SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૫-૭૧ પ્રબુદ્ધ જીવન ૨૭ કરવા આવી ચડે તે તો આવીશ. પછી આપણે એક જ 1 . હવે સમજાય છે કે દેવું કે કર્તવ્યનિષ્કામાં " પડે તે પરમાનંદ નહિ કરતા, પ્રેમ, મારું સ્વપ્ન ભાંગી ગયું ! પ્રિય પરમાનંદ, છે તમારા સંબંધની અવસાન નોંધમાં મેં તમને જીવનમુકત કહ્યા - તમને શું કહેવું? છે એટલે તમારે અવતાર લેવાપણું છેજ નહિ. જીવનમુકત આત્મા તા. ૪-૪-૭૧ ના દિવસે આપણે નિરાંતે વાત કરી અને કયાં રહે, શું કરે, કોને મળી શકે વગેરે બાબતે સંબંધે પણ આ કેટલાક મહત્ત્વના નિર્ણય પણ લીધા. તે કામ અધૂરું મૂકીને ચાલ્યા પૃથ્વી ઉપર અનુમાને જ અનુમાને થયાં કરે છે. નિશ્ચયાત્મા તે જતાં તમને વિચાર ન થયો? તમારી પ્રતિષ્ઠા તો એવી કે હાથ પર લીધેલું કોણ કહે? પણ તમે જયાં છે ત્યાં હમણા ચીટકી રહેજો. હું કામ પૂરું ન થાય ત્યાં સુધી જંપવું નહિ અને ભૂલથી પણ યમ- તમને શોધતો આવીશ. પછી આપણે બેઉ (આપણા આત્માજ રાજ તેડવા આવી ચડે તે કખું સંભળાવી દેવું કે કર્તવ્યનિષ્ઠામાં તે) આગળ શી શી જના કરવી તેને વિચાર કરી લઈશું. પાછા પડે તે પરમાનંદ નહિ, પણ હા, હવે સમજાય છે કે તમે વળી પાછું યાદ આવે છે તમારું વેણ. તમે મારી કદર બહુ મારી સાથે દગે રમ્યા અને યમરાજની મૈત્રી સરખામણીમાં વધારે કરતા, પ્રેમ પણ ઢળતા, પણ નાસ્તિક છું તેમ કહીને નવાજતા કિંમતી ગણી. તમને માફ કેમ કરાય? પણ ખરા. તે હવે જુએ, તમારી ખાતર નાતિક મટી જવા તૈયાર દિલ્હીથી પાછા ફર્યો અને મેડી રાત્રે ભાવનગર પહોંચ્યું છું. આસ્તિક થયે એટલે દેહના જવા સાથે આત્મા ને ટકેજ છે ત્યારે મારાં પત્નીએ રડતાં રડતાં મને ખબર આપ્યા કે તમારું તે તેમ માન્યું અને પછી તમારા જેવા પુણ્યશાળી, આત્મા સાથે મિલન અવસાન થયું છે. માને ઈ બીજ ! મેં તે પત્નીને ધમકાવી કાઢી. કરવાનું સુલભ બની ગયું. આપણે છુટા પડયા તે પહેલાં તમે ફરીથી મારાં પત્નીની તબિયતના અને હા, પરમાનંદ, છેલ્લે છેલ્લે પેલા આચાર્ય રજનીશજી સંબંધ સમાચાર પૂછવા તેમના ઓરડામાં ગયા. હું સાથે જ હતે. તમે તમે પુયપ્રકોપભરી વાણી ઉચ્ચારતા હતા. એ આચાર્યસાહેબ નમસ્કાર કર્યા. રજ માગી. મારાં પત્નીએ સામા હાથ જોડયા. છે જ એવા. જીવન ફીલ્સફી ઢંગધડા વગરની. દમનમાં ન માને તે એવી ઈચછા વ્યકત કરી કે હવે ઈશ્વર પોતાની પાસે બોલાવી લે સમજી શકાય પણ સંયમમાં પણ ન માને અને સંયમની મશ્કરી તે સારું. તમે શું કહ્યું તે યાદ આપું? કહ્યું કે એમ એક્લા ઉડાવે. બિચારા જનમ્યા ભલે ભારતવર્ષમાં, પણ અભાગિયો જીવ ન ચાલ્યા જવાય. તમે અને હરભાઈ સાથે જ ઊપડજો. તમારા એવાં રશિયાને. આપણે શું કરીએ ? વળી હમણા કંઈક Conditioned ઢાંચા પુણ્ય છે કે યમરાજ તમને ન નહિ કહી શકે. મેં પણ આવી મીઠી ઉપર કંઈ કંઈ વાતે ફેંકવા લાગ્યા છે. જુઓને, તમે જ છે મને મશ્કરીમાં ભાગ લીધો. કહ્યું કે આપણે ચારેય એકી સાથે એ દીધું એ કામ સેપ્યું હતું કે આ Conditioning છે શું તેની સ્પષ્ટતા મુસાફરી કરીએ. હું, સંતકબહેન, તમે અને વિજયાબહેન. તો એક મનોવૈજ્ઞાનિક તરીકે મારે કરી આપવી. હું તો એવી આશામાં હતું કે પ્રબુદ્ધ જીવન માં Conditioning ઉપર મારે લાંબેલચ લેખ મહેરબાન મારા, તમે તે અમને ત્રણેયને છેતરીને ચાલ્યા ગયા ! છપાશે. તમે મારી કદર કરશે. તંત્રીને લખશે અને પછી તે વિજ્યાબહેન તે તમને હરગીઝ માફ નહિ કરે. સંતબહેને તે વાંચનારાઓના પ્રેમપત્ર, આક્ષેપપત્ર, ગાલીપદાન પત્રો વગેરેને તમારી સાથે કીટ્ટા કરી નાંખ્યા. મારે મારા ઉપર ચાલશે. પણ અરેરે, તમે તે મારું આ સ્વપ્ન પણ અને હા, પરમાનંદ, ચાલુ માસની તા. ૨૯-૩૦ હું મુંબઈ ભાંગી નાંખ્યું! આવા નિર્દય કયારથી થઈ ગયા છે? આવું ત્યારે મારે ગરમાગરમ જલેબી અને ગાંઠિયા લેતા આવવું હરભાઈ ત્રિવેદી અને આપણે જયાફત ઉડાવવી તેવા તમારા વચનને વળગી રહેશેને? પુણ્યાત્માને નમ્ર અંજલિ. જ્યાં છે ત્યાંથી તા. ૨૯ મીએ મુંબઈમાં હાજર થઈ જજે. – પણ અરે હા, મારાં પત્ની કહે છે કે હું તે સાવ બેવકૂફ-બુદ્ધ લાગું તા. ૧૭-૪-૭૧ શનિવારના રોજ બપોરના ૧૧ થી ૧૨ ના છું! કહે છે કે તમે જયાં ગયા છે ત્યાંથી હવે તે જ સ્વરૂપે પાછા ગાળામાં શ્રી પરમાનંદભાઇના દેહવિલયના સમાચાર મળ્યા, હું સ્તબ્ધ બની ગઇ. આવી ખર્ચાતી ચિરવિદાય! આવી શકે જ નહિ. તમારા દેહનો તે નાશ કરવામાં આવ્યું ચાર વર્ષ પહેલા પર્યુષણ વ્યાખ્યાનમાળામાં ભજન ગાવા જવાનું છે. પણ તેથી શું થઈ ગયું? તમે તે ત્યાંથી પાછા આવી શકાય મારે બન્યું ત્યારે તેમના પરિચયમાં આવવાનું સદ્ભાગ્ય મને સાંપડયું. છે તેવી શ્રદ્ધા ધરાવનારાઓમાંના એક છોને? કે તે પણ મારે ત્યાર પછી તે ‘પ્રબુદ્ધ જીવન’ માટે હિન્દી તથા અંગ્રેજી લેખના ભ્રમ જ છે? જુઓને, આપણા છૂટા પડયા પછી તુરત જ બીજે અનુવાદ કરી આપવાની પ્રવૃત્તિ મેં હાથ ધરવાથી મારો શ્રી પરમાદિવસે તમે સેનગઢ ગયા હતા. પોતાના ભૂતકાળને યાદ કરતી નંદભાઈ સાથે સંબંધ પિતા-પુત્રી જેવે ગાઢ બની ગયું. એમના જવાથી એક વત્સલ પિતા ગુમાવ્યા હોય એવી લાગણી અમે પેલી નાનકડી બેબી રાજુલને અને તેના પિતાને મળવા. આપણે બને અનુભવી રહ્યા છીએ. ' કરાર તે એ હતું કે આપણે બન્ને જઈશું. પણ આગલી રાતે તેઓ જેટલા વિદ્વાન હતા એટલા જ વિનમ્ર હતા; જેટલા તમે ડે. નિર્મળ સાથે કહેવરાવ્યું કે તમે તે ડૅ. નિર્મળને લઈને નિર્ભય હતા એટલા જ નિ:સ્વાર્થ હતા. આ સર્વ ગુણાએ તેમના જવાના છે. ખેર ! પૂર્વજન્મના ઈતિહાસમાં અને પુનર્જન્મની વ્યકિતત્વને લોહચુંબક જેવું આકર્ષક બનાવ્યું હતું. વાતમાં મને શ્રદ્ધા નથી તે તમે જાણે છે એટલે તમે છૂ ટયા એમ - જેવું રુડું જીવન એ જીવ્યા એવું જ રૂડું મૃત્યુ એ પામ્યા. તમે માન્યું હશે. અને મેં પણ છૂટકારાને દમ લીધો ! સેનગઢની એમને અંતિમ અંજલિ આપવા હું તેમના નિવાસસ્થાને ગયેલી. તેમના ગંભીર મુખ પર સ્વસ્થ જીવન જીવ્યાની શાતિ અને મુલાકાત પછી તમે મને તમારા અનુભવે લખવાના હતા. હું તેની કર્તવ્ય બજાવ્યાને સંતોષ ઝળકી રહ્યો હતો. પુષ્પ, ધૂપસુગંધ રાહ જોતો હતો. ત્યાં તે તમે જ જાણે કે પુનર્જન્મની વાતને સિદ્ધ અને પ્રાર્થનાના પવિત્ર વાતાવરણમાં કઠોર, કુરુપ અને કૂર લેખાતું કરવાના આશયથી આ વિશ્વમાંથી પરમાનંદ તરીકે ચાલ્યા ગયા. મૃત્યુ પણ જાણે મૃદુ મંગલ બની ગયું હતું! હવે શું બનશે એ તે તમે કયાં, કેવા પ્રકારને અવતાર લે છે શ્રી પરમાનંદભાઈનાં પત્ની મુ. શ્રી. વિજયાબેને આ વિકટ તેની ઉપર તથા અવતાર લીધા પછી સગાસંબંધીઓને કયારે, પળમાં જે ધૈર્ય અને હિંમત બતાવ્યા છે તેમાં મને એક સાચી કોને કોને ઓળખી કાઢવાના છે તેના ઉપર રહે છે. ત્યાં સુધી હું આર્યનારીના દર્શન થયાં છે. શાને જીવતે રહું કે તમે મને શેધતા ભાવનગર આવે? આપણને સૌને સુંદર જીવન જીવવાનું પરમાત્મા બળ આપે! પણ જુએ પરમાનંદ, આ પુનર્જન્મની વાર્તામાં મને શ્રદ્ધા સદ્ગતનું એ જ સાચું સ્મારક અને તર્પણ છે. નથી. તમે તે વિચાર પણ કરશે નહિ. એક બીજું પણ કારણ શારદાબહેન બાબુભાઈ શાહ
SR No.525956
Book TitlePrabuddha Jivan 1971 Year 32 Ank 17 to 24 and Year 33 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1971
Total Pages312
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy