________________
$
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧-૭૧
પ્રેરણારૂપ પરમાનંદભાઈ
વિનોદપ્રિય પરમાનંદભાઈ છેલ્લા કેટલાક વખતથી ઘડપણ, તેને અંગે આવતી નિક્રિયતા, પરમાનંદભાઇ સાથે યુવક રાંઘના નાતે સંઘના મંત્રીપદે ઉદાસિનતા વગેરે વિશે તેઓ ચિંતન કરી રહ્યા હતા અને તેમના આવ્યું ત્યારથી વર્ષોને માટે અત્યંત નિફ્ટ સંબંધ-બે સગાભાઈ પખવાડિક “પ્રબુદ્ધ જીવન”માં તે વિશે અનેક જાણીતી વ્યકિતઓના જેટલા સંબંધમાં પરિણમ્યો હતો. આજે મારા જીવનનું કેઇ મહત્વનું અનુભવે તેમણે આપવા માંડયા હતા.
અંગ હું ગુમાવી બેઠો છું અને પરમાનંદભાઇએ શું સાચેજ વિદાય જીવનભર જેમણે અવિરતપણે ખૂબ જ ધગશપૂર્વક, સાચી
લીધી છે એમ મારા મનને હજુય શંકા રહે છે. પરમાનંદભાઇને જીવનિષ્ઠાથી કામ કર્યું હોય, લોકસેવા કર્યા કરી હોય, તેમને વૃદ્ધાવસ્થા નનાં અનેકવિધ વિશિષ્ટ અને પ્રેરક પાસાંઓ છે. એમની સાથે ખૂબ વર્તાતાં કામમાં વિક્ષેપ પડતો લાગે ત્યારે કંઈક પરિવર્તન થઇ રહ્યું
ખૂબ નિકટ આવવાનું મને સદ્ભાગ્ય મળ્યું હતું. મારું એ પરમ સદ્હોય એમ લાગ્યા વિના ન રહે. અને એ સ્થિતિ ગમે પણ નહિ. ભાગ્ય હતું કે એમને મારામાં સંપૂર્ણ વિશ્વાસ હતે. સંધમાં અમારી ૧૯૭૦ના નવેમ્બરની પહેલીના “પ્રબુદ્ધ જીવન”ના અંકમાં
જોડી બરાબર જામી હતી. વર્ષોથી અતૂટ રહી હતી-સંભવ છે કુદરતને પિતાની આ સ્થિતિનું વર્ણન કરતાં તેમણે જણાવ્યું છે
અમારી જામેલી જોડીની ઈર્ષ્યા આવી હોય... પહેલાં મૃત્યુનો ભાગ્યે જ વિચાર આવતે, આજે મૃત્યુ જાણે
પરંતુ કુદરત પાસે આપણે સૌ લાચાર છીએ. પરમાનંદભાઈ સમીપ ઊભું હોય એમ લાગે છે. એ મૂત્યુ આવવાનું હોય ત્યારે
વિષે લખતાં તેઓ જાણે સદેહે સામે ઊભા થાય છે. તેઓ મારી સાથે ભલે આવે” તેમને દુ:ખ હતું શરીર અને મનની શકિત ઘટી તેનું.
હરહંમેશની જેમ રમૂજ કરે છે અને કહે છે –“કેમ, મેં 'તું
કહ્યું કે હું એકાએક જ ચાલ્યો જઇશ. બન્યું ને એવું?” આજે શરીર તથા મન બંનેની શકિત ઘટી છે. વ્યાપાર-વ્યવ
એજ પ્રસન્નતા–એજ હાસ્ય, એજ ખુમારી અને મસ્તી. પરમાનંદસાયથી તદ્દન નિવૃત્ત થયો છું, નવરાશ વધે છે, આંખની નબળાઇને
ભાઇમાં જ્ઞાન-જિજ્ઞાસા પ્રબળ હતી. સત્તરમી એપ્રિલે વિદાય લીધી કારણે વાંચન પણ થઈ શકતું નથી. મળવા આવનાર પણ ઘટતા
એની આગલી રાતે મને કહે છેતમે સ્ટેલિનની પુત્રીની આત્મજાય છે, મળવા જવાનું પણ કમી થતું જાય છે. પરિણામે એકલતા,
કથા જરૂર વાંચી જજે. એક રશિયન નારી ભારતીય સંસ્કારેથી કેવી શૂન્યતા મનને બેચેન બનાવે છે.” આવી તેમની માનસિક સ્થિતિ
પ્રભાવિત બને છે અને એ સંસ્કારોને કેવી સરસ રીતે સમજાવે છે.” રહેતી. હવે આ એકલતા વટાવી તેમણે નવા જીવનમાં પ્રવેશ કર્યો
પરમાનંદભાઇમાં વિનોદ પણ એટલા જ. છે. મૃત્યુ એ નવા જીવનનું દ્વાર છે. જૂ] અશકત શરીર છેડી નવું
તે એક દિવસ કાર્યાલયની બારીમાં મેં વેનિશિયન બ્લાઇન્ડ મૂકાવ્યું. શરીર ધારણ કરવા તેમનો આત્મા ચાલ્યો ગયો છે.
મને કહે છેશું કાર્યાલયને હેરકટીંગ સલૂન બનાવવું છે?' શ્રી પરમાનંદભાઈને ક્રાંતિકારી જીવ હતોસમાજની વાડાબંધી, રાંકુચિતતા, જૂનવાણીપણું, તેવી જ રીતે ધર્મ વગેરેના ચાલુ
એક દિવસ પરમાનંદભાઈને હિંદી ફીલ્મ “સંગમ” જેવાનું મન ચીલાના વિચારે ચાંગે તે થનગનતા યુવાન હતા ત્યારથી તેમનું
થયું— થિયેટર ઉપર જવા બસમાં બેઠા–મેડું થઇ ગયું હતું એટલે દિલ બંડ પિકારી રહ્યું હતું અને પોતાના આ વિચારો એમણે બેધડક
ફિલ્મની અગાઉથી લઇ રાખેલ ટિકિટ હાથમાં રાખી હતી. બસમાંથી
ઉતર્યા ત્યારે બસની ટિકિટ હાથમાંથી ફેંકવાને બદલે ફીલમની ટિકિટ ફેંકી રીતે સમાજ સમક્ષ મૂક્યા પણ ખરા. આવા બંડખોરોને વિરેાધના વંટૅળને સામને કરવો પડે તે તેમણે સહર્ષ કર્યો અને જૈન યુવકોમાં
દીધી.--થિયેટર ઉપર પહોંચ્યા. તે હાથમાં બસની ટિકિટ અને તેઓ એમણે આ ક્રાંતિકારી કામ કર્યું. તેમને અનુકુળ સાથીદાર પણ મળી
ફિલ્મ જોયા વિના ઘરે પાછા ફર્યા. તુરત જ મને ફોન કરી વાત કરી. રહ્યા. મુબઈ જૈન યુવક સંધ સ્થાપ્યું, સર્વધર્મો પ્રત્યે સમભાવ, નવા
અમે બંને ખૂબ ખૂબ હસ્યા અને અંતે મેં પરમાનંદભાઈને વિચારોને ઝીલવાની ને સમજવાની તૈયારી-એ બધામાં “પર્યુષણ
કહ્યું તમારે આ ફિલ્મ જોવા જેવી. ન હતી એટલે કુદરતે જ પર્વ વ્યાખ્યાનમાળા શરૂ થઈ. થોડા વખતથી “વસંત વ્યાખ્યાન
આમ કર્યું છે. માળા”ની પણ શરૂઆત કરી હતી. નવા વિચારના સાધુઓને તેમણે
પરમાનંદભાઈમાં વિનેદ હતા. પણ વિનેદ એ જ જીવન છે પ્રોત્સાહન આપ્યું હતું. પિતાના આ વિચારે ફેલાવવા તેમને બળ
- એમ કદી ન માનતા. બલકે તે માનતા કે દરેકના જીવનમાં ક્રાંતિ હોવી મળી રહે તે માટે “પ્રબુદ્ધ જૈન” નામનું પખવાડિક તેમણે વર્ષો
જોઈએ, સંવેદન હોવું જોઈએ, નવી વિચારધારા હોવી જોઈએ. એક - સુધી ચલાવ્યું.
વખત કાર્યાલયમાં બહેને માટે કેશગૂંફન કલાને કાર્યક્રમ હતો. મને
કહે “આપણી બહેને આ કાર્યક્રમ શા માટે રાખતી હશે? કેશગૂંફન છે“પ્રબુદ્ધ જૈન” એમના વ્યાપક વિચારો ફેલાવવા માટે બહુ
આજે છે- સંભવ છે કાલે લીપસ્ટીકનો કાર્યક્રમ રખાય. આમ પરસંકુચિત હતું અને પિતાને એમ લાગતાં તેમણે એનું નામ બદલી
માનંદભાઈ જયાં જીવનનાં ઉચ્ચ ધોરણો ને'તાં જળવાતાં ત્યાં દુ:ખ “પ્રબુદ્ધ જીવન” નામ આપ્યું. કેઈ ધર્મ, પંથ, વાડે નહિ પણ સૌ
અનુભવતા. કોઈના જીવનમાં જાગૃતિ લાવે તેવું લખાણ આ સાપ્તાહિકમાં આવે
' પરમાનંદભાઈએ સત્તરમી એપ્રિલ અને શનિવારે મહાપ્રસ્થાન છે અને ગુજરાતી ભાષામાં પ્રગટ થતાં સામાયિકમાં તેનું ઘણું
કર્યું. ૧૬મી એપ્રિલ અને શુક્રવારે મને પૂછે છે- “વસંત વ્યાઉચ સ્થાન છે. '
ખ્યાનમાળા પૂરી થઈ. આ આપણી વ્યાખ્યાનમાળા સફળ થઈ એવા - થોડા દિવસ ઉપર તો તે અમદાવાદ આવ્યા હતા અને શ્રી
ઉચ્ચ ધેરણથી વ્યાખ્યાનમાળાનું ધોરણ હંમેશ આવું જ ઊંચું રાખજો. શંકરલાલભાઈને એમને ઘેર મળ્યા હતા. વૃદ્ધાવસ્થા સિવાય તેમને
બોલો- સંઘનું બીજું નવું શું પ્રસ્થાન છે?” કોઈ બીમારી નતી અને આટલા વહેલા એ ચાલ્યા જશે એવો
હું એમની નબળી તબિયત વિશે ચિન્તા કરવા લાગ્યો. મેં કહ્યુંખ્યાલ પણ નહોતું. પણ મૃત્યુની કઈ તારીખ નક્કી નથી હોતી. “તમારી તબિયત સારી થાય પછી નવા પ્રસ્થાનની વાત.” નિમિત્ત પળે સૌ જાય છે તેમ પરમનંદભાઈ પણ ગયા છે. એમનું સંભવ છે મારો આ જવાબ એમને ન ગમ્યો હોય. અને અખંડ ક્રાંતિકારી સેવાપરાયણ જીવન આપણને પ્રેરણારૂપ બની રહે. તકારીને સવાપરાયણ જીવને આપણને પ્રેરણારૂપ બની રહી. એમણે જ મહાપ્રસ્થાન કરી લીધું. મજૂર સંદેશ’ પત્રિકામાંથી
ચીમનલાલ જે. શાહ