________________
તા. ૧૯-૪-૧૯૭૧
- જસુ
જીવન
૨૭૯
3 ચૂંટણી પછી -
4
- વાસનાઓ તૃષ્ણા ભારે શલ્યરૂપ છે, જેર જેવી છે, ભયંકર સર્પ જેવી છે. જે વાસનાઓને વશ પડી કામ–ભાગોને ઝંખ્યા કરે છે તેઓ કામ–ભાગને પામતા નથી અને છેવટ દુર્ગતિ પામે છે. - લેક્સભાની ચૂંટણીને એક મહિને. થયું. પરિણામેનાં આશ્ચર્ય
खणमेत्त सोक्खा, बहुकाल दुक्खा। " અને આઘાતની હવે કળ વળતી જાય છે. સ્થિર ચિત્તે વિચાર શરૂ पगाम दुक्खा, अणिगाम सोक्खा।
થયો છે. જેમને વિરોધ હતા તેવા પણ હવે પુન: વિચાર કરતાં सार मोकखस्स, विपक्ख भूथा
થયા છે. જે બન્યું છે તે કોઈ મહાન અનિષ્ટ નહિ પણ કદાચ ઈષ્ટ खाणी अणत्थाण, उ कामभोगा।।
પરિણામી નિવડે એમ માનતા થયા છે. દુર્ગાદાસ અને નયનતારા કામ-ભાગે ક્ષણ માત્ર સુખ આપનારી છે અને લાંબા સમય સુધી દુ:ખ ઝાંપનારા છે. આ કામ–ભેગો આત્માની પૂર્ણ સ્વતંત્રતા, એટલે
સહગલ (વિજ્યાલક્ષ્મી પંડિતનાં પુત્રી) જેવા વિરોધી રાજકીય નિરીકે મેતના ભારે શત્રુએ છે અને અનર્થોની મોટી ખાણ સમાન છે.
લકાનું વલણ બદલાયું છે. વેપારીવર્ગ અને ગુજરાતીએ હવે કહેતાં
થયા છે કે સારું થયું, સ્થિર સરકાર મળશે, સામ્યવાદીએ અને કમસુપભાગની લાલસા પેઠે, માણસમાં બીજી મોટી કામના
વાદીઓ પર ઇન્દિરા ગાંધીને આધાર રાખ નહિ પડે, પાટલીપરિગ્રહની છે. પરિગ્રહની વાસના માણસ ધનથી સત્તાથી અથવા
બદલુઓની જમાત જશે. વિજયથી જે કીર્તિથી સંતોષવા પ્રયત્ન કરે છે. પિતાની જાતને વિસ્તાર કર,
ઉન્માદમાં હતાં. તેમને
હવે ભાન થતું જાય છે કે શાસક કેંગ્રેસને માથે ભારે મોટી પિતાને મોટા માનવું, અને મોટા દેખાવું એ માનવસ્વભાવનું
જવાબદારી આવી પડી છે અને આપેલ વચનોનું પાલન નહિ લક્ષણ છે. કોઇ ધનદોલતથી મેટાઇ માને, કોઇ સત્તાથી, કોઇ
થાય તો તેઓ પણ ઊખડી જશે. નવા પ્રધાનમંડળની રચનામાં કીર્તિથી, આવા પ્રકારની મોટાઇ પારકાના ભાગે જ મળે છે.
'ઇન્દિરા ગાંધીએ ડે ફેરફાર કર્યો છે, પણ sl e has to clear બીજને નાના કરીને, બીજાનું લઇને, બીજાના ઉપર સત્તા લાગવીને. આવા પરિગ્રહ-મેલમાંથી છૂટવા માટે ભગવાને કહ્યું છે :
n u.h dead wocd. મે મહિનામાં વિશેષ ફેરફારની આગાહી जहा दुमस्स पुप्फेसु, भमरो आवियइ रसं।
છે. અપ્રતિમ નેતૃત્વ પ્રાપ્ત કર્યું છે. પણ ભય કે ખટપટથી જ न य पुप्फ किलामेइ ,सोय पीणेइ अप्पयं ।।
આગેવાની સફળ થતી નથી. પ્રેમ અને આદરથી થાય છે. અથવા ભમરે ફ_લમાંથી રસ ચૂસે છે અને પિતાની જાતને નિભાવે છે fમાર્ગીરા : પાર્લમેન્ટની ટૂંકી બેઠક દરમ્યાન, રાષ્ટ્રપતિના પ્રવપણ ફલને કોઈ હાનિ કરતું નથી, શ્રેયાર્થી મનુષ્યને જીવનવ્યવહાર
ચનમાં અને શાસક કેંગ્રેસની મહાસમિતિની બેઠકમાં, પિતાના આવે હોય છે. આસકિતરહિત, પ્રમાદરહિત, સંયમી, મૈત્રી, કરુણા,
કાર્યક્રમના સત્વર અમલને દ્રઢ નિર્ધાર ફરી જાહેર કર્યો છે. શું કરશે મુદિતા એવી ભાવનાઓથી ઐતિપ્રેત.
તેની પ્રજા આતુરતાથી રાહ જોઈ રહી છે. બજેટ સમયે કાંઇક , ' " ભગવાન મહાવીરના જીવન દર્શનમાં અહિંસા, સંયમ તપ અને નિર્દેશ મળશે. આયોજન પંચના બધા સભ્યોનું રાજીનામું માગી, અપરિગ્રહની જેમ અનેકાન્ત દષ્ટિ પણ પ્રધાન છે. મેતાગ્રહ - આર્થિક નીતિની પુન:વિચારણાનું દિશાસૂચન કર્યું છે. માત્ર આયોજન કે પૂર્વગ્રહોને અભાવ, સત્યજિજ્ઞાસા, સહિષ્ણુતા, બીજાના મતને પંચ નહિ પણ આખું સરકારી માળખું પુન: રચના માગે છે. શાસક સમજવાનો પ્રયત્ન-આ બૌદ્ધિક અહિંસા મહાવીરની વિશેષતા છે. કેંગ્રેસના કાર્યક્રમમાં શ્રદ્ધા હોય અને નિષ્ઠાપૂર્વક તેને અમલ કરે
મહાવીરના આ જીવનદર્શનની વર્તમાન યુગમાં શું ઉપયુકતતા તેવા યુવાન અમલદારે બધી કક્ષાએ મૂકવાની જરૂર છે. અત્યારે છે? આ જીવનદર્શનની ત્રિકાળ ઉપયુકતતા છે. એ સનાતન સત્ય જેને પંપાળવામાં આવે છે તેવા કેટલાક વર્ગોને અણગમતા, પણ છે. આત્માનુભવની વાણી છે.
પ્રજાહિતમાં જરૂરી હોય તેવાં નિર્ણય લેવા પડશે. એક તરફથી ભાવ - ga ઘ ઘરે નિજે, સાસU નિશિg
વધારે અને ફ ગાવો અટકાવવો પડશે તે બીજી તરફ વેતન અને જીન-શાસિત આ ધર્મ, ધૃવ છે, નિત્ય છે, શાશ્વત છે. વર્તમાન
પગાર વધારાની અમર્યાદ માગણી કવી પડશે. રાજ્યના કર્મચારીઓએ જીવનની વિષમતાઓ, અશાન્તિ, સંઘર્ષો, આ ધર્મની અવગણનાનું
મધ્યસ્થ અને રાજ્ય સરકારોની અસહાય દશાને લાભ લઈ, કરડે પરિણામ છે. આ ધર્મ સમાનતાને છે. તેમાં સાચી લોકશાહી છે.
રૂપિયાના ખર્ચને વધારો કર્યો છે. બેન્કોનું રાષ્ટ્રીયકરણ થયું પણ તેમાં ઉચ્ચ-નીચના ભેદ નથી, કાળા-ગારાના ભેદ નથી, ગરીબ
બેન્ક કર્મચારીઓની અશિસ્ત વધી છે અને પ્રમાણમાં તેમના પગારે, તવંગરના ભેદ નથી. આ ધર્મમાં સાચે સમાજવાદ છે. મુડીવાદ,
સારા હોવા છતાં, માંગણીઓ વધતી રહી છે અને હડતાળ પાડી છે. સામ્યવાદ કે વર્તમાન સમાજવાદ એ બધા વાદમાં અપરિ
બીજા જે વર્ગોની આવક વધી છે અને જેમને બેજ સહન કર ગ્રહની ભાવના નથી. એ ત્રણે વાદની જીવન દષ્ટિ પરિગ્રહની
પડતો નથી તેમના ઉપર બોજ નાખવો પડશે. હરિયાળી ક્રાન્તિના છે, જીવનના ઉરચ ધારણને નામે અસંયમની છે. મુડીવાદ, બીજના
કારણે ખેડૂતને એક વર્ગ ઘણો સુખી થયો છે અને મોટી આવક ભેગે, ઘડાઓ માટે પરિગ્રહ કરે છે, સામ્યવાદ કે સમાજવાદ પરિગ્રહની
કરે છે જે હવે કરમુકત રહી શકે નહિ. ભૂમિવિતરણના કાયદાઓ સમવહેંચણી માગે છે. પણ બધાની દષ્ટિ તે પરિગ્રહની છે. જીવનની
બધા રાજ્યોએ કર્યા, પણ તેને અમલ બહુ ઓછો થયો છે, રાજ્યોની જરૂરિયાતો ઓછી કરવી, જીવનમાં સંયમ અને અપરિગ્રહ કેળવા એ
શિથિલતાને કારણે અને રાજકીય હેતુથી. ટુંકામાં, પ્રજાના બધા વર્ગોએ ધર્મની દૃષ્ટિ છે. તેમાં સમાજનું સાચું કલ્યાણ છે. બધા ધર્મપુરુષ,
ભેગ આપવો પડશે અને ભાવનાપૂર્વક (with idealism & તે મહાવીર હોય, બુદ્ધ હોય, ક્રાઇસ્ટ હોય કે મહમ્મદ હોય; સૌને
spirit of sacrifice) નવું વાતાવરણ સર્જવું પડશે. તે જ, આ ઉપદેશ છે, સૌને આ અનુભવ છે. માનવીના દુ:ખે કોઈ
પ્રજાની અભિલાષાઓ સંપાશે. ઇશ્વરે મળેલ નથી. માણસે પિતે, પિતાની પ્રકૃતિથી, પિતાના
કેંગ્રેસ સંસ્થા સ્વાઈથી, પિતાની કામનાઓથી, ઉત્પન્ન કરેલાં છે. મહાવીરે કહ્યું છે :
'આવા વાતાવરણનું સર્જન કરવા, માત્ર રાજ્યકક્ષાએ નહિ પણ अप्पा कत्ता विकत्ता वा, दुकखाण य सुहाणय ।। अप्पा मित्तम मित्तंच, दुप्पट्ठिय, सुपट्ठिओ।।
પ્રજાકીય અને સંસ્થાકીય કક્ષાએ વધારે કામ કરવાની જરૂર પડશે. આત્મા પિતે પિતાના દુ:ખેને અને સુખને પેદા કરનારા
શાસક કેંગ્રેસે સંસ્થાકીય સંગઠ્ઠન મોટા પાયા ઉપર કરવાનું રહે છે. છે અને નાશ કરનાર છે. સન્માર્ગગામી આત્મા મિત્ર છે, દુર્માળુંગામી
કેંગ્રેસ છિન્નભિન્ન થઇ ગઇ. ફરી તે પ્રાણવાન અને સેવાભાવી આત્મા શત્રુ છે. મહાવીરને આ સંદેશ છે.
બને ત્યારે જ રાજકક્ષાએ કાંઇક સફળતા મળે. કેંગ્રેસના કાર્યકર્તાચીમનલાલ ચકુભાઈ શાહ એમાં, વર્તમાને સત્તાલોલુપતા બહુ વધી ગઈ છે. મોટા ભાગના