________________
તા. ૧-૨-૧૯૭૧
પ્રબુદ્ધ જીવ
- માનવતાના નવનિર્માણમાં જૈન દર્શનનું યોગદાન આ (ગત પર્યુષણ વ્યાખ્યાનમાળામાં સૌ. પ્રતિભાબહેન સાહુ ભડકો
કોન જાયે આજ મનકા રોષ ખેજને આપેલા વ્યાખ્યાનની નેધ)
સ્વાર્થ કી ગાલિયે હી કુછ ઈતની ગંદી હૈ | માનવતાનું નવનિર્માણ થાય એ પહેલાં વિચાર કરીએ કે માનવ
જૈન ધર્મ અને દર્શન ભારતનું પ્રાચીનતમ દર્શન છે. તેના આજ માનવ છે ખરે? આશ્ચર્ય થાય એ જ વિચિત્ર અને વિશિષ્ટ
મૂળભૂત સિદ્ધાંતોમાં અહિંસા, અનેકાન, અપરિગ્રહ સૌથી પ્રશ્ન છે. માનવ પિતે જ માનવીની સમસ્યા રૂપ થઈ ગયું છે. આજ
મહત્વનાં છે. સૌ પૂછે છે, ક્રાન્તિ ક્યારે થશે? આ જીર્ણશીર્ણ પુરાતન વિચારોનું
મહાત્મા ગાંધીએ સત્ય અને અહિંસાના પાયા પર સત્યાગ્રહ કાલ્પનિક મકાન પડી તેનું નૂતન સર્જન કયારે નિર્માણ થશે? વર્તમાનના
કર્યો અને દેશની ગુલામીની શૃંખલા તોડી નાંખી. પણ આજે અગણિત સંઘનું શમન કયારે થશે? વિશ્વમાં વ્યાપ્ત તંગદિલી
યુગ બદલાઈ ગયો છે. અહિંસાપ્રધાન પુનિત દેશમાં હિંસક શસ્ત્રોની કેવી રીતે દૂર થાય? જુદા જુદા રાષ્ટ્રો શાન્તિમય વિચારોથી ભ્રાતૃ
ભરતી થઈ રહી છે અને આ હિંસાવૃત્તિમાં સમગ્ર માનવજાતિને ભાવ જગાડી કેવી રીતે જીવી શકે?
નાશ છુપાયેલો છે. અહિંસા જ માણસનું રક્ષણ કરી શકે છે. અહિંપણ ક્ષણભર વિચાર કરશે તે સમજાશે કે આ બધી સમસ્યા
સાના સક્રિય વિકાસ વિના આજના માનવી ખતરામાં છે. કયારે એની શૃંખલા બહારની નથી, અંદરની છે. માનવી જેવું ભયંકર
પણ યુદ્ધની ભયંકર જવાળા સળગી શકે છે. જ્યાં સુધી વિશ્વની અને વિકરાળ પ્રાણી આ જીવસૃષ્ટિમાં બીજું છે નહિ. એના તનમાં,
પ્રત્યેક વ્યકિત શાકાહારી નહિ થાય ત્યાં સુધી યુદ્ધ બંધ નહિ થાય. મનમાં, વચનમાં હિંસા ભરેલી છે. સિંહ, સર્ણ વિગેરે ભયાનક છે
જગતમાં સંહાર ચાલે ત્યાં સુધી સર્જન થઈ જ ન શકે. પણ માત્ર પરંતુ આજે માનવી માનવીથી જેટલો ડરે છે એટલા હિંસક પ્રાણીઓ
અહિંસાના નારાથી અહિસા ન આવે, પણ એને વાસ્તવિક અને પણ એકબીજાથી ડરતા નથી. માનવીએ પિતાના સંરક્ષણ માટે
વૈજ્ઞાનિક પ્રયોગ થ જોઈએ અને એના માટે શાકાહારી થવું એ માટી ફો ઊભી કરી છે. એ હિંસક પ્રાણીઓથી ભયભીત
પહેલું પગથિયું છે.' થઈને નહિ પણ પિતાની જેવા જ માનવીથી સુરક્ષિત રહેવા માટે. જીવનમાં જીવવાની ઈચછા હોવા છતાં પણ કોઈ અદ્ભુત અરમાને
- આજે વિજ્ઞાન એજ રફતારથી પ્રગતિશીલ છે. જે એની સાથે એમની પાસે નથી.
ધર્મ જોડાય તે એ આશિર્વાદરૂપ બને. અહિંસાનો અર્થ માત્ર વહ જીના ભી કયા જીના જિસમેં. જીનેક અરમાન નહીં એટલે જ નથી કે કીડી ન મરે, પણ એની સાથે સાથે એનું વિશાળ અરમાન નહીં અરમાનકિ જિસમેં તડફ નહીં તૂફન નહીં, રૂપ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે જેથી માનવીના મનને તૂફાન નહીં તૂફાન કિ જિસકી ઠોકર મેં નિર્માણ નહીં પણ દુભાવાય નહિ. અહિંસા અત્યંત સૂક્ષ્મ પ્રક્રિયા છે, એમાં નિર્માણ નહીં નિર્માણ કી જે પત્થર મેં ફેંકે પ્રાણ નહીં. અજબ અને અભૂત શકિત છે.
જયાં સુધી માનવી રૂપી વૃક્ષમાં માનવતાનું સુમન ન ખીલે - આજે પશ્ચિમના લોકો પૂર્વાભિમુખ થતા જાય છે, જ્યારે પૂર્વના ત્યાં સુધી એનું નવનિર્માણ અશક્ય છે. માનવજીવન પામવું લોકો પશ્ચિમી અનુકરણમાં ઊતરી રહ્યા છે. ત્યાં આજે ઘણા લોકો મુશ્કેલ નથી. એ તો એક અકસ્માત છે. પણ માનવતા પામવી ખરેખર સમજHલક રાતિહાર થઇ રહ્યા છે, શાકાહારા સંસ્થાઓનું પણ , કઠણ છે. આ જ માનવતા રકતથી રંગાયેલી છે. એક લેખકે તત્વ
ત્યાં નિર્માણ થઇ રહ્યું છે, એટલું જ નહિ પણ ત્યાં ઘણા શાકાચિન્તકને પૂછયું “તમે પરમાત્માને કયાં જોયા? તમે કલ્પના કરે કે હારીઓ દૂધ, દહીં, ઘી પણ નથી ખાતો. મેં કયાં જોયા હશે? હા, જ્યાં રેશમી પરદા લટકતા હોય છે, જેના
આપણા દેશ મહાન છે. આપણી પરંપરા ઉનત છે. આપણા પ્રાંગણમાં લક્ષ્મીની મહેરનજર હોય છે એની શ્રીમંતાઈમાં તમને સંસ્કાર ઉગે છે. આવા સુસંસ્કારી દેશમાં જન્મીને પશ્ચિમનું ઘાતક ઉઠારદિલ પરમાત્માનાં દર્શન થયા હશે?” તત્વચિંતકે હસીને કહ્યું, અનુકરણ કરવા પ્રયાસ કરવો એ ખરેખર ભ્રમાત્મક છે. રચનાત્મક “ના ભાઈ ના, રેશમી પર્દા પાછળ પાપ થાય છે, એમની દિવાલો કાર્ય કરવા માટે પરિપકવ વિચાર જોઇએ, સત સંકલ્પ જોઇએ. માનવનાં રકતથી સીચેલી હોય છે.” લેખકે કહ્યું, “હા, જ્યાં સાંજ જ્યાં સુધી વિચાર અપરિપકવ છે ત્યાં સુધી આચાર અપૂર્ણ જ રહેશે. સવાર ઘંટનાદ થાય છે એવા મન્દિરેમાં ભકતની ભકિતમાં સાક્ષાત
એક સમયે મારા હાથ પર ફેડલી થઇ, એને ફોડી તે પીડા ઓછી દર્શન થયા હશે?” “નહિ, ભાઈ એ ભકતોના હૃદય માનવતાના
થવાને બદલે એકદમ વધી ગઇ. વિચારને અત્તે સમજાયું કે એ અમૃતથી રહિત અને ક્રૂરતાથી ભરેલાં હોય છે. એ તો ભગવાનને ફોડલી કાચી હતી. વિશ્વમાંના બધા જ દુ:ખ અપરિપકવતા અને ઠગવા બેઠા હોય છે.” “હા, જ્યાં રાષ્ટ્રમંચ ઉપરથી પ્રજાના દુ:ખ દૂર
અજ્ઞાનને લીધે જ છે. કરવાની લાગણીથી નેતાઓ ભાષણ કરે છે એમની વાણીમાં તમને
આજે આપણા ધર્મના અનેક વિભાગ (સંપ્રદાયો) ઊભા થયા પરમાત્મ સ્વરૂપ દેખાયું હશે?” “નહિં, નહિં, સત્તા આવતાં જ છે. દેરાવાસી, સ્થાનકવાસી, દિગમ્બર, શ્વેતામ્બર, તેરાપંથી. એમની સમજ ચાલી જાય છે, ખુરશી મળતાં જ માનવતા નષ્ટ થાય બધા પિતાપિતાની રૂઢિચુસ્ત આચરણાઓના પ્રચારમાં જ પૂર્ણતાને છે.” “ત્યાં નહિ તો પછી કયાં ?” “સાંભળે, કાલે હું રસ્તા પરથી જતો અનુભવ કરી રહ્યા છે, પણ કોઈ મુકત મનથી ભગવતી અહિંસાના હતે. એક વૃદ્ધ ભિખારી ખાલી કટ લઈ પાણી માંગતો હતો. પ્રચારમાં સંલગ્ન નથી. અહિંસા જેવા દિવ્ય સિદ્ધાંતને રૂઢિનો લેપ બધા પસાર થાય, તત્વજ્ઞાનની વાત કરે, પણ પાણી આપે નહિ. કરી આપણે બદનામ કરી રહ્યા છીએ. એક ગરીબ કિશોરે પાણી પાયું, પછી પિતાની પાસે રહેલી એક જ આજે ચારે તરફ, રાષ્ટ્રમાં જ નહિ વિશ્વમાં પણ સમાજવાદનું કરી દેખાડી પૂછયું, કેરી ખાશે. બાબા! પણ ગેટલી હું ખાઈશ. આંદોલન ચાલી રહ્યું છે, પરંતુ સાચે સમાજવાદ તે વિશ્વમાં એ સ્થળે એ બાળકની સરળતામાં મેં ઈશ્વરના દર્શન કર્યા.” આજ અહિંસા, અપરિગ્રહ અને અનેકાને જ લાવી શકે એમ છે. આ તે દુનિયામાં વૈભવવિલાસની બોલબાલા છે.
મૌલિક સિદ્ધાન્તો એ સમગ્ર વિશ્વને ભગવાન મહાવીરની મૌલિક - . ' . ચાંદી કી દીવારે : મેં દુનિયા અંધી છે , દેન છે.
. .
. . ' ' સેને કી પ્રાચિરો મે દુનિયા બંદી હૈ,
આજે અનેકાન્તની વાતો અને વ્યાખ્યાન કરવામાં આવે છે