________________
તા. ૧૬-૧૧-૧૯૭૧
પ્રબુદ્ધ જીવન
- ૧૮૫
| વિચારેની શક્તિ
તેમને વાત કરી. તેઓ સ્તબ્ધ થઈ ગયા અને પાંચ મિનિટ બૅલી પણ ત્મિક ભાવનાની અને પ્રેમની જે સમૃદ્ધિ છે તે ભંડારને જગતનાં ન શકયો. પછી કહ્યું કે ચિત્રભાનુએ આવું કાંઈ કર્યું હોય તે તેમની કલ્યાણ અર્થે ખુલ્લો મૂકી દેવાનું છે. આ કરવામાં સર્વપ્રથમ પોતાની જાતને હાનિ કરી છે તે તે ઠીક પણ જેને ધર્મને મોટો આપણું તે કલ્યાણ સધાઈ જ જાય છે, પણ આ ભંડાર ખૂલવાથી ધક્કો લાગશે. જૈન સાધુના ત્યાગ અને ચારિત્રની વિદેશમાં જે છાપ અન્યોનું પણ કલ્યાણ જ થાય છે. આ ભંડાર બધા પાસે મોજૂદ છે તેના ઉપર ઘણા વિપરીત પ્રત્યાઘાત પડે. જૈન સાધુ વિદેશ- છે, તે માટે સભાન થઈએ તે એ ભંડારનું ધન તો સદા વિતરિત પ્રવાસ કરે એટલે સાધુ સમાચારીના આહારવિહારના ઘણા નિયમ થવા ઉત્સુક જ છે. છોડવા પડે તે સ્વાભાવિક છે. તે ક્ષમ્ય લેખાય. પણ તેમના ચારિત્રયને
પૂર્ણિમા પકવાસા લાંછન લાગે એવું થાય તે અક્ષમ્ય છે. અપરિગ્રહ અને બ્રહ્મચર્ય
જી. આઈ. આઈ. સી.ના અધ્યક્ષપદે નિમાતાં આ ચારિત્ર્યને પાયો છે. કેટલાક સમયથી રોમન કેથલિક ચર્ચમાં વિવાદનો વટેળ જાગ્ય છે કે પરિણીત પુરુને દીક્ષા આપવી કે નહિ.
શ્રી ચીમનલાલ ચકુભાઈનું બહુમાન થોડા સમય પહેલાં ૫૦૦ બિશપના એક સંમેલનમાં આ બાબત શ્રી ચીમનભાઈ ચકુભાઈ શાહની ગુજરાત સરકારે ગુજરાત ત્રણ અઠવાડિયાં સુધી ઉગ્ર ચર્ચા થઈ. છેવટ મટી બહુમતીથી નિર્ણય ઔદ્યોગિક રોકાણ નિગમના અધ્યક્ષપદે નિમણૂક કરી એ બદલ કર્યો કે હજારો વર્ષની પરંપરા છે તે જ યોગ્ય છે અને અપરિણીત , તેમનું બહુમાન કરવાને લગતે એક સમારંભ, મુંબઈની બારેક જેટલી જીવન ( cel acy ) પાદરીના જીવનનું પાયાનું અંગ છે. જૈન સંસ્થાઓના ઉપક્રમે બિરલા ક્રિડા કેન્દ્ર ખાતે તા. -૧૧-૭૧ના આપણે સૌ આશા રાખીએ કે મુનિ ચિત્રભાનુ વિદેશમાં રહે તે પણ રોજ યોજવામાં આવ્યો હતે. જૈન મુનિના ચારિત્ર્યનો આદર્શ છે તેના પાંચ મહાવ્રતો અખંડપણે આ પ્રસંગે સંખ્યાબંધ વકતાઓએ શ્રી ચીમનભાઈની નિષ્ઠાપાળશે અને જૈન ધર્મનું નામ ઉજજવલ કરશે.
વાન તેમજ નિ:સ્વાર્થ સેવાઓને બિરદાવી હતી. ચીમનલાલ ચકુભાઈ
શ્રી ચીમનભાઈએ પોતાના સન્માનને પ્રત્યુત્તર વાળતાં કહ્યું હતું કે મને જે તક મળી છે તેને હું મારું સદભાગ્ય સમજું છું.
- ગુજરાતને ઔદ્યોગિક વિકાસ સાધવા સઘળા શક્ય તેટલા આપણા એકેએક વિચારની સંસાર પર અસર છે. કારણ
નિષ્ઠાવાન પ્રયાસ કરવાની તેમણે ખાતરી આપી હતી. શ્રી ચીમનકે તેનાં આંદલને વિશ્વમાં ફરી વળે છે. તે આપણા પર કેટલી
ભાઈએ કહ્યું હતું કે મારા જીવનમાં એવી વૃત્તિ રહી છે કે કોઈ મોટી જવાબદારી છે? સાચો, શુદ્ધ, પવિત્ર અને કલ્યાણકારી વિચાર
સ્થાને કે હોદ્દાની મેં અપેક્ષા નથી રાખી, પરંતુ જે જવાબદારી વિશ્વમાં તેવાં આંદોલને ફેલાવે છે, અને તેવું વાતાવરણ નિર્માણ
સોંપવામાં આવે એને ઈનકાર કર્યો નથી. આ જવાબદારીમાંથી સફકરે છે. અને દુષ, મલિન, અશુદ્ધ, અપવિત્ર અને હિંસક વિચાર
ળતાપૂર્વક પાર ઊતરીશ એવી મને શ્રદ્ધા છે. તેવાં આંદોલનો ફેલાવીને વાતાવરણને દૂષિત કરી મૂકે છે. મહા વિશ્વયુદ્ધોનાં નિર્માણ આવા દૂષિત વિચારનાં આંદોલન દ્રારા જ
સમારંભના અધ્યક્ષપદેથી આગેવાન ઉદ્યોગપતિ શાહું કોયાંસથાય છે.
પ્રસાદ જૈને શ્રી ચીમનભાઈને યશ મળે એવી શુભેચ્છા વ્યકત કરી એકવાર એક-બે પાગલ નેતાઓ આવા દુષ્ટ અને હિંસક હતી. તેઓ જ્યાં હોય ત્યાં સફળતા હોય જ એમ કહીને શ્રી ચીમનવિચારેને વહેતા કરે છે, પછી તેને સાતત્ય આપનારા બીજા તેવા જ ભાઈનું ગૌરવ કર્યું હતું.' વિચારોવાળા તેમાં ભળે છે અને પછી તેમાંથી જબ્બર વિસ્તાર
- શ્રી દુર્લભજીભાઈ ખેતાણીએ કહ્યું હતું કે શ્રી ચીમનભાઈએ સતત (multiplication) થાય છે, અને સામૂહિક રીતે આવા વિચારે
ચાલીસ વર્ષોથી જૈન સમાજ જ નહિ પણ જૈનેતર સમાજના હિતની કરવામાં ઘણા જોડાય છે, પછી તે કાર્યોમાં પરિણમે છે, એટલે યુદ્ધ
પણ ખેવના રાખી છે અને અનેકવિધ સેવાઓ દ્વારા સમગ્ર સમાઅનિવાર્ય બને છે. આ સામાન્ય સિદ્ધાંત છે.'
જની શુભેચ્છા જીતી છે. તેમની નિમણૂક એ મુંબઈના ગુજરાતીઓ
માટે ગૌરવ લેવા જેવો પ્રસંગ છે. મહારાષ્ટ્રો વચ્ચેનાં યુદ્ધો, આંતરપ્રાંતીય કલા, સામાજિક
શેરીફ શ્રી શાદીલાલ જૈને જણાવ્યું હતું કે શ્રી ચીમનભાઈની અને પારિવારિક કંકાસે, એ બધાંમાં આ સિદ્ધાંત જે કામ કરતે
યશગાથા કહેવી એ તે સૂરજ સામે દીવ ધરવા સમાન લેખાય. હોય છે. એટલે સમાજમાં જે થોડા વિચારકો, સાધકો અને ચિંતકો, છે તેમની એ જવાબદારી બની જાય છે કે તેવાં દુષ્ટ, અશુદ્ધ અને
જ્ઞાન, ચારિત્ર્ય અને દર્શન જેવા ગુણો ધરાવનાર વ્યકિતઓ તો અકલ્યાણકારી આંદોલનની વચ્ચે આપણાં શુદ્ધ અને કલ્યાણકારી
જ હોય છે. શ્રી ચીમનભાઈ તેમની સમાજસેવાથી આજે જૈન સમા
જના સ્વીકૃત નેતા બની ચૂકયા છે. તેમની કામગીરી આપણા સમાજ આંદલનેને વહેતાં મૂકવાં. જાગતા, ઊંઘતા, બેસતા, ઊઠતા અને
સમગ્ર દેશ તથા અન્ય કોપેરિશનેને પ્રેરણારૂપ બની રહેશે એવી દૈનિક કાર્ય દરમ્યાન આપણે બીજું કશું ન કરવું, માત્ર આવા
- શ્રદ્ધા પણ શ્રી શાદીલાલ જૈને વ્યકત કરી હતી. ' શુદ્ધ, કલ્યાણકારી, મૈત્રી, ઐકય અને પ્રેમશાંતિની ભાવનાવાળા
ડે. કાંતિલાલ સાંગાણીએ જણાવ્યું હતું કે ચીમનભાઈએ જીવવિચારોને પ્રવાહિત કરવા. પછી તે જેમ સજાતીય સજાતીયને
નમાં અનેક ક્ષેત્રોમાં પોતાની બુદ્ધિપ્રતિભા તથા વ્યકિતત્વનો આકર્ષે છે તેમ આવા વિચારનાં આંદોલનના સ્પર્શે તેવા વલણ
પ્રભાવ દાખવ્યો છે. રાજકીય ક્ષેત્રે તેઓ આથી પણ વધુ ઉચ્ચ કામવાળી વ્યકિતઓ પણ આ પ્રવાહમાં આપમેળે જ જોડાશે, અને
ગીરી બજાવશે એવી આશા છે. આવાં શુદ્ધ સામૂહિક આંદોલનને વિસ્તાર વધશે. આ સમયે આવા સામૂહિક આંદોલને જગતમાં વહેવાની બહુ જરૂર છે. તેનું
- શ્રી રમણિકભાઈ કોઠારીએ એવી શ્રદ્ધા વ્યકત કરી હતી કે
શ્રી ચીમનભાઈના અધ્યક્ષપદ હેઠળ ગુજરાત રાજ્ય ઔદ્યોગિક (મેજોરિટી) બાહુલ્ય થશે તો અવશ્ય દુષ્ટ અને અકલ્યાણકારી વિચાનાં આંદલને કપાઈને વિલીન થઈ જશે. પછી રહેશે માત્ર સુંદર
ક્ષેત્રે સમગ્ર દેશમાં અગ્રસ્થાન મેળવશે. મંગળ આધ્યાત્મિક વિચારોનું જ સામ્રાજ્ય.
શ્રી ચીમનભાઈને અભિનંદન આપનારાંઓમાં શ્રી ગિરધરઆમ કરવામાં નથી કોઈ વધારાની પ્રવૃત્તિ કરવાની, નથી કોઈ લાલ દફતરી, તીર્થક્ષેત્ર સમિતિના મંત્રી શ્રી ચંદુલાલ કસ્તુરચંદ વિશેષ સમય આપવા, નથી સભાઓ ભરવાની કે ભાષણ કરવાના, શાહ, શ્રી ગંભીરભાઈ ઉમેદચંદ, શ્રી રિષભદાસજી રાંકા તથા ચીફ પ્રેસિકે નથી ધનરાશિ ( ફંડ) એકઠું કરવાનું. માત્ર આપણી પાસે આધ્યા- હસી મેજીસ્ટ્રેટ શ્રી ધૃવસાહેબ વગેરેનો સમાવેશ થતો હતે.