________________
૧૭૮
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૪-૧૯૭૧
ભગવાન મહાવીર << (ઑલ ઈન્ડિયા રેડીયે મુંબઇ સ્ટેશનથી મહાવીર જયંતીના : સાધક : કેવી રીતે ચાલે, કૅવી રીતે ઊભા રહે, કેવી રીતે બેસે, રોજ પ્રસારિત અને પ્રકાશન માટે અનુજાત)
કેવી રીતે સુવે, કેવી રીતે ખાય, અને કેવી રીતે બોલે, જેની તેને - આજે ભગવાન મહાવીરની જન્મજ્યન્તિને પવિત્ર દિવસ પાપકર્મનું બંધન ન થાય. છે. જૈન ધર્મના એ ચરમ તિર્થકંર, લગભગ ૨૫૦૦ વર્ષ પૂર્વે
આ ગાથોમાં આપણે જોઇશું કે જીવનના સામાન્ય વ્યવહાર નિર્વાણ પામ્યા. મહાવીર, બુદ્ધના સમકાલીન હતા; બુદ્ધ કરતાં માટે પણ ચાવી માંગી છે. આ જ સવાલ અર્જુને, શ્રીકૃષ્ણને લગભગ ૨૫ વર્ષ પુરોગામી હતા. બન્ને મહાપુરુષની વિહારભૂમિ ગીતામાં પૂછશે. એક જ હતી, મુખ્યત્વે મગધ. બને ધર્મો શ્રમણ સંસ્કૃતિને, અવૈ- स्थितप्रशस्य का भाषा, समाधिस्थस्य केशव । દિક. વૈદિક અને બ્રાહ્મણ પરંપરામાં રહેલ જન્મજાત ઉચ્ચ-નીચના स्थितधीः किम् प्रभाषेत, किमासीत ब्रजेत् किम् ।। ભેદને જૈનધર્મ કે બૌદ્ધધર્મમાં કોઇ સ્થાન નથી. બન્ને ધર્મોમાં શુદ્ર, સ્થિતપ્રજ્ઞ પુરુષ કેમ બેલે, કેમ ચાલે, કેમ બેસે વિગેરે. ભગવાન કહેવાતી જાતિઓના સ્ત્રી-પુરુષે અતિ આદરણીય સ્થાન પામ્યા મહાવીરને જવાબ નીચેની બે ગાથાઓમાં છે: છે. બ્રાહ્મણ પરંપરાનાં યજ્ઞયાગ અને તેમાં રહેલ હિંસાનાં, બન્ને ન દે, જોં જિદ્દે નયમ, ગ રો ધર્મો વિરોધી. બનને ધર્મોનું પ્રધાન લક્ષણ ઐહિક સુખોપભેગને ન મુ ક્ત, માતો, ઘઉં યા ન જન્ય છે ત્યાગ અને વૈરાગ્ય. બુદ્ધ અને મહાવીર બને ક્ષત્રીય રાજપુર, ‘કોયાર્થી મનુષ્ય કે સાધક આ બધા વ્યવહાર જતનાપૂર્વક સુખ-સમૃદ્ધિમાં ઊછરેલ, છતાં સાંસારિક સુખે પ્રત્યે વૈરાગ્ય થી કરે, એટલે કે કોઇ જીવને હાનિ કે દુ:ખ ન થાય એવી રીતે વાતે અને આધ્યાત્મ માર્ગે પ્રયાણ કર્યું. ગરીબાઇ કે દુ:ખથી જ વૈરાગ્ય તે તેને પાપકર્મનું બંધન થતું નથી. ભાવના જન્મે છે એમ નથી. બલ્ક ગરીબાઇ અથવા દુ:ખથી ઊપજેલ આ એક જતના અથવા બીજી રીતે કહીએ તે વિવેક શબ્દમાં વૈરાગ્ય કદાચ અસ્થાયી કે ક્ષણિક નીવડે, સમજણપૂર્વક સ્વીકારેલ જીવનને સાર ભગવાને મૂકી દીધું. આ વિવેક કેવી રીતે આવે? ત્યાગ સ્થિર અને કાયમી બને છે.
તે ભગવાને કહયું - જૈન ધર્મ, ભારતવર્ષને અતિ પ્રાચીન ધર્મ છે. જેનેના ચેાવીશ सम्व भूयण भूयस्स, सम्मं भूयाई पासओ। તીર્થકર થઇ ગયા. તેમાં ભગવાન મહાવીર છેલ્લા હતા. તેમની વિવિ @ 78, T F = યજુર ! પૂર્વના ૨૨ મા તીર્થી નેમનાથ અને ૨૩ માં પાર્શ્વનાથ પણ ઐતિ- નાના મોટા તમામ જીવને પિતાના આત્મા સમાન ગણે– હાસિક પુરુષે હતા તેના ઘણા પુરાવા મળે છે. પ્રથમ તીર્થકર મારાતારાને મુદ્દલ ભેદ અંતરમાં ન હોય, તથા ઇન્દ્રિયનિગ્રહી ભગવાન રિષભદેવને ઉલ્લેખ પણ વેદમાં અને પુરાણમાં મળે છે. અને સંયમી હોય, એવા સાધકને પાપકર્મનું બંધન થતું નથી. વર્તમાન ભારતીય સંસ્કૃતિ જૈનધર્મ, બૌદ્ધધર્મ અને વૈદિક કે વળી ભગવાને કહ્યું :બ્રાહ્મણ ધર્મને ત્રિવેણી સંગમ છે. આ ત્રણે ધર્મોએ પરસ્પરને पढमं नाणं तओ दया एवं चिट्टइ सव्वसंजए। ગાઢ અસર કરી છે અને પરિણામે એક ભવ્ય ભારતીય સંસ્કૃતિનું જ્ઞાન જ જાણી fiા ના છેદ-gવ.. ઘડતર અને નિર્માણ થયું છે. આ ત્રણે ધર્મોમાં તાત્વિક પ્રશ્ન પ્રથમ જ્ઞાન અને પછી દયા. અજ્ઞાની પુરુષમાં સાચી દયા પરત્વે મતભેદ હોવા છતાં, આચાર–ધર્મની એકસૂત્રતા મહશે રહી છે. કે અહિસા પ્રકટે નહિ, પાપ-પુણ્યને ભેદ જાણે નહિં. આ જ્ઞાન ધમ્મપદ વાંચીએ, ગીતા વાંચીએ કે આચારાંગ સૂત્ર વાંચીએ, ત્રણે એટલે આગળ કહ્યું તેમ, માનવત્ સર્વભૂતે. આવું જ્ઞાન હોય તે ધર્મોના ઉપદેશની પાયાની એકતા જણાઇ આવશે. એ ખરું છે કે આપોઆપ, નિતી ', મૂકું ? અન્ન , જીવ દરેક ધર્મો એક અથવા બીજા ગુણ ઉપર વધારે ભાર મૂક્યો માત્ર સાથે મારી મૈત્રી છે, કોઇ સાથે મારે વેર નથી, એ ભાવના છે. જૈન ધર્મે અહિંસા, તપ અને સંયમ ઉપર, બુદ્ધ ધર્મે કરુણા અંતરમાં જાગે. ઉપર, તે ગીતાએ લેસંગ્રહાર્થ કર્મયોગ ઉપર ભાર મૂક્યો છે. જૈન ધર્મને આ પાયાને સિદ્ધાંત છે કે સર્વ જીવ સમાન છે. પણ ત્રણે ધર્મોમાં અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ આત્મૌપમ્યની દષ્ટિમાં, જીવ એટલે માત્ર માનવી નહિ, પણ માનવીના આચારધર્મનાં મૂળભૂત સિદ્ધાંતને સ્વીકાર છે. કીટ અને પગથી માંડીને માનવ - સર્વ જીવને સમાવેશ થાય છે.
જીવન એક ગૂઢ રહસ્ય છે. તેને તાગ પામવા, માનવી સમજણે જૈન ધર્મ એકજ એ ધર્મ છે કે જેણે કીક પતંગ તે શું પણ, - થશે ત્યારથી ચિન્તન કરતો રહ્યો છે. સંતપુરુષે, પયગમ્બરો વનસ્પતિ, પાણી અને અગ્નિ જેવી જીવનશૂન્ય ગણાતી લૌતિકવરનુએમાં કે તત્વજ્ઞો પિતાના જ્ઞાન અને અનુભવને વારસે આપણને આપી પણ જીવનતત્વ નિહાળ્યું. આ દર્શનની ગહનતા વર્તમાન વિજ્ઞાને ગયા છે. આ બધા મહાપુરુષ સમક્ષ બુનયાદી પ્રશ્ન એ હતો હવે પુરવાર કરી છે. ત્યારે તે ભગવાનનું આત્મદર્શન જ હતું. જૈન અને આપણી સમક્ષ પણ છે કે, માનવીનું જીવન અને તેને વ્યવ- ધર્મની અહિંસાને પાયો આ સર્વ જીવસમાનતાને સિદ્ધાંત છે. હાર કેવું હોવું જોઇએ કે જેથી પિતાને પણ સાચું સુખ અને અહિંસાનું બીજું પાસું અનુભવની ભૂમિકા છે. સર્વ જીવ શાન્તિ મળે અને પિતાની આસ-પાસના સર્વ પ્રાણીઓને પણ જીવવા ઇચ્છે છે. ઇ મરવા ઇચ્છતું નથી. તેથી નિર્ચ થે ઘેર સુખ અને શાન્તિ મળે. આવા સુખ અને શાન્તિની ધમાં માનવી એવા પ્રાણીવધને ત્યાગ કરે છે.' ભટકતો રહ્યો છે અને તે ભ્રમણમાંથી છૂટવા પ્રયત્ન કરે છે. આવું આત્મદર્શન કે અનુભૂતિ કેમ થાય, તેમાં અવરોધ ભગવાન મહાવીરે આ સમસ્યાને ઉકેલ બતાવ્યું છે. એ તેમનું શું છે, અને તેને દૂર કેમ કરાય, તેને સાધનામાર્ગ ભગવાને વિસ્તારથી જીવન દર્શન છે. આ પવિત્ર દિવસે એ જીવન દર્શન ફરી યાદ સમજાવ્યા છે. મનુષ્ય પ્રકૃતિમાં રહેલ કયા, કામ, ક્રોધ, મદ, કરી સમજવા પ્રયત્ન કરીએ.
મેહ, લોભ વિગેરે આ જ્ઞાનના અવરોધક છે. સતત જાગૃતિ, સંયમ આ જીવન સમસ્યા આ રીતે મૂકી છે:
અને તપ આ અવરોધને દૂર કરવાના માર્ગ છે. ભગવાને કહ્યું છે. कहं चरे? कहं चिठे ? कहमासे ? कहं सये?। सल्लं कामा, विस कामा, कामा आसी विसोवमा। . कहं भुजन्तो भासन्तो, पावं कम न बन्धइ।। कामे य पत्थे माणा, अकामा जन्ति दोग्गई ।।