________________
૧૮
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧૧-૧૯૭૧
પ્રકીર્ણ નેંધ
શકિતનું તેમને બરાબર જ્ઞાન હતું. આદર્શ મેટા ભાગના માણસે અને બંગલા દેશની પ્રજાનું આ સ્વાતંત્ર્ય યુદ્ધ છે અને તેમાં ભારતની માટે પૂર્ણપણે પ્રાપ્ય નથી થતો. પણ એક વ્યકિત પણ એ આદર્શને
સહાનુભૂતિ છે તે જાહેર કર્યું. ખૂબ સ્વમાનપૂર્વક અને અસંદિગ્ધ પહોંચી શકતી હોય તે, બધા માટે તે શકય છે. તેને નીચે ઉતારવાની
રીતે થયેલ આ રજૂઆતની અસર થશે એમાં શંકા નથી. જરૂર નથી. મહાપુર છે આ આદર્શની સિદ્ધિના પ્રેરણાસ્થાન છે. મહાપુર પે પ્રત્યે સામે છેડેથી” વિચારવામાં, માણસની નિર્બળતાને
પણ એક વાત સ્પષ્ટ છે. બધા દેશની ઈચ્છા છે કે બનતા બચીવ છે.
સુધી યુદ્ધ ન થાય તે સારું. તે માટે ભારત-પાકિસ્તાન બન્ને દેશ
ઉપર દબાણ ચાલુ રહેશે. આપણે આપણાં બળ ઉપર જ આધાર મહાપુર ને ઉપદેશ નિષ્ફળ ગયું છે કે ગાંધીને આપણે વેચી
રાખવાનું છે. એટલે ભારત સરકાર હવે શું કરે છે તે ખૂબ ખાધા છે તેવા કથનમાં અતિશકિત છે અથવા એવું મહેણું
ઈંતેજારીથી બધાં નિહાળી રહ્યાં છે. પરિસ્થિતિ અત્યંત ગંભીર એને સંભળાવી, આપણને જાગ્રત કરવાની એક રીત છે. એ
નાજુક છે. કાંઈક તાત્કાલિક પગલાં અનિવાર્ય છે. બંગલા દેશને કથન સારું છે એમ માની, તેના કારણરૂપે મહાપુરુષોની માટી ભૂલ
સ્વીકૃતિ આપવાથી જ આ વાત પડે તેવી નથી. યુદ્ધ ગમે ત્યારે માથે શોધી કાઢવી એમાં ગંભીર વિચારદોષ છે. મહાવીર, બુદ્ધ કે ગાંધી
આવી પડે. એવા સંજોગોમાં ચીન સાથે સંબંધ સુધારવા, છેવટ ચીન કરોડ મનુષ્યના હૃદયમાં સદાકાળ વસે છે.
પાકિસ્તાનને દબાવે અને સહાય ન આપે તેમ કરવા વડા પ્રધાને સમજણચીમનલાલ ચકુભાઈ
પૂર્વક પ્રયત્ન કરી રહ્યાં છે, ચીન રાષ્ટ્રસંઘનું સભ્ય બન્યું ત્યારે વડા પ્રધાને અભિનંદન પાઠવ્યાં. રાજદૂતે નિયુકત કરવા તૈયારી બતાવી છે. બીજી રીતે અંદરથી પણ આ પ્રયત્ન ચાલું હશે તેમ જણાય છે.
એકંદરે એમ જરૂર પ્રતીત થાય છે કે આવા અતિ વિકટ સંજોગોમાં વડા પ્રધાનના વિદેશપ્રવાસની ફલશ્રુતિ
ખૂબ કૌશલ્ય અને દઢતાથી કામ કરી રહ્યાં છે. - શ્રીમતી ઈન્દિરા ગાંધી ત્રણ અઠવાડિયાં યુરોપ અને અમેરિકાનો
ચૂંટણીપ્રતીક પ્રવાસ કરી પાછાં આવી ગયાં છે. તેમના પ્રવાસની શી અસર થાય છે તે જાણવા પ્રજા અતિ ઉત્સુક છે. જે દેશમાં તેઓ ગયાં ત્યાંના
અવિભકત કોંગ્રેસનું ચૂંટણી પ્રતીક–બે બળદની જોડી-શાસક રાજદ્વારી નિરીક્ષકોએ આ પ્રવાસનાં પરિણામે વિશે ભાતભાતની કોંગ્રેસને ફાળે જાય છે તે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવતાં આ
અટકળો કરી છે. વડા પ્રધાને પોતે એકંદરે સંતોષ જાહેર કર્યો છે. વાતને અંત આવ્યો. ઈલેકશન કમિશનરને નિર્ણય સુપ્રીમ કોર્ટે યુરોપના પાંચ દેશેબેલ્જિયમ, ઓસ્ટ્રિયા, ઈંગ્લાંડ, ફ્રાન્સ, પશ્ચિમ
માન્ય રાખ્યો. કમીશનરે એક જ ઘેરણ ઉપર આ નિર્ણય કર્યો હતો જર્મની અને અમેરિકામાં, તે દેશના વડાઓ અને બીજા આગેવાનો સાથે રૂબરૂ મંત્રણાઓ કરી. રેડિયે, ટેલિવિઝન, પત્રકારે, જાહેર
કે બહુમતી કોને પક્ષે છે અને બહુમતી નક્કી કરવાની રીત–અવિભકત વ્યાખ્યાને મારફતે આ બધા દેશની પ્રજાને સંપર્ક કર્યો. દેશના
કોંગ્રેસના ધારાસભ્યો અને પાર્લામેન્ટના સભ્યોની બહુમતી–એ પણ વડાઓ સાથે રૂબરૂ ચર્ચા ઉપરાંત, ઔપચારિક રામારંભમાં પ્રવચને
સુપ્રીમ કોર્ટે માન્ય રાખી. સુપ્રીમ કોર્ટને ચુકાદો આવે તે પહેલાં થયાં. આવાં પ્રવચનમાં પરસ્પરની પ્રશંસા અને મિત્રાચારીના ઉદ્
પ્રજાએ નિશ્ચિતપણે ચુકાદો આપી દીધા હતા. લોકસભાની ચૂંટણીમાં ગારો સ્વાભાવિક હેય. પણ અંગત વિચારવિનિમયમાં મુકતપણે
આ પ્રતીક ન હતું તે પણ શાસક કોંગ્રેસને મોટી બહુમતી મળી એટલે ચર્ચા થાય. આ પ્રવાસમાં ઈન્દિરા ગાંધી કાંઈ સહાય માગવા કહેતાં
આ પ્રતીક મળ્યું તેની બહુ કિંમત નથી. એટલું જ કે સંસ્થા કોંગ્રેસ ગયાં. આપણા દેશની ગંભીર પરિસ્થિતિ વિશે પૂરો ખ્યાલ આપવા,
સાચી કોંગ્રેસ હવાને દાવો કરતી હતી તે હવે ટકી શકે તેમ નથી, પાકિસ્તાનના વિપરીત પ્રચારને પ્રતિકાર કરવા, આંતરરાષ્ટ્રીય જવાબ
રહીસહી સંસ્થા કોંગ્રેસને કોંગ્રેસ નામનો ઉપયોગ કરવાનો અધિકાર દારીનું બધા દેશોને ભાન કરાવવા અને આ સમસ્યાને સંતોષકારક
છે કે નહિ તે પણ હવે પ્રશ્ન છે. તેથી સંસ્થા કોંગ્રેસે એક રાજકીય ઉકેલ નજીકમાં નહિ આવે તે ભારતે જે પગલાં ભરવાં પડશે તે
પક્ષ તરીકે કદાચ બીજું નામ પણ સ્વીકારવું પડે. આ પરિણામના માટેની જવાબદારી પાકિસ્તાનના લકરી તંત્ર અને તેને સીધી અથવા
પ્રત્યાઘાતો તો પડશે જ. સંસ્થા કોંગ્રેસમાંથી શાસક કોંગ્રેસ તરફને આડકતરી રીતે મદદ કરતા દેશની છે એવું સાફ સંભળાવી દેવા
પ્રવાહ વધશે તેથી આગામી ધારાસભાની ચૂંટણીઓમાં શાસક કોંગ્રેસને ગયાં હતાં. આ દષ્ટિએ વિચારીએ તે તેમને પ્રવાસ સફળ થયું છે.
પ્રભાવ વધશે. યુરોપના દેશોમાં વધતાઓછા પ્રમાણમાં સહાનુભૂતિ મળી. અમે
- સુપ્રીમ કોર્ટને ચુકાદો અવિભકત કોંગ્રેસની મિલકત અંગે કોઈ રિકાની પ્રજાને સાથ વળે. પણ નિક્સન અને તેમના સલાહકારે - નિર્ણય કરતું નથી. મહાસમિતિ અને કેટલીય પ્રદેશ સમિતિઓની ઉપર બહુ અસર થઈ નથી તેમ લાગે છે. છતાં અમેરિકાએ લશ્કરી
કચેરી અને મિલકતો હજી સંસ્થા કોંગ્રેસને કબજે છે. સંસ્થા સહાય હવે પછી પાકિસ્તાનને નહિ અપાય તેટલું જાહેર કર્યું. મળતા
કોંગ્રેસના પ્રમુખ શ્રી સાદિકઅલીએ સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી અહેવાલો પરથી એમ લાગે છે કે વડા પ્રધાને અત્યંત દઢતાથી અને
તુરત જાહેર કર્યું કે સંસ્થા કોંગ્રેસ આ કચેરી અને મિલકતને કબજો ગૌરવપૂર્વક કામ લીધું છે. સાફ વાતો કરી છે. કેઈથી દબાયાં નથી.
રાખશે. ખરી રીતે સંસ્થા કોંગ્રેસે આવો કબજો સલુકાઈથી (gracefully) વડા પ્રધાને જે રજૂઆત કરી તેને સાર નીચે મુજબ છે:
સોંપી દેવો જોઈએ. પણ શાસક કોંગ્રેસમાંય ધીરજ નથી. મહાસમિ
તિની જંતરમંતર રેડ ઉપરની કચેરીને કબજે બળજબરીથી લીધે અને 0 લાખ નિર્વાસિતોને અસહ્ય આર્થિક બોજો ભારત હવે
શ્રી સાદિકઅલીને ઊંચકીને બહાર મુકયા, કોઈ પક્ષે વિવેક રહ્યો નથી. વધારે સમય સહન કરી શકે તેમ નથી. આર્થિક બેજ ઉપરાંત, આ સાદિકઅલી ઉપવાસ ઉપર ઉતર્યા છે. શા માટે? કચેરી અને મિલકત નિર્વાસિતે ટૂંક સમયમાં પાછા ન જાય તો તેના રાજકીય અને પાછી મેળવવા કે શાસક કોંગ્રેસના મંત્રી શંક્રદયાળ શર્મા અને સામાજિક પરિણામે ભારત માટે આર્થિક બાજા કરતાં પણ વધારે
'ચંદ્રજિત યાદવના ગેરવર્તન સામે? ખતરનાક છે. અમારી ધીરજ હવે ખૂટી છે. તેથી લકરો સામસામાં ગેઠવાયાં છે તે પાછાં ખેંચવાની મક્કમતાપૂર્વક ના પાડી એટલું જ
મુનિ ચિત્રભાનું નહિ પણ રાષ્ટ્રસંઘના નિરીક્ષકો ભારત-પાકિસ્તાન સરહદ ઉપર - થોડા દિવસ પૂર્વે મુંબઈમાં જોરદાર અફવા ચાલી હતી કે નિયુકત કરવા દબાણ હતું તેને પણ અસ્વીકાર કર્યો. વર્તમાન મુનિ ચિત્રભાનુએ અમેરિકામાં એક ગુજરાતી કન્યા સાથે લગ્ન કર્યા, પરિસ્થિતિ માટે ભારત કોઈપણ રીતે જવાબદાર નથી. તેને નિકાલ છે. મુનિશ્રીના નિટના અનુયાયીઓએ તુરત શિકાગો સંપર્ક સાધ્યો પાકિસ્તાનના લશ્કરી તંત્રે જ લાવવાનો છે. આ પ્રશ્ન ભારત- અને અફવા સર્વથા બિનપાયાદાર છે તેમ જાહેર કર્યું. મુનિ ચિત્રપાકિસ્તાન વચ્ચે છે તેમ ગણી ભારતને તેમાં સંડોવાના ભાનુએ પ્રથમ વિદેશપ્રવાસ કર્યો ત્યારે હું બહુ ઉત્સાહી ન હતે. પ્રયત્ન થતા હતા અને ઈન્દિરા ગાંધી અને યાહ્યાખાને મળી તેઓ પાછા ફર્યા પછી, તેમને મળ્યો હતો. તે ઉપરથી એમ સમજો તેને ઉકેલ કરવો એ વાતને સર્વથા ઈન્કારી કાઢી અને સ્પષ્ટ કહી કે તેમણે સારું કામ કર્યું છે અને વિદેશમાં વસતા જૈનેએ તેમની દીધું કે આ પ્રશ્ન પશ્ચિમ પાકિસ્તાન અને બંગલા દેશની પ્રજ અને આગમનને ખુબ આવકાર્યું છે. કેટલાક દિવસ પહેલાં મેમ્બાસાના તેના આગેવાને વચ્ચે છે અને તેને રાજકીય ઉકેલ તેમણે જ એક જૈન આગેવાન અને બીજા એક નૈરોબીના જૈન આગેવાન અને કરવાનું છે. બંગલા દેશની પ્રજા અને તેના આગેવાનોને માન્ય હોય ઉધોગપતિ મને મળ્યા હતા. ત્યારે ચિત્રભાનુના કાર્યની ખૂબ પ્રશંસા અને બધા નિર્વાસિતો વિશ્વાસપૂર્વક સ્વદેશ પાછા જઈ શકે એવું સમાધાન કરી અને જૈન-જૈનતર વિશાળ સમુદાય ઉપર પિતાનાં પ્રવચનેથી ભારતને માન્ય રહેશે. ભારતના પ્રચાર કે મુકિતવાહિનીને અપાતી સહા- સારો પ્રભાવ પાડે છે તે વિશે મને જણાવ્યું. નૈરોબીના ભાઈ મને થને કારણે આ પ્રશ્નને ઉકેલ આવતું નથી એવા જુઠ્ઠાણાંને ઉધાડાં પડયાં મળ્યા તે જ દિવસે ચિત્રભાનુના લગ્નની અફવા ચાલી હતી. મેં