SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુ જીવન ત, ૧૬-૩-૧૯૭૧ પૂર્વજન્મ-સ્મરણની એક ઘટનાનું પ્રમાણભૂત નિરુપણ કે ‘પ્રબુદ્ધ જીવન’ના ગતાંકમાં ઉપરના મથાળા નીચે છપાયેલ લેખમાં જેને ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે અહેવાલ નીચે પ્રગટ કરવામાં આવેલ છે. આ અહેવાલ શ્રી વૃજલાલભાઈએ તા. ૧-૨-૬૬ ને રોજ ગુજરાત વિદ્યાસભાના ડિરેક્ટર શ્રી રસિકલાલ પરીખ પર લખેલા પત્રના રૂપમાં છે, જે પ્રબુદ્ધ જીવનમાં બે હફતે છાપવાનું વિચાર્યું છે. શ્રી રસિકલાલ પરીખ ગુજરાત વિધનસભાના ડિરેકટર છે એમ છ૫યું હતું તેમાં મુદ્રણદોષ છે અને તેને વિદ્યાસભ'ના ડિરેક્ટર છે એમ સમજવું. ઉપરેડકત પત્ર ૨ અક્ષરશ: નીચે પ્રમાણે છે : પરમાનંદ.) વી. જે. શાહ * વારંવાર તેને જૂનાગઢ સંબંધી પૂછયા કરતા. કારણ કે અમને આ બી. ઈ., બી. એસ. ઇ. (ઈ) બાબતમાં ખૂબ જ જિજ્ઞાસાવૃત્તિ રહેતી. ખાસ કરીને મારી પુત્રી રિટાયર્ડ કન્સલ્ટીંગ એન્જિનિયર, સુધા તેને વારંવાર જૂનાગઢ રાંબંધી હકીકત પૂછતી. “તું જૂનાગઢથી વાંકાનેર (સૌરાષ્ટ્ર) તા. ૧–ર– ૬૬. આવી છો તે જૂનાગઢમાં તારું નામ શું હતું રાજુલ?” એમ પૂછતાં મુરબ્બી શ્રી રસિકલાલભાઈ, છે કહેતી કે “તારું નામ ગીતા હતું.” “ગીતાની બાનું નામ શું હતું?” - ચિ. રાજ સંબંધ ની વિગતવાર હકીકત ગુજરાતીમાં અને તે કહેતી કે તે મને યાદ નથી.” “ગીતાના બાપુનું નામ શું હતું?” બને ત્યાં સુધી તેના જ શબ્દોમાં લખી મેકલવા સંધી આપ અહીં એમ પૂછીએ ત્યારે પણ કહેતી કે “તે મને યાદ નથી.” “ગીતાનું ઘર મારે ત્યાં પધાર્યા ત્યારે રૂબરૂ વાત થઇ હતી. અને તે પછી તે સંબંધમાં આપે મને લખ્યું પણ હતું, પણ મારે બીજા વ્યવસાયમાં રોકાઈ કેવું હતું?” નેમ પૂછતાં તે કહેતી કે “ગીતાનું ઘર આવડું મોટું ન રહેવું પડયું હોવાથી આજ સુધી હું તે વાત હાથ પર લઇ શક્યો હતું. તેને તે બે રૂમ અને એક રસેપ્યું હતું.” અમે પૂછીએ કે “કેશેનથી તો માફ કરશે. દમાં તારા પપ્પાનું ઘર છે તેવું હતું?” તે કહે કે “ના, ત્યાં તે ' આ નીચે હું રાજુલનાં સ્મરણસંસ્કાર સંબંધી તટસ્થભાવે– અમારે બે રૂમ જ છે અને એક રૂમમાં અમે રડું કર્યું છે. જૂનાસાક્ષીભાવે– ફકત factual narratic n (હકીકતે પૂરતું જ વર્ણન) ગઢમાં તો અમારે બે રૂમ અને એક રડું જુદું હતું, કેશોદ જેવું આપું છું. - રાજુલ મારા મોટા પુત્ર પ્રવિણચંદ્રની બીજી પુત્રી થાય. તેને કોઈ કોઈ વાર તે તાળીરો પાડીને ગાતી અન ફરતી. ત્યારે જન્મ ૧૪-૮-૧૯૬૦માં વીંછિયામાં થયું હતું. જન્મ પછી માટે તેની માટી બા પૂછતાં કે “રાજુલ, શું કરે છે?” તે રાજુલ કહેતી કે ભાગ ને તેના માતાપિતા પાસે કેશોદ રહેતી હતી. ૧૯૬૩ના માર્ચ “જનાગઢની ગરબી લઉં છું.” મહિનામાં તે અહીં વાંકાનેર આવી હતી. તે વખતે અહીં વાંકાનેરમાં | રાજુલને પેંડા બહુ ભાવે છે. અમે તેને અવારનવાર પેંડા. અમારા પૂ. ગુરદેવ શ્રી કાનજીસ્વામી પધાર્યા હતા અને અહીં અમારા લાવી આપીએ. અગર ઘરે બનાવીએ ત્યારે રાજલ કહે “આપણે તો મંડળ વતી રવાધ્યાય મંદિરનું ખાતમુહૂર્ત થવાનું હતું એટલે તે પ્રસંગ અહીં રાફેદ પેંડા બનાવીએ છીએ, અમે જનાગઢમાં પીળા પેંડા ઉપર મારે ત્યાં ઠીક ઠીક મહેમાને આવેલા હતા. તે પ્રસંગે મારા બનાવતા.” અમે પૂછતા કે “તમે જનાગઢમાં પૈડા શેમાં રાખતા?” તે રાજુલ કહેતી “અમે કબાટમાં પેંડા ગોઠવીને રાખતા.” નાનાભાઇ– હિંમતભાઇનાં વહુ . સી. સુશીલા પણ આવ્યાં હતાં. પછી તો અમે-ખાસ કરીને મારી પુત્રી સુધા–રાજુલને તેમનાથી રાજુલને અચાનક અમચ્છુ જ પૂછાઈ ગયું કે “રાજુલ, જૂનાગઢ સંબંધી બહુ જ પૂછ પૂછ કરતી. અમને શંકા પડી કે જરૂર નું કયાંથી આવી છે?” તે રાજુલે કહ્યું “જૂનાગઢથી, કાકી.” વળી એ છોકરીને પૂર્વનું કાંઇક સ્મરણ લાગે છે. કહ્યું“જૂનાગઢમાં મારે એક બેનપણી સ્ના હતી.” “અ, સો.. ' અમે અહીં વાંકાનેરમાં સાંજે સૂર્યાસ્ત પહેલાં જમી લઇએ પ્રભા કહે (પ્રાના એટલે રાજુલનાં માતુશ્રી) તેને કેદમાં એક બેન છીએ. એક વખતે રાજુલ તેની માટીબાને કહે “બા, અહીં તે પણી છે તેનું નામ સ્ના છે, તેનું શું કહેતી હશે. તે આ આપણે બહુ વહેલાં જમી લઇએ છીએ. જૂનાગઢમાં તે અમે રાતે સાંભળીને રાજુલ કેહતી કે “ના, હું જૂનાગઢની તાનું કહું છું.” આરતી થાય ત્યારે જમતા.” તે વખતે રાજુલની ઉંમર એટલી નાની હતી કે અમે એ વાતને બહુ સુધા પૂછતી કે “રાજુલ, ગીતાની ભાભી (બા) કેવી હતી?” તે રાજલ કહે “અત્યારે મારી ભાભી છે તેવી જ ગીતાની ભાભી મહત્ત્વ ન આપ્યું. છતાં ઘણાંને એમ તે થયું જ કે “આ છોકરી હતી.” જૂનાગઢ, જૂનાગઢ, કેમ કર્યા કરે છે? કદાચ જૂનાગઢથી આવી ન ' હું સ્ટીલની થાળીમાં જમું છું. એક વખતે, જમતી વખતે હાય ?” પણ એ વખતે તે વાત બહુ લાંબાણી ન હતી અને બે-ત્રણ સુધાએ રાજુલને પૂછયું “રાજુલ, ગીતાના પપ્પા કેવી થાળીમાં જમતા? મહિના રહીને રાજુલ પાછી કેશેદ ચાલી ગઈ હતી. આવી બાપુજી જમે છે તેવી સ્ટીલની કે આવી પીત્તળની ?” તો ફરી તે ૧૯૬૫ના મે મહિનામાં રાજકોટ આવી હતી. તે વખતે રાજુલ કહે, “ગીતાના પપ્પા આવી બાપુજી જેવી સ્ટીલની થાળીમાં ભગવાનને પ્રતિષ્ઠામહોત્સવ હતે. ભગવાનનાં નિર્વાણ કલ્યાણક જમતા.” સુધા પૂછે કે “ગીતાને ત્યાં આપણે ત્યાં છે તેમ ઝાઝી વખતે સમેતશિખરના પર્વતનું મોડેલ બનાવ્યું હતું, એટલે કે રચના સ્ટીલની થાળીઓ હતી કે?” તે રાજુલ કહે “ના, તેમને એક જ કરી હતી. તેમાં પગથિયાં વિ. બધું બેસાડયું હતું. તે જોઇને રાજુલ થાળી હતી.” તેની મેટબા Grand M t er ને કહે “બા, અમે આ સુધા જ્યારે દૂધ લેતી ત્યારે રાજુલ ઘણી વાર કહેતી કે “બા, ગિરનાર જુનાગઢમાં કરતા હતા. તેમાં આવાં પગથિયાં પણ આપણે અહીં નાની તપેલીમાં દૂધ લઇએ છીએ, અમે ત્યાં જૂનાકરતા.” તેની બા પૂછે કે “ગિરનાર કરીને શું કરતા? તે રાજુલ ગઢમાં તો મોટા તપેલામાં દૂધ લેતા અને તેમાંથી નાની તપેલીમાં કહેતી કે “તેના ફરતી ગરબી લેતાં.” તેની બા પૂછતી કે “તું ગરબી તરવાળું દૂધ કાઢી લેતા અને મેટા તપેલાના દૂધમાંથી પેંડા બનાવતા.” લેતી ?” તે રાજુલ કહેતી કે “હું નેતી લેતી, હું તો જોતી. બીજી આ પછી ગયા ઓગસ્ટ-સપ્ટેમ્બર ૧૯૯૫માં અમે બધા છાડિયું લેતી.” સેનગઢ ગયા. ત્યાં મારાં બહેને તથા નાનાભાઇ હિંમતભાઇ વિ. રહે રાજકોટથી રાજલ વાંકાનેર આવી. અને ત્યારથી અહી છે. અમે બધા શ્રી હિંમતભાઈને ત્યાં રહ્યા. વાંકાનેર રહે છે. વચ્ચે પંદરેક દિવસ કેશેદ ગયા નવેમ્બર ૧૯૬૫માં ગઇ હતી. તે વખતે બાદ કરતાં તે અહીં જ વાંકાનેર અમારી સાથે | મારી બહેનને તથા શ્રી હિંમતભાઈને આ બધી રાજુલની રહે છે. ' ' , વાત કરી. તેઓ પણ આ બધું રાજુલને પૂછયા કરતા તે રાજુલા રાજકોટથી પ્રતિષ્ઠા મહોત્સવ પૂરા થઇ ગયા પછી રાજુલા એક જ પ્રકારે જવાબ આપતી. તેમાં કોઇ ફેરફાર, ન થવે. ગમે અમારી સાથે વાંકાનેર આવી. વાંકાનેરમાં તેના રોકાણ દરમ્યાન અમે તેટલું ફેરવી ફેરવીને પૂછીએ તે પણ એકજ પ્રકારને જવાબ મળતો.
SR No.525956
Book TitlePrabuddha Jivan 1971 Year 32 Ank 17 to 24 and Year 33 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1971
Total Pages312
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy