈ શકેલ નહિં અને તેથી આવા વિશેષ મૂલ્યવાન ગ્રંથની માગ સતત રહ્યા કરી છે. વિશાળ વાચકવર્ગને મેઘાણી ગ્રંથ સુલભ કરી આપવાના હેતુથી તેની નવી આવૃત્તિ તૈયાર કરવાનું સાહસ અમે કર્યું છે.'
આ નવી આવૃત્તિમાં મેઘાણી: વિવેચનની નજરે' નામના નવા વિભાગ ઉમેરાયા છે. આ વિભાગની જવાબદારી શ્રી અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ અને શ્રી નિરંજન ભગતે સંભાળી છે. આ વિભાગ ગ્રંથની સમૃદ્ધિ અને ગુણવત્તામાં સારો ઉમેરો કરે છે. એ સિવાય સમગ્ર ગ્રંથ મૂળનું પુનર્મુદ્રણ છે, અને ક્રાઉન કદમાં બે ભાગમાં તે પ્રગટ કરાયા છે.
મૂળ ગ્રંથના સંપાદનમાં સ્વ. રામનારાયણ પાઠક સહિત અગ્રણી સાહિત્યકારો - વિવેચકોએ સાથ-સહકાર આપ્યો હતો. સમગ્ર ગ્રંથ મેઘાણીભાઈના એક ઉત્તમ સ્મારકસમા બન્યા હતા.
મેઘાણીભાઈની પ્રતિભા બહુલક્ષી હતી. એમનું સર્જન - કાર્ય એકાંગી ન હતું. એમની લેખિનીએ સાહિત્યનાં વિવિધ અંગાને અજવાળ્યાં છે. લેાકસાહિત્યના સંશોધનનું આરંભનું રમતિયાળ લાગતું ઝરણુ ઉત્તરોત્તર કાવ્ય, વાર્તા, નવલકથા, વિવેચન ઈત્યાદિ વિવિધ ક્ષેત્રને પરિપ્લાવિત કરતા એક વિશાળ નદપ્રવાહમાં પલટાઈ
ગયું હતું. એ પ્રવાહમાંથી આચમની વડે તીર્થોદકનું પાન કરતા હોઈએ એવી લાગણી આ ગ્રંથ આપી જાય છે.
પ્રથમ ખંડમાં આરંભમાં શ્રી રામનારાયણ પાઠકે ‘સૌરાષ્ટ્રી સાહિત્યકારમાં સ્વ. મેઘાણીના જીવન - વનનું સંક્ષેપમાં મૂલ્યાંકન આપ્યું છે. શ્રી ઉમાશંકર જોષીએ સ્વ. મેઘાણીની જીવનરેખાઓ શબ્દબદ્ધ કરી છે. એ પછીનાં દેઢસા પૃષ્ઠોમાં મેઘાણીભાઈનાં કાવ્યા અને વાર્તાઓ પૈકી કેટલીક ચૂંટેલી કૃતિઓ પથરાઈ છે.
એ પછી એમની નવલક્થાઓમાંથી એક એક પ્રકરણ વાનગીરૂપે અપાયું છે. બધી નવલક્થાઓમાંથી એક એક પ્રકરણ અપાયું તેને બદલે આ નવી આવૃત્તિમાં એકાદ નવલકથાને સંક્ષેપ અપાયો હોત તા તે વધુ તૃપ્તિ બનત.
“ઈતિહાસ, જીવનક્થા, પત્રા અને પ્રવાસ” વિભાગમાં એમના એ પ્રકારના સાહિત્યની ઝાંખી કરાવાઈ છે. તે છેલ્લે વ્યાખ્યાના, નિબંધા, વિવેચના' ની કેટલીક કૃતિઓ અપાઈ છે, જેમાં ગુજરાતી સાહિત્ય પરિષદ સંમેલનના ૧૬મા અધિવેશનમાં સાહિત્ય વિભાગના પ્રમુખ તરીકેનું વ્યાખ્યાન ઉલ્લેખનીય છે.
By
૨૧૧
દષ્ટિએ રસિક છણાવટ અને મૂલવણી કરતા બીજા ઘણા લેખા
અપાયા છે.
‘લાકસાહિત્ય : કથાએ’ એ વિભાગમાં બહારવટિયા અને રસધારની કથાઓ પૈકી કેટલીક ઉત્તમ રચનાઓ રજૂ થઈ છે.
‘લાસાહિત્ય : ગીતા’માં રઢિયાળી રાત, ચૂંદડી, ઋતુગીતા, કંકાવટી - ઈત્યાદિમાંથી લાકઠે રમતી થયેલી ઘણી ગીતરચનાઓ અપાઈ છે.
‘અંજલિ’વિભાગમાં સ્વ. મેઘાણીભાઈની સ્મૃતિને સાહિત્યકારો તેમ જ વિવિધ ક્ષેત્રાના અગ્રણીઓએ અપેલી નિવાપાંજલિએ સંગૃહિત થઈ છે. મેઘાણીભાઈ કેવા લાકાદરને પાત્ર બની રહ્યા હતા તેની ઝાંખી તેમાંથી સાંપડે છે.
નવા ઉમેરાયેલા વિભાગ ‘મેઘાણી : વિવેચનની નજરે’માં અગ્રણી વિવેચકોએ મેઘાણીભાઈના સર્જનકાર્યનાં વિવિધ પાસાં પર પ્રકાશ ફેંકતી તલસ્પર્શી સમીક્ષાઓ આપી છે. આ લેખા મેઘાણીભાઈના જીવનકાર્યને યથાર્થ રીતે સમજવા - મૂલવવામાં ઘણા ઉપકારક બને તેવા છે.
બન્ને ગ્રંથામાં સંખ્યાબંધ તસવીરો મૂકવામાં આવી છે. ટૂંકમાં, ગ્રંથ સમગ્રતયા મેઘાણીભાઈના વ્યકિતત્વનાં વિવિધ પાસાંને અજવાળીને એક યુગમૂર્તિ સાહિત્યકારની જવલંત પ્રતિમા સુરેખપણે ઉપસાવે છે.
મૂળ ગ્રંથની કિમત સાડાબાર રૂપિયા હતી. આ નવી આવૃત્તિનું મૂલ્ય પિસ્તાલીસ રૂપિયા રાખવું પડયું છે તે આ ગાળા દરમિયાન આપણા રૂપિયાના થઈ ગયેલા અવમૂલ્યનની જ ચાડી ખાય છે એમ જ ગણવું ને ? સામાન્ય વાચકને આટલી ઊંચી કિંમત ભાગ્યે જ પરવડે. તેને માટે ત। મેઘાણીભાઈની આવતે વર્ષે આવતી ૭૫મી જન્મજ્યંતીને નિમિત્તે ભાવનગરના ‘લોકમિલાપ’કાર્યાલયે મેઘાણીભાઈનું સાહિત્ય તદ્દન સસ્તામાં સુલભ બનાવવાની જે યોજના ઘડી છે તે વધુ આવકારપાત્ર બની રહેશે.
હિંમતલાલ મહેતા
ખાલી ખાલી વાત
નહિ
મને કોઈ જીવ શાનની ખાલી વાતો કરે તે રુચતું નથી. જ્ઞાનમાં જે અનુભવની હકીકત હોય, અથવા તો જે સાધના કરતા હોય ને તેમાં તેની જે મુશ્કેલી હાય તે સાંભળવાનું તે જરૂર ગમે છે; પરંતુ ખાલી ખાલી જ્ઞાનની વાત કે વેદાંતની વાત મને ગમતી નથી. આ કાળમાં તા જ્યાં ત્યાં જ્ઞાનની વાત કરનારાં પ્રગટેલાં છે; અને જ્ઞાન જાણે વાણીમાં જ પૂરેપૂરું સમાઈ જતું હોય એવા કાળ પ્રવર્તે છે.
માટે આપણે તો કંઈ પણ કશું બોલવું નહિ, આપણે તે માત્ર આચરવાનું રાખવું. જ્ઞાનમાં બાલવાપણું નથી, માટે જેટલું બને તેટલું પૂરેપૂરું મૌન જાળવા, સમજી સમજીને વર્તો, જાગી જાગીને આચરો. અહમ્ ડોકિયું ન કરી જાય તેની સાવચેતી રાખો. ભૂલેચૂકે પણ જીવપણાથી વર્તતાં પોતાની જાતને સાત સાત ખાસડાં મારા ને ચેતીને જાગા. વાત કરવાનું મૂકી દો. જે કંઈ થાય તે સતત એકધારું કર્યા કરો. સતત મંડી રહે.
શ્રી મોટા
વર્તમાન કટાકટી
ઉપરોકત વિષય પર સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ જાહેર વાર્તાલાપ આપશે.
બીજા ભાગમાં પ્રારંભમાં ‘લોકસાહિત્ય: વિવેચન'માં ઠક્કર વસનજી વ્યાખ્યાનમાળાનું બીજું વ્યાખ્યાન – ગુજરાતનું લાકડા મટુકી સાહિત્ય પ્રકટાવનારાં સંરકારબળા' ઉપરાંત લાકસાહિત્યની વિવિધ
રસ ધરાવતા ભાઈબહેનોને સમયસર ઉપસ્થિત રહેવા વિનંતી છે.
સમય : રવિવાર તા. ૧૯-૧૨-’૭૧ સવારે ૧૦-૦૦. સ્થળ : શ્રી પરમાનંદ કાપડિયા સભાગૃહ,
૩૮૫, સરદાર વી. પી. રોડ, વનિતા વિશ્રામ સામે, મુંબઈ-૪.
મંત્રીએ, શ્રી મુંબઇ જૈન યુવક સઘ
Page #306
--------------------------------------------------------------------------
________________
6
૨૧૨
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧૨-૧૯૭૧
- ભગિની નિવેદિતા 53 [શ્રી મુંબઈ જૈન યુવક સંઘના આશ્રયે આયોજિત પર્યુષણ વ્યાખ્યાનમાળામાં શ્રીમતી મૃણાલિની દેસાઈએ આપેલ પ્રવચન નીચે પ્રગટ કરવામાં આવે છે. -તંત્રી] છે. ઓગણીસમી સદી પૂરી થવા આવી હતી અને વીસમી સદી' ગમ્યું હશે; પરંતુ સાંભળ્યું એટલું સ્વીકારવું એ તેમના સ્વભાવમાં સામે જ દેખાતી હતી ત્યારે રાજવંશી જેવું રૂપ અને જવલંત નહે. દરેક બાબત પર વિચાર કર, શંકા જાગે ત્યાં સવાલો વૈરાગ્યધારી એક અતિ સુંદર માનવી ભારતના દક્ષિણના છેડે ત્રણ પૂછવા, એ તેમને સ્વભાવ. તેમણે સાંભળેલા ભાષણ પર વિચાર્યું, સવાલ સાગરના સંગમસ્થાને જળરાશિ વચ્ચે એક શિલા પર વિષાદધેર્યા પણ પૂછયા. તેમની બુદ્ધિ ધારદાર હતી, તેમને તર્ક સતેજ હતે. વાતાવરણમાં બેઠો હતો. એની સામે અનેક વિચારધારા ઊછળી પ્રશ્નોત્તરીને અંતે તેમણે પોતાનું નામ આપ્યું. તેમનું નામ : ઊછળીને શમી જતી હતી. તેને નજર સામે સમગ્ર ભારત દેખાતે ' હતું. માર્ગારેટ નેબલ. માતા આયરિશ. નાના સ્વાતંત્ર્યયુદ્ધમાં શહીદ હતો. શિલા પર બેઠેલ એ મહાત્મા શ્રી વિવેકાનંદ હતા. તેમના ગુરુ થયેલા. મા ત્યારે યુ. કે.નાં સૌન્દર્યસામ્રાશી (બ્યુટી કવીન) હતાંહતા રામકૃષ્ણ પરમહંસ દેવ. ગુરુના આખરી શબ્દો હતા: “મારા પરિચારિકા હતાં. ધર્મગુરુ પિતા ડૅટલૅન્ડમાંથી આવેલ હતા. પહાડી પ્રાણતત્ત્વ હું નરેનને આપું છું.” ગુરુને શ્રદ્ધા હતી, નરેન દુનિયાને પ્રદેશના લોકોનું ગરમ લોહી, સ્વમાની અને અહંકારી પણ ખરા, હલાવી નાખશે; એટલો મેટે આધ્યાત્મિક વારસે તેમની પાસે હતે. છતાં ધર્મપ્રેમી હતા. સંયમ, વિરકિત, સેવા વગેરે ગુણોને વારસો . ભારતનાં સંસ્કૃતિનાં ધામે પગપાળા ફરીને–દેશભરને પ્રવાસ : તેમને માતાપિતા તરફથી મળેલ. તેમના દેશમાં પણ વ્યકિતત્વના કરીને તે આ શિલા પર આવીને બેઠા હતા. તેઓ વિચારતા હતા વિકાસ માટે પૂરતી તક હતી. કયાં એ ઉજજવળ સંસ્કૃતિ અને કયાં ભારત દેશ! સંસ્કૃતિનું તો વિવેકાનંદને તેમના આ પ્રવાસ દરમિયાન ન્યુ યોર્કમાં એક માત્ર નામ જ રહ્યું હતું અને પ્રજા નિર્જીવ-નિર્માલ્ય બની હતી. પત્ર મળ્યું. આ પત્ર હતું. માર્ગારેટ નેબેલને. પત્રમાં લખ્યું હતું: પ્રજાનું જીવન કીડીઓની જેમ વહ્યું જતું હતું. દરમાં રહેવાનું અને ખ્રિસ્તી ધર્મ અને અપૂર્ણ લાગે છે. માનવીને જે કાંઈ જોઈએ છે અનાજના કણને ભાર માથે લઈને ચાલ્યા કરવાનું એ જ એમનું તેનું દર્શન ભારતીય સંસ્કૃતિમાંથી મળી રહે છે. માટે મારે હવે જીવન. ભારતીય સંસ્કૃતિને વારસે લઈને ભારતના લેકે પણ આ - ભારત આવવું છે, તમારી સાથે રહેવું છે, તમારી સાથે કામ કરવું છે. કીડીઓની જેમ જ જીવે છે અને મરે છે. તેમનું ઘર પારકાનું " બહુ સારી વાત હતી. વિવેકાનંદ કાંઈ કાચા ગુરુના ચેલા બનાવેલું હોય છે. તેમનું જીવન પણ કોઈએ બનાવેલું હોય છે. આમ ન હતા. તેમણે નેબલના પત્રના જવાબમાં જણાવ્યું: ભારતીય સંસ્કૃબધી જ બાજુએ ઘેર નિરાશા, અંધકારભર્યું ચિત્ર તેમને એ શિલા તિની વાતો તમને ગમી હશે એ નિઃશંક છે, પણ ભારત આવવું પર બેઠાં બેઠાં નજરે પડે છે.
હોય તે સંપૂર્ણ ભારતીયતા સમજવી પડશે. .. શિલા પર બેઠાં બેઠાં તેમને આ ઘોર નિરાશા અને અંધ- આમ વિવેકનંદે કુ. માર્ગારેટને પ્રત્યક્ષ રીતે ભારત ને ભારકારભર્યું ચિત્ર નજરે તરતું હતું ત્યારે ગુરુના શબ્દો યાદ આવ્યા તીય સંસ્કૃતિને ભેદ જણાવવા સાથે પોતાની કલ્પનાને ખ્યાલ હતા. ગુરુની શ્રદ્ધા યાદ આવી. શિષ્યનું (એમનું એ સામર્થ હતું. આપવા છતાં કુ. માર્ગારેટે તે ભારત આવવાને આગ્રહ ચાલુ એમને માત્ર ભારતનું જ નહિ, પણ સમગ્ર જગતનું ચિત્ર ખડું રાખ્યો એટલે અંતે વિવેકાનંદ તેમને જણાવ્યું કે ભારત આવવું જ કરી” શકવાની શકિત સાંપડેલી હતી. પરમ તત્ત્વનું ચિત્ર સંપૂર્ણ હોય તે તમારે તમારી ગોરી ચામડીને ભૂલી જવી જોઈશે. તમે હોય છે; પૂર્ણ નહિ. એ પરમ તત્વને સાક્ષાત્કાર કરી શકે છે. મિશનરી લોકો બહુ સુંદર કામ કરે છે, પણ તેમાં ગરીબોને ઉદ્ધાર એમને હાથમાં સુદર્શનચક્ર ફરતું દેખાયું. પશ્ચિમના દેશમાં એ કરવાની જે મનવૃત્તિ રહેલી છે તે મને નહિ જોઈએ. સેવા કરવાની સુદર્શનચક્ર ફરતું હતું. પશ્ચિમમાં મંત્ર ફરી રહ્યાં હતાં. તેમાં નવો અને તેમાં પેતાને ઉદ્ધાર કરવાની ભાવના હશે તે હું તમને આવકારીશ. ઉદ્યમ અને જીવનને નવે તરવરાટ હતે. નવું જ્ઞાન હતું. તેમને સ્ત્રી સતી થાય એટલે એને અર્થ ચિતા પર ચડીને બળવું થયું આ નવું જ્ઞાન અને જૂની સંસ્કૃતિને સમન્વય થાય તે એ નહિ, પણ પરમધામ પહોંચતાં સુધી અગ્નિ હાથમાં લઈને જીવનનું દર્શન સંપૂર્ણ થઈ શકે. ,
સતીનું વ્રત પાળવું. આવું સતીનું કઠિન વ્રત લઈને આ અતિ 'ના, એ શકય કેમ બની શકે ? એ બન્નેનું મિલન કઈ રીતે શક્ય બુદ્ધિમાન સ્ત્રી ભારતમાં ઊભી ત્યારે ૨૦મી સદીને ઉદય થઈ બને? જે માતાએ તેમને જન્મ આપે, જે માતાએ તેમને દીક્ષા ર કર્યો હતો. તેના આવતાંની સાથે જ વિવેકાનંદે તેને કન્યાશાળાનું આપી, તે'માનું સ્વરૂપ કેમ ? તે કીડીઓના દરમાં પુરાઈ ગયું હતું. કામ સોંપ્યું. શારદા માતાની સેવા સોંપી ! શારદા માતાને અંગ્રેજી ભગવાં વસ્ત્ર પહેરેલા જ્ઞાનીએ નારીને નર્કની ખાણ ગણી નારીને ન આવડે, કુ. માર્ગારેટને બંગાળી ન આવડે. આ માતાનું સત દૂર રાખવાની પ્રણાલિકા જાળવી રહ્યા હતાં આ બધાં બંધન શાં? જાળવવાની અને કેળવણીને અહંકાર ઉતારવાની દવા પણ હતી.
સ્વામીજી ઊઠયા અને શારદા મા પાસે અનુશા માગી. પરંતુ. મિસ નેઇલનું સૌમ્ય, પ્રસન્ન અને નિષ્ઠાવાન વ્યકિતત્વ પશ્ચિમમાં જવા જ્જા માગી.. ઓગણીસમી સદીના અંતમાં. વિવેકા- માતાજીને ગમ્યું. માર્ગારિટે માતાજીને જીતી લીધાં. એ વખતે સ્ત્રીનંદ લંડન ગયા-જયાં રાજકર્તાઓ વસતા હતા તે દેશમાં. ગયા કેળવણી એ પણ એક જોયું હતું. ' જેમની એડી. નીચે આ દેશની અસ્મિતા ચગદાઈ ગઈ હતી તે . " એવામાં એક સાહેબ બહાદુર શાળા જે આવવાના હતા. દેશમાં ગયા. ત્યાં પાંચીને તેમાં ભાષણ આપતા. તેમને સાંભ- આ રીતે જ્યારે સાહેબ શાળાનું નિરીક્ષણ કરવા આવવાના હોય ળવા ખાસ મેદની જામતી નહિ – થોડાક જ માણસે તેમને સાંભ- ત્યારે બાળાઓને પટાવીને તૈયાર કરવી પડતી. સાહબંબહાદુરના |ળવા આવતા. 1
: . * *
પ્રશ્નોના બાળાએ મેગ્ય અને સંતોષકારક જવાબે ''આપે તેની એક રવિવારની સાંજે બહાર બરફને વરસાદ વરસતા હતા. કાળજી રખાતી. સાહેબબહાદુર તે શાળાની મુલાકાતે આવ્યા અને ગમગીન જેવું વાતાવરણ હતું. કેટલાક જુવાનિયા હૈલમાં તેમનું વિદ્યાર્થિનીઓને પ્રશ્ન કર્યો : “બહેન, તમારી મહારાણી કોણ?” ભાષણ સાંભળવાં આવેલો. તેમાં એક અતિશય તેજસ્વી અને અતિ- જવાબ મળે: “પરમકૃપાળુ મહારાણી વિકટોરિયા.’ સામાન્ય રીતે શય સુંદર-બહેન પણ વિલાં. તેમણે ભાષણ સાંભળ્યું. તેમને ભાષણ આવા પ્રસંગોએ આમ જ બનતું.
Page #307
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧૨-૧૯૭૧
પોતાની શાળામાં પણ આમ જ બનતાં કુ. માર્ગારેટ એકાએક હાથ ઊંચા કર્યો અને જવાબ આપ્યો : ‘ભારતમાં મહારાણી એક જ છે અને તે ભૂમિકન્યા-જાનકી - સીતા.’
સાહેબ આ સાંભળીને છક થઈ ગયા. માર્ગારેટ નેબલની તાલીમના આમ શ્રીગણેશ થયા. આ તાલીમની સ્ત્રીઓને જ નહિ, પણ પુરુષોને પણ જરૂર હતી; અને તેને કુ. માર્ગારેટે પ્રારંભ કર્યો. તેમણે પુરુષોને પણ આ તાલીમ આપી.
સંસ્કૃતિના પ્રાણ જતાં જે કઢંગી માન્યતા રહી જાય એવી કઢંગી માન્યતા સામે લડવા માટે માર્ગારેટ સર્વત્ર પગપાળા ફર્યાં, સેવા કરી અને સંન્યાસીઓએ તેમને સાથ આપ્યો, અને રામકૃષ્ણ મિશન મઠને પરમ ગુરુ મળ્યાનો આનંદ થયો.
એકવાર કર્ઝનની મૅટી સભા હતી. કર્ઝન તે સમયને હિટલર જોઈ લો, તેની સામે કોઈ દલીલ ન થાય. તેનું ધ્યેયસૂત્ર હતું : રાજકર્તા એ રાજકર્તા અને ગુલામ એ ગુલામ, આવું સૂત્ર તેઓ કઠોર રીતે કહી સંભળાવતા. ભરસભામાં વાઈસરોય કર્ઝને કહ્યું: સાચા - ખોટાનું આ પ્રજાને ભાન નથી અને એ ભાન કરાવવા અમે આવ્યા છીએ. ત્યાં જ એક બહેને પડકાર કર્યો: ‘Shut up’ ‘Sit own.' નોકરી માટે ખોટી ઉંમર લખાવનાર તું અમને શું સાચાપણાનું ભાન કરાવવાના છે!
બાલનાર સ્ત્રી ગારી હતી. તેણે કર્ઝનને આ પડકાર કર્યો અને કર્ઝનને કબૂલવું પડયું. દેશવિદેશમાં આ વાત જઈ પહોંચી કે કર્ઝનને ભારતમાં એક સ્ત્રીએ પડકાર કર્યો અને કર્ઝન કાંઈ ન કરી શકયો.
એક અલગારી પુરુષ હતો. તેની ખાસિયત પકડી પાડીને માર્ગારેટે તેને કહ્યું: તું તો સારું લખી શકે તેમ છે. તું લખવા માંડ. એ લેખકનું નામ હતું શરદબાબુ. બીજો એક માનવી મળ્યો. તે હસમુખા હતા. તેનામાં સુષુપ્ત પડેલી શકિતનું નેબલને દર્શન થતાં જ તેને પણ તેમણે લખતો કર્યો. તેણે વંદેમાતરમ ગીત લખ્યું. તેમનું નામ બંકિમબાબુ.
“એક જાગીરદારના છેકરો હાથ ચડયા. તે ભાવનાશીલ અને પુષ્પ જેવા કોમળ. એ સ્વપ્નાંમાં ખોવાયેલા જ રહે; તેનામાં પ્રાણ પૂર્યો. એમણે ‘જન ગણ મન' રચ્યું અને શાંતિનિકેતન સ્થાપ્યું. એ' હતા ભારતના ગુરુદેવ ટાગાર:
એક માણસ આવ્યો. એને થોથાં જ બહુ ગમે. તેને પણ પ્રેરણા આપી અને સાચા ઈતિહાસ શોધવા પ્રેર્યા. તેણે ઈતિહાસના સંશોધનકામમાં જ જાતને સોંપી દીધી અને ભારતના ઈતિહાસ લેખાયો. એ હતો જદુનાથ સરકાર.
એક માનવી રવીન્દ્રનાથ સાથે જ આવતો. તે ચિત્રકાર હતા. તેને પાસે બેસાડી બેસાડીને નવા નવા વિષયો આપે અને એ રીતે પર પરા તોડીને નવું નિર્માણ કરવાની પ્રેરણા આપી: એ માનવી તે નંદલાલ બાઝ. એ જ રીતે નાટયનો મંચ હોય અને સારા નેતા અને અભિનેતા હોય તો મોટી ક્રાંતિ થાય એવું સમજી ગિરીશ Ùાષને પ્રેરણા આપી એમની પાસે નાટકો લખાવ્યાં .
આમ શકિતશાળીઓને જમેલા જામ્યા. વિવેકાનંદને અંધકારમાં દીપ જલાવે તેવી શકિત જોઈતી હતી અને એ માર્ગારેટમાં મળી રહી. આ રીતે વિવેકાનંદ તેમ જ કુ. માર્ગારેટ આવા એક એક દીપ તૈયાર કરી શકતાં. '
વિવેકાનંદ કઠોર તાલીમ, ગારી ચામડીના અહંકાર નહિ, ઉદ્ધારકની ભાવના ભૂલી જવાનું ઈચ્છતા હતા અને એ મુજબ કુ. માર્ગારેટ વિવેકાનંદજીની કસેાટીમાં પાર ઊતરતાં વિવેકાનંદે એમને દીક્ષા આપી અને નવું નામ આપ્યું નિવેદિતા, નિવેદિતા એટલે સમર્પિતા. નિવેદિતા થતાં તેમને આધ્યાત્મિક અધિકાર મળ્યો. તેમણે આગળ વધવા સતત પ્રયત્ન કર્યા .
ભગિની નિવેદિતાના કાર્ય વિશે ગુરુને સંતોષ હતા. ગુરુ દેવ પામ્યા તે પૂર્વે નિવેદિતા ત્યાં પહોંચ્યાં ત્યારે નિવેદિતાને પેાતાના ઉત્તરાધિકારી તરીકે નિયુકત કર્યા અને કોઈ સ્ત્રીને નહિ મળેલા અધિ
*
૨૧૩
કાર મળ્યો. તેમની ઉત્તરક્રિયાના અધિકાર ગુરુએ ભગિની નિવેદિતાને આપ્યો. આમ નિવેદિતા વિવેકાનંદના પુત્ર સમાન બન્યાં.
પછી ક્રાંતિકારી સ્વરૂપ ધારણ કર્યું. તેઓ મઠથી અલગ થયાં, પણ નામ લખે ત્યારે તેએ રામકૃષ્ણ - વિવેકાનંદની નિવેદિતા
લખતાં હતાં.
નિવેદિતા ક્રાંતિકારી બનીને બૉમ્બ બનાવવા, શસ્ત્રો લાવવા, પૈસા મેળવવા વગેરેમાં ક્રાંતિકારીઓને મદદ કરતાં. પત્રિકાએ લખનારાઓ જેલમાં ગયા હોય ત્યારે જાતે જ પત્રિકાઓ લખતાં અને વહેંચતાં. ક્રાંતિકારીઓનું બધું જ કામ તેઓ જાતે કરતાં. અનેક વાર અસફળતા પણ મળતી.
એકવાર બાબુ અરવિંદ ઘોષ આવ્યા. આવીને કહેવા લાગ્યા : માથે વારંટ છે, પણ હવે આ માર્ગ પરથી મન હટી ગયું છે. મારે પરમ તત્ત્વની પાછળ પડવું છે. આમાંથી છૂટવું છે. ભગનીએ નમતે પહેા૨ે હાડીમાં બેસીને તેમને પોંડિચેરી મેકલી આપ્યા. બીજા પણ ચાલ્યા ગયા. હવે તેઓ એકલાં પડયાં. એકલતા તેમને સાલવા લાગી.
ત્યાં વળી એક નવું આહ્વાન સામે આવી પડયું. એક મેટા વૈજ્ઞાનિક હતા. વર્ષોથી સંશોધન કરતા, વનસ્પતિમાં પણ જીવ છે એ તેમણે સિદ્ધ કર્યું. એ વૈજ્ઞાનિક હતા. જગદીશચન્દ્ર બોઝ. એ અરસામાં પારિસમાં વૈજ્ઞાનિકોની એક પરિષદ મળેલી. જગદીશચન્દ્ર પણ પરિષદમાં હાજરી આપવા પારિસ ગયા અને ત્યાં પરિષદ સમક્ષ પોતાની આ શોધ મૂકી. તેમની આ શોધ મૌલિક હતી; પણ ગુલામ દેશના કાળા આદમી આવી શેાધ કરે તે વાત જો માન્ય રખાય તે પશ્ચિમી વૈજ્ઞાનિકોનું નાક કપાઈ જાય, એટલે પરિષદે જગદીશ બાઝની એ મૌલિક શોધને અમાન્ય કરી; એટલું જ નહિ પણ તેમને પ્રબંધ ચારી લીધા અને જગદીશચન્દ્રની શેાધનું તે નામનિશાન પણ ન રહે તેમ કર્યું.
પરિણામે કમનસીબી એ ઊભી થઈ કે આવા મહાન વૈજ્ઞાનિક જગદીશચન્દ્ર બોઝ સમતુલા ગુમાવીને પારિસમાં ગાંડા થઈ ગયા. આ વાતની જાણ થતાં જ નિવેદિતા ત્યાં દોડી ગયાં. ઈંગ્લેન્ડમાં જગદીશચન્દ્રનાં પત્ની બેલાને બાલાવી ત્યાં રાખ્યાં. તેમની સેવા કરી અને માતૃભૂમિમાં લાવવાથી જગદીશચન્દ્ર સાજા થશે એમ લાગવાથી તેમને ભારત લાવ્યાં અને હિમાલયમાં આલ્ભાડા ખાતે મઠમાં રાખ્યા અને તેમની ઘેલછાની વાતો ભેગી કરીને અને તેમનાં પત્નીના સહકાર મેળવીને આખા પ્રબંધ ફરીથી તૈયાર કરાવ્યા અને જગદીશચન્દ્રને વંચાવ્યા. જગદીશબાબુને સારું થતાં . નવેદિતાએ તેમના પ્રબંધ ફરી રજૂ કરાવીને આપણા એ વિશાનીને વિજયની વરમાળા પહેરાવી. આમ વિજ્ઞાનજગતનું મહાયુદ્ધ એ ખેલ્યાં અને જીત્યાં. હવે નિવેદિતા થાકી ગયાં હતાં. ૪૪ મું વર્ષ બેઠું હતું. પોતાનું કામ હવે પૂરું થયું હોય એમ તેમને લાગ્યું. આજ સુધીના કામનું સરવૈયું મૂકતાં તેમના આત્માને સંતોષ થયો હતો.
સ્વામી વિવેકાનંદ શિલા પર બેસી ચિંતન કરતા હતા ત્યારે તેમને એમ લાગ્યું હતું કે પૂર્વ અને પશ્ચિમને સંયોગ થાય તે નૂતન દીપ પ્રગટે, અને બન્યું પણ એવું જ. સાહિત્ય, શિક્ષણ, સંગીત, ચિત્રકલા, રાજકારણ, ઈતિહાસ, નાટય, વિજ્ઞાન, એમ એક એક ક્ષેત્રે તેમણે દીપ પ્રગટાવ્યા હતા, તેમાં સ્નેહ પૂર્યો હતો અને જ્યોતિ પ્રગટાવી હતી.
પેાતે પ્રકટાવેલી એ દીપાવલી વચ્ચે ભાવિના ઉજ્જવલ સૂર્યના ઉદય જોતાં જોતાં એમણે જગતની ચિરવિદાય લીધી. અંતમાં પોતાની સ્મૃતિરૂપે પ્રાર્થના મૂકી ગયાં : ‘સર્વત્ર આનંદ હો, સૌ પોતપેાતાને રસ્તે આગળ વધા, વેર, ઈર્ષા કે દારિદ્રય ન હેા. સર્વત્ર સુખ અને શાંતિ રહે.’
શ્રીમતી મૃણાલિની દેસાઈ
Page #308
--------------------------------------------------------------------------
________________
૨૧૪
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧૨-૧૯૭૧
>
પત્રચર્ચા
ગાંધીને આપણે વેચી ખાધા છે? [ શ્રી યશવા દેશીના “ગાંધીને આપણે વેચી ખાધા છે?” એ રાજાએ કો મરવા ડાલા ઔર ઈસ પ્રકાર પૃથ્વીકા ભાર હલકા કર લેખ અંગેના બે વાચકોના મંતવ્યો અહીં રજૂ કરવામાં આવ્યાં છે.] | દિયા...શ્રીકૃષ્ણને વિચાર કિયા કિ લેકદષ્ટિસે પૃથ્વી કા ભાર દૂર
હે જાને પર ભી વસ્તુત: મેરી દષ્ટિસે અભી તક દૂર નહીં હુઆ; બાળકને બદલે શિક્ષકને સમસ્યા રૂપ ગણીને સામે છેડેથી વિચાર- કર્યો કિ જિસ પર કોઈ વિજય નહીં પ્રાપ્ત કર સકતા, વહ યદુવાની પ્રથા અપનાવી છે તે લક્ષમાં રાખીને ભાઈશ્રી યશવંત દેશી વંશ અભી પૃથ્વી પર વિદ્યમાન હૈ... બાંસકે વનમેં પરસ્પર સંઘર્ષ સંત મહાપુરુષને બદલે શ્રોતાના છેડેથી વિચારવાનું અને એ રીતે ઉત્પન્ન અગ્નિકે સમાન ઈસ યદુવંશમેં ભી પરસ્પર કલહ ખડા ધર્મોપદેશને મૂલવવાનું કહે છે એ વિચારદોષ છે એમ કહેવાને કર કે મેં શાંતિ પ્રાપ્ત કર સકુંગા ઔર ઈસકે બાદ અપને ધામમેં બદલે એમની વિચારસરણીના વિકાસનું એક પગથિયું છે એમ કહેવું જાઉંગા” (ગીતા પ્રેસનું ભાગવત: સ્કંધ ૧૧૧, અધ્યાય ૧, શ્લોક મને વધારે વાજબી લાગે છે.
૧ થી ૪). કૃષ્ણ યાદવાસ્થળી કેમ અટકાવી નહિ તે અહીં સ્વયં ભાઈશ્રી યશવંત દોશીએ ધર્મોપદેશને, આધ્યાત્મિક વિકાસનો સ્પષ્ટ છે. તથાપિ કોઈ એમ દલીલ કરી શકે કે આ તે ભાગવતકારે ઊંડો અભ્યાસ કર્યો હોત તો આમ ન બનત. જૈન ધર્મમાં આ અંગે
પાછળથી ઉપજાવી કાઢેલો ખુલાસે છે. ભલે; પણ જે કૃણે કહ્યું કે પાન કોણી ચૌદ ગુણસ્થાનક દર્શાવેલ છે. એ પ્રમાણે વ્યકિતને
પ્રકૃતિં યાન્તિ ભૂતાનિ નિ ft fથતિ એ કૃષ્ણ મનુષ્યપ્રકૃતિ સમજ્યા વિકાસ ઉત્તરોત્તર પપેતાની શકિતમર્યાદા પ્રમાણે જ થાય એમ વિચારવામાં આવ્યું છે. હિન્દુ તેમજ બૌદ્ધ દર્શનમાં પણ
નહોતા એમ કહી શકાય ખરું? જેવું કૃષ્ણનું તેવું જ ક્રાઈસ્ટનું. એમનાં આ બાબત યથાયોગ્ય વિચારણા થયેલી છે.
વચન જુઓ: “સારાં બી વાવનાર માનવ પુત્ર છે; ખેતર તે આ | મારો અનુભવ છે – કદાચ ભાઈશ્રી યશવંત દોશીને પણ અનુ- જગત છે: સારાં બી તે ઈશ્વરના રાજ્યના નાગરિકો છે; પણ જંગલી ભવ હશે – કે મારે વ્યકિતગત વિકાસ આજે જે કંઈ હોય તે ઘાસ તે દુષ્ટાત્માનાં સંતાને છે અને તેને વાવનાર દુશ્મન તે સેતાન એકાએક થયેલ નથી. અમુક વિચારો મક્કમપણે ગળે ઊતરે ત્યાર
કે.” (નગીનદાસ પારેખને અનુવાદ : પાનું ૪૫). બુદ્ધ કહયું છે, પછી જ એનાથી આગળ જઈ શકાય છે. આજે પ્રગતિશીલતા અને પ્રત્યાઘાતીપણાનું જે દ્રઢ છે તે વ્યકિત - વ્યકિત વચ્ચે “હે કે, જે કાંઈ કહું તે પરંપરાગત છે એમ જાણી ખરું વૈચારિક વિકાસને તફાવત છે. જેમની વિચારશકિત હજુ પરિ– માનશે નહિ.. તર્કસિદ્ધ છે...તમારી શ્રદ્ધાને પેષનારું છે...હું પ્રસિદ્ધ વર્તનશીલ થઈ નથી, તેઓ નવી પ્રવૃત્તિને વિરોધ કરશે, પણ એનાં
સાધુ છું, પૂજ્ય છું એવું જાણી મારું માનશે નહિ. પણ તમારી પરિણામે વગેરેને અનુભવ થતાં જે તેઓ નવી વાતને સ્વીકારશે. ખુદ સંતને પિતાને પણ વિકાસ એકેક કદમ ઉઠાવતાં થશે
પિતાની વિવેકબુદ્ધિથી મારે ઉપદેશ ખરો લાગે તો જ તમે તેને છે. એટલે સામાન્ય વ્યકિત પાસેથી સંતે એ કર્દી પણ વધુ પડતી સ્વીકાર કરજો.” (શ્રી કિશોરલાલ મશરૂવાળા કૃત શીવનશોધનની અપેક્ષા રાખી જ નથી. પણ એને અનુસરનારા ઉપદેશકો દરેક પ્રસ્તાવનામાંથી). ગાંધીજીએ તે દુનિયાને સુધારવાને દાવો જે બાબતને ઉપદેશ એકસામટે આપે છે. આપણે ત્યાં સામાન્ય રીતે
કદી કર્યો નથી. એ લખે છે, “હું અહીં (ગામડામાં) બીજા કોઈની ઉપદેશ સભામાં આબાલવૃદ્ધ સૌ હોય છે. તેઓ તે પિતાની
સેવા કરવા નથી આવ્યું, પોતાની જ સેવા કરવા આવ્યો છું. આ શકિત મુજબ ગ્રહણ કરીને વિકાસ સાથે છે. એટલે સમૂહમાં - જાહેરમાં જે ઉપદેશ એક્સરખે અપાય છે, તેને હિસાબે આવે ગામડાંના લોકોની સેવા દ્વારા મારે આત્મસાક્ષાત્કાર કરે છે.” વિચારદેષ ઊભે થયો હોય છે તેમ જણાય છે.
(“વ્યાપક ધર્મભાવના, પાનું ૩૩૬). આ બધાં વચને જોતાં આ સામે છેડેથી વિચારવાની વાતથી કદાચ નવા વિચાર મહાપુરુષેએ લેક પાસેથી વધુ પડતી અપેક્ષા રાખી હતી કે તેઓ ઊભો થશે. સામાન્ય રીતે માનવીનો સ્વભાવ પિતાની સૃષ્ટિનુટિ લોકોને સમજ્યા નહોતા એવું કહી શકાય ખરું? છાવરવાને છે. એટલે સંતેને ઉપદેશ અગર જીવનમાં નીતિમત્તા
- હવે શ્રી દોશીએ જે દાંત આપ્યું છે તેની થોડી છણાવટ કરીએ. વગેરેના આચરણની વાતમાં પોતે નિર્મળ હશે તો પોતાની મર્યાદાની
તેઓ કહે છે, “આ બાબતને શિક્ષણના પલટાતા દષ્ટિબિંદુ સાથે સરસામે તે નિર્બળતા ઢાંકવાનું વિચારશે. એટલે ધર્મ - સંસ્થાપકોએ
ખાવવા જેવી છે..આખી યે વાતને હવે સામા છેડાથી, સપાન કોણી આપી છે.
બાળકના છેડાથી, વિચારવાનું આપણે સ્વીકાર્યું છે” અહીં સામે છેડેથી કોને વિચારવાનું છે? મુમુકો? જો એમ હોય “આપણે” એટલે કેણ? સ્પષ્ટ છે કે આપણે એટલે દુનિયા, તે ઉપર સૂચવ્યું. તે મુજબ વિચારદેષ ઊભો થશે. જો સંતાએ પ્રજા કે લોકે; કોઈ સંત - મહાત્મા કે શિક્ષણકાર નહિ. અને આ ફેરવિચારવાનું હોય તે તે રીતે જ વિચારીને, અનુભવ પર આધાર
ફાર કેવી રીતે થયો? નીલ (અને મેન્ટેસરી તથા એવા બીજા મહાન
કેળવણીકાર) ના સંપર્કથી, અને એ મહાપુરુષોનાં પુસ્તકોના વાચરાખીને જ, પાન કોણી અગર ચૌદ ગુણસ્થાનક જૈન તેમ જ અન્ય
નથી. અહીં છે તો એને એ જ રહ્યો છે. છેડે બદલાયે નથી. દર્શનેમાં દર્શાવેલ છે. એટલે આ પ્રશ્ન વિવાદાસ્પદ છે જ નહીં. દુનિયાનું દષ્ટિબિંદુ બાળક તરફ જે હતું તેનું તે જ હતું; નીલે એવી
- પન્નાલાલ રસિકલાલ શાહ દુનિયાને કહ્યું કે આ ખોટું છે, ને દુનિયાએ અંશત: તેને સ્વીકાર કર્યો. [૨]
આમ છતાં શ્રી દોશીના લેખથી નિરપેક્ષ રીતે વિચાર કરીએ. શ્રી. યશવંત દેશીને એક વિચાર કર્યો; એની નવીનતાથી પિતે
મહાપુરુષે આવે છે ને જાય છે છતાં દુનિયા કેમ એકદમ સુધરી
જતી નથી? આ વાતને વિચાર કરતાં એક વાત ભૂલી જવાય છે કે મુગ્ધ થઈ ગયા અને પ્રબુદ્ધ જીવન’ના વાચકો આગળ તે રજૂ કરી
દુનિયા કંઈ એક વ્યકિત કે એક પદાર્થ નથી. દુનિયા એટલે વ્યકિતઓ. દ. પણ એમને મુદ્દો જ તપાસીએ:
આ વ્યકિતઓમાં પણ તે તે સંત કે મહાત્માના સમયમાં દુનિયા પર તેઓ લખે છે, “એ સંતે એ દુનિયાને સમજવામાં ભૂલથાપ જે હાજર હોય અને એમના પ્રત્યક્ષ પરિચયમાં આવી હોય તેટલી ખાધી હોય એવું તે નહિ હોય? એમ કેમ બન્યું કે કૃષ્ણ જેવા જ વ્યકિતઓને વિચાર કરવો વાજબી લેખાય. અર્થાત,, “દુનિયા” કૃષ્ણ પિતાના યાદવોને જ સમજ્યા નહિ?..બુદ્ધ, મહાવીર અને શબ્દ દેશ અને કાળ બંનેથી સીમિત બને છે. આ મર્યાદાઓને ગાંધીના આટલા પ્રયત્ન છતાં આ દેશની પ્રજા કેમ અહિંસક ન થઈ? સ્વીકાર કરીએ તે ખ્રિસ્ત, બુદ્ધ, કૃષ્ણ કે ગાંધીને દુનિયા પર જે
નેતા તરીકે આ મહાપુરુષેએ પ્રજા પાસેથી વધુ પડતી આશા પ્રભાવ પડે છે ને હજી સુધી પડયા કરે છે એનું જ આશ્ચર્ય રાખી?” ભાઈ દોશીનાં આ વિધાન જોઈએ. શ્રીકૃષ્ણ અને યાદ
થવું જોઈએ. એ સાથે એથી માણસ બદલાય છે એ પણ હકીકત છે. વિના વિનાશ અંગે ભાગવતમાં આમ લખ્યું છે: “.પાંડવો કો નિમિત્તા બનાકર ભગવાન શ્રીકૃષ્ણને દોને પામે એકત્રિત હુએ
કાંતિલાલ શાહુ
Page #309
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧૨-૧૯૭૧
પ્રબુદ્ધ જીવન
સ મ તા ની
અન્ય
ભારતીય સંસ્કૃતિમાં સમતાની ભાવનાને વિચાર કરીએ તે પહેલાં ભારતીય સંસ્કૃતિના ઊગમ, વિકાસ અને ઘડતર ઉપર એક ઊડતી નજર નાખી લઈએ. આર્યો ભારતમાં આવ્યા તે પહેલાં ભારતમાં જે જાતિઓ વસતી હતી તેના ઉલ્લેખ દ્રવિડ, કિરાત, નિષાદ, દાસ - દસ્ક્યુ વગેરે નામેાથી મળે છે. આ જાતિએ સંસ્કારી હતી. તેમની સંસ્કૃતિ સારા પ્રમાણમાં વિકસિત હતી તે હકીકત હવે પુરાત્ત્તત્વવિદોએ સિદ્ધ કરી છે. મેહન–જો–ડેરી અને લેાથલના અવશેષો બતાવે છે કે આર્યો. આવ્યા તે પહેલાં આ દેશમાં ધર્મ અને તત્ત્વજ્ઞાનને ક્ષેત્રે સારી પ્રગતિ થયેલી હતી. આર્યોએ સ્થાનિક જાતિઆને ઉલ્લેખ અનાર્ય નામે કર્યા એના અર્થ એટલો જ કે આયે તર જાતિએ તેના અર્થ અસંસ્કારી નહિ. આર્યા આવ્યા ત્યારે પ્રમાણમાં અલ્પ સંખ્યામાં હતા. પણ આર્યો સાહસિક હતા. જાતિઓ સાથે રકતમિશ્રણ અને સંસ્કારમિાણની પ્રક્રિયા વેગપૂર્વક કરી. બીજી જાતિઓને પોતાનામાં સમાવી દેવાની શકિત અને કુશળતા હતી. અન્ય સંસ્કૃતિનાં શ્રેષ્ઠ તત્ત્વ સ્વીકારવાની ભાવના હતી. સંઘર્ષો પણ થયા. આર્યોંમાં જાતિ અભિમાન હતું, પણ પારકાને પેાતાના કરવાની અદ્ભુત કળા પણ હતી. પરિણામે એક બેનમૂન રસાયણ સર્જાયું. આર્થીકરણની ક્રિયા વ્યાપક અને વેગીલી બની. આર્ય શબ્દ જાતિવાચક મટી જઈ, ગુણવાચક બન્યો અને આયે તર જાતિઓ આર્ય બનવામાં અને કહેવડાવવામાં ગૌરવ લેતી થઈ. પરિણામે ચાતુર્વર્ણ વ્યવસ્થા જન્મી. બ્રાહ્મણાએ પેાતાની સર્વોપરિતા જાળવી અને પોષી. અલ્પસંખ્યક હોવાથી પોતાની સંખ્યા વધારવા, અનુલામ લગ્નની છૂટ આપી પણ પ્રતિલેામ લગ્ન માટે ભારે દંડ અને બહિષ્કાર રાખ્યો. આર્યોની ભાષા સંસ્કૃત હતી. તેને શ્રેષ્ઠતા મળી પણ પ્રાકૃતથી તેને સમૃદ્ધ કરી. બીજી ઘણી જાતિએ ભારતમાં આવી. પણ આર્યોના રસાયણમાં બધી એકરસ થઈ.
ધર્મ અને તત્ત્વજ્ઞાનને ક્ષેત્રે આર્ય અને આયે તર જાતિઓ વચ્ચે ઘણું અંતર હતું. આર્યો મુખ્યપણે પ્રકૃતિની વિવિધ શકિતએને પૂજતા અને યજ્ઞયાગ અને અગ્નિપૂજામાં માનતા. તેમની દષ્ટિ ઐહિક અથવા સ્વર્ગના સુખાભાગની હતી. આ તર પ્રજાઓની ધાર્મિક દષ્ટિ સર્વથા જુદી હતી. તે મુખ્યત્વે તપપ્રધાન અને પારલૌકિક હતી. અવધૂત અથવા સંન્યાસીની હતી. ભારતીય સંસ્કૃતિનું પ્રધાન લક્ષણ આ બે ભિન્ન સંસ્કૃતિઓનું અદ્ભુત એકીકરણ. પરિણામે વર્ણવ્યવસ્થા સાથે જીવનના ચાર આશ્રમની રચના થઈ. આ વર્ણાશ્રમધર્મ તે ભારતીય સંસ્કૃતિને પાયો. તેનાં પ્રધાન અંગ બ્રાહ્મણ અને શ્રમણ સંસ્કૃતિ – જેનું સંમિશ્રણ એટલી હદે થયું કે બ્રાહ્મણ અને શ્રમણ શબ્દો પર્યાયવાચક થયા. સાચો બ્રાહ્મણ તે શ્રામણ અને સાચે. શ્રમણ તે બ્રાહ્મણ. આ સંસ્કૃતિ સમસ્ત ભારતવર્ષમાં વ્યાપી અને રાજકીય એકતા ન હતી પણ આ સાંસ્કૃતિક એકતાએ ભારતદેશને સાચી એકતા આપી. આ ભારતીય સંસ્કૃતિના પાયો છે દર્શન અથવા તત્ત્વજ્ઞાન અને જીવનસાધના અથવા યોગ. દાર્શનિક તત્ત્વચિન્તન અને જીવનસાધનાના યાગ હજારો વર્ષથી ચાલે છે. તેની લાંબી વિકાસપ્રક્રિયાને પરિણામે કેટલાક મૂળભૂત સિદ્ધાન્ત સ્થિર થયા છે. આ સિદ્ધાન્તો અન્ય દેશની સંસ્કૃતિથી ભારતીય સંસ્કૃતિને વિશિષ્ટ સ્વરૂપ આપે છે.
તત્ત્વજ્ઞાનના ક્ષેત્રે આ સિદ્ધાન્તો સંક્ષેપમાં ત્રણ છે: (૧) સ્વતંત્ર આત્મતત્ત્વનું અસ્તિત્વ, (૨) પુનર્જન્મ અને તેના કારણ તરીકે કર્મવાદન સ્વીકાર, (૩) સ્વપુરુષાર્થથી આત્માની મુકિત. આ મુકિતપ્રાપ્તિની જીવનસાધના તે યોગ. આ યોગના મૂળભૂત સિદ્ધાંત સર્વ આત્મા પ્રત્યે સમાન ભાવ અથવા આત્મĂપમ્ય અને તેમાં
૩
૨૧૫
ભા વ ના
રહેલી જીવા અને જીવવા દા'ની ભાવના, દાર્શનિક મતભેદો હાવા છતાં જીવનસાધનામાં બધાં દર્શનાની પાયાની એકતા છે. જીવનના પરમ પુરુષાર્થ મેાક્ષ. તેની સાધનામાં જીવનમુકત દશા પ્રાપ્ત કરવી એ ધ્યેય. પ્રકૃતિ પ્રમાણે કોઈ જ્ઞાનથી, કોઈ કર્મથી, કોઈ ધ્યાનથી કે કોઈ ભકિતથી આ સાધના કરે. પણ તેનો મૂળ હેતુ જીવનશુદ્ધિ એટલે કે આત્મતત્ત્વનું શુદ્ધ સ્વરૂપ જાણવું અને અનુભવવું. આત્મા ઉપર કાંઈક મળા, કલેશ, કષાયો, રાગ પના થર જામ્યા છે તેને દૂર કરી, આત્માના શુદ્ધ સ્વરૂપને પામવું. આ અંતરદષ્ટિને પરિણામે દરેક આધ્યાત્મિક સાધનામાં એ સ્વીકારાયું કે મન: એવું મનુષ્યાણામ્ કારણમ્ બન્ધ મેક્ષય: સાચું સુખ પેાતાના અંતરમાં છે, બાહ્ય પરિગ્રહા કે ઉપાધિમાં નથી. આત્મા પોતે પોતાના શત્રુ છે, પેાતાનો મિત્ર છે. જ્યોતિર્મય આનંદ પ્રાપ્ત કરવા માટે ચિત્તની સ્થિરતા, પ્રસન્નતા અને શાન્તિ એકમાત્ર ઉપાય છે. મનુષ્યની સામાન્ય સ્થિતિ વાસનાઓ અને કામનાઓના ઝંઝાવાતમાં ભટકવાની રહે છે. આવેગાતા વંટોળિયામાં, વાયુમાં શવિનાની નાવડી ખેંચાય તેમ ઝેલાં ખાય છે. આ બધામાંથી કાયમ મુકિત મેળવવાન માર્ગ ચિત્તની સમતા પ્રાપ્ત કરવી એ જ છે. ભકિતયોગ, જ્ઞાનયોગ, કર્મયોગ અથવા ધ્યાનયેાગ; એ બધાનું ચણતર સમત્વબુદ્ધિ અને સ્થિતપ્રજ્ઞા ઉપર છે. એટલે ગીતામાં કહ્યું છે: સમત્વમ યાગમુચ્યતે. બીજું બધું સુખ ક્ષણિક અને પરાધીન છે. મુકત આત્માનું પ્રધાન લક્ષણ સમતા છે. આધાતો અને પ્રત્યાઘાતાના સંઘર્ષમાં સમત્વયુકત અવિકારીપણ' પ્રાપ્ત કરવું તે આધ્યાત્મિક સાધનાનું અંતિમ લક્ષ્ય છે. આવી સમતા પ્રાપ્ત થાય ત્યારે મનની સર્વ કામનાઓ છેાડી આત્મા તિજમાં વિલીન થાય છે. આવી સમતાના અનુભવ થાય ત્યારે સર્વ જીવ પ્રત્યે સમાન ભાવ, આત્મીયતા જાગે છે. પણ આવી સમતા પ્રાપ્ત કરવાની સાધના સહેલી નથી. ચિત્તના આવેગા એટલા પ્રબળ હોય છે, ઈન્દ્રિય સુખાનું આકર્ષણ એટલું લલચામણુ` હોય છે કે એવા ક્ષણિક સુખમાં માણસ આનંદ લેતા હાય છે. સાધારણ માણસને પ્રકૃતિને વશ એવા પેાતાના જીવનમાં, રાજના સામાન્ય થઈ પડેલા અશાન્તિજનક ઉંગામાં આનંદ પડે છે. માણસમાં રહેલ .મિથ્યા અભિનિવેશ, અહંકાર અને હઠાગ્રહ આવી સમતાના બાધક થઈ પડે છે. તેથી જ પાતાંજલિયેાગશાસ્ત્રમાં યોગની વ્યાખ્યા ચિત્તવૃત્તિ નિરોધ: એમ કરી છે. ચિત્તની ચંચળ વૃત્તિઓ ઉપર કાબૂ મેળવવા. આ આત્મસંયમ અને મનૅનિગ્રહનું ધ્યેય સમત્વબુદ્ધિ અથવા સમાધિવૃત્તિ પ્રાપ્ત કરવાનું છે. વેદાંત, જૈન અથવા બુદ્ધ આ ત્રણે ધર્મમાં આધ્યાત્મિક સાધનાના પાયા સમતા અથવા સમભાવને માન્યો છે. બૌદ્ધધર્મના વિશુદ્ધિ માર્ગમાં, શીલ, સમાધિ અને પ્રશાસાધનાને ક્રમ છે. શીલમાંથી ચિત્તની સમાધિ પ્રાપ્ત થાય છે અને એવી સમાધિ પ્રાપ્ત થતા સ્થિરપ્રશા થાય છે. જૈન ધર્મ અહિંસા, સંયમ અને તપને સાધનાનાં અંગે ગણે છે. તેના ગુણસ્થાનક મારાહનું ધ્યેય કાયમુકિત અથવા ચિત્તની સમતા છે. તેને પરિણામે સર્વ જીવ પ્રત્યે મૈત્રીભાવ-મિત્તીમે સવ્વમૂયે જાગે છે. ભગવાન બુદ્ધ અક્રોધેન જીનમ્ ક્રોધમ - અક્રોધથી ક્રોધને જીતવા કહ્યું, ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે:
“યોગે થયેલ નુકતાત્મા, સર્વત્ર સમદષ્ટિના દેખે સૌ ભૂતમાં આત્મા, ને સૌ ભૂતાય આત્મમાં. આત્મસમાન સર્વત્ર જે દેખે સમ બુદ્ધિથી, જે આવે સુખ કે દુ:ખ, તે યોગી શ્રેષ્ઠ માનવા. આવી સમત્વ ભાવનામાં મુનિની ઉદાસીનતા, તપસ્વીની તિતિક્ષા અને ભકતના શરણાગત ભાવ એ ત્રણે માનવને માટે પગથિયા
Page #310
--------------------------------------------------------------------------
________________
૨૧૬
અને કરણ પ બને છે. મુનિની દિવ્ય શાંતિ, યાક્કાની તિતિક્ષા અને ભકતની નમનીયતા એ ત્રણે વસ્તુઓને ગીતા પેાતાની સમન્વયસાધક પતિ અનુસાર સ્વીકારે છે અને આત્માની ઊર્ધ્વગતિમાં એમને પરસ્પર ગૂંથે છે. જૈન દર્શનના અનેકાન્તવાદ આ સમતા અથવા સમન્વયનો એક પ્રકાર છે. ગુણગ્રાહીપણું અને માધ્યસ્થભાવ તેનાં લક્ષણો છે.
ભારતીય સંસ્કૃતિના આ સમતાભાવ પ્રજાના જીવનમાં વણાઈ ગયા છે. કોઈ વખત સમતાને નામે નિષ્ક્રિયતા પણ જોવાય છે. પણ સાચી સમતામાં સામર્થ્ય અને પરમ પુરુષાર્થ છે. તેમાં રહેલી અનાસકિત કર્મયોગના પાયા છે. નિવૃત્તિપ્રધાન સંન્યાસમાં આવી સમતા વ્યકિતગત મેાક્ષની સાધના અને સાંસારિક કર્મ પ્રત્યે અવગણના પ્રેરે છે. ગીતાના સમન્વયમાં અંતરથી કામનાઓના ત્યાગ અને પ્રકૃતિમાં સતત ચાલુ કર્મની પ્રવૃત્તિનો યોગ છે.
પ્રબુદ્ધ જીવન
આ ભાવના આપણા પ્રજાજીવનમાં ઊંડે ઊતરેલી છે. તેથી ધર્મને નામે આપણે નથી યુદ્ધ કર્યા કે નથી વટાળવૃત્તિ આચરી. બુદ્ધધર્મ સમસ્ત એશિયામાં વ્યાપ્યો, કોઈ પ્રકારના દબાણ વિના કે રાજ્યસત્તાના આક્રાય વિના. પશ્ચિમની સંસ્કૃતિ સંઘર્ષમાં જન્મી છે. પ્રકૃતિ સાથે સંઘર્ષ કર્યો છે. માનવ માનવ વચ્ચે સંઘર્ષ કર્યો છે. ભારતીય સંસ્કૃતિમાં પ્રકૃતિ સાથે તેમ જ પ્રાણીમાત્ર સાથે એકાત્મભાવના અનુભવ, સંવાદિતા છે. કાલિદાસના શાકુન્તલમાં સજીવ પાત્રા સાથે તપાવન પણ એટલું જ સજીવ છે. શકુન્તલા વૃક્ષ। પાસેથી પણ વિદાય માગે છે. આ સમતા ભાવનાને તુલસીદાસે પેાતાની અમર વાણીમાં લાકજીભે વહેતી કરી :
તુલસી યહ સંસાર મે, ભાત ભાત કે લાગ, સબસે હિલમિલ ચાલીયે, નદી નાવ યોગ.
ભારતવર્ષની આ ભાવના તેના જીવનનું અંગ છે, હાર્દ છે. ચીમનલાલ ચકુભાઈ શાહ
(આકાશવાણી, મુંબઈના સૌજન્યથી)
માનવઅધિકાર દિન” નિમિત્તે
જાહેર સભા
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ અને ઋતંભરા વિશ્વ વિદ્યાપીઠના સંયુકત ઉપક્રમે ‘માનવઅધિકાર દિન' નિમિત્તે તા. ૧૦-૧૨-’૭૧ના રોજ બપારના ભાગમાં પ્રાર્થના સમાજ ઉપર આવેલા શ્રી પરમાનંદ કાપડિયા સભાગૃહમાં શાહજાદી મરિયમબાઈના પ્રમુખપણા નીચે એક જાહેર સભા યોજવામાં આવી હતી.
તેમાં બે ઠરાવો સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા હતા અને તે યુનાઈટેડ નેશન્સને તેમ જ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને મેકલી આપવાનું ઠરાવવામાં આવ્યું હતું.
સભાઓ પસાર કરેલા બે ઠરાવા નીચે આપવામાં આવ્યા છે: (૧)
મુંબઈ જૈન યુવક સંઘ અને ‘ઋતંભરા વિશ્વ વિદ્યાપીઠ'ના આશાયે મળેલી આ સભા સરકારને આ રાષ્ટ્રીય કટોકટીમાં પોતાના સંપૂર્ણ ટેકાની ખાતરી આપે છે. અમે વડા પ્રધાનની હિંમતભરી અને દીર્ઘદષ્ટિયુકત નીતિને આવકાર આપીએ છીએ અને એની પ્રશંસા કરીએ છીએ. અમે રાષ્ટ્રના સંરક્ષણ માટે બહાદુરીભર્યા કૃત્યો કરવા માટે આપણાં સશસ્ત્ર દળાને હૃદયપૂર્વકના અભિનંદન આપીએ છીએ. દેશની સ્વતંત્રતા, અખંડિતતા અને સલામતીના રક્ષણ માટે, આપણા રાષ્ટ્રના ઈતિહાસની આ ટોટીભરી ઘડીએ, આપણે સઘળા આત્મભાગ આપવા માટે તૈયાર રહેવું જોઈએ.
તા. ૧૬–૧૨–૧૯૭૧
છે. એ સાથે દુનિયાનાં રાષ્ટ્રોને કોઈ પણ માનવીને આ અધિકારોથી વંચિત નહિ બનાવવાનો અનુરોધ કર્યો છે. આ અધિકારોમાં વાણી અને અભિવ્યકિતનું સ્વાતંત્ર્ય, હરવા-ફરવાનું સ્વાતંત્ર્ય, દમન અને ભયમાંથી મુકિત તેમ જ બીજા મૂળભૂત અધિકારોના સમાવેશ થાય છે. આમ છતાં યે આજે દુનિયાનું જે ચિત્ર છે એ દુ:ખદ છે. ઘણાં રાષ્ટ્રોએ આ અધિકારોની અવગણના કરી છે એટલું જ નહિ પણ ત્રાસ અને નિષ્ઠુર લશ્કરી શાસન દ્વારા એનું દમન કરવામાં આવ્યું છે. એ એક દુ:ખદ હકીકત છે. વિચિત્ર તા એ છે કે સંયુકત રાષ્ટ્રસંસ્થા પેતે જ નિ:સહાય બની ગઈ છે અને સ્વતંત્રતા માટે લડી રહેલા સાડા સાત કરોડ જેટલા માનવીઓને ટેકો આપવાના એ ઈનકાર કરે છે અને લાખો લોકોની કતલ કરીને અને એથી વધુ લાખો લોકોને ઘરબાર વિનાના બનાવવા જેવા જુલમે। આચરનાર ત્રાસવાદી તંત્રને યથાવત્ જાળવવાનો પ્રયાસ કરે છે. અમેરિકા એની મહાન લાકશાહી પરંપરાને ભૂલી જઈને પ્રત્યાઘાતી સરમુખત્યારશાહીને ટેકો આપવામાં અને દુનિયાની સૌથી માટી લોકશાહીને એક મહાન પ્રજાની આઝાદી માટેની લડતને સહાય કરતા રોકવા માટે એના પર દબાણ કરવામાં સામ્યવાદી ચીન સાથે હાથ મિલાવી રહ્યું છે. દુનિયાએ આંતરરાષ્ટ્રીય સંબંધામાં નૈતિક ધારણાના ત્યાગ કર્યો છે એ દુ:ખદ બીના છે અને લોકશાહી રાષ્ટ્રો પણ ટૂંકદષ્ટિ સ્વાર્થી હેતુઓ માટે અને જીવનનાં મૂળભૂત મૂલ્યોની ઉપેક્ષા કરીને વર્તી રહ્યા છે. ભારત આ મૂળભૂત માનવઅધિકારોમાં શ્રદ્ધા રાખે છે અને પેાતાનાં પરસેવા અને લાહી વડે એના માટે લડી રહ્યું છે. સંયુકત રાષ્ટ્રસંસ્થા મહાસત્તાઓના દબાણના પ્રતિકાર કરવા જેટલી સમર્થ બનશે અને આંતરરાષ્ટ્રીય નીતિમત્તા તેમ જ મૂળભૂત માનવઅધિકારોની જાળવણી કરશે એવી અમે પ્રાર્થના કરીએ છીએ
બંગલા દેશ રાહત ફંડમાં ભરાયેલી રકમા ૧૪,૧૨૨ અગાઉ પ્રગટ થઈ ચૂકેલી રકમ ૧,૦૦૦ એક સગૃહસ્થ
૫૦૦ શ્રી દીપચંદ લક્ષ્મીચંદ સંઘવી તથા સૌ. હીરાલક્ષ્મીબહેન દીપચંદ સંઘવી
(૨)
સંયુકત રાષ્ટ્રસંસ્થાએ સાર્વત્રિક માનવઅધિકારોની ઘેાષણા કરી છે અને પ્રત્યેક માનવીને આ અધિકાર ભાગવવાના હક્ક આપ્યો
૫૦૦,, એક સગૃહસ્થ
૧૦૧,,
સુશીલાબહેન ચંપકભાઈ ૧૦૧,, મંગળજી ઝવેરચંદ મહેતા
૫૧,, નાનાલાલ હંસરાજ શાહ
૫૧ શાન્તિલાલ એ. ઝવેરી.
,,
૨૫, શ્યામકુંવર જગજીવન-પાચારા
૧૦૧
કસ્તુરચંદ ડી. શાહ
૩૭૮
૧૬,૯૩૦
''
37
વાણિયા – સૌરાષ્ટ્રમાંથી નીચેની વિગતે આવ્યા.
હા. શ્રી પ્રતાપભાઈ વેરા
૧૦૧ ડૉ. કાપડિયા સાહેબ
૧૦૧ શ્રી મેઘજી ધનજી
૫૧ શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
૨૫ શ્રી પટેલ દેવાનંદ નથુભાઈ
૨૫ શ્રી કાંતિલાલ પ્રેમચંદભાઈ ૧૧ ઈંદ્રોદય કુાં.
૧૧ શ્રી મહંત દ્રારકાદાસજી
૧૧ શ્રી નાનાલાલ દલીચંદ મહેતા
૧૦ વચર ઘેલાભાઈ સોની
૩૨ પરચૂરણ રક્મા
૩૭૮
મંત્રીઓ, મુંબઈ. જૈન યુવક સંઘ
10
૭
Page #311
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧૨-૧૯૭૧
પ્રબુદ્ધ જીવન,
૨૧૭
-
હિંદુ ધર્મનું આવશ્યક અંગ
કે
- હવે હું જેને હિંદુત્વનું આવશ્યક અંગ માનું છું તે જણાવીશ.. શેભાવો છો.. તમે ખરાબ કાર્ય કરે છે, ત્યારે તમારું ચારિત્ર્ય દરેક બાબતમાં કાર્યકારણભાવ હોય છે. તમે પાણીમાં એટલા પ્રમાણમાં કાયમ માટે દૂષિત થાય છે. આપણાં પ્રત્યેક વિચાર
અથવા કાર્ય આટલું સમજીને કરવાની જરૂર છે. આજે કોઈ જૂઠું પથ્થર નાખશો તે કુંડાળું થશે. એ કુંડાળામાંથી બીજું અને બીજા
બોલે તે તે પ્રામાણિક માણસ તેટલા પ્રમાણમાં જૂઠો બને છે, માંથી ત્રીજું એમ અનેક કુંડાળાં થતાં જ જશે. એને ઈશ્વર પણ
બીજી વખતે તેની ઓછી આનાકાની થાય છે, અને ત્રીજી વખતે નહીં અટકાવી શકે એમ આપણે કહી શકીએ. તમે બેમાં ઉમેરે તો તેને જૂઠું બોલવાનું મન થાય છે, પરિણામે તેની પ્રામાણિકતા તે ચાર થાય. એમાં ઈશ્વર ફેરફાર કરી શકશે? જો તમે આ બાબત ' એટલા પ્રમાણમાં ખંડિત થાય છે. સમજી શકો તે જ હું જેને હિંદુત્વનું આવશ્યક અંગ માનું છું તે
' જો આ વસ્તુ આટલી ભયંકર હોય અને આ સજા તાત્કાલિક
તથા તેમાંથી છટકી ન શકાય તેવી હોય તો જે તે સમજવામાં સમજી શકશે.
ખૂબ સહેલું અને સાદ છે છતાં એ આશા વગરનું ધ્યેય છે. તમારા આપણા અંતરમાં ઉદ્ભવતે પ્રત્યેક ખરાબ વિચાર વિશ્વ
દરેક કાર્ય તથા વિચારને પરિણામે તમારા ચારિત્રય ઉપર સજજડ નિયંતા માટે દુ:ખદ કુંડાળું છે, બીજી રીતે કહીએ તો તે ઈશ્વરના ફટકા પડે છે, પણ એને આકાર તમે ઈચ્છો એ ઘડી શકો. હૃદયમાં ખંજર ભોંકવા સમાન છે. આ કારણે જ
ધારો કે તમે લોખંડ અથવા પિત્તળની મૂર્તિ ઘડો છો. તમે તેને
દરરોજ તમારા વિચાર અને કાર્યથી ઘડતા જવાના. ધારો કે ભૂલ ઋષિમુનિઓ કહી ગયા છે કે જ્યારે આપણે ખરાબ વિચારો કરીએ
અથવા અસ્માતને લીધે તેને આકાર બદલાઈ જાય તે તમે આ છીએ ત્યારે ઈશ્વર આંસુ સારે છે. વિજ્ઞાને શોધ કરેલા ‘વાયરલેસનાં
કાર્યકારણના નિયમ ઉપર આધાર રાખીને તેને ફરી પાછી આકારમાં આંદેલને, હવામાં તારના દેરડાં અહીં નથી તે પણ કેવી રીતે લાવી શકે. કર્મ અથવા કાર્યકારણના કાયદામાં કાર્યની સ્વતંત્રતાને આવે છે તે આપણે જાણતા ન હોવા છતાં જોઈ શકીએ છીએ,
આ સિદ્ધાંત સમાયેલો છે. તમે આકાર બહાર જતા રહો તો ફરીથી
ઘડીને તેને આકારમાં લાવી શકે. એક બાજુ દરેક ઘરની અસર તેવી જ રીતે આપણે માનવું જોઈએ કે એવું એક સર્વવ્યાપી
પડે છે, જ્યારે બીજી બાજુ પાછલી અસર સુધારવાને બીજા તત્ત્વ છે, જેને આપણે દેખી નથી શકતા છતાં દરેક ખરાબ વિચા
ઘાને અધિકાર મળે છે. પણ એટલું યાદ રાખો કે તમે એક ખરાબ રના આંચકા લાગે છે. “વાયરલેસ’નાં મિજાની ખાસ શોધ કાર્યને લીધે એ બાજુ ઘસડાયા તો તમારે વધારે કાળજી રાખીને માર્કોની નામના યુરોપિયન કરી એમ રખે માનતા. એ તે સનાતન
સુધારા માટે ખાસ પરિશ્રમ કરવાનું રહેશે. આ ખાસ પરિશ્રમ કાળથી જે ચાલી આવતું હતું તેની રજૂઆત છે. આ આંદોલન
એ પશ્ચાત્તાપ. પ્રાચીન કાળમાં ચાલુ જ હતાં, પણ એને વિજ્ઞાનશાસ્ત્રીઓએ
હિંદુ ધર્મ એક બાજ કર્મનું નિશ્ચિત પરિણામ-કાર્યપણું
બતાવે છે, અને બીજી બાજુ ભારેમાં ભારે પાપીને પણ પોતાના આ જમાનામાં શોધી કાઢયાં.
પાપમાંથી મુકિત મેળવવા માટે સ્વતંત્રતા બક્ષે છે. તેવી જ રીતે કર્મનો સિદ્ધાંત સમજવામાં ખૂબ સહેલું છે, અને છતાં તે હિંદુ ધર્મના કેટલાયે ગૂંચવાયેલા પ્રશ્નની મૂળભૂત
(“સમર્પણ' માંથી સાભાર)
ચક્રવર્તી રાજગોપાલાચારી બાબત છે. બધી વસ્તુઓના પાયામાં ખૂબ સાદી બાબતે સમાયેલી
આનંદ અને વિષાદ, હોય છે. કર્મનો સિદ્ધાંત એ છે કે આપણે જે કાંઈ કરીએ છીએ તેની અસર તાત્કાલિક થાય છે, એમાંથી આપણે છટકી શકતાં
જયારે જયારે હું નાનાં નાનાં બાળકોને વરસતા વરસાદમાં નથી. આપણને આગળ ઉપર સજા થશે અથવા તે સ્વર્ગ કે
રંગબેરંગી રેઈનકોટ પહેરીને ધોબીતળાવ જેવા વિશાળ ક્રોસરોડ
પર અને ગાડી–મોટરની ભયંકર આવજાવ વચ્ચે, સાવચેતીપૂર્વક નરક મળશે એમ નહીં પણ પરિણામ તરત જ ભોગવવું પડશે.
પણ પોતાની જાતે જ રસ્તાઓ ઓળંગતા જોઉં છું ત્યારે આ શહેરી વિચારને સમાવેશ કાર્યમાં જ કરાય છે. દાખલા તરીકે, હું બાળકોની માર્ટનેસ માટે મારું મન ગૌરવ અનુભવે છે. પણ એ જ કોઈ પણ માણસ પાસે એક વસ્તુ જેઉં અને અદેખાઈ કરું તથા બાળકોને નિશાળેથી છૂટયા પછી બસની કતારમાં ધાંધલધમાલ એ મને મળે તો કેવું સારું એવો વિચાર કરું તો તે એક જાતની કરતાં અને બસ આવે કે તરત જ અંદર ઘૂસવાને પ્રયત્ન કરતાં ચારી છે. જે રીતે લૂંટ, ખિસ્સાં કાપવાં વગેરે જાતની ચેરીઓ અથવા પોતાના મકાનની લિફટમાં લાઈન તેડીને દાખલ થતાં જોઉં છે, તેવી જ રીતે આ વિચાર પણ એક જાતની ચોરી છે. છું ત્યારે તેમના ગેરશિસ્તભર્યા વર્તન માટે હું રંજ અનુભવું છું.
આપણું ચારિત્રય એ નાજુક અને ચેતનવાળી વસ્તુ છે. દેશની આ ભાવિ નાગરિકોને શિસ્તના પ્રાથમિક પાઠો જે આજે નહીં તે શાશ્વત તત્ત્વમાંથી જન્મે છે. તમે એક કાર્ય કર્યું કે તરત જ શીખવીએ, તે પછી એ જ લકે શાળા-કૅલેજોમાં તેફાન કરશે કે તેના ઉપર તેની છાપ પડવાની અને ચેટી જવાની. તમે જરા કારખાનાંઓને નુકસાન કરશે તો તેમાં વાંક કોને? પણ અનિષ્ટ કાર્ય કરે તેની વિચિત્ર અને ભૂસી ન શકાય એવી છાપ પાછળ રહી જવાની. તમે જે કાંઈ વિચાર્યું અથવા કઈ
જ્યારે જ્યારે કોઈ મોટી સરકારી ઓફિસમાં કે કોઈ ખાનગી હોય તે પાછું વાળી શકાતું નથી.
કે જાહેર ક્ષેત્રની ફેકટરીની વિશાળ ાિમાં કે તેમની નાનીમોટી મૃત્યુ પણ પાટી ઉપરનું લખાણ ભૂંસી શકતું નથી. તેના કૅન્ફરન્સમાં કોઈ શેટ્ટી, કોઈ કુલકર્ણી, કોઈ શેખ, કઈ સેનગુપ્તા કારણે આપણો અંત અથવા શરૂઆત થતાં નથી. મૃત્યુ પછી પણ કે કોઈ પટેલ-દેસાઈને સાથે બેસીને અંગ્રેજીમાં કે હિંદીમાં પોતાના આપણે પાછલી ‘બાકીથી શરૂ કરવાનું હોય છે. હિંદુ લોકોની એવી ' કામકાજને લગતા મહત્ત્વના પ્રશ્નોની ચર્ચા કરતા જોઉં છું ત્યારે માન્યતા છે કે આ જિંદગીમાં માણસ પોતાની જાતને જેવી ઘડે ખબર જ પડતી નથી કે કોણ કુલકર્ણી છે અને કોણ શેટ્ટી છે. બધાં તેવા જ આકારથી આવતે જન્મે તેની શરૂઆત થવાની.
માત્ર ભારતીય નાગરિકો જ હોય એવું લાગે છે અને ત્યારે મારું - આપણા વિચારો અને કાર્યથી ઘડાયેલું આપણું ચારિત્ર્ય
મન આનંદથી ભરાઈ જાય છે. પણ જયારે એ જ ભારતીય નાગરિકો આપણી મેટામાં મોટી મૂડી હોવા ઉપરાંત આપણાથી અલગ ન
સાંજે પોતપોતાને ઘેર જાય છે, પોતાના ગ્રુપની કલબમાં કે મીટિંપડી શકે એવો વારસો છે. આપણામાંને પ્રત્યેક શાશ્વત છે. આપણું
ગેમાં જાય છે, પિતપેતાના મહોલ્લામાં જાય છે અને ત્યારે એ જ ખાતું અવારનવાર બંધ થાય છે, પણ નવે પાને બાકી તે લઈ
કલકર્ણીને નાડકર્ણી જોડે મરાઠીમાં વાત કરતે સાંભળું છું ત્યારે, અથવા જવામાં આવે જ છે.
એ જ પટેલ કે દેસાઈને કોઈ મહેતા જોડે વાત કરતા સાંભળું છું
ત્યારે એમની વાર્તામાં પ્રગટ કે અપ્રગટ રહેલું કેમવાદ, પ્રાંતવાદ કર્મના કાયદા પ્રમાણે આપણું પ્રત્યેક કાર્ય આપણને પ્રમ
કે ભાષાવાદનું ઝનૂને અને ઝેર દેખાઈ આવે છે ત્યારે મન સુબ્ધ ણમાં ઊંચે ચડાવે છે અથવા નીચે પાડે છે. આપણાં ધર્મશાસ્ત્રો
થઈ જાય છે. વિચાર આવે છે કે આપણે કયારેય ગુજરાતી, મરાઠી, આને માટે ખાસ શબ્દો વાપરે છે, પણ હું તે સાદી ભાષામાં જે કે બંગાળી મટીને સાચા ભારતીય કયારેય બની શકીશું ખરા? મૂકીશ. જ્યારે તમે સારું કામ કરે છે ત્યારે તમે તમારું ચારિત્ર્ય
સુબોધભાઈ એમ. શાહ
Page #312
--------------------------------------------------------------------------
________________ પ્રબુદ્ધ જીવન તા. 16-12-1971 ને ધર્મકથાઓ : વાચન, મૂલ્યાંકન અને મર્મ ધર્મો અને સંપ્રદાયનો ઉદ્દભવ સામાન્ય રીતે વિવેક - વિચાર- ' એમ સમજાય કે આવી કથાઓની અંતિમ કસેટી તો કવિતા માંથી થાય છે, પરંતુ એ જ વિવેક - વિચારના સાધન વડે તેની અને કથાની દષ્ટિએ જ થવી જોઈએ. એમાં સમરસ થયેલા તાત્વિક જે નિરંતર વિશુદ્ધિ થતી ન રહે તે તેમાં જડતા અને ઝનૂન પ્રવેશ્યા વિચારોને પણ સ્વતંત્ર દષ્ટિએ જ તપાસવા જોઈએ. એવી કથાવિના રહેતાં નથી. આ જડતા અને ઝનૂન સર્વપ્રથમ એને - વિવેક ઓનાં પાત્રોને ઐતિહાસિક નહિ, પરંતુ એ કાળના અમુક વર્ગના અને વિચારો - જ ભાગ લે છે. આ કેવું કરુણ અને કેવું વિચિત્ર સર્વસામાન્ય માનવી તરીકે જ મૂલવવાં જોઈએ. ધર્મ- સંપ્રદાયોના લાગે છે! .. નવા ધર્મ અને નવા સંપ્રદાયનો ઉદય મતભેદોના અને કલોના નિવારણ માટે, પ્રેરક અને પવિત્ર ધર્મપણ કદાચ એવી સ્થિતિમાંથી જ થાય છે. આવી પરંપરા હજારો કથાઓને મર્મ પામવા માટે તથા તેના વાચન દ્રારા રસપાન કરવા વર્ષોથી બસ ચાલ્યા જ કરે છે. ઈતિહાસના આરંભકાળથી ધર્મો માટે આવી દષ્ટિ આવશ્યક લાગે છે. શ્રી. , અને સંપ્રદાયો વચ્ચે જે કલહો - સંઘર્ષો થયા છે તે આ રીતે તો આફ્રિકાનિવાસી શ્રી મેઘજીભાઈ સાથે સંઘની સ્વાભાવિક જ લેખવા જોઈએ! જ્યાં જડતા અને ઝનૂન હોય ત્યાં અન્ય ધર્મ કે સંપ્રદાયના મૂળમાં લેવાનો અને તેનાં આવશ્યક કારોબારીના સભ્યનું મિલન તોને ઓળખવાનો પ્રયાસ ભાગ્યે જ થયો હોય. બીજા ધર્મ - છેલ્લાં પચાસ વર્ષથી મેમ્બાસા રહેતા, જામનગરની બાજના સંપ્રદાયના માત્ર બાહ્ય ક્રિયાકાંડને જ્યાં મહત્ત્વ અપાય અને તેમાં ચેલીગામના વતની, 72 વર્ષની વયના શ્રી મેઘજીભાઈ સાથે કારભેદ દેખાય એટલે ગમા-અણગમાની, રાગદ્વેષની, મમતા અને બારીના સભ્યોનું એક અનોપચારિક મિલન શ્રી પરમાનંદ સભાવિરોધની લાગણી પેદા થાય એટલે સંઘર્ષનાં બીજ અવશ્ય રપાઈ ગૃહમાં રવિવાર તા. ૫-૧૨-૭૧ના સવારે દશ વાગે રાખવામાં જાય. આવ્યું હતું. દરેક ધર્મ અને સંપ્રદાયમાં જેમ તત્ત્વજ્ઞાનના ગૃથે હોય છે શરૂઆતમાં સંઘના મંત્રી શ્રી ની મહત્વ તેમ કથાઓ પણ હોય છે. આવી કથાઓને મૂળ હેતુ તે સામાન્ય પરિચય કરાવતાં કહ્યું કે “મેઘજીભાઈને હમેશ એ ભાવ રહ્યો જનોને મૂળ તત્વજ્ઞાન તરફ વાળવાને, ભકિતભાવ કેળવી, ધર્મ છે કે જૈન ધર્મનું માર્ગદર્શન આપવા કેઈ વ્યકિત કે કોઈ સાધુ પ્રતિ અભિમુખ કરવા અને તેની રસવૃત્તિ સંસ્કારવાને તથા પેષ- આફ્રિકા આવે. આફ્રિકામાં 40 હજાર જૈને વસે છે. વળી ત્યાં વાને હોય છે, પરંતુ ધ્યાનમાં એ રાખવું જોઈએ કે જ્યાં પ્રમાણ- બધા સંપ્રદાયમાં એકસંપ છે. શ્રી મેઘજીભાઈએ સ્વ. પરમાનંદભૂત ઈતિહાસ કે ઊંડું તત્ત્વજ્ઞાન રજૂ કરવાનો નિર્ભેળ હેતુ ન હોય ભાઈને પણ આફ્રિકા આવવા ખૂબ આગ્રહ કરેલા. સ્વ. પંજાબત્યાં કથામાં વિવિધ પ્રકારના અન્ય રસ પણ સહજરીતે દાખલ થાય અને કેસરી આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિશ્વરજી મહારાજ પાસે પણ તેના જે લેખક, કર્તા, સર્જક હોય તેમની ચિત્તવૃત્તિનું, સમજદારીનું તેમણે તેમની વ્યથા રજૂ કરી હતી ત્યારે મહારાજશ્રીએ કહેલું અને કલ્પનાઓનું પ્રતિબિમ્બ પણ પડે છે. આ ઉપરથી એમ કે જૈન ધર્મને વિકાસ થતો હોય તે ત્યાં આવવામાં સાધુ માટે કહી શકાય કે આપણાં પુરાણો, આપણી ધર્મસ્થાઓ, દષ્ટાંતકથાઓ, નિષેધ ન ગણાવે જોઈએ અને તેમણે તેમના એકાદ શિષ્યને ગદ્યમાં અને પદ્યમાં જે રજૂ થાય તેની કસોટી એ મર્યાદા અને આફ્રિકા મોકલવા માટે વચન પણ આપેલું. પરંતુ ત્યારબાદ એ વિશેષતા સાથે થવી જોઈએ - કરવી જોઈએ. ઈતિહાસ અથવા તે મહારાજકી કાળધર્મ પામ્યા. તત્ત્વજ્ઞાનની કસેટીએ તેને કસવાનું યોગ્ય નથી. શ્રી પરમાનંદભાઈના સુચનથી શ્રી મેઘજીભાઈ મુનિશ્રી રામ-રાવણ જેવા પુરુષે ઈતિહાસમાં ખરેખર થયા હોય અને ચિત્રભાનુને પણ નિમંત્રણ દેવા ગયેલા, પરંતુ શરૂઆતમાં બુદ્ધ-મહાવીર તે ઈતિહાસ સિદ્ધ છે જ, છતાં તેમની આસપાસ તેઓ પણ અહીંના આપણા સમાજથી ગભરાયેલા અને હા કહી જે કથાઓ રચાઈ હોય તેનું વાચન ઈતિહાસ કે તત્ત્વજ્ઞાનની આકરી છતાં ગયા નહિ. પરંતુ બીજીવાર શ્રી મેઘજીભાઈએ અને આફ્રિકે શુષ્ક કસેટીએ કરવાને બદલે ઉપર કહેલી મર્યાદા અને વિશેષતા કાના સંઘે આમંત્રણ આપ્યું એટલે મુનિશ્રી ચિત્રભાનું ત્યાં ગયા લક્ષમાં રાખીને કરવામાં આવશે તે તેનું વાચન રસદાયક, પ્રેરક અને ત્યાં ખૂબ સારી છાપ પાડી. અને સત્યની વધુ નજીક લઈ જનારું બનશે. દા. ત. રાવણની શ્રી મેઘજીભાઈના ઘરના સભ્યના સંસ્કારો પણ ચુસ્તપણે દસ માથાં ને વીસ ભુજાઓ માટે પુરાવા રજૂ કરવાની જરૂર ધાર્મિક છે. શ્રી મેઘજીભાઈને આપણી વચ્ચે લાવવામાં તેમના નહિ પડે, પરંતુ અસાધારણ શકિતનું ચિત્ર રજૂ કરવા માટેની સ્નેહી મિત્ર અને આપણા સંઘના સક્રિય સભ્ય શ્રી દીપરાંદભાઈ તે મનરમ કલ્પના લાગશે. એ જ રીતે ભગવાન મહાવીરને પગે સંઘવી નિમિત્ત બન્યા છે એ માટે આપણે એમના આભારી છીએ.” સાપ ડો ને લેહીને બદલે દૂધ નીકળ્યું તેમાં શુક્લ ધ્યાનનું અથવા ત્યારબાદ * સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે તે નિર્મળ પ્રેમ-કરુણાનું સ્વરૂપ દેખાશે. યુવક સંઘની પ્રવૃત્તિને ટૂંકો ઈતિહાસ કહ્યો અને શ્રી મેઘજીભાઈની - પુરાણો, ધર્મકથાઓ અને દષ્ટાંતકથાઓની બાબતમાં તે સંદર ભાવના માટે પિતાને આનંદ વ્યકત કરતાં કહ્યું. આપણે એવું યે બન્યું છે કે એક જ નામનાં પાત્રો અને લગભગ એક જ ત્યાંથી આફ્રિકા સાધુઓને મોકલવાનું ન કરી શકીએ તે પણ અહીં સરખા પ્રસંગેનું વર્ણન વિવિધ ધર્મ અને સંપ્રદાયના લેખકે, જૈન ધર્મના જાણકાર ઘણા મેટા વિદ્વાને છે એમને આપણે જરૂર કવિઓ, સર્જકોએ ભિન્ન ભિન્ન રૂપે કરેલું છે. એમાં પોતાના ધર્મના મોકલી શકીએ.” તત્ત્વજ્ઞાનના અને તેમાંથી પ્રગટેલી માન્યતાઓના સમર્થન માટે તે તે પાત્રો અને પ્રસંગોને તેને અનુરૂપ થાય તે રીતે આલેખ્યાં શ્રી મેઘજીભાઈએ તેમના પ્રવચનમાં આફ્રિકામાં જૈન ધર્મની છે ને વિકસાવ્યાં છે. કેઈન રામ અને કૃષ્ણ ભગવાન છે, ભગ કેટલી બધી જિજ્ઞાસા છે તે વિશે બોલતાં કહ્યું, “અમે ત્યાં નિત્ય વાનના અવતાર છે. કોઈના વળી ભકતો ને અનુયાયીઓ છે, કોઈમાં પ્રતિક્રમણ, ઉપવાસ અને પિષા પણ કરીએ છીએ. ત્યાં અમે શાળા પણ તેઓ મેક્ષ પામ્યા છે કે વૈકુંઠ કે સ્વર્ગલોકમાં વસે છે, તો કઈમાં ચલાવીએ છીએ. અમારે ત્યાં સંપ્રદાયના કોઈ ભેદભાવ નથી. સ્વ. તેઓ તેવી સિદ્ધિ ઝંખતા સંસારમાં જ નહિ, નરકમાં પણ સબડતા પરમાનંદભાઈએ અને તેમના પ્રબુદ્ધ જીવને મારા જીવનના વિકહોય છે! સમાં ઘણે મેટો ફાળો આપ્યો છે. હું વિદ્વાને માટે બીજે લાંબે નજર નથી નાખવા માગતે. તમારા વિદ્વાન પ્રમુખ શ્રી ચીમનલાલ ચકજો આવા ગ્રંથોને ઈતિહાસ ગણવામાં આવે તો તે કલહ ભાઈને જ આફ્રિકા આવવાનું નિમંત્રણ આપું છું. અને સંઘર્ષનું કારણ બની જાય, તેમાં જે વિચારો રજૂ થયા હોય તમે બધાએ પરમાનંદભાઈની યાદમાં આવો સરસ હલ કર્યોતેને જે તત્ત્વજ્ઞાન માની લેવામાં આવે તેવે તેમાંથી ચર્ચાને વંટોળ પેદા થાય. આવી કથાઓ સંબંધમાં જો એવી દષ્ટિ કેળવાય કે ટ્રસ્ટ કર્યું એમાં હું રૂપિયા એક હજાર આપું છું.” સંઘના ઉપપ્રમુખ શ્રી રતિલાલ કોઠારીએ આભારદર્શન કર્યું હતું. તેના સર્જકો પાસે ઈતિહાસ અને તત્ત્વજ્ઞાનની અમુક સામગ્રી સાથે કવિ-કથાકારની કલ્પનાસમૃદ્ધિ અને પિતાની નિરાળી એવી મંત્રીઓ, ચિત્તવૃત્તિઓ પણ હતી, તે આ ઝઘડો ન રહે. તો સહજ રીતે શ્રી મુંબઈ જૈન યુવક સંઘ માલિકઃ શ્રી મુંબઈ જૈન યુવક સંધ: મુદ્રક અને પ્રકાશક: શ્રી ચીમનલાલ જે. શાહ. પ્રકાશનસ્થળઃ 385, સરદાર વી. પી. રોડ, મુંબઈ–૪. ટે. નં. 350299 મુદ્રણસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ–૧