________________
૨૪૦
- પ્રબુદ્ધ જીવન
*
તા. ૧-૩-૧૯૭૧
આગામી ચૂંટણી : તંત્રીની મુંઝવણ
ધિકારના મહત્વને ઓછું મુલવવાને મારે આશય નથી, પણ આજ
ના મુઝવતા સંગમાં મતદાર પોતાની આંતરસુગ પ્રમાણે મતના આ અંક વાચકોના હાથમાં આવશે ત્યારે એટલે કે માર્ચ માસની અધિકારને ઉપગ કરવાને એટલે સ્વતંત્ર છે તે મુજબ પિતાના પહેલી તારીખથી લોકસભાની ચૂંટણીને કાર્યક્રમ શરૂ થઇ ચૂકયો મતના અધિકારને અમલ નહિ કરવાને પણ તે તેટલો જ સ્વતંત્ર છે. હશે. દેશનું નવું બંધારણ નક્કી થયા બાદ લોકસભાની આ પાંચમી
પરમાનંદ વારની ચૂંટણી છે. દેશનું જીવન ઘડવામાં લોકસમાં ઘણા મહત્વને પૂર્વજન્મસ્મરણની એક ઘટનાનું પ્રમાણભૂત ભાગ ભજવે છે અને તેથી જોકસભામાં કોણ કોણ ચૂંટાઈને આવે
નિરૂપણ છે અને કયો પક્ષ સત્તા ઉપર આવે છે તેનું પણ એટલું જ મહત્વ
કેટલાક સમય પહેલાં ગુજરાત વિધાનસભાના ડિરેક્ટર અને છે. પ્રારંભમાં આપણામાંના મેટા ભાગના મન ઉપર કેંગ્રેસને
પ્રાચ્યવિદ્યાના સંશોધક સાક્ષરવર્ય શ્રી રસિક્લાલ છોટાલાલ પરીખને અસાધારણ પ્રભાવ હતે. એમ છતાં કોંગ્રેસ પોતાના શાસનકાળ
અમદાવાદ ખાતે તેમના નિવાસસ્થાને મળવાનું બનતાં અને પુનદરમિયાન લોકજીવનને ઊંચે લાવવામાં ધારી સફળતા પ્રાપ્ત કરી
ર્જન્મના સિદ્ધાન્તની તેમની સાથે ચર્ચા નીકળતાં, ૧૯૬૫ ની સાલશકી નથી; તેની બહુમતીનું પ્રમાણ ઘટતું ગયું છે. કેટલાક રાજ્ય
માં બનેલ પુર્વજન્મસ્મરણને લગતી એક સત્ય ઘટનાની તેમણે માં સંયુકત સરકાર રચવી પડી છે. આમ નિર્બળ બનતી જતી કોંગ્રે
મને કેટલીક વિગતે સંભળાવેલી, અને એ વિષયમાં મને વધારે સના દોઢેક વર્ષ પહેલાં ભાગલા પડયા છે અને કોંગ્રેસ સંસ્થાકીય
રસ પડવાથી તેમણે કેટલીક જાતતપાસ કર્યા બાદ બહેન રાજુલ કે કેંગ્રેસ અને શાસક કેંગ્રેસમાં વહેંચાઈ ગઈ છે. કેન્દ્રમાં પ્રતિષ્ઠિત
જેની સાથે આ ઘટના સંબંધ ધરાવે છે તેના પિતામહ શ્રી. વી. જે. શાસક કેંગ્રેસના આગેવાન શ્રીમતી ઇન્દિરા ગાંધીને પિતાનું
શાહ–જે રીટાયર્ડ એન્જિનિયર છે અને વાંકાનેર ખાતે નિવૃત્તિશાસન ટકાવવા માટે અન્ય પક્ષોને ટેકો લેવાની ફરજ પડી છે.
નિવાસ ભોગવે છે તેમના તરસ્થી મળેલ પ્રસ્તુત પૂર્વજન્મસ્મરણની કડિ સંસ્થાકીય કોંગ્રેસે એક વિરોધપક્ષનું સ્થાન પ્રાપ્ત કર્યું છે અને
બદ્ધ વિગતે રજુ કરતા તા. ૧-૨-૬૬ ના અહેવાલની મને એક નકલ તેને સતત પ્રયત્ન ઇન્દિરા ગાંધીને સત્તા ઉપરથી હઠાવવાને
આપી. આ નકલ વાંચીને મારું મન ખૂબ પ્રભાવિત બન્યું, અને રહ્યો છે.
આ અહેવાલ પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ કરવા માટે મેં તેમની અનુ, આજે ચૂંટણીના ટાંકણે શાસક પક્ષ લેકસભામાં બહુમતી મેળવવાના હેતુથી એકલે લડી રહ્યો છે એટલે કે તેણે કોઈ રાજકીય
મતિ માગી. તેમણે મને જણાવ્યું છે કે આવી બાબતમાં સામાન્ય પક્ષ સાથે સીધું જોડાણ કર્યું નથી; સંસ્થાકીય કૅસે ઇન્દિરા ગાંધીને વાંચકોને કેવળ કુતુહલથી વધારે ઊંડા ઉતરવાની ઇચ્છા હતી નથી હરાવવાના હેતુથી જનસંધ, સ્વતંત્ર અને એસ. એસ. પી. સાથે અને તેથી કંઇ ખાસ લાભ થવા સંભવ નથી. એમ છતાં મારે જોડાણ કર્યું છે. અલબત્ત, વખત આવ્યે શાસક પક્ષ સામ્યવાદી
આગ્રહ હોય તે શ્રી. વી. જે. શાહ જેઓ હાલ સેનગઢના સ્વાધ્યાય પક્ષ અને મુસ્લિમ લીગને સાથ મેળવવાની અને એ રીતે પણ પિતાને તક મળે તે પિતાનું શાસન ટકાવી રાખવાની આશા સેવે છે.
મંદિરમાં શ્રી કાનજી મુનિના સાન્નિધ્યમાં રહે છે તેમને મારે પત્ર
લખીને પૂછાવવું. આ મુજબ શ્રી વી. જે. શાહ ઉપર પત્ર આજની આવી પરિસ્થિતિમાં “પ્રબુદ્ધ જીવન’ ના વાચકોને ચૂંટણી અંગે માર્ગદર્શન આપવાને પ્રશ્ન ઘણી મુંઝવણ પેદા કરે
લખતાં અને બહેન રાજુલની વર્તમાન કાળે પ્રસ્તુત સ્મરણ અંગે તે છે. આમ છતાં “પ્રબુદ્ધ જીવન” ના ગતાંકમાં મતદારે જોગ
કેવી માનસિક પરિસ્થિતિ છે એ વિશે પુછાવતાં તેમના તરફથી કેટલીક વ્યવહારૂ સૂચનાઓ તે આપવામાં આવી છે. મુસ્લિમ લીગ ૩૧-૧૨-૭૦ ની તારીખને લખેલે નીચે મુજબ જવાબ મળ્યો: તે સ્પષ્ટપણે કોમવાદી છે; સામ્યવાદી પક્ષ સત્તા ઉપર આવતાં કેવા અનર્થે નિપજાવી શકે તેમ છે તે તો આપણા તાજેતરના અનુ
ચિ. રાજુલ માટેનું મારૂં લખાણ આપ ખુશીથી પ્રસિદ્ધ કરી ભવને વિષય છે. પશ્ચિમ બંગાળની કલકત્તાની–આજની પરિ- શકો છે. તેમાં મારી પૂરી સંમતિ છે. હજુ પણ રાજુલને તે પૂર્વસ્થિતિ માટે તે પક્ષ ઘણા મોટા ભાગે જવાબદાર છે. દેશના, સમગ્ર સ્મરણ પહેલાં જેવું જ યાદ છે; પણ હવે અમને બધાંને પહેલાં જેટલી કલ્યાણને વિચાર કરતાં આ પક્ષોને કે તેના ઉમેદવારોને આપણે ટેકો
કુતુહલવૃત્તિ ન હોય એટલે પૂછીએ નહિ અને એટલે તે બેલે આપી ન શકીએ.
નહિ; પણ યાદ બરોબર છે. જનસંઘ અશંતકોમવાદી છે એમ છતાં તેણે સંસ્થાકીય કેંગ્રેસ
હમણાં થોડા વખત પહેલાં આ વિષયના એક નિષ્ણાત, જેમણે સાથે જોડાણ કર્યું છે અને એ રીતે તેને રાહ અમુક અંશે તેણે
આખી દુનિયામાં આવા કિસ્સાઓનું સંશોધન કર્યું છે તે અમેરિકાના સ્વીકાર્યો છે. એસ. એસ. પી. એ તેમ સ્વતંત્ર પક્ષે પણ સંસ્થાકીય ડો. સ્ટીવન્સન વગેરે અહિં સેનગઢ રાજુલને જોવા માટે અને બધી કેંગ્રેસ સાથે ચાલવાનું પસંદ કર્યું છે. પ્રજાસમાજવાદી પક્ષ કોઇ કોમી હકીકત જાતે સાંભળવા માટે આવેલ હતા. તેઓ તથા યુ. પી. પા નથી અને તેનું વલણ શાસક કેંગ્રેસ તરફ હોય એમ
ના હૈ. જમનાપ્રસાદજી વગેરે અહિં છે આઠ કલાક રેકાયેલા. તેમને
પણ રાજલે બધી વાત કરી હતી. અલબત્ત, હવે તે માટી થઇ લાગે છે. આ રીતે આજની ચૂંટણીમાં શાસક પક્ષ અને
એટલે જરા સંકોચ અનુભવે છે. ડૅ, સ્ટીવન્સને આ બાબતમાં સંસ્થાકીય કેંગ્રેસ પક્ષ તથા તેના સાથીદાર પક્ષે વચ્ચે કેટલાંક પુસ્તક લખેલ છે, અને હવે પછી એકાદ વર્ષમાં પ્રસિદ્ધ ચૂંટણીને મુખ્ય ભૂહ રચાયો છે. બન્ને પક્ષો કેવળ સત્તાલક્ષી છે થનાર બીજા પુસ્તકમાં તેઓ રાજલને કિસ્સો દાખલ કરવાના છે. અને સાધ્યસાધનને વિવેક બન્નેએ ગુમાવ્યું છે. કયા પક્ષ સત્તા
મેં તેમને પૂછેલ ત્યારે તેમણે કહ્યું કે “રાજુલના કિસ્સાથી હું ઘણો જ
પ્રભાવિત થયો છું.” તે સહેજ આપની પણ જાણ માટે. ઉપર આવવાથી દેશનું કલ્યાણ સધાશે તે કહેવું મુશ્કેલ છે. ઊલટું,
“મુ. શ્રી રસિકલાલભાઇ પરીખે રાજલની બાબતમાં ઊંડે રસ કોઈ પણ પક્ષ સત્તા ઉપર આવે તે પણ જેટલી દેશના કલ્યાણની
દાખવેલું છે. તેમાં વાંકાનેર મારે ત્યાં આવી ગયા હતા. સાથે સંભાવના છે તેટલી જ દેશનું અકલ્યાણ થવાની પણ સંભાવના ડે. પ્રિયબાળાબહેન પણ હતાં. હોય એમ લાગે છે. આવી પરિસ્થિતિમાં ઉપર જણાવેલી પક્ષમર્યાદા “હું હમણાં અહિં સેનગઢમાં જ રહું છું. પત્ર લખે તે સેનગઢ ધ્યાનમાં રાખીને તેમજ ઉમેદવારની યોગ્યતા અગ્યતાને પૂરો | (સૌરાષ્ટ્ર) ના સરનામે લખશે.” ખ્યાલ કરીને જે ઉમેદવાર ઉપર મન ઠરે તેને જ મતદારોએ મત આ રીતે પ્રસ્તુત વર્ણન પ્રગટ કરવાની અનુમતિ આપવા માટે આપ આવી સૂચના કરવાનું યોગ્ય લાગે છે. આમ છતાં અમુ- શ્રી વ્રજલાલભાઇને આભાર માનું છું. પ્રસ્તુત વર્ણન 'પ્રબુદ્ધ કને તે મત આપવો જ જોઇએ એવો આગ્રહ ધરાવવાની–આજની જીવન’ ના આગામી અંકમાં પ્રગટ કરવામાં આવશે. પરિસ્થિતિમાં–મને કોઇ જરૂર લાગતી નથી. આમ કહીને માતા
અપૂર્ણ
- પરમાનંદ