________________
વ્યાખ્યાનમાળાની સફળ પૂર્ણાહુતિ
૧૪૨
* પ્રભુ હે જીવન
તા. -૯-૧૯૭૧ બબ્બે વિશ્વયુદ્ધો અને હિરોશીમા નાગાસાકીના અણુફેટે જન્મ્યાં. આજે સમૃદ્ધિની પરમસીમાએ પહોંચેલાં રાષ્ટ્રોમાં સ્વસ્થતા નથી, શાનિત નથી, સુખ નથી. પશ્ચિમના લોકો ભારતીય સંસ્કૃતિ ઉપર મીટ - એક અંગેનું નેહસંમેલને . માંડવા લાગ્યા છે. ભારતીય સંસ્કૃતિએ સંયમ, વિવેક શ્રેયસને જ
- શ્રી મુંબઈ જૈન યુવક સંઘ આયોજિત, ચાલુ વર્ષની પર્યુષણ પ્રાધાન્ય આપ્યું છે. આત્માભિમુખ થવું અને સંયમમય જીવન જીવવું એ જ સાચો માનવજીવનનો માર્ગ છે. આજની હિંસા
વ્યાખ્યાનમાળાની સફળ. પૂર્ણાહુતિને આનંદ વ્યકત કરવા, તેમ જ
વ્યાખ્યાનમાળાના પ્રમુખ વિદ્રવ પ્રા. ગૌરીપ્રસાદ ચુનીલાલ ઝાલાનું અને અપરિગ્રહની વૃત્તિને સ્થાને ભારતીય દર્શને- સવિશેષ જૈનદર્શને-અહિંસા અને અપરિગ્રહને સ્વીકાર્યા છે. અહિંસા નિર્બળતાની
સન્માન કરવા સંઘના ઉપક્રમે મિત્રો તેમ જ શુભેચ્છકીનું એક સ્નેહ
સંમેલન તા. ૨૯-૮-૭૧ના રોજ સાંજના સમયે શ્રી પરમાનંદ કાપનહીં પણ પૌરુષની સૂચક છે. ઈન્દ્રિયસંયમ, અહિંસા અને અપરિગ્રહ જ આજના સુબ્ધ માનવને શાંતિ અને સુખ આપી શકે.
ડિયા સભાગૃહમાં શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના પ્રમુખપણા નીચે
જવામાં આવ્યું હતું. શરૂઆતમાં શ્રીમતી રમાબહેન ઝવેરીએ | મુનિશ્રી રૂપચંદજી (સંયમ : વજું નીવનનું): ભારતીય જીવન
ભજન ગાયું હતું. અને ત્યારબાદ સંઘના મંત્રી શ્રી દર્શન વૈરાગ્યપ્રધાન છે અને જીવનથી વિમુખ બનવાનો ઉપદેશ આપે છે એવા આક્ષેપે આપણે સાંભળીએ છીએ પણ તે ગેરસમજ
ચીમનલાલ જે. શાહે સૌનું સ્વાગત કર્યું હતું અને સંઘના
પ્રાણસમાં સ્વ. પરમાનંદભાઈને યાદ કરીને જણાવ્યું હતું કે માંથી જન્મ્યા હોય છે. સંયમ એટલે દમન એવું અર્થ દર્શન કરવું તે
તેમને પ્રિય એવી પ્રવૃત્તિઓ “પ્રબુદ્ધ જીવન’ અને ‘પર્યુષણ ખેટું છે. સંયમમાં દમનના અંશ પણ હોતો નથી. સંયમ એટલે
વ્યાખ્યાનમાળા' એમની ગેરહાજરીમાં લગભગ એ જ ધરણે અમે ઉપરતિ, ઉપેક્ષા, સ્વેચ્છાથી, વિવેકપૂર્વક આચરેલી જીવનવ્યવસ્થા,
ચાલુ રાખી શકયા છીએ, તેને યશ અમારા સંઘના પ્રમુખ શ્રી ચીમનજ્યારે દમન એટલે પિતાપ, ઉદ્વેગ, બળજબરીથી યોજાતે સ્વાતંત્ર્ય
લાલ ચકુભાઈ શાહના ફાળે જાય છે. અને ઝાલાસાહેબને વ્યાખ્યાનનિષેધ. માણસ દાન - પૂણ્ય કરે, ક્રિયાકાંડ -પૂજાસેવા કરે પણ
માળાના પ્રમુખ તરીકે અમે ચાલુ રાખી શક્યા છીએ તેને અમારું આધ્યાત્મિકતા-અતર્મુખતાન સેવે તે એ બધા પ્રયત્ન વ્યર્થ છે.
સૌભાગ્ય સમજીએ છીએ. હવે પછી પણ ઝાલાસાહેબ આ રીતે પ્રમુખ સંયમ જ જીવનને નિભાવે છે. શારીરિક ઉપદ્ર અતિ ઉપભેગ
તરીકે ચાલુ રહે અને અમારે ઉત્સાહ ટકાવી રાખે એવી તેમણે ઝાલાકરનારને થાય છે, ઉપવાસ કે અલ્પાશન કરનારાને નહીંવત થાય
સાહેબને વિનંતિ કરી હતી અને જણાવ્યું હતું કે પરમાનંદભાઈને છે એ આપણે અનુભવ છે. વિવેકપૂર્વક આચારવિચારનું સેવન
આત્મા જ્યાં હશે : ત્યાં આ પ્રવૃત્તિઓ જે રીતે ચાલી રહી છે જ સાચું જીવન છે. ઉદાહરણ અને પ્રસંગવર્ણન ઉપરાંત અંતમાં
તેનાથી પ્રસન્નતા અને સંતોષ અનુભવતો હશે.” , , મુનિશ્રીનાં સ્વરચિત મુકતકોના પાઠથી પણ વ્યાખ્યાન પ્રેરક બન્યું. - ફાધર વાલેસ (પ્રાર્થના): સ્વામી રામદાસના ‘ભગવાનની શોધમાં
ત્યારબાદ શ્રી મેહનલાલ મહેતાં સપાને જણાવ્યું કે “ઝાલાસાહેબ નામના પુસ્તકમાં પહેલું વાકય છે: બે વર્ષ પહેલાં ભગવાન રામદાસના
જેવી વિદ્વાન વ્યકિત તમને પ્રમુખ તરીકે મળી છે તે ખરેખર યોગ્ય દિલમાં ઝંખના જગાડી.” આ વાકયને સૂત્ર તરીકે સ્વીકારીને પ્રાર્થનાની
જ થયું. એમને મળવું અને એમની સાથે વાત કરવી તે એક લહાવો આવશ્યકતા, પ્રાર્થનાનું સ્વરૂપ અને પ્રાર્થનાની પ્રક્રિયા ફાધર વાલેસે
છે. શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે પ્રબુદ્ધ જીવનનું તંત્રીપદ સ્વીકાર્યું પિતાની લાક્ષણિક સરળ મધુર ભાષામાં સમજાવ્યાં. ભગવાન ઝંખના
તે ખૂબ જ યોગ્ય થયું છે. અગાઉ અમારા જેવા તંત્રીઓએ તેમની જગાડે તે ઝંખના તીવ્ર હોવી જોઈએ. પ્રાર્થનાના અધિકારમાં ભગવાનનું પારો લેખ માગ્યા હશે ત્યારે ઘણાને તેમણે ના પાડી હશે, પરંતુ આજે આહવાન વરતાય છે–ભગવાન ભકતને પસંદ કરે છે. આવા ભકત અમારાથી ના પાડી શકાય જ નહિ,” એમ વિવેદમાં તેમણે કહ્યું.
અમારાથી ના પાડી શકાય જ નહિ” એમ વિનોદ ભગવાનને શરણે ઝૂકી પડયે હોય છે. જપ, સ્તોત્ર, પૂજા અર્ચા વગેરે પણ પ્રાર્થનાના પ્રકારે છે પણ હૃદયમાં નમ્રતા, ભગવાન પ્રત્યે પ્રેમ
: “આ પ્રવૃત્તિઓ પાછળ થી પરમાનંદભાઈની સાધના હતી. અને શ્રદ્ધા હોવાં આવશ્યક છે. ભગવાન પાસે યાચના કરી શકાય અને તેમની ગેરહાજરીમાં આ પ્રવૃત્તિઓ મંદ ન પડે તેના માટે પણ તે વસ્તુ યાચવા માટે યોગ્ય હોવી જોઈએ. પ્રાર્થનાથી મનની યુવક સંઘના કાર્યવાહક જે કાળજી રાખી રહ્યા છે તે ખરેખર શાંતિ અને સમાધિ ઉત્પન્ન થાય છે. થોડા વખત પણ પ્રાર્થનામાં લીન
ધન્યવાદને પાત્ર છે એમ મારે કહેવું જોઈએ. ' , ' ' , થઈએ તો આખા દિવસનું કામકાજ એની ઉદાત્તા અસર તળે રહ્યા કરે છે.
- આપણે ત્યાં યોદ્ધાઓનો એટલે સેવકોને તો તોટો નથી, પરંતુ - શ્રી. એમ. હિદાયતુલ્લા (Essential Unity of Religions) : સારા સેનાપતિની હંમેશા જરૂર રહે છે. સંઘને શ્રી ચીમનલાલ ચકુજગતમાં જુદા જુદા ધર્મો છે તે સૌ પોતપોતાની રીતે સૃષ્ટિની ઉત્પ- ભાઈ શાહ જેવા સેનાની મળ્યા છે તે પણ યોગ્ય જ થયું છે. ત્તિનું વર્ણન કરે છે. નાસ્તિકમત સિવાયના બધા જ ધર્મો એક પરમ સંઘની પ્રવૃત્તિ તરફ એ કારણે આકર્ષણ રહે છે કે જૈનધર્મના ઈશ્વર અથવા પરમકારણમાંથી સૃષ્ટિ ઉત્પન્ન થઈ છે એમ માને છે: સિદ્ધાંતને લક્ષ્યમાં રાખીને સર્વધર્મસમભાવ અને મમભાવના આદર્શ એ પરમેશ્વર સૃષ્ટિની બહાર હોય કે સૃષ્ટિમાં ઓતપ્રેત હોય. બધા જ મુજબ તે ચલાવવામાં આવે છે. આ આવકારદાયક ગણાય.” . ધર્મો ઈશ્વરને પામવાને ઉપદેશ આપે છે. ક્રિયાકાંડો, માન્યતાઓ, : ' ત્યારબાદ સંઘના ઉપપ્રમુખ શ્રી રતિલાલ ચીમનલાલ કોઠારીએ રીતરિવાજો ભિન્નભિન્ન હોવા છતાં બધા જ ધર્મો હૃદયશુદ્ધિ, પણ પરમાનંદભાઈના કાર્યનું સ્મરણ કરી તેમની કાર્યપદ્ધતિની થેડી રસત્કર્મ અને સદાચારને જ ધર્મના કેન્દ્રમાં સ્થાપે છે. માનવ વિશાળ માહિતી રજુ કરી હતી અને ઝાલાસાહેબને વ્યાખ્યાનમાળાના પ્રમુખ દષ્ટિથી માનવને અને જગતને જુએ તે પ્રક્રિયા ધર્મ છે. ઈસ્લામમાં તરીકે ચાલુ રહેવા આગ્રહભરી વિનંતિ કરી હતી. અને ચીમનભાઈ જેવા પણ અલ્લાહની બંદગી કરવી અને વ્યવહારમાં દુરાચાર સેવા તેની યોગ્ય સેનાની અમને મળ્યા છે એટલે અમને કામ કરવામાં હિંમત નિન્દા કરી છે. ઈશાવાસ્ય ઉપનિષદના પહેલા મંત્રમાં સકળ જગતમાં અને ઉત્સાહ રહેશે અને ચાલુ પ્રવૃત્તિઓનું ધારણ અમો સાચવી એક પરમ "ઈશ વસે છે તે લક્ષમાં રાખીને જીવન જીવવાનો આદેશ શકીશું એમ જણાવ્યું હતું. ' , ' , ' -- , - '' અપાય છે. કોઈ વ્યકિત ખરાબ રીતે તે તેને કારણે તેને ધર્મ-હિંદુ ત્યારબાદ ઝાલાસાહેબે કહ્યું કે “આ સંઘ સાથે મારે પણ સંબંધ કે ઈસ્લામ-ખરાબ બનતું નથીતે તે વ્યકિતને દોષ છે. આવી વર્ષોથી રહ્યો છે. તેની પ્રવૃત્તિઓ સાથે મારો ગાઢ સંબંધ છેલ્લા બાર ' વ્યાપક ભાવના આપણે કેળવવી જોઈએ. . . . . . ', ' વર્ષથી રહ્યો છે. પ્રબુદ્ધ જીવનમાં શું આવ્યું છે તે જોવાની હંમેશા ઉત્કંઠા
'' : *:- + + 3 . * * * * ** ગૌરીપ્રસાદ .. ઝાલા રહેતી હોય છે. આ ઉપરાંત પર્યુષણ વ્યાખ્યાનમાળા સાથે પણ મારું