________________
તા. ૧૬-૧૦-૧૯૭૧
પ્રબુદ્ધ જીવન
૧૬૯
આ દિશામાં આપણને માર્ગદર્શન આપે અને મહાવીર જ્યનતી, પર્યુષણ પ્રયત્નોથી કાર્ય કરી રહી છે. ભગવાન મહાવીરની ૨૫૦૦ મી નિર્વાણ આદિ પર્વ સામૂહિક રૂપમાં મનાવવા માટે સમાજને પ્રેરણા આપે. મહોત્સવ સમિતિ પણ મંડળની અંતર્ગત સારું કામ કરી રહી છે. ભગવાન મહાવીરે એકતા માટે ગણધર્મનું મહત્ત્વ બતાવ્યું છે. એટલા પ્રકાશન, પ્રદર્શન અને સેમિનારની યોજનાનું કામ ચાલી રહ્યું છે. માટે સમગ્ર ગણના હિતમાં આપણે કંઈક છોડવું પડે તે પણ છોડવું વડા પ્રધાન દ્વારા રાષ્ટ્રીય સમિતિની જાહેરાત કરાવીને બુદ્ધ જ્યન્તીની જોઈએ. આ જ મૂળભૂત મહત્ત્વની વાત છે. જૈન સમાજ ધન, બુદ્ધિ માફક આખી દુનિયામાં મહાવીર નિર્વાણ મહોત્સવ ઊજવવામાં અને શકિતમાં બીજા કોઈ પણ સમાજથી ઊતરતો નથી, પણ દુર્ભાગ્યની આવે એવા પ્રયત્ન પણ મંડળ દ્વારા થઈ રહ્યા છે. મંડળે પરસ્પર વાત એ છે કે સંગઠિત રૂપમાં એની શકિત અને કાર્યનું યથાર્થ વિરોધી વિચારધારાવાળા નેતાઓને એક મંચ પર એકત્રિત કર્યા છે સ્વરૂપ દુનિયાની સામે આવતું નથી આથી લોકોમાં આપણા સંબંધમાં એને મંડળની એક મેટી સફળતા ગણવી જોઈએ. એકસાથે ઊઠવાઅનેક ભ્રાંતિ પેદા થઈ છે. એટલે આ અધિવેશને નિમિત્તે બેસવાને લીધે તેમ જ વિચાર વિમર્ષ કરવાને લીધે પ્રેમભર્યું વાતાહું સમાજના ચારે તીર્થોને અપીલ કરું છું કે સંગઠન, સમન્વય વરણ વધશે અને ઝઘડાનું સંપૂર્ણતયા નિરાકરણ થશે એવી આશા અને એકતાની દિશામાં ચોક્કસ નિર્ણય કરે કે જેથી કરીને મહી- રાખીએ. અંતમાં હું આપને ફરી એ જ અપીલ કરું છું કે આપણે વીરના ધર્મને આ દુનિયામાં આપણે યથાર્થ રીતે રાખી શકીએ. સંગઠિત થવાનું છે. સમન્વય સાધવાને છે, એકતાના તંતુએ બંધાસમાજની યુવકશકિત
વાનું છે. ધર્મનાં મૂળ તત્ત્વોને સમજીને એને આપણા પિતાના કોઈ પણ સમાજ કે દેશની સાચી સંપત્તિ એના યુવાનો જીવનમાં ઉતારવાનાં છે. ધર્મ જો જીવનમાં નહિ ઊતરે તે એ કેવળ હોય છે પરંતુ આજે ૩૫ વર્ષથી ઓછી ઉંમરની વ્યકિતઓ ગ્રંથ, મંદિરો અને સ્થાનકોની શોભારૂપ જ બની રહેશે. ધર્મ તમને મંદિર, ધર્મસ્થાનક કે સાધુઓનાં સ્થાન પર બહુ જ ઓછા જે ખરેખર જીવનમાં ઊતરશે તે પછી નફરત, ઝઘડા અને દેપને પ્રમાણમાં જોવા મળશે. તે શું યુવાને ધર્મને પસંદ કરતા નથી? માટે જગ્યા જ કયાં રહેશે? શું એમને સમાજ પ્રત્યે પ્રેમ નથી? ભલે, તમે યુવકોને નાસ્તિક
અધિવેશનમાં પસાર થયેલા કહે પરતું મને વિશ્વાસ છે કે આપણા યુવાને ધર્મથી વિમુખ નથી બન્યા, પણ ધર્મના નામે થતી આડંબર, ઝઘડા અને સંઘર્ષે
ક્ટલાક મહત્વના ઠરાવો એમને વિમુખ બનાવી દીધા છે અને એમનામાં નફરત પેદા કરી છે. મહાવીરે જૈન - ભાષામાં ઉપદેશ આપ્યો. સંસ્કૃત ભાષામાં
ભગવાન મહાવીર ૨૫૦૦મી નિર્વાણ મહોત્સવ સમિતિ - મુંબવ્યાખ્યાન આપવાને બદલે પ્રાકૃત ભાષામાં આપ્યો કે જેથી કરીને
ઈને જે જે સંસ્થાઓ, સાધુ-સંતો અને મહાનુભાવોએ આ નિર્વાણ
તક એ વખતના સામાન્ય લોકો ઉપદેશને સમજી શકે. પરંતુ આપણે
મહોત્સવને રાષ્ટ્રીય સ્તર પર મનાવવા માટે ભગવાન મહાવીર આજે પણ યુવાનોને તેઓ જાણતા નથી એવી જૂની ભાષામાં
૨૫૦૦ મી નિર્વાણ મહોત્સવ નેશનલ કમિટીની રચના કરવાની જ્ઞાન આપવા માગીએ છીએ.
દિશામાં પિતાને સહકાર આપ્યો છે, એ બધાને આ અધિવેશન આપણે આપણા ગ્રંથના હિન્દી અને અંગ્રેજીમાં અનુવાદ
આભાર માને છે અને આશા રાખે છે કે ઉકત નેશનલ કમિટીની
રચનામાં તથા કમિટીની રચના થયા પછી પણ એમને સંપૂર્ણ સહકાર કરાવીને આજના વિચાર સાથે એની જે ઉપયોગીતા છે એ બતા
આપશે. વીએ એની જરૂર છે. આપણા યુવાનોનું બૌદ્ધિક સ્તર ઘણું ઊંચું છે.
૨િ] તેઓ થોડી મિનિટોમાં વધારે જાણકારી મેળવી લેવા માગતા હોય જૈન સમાજના તીર્થો, મન્દિર આદિના ઝઘડાના નિરાકરણ છે. એટલા માટે આપણા સાધુસમાજનું શિક્ષણનું ધોરણ પણ પી. એચ.
માટે ૨૧ વ્યકિતઓની એક સ્થાયી સમિતિ નીમવામાં આવે, જેમાં
અનાગ્રહી વ્યકિતએને લેવામાં આવે. આ સમિતિ ઝઘડાઓનો ડી. ની બરોબર હોવું જોઈએ. જૈનતત્ત્વોને વિભિન્ન ધર્મોની સાથે .
અભ્યાસ કરીને મંડળના અધ્યક્ષને એને અહેવાલ આપે અને તુલનાત્મક રીતે રજૂ કરી શકીશું તે યુવકે સહજ રીતે જ એના મંડળના અધ્યક્ષ એ અહેવાલને ધ્યાનમાં રાખીને ઝઘડાના નિરાકરણ પ્રતિ આકર્ષાશે.
માટે સક્રિય પ્રયાસ કરશે. યુવકોને પણ મારી અપીલ છે કે તેઓ પશ્ચિમનું અનુકરણ ઠરાવ રજૂ કરનાર: શેઠ શ્રી લાલચંદજી હીરાચંદજી દોશી, મુંબઈ કરે નહિ. આપણા ધર્મ, આચાર - વિચાર અને તત્ત્વને સમજવાની અનુદાન આપનાર : સહુ શ્રી શ્રેયાંશપ્રસાદજી જૈન, મુંબઈ. કોશિશ કરે. પશ્ચિમનાં દર્શન કરતાં યે વધારે સુંદર આપણા
સમર્થક: શ્રી મોતીલાલ વીરચંદભાઈ, માલેગાંવ, લાલા જસવંત- '
સિહજી જૈન, દિલ્હી, શ્રી મેહનલાલજી ચૌધરી, ઈન્દોર, શ્રી ધર્મચંદજી ગ્રંથમાં બહુ પહેલાથી બતાવવામાં આવ્યું છે પણ એને જાણવાની
મોદી, વ્યાવર.. જરૂર છે. તમે એને જોશો, વાંચશો અને સમજશો તો ખ્યાલ આવશે
" [૩] કે આપણું સાહિત્ય, આપણું પ્રાચીન જ્ઞાન, કેટલું મહાન અને ભારત જૈન મહામંડળનું આ અધિવેશન બંગલા દેશમાં થઈ રહેલા ઉપDગી છે. યુવકોને રઢિવાદિતા જતા અને પ્રધુ રા પતિ કરતા નરસંહાર પરત્વે ચિન્તા અને ખેદ પ્રગટ કરે છે અને ભારતમાં હોય તે એ સ્થિતિમાં પરિવર્તન લાવવાની–એનું નિરાકરણ કરવાની
આવેલા બંગલા દેશના પીડિતોની શકય તેટલી સઘળી સેવા કરવાની
જૈન સમાજને અપીલ કરે છે. ભગવાન મહાવીરની કરુણાભાવનાને કોશિશ કરવી જોઈએ.
અનુરૂપ મંડળની સહયોગી સંસ્થા ભગવાન મહાવીર કલ્યાણમેં જે મુખ્ય વિષયો પર તમારું ધ્યાન ખેંચ્યું છે એ વિષય કેન્દ્ર દ્વારા બંગલા દેશના શરણાર્થીઓ માટે તત્કાળ એક લાખ પર ભારત જૈન મહામંડળ છેલ્લાં ૭૫ વર્ષ થયા સમાજનું ધ્યાન
રૂપિયાનું ભંડોળ અને દેશનાં જુદાં જુદાં રાજમાં થતા સેવાખેંચી રહેલ છે. બનારસ અધિવેશનમાં આ સંસ્થાને પૂજ્ય મહાત્મા
કાર્યનું સમર્થન કરે છે અને સમસ્ત જૈન સમાજને અપીલ કરે
છે કે કલ્યાણકેન્દ્ર મારફત સેવાકાર્યમાં સામેલ થઈને લક્ષ્મપૂર્તિ ગાંધીના આશીર્વાદ પણ મળ્યા હતા અને અગાઉના ચાલીસ અધ્ય- માટે સાથે મળીને કામ કરવું જોઈએ. #ાની અધ્યક્ષતામાં મંડળે ઘણું કામ કર્યું છે. ચાલીસમા અધિવેશનથી તે અત્યાર સુધીમાં શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના નેતૃત્વમાં
આ સમગ્ર જૈન સમાજને ક્ષમાપના કાર્યક્રમ વિશ્વમૈત્રી દિવસ, એ કાર્યને એક સુંદર વ્યવસ્થા મળી છે. ભગવાન મહાવીર કલ્યાણ
તરીકે ભારત જૈન મહામંડળ દ્વારા ઘણી જગ્યાએ સામૂહિક રીતે
યોજવામાં આવે છે. પર્યુષણ અને દશલક્ષણા પર્વની પૂર્ણાહુતિ કેન્દ્ર જેવી કલ્યાણ કરવાવાળી સંસ્થા સાહુ શ્રી શ્રેયાંસપ્રસાદ પછી આવતા પ્રથમ રવિવારે યોજાતો આ કાર્યક્રમ આખા દેશમાં જૈન, શ્રી ચીમનભાઈ, શ્રી લાલરાંદભાઈ, શ્રી રાંકાજી આદિના જૈન સમાજ દ્વારા સામૂહિક રીતે ઉત્સાહપૂર્વક જ જોઈએ.