________________
S0
૪૮
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૫-૭૧
-
-
–
વિરલ પત્રકાર પરમાનંદભાઈ કાપડિયા પ્રથમ તો જૈન યુવક સંઘ વતી પ્રબુદ્ધ, ઉપેક્ષાવૃત્તિ સેવતા હતા. એ તેમની ઉદારચરિતતા દર્શાવે છે. જૈનનું સંપાદન કરતા હતા, એ સંપાદન સંકચિત લાગતાં એમણે પરમાનંદભાઈ યાત્રાના સહેતુક પર્યટનના શાખીન હતા, સામયિકના સ્વરૂપનું મૌલિક પરિવર્તન કર્યું અને તેને “પ્રબુદ્ધ જીવનનું જૈન-જૈનેતર તીર્થસ્થળને તેમને પરિચય ગોઢ હતો, ગિરિગ નવીન સૂચક નામ આપ્યું. એ કર્તવ્ય એમણે વિલક્ષણ પ્રકારે અવસાન ઉપર આવેલાં શીતળ સ્થળને એમને સારો પરિચય હતે. જે પર્વત બજાવ્યું. એ સંપાદનમાં એમનાં વિશિષ્ટ કત્વ, બુદ્ધિમત્તા, સ્થળને તેઓ પરિચય કરતા તેમનાં શિલ્પ, તેમની રચના, મને રમત દીપી નીકળતાં હતાં. એમણે સંપાદન વિધિમાં જૈનત્વને સદંતર વાતાવરણ વગેરેને તેઓ અભ્યાસ કરતા હતા. ખજૂરાહોનાં મંદિરનાં પરિત્યાગ તે કર્યો નહોતે, એમાં મૂર્તિપૂજ દેવદ્રવ્ય મંદિર-૨ચના શિલ્પોને, તેમાં કે એમનાં મૈથુન શિલ્પ વિષે યોગ્ય માહિતી મારી મુહપી, ક્રિયાકાંડ, વગેરેની ચર્ચામાં આવતી તે હતી જ, પણ પાસે એમણે માંગી હતી, મૈથુન શિલ્પાની પૂર્વભૂમિકા તેનું તાંત્રિક સંપાદનને મુખ્ય હેતુ, કેવળ જૈન સમાજને નહિ, પણ સમસ્ત
રહસ્ય, એ વિશે મેં તેમને માહીતગાર કર્યા હતા. એ મને ખાસ
યાદ આવે છે. ગુજરાતની જનતાને પ્રબંધ આપવાનું હતું. જૈન પત્રો, સામાન્યત: સાધુ-સાધ્વીજીઓનાં ચાતુર્માસે, શ્રાવક-શ્રાવિકાઓનાં આયંબિલ આપણી ધાર્મિક, સાંપ્રદાયિક વિધિઓની પૂર્વભૂમિકા પરમાનંદઉપવાસ- છઠ્ઠ - આઠમ – ઉપધાનવૃત, માસખમણો, વર્ષીતપ, ભાઈ વિજ્ઞાનદ્વારા સમજવા ખાસ આતુરતા ધરાવતા હતા. વિજ્ઞાનની દીક્ષા-ઉત્સવ વગેરેના સમાચાર આપે છે. પરમાનંદભાઈએ આ દષ્ટિથી જુની પરંપરાઓને વિનાશ કરવો પડે છે તેઓ તેમ કરતાં
જની પ્રથાને સદંતર પરિત્યાગ કરે. એવા સમાચારને બદલે અચકાતા નહિ, એ મનવૃત્તિ, વિચાર દશા, પરંપરાથી વિર દ્ધ જતી 'શ્રી પરમાનંદભાઈ વર્તમાન રાજકારણની વિશદ સમીક્ષાઓ, ઉપરાંત તે તે વિરોધને સ્વીકાર કરતાં તેઓ અચકાતા નહિ. અંધેરી મુકામે દાદા ધર્માધિકારી, વિમલા ઠકાર, વિનોબા ભાવે, કાકા કાલેલકર, જેવા ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન થયું હતું ત્યારે શ્રી કનૈયાલાલ વિચારકોની વિચારધારાઓનો વાચકોને પરિચય કરાવતા હતા. પરમા- મુનશીએ એક વિખ્યાત, ગુજરાત બહારના વિદ્વાન સાથે પરમાનંદનંદભાઈ ગુજરાતના ખ્યાતનામ મુત્સદ્દી કાર્યવાહકો, વગેરેના
ભાઈની ઓળખાણ માર્ટિન લ્યુથર તરીકે કરાવ્યાનું મને યાદ આવે છે. . જીવન ઉપર પ્રકાશ પાડતા હેવાલો આપતા હતા, એવા હેવાલમાં - પરમાનંદભાઈની પર્યુષણ વ્યાખ્યાનમાળાની યોજના મુંબઈની મુંબઈ સરકારના અધિકારી સ્વ. શ્રી દેવચંદ અમરચંદ જનતા કદી ભૂલશે નહિ, એ યોજનામાં ગુજરાત-ભારતના વિશિષ્ટ શાહ, ગુજરાત સંશોધક મંડળના શ્રી પોપટલાલ ગોવિંદલાલ શાહ ચિત્તક વ્યાખ્યાનકાર તરીકે આવી જતા હતા. એ વ્યાખ્યાનનું તેમજ વડોદરા રાજ્યના ભૂતપૂર્વ પ્રગતિ અધિકારી શ્રી માણેકલાલ તારતમ્ય દર વખત પ્રબુદ્ધ જીવનમાં પ્રસિદ્ધ કરવામાં આવતું. હમણાં બાલાભાઇ નાણાવટી વગેરેના જીવનકાર્યોની સારી સમીક્ષા કરી હતી. એમણે અવિસ્મરણ જ્ઞાનની એક પ્રક્રિયાને પરિચય આપણને કરાવ્યું
કોઈ પણ પ્રગતિદાયક કાર્યવાહી ગુજરાતમાં કે ભારતના અન્ય હતા. પ્રદેશમાં થતી હોય તો તેની મૈલિક નોંધ લેવામાં પરમાનંદભાઈ આવા શ્રી પરમાનંદભાઈ કાપડિયા હતા. તેમને સત્સંગ થ ૨Iકતા નહિ, આ દષ્ટિએ તેમનું પ્રબુદ્ધ જીવનનું સંપાદન વિશાળ એ મહત પૂણ્યનું ફળ કહી શકાય. ભવભૂતિ ઉત્તરરામ ચરિતમાં દષ્ટિનું, પ્રગતિનું બેધક હતું, એ સંપાદન શરૂઆતમાં તે જૈન કહે છે તેમ:‘સમાજના કેટલાક વિભાગને રૂચિકર નહોતું, એ ભ કાળક્રમે સતાં સભિ સંગ: કમિપિ હિ પૂણ્યન ભવતિ | નિવર્તન પામતે જ હતું, પરમાનંદભાઈ તે ક્ષેત્મ તરફ
કેશવલાલ હિં. કામદાર
કેઈ સરહદે નહેતી મને નિકટથી ન ઓળખનાર લોકો અમારી બંનેની અટક ઘણી વાર કાપડિયા હોવાને લઈને પૂછતા: “તમે તે પરમાનંદભાઈનાં દીકરી ને? અને આ વાત હું પરમાનંદભાઈને કહ્યું ત્યારે તે હસીને કહેતા: “જવાબ આપવો હતો ને કે દીકરી નથી, પણ દીકરી જેવીજ છું!” એમનું વાત્સલ્ય અને અનેક બાબતમાં રસ લેવાની' તેમની ક્ષમતાને કઈ સરહદ નહોતી. તેમની નિરાડંબરતા અને જિજ્ઞાસાની પ્રતીતિ પણ ડાક પરિચયમાં સૌ કોઈને થઈ જાય. હું તે તેમની દીકરી જેવી નાની, મેં કોઈક વાર ફોન આવત: ફલાણી ફલાણી વાત વિષે તમને શું લાગે છે? કોઈ વાર આ વિષે આપણે નિરાંતે ચર્ચા કરવી છે.” - અને વાતચીત કે ચર્ચામાં ક્યાંય વડીલ પણાને અણસાર નહિ, કોઈ મુરબ્બીવટ નહિ. સમાનતાની ભૂમિકા પરથી જ વાત કરતા. તેમની માન્યતા કે દલીલ સામે વિરોધ સહેલાઈથી વ્યકત કરી શકાય એવા તે ડેમોક્રેટ હતા. ‘પ્રબુદ્ધ જીવન’ પહેલેથી તે છેલ્લા પાના સુધી જીવંત જાગૃત, નિર્ભય ને રસમય વાંચન આપતું તે તેમના જ સમર્થ નિર્ભિક સંપાદનને કારણે. દરેક માણસ આમ તે અદ્વિતીય હોય છે, પણ ઓરવેલની ભાષામાં કહીએ તો, કેટલાક માણસે ‘વધારે અદ્રિતીય’ હોય છે. પરમાનંદભાઈની ખોટ સહેજે નહિ જ પુરાય.
- કુન્દનિકા કાપડિયા,
તેજસ્વી પત્રકાર પરમાનંદભાઈના જવાથી ગુજરાતને એકસન્નિષ્ઠ, નીડર, નિખાલસ અને સૌજન્યસભર પત્રકારની ભારે ખેટ પડી છે. ગુજરાતના પત્રકારિત્વના ઈતિહાસમાં જે કેટલાંક વિચારપત્રોનાં નામ સુવર્ણાક્ષરે નોંધવા જેવાં છે તેમાં પ્રબુદ્ધ જીવન’નું નામ અવશ્ય આવે. પરમાનંદભાઇએ જૈન કોમની સુધારણા અર્થે ‘પ્રબુદ્ધ જૈન' શરૂ કર્યું હતું પણ એમની દષ્ટિ મૂળથી જ વિશાળ હોઈ થોડા સમય પછી એ “પ્રબુદ્ધ જીવનમાં પલટાઈ ગયું, એ ખૂબ સ્વાભાવિક વિકાસ હતો. ‘પ્રબુદ્ધ જીવન’ ગુજરાતના વિચારશીલ વર્ગમાં હોંશે હશે જિજ્ઞાસા અને આદરપૂર્વક વંચાતું હતું તેનું કારણ એના તંત્રીની સ્વરછ દષ્ટિ, કોઈની શેહશરમમાં ન તણાવાની અને પિતાની ભૂલો પણ તરત સ્વીકારી લેવાની વૃત્તિ, નિપ અને નિર્દેશ છતાં નીડર વિવેચના અને સમગ્ર દેશ અને માનવજાતના હિતની ચિન્તા હતું. એમના જેવા સ્પષ્ટવકતા પત્રકારની આજે ખૂબ જરૂર છે, ત્યારે એમના અવસાનથી પહેલી ખેટ વધારે સાલે એ સ્વાભાવિક છે. પ્રબુદ્ધ જીવનની રાહ જોવાને ટેવાયેલું મારું મન હવે પરમાનંદભાઈની નોંધ વાંચવા નહિ મળે એ હકીકતથી ટેવાતાં ડી મુશ્કેલી અનુભવશે.
નગીનદાસ પારેખ