________________
તા. ૧૬-૧૧-૭૧
પ્રબુદ્ધ જીવન
પ્રબુદ્ધચેતા શ્રી પરમાનંદભાઈ કેવળ જૈન સમાજના જ નહિ પરંતુ સમસ્ત ભારતના પીઢ ચેતનનું સ્પંદન રહેલું હતું. એકે એક શબ્દને તેઓ પિતાની વિવેકચિન્તકોમાંના એક, સ્વતંત્ર વ્યકિતત્વ ધરાવતા શાન્તિચાહક ગુલામાં તળીને એ જો પાર ઊતરે તો જ તેને પત્રિકામાં સ્થાન આપતા. શ્રી. પરમાનંદભાઈ કુંવરજી કાપડિયાનું ગઈ એપ્રિલની ૧૭મી તારીખે એમની અનેક વિશેષતાઓમાં એક નોંધપાત્ર વિશેષતા એ મુંબઈમાં દુ:ખદ અવસાન થતા જૈન સમાજને ભારે ફટકો પડયો છે. ' હતી કે તેઓ ધન, સત્તા તથા મેટાઈને કદી પ્રાધાન્ય આપતા
જૈન યુવક સંઘના પ્રાણ અને પ્રબુદ્ધ જીવન’ના પ્રબુદ્ધ નહિ. વિદ્રતાનું સન્માન કરવું અને બીજાની સેવાની કદર કરવી એને પત્રકાર શ્રી. પરમાનંદભાઈ સાથે મારે પરિચય તેમના જીવનના તે પિતાનું કર્તવ્ય લેખતા હતા. અંતિમ વર્ષોમાં થશે પરંતુ એ પરિચયથી હું ધન્ય ધન્ય થઈ ગયો
જીવનના ભૌતિક તત્ત્વો–સત્તા, ધન, કીર્તિ, ભપકો–ને ગૌણ છું. દીર્ધદષ્ટિ, વિશાળ ભાવના અને દરેક વાતને તટસ્થતાથી વિચાર
ગણી તેમણે અંતરમાં સૌદર્યની ઉપાસના કરી. ઉરચ દષ્ટિકોણને કરવાની શકિત-આ તેમની વિશિષ્ટ ગુણો હતા જે બહુ ઓછી કારણે તેઓ જીવનને સાચી રીતે સમજીને માણી શક્યા. પ્રકૃતિવ્યકિતઓમાં જોવા મળે છે. કોઈના ભયનું કારણ બનવું નહિ તેમ પ્રેમી, કલારસિક અને સૌંદર્યના પરમ ચાહક હોઈ તેમને પ્રવાસને કોઈથી પણ ભયભિત કે પ્રભાવિત બન્યા વગર પોતાના વિચારે - અત્યંત શેખ હતો અને તેનું માનું વર્ણન લખતા. ' સ્પષ્ટ સુરેખ રીતે પ્રગટ કરવા તેમની જીવનનીતિ હતી. પિતાની તેમની ક્રાન્તિકારી વાણી જેટલી પ્રખર અને બુલંદ હતી આ નીતિના કારણે તેમને સમાજને એફ વહેર પડયો તેમ તેટલી જ તેમના ઉરની ભાવનાએ મૃદુ અને મુલાયમ હતી.
તેટલી જ તેમના ઉરની ભાવનાઓ અનેકવાર માનાપમાનના કડવા ઘૂંટડા ગળી જવા પડયા. પતુ ‘પ્રબુદ્ધ જીવન’ માં પતે અનેકવાર કેટલીક હકીકતેને નમ્ર સ્વીકાર જીવનના અંત સુધી પોતાને ક્રાન્તિકારી પ્રખર વાણીપ્રવાહ
કરતા. તેમાં તેમના દિલની સરળતા, સચ્ચાઈ અને નિર્દોષતાના તેમણે વહેતે જ રાખ્યો.
દર્શન થાય છે. જૈન યુવક સંઘના પ્રણેતા પરમાનંદભાઈએ ‘પ્રબુદ્ધ જીવન’ દ્વારા કેવળ જૈન સમાજમાં જ નહિ પરંતુ માનવજાતિના વિનમ્ર સમાજને એક નવચેતના તરફ અભિમુખ કરવાનું મહાતપ આદર્યું હતું. સેવક અને પ્રજ્ઞાપુરુષ પરમાનંદભાઈએ પિતાના જીવન, કવન અને ‘પ્રબુદ્ધ જૈન’ નું ‘પ્રબુદ્ધ જીવન’ કરી તેમણે વિશાળ જનજીવન લેખન દ્વારા સમાજ અને ધર્મના ઉત્થાનમાં ગદાન આપી રાની પ્રત્યેના પિતાના ઊંડા આદરને પરિચય કરાવ્યો અને અંતિમ પળ જે મહાન સેવા બજાવી છે તેની ઈતિહાસ સુવર્ણાક્ષરે નોંધ લેશે. સુધી જનજીવનને પ્રબુદ્ધ, જાગૃત કરવા મહાસાધના કરી.
એમના પુણ્યાત્માને ચિરશાન્તિ મળે એ જ પ્રભુને પ્રાર્થના ! મેટા મુનિવર હોય, લક્ષ્મીપતિ હોય, અગ્રગણ્ય સમાજ સેવક
શાન્તિલાલ વનમાળીદાસ શેઠ હોય કે રાજકારણમાં પડેલી સત્તાધીશ વ્યકિત હોય–પરમાનંદભાઈએ કોઈથી પણ ડર્યા વગર પોતાનાં મંતવ્ય સત્યને પૂર્ણ વફાદાર રહીને પરમાનંદભાઈનાં પન્નેમાંથી. પ્રગટ ર્યા છે. જૈનસમાજને નવી વિચારધારાથી પરિચિત કરવા તેમણે વ્યાખ્યાન
બધા સાથે કામ કરવાની કળા માળામાં જુદા જુદા વિષયના નિષ્ણાત વકતાઓને બેલાવી તેમના
જે સાથીને કામ સોંપ્યું તેનામાં વિશ્વાસ રાખવા અને તે જે કરે જ્ઞાનને લાભ જૈન-જૈનેતર સમાજને આપ્યું. મુંબઈમાં ચાલતી
તે કદાચ આપણને બરાબર ન લાગે તે પણ પ્રેમભાવે સ્વીકારી લેવું તેમની પ્રવૃત્તિની સુવાસ ચારે બાજુ પ્રસરી ગઈ હતી. છેલ્લા
એ જ યોગ્ય નીતિ છે. આ રીતે વર્તીએ તે જ આપણે બધા સાથે એકાદ બે વર્ષમાં નબળું પડેલું તેમનું સ્વાથ્ય તેમની વિચારશકિત
કામ કરી શકીએ. અને નૈતિક તાકાતને અસર કરી શકયું નહોતું.
મારામાં કશું જ અસાધારણ નથી સમાજની ઉન્નતિને જે આધારસ્તંભ હતા એવા પરમાનંદભાઈના દેહવિલયના સમાચાર રેડિ પર સાંભળીને હું સ્તબ્ધ બની
ત્યાં સંઘની કાર્યવાહીની સભામાં મારું સન્માન કરવા અંગે શું કરવું ગયું હતું. ભગવાન મહાવીરની ૨૫ મી શતાબ્દીને સફળ બનાવવા
તે બાબત તમે વિચારવાના છે એમ જણાવી છે. આ સામે મારે એમના જેવા પ્રબુદ્ધ વિચારક અને સમન્વયદર્શી સમાજસેવકના સખત વિરોધ છે, કારણ કે કોણ જાણે કેમ પણ, સામુદાયિક રીતે માર્ગદર્શનની જ્યારે ખૂબ જરૂર હતી ત્યારે જ કુદરતે તેમને બોલાવી મારૂં સન્માન કરવામાં આવે એ વિચાર જ મને ગમતું નથી. આવા લીધા. એમનું સ્થાન કઈ રીતે પુરાશે?
Demonstration માં મને કોઈ રસ નથી. જીવનને અર્થસભર જન્મ સાથે મૃત્યુ સંકળાયેલું જ છે એ જાણવા છતાં, મૃત્યુની બનાવવાને મારો પ્રયત્ન છે એમ છતાં મારી ત્રુટિઓ હું જ જાણું આટલી ભીતિ શા માટે? મૃત્યુ સાથે મંગલ મૈત્રી જોડવા બાબત છું, મારામાં કશું જ અસાધારણ નથી. મેં કશું અસાધારણ કર્યું નથી. પરમાનંદભાઈએ હમણાં જ ‘પ્રબુદ્ધ જીવન’માં ચલાવેલી ચર્ચામાં આખા જીવનને સરવાળે કરૂં છું તે ઘણું વધારે કરવાની શકયતા પૂ. કાકાસાહેબના શ્રી હસ્તે લખાયેલી મૃત્યુ મહોત્સવની મીમાંસા હતી અને ઘણું ઓછું કર્યું છે. આવો અન્તસ્તાપ-અસંતેષ અનુહમણાં અમે સૌએ વાંચી હતી. મૃત્યુ પરત્વે સાવધાન પરમાનંદ
ભવું છું. મારા જેવાની પૂજા કરવી એ અહેરૂપ-આહાધ્વનિ જેવું ભાઈ હસતાં હસતાં કહેતા હતા કે મૃત્યુને સાક્ષાત્કાર કરવું એ પણ
લાગે છે. અને તેથી આવું કશું જ મારા અંગે ન થાય એમ હું જીવનની મહાન સાધના છે. જીવનનું સારું મૂલ્યાંકન કરી જે જીવી અત્તરથી ઈચ્છું છું. જાણે છે તે જ મૃત્યુનું ખરું રહસ્ય પામી શકે છે,
મારી માંગણી જૈન યુવક સંઘની સ્થાપના કરી પરમાનંદભાઈએ ક્રાન્તિના જે બીજ રોપ્યા તેમાંથી આજે ફાલી ફૂલીને એક વટવૃક્ષ બન્યું છે.
પ્રબુદ્ધ જીવન કેમ વધારે સમૃદ્ધ થાય, પર્યુષણ વ્યાખ્યાન' ઉરચ વાચનસામગ્રીથી સમૃદ્ધ પૂ. ગાંધીજીનું ‘નવજીવન’ વાંચ
માળાની પ્રતિભા કેમ વધે તેને વિચાર કરો. બીજા કોઈ વિચારને વગર તૃપ્તિ નહતી થતી તેવું જ “પ્રબુદ્ધ જીવન’ વિશે પણ છે.
સ્થાન ન આપે. આવી મારી માંગણી છે. ‘પ્રબુદ્ધ જીવન’ ના પ્રત્યેક શબ્દ પાછળ પરમાનંદભાઈની પ્રબુદ્ધ
(ચીમનલાલ જે. શાહને ઉદ્દેશીને લખાયેલા પત્રમાંથી)