SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ 36 ૨૮ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૫- ૭૧ * * પૂજ્ય પરમાનંદભાઈ પરમ આનંદમાં લીન થઈ ગયા જેવું નામ તેવા જ ગુણ. દુનિયામાં વસતા માનવમહેરામણમાં જૂની અને નવી વિચારસરણી વચ્ચે, સમન્વય સાધવે એવી હંમેશા આવા અવધૂતે ગળીને વેઢે ગણી શકાય એટલા જ જેવા જાણવા તેમની વૃત્તિ રહેતી. જેની સાથે આંખની પણ ઓળખાણ થઈ મળે. પરમાનંદભાઈને જન્મ ધાર્મિક વૃત્તિવાળા અને ધર્મના સૂક્ષ્મ તેની સાથે કાયમ સંબંધ સાચવતા. એ રીતે મિત્રતા ટકાવી જાણકાર એવા પિતાને ત્યાં થશે. કુટુંબ પણ ખાનદાન અને ઉચ્ચ રાખવાની તેમની પાસે આગવી કળા હતી. પોતાના વિચારો સંસ્કારેવાળું એટલે નાનપણથી જ ઉચ્ચ સંસ્કારનું તેમનામાં સિંચન સામાને જણાવવા-સમજાવવા અને સામે માણસ માટે હોય કે થયું. મુંબઈમાં રહીને તેમણે ઉચ્ચ અભ્યાસ કર્યો. બી. એ., એલ. નાને તેની પાસેથી પણ નવું જાણવું અને તેમાંથી ગ્રહણ કરવા જેવું એલ. બી. થયા. એમના સમયમાં એટલે અભ્યાસ કરનારની ખૂબ હોય તે ગ્રહણ કરવું આ તેમની કાયમી વૃત્તિ રહેતી. આજના સંપઊંચી કિંમત અંકાતી અને આવા ઉચ્ચ શિક્ષણ ભણતા તેમના સહા- પ્રિધાન યુગમાં પણ કેઈની પાસેથી કંઈ પણ લાભ લેવાની ધ્યાયીઓ પણ તેમને લગભગ એવા જ સ્તરના પ્રાપ્ત થયેલા. એટલે બીલકુલ વૃત્તિ નહિ અને કોઈની સાથે વિચારને મતભેદ ભલે હોય તેમનાં જીવનમાં ઉચ્ચ સંસ્કાર આ રીતે ઉત્તરોત્તર રેડાતાં જ ગયા પણ એવી વ્યકિત સાથે પણ કોઇ અંશમાં મનભેદ નહિ–આ તેમને અને કોઈ પૂર્વજન્મના સંસ્કારના કારણે લક્ષ્મીના દાસ ન બનતા મેટામાં મેટે ગુણ ગણાય. તેમને ગમે ત્યારે જુએ તેમના મુખ દેવી સરસ્વતીના તેઓ ઉપાસક બન્યા. આ કારણે બી. એ. એલ. ઉપર પરમ આનંદ દષ્ટિગોચર થાય—એવું સ્ફટિક જેવું ચેક્કનું તેમનું એલ. બી. ની ડીગ્રી તેમણે પ્રાપ્ત કરી હોવા છતાં એને અનુકૂળ જીવન હતું. ૭૮ વર્ષની ઉંમરે પણ યુવાનને માટે અનુકરણીય એવી તેમની એવા બેરીસ્ટરીના ક્ષેત્રમાં તેમનું મન સ્થિર ન થયું. તેમની વૃત્તિ વિનેદ વૃત્તિ, અને આ ઉમરે પણ હરવા-ફરવાને, કુદરતી સૌન્દર્યના પ્રથમથી જ સમાજની અને દેશની સેવા કરવા તરફ વળી દર્શન અને પ્રવાસને અનહદ શેખ-આ રીતે તેઓ એક વિદ્યાએટલે ગાંધીજીએ આદરેલી સવિનય કાનૂનભંગની લડતમાં પણ ર્થીનું જીવન જીવી રહ્યા હતા અને સાચા અર્થમાં તે એક પરિવ્રાજક તેમણે ભાગ લીધે. જૈન ધર્મની અંદર પ્રચલિત વહેમ સામે અને જેવા હતા. આ રીતે જોતાં જેવું ધન્ય તેમનું જીવન હતું, બરાબર બાળદિક્ષા તેમ જ અગ્ય દિક્ષા સામે તેમણે અવાજ ઉઠાવ્યો અને એવું જ ધન્ય તેમનું મૃત્યુ થયું. અંતિમ ક્ષણે પણ એ જ સૌમ્ય એવી વિચારસરણીવાળા મિત્રોને એકઠા કરીને તેની સામે આંદોલન હાસ્ય તેમના મુખારવિંદ ઉપર અંકિત થયેલું જોવા મળ્યું. અંતિમ વખતે ઉઠાવ્યું. એ વખતમાં ધર્મ વિરૂદ્ધ વાત કરવી એ માટે સામાજિક તેમને જોઇને એમ કહેવાનું મન થયું કે “મૃત્યુ જ મરી ગયું.” શનિવારે ગુને ગણાતા હતા. એવા કઠણ કાળમાં તેમણે આવી ખોટી માન્ય- સવારે ઉપરના આધાતજનક સમાચાર સાંભળ્યા તેના આગલા તાઓ સામે બળ પિકાર્યો અને રૂઢિચુસ્ત સમાજને તે તેને દિવસે એટલે કે શુક્રવારે બપોરે ત્રણ વાગ્યે ‘પ્રબુદ્ધ જીવન’ ના આંખના કણાની માફક ખૂંચવા લાગ્યા. અમદાવાદમાં તે તેમની પેઇજ પ્રફે લઇને હું તેમને ઘેર ગયો. પાંચ વાગ્યા સુધી અમે સામે એ જબરજસ્ત વિરોધ ઉભું થયું કે તેમને ન્યાતબહાર મુક- સાથે બેસીને તે વાંચ્યા. પાંચ વાગ્યે અમે સાથે ચા પીધી. સાડા વામાં આવ્યા. છતાં તેમની મક્કમતાને આંચ ન આવી અને મુંબ- પાંચ વાગ્યે મેં તેમની રજા માંગી. “પ્રબુદ્ધ જીવન’ના આ અંક ઈમાં શ્રી મુંબઈ જેન યુવક સંઘ નામની સંસ્થાની સ્થાપના સાથે બત્રીશ વર્ષ પૂરાં થતાં હતાં, એટલે એમણે વિનેદ કરતાં મને થયેલી તેમાં તેઓ જોડાયા અને શ્રી મણિલાલ મેકમચંદ શાહ જેવા કહ્યુ, “શાંતિલાલ, આ આપણે છેલ્લો અંક ને?” મેં પ્રત્યુત્તરમાં તેમને સાથી મળ્યા એટલે તેમનામાં વધારે જોશ આવ્યું અને બાળ- કહ્યું કે: “ના, આપણે છેલ્લો અંક એમ કેમ કહેવાય ! આ વર્ષને દિક્ષા અને અયોગ્ય દિશા તેમજ મેટા અને બેટા જમણવારે સામે છેલ્લો અંક એમ કહો.” મને એ વખતે ખ્યાલ પણ ન હતો કે તેમણે જબરી ઝુંબેશ ઉપાડી અને આ કામમાં તેમને ઘણા મોટા સાચે જ આ અંક એમને છેલ્લે અંક બનવાને છે. શનિવારે સવારે પ્રમાણમાં સન્નિષ્ઠ સહકાર્યકરોને ટેકો પ્રાપ્ત થયું. એ સૌના સહ- જ્યારે તેમના મૃત્યુના સમાચાર સાંભળ્યા ત્યારે ઘડીક તો હું સ્તબ્ધ પ્રયાસથી વડોદરા રાજ્યમાં બાળદિક્ષાને અટકાવવાને લગતે કાયદો જ બની ગયે. અને મનમાં પ્રશ્ન થયો કે એકત્રીશ વર્ષથી દરરોજ કરાવવામાં તેઓ સફળ થયા. દરમ્યાન શ્રી મુંબઈ જૈન યુવક સંઘે સાંજના ચારથી પાંચના ગાળામાં જેઓ મારી સામે આવીને બેસતા પિતાનું એક પાક્ષિક પત્ર “પ્રબુદ્ધ જૈન” શરૂ કર્યું હતું, જેને પાછ- એવી આ માનવકોષ્ઠ ભવ્ય મૂર્તિના હવે શું કોઈ દિવસ દર્શન જ ળથી “પ્રબુદ્ધ જીવન' નામ આપવામાં આવ્યું. તેનું સંપાદનનું કામ નહિ થાય? મારા માટે આ કેવી અસહય ઘટના ગણાય? પણ જે પરમાનંદભાઈને સોંપવામાં આવ્યું અને પોતાના વિચાર સચોટ રીતે સત્ય હતું તેને સ્વીકાર્યા સિવાય છૂટકો જ નહોતું એટલે મનને વ્યકત કરવાનું તેમને આ ભારે મોટું સાધન પ્રાપ્ત થયું. તેમની રાહ- મનાવ્યું. એમ વિચારીને કે એમની સાથેના ૩૧ વર્ષના સતત સંપબરી નીચે આ સંઘ સ્થિર થયે અને તેમની તથા સંઘની પ્રતિષ્ઠામાં ર્કથી મારા જીવનનું પણ જે ઘડતર થયું છે તે મારી માટે ઓછી પણ વધારે થતો ચાલ્યો અને છેવટે તો એવી પરિસ્થિતિ આવી કે ધન્યતા ન ગણાય. આ વિચાર સાથે એવે સંકલપ કરવાનું મન થયું કે તેઓનું જે કામ આજ સુધી સંપૂર્ણ નિષ્ઠાથી કર્યું છે, તે કામને લોકોની માન્યતા એવી થઈ ગઈ કે “મુંબઈ જૈન યુવક સંધ એટલે હવે આંચ ન આવે- તેમાં ઊણપ ન આવે–એ માટે મારે મારા પુરતું પરમાનંદભાઈ ” અને “ પરમાનંદભાઈ એટલે મુંબઈ જૈન યુવક સતત પ્રયત્નશીલ રહેવું. રાંધ.” પરમાનંદભાઈના કાર્યમાં અને તેમના મનમાં સંઘની ઉન્ન- સંસારી હોવા છતાં જેણે આદિથી તે અંત સુધી ચારે તિને જ વિચાર વીશે ક્લાક રમત હોય. પોતાની પ્રતિષ્ઠાના ભાગે અને વિચારે સાધુ-જીવન ગાળ્યું અને નાના તેમ જ | દિલમાં પિતા વિશે ખૂબ ખૂબ આદર પ્રગટાવીને જેમણે ચિર વિદાય પણ સંઘની પ્રતિષ્ઠા વધારવામાં તેઓ તન્મય રહેતા. એટલે સંઘના લીધી એવા પરમ આનંદમાં લીન થયેલા પરમાનંદભાઈને મસ્તક કાર્યકરો અને તેમની વચ્ચે અરસપરસ આદર સચવાઈ રહ્યો. નમી પડે છે. એમની ખેટ તેમના પત્ની તેમ જ તેમની પાંચ તેમના ગુણો વિશે વિચાર કરીએ છીએ ત્યારે, તેમની સાદાઈ, તેમની પુત્રીઓને તે ખૂબ ખૂબ સાલશે, પરંતુ સંસ્થા સાથેના તેમના સચ્ચાઈ, તેમની સત્યનિષ્ઠા, તેમને વિવેક, તેમનું સૌજન્ય, તેમની ગાઢ સંબંધને કારણે સંસ્થાએ શું ગુમાવ્યું તેને ટૂંકમાં કહેવું હોય માનવતા, તેમની અપરિગ્રહ વૃત્તિ, તેમને માનવપ્રેમ અને તેમની તે એમ કહી શકાય કે, “યુવક સંઘને આત્મા ગયે, અને પ્રબુદ્ધ વિનોદવૃત્તિ- આ બધાં સદ્ગણે નજરની સામે ચિત્રપટ દર્શનની જીવનને પ્રાણ ગયો.” તેમના આત્માને શાશ્વત શાંતિ મળે એવી માફક તરવરે છે. નાનામાં નાના માણસની કાળજી, તેની સાથેનું પ્રભુ પાસે પ્રાર્થના. તેમનું વર્તન-આ જોઈને પણ તેમના પ્રત્યે માનની લાગણી ઊપજે. શાન્તિલાલ ટી. શેઠ
SR No.525956
Book TitlePrabuddha Jivan 1971 Year 32 Ank 17 to 24 and Year 33 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1971
Total Pages312
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy