________________
૧૧૮ "
1. ૧૬-૧૦-૧૯૭૧
૪. જે ભારત જેન મહામંડળ - ૪૧મું અધિવેશન
ભારત જૈન મહામંડળનું અધિવેશન બીઆવરમાં તા. ૨૫ - ૨૬ ભગવાન મહાવીરે. જાતિવાદની સામે અવાજ ઉઠાવ્યો હતો સપ્ટેમ્બર ૧૯૭૧ના રોજ શ્રી શાદીલાલજી જૈનની અધ્યક્ષતામાં પણ આપણે બીજી રીતે વીસા, દસ, પાંચા વગેરેના ભેદ ઊભા કર્યા. આ ઉત્સાહપૂર્વક થયું. શ્રી શાદીલાલજીના પ્રમુખસ્થાનેથી થયેલાં વ્યાખ્યાનને એક જ સમાજના ભાઈઓને નાના-મોટા, ઊંચા - નીચા માનવા સારભાગ તથા અધિવેશનમાં પસાર થયેલા મુખ્ય પ્રસ્તાવો નીચે લાગ્યા અને આપણા મહાવીરના પરિવારને અલગ અલગ સંપ્રઆપવામાં આવે છે –ાંત્રી)
દાયમાં વહેંચી નાખ્યો એ દુઃખની વાત છે. સજજને,
ભગવાન મહાવીરે પરિગ્રહનો ત્યાગ કર્યો. શ્રાવકોને પરિગ્રહ આજની વર્તમાન પરિસ્થિતિને સુધારવા માટે અઢી હજાર પરિમાણને ઉપદેશ આપ્યો. પણ આજે આપણે ધનની લાલસામાં વર્ષ પહેલાં ભગવાન મહાવીરે જે સર્દેશ આપ્યો હતો એની અત્યારે ડૂબી ગયા છીએ અને સારા નરસા ભેદ ભૂલી ગયા છીએ. અત્યન્ત જરૂર છે. અહિંસા, અનેકાન્ત અને અપરિગ્રહના ત્રણ મુખ્ય તૃષ્ણાને કઈ પાર નથી. સમાજમાં એક તરફ રોટીની સમસ્યા છે, સિદ્ધાન્તોને દુનિયા સમજી લે અને એ અનુસાર આચરણ કરે તે વિદ્યાર્થીઓને અભ્યાસની મુશ્કેલી છે, બીમારોને ઈલાજની જરૂર છે, સંસારની બધી સમસ્યાઓનું નિરાકરણ સાધી શકાય. વર્તમાન યુગમાં મધ્યમ વર્ગને રોગારની સમસ્યા છે. બીજી તરફ કરોડોની મહાત્મા ગાંધીજી જ એક એવા મહાપુરુષ થઈ ગયા જેમણે મહા- સંપત્તિને સંચય થઈ રહ્યો છે. ધર્મ - ટ્રસ્ટી અને દેવદ્રવ્યોના રૂપમાં વીરના ધાર્મિક સિદ્ધાંતોને રાજનીતિ અને સમાજમાં સફળ પ્રયોગ સંપત્તિ પડી છે. ભગવાન મહાવીરે ગણધર્મને પણ એક ધર્મ ગણ્ય કરીને દુનિયાને બતાવી આપ્યું કે આ સિદ્ધાન્ત કેવળ ધર્મગ્રંથ, છે. મહાવીરે મનુષ્યને જ ‘દેવાનુપ્રિય' સંબોધન આપ્યું છે. તે મન્દિર અને ધર્મસ્થાન માટે જ નહિ પણ સમગ્ર દુનિયાની આમ- પછી એ દેવદ્રવ્ય સમાજના એ મનુષ્યોના કામમાં આવે એ ઉચિત જનતાના જીવન માટે આવશ્યક છે. જો તમે મને એ કહેવાની નથી? મઠો, મન્દિર, ધર્મસ્થાને આદિના ઝઘડાના મૂળમાં રૂપિયાની છૂટ આપે તો હું કહેવા માગું છું કે જૈન સમાજે મહાત્મા ગાંધીના શકિત જ મુખ્યત્વે હોય છે. ખેદ તે એને થાય છે કે વ્યકિતગત પ્રયોગને પિછાન્યો નથી કે એને અપનાવ્યો નથી. ભલે ધાર્મિક ભેગ અને દેખાવ કરવામાં લાખે - કરોડોને ખર્ચ કરવામાં આવે પરંપરા અનુસાર ગાંધીજી જૈન નહોતા તેમ છતાંયે એમનું આચરણ, છે. ધર્મના નામે મુકદમાં લડવામાં લાખો રૂપિયા ફુ કી મારવામાં એમનું કાર્ય મહાવીરના સિદ્ધાન્તને અનુકૂળ હતું. જૈન સમાજે આવે છે. જો આને જ અત્યારે સમાજ માટે ઉપયોગ થાય તે મહાવીરના એ સિદ્ધાન્તોને ઓળખ્યા કેમ નહિ? એ પ્રયોગે પ્રત્યે સહ - ધાર્મિકવત્સલતાનું કેવું સુંદર રૂપ ખીલી ઊઠે? સમાજમાંથી ધ્યાન કેમ ન આપ્યું? મારા મત મુજબ આનું મુખ્ય કારણ આથી ગરીબી પણ દૂર થશે. જૈનમાં જે આંતરિક સંઘર્ષ ચાલતો હતો અને એમનામાં જે
બંધુઓ, ખેટે અહંકાર હતા એ હતું.
સમાજવાદ કહો કે સામ્યવાદના નામે પોકારો, પણ હવે એ આપણે મુખ્ય વસ્તુને ગૌણ સ્થાન આપ્યું અને ગૌણ વસ્તુને
વ્યવસ્થા ખૂબ જ ઝડપથી આવી રહી છે જેમાં વ્યકિતગત રીતે મુખ્ય માની લીધી. આપણી દષ્ટિ ધર્મના મૂળભૂત સિદ્ધાન્તો પર
ધનનો સંગ્રહ થઈ શકશે નહિ. લોકોની વિચારધારામાં ધનિક લોકો રહેવાને બદલે બાહ્ય વેશભૂષા અને ક્રિયાકાંડની ખેંચતાણ પર જ
પ્રત્યે અનાદર, રોષ અને ઘણાને ભાવ ખૂબ જ વધી રહ્યો છે. રહી. અનેકાન્ત અને અહિંસાના વિવેચનમાં આપણે લાગી રહ્યા
આ સ્થિતિને મુકાબલો કરવાને એક જ ઉપાય છે અને તે છે ગાંધીપણ એને જીવનવ્યવહારમાં ઉતારવા પર ધ્યાન ન આપ્યું.
જીને ટ્રસ્ટીશિપને સિદ્ધાન્ત. તમે ધન અને સંપત્તિના ટ્રસ્ટીના એક જ ઘરમાં અનેક વ્યકિતઓ હોય છે, બધાની ખાવા - રૂપમાં તમારી જાતને જુએ. એને સમાજની સંપત્તિ સમજીને– પીવા - પહેરવાની રુચિ અલગ અલગ હોય છે, આમ છતાં કે
સમાજહિતના કામમાં એને ઉપયોગ કરવા તૈયાર રહેશો તે પછી એમનામાં એક પરિવારની અભિન્નતા હોય છે એ જ રીતે જૈન
કોઈ વાદ (ઈઝમ)નું જોખમ નહિ રહે. આસકિત અને મમત્વ જ તમારી ધર્મના વિશાળ પરિવારમાં ભગવાન મહાવીરના લાખે પુત્ર બાહ્ય
સામે આત્મિક અને સામાજિક બંને ક્ષેત્રમાં જોખમ ઊભું કરે છે. રીતે ઓછેવત્તે અંશે . ભિન્ન હોય તે પણ શું એમની વચ્ચે લોકસેવામાં ધનને ઉપયોગ કરીને તીર્થંકર ગોત્ર સુધી પહોંચી આંતરિક એકતા સાધી શકાય નહિ? ધર્મના નામે સંપ્રદાય - સંપ્રદાય શકાય છે. બદલતી દુનિયાના બદલાતા વિચારોની સાથે આપણે પણ વચ્ચેના ઝઘડા, કોર્ટ - કચેરીઓમાં મુકદમા લડવા, રોટી - બેટી તથા
બદલાવું જોઈએ. જમાનાના પૂર સામે ટક્કર લઈ શકાતી નથી, વ્યાપારિક સંબંધ રાખવા છતાં યે ધર્મના સ્થાન પર નફરતથી કામ ? એને તો સમજીને વળાંક આપી શકાય છે અને એ રીતે જ વળાંક લેવાનું કેટલું ઉચિત છે? ધર્મ, મન અને શરીરની સમતુલા - આપવો જોઈએ. બેલેન્સ - રૂપ છે, જેનાથી વિચાર સારા થાય છે અને આત્માની
જૈનધર્મ મહાન છે, એના તીર્થંકરએ મહાન ઉપદેશ આપ્યો ઉન્નતિ સધાય છે. ધર્મ પ્યાર કરવાનું શીખવે છે, એક
છે. પરતું જૈનધર્મ અને મહાવીરના કેવળ ગુણગાન કરવાથી બીજા સાથે હળવા - મળવાનું શીખવે છે. નફરત અને ધૃણાનું એમાં આપણું કર્તવ્ય પૂરું નથી થતું. એમણે બતાવેલા માર્ગે આપણે કયાંય સ્થાન નથી.
- પોતે ચાલીએ અને બીજાઓને આપણા આચરણનું ઉદાહરણ પૂરું સમ્યક અને મિથ્યા દષ્ટિને વિચાર કરીએ તે આધુનિક પાડીએ ત્યારે આપણે મહાવીરના સાચા અનુયાયી કહેવાઈએ. ભાષામાં મારે એમ કહેવું જોઈએ કે નફરત જ મિથ્યા દષ્ટિ છે. મહાવીરે અનેકાન્ત અને સ્વાદના સિદ્ધાતો આપ્યા. આનાથી મહાવીરના જીવનનું ઉદાહરણ આપણી સમક્ષ છે. એમણે નફરતનું સંસારની સમસ્યાઓ ઊકલી શકતી હોય તે શું આપણી અરસપરસની પ્રેમથી પરિવર્તન કર્યું હતું. એમને વિરોધ કરનારા પ્રત્યે એમના સાંપ્રદાયિક સમસ્યાઓ ઊકલી શકે નહિ? આ ઝઘડાઓનું મૂળ મનમાં નફરત કે કોઇની લાગણી નહતી. ચંડકૌશિક જેવા ઝેરી કારણ તે અહંકાર, મમતા અને માને છે. નાગનું પણ પ્રભુએ પ્રેમથી પરિવર્તન કર્યું હતું. નફરત ઝેર છે, પ્રેમ એટલા માટે જૈન સમાજમાં સૌથી વધુ જરૂર સંગઠન, એકતા અમૃત. આપણે ઝેર છોડીને અમૃતના એ પ્યાલાને હોઠે લગાડે અને સમન્વયની સ્થાપના કરવા તરફ ધ્યાન આપવાની છે. આપણા જોઈએ, જેને જૈનધર્મે આપણને વારસામાં આપ્યો છે.
પૂજ્ય આચાર્ય, સન્ત - મુનિરાજોને મારી નમ્ર વિનંતિ છે કે તેઓ