________________
2૧ ૩૭
તા. ૧૬-૧૧-૭૧
પ્રબુદ્ધ જીવન.
પિતૃહૃદય પરમાનંદભાઈ શ્રીયુત પરમાનંદભાઈમાં વસ્તુના હાર્દને પકડવાની સૂઝ, ઊંડી એમનું આવું પિતૃહૃદય જોઈ મેં આગ્રહ મૂકી દીધા ને વિશ્લેષણ બુદ્ધિ અને વસ્તુને અતિશયોકિત કે અલ્પકિત વિના તરત જ અમદાવાદ જઈ ઘટતી સારવાર લીધી. ઈ. સ. ૧૯૬૦ માં મૂલવવાની જે ન્યાયતુલા હતી, સાથે. ભિન્ન ભિન્ન ક્ષેત્રે નવું નવું પુન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠે જેલી એક ઈનામી હરીફાઈમાં હું ગ્રહણ કરીને વાચકોને પીરસવાની જે તમન્ના હતી અને એની ૨૨૭ હરીફેમાં પ્રથમ આવેલે હેઈ મારે મુંબઈ આવવાનું બનેલું રજૂઆત કરવાની કલા હતી, એથી ‘પ્રબુદ્ધ જીવન’ સમયસર ન ત્યારે શ્રી પરમાનંદભાઈએ મને જૈન યુવક સંઘની ઑફિસમાં આવતાં વાચકો એની ઝંખના કર્યા કરતા. આવી એમની બહુમુખી આમંત્રણ આપી સંઘના સભ્યો સમક્ષ બેલવા પ્રેરિત કરે તેમ જ પ્રતિભા હોવાને કારણે એ દેશના અનેક નામી પુરુષોના પરિચયમાં હું ૧૫-૨૦ દિવસ ત્યાં રોકાયેલે ત્યારે અનેક મહાન વ્યકિતઓ આવતા અને વિવિધ વિષયો પરની ચર્ચા-વિચારણા દ્વારા એમના સાથે મારો પરિચય કરાવેલ જેમાં શ્રી કેદારનાથજી તથા મહાસતી હૈયામાં ઊંડી છાપ પાડી જતા. મહાદેવભાઈની ડાયરી અને વિને- ઉજજવલકુમારી મુખ્ય હતાં. આમ વ્યકિતઓને આગળ ખેંચવાને બાજી સાથેની પ્રશ્નાવલિ આના પુરાવા રૂપ છે. આવા બધા ગુણે એમને હંમેશાં પ્રયત્ન રહે. ભારત - પાકિસ્તાન યુદ્ધ વખતે મારા અને શકિતઓ વિશે તે બીજા ભાઈને સારો એવો પ્રકાશ પાડશે. એક પુસ્તક “જૈનધર્મ અને માંસાહાર પરિહાર’ માટે મારે ફરી પણ જે કારણે હું એમનાથી પ્રભાવિત થયો છું એ તો એમનામાં મુંબઈ આવવું પડેલું. પણ માંસાહારના પ્રશ્ન અંગે અમારી વચ્ચે ધબકતું રહેતું એક પ્રેમાળ પિતા જેવું હૈયું હતું એ છે.
મે વિસંવાદ ઊભું થયું. એ એમના વિચાર માટે આગ્રહી હતા.
હું મારા વિચારે માટે આગ્રહી હતે. એથી એકાદ મુલાકાત પછી એ હૈયાને કારણે જેમનામાં કંઈક હીર દેખાય એવા ઊકરડે
એમને મળવાનું મેં ટાળ્યું હતું. થોડા દિવસ બાદ એમને સંદેશે પડેલાઓને હાથ પકડી બેઠા કરવા, નબળાને ૨ાર્થિક મદદ આપવી,
મળે કે “વિચારમાં મતભેદ હોઈ શકે છે, પણ એથી આપણા સ્નેહ ઊભા કરવા અને એમના ર ારોગ્યની ચિંતા કરી એવાઓને સાહિ
સંબંધને કંઈ જ આંચ ન આવવી જોઈએ કહી મળવા બોલાવ્યા. ત્યના યા અન્ય સામાજિક સેવાના ક્ષેત્રે ખેંચી—એમના આત્મવિકા
એમનું આવું પિતૃહૃદય જોઈ હું ગળગળો થઈ ગયો અને એમને સમાં સહાયભૂત થવું એ એમની સહજ પ્રકૃતિ હતી. જે વિષે બીજા
ભારે પગે મળવા નીકળ્યું. એમણે મારી પીઠ પર વાત્સલ્યભર્યો હાથ કદાચ બહુ ઓછું જાણતા હશે.'
ફેરવી જણાવ્યું કે “હું સ્વતંત્ર વિચારક હોઈ તમે મારા વિચારના ૪૫ વર્ષની ઉંમર સુધી મેં કશું લખ્યું નહોતું. લખતાં આવ- ગુલામ ન બનતાં સ્વતંત્ર વિચારક બન્યા છે. એથી તે મારા હર્ષને હતું પણ નહોતું. ત્યારે માંડલ જૈન યુવક સંઘના આમંત્રણને વશ
પાર રહેતું નથી. કારણકે તમારું જે સ્વતંત્ર વિચારઘડતર બની એમનું અહીં આવવાનું બનેલું અને તેમાંથી ત્રણ દિવસ
થયું છે એમાં મેં કંઈક અલ્પ ભાગ ભજવ્યું હોઈ મારે માટે એ અત્રે રોકાયેલા, ત્યારે ચમત્કાર અને વહેમ વિષે મારા વિચારો રજૂ
ગર્વની વાત છે.’ એમના આવા નેહને અનુભવ કરી મારી આંખે કરતું નાનકડું લખાણ એમના હાથમાં મૂકયું. એ વાંચી એ ખૂબ
, ભીની બની ગઈ હતી. ' , ' ખુશ થયા ને આવી રીતે મને લખવા માટે પ્રેત્સાહિત કર્યો. ઘણી
4 ગઈ સાલ જ્યારે તેઓ તબિયત અંગે રાજકેટ ગયા હતા વાર લેખે પાછા આવે, “વિશદ વિચારણા નથી'---રજુઆત બરા
ત્યારે તેમની પુત્રી બહેન ગીતા પરીખે જણાવેલું કે વળતાં ભાઈ બર નથી” કહી ઠપકે આપે. હું નિરાશ થઈ જાઉં તે ફરી પત્રો પર
અત્રે એક દિવસ રોકાવાના છે આથી તેમને મળવા હું એક પત્ર લખી ઉત્સાહિત કરે. આમ એમના માર્ગદર્શન અને આપેલા
અઠવાડિયું વધુ રેકાય. ને જયારે વસિષ્ઠ-અરૂંધતીની સ્મૃતિ કરાવતા ઉત્સાહથી હું કંઈક લખતાં શીખ્યા અને આજે તો ૯-૧૦ પુસ્તકો
એ દંપતીને હું મળ્યો ત્યારે એમના સાન્નિધ્યમાં એકાદ કલાક ગાળી પ્રસિદ્ધ પણ કરી ચૂકયે છું. આથી કહેવું પડે છે કે જો તેમણે મારે
નવી પ્રેરણા લઈને પાછા ફર્યો હતો. આ એમની સાથેનું છેલ્લું જ હાથ ઝાલી બેઠો ન કર્યો હતો તે આજે પણ હું ગમાર જ રહ્યો
મિલન હતું. હિત. આજે મારામાં જે કંઈ પણ શકિત છે એ એમના ઉપકારનું જ ફળ છે. અને એમણે મને કેવળ લેખન માટે જે સહાય નથી
" હજુ ઘેડા દિવસ પહેલાં તેમને પત્ર હતો કે હું રાજકેટ કરી પણ મારી આર્થિક સ્થિતિ ત્યારે કફોડી હોઈ આર્થિક મદદો
જાઉં છું. સાથે તમને ગુજરાતી અનુવાદ માટે એક હિંદી પુસ્તક પણ મેકલાબે રાખી છે. એ આશાથી કેલેખક નિશ્ચિત હોય તે જ
મેલવા ઈચ્છું છું. મેં જણાવ્યું કે ત્રણ મહિનાની ભયંકર માંદગી એ સારું સર્જન કરી શકે.
પછી અશકિત જો કે ઘણી છે પણ મગજ સ્વસ્થ છે તે હું ખુશીથી વડીલ મુરબ્બી શ્રી મણિલાલ મહેકમચંદ શાહ માંડલ આવેલા
એ કામ પતાવી આપીશ. પણ તેથી તે તેમણે જણાવેલું કે તમારી ત્યારે પાણ એમણે જ ભલામણ કરેલી જેથી એમણે મને ખાનગીમાં
માંદગી જતાં હું તમારી પર એ જ નાખવા નથી ઈરછતે. પહેલાં બેલાવી રૂા. ૧૫૦ આપ્યા હતા. એકવાર એક લેખ માટે એમણે
તબિયતની ચિના કરે. આવું હતું એમનું પ્રેમાળ પિતા જેવું હ્રદય. તાકીદ કરી. પણ મેં જણાવેલું કે એક વિફરે ઝનૂની કૂતરે ઊછ- નહતા એમની માંદગીના કંઈ સમાચાર, નહોતા એમની ળીને મને બાઝયે હોઈ કરડવાથી હું લોહીલુહાણ થયું છું તે અસ્વસ્થતાના કંઈ સમાચાર. ચિન્તા જ એ ઠેઠ સુધી કર્તવ્ય સ્વસ્થ થયે લેખ મેક્લીશ. તે એમણે તરત જ જણાવ્યું કે, લેખની સંભાળતા આપણી વચ્ચેથી વિદાય થયા છે જે આઘાતજનક સમાચારે વાત છોડી દઈ પહેલાં અમદાવાદ જઈ ઈજેકશને લઈ લે.,
હજારે ચાહકો-વાચકોને વ્યથિત બનાવી મૂક્યા છે. પણ જે આવે છે મેં લખ્યું કે “કૂતરે કોઈ હડકાયો નથી ને મને એ વહેમ પણ
એ એક દિવસ તો જવાના જ હોય છે એવું આશ્વાસન લઈનથી.” તો એમણે તરત જ કડક જવાબ વાળ્યું કે કૂતરા પર એમના જીવનમાંથી કંઈક પ્રેરણા લઈ- જીવનને ઉન્નત બનાવીએ એ જ આપણા ક્રાંતિકારી વિચારોની અસર થતી નથી માટે તરત જ ઈજે હવે એમને સ્મરણાંજલિ આપ્યાનું ફળ છે. શને લેવાનું શરૂ કરી દો. અને ખર્ચ માટે હું રૂા. ૬૦ મેકલી આપું છું. તે ઈજેક્શન લીધા કે નહીં, એનો જવાબ આપે.”
રતિલાલ મફાભાઈ શાહ