________________
તા. ૧૬-૯-૧૯n
લોકનેતાએ પણ વાણી અને વર્તન વચ્ચે સમન્વય આચરે. આને દાનુભૂતિ થાય છે. ગ્રીક દાર્શનિક એરિસ્ટોટલે પણ ભીતિ અને માટે વ્યકિતગત પ્રયત્ન બહુ મહત્ત્વ છે; અને વ્યકિતમાં દયાના સંમિશ્રણથી આપણા ચિત્તનું વિરેચન (Catharsis)-નિર્મIntelligence (બુદ્ધિમત્તા), Imagir ation (લ્પનાશકિત), લીકરણ થાય છે એવો સિદ્ધાંત રજૂ કર્યો હતે. લેખક સાહિત્ય સર્જે છે Independence (સ્વાતંત્રયવૃત્તિ) અને Integrity (સત્યનિષ્ઠ) ના તેનું કારણ તેના અંતરમાં રહેલી અદમ્ય સિસૃક્ષા (the desire ગુણે આવશ્યક રહેશે.
to create). લેખક સંવેદનશીલ હોય છે. જીવન અને જગતનાં પ્રિન્સીપાલ રામજોષી (લોકશાહીમાં આર્થિક નિયોજન): લેક- અંગોપાંગ સાથે તે તાદાશ્ય સાધે છે. પિતાના સંવેદને તે હોય જ શાહી અને આર્થિક નિયોજન આ બંનેને સહપ્રગ દુનિયાના કોઈ
પણ તે અન્યનાં સંવેદનને પોતાનાં કરતો હોય છે. તેનું ઉરતંત્ર જગત પણ દેશમાં થયો નથી. રશિયામાં ક્રાંતિ થયા પછી લોકશાહીને ગૌણસ્થાન આપીને આર્થિક નિયોજનને પ્રાધાન્ય અપાયું: જ્યારે બ્રિટન ,
સાથે એકરસ થઈ જાય છે. તે ઉપરાંત લેખકમાં વિસ્મયની વૃત્તિ અને અમેરિકા વગેરે દેશેાએ આર્થિક નિજનને ગૅણ ગણીને લોક- હાય છે જેને લીધે સમગ્ર જગત તેને અવનવું , અને અવનવા શાહી રાજતંત્રને પ્રાધાન્ય આપ્યું. લોકશાહીના પાયામાં પરિવર્તન- ' સૌન્દર્યવાળું ભાસે છે. તે જ્યારે સર્જન કરવા પ્રવૃત્ત થાય છે ત્યારે સત્તાનું સંચાલન કરનારા પક્ષમાં દર ચારપાંચ વરસે ચૂંટણીઓ દ્વારા
તેના અંતરમાં જ વાચક - ભાવક-હાજર હોય છે. આને લીધે વાચકનાં થતું પરિવર્તન-રહ્યું છે, જ્યારે આર્થિક નિજનમાં સાતત્ય–પચીસ
સંવેદન ઉપર પોતાના સર્જનની કેવી અસર થશે તે ક્ષણેક્ષણે પચાસ વર્ષના ગાળા માટેનું આયોજન- આવશ્યક છે. બંને વચ્ચેના
નિહાળી શકે છે. આ મૂલગામી ભેદને દૂર કરવાનું અને લેકશાહીમાં પણ આર્થિક આયોજન કરવાનું શક્ય છે તેનું ઉદાહરણ બની રહેવાનું સદ્ભાગ્ય
- શ્રી. ગુલાબદાસ બ્રોકર (સાહિત્ય અને સામાજિક ચેતના): ભારતને પ્રાપ્ત થયું છે. સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી પરિવર્તનને કારણે સૈકાઓ થયા મનાતું આવ્યું છે કે સાહિત્યદ્રારા જીવનની ઉન્નતિ આપણે લોકશાહી રાજ્યવ્યવસ્થા અપનાવી. પણ રશિયાની થવી જોઈએ, પ્રજામાં નીતિના અને આચારવિચારના આદર્શો સીંચાવા પેઠે એક પક્ષની પદ્ધતિ કે બ્રિટન - અમેરિકાની પેઠે બે પક્ષોની પદ્ધતિ
જોઈએ. પાશ્ચાત્ય પ્રણાલિકામાં પણ આવો મત પ્રચલિત હતો. સ્વીકારવાને બદલે એક સમર્થ પક્ષ (One dominant Party) ની સાથે સાથે બીજા અનેક પક્ષોની પદ્ધતિ આપણે સ્વીકારી. તેથી ફ્રાંસમાં
'Poots are the unacknowledged legislators of mankind - અનેક પક્ષોના સંયુકત પ્રધાનમંડળની નિર્બળતામાંથી આપણે
કવિઓ તો માનવજાતિ માટે નીતિનિયમોના અનધિકૃત ઘડવૈયા છે–એવું બચી શકયા. લેકશાહીની ચૂંટણી રહી પણ છેલ્લાં વીસ વર્ષમાં કેંગ્રેસ વિધાન શેલી જેવા કવિએ કર્યું હતું. પણ સાહિત્યનું સર્જન આવા પાના હાથમાં સત્તા સોંપીને સાતત્ય જાળવ્યું. આર્થિક નિજનમાં
કોઈ બાહ્ય પ્રયોજનને સિદ્ધ કરવા માટે થતું નથી. સર્જકને પણ આપણે મૂળગામી પ્રયોગ આદર્યા : મિશ્રા અર્થતંત્ર સ્વીકાર્યું; અત્યારે જાહેર ઉઘોગો અને કારખાનાંઓમાં દુર્વ્યવસ્થા છે તે દૂર
થયેલાં સંવેદને તેની કૃતિદ્વારા વ્યકત થાય છે: સર્જક પિતાની આંતરકરવી જ જોઈએ; પ્રજા આવી શિથિલતા હવે ચલાવી નહીં લે. નિયો- ચેતનાને અનુસરતા હોય છે. અલબત્ત, સર્જક પણ પોતાના સમકાજન હંમેશાં ઉપરથી નીચે ઊતરતું-પહોંચતું હોય છે: આપણે ઉપ- લીન જીવનના સંદર્ભમાં જીવે છે તેથી એ સમાજજીવનને પ્રભાવ રથી તેમજ નીચેથી યોજનાઓ ઘડી: પંચાયતી રાજ્ય, બ્લેકયેજના, તેની ચેતના ઉપર પડે એ દેખીતું છે: સર્જક પોતાનાં સંવેદનોને જિલ્લા મેજના વગેરે નાના નાના એકમેના આયોજનને સમગ્ર દેશના આયોજન સાથે સંકલિત કર્યું. આ અભિનવ પ્રયોગમાં વ્યકિ
આકાર આપે છે તેમાં સમકાલીન જીવનની છાયાઓ હોય છે. જેવો તેનું સ્વાતંત્ર્ય સચવાયું છે અને સમાજનું હિત સચવાયું છે. ભારતે
સમાજ તેવું સાહિત્ય. ગોવર્ધનરામે કુમુદનું સર્જન કર્યું, મધુરાયે, પ્રાચીનકાળમાં ધર્મ અને સંસ્કારના ક્ષેત્રમાં પશ્ચિમને માર્ગદર્શન
કામિનીનું સર્જન કર્યું. સમાજ ઉન્નત હશે તે સર્જન પણ ઉન્નત આપ્યું છે; આજનું ભારત આર્થિક ક્ષેત્રે પણ જગતના અન્ય દેશોને
બનશે. આજે સમાજની વિકૃતિઓ જ સાહિત્યમાં નજરે આવતી એવું જ પ્રભાવશાળી માર્ગદર્શન આપી શકશે. વિવેચનાત્મક અને વિરૂપતા માટે જવાબદાર છે. રોચક શૈલીમાં અપાયેલું વ્યાખ્યાન.
પ્રા. નલિન ભટ્ટ (જૈન તત્ત્વજ્ઞાનને વિશ્વના તત્ત્વજ્ઞાનમાં ફાળો): - શ્રી ભૂણલિની દેસાઈ (ભગિની નિવેદિતા) સ્વામી રામકૃષ્ણ પરમ- માનવ પ્રાણી છે, પણ વિવેકી પ્રાણી છે, એમ કહેવાય છે. મનુષ્ય’ શબ્દને હંસની પ્રસાદી પામેલા વિવેકાનંદ લંડન ગયા : ત્યાં ભારતીય સંસ્કૃતિ અર્થ નિરુકતને આધારે જયા મffજ સીય્યતા વિચારીને કાર્યોનું ગ્રથન વિશે નાનાં મંડળ સમક્ષ વ્યાખ્યાન આપ્યાં. એવા એક વ્યાખ્યાનમાં કરે તે માનવ એમ થાય. કર્મ અથવા કૃતિ પણ માનવના હાથમાં કુમારી માર્ગરેટ નેબલ નામની અતિ તેજસ્વી યુવતી હાજર રહેતી. પ્રતિ બને, વિસ્કૃતિ બને અથવા સંસ્કૃતિ બને. સંસ્કૃત સ્વામી વિવેકાનંદને અનેક પ્રશ્ન પૂછી સમાધાન પામ્યા પછી તેણે બનવું એ માનવનું લક્ષ્ય હોવું જોઈએ. બધાં ભારતીય દર્શને એક ભારત આવવાની પોતાની ઈચ્છા વ્યકત કરી. વિવેકાનંદે ભારતની પરમતત્ત્વને જુદી જુદી રીતે સમજવાના પ્રયત્નો જેવાં છે. જેનસંસ્કૃતિ અને ભારતની આજની પરિસ્થિતિ વચ્ચેનું અંતર સમજાવ્યું, ધર્મમાં ઈશ્વર શબ્દનો પ્રયોગ ન થયો હોય તેથી તે નાસ્તિક બનતો છતાં કમારી નેબલ ભારત આવવામાં મક્કમ રહ્યાં–આવ્યાં. કલકત્તામાં નથી. કારણકે તીર્થ કરની ભૂમિકાએ પહોંચેલી વ્યકિતમાં ઈશ્વરના કન્યા શાળાના વર્ગો શરૂ કર્યા-ભારતના પુનરુત્થાનના શ્રીગણેશ મંડાયા. ધર્મોનું વર્ણન નજરે આવે છે. ભારતીય તત્ત્વજ્ઞાનની લાક્ષણિકતા કુ. નોબલે શિક્ષણનું અને સમાજસેવાનું કાર્ય ઉપાડી લીધું. રવિન્દ્ર
એ છે કે આચાર અને વિચારની સંગતિ ઉપર ખૂબ ભાર મુકાય છે. નાથ ઠાકુર, શરદચંદ્ર, બંકિમચંદ્ર, જગદીશચંદ્ર બોઝ, નંદલાલ બોઝ, જદુનાથ સરકાર વગેરે અનેક યુવાનોને પોતપોતાની નિગૂઢ શકિત
માનવું કંઈક અને કરવું કંઈક એવો સિદ્ધાંત કોઈ પણ ભારતીય વિકસાવવાનું પ્રેરણાસ્થાન બની રહ્યાં. સ્વામી વિવેકાનંદે તેનું નામ
દર્શને સ્વીકાર્યો નથી. બધાં દર્શન સાધના ઉપર ભાર મૂકે છે. જૈન નિવેદિતા (Dedicated) પાડયું અને ભગિની નિવેદિતાએ એ નામ દર્શનને સ્યાદ્વાદને સિદ્ધાંત અંધશ્રદ્ધા અને જડતામાંથી માનવને અક્ષરશ: સત્ય ઠરાવ્યું. મર્યાદિત સમયમાં ભગિની નિવેદિતાના
બચાવે છે. વ્યકિતત્વને સારો પરિચય આપ્યો.
ડો. કલ્યાણમલજી લેઢા (ાધુનિ નીવનનેં જૈનધર્મ) : શ્રી અનિરુદ્ધ બ્રહમભટ્ટ (સાહિત્ય માનવીની આંતરિક જરૂરિક
આધુનિક જગતનું વર્ણન કરતાં વ્યાખ્યાતાએ કહ્યું કે ડાવિને યોગ્યયાત) : માનવી એટલે લેખક અને વાચક એમ સમજવાનું છે. આ
તમ હોય તે જ બચે (Survival of the fittest) એ સિદ્ધાંત દ્વારા બંનેને સાહિત્યની જરૂર છે. આપણે, નાટયપ્રયોગ જોવા જઈએ કેવળ ભૌતિક-શારીરિક બળનું મહત્વ સ્થાપ્યું. કાર્લમાકર્સે જીવનમાં છીએ કારણ કે આપણને તેમાં રસ પડે છે. આ રસ અંદરના આવ- અર્થસંપત્તિ-સાધનસંપત્તિ જ સર્વસ્વ છે એમ પ્રતિપાદન કર્યું. છેલ્લે રણ દૂર થવાથી સ્વયંપ્રકાશમાન થતી ચેતના છે, જે કેવળ આનંદ- ફૈઈડે માનવસંસ્કૃતિમાં સ્ત્રીપુરુષના સંબંધની પવિત્રતાને સ્થાને મય છે. આ આનંદાનુભવ માટે આપણે નાટયવસ્તુ સાથે તાદાત્મ વાસના-જાતિયવાસનાને જ જીવનનું પ્રેરક બળ માન્યું. આ ત્રણેય અને તટસ્થતા બંને અનુભવીએ છીએ; જીવનના અનુભવોમાં આ વૈજ્ઞાનિકોએ શરીર અને ઉપગ ઉપર દષ્ટિ કેન્દ્રિત કરી અને આત્મા જેવું બંને એકસાથે અનુભવાતાં નથી. કરુણરસમાં પણ આપણને આનું કોઈ તત્ત્વ છે જ નહીં એમ સમજાવ્યું. આ ભૌતિક મવૃત્તિમાંથી જ