________________
=====
=
=
=
=
=
-
-
તા. ૧૯--૧૯૭૧ બુધ જીવન
૨૫૩ જૂનાગઢના મકાન સંબંધી પૂછે તે જેમ વાંકાનેરમાં કહેતી તેમ જ તેમને પણ લાગ્યું કે રાજુલને પૂર્વભવનું સ્મરણ છે તે વાત તો નક્કી કહેતી કે “ત્યાં અમારે બે રૂમ અને એક રડું હતું.”
લાગે છે. માટે હવે આપણે જનાગઢ જઈને આ બધી ‘ હકીકતની . ત્યાં અમારે શ્રી સમેતશિખરજી, ગિરનારજી વિ.નાં મેટાં ચિત્રો ખાત્રી કરવી જોઈએ. એટલે અમેએ જૂનાગઢ જવાનું નક્કી છે. તે બતાવીને પૂછીએ કે “ગિરનાર કે, આવો હતો?” તે જે કર્યું. હિંમતભાઇએ કહ્યું કે “તારીખ નક્કી કરીને મને લખશે એટલે ડુંગરનું ચિત્ર પગથિયાં વિનાનું હોય તે દેખાડીને કહે કે “ના, આમાં હું પણ જૂનાગઢ અહીંથી સીધો આવીશ.”
ને ત્યાર પછી હું વાંકાનેર આવ્યો અને તા. ૧-૧૧-૬૫ના પગથિયાં નથી, ગિરનાર આવો ન હતો.”જે ડુંગરનાં ચિત્રમાં પગથિયાં હોય તેને જોઇને કહે કે “ગિરનાર આ હા, આવાં
રોજ જૂનાગઢ જવાનું નક્કી કર્યું અને તે પ્રમાણે નગઢ શ્રી પગથિયાં હતાં.” પગથિયાં વિનાના ડુંગરનું ચિત્ર બતાવતાં તે કહેતી
હિંમતભાઈને લખી નાંખ્યું. વાંકાનેરથી હું, મારી પત્ની અ. સૌ.
શાન્તા, મારી પુત્રી ચિ. સુધા અને રાજુલ એટલા જણ મેઇલમાં “પણ આમાં પગથિયાં કયાં છે?”.
નીકળી તા. ૧-૧૧-૬૫ના રોજ સાંજે પાંચ વાગ્યે જનાગઢ પહોંરયા. - શ્રી હિંમતભાઈ રાજુલને પૂછતા કે “રાજુલ, અમે જૂનાગઢ
અમો બધા દિગંબર જૈન ધર્મશાળામાં ઉતર્યા હતાં. અમે પહોંચ્યા આવીએ તે તું તારું (ગીતાનું) ઘર બતાવીશ?” તે રાજુલ જવાબ ત્યારે સોનગઢથી શ્રી હિંમતભાઇ તથા તેમનાં પત્ની અ.સૌ. આપતી કે “હા.” પછી પછે કે “ગીતાની બાને બતાવીશ?” તો હા સુશીલા આવી ગયાં હતાં. સુરેન્દ્રનગરથી મારા જમાઇ શ્રી પ્રેમચંદ
પણ આવવાના હતા તે બીજે દિવસે સવારે એટલે તા. ૨-૧૧-૬૫ને પાડતી. “ગીતાના બાપુને બતાવીશ?” તે પણ હા પાડતી. પછી પૂછે
રોજ જૂનાગઢ પહોંચ્યા, કે “ગીતાને બતાવીશ?” તે એકદમ બોલી ઉઠતી કે “ગીતાને ક્યાંથી
જૂનાગઢમાં સાંજે અમે નક્કી કરી નાંખ્યું કે આવતી બતાવું? ગીતા તે હું.” કોઇવાર એમ પણ કહેતી કે “ગીતાને
કાલે સવારે એટલે તા. ૨-૧૧-૬૫ના રોજ પહેલાં અમે પુરુએ કયાંથી બતાવું? ગીતા તે મરી ગઇ ને હું રાજુલ થઇ છું.” “ગીતા
તળાવ સ્ટ્રીટ, ગેકળદાસ, કાન્તાબહેન, તેમનું ઘર વિ.ની તપાસ કરી કેમ મરી ગઈ? તેને શું થયું હતું?” એમ પૂછતા તે કહેતી કે “તેને
આવવું. અને રાજુલ જે વાતો કહે છે તેમાંની કઇ અને કેટલી વાતે તાવ આવ્યો હતો.”
બરાબર છે તેની તેમને પૂછીને ખાત્રી કરવી. તે પછી રાજુલને ત્યાં લઈ કોઇ વાર હિંમતભાઇ કહેતા કે “અમારે જૂનાગઢ તો જવું છે
જવી. અને કળદાસ કાનાબહેન વિગેરેને તે ઓળખે છે કે નહિ તે જોવું. પણ ત્યાં ઊતરીએ કયાં? જમીએ ક્યાં?” તો રાજલ કહેતી કે “તમે ગીતાના બાપુને ઘરે જજોને, તેમને કહેજો કે તમારી ગીતા રાજુલા
આ પ્રમાણે બધો પ્રોગ્રામ સતે રાજુલની જાણ બહાર ગોઠવી રાખે. થઇ છે, તેને હું બાપુજી છું. તે તે તમને ખાવાનું આપશે. ચા બીજે દિવસે સવારે એટલે કે તા. ૨-૧૧-૬૫ના રોજ લગભગ આપશે. નાસ્તો આપશે.”
દસેક વાગ્યે અમે ત્રણ જણ (હું, શ્રી હિંમતભાઈ અને શ્રી પેંડા સંબંધી પણ ત્યાં પૂછવામાં આવતું તો ત્યાં પણ કહેતી કે પ્રેમચંદ) ધર્મશાળાએથી નીકળ્યા, અને પૂછતાં પૂછતાં તળાવ “ત્યાં અમે પેંડા કબાટમાં ગોઠવીને રાખતા.”
સ્ટ્રીટમાં ગયા. ત્યાં શ્રી ગોકળદાસભાઈ લહાણા જ્યાં રહે છે તે તપારા આ બધા ઉપરથી અમારા આખા કુટુંબને લાગ્યું કે રાજુલને શરૂ કરી. અમોએ માની લીધેલું કે શ્રી ગોકળદાસભાઈ લહાણા પૂર્વભવનું સ્મરણ તે જરૂર લાગે છે. માટે તે કહે છે તે વાતની જૂનાગઢમાં તપાસ કરીને ખાતરી કરવી જોઇએ. પણ તપાસ કરવામાં
કંદોઈ જ હશે. કારણ કે રાજુલ પંડા તથા દુધ મેટા એક મુશ્કેલી હતી કે રાજુલને ગીતાના બાપુનું નામ કે બાનું નામ તપેલામાં લેતા વિ. વાત કરતી તેથી અમને એમ કે તેઓ કંદોઈ જ યાદ ન હતું. તે કયાં રહેતી તે સ્થળનું સરનામું પણ તે જાણ તી ને હશે. એટલે ઘણી જગ્યાએ તે અમે ગોકળદાસભાઇ લહાણા હતી. ફકત એટલું પૂછીએ કે જૂનાગઢમાં તારું ઘર બતાવીશ તે હા કંઈ કયાં રહે છે તેમ જ પૂછતા. પણ તળાવ સ્ટ્રીટમાં પ પાડતી. પણ પૂછીએ કે સ્ટેશનથી ઊતરીને કઈ બાજુએ જવું? તે તે કાંઈ બરાબર કહી શકતી નહિ. એટલે જૂનાગઢમાં તપાસ કરવાનું
ખાધો નહિ, કારણ કે ત્યાંથી તેમણે ઘરે બદલી નાંખેલું. તપાસ મુશ્કેલ હતું. એટલે રાજુલના જન્મ પહેલાં લગભગ સાડા નવ મહિને કરતાં અને પૂછતાં પૂછતાં અમે શ્રી ગોકળદાસભાઈની દુકાને જૂનાગઢમાં કેદ ગીતા નામની છોકરીનું મરણ થયું છે કે નહિ? અચાનક આવી ચડયા. અને તેમને પૂછતાં તે કહે : “મારા અગર તે અરસામાં જૂનાગઢમાં કોઈ ગીતા નામની છોકરીનું અસ્તિત્વ ભ'ઈનું નામ ગોકળદાસ છે, પણ તે અહીં રહેતા નથી. તે તો હતું કે નહિ? તેની પહેલાં તપાસ કરવી જોઈએ એમ મને લાગ્યું. એ વખતે મારા જમાઇ શ્રી પ્રેમચંદ પણ સેનગઢ હતા. તેને મેં
બીજે રહે છે.” પછી અમે પૂછયું કે પાંચ છ વર્ષ પહેલાં અહીં કહ્યું કે તમે અવારનવાર જુનાગઢ જાઓ છો તો જૂનાગઢ મ્યુનિસિ
રહેતા? તો કહે કે, “હા”. એટલે અમે તેમની પાસેથી શ્રી ગોકળપાલિટીમાંથી નીચે પ્રમાણે તપાસ કરી લાવશે.
દાસભાઇનું હાલનું સરનામું મેળવીને તેમની દુકાને ગયા. આ વખતે રાજુલને જન્મ ૧૪-૮-૧૯૬૦ના રોજ થયેલ છે તેમાંથી લગભગ લગભગ સવારના અગિયારેક વાગ્યા હશે. શ્રી ગોકળદાસભાઇને સાડાનવ મહિના બાદ કરતાં નવેમ્બર ૧૯૫૯ આવે. એટલે મેં તેમને અનાજની દુકાન છે અને અમે ગયા ત્યારે તેઓ ઘરાક સાચકહ્યું કે ૧૯૫૯ ના કટોબરની આખર અને નવેમ્બરની શરૂ- વવાના કામમાં હતા. એટલે અમે તેઓશ્રીને પૂછયું કે, “આપને આતમાં જૂનાગઢમાં ગીતા નામની કોઈ છોક્રીનું મરણ મ્યુનિસિ- વખત હોય તો અમારે આપની સાથે પાંચ દસ મિનિટ શેડી વાત પાલિટીના મૃત્યુ-રજિસ્ટરમાં નોંધાયું છે કે નહિ અને નોંધાયું હોય કરવી છે.” તેમણે કહ્યું કે, “ભલે કહો” મે કહ્યું કે, “અમે તો તેમાં જે વિગત લખી હોય તેની નોંધ કરી મને જણાવશે. વાંકાનેરથી આવીએ છીએ. અમારે ત્યાં એક પાંચ વર્ષની દીકરી
શ્રી પ્રેમચંદ ૧૯૬૫નાં સપ્ટેમ્બરમાં જૂનાગઢ ગયા અને છે. તે કહે છે કે હું જૂનાગઢમાં ગીતા હતી. તો તમારે પાંચ છ ત્યાં તપાસ કરીને મને લખ્યું કે “મ્યુનિસિપલ રજિસ્ટરમાં ૨૮-૧૦- વર્ષ પહેલાં કેદ ગીતા નામની દીકરી મરી ગઇ છે?” તેમણે “હા” ૧૯૫૯ ના ગીતા નામની છોકરીનું મરણ નોંધાયું છે. તેના પિતાનું કહી. અને બીજી વિગત પૂછતાં તે કહે કે “તમે બધા મારે ત્યાં નામ ગhદાર લેહાણા છે. માતાનું નામ કાન્તાબહેન અને સ્થળ જાવ. ગીતાની બા આ બધી માહિતી વિશેષ જાણે છે. તે તમને તળાવ સ્ટ્રીટ એમ લખ્યું છે.”
બધું કહેશે.” તેમણે તેમના દીકરા બાબુભાઈને અમારી સાથે ઘરે આ વાત ઉપરથી મને પાકી ખાતરી થઈ કે રાજુલને સ્મરણ મલ્યા અને અમે બધા શ્રી ગોકળદાસભાઇને ઘેર ગયા. ત્યાં છે તે વાત તો તદ્દન સાચી લાગે છે. હવે તે જે વાત કરે છે એ. સી. કાન્તાબહેનને મળ્યા અને રાજુલ જે વાત કરે છે તે તે મેળવવી જોઇએ.
સંબંધી બધું તેમને પૂછ્યું. તેમણે તથા તેમના દીકરા બાબુભાઇએ - હું આંકટોબર ૧૯૬૫માં સોનગઢ ગયો ત્યારે મેં આ બધી . અમને પૂરો સહકાર આપ્યું. તેમની સાથે થયેલી વાતચીતના વાતો તથા ગીતાના મરણનોંધની વાત હિમતભાઈને કરી; અને સાર નીચે પ્રમાણે છે:
(અપૂર્ણ )
ખ ગાની પહેલા કોઈ