________________
તા. ૧-૩-૧૯૭૧
પ્રબુદ્ધ જીવન * હિંસા-અહિંસા વિષે વિશેષ ચર્ચા - (તા. ૧-૨-૭૧ ના પ્રબુદ્ધ જીવનમાં “આ પણ વિનેબાજી- માનવી જીવન જ એવું છે કે તેમાં ડગલે ને પગલે નાની ની વાણી છે?” એ મથાળા નીચેની નોંધ અંગે મળેલ શ્રી સાવિત્રી મોટી હિંસા થતી રહેવાનો સંભવ છે અને અહિંસાને આગ્રહ ધરાબહેન તરફથી મળેલ પત્ર અને તેમની ઉપર પાઠવવામાં આવેલ વવા છતાં જીવનની જરૂરિયાતો પૂરી પાડવા અંગે તેના માટે અમુક જવાબ બન્ને નીચે અનુક્રમે આપવામાં આવે છે. તંત્રી) હિંસા અનિવાર્ય બને છે, એટલું જ નહિ પણ, અમુક સંગેમાં સૌ. સાવિત્રીબહેનને પત્ર
તેના માટે હિંસા સિવાય બીજો વિકલ્પ રહેતું નથી. દા. ત. કોઈ અમદાવાદ, ૩-૨-૭૧
માનવીને સર્પ ડસવા આવતા હોય અને તે સર્ષને વારી કે ટાળી આદરણીય શ્રી પરમાનંદભાઈ,
શકાય તેમ ન હોય તે સપને દંડાથી મારીને પણ માણસને બચાતા. ૧-૨-૧૯૭૧ ના પ્રબુદ્ધ જીવન માં આપે શ્રી હેમ
વવાને ધર્મ આપણને પ્રાપ્ત થાય છે. આવી જ રીતે કોઇ ભાઈને શેરડીવાળે પ્રસંગ ટાંકયો છે તે વખતે બેલાયેલા વિનોબાજીના સ્ત્રી ઉપર આક્રમણ કરનાર વ્યકિતને અટકાવવાને બીજે “રાગદ્વેષ રહિત બનીને લડો. ડાકુઓને, શરાબીઓને, વ્યભિચારી
ઉપાય ન હોય તે તે વ્યકિતને બળજબરીથી પણ આગળ વધતી ઓને મારવામાં દોષ નથી ...” વગેરે શબ્દો આપને આશ્ચર્ય પમાડે છે. આપને લાગે છે કે અહીં વિનેબાજી ગાંધીજીથી દૂર હટી
અટકાવીને તે સ્ત્રીના શીલને બચાવવું એ પણ આપણને ધર્મરૂપે ગયા છે, અને અહિંસાને આધારે ઊભા નથી, પણ હિંસાની ભૂમિ
પ્રાપ્ત થાય છે. આમ એક યા બીજા પ્રકારે અનિવાર્ય બનતી અથવા પર પહોંચી ગયા છે.
ધર્મરૂપે પ્રાપ્ત થતી હિંસા માટે કેટલાક વિચારકો “અહિંસા’ શબ્દને હું આપની સાથે સહમત નથી. ગાંધીજીએ પણ એવા કેટલાક પ્રયોગ કરે છે તે સામે મને વાંધો નથી પણ આ વર્તનના પાયામાં ઉદ્ગારો કાઢયા છે અને એમના જીવનના એવા કેટલાક પ્રસંગે છે. સ્થૂળ હિંસા રહેલી જ છે એ આપણે બરાબર સમજી લેવું જોઈએ. જેના ઉપરથી આપ એમના ઉપર હિંસક થવાને દોષારોપણ કરી તમે કોઇ પણ સ્ત્રી ઉપર આક્રમણ કરનાર શરાબીને દાખલ શકે. જેમ કે સન '૪૭ માં એમણે કાશમીરમાં ફોજ મેકલવાની આપ્યો છે જ્યારે આક્રમકે શરાબ પીધે ન હોય તે પણ તેના સમ્મતિ આપી. આશ્રમમાં અસાધ્ય રેગથી પીડાતા વાછરડાને બંદૂકની અંગે ઉપરને વિચાર લાગુ પડે છે. વિનોબાજીએ પ્રસ્તુત લેખમાં ગોળીથી મારી નંખાવ્યો. કસ્તુરબા, મનુ ગાંધી અને મહાદેવભાઈને જે વિચારો દર્શાવ્યા છે તેને ભાવ એ નીકળે છે કે અમુક અનેક વાર રડાવ્યા અને એક બેનના પ્રશ્નનો જવાબ આપતાં વ્યકિતએ શરાબ પીધાં છે એટલા ખાતર જ તે વ્યકિત મારવા–પીટવા તેમણે કહ્યું કે, “બળાત્કાર માટે પ્રયત્ન કરતા માણસને તમે મારી લાયક બને છે. નાખશે તે પણ હું તમને અહિંસાનું સર્ટિફીકેટ આપીશ.”
ગાંધીજીના જીવનમાં હિંસા-અહિંસાની દષ્ટિએ વિવાદાસ્પદ ગાંધીજીના ઉપરોકત કચને કે પ્રસંગે ઉપરથી જોતાં તે હિંસક પ્રસંગે બન્યા છે. આવા પ્રસંગે શું કરવું તે સંબંધમાં અહિંસાવલી જ લાગે પણ તે ખરેખર તો અહિંસક જ છે. આપ કલ્પના કરો વ્યકિત કાં તે ગાંધીજીને મળતે નિર્ણય લે છે અથવા તે તેમનાથી કે એક શરાબી માણસ કોઈ સ્ત્રી પર અત્યાચાર કરવાનો પ્રયત્ન તદ્દન જુદો જ નિર્ણય તે લે એમ પણ બને. અહિં મહત્ત્વની કરતો હોય અને આપ જેવા કોઈ ઉપસ્થિત સજજનની એક પણ બાબત તેનામાં અહિંસાનું લક્ષ્ય છે કે નહિ એ જ વિચારવાની રહે છે. પ્રેમપૂર્ણ શિખામણ એના ગળા નીચે ન ઉતરતી હોય તે શું હૃદય- વિનેબાજીએ જે વિચારો પ્રસ્તુત નોંધમાં દર્શાવ્યા છે તે પાછળ પરિવર્તનની રાહ જોતાં, ને ઉપસ્થિત સજજન હાથ જોડીને તે અહિંસાના મહત્ત્વને કોઈ સ્વીકાર મને જણાતું નથી અને ભાષા અત્યાચાર જોતા રહેશે? અને જો તે સજજન માણસ શરીરબળને પણ હિસક આવેશવાળી છે. આ રીતે વિનોબાજીના પ્રસ્તુત વિચારો પ્રયોગ કરીને એ અત્યાચારને અટકાવશે તે શું એને હિંસા કહે- આપણી સમજણ મુજબના ગાંધીજીના વિચાર સાથે સંગત નથી વામાં આવશે? અહિંસા એટલે શું માત્ર મધુરતા, પોચટતા, કોમળતા? શું અહિંસામાં કઠોરતા, દઢતા અને કટતાનો સમાવેશ નહી અહિંસા એટલે કેવળ મધુરતા, પોચટતા, કોમળતા એમ હું થાય? જો અહિંસા માત્ર મધુર અને કોમળ રહેશે તે એ અપૂર્ણ પણ માનતો નથી, ઊલટું અહિંસક જીવન જીવનાર વ્યકતિએ રહેશે. અને હિંસા એને ગળી જશે.
અમુક પ્રસંગે કઠોરતા, દઢતા, અને કટુતા પણ અનિવાર્યપણે માનવ સ્વભાવમાં જયાં સુધી અજ્ઞાન છે, જડતા છે, ત્યાં સુધી દાખવવી પડે છે – આચરવી પડે છે, લોકોત્તર માનસનું ભવએના વિકાસમાં મધુરતા અને કોમળતાની સાથે કઠોરતાની પણ
ભૂતિએ વર્ણન કર્યું છે કે જેથી પણ કઠોર અને કુસુમથી પણ આવશ્યકતા રહેવાની જ. બાળકને ખરાબ કર્મમાંથી અટકાવવા ' માટે તેને મારતા, અને તેને તિરસ્કાર કરતા માતા-પિતાને શું હિંસક
મૃદુ એવું લોકોત્તર માનવીનું ચિત્ત અને આચરણ હોય છે. કહીશું?
આ જ વિચાર અહિંસાલક્ષી માનવીને એટલા જ પ્રમાણમાં લાગુ હું માનું છું કે અહિંસા એટલે પ્રેમ, સદ્ભાવ પ્રેમ. મિઠાઈ પડે છે. આ જ કારણે ગાંધીજીના જીવનમાં આ બન્ને પરસ્પરવિરોધી ખવરાવવામાં પણ વ્યકત થાય અને મારવામાં પણ. સામી વ્યકિતના
ગુણનું અવારનવાર દર્શન આપણને થતું રહ્યું છે. કલ્યાણ માટે એની સાથે કઠોર વર્તાવ કરવામાં આવે તે ભલે ઉપરથી એ હિંસા લાગે પણ અંદરથી તે એ અહિંસા જ છે. એટલે મને
ગાંધીજીના જીવનના જે પ્રસંગે તમે ટાંક્યા છે તેમાં ગાંધીજીએ તે વિનેબાજીના વચને આશ્ચર્ય પમાડતા નથી.
અત્યત રીબાતા વાછરડાને મારી નંખાવ્યાને અથવા તે સ્વજને બસ, કદાચ ભાષાની ભૂલ થઈ હોય તે માફ કરશે–એક
સાથે અમુક પ્રસંગે કઠોરતા દાખવી તેમાં ઉપરના ધોરણે વિચારતાં, અન્યભાષી હોવાને લીધે.
મને અહિસા સાથે કશું વિસંવાદી લાગતું નથી. ૧૯૪૭ માં કાશ્મીર સાવિત્રી વ્યાસનાં જય જગત
ઉપર સૈન્ય મેકલવાની બાબતને ગાંધીજીએ કેમ સંમતિ આપી જવાબ
હશે તેને ખુલાસે હજી મારી પાસે નથી, સિવાય કે તે સમયના મુંબઇ, તા. ૯-૨-૭૧
અસાધારણ સંયોગ અને કોકટીને ધ્યાનમાં લઇને કાશ્મીર ઉપર પ્રિય સૌ. સાવિત્રીબહેન,
સૈન્ય મોકલવાની બાબતને અનિવાર્ય હિંસા લેખીને અનુમોદન * તમારે તા. ૩--૭૧ને પત્ર મળે. પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ
આપવાનું તેમણે યોગ્ય વિચાર્યું હોય. થતા લેખની આવી છણાવટ થાય એથી હું સવિશેષ આનંદ અનુ
બાળકોના ગેરવર્તન અંગે તેને જે શારીરિક શિક્ષા કરવામાં "ભવું છું. -
આવે છે - પછી તે શિક્ષા કરનાર માબાપ હોય કે શાળાના શિક્ષક
*