________________
૩.
તા. ૧-૩-૧૯૭૧ પ્રબુદ્ધ જીવ
૨૩૯ લાગ્યો છે! એના હેરની તૂરીમીઠી સુગંધ માણતું હૈયું કોઇ મધુર આખું હૃદય કંપી ઊઠયું છે. મારા અંગેઅંગમાં નવનવી કળી વેદના સાથે ગાઈ ઊઠે છે –
ખીલી ઊઠી છે. એકાએક પુપિત બની ઊઠેલી પ્રાણવલ્લરી કોઈ “હેરી હેરી આંબલિયાકેરી ડાળ રે,
અદમ્ય આનંદે ઝૂલી રહી છે – મારા સમગ્ર જીવનમાં વ્યાપી એ રત આવી ને રાજ, આવજો!
જતી વસંત કોઇ અનેરા ઉલ્લાસે ગાઇ ઊઠી છેઝીલે નીરે સારસ સરોવર પાળ એ રત આવી ને રાજ, આવજો !
ફાગણ ફટાયો આયો, કુંજ-કુંજે વાઘા સજ્યાં નવરંગ રે
કેસરિયા પાઘ સજા, - એ રત આવી ને રાજ, આવજો !
• જોબનના જામ લાયો ચન્દ્ર હંસી અજવાળે રજનીનાં અંગ રે,
રંગ છા, રંગ છાયો રે!” એ રત આવી, ને રાજ, આવજો.” ( ન્હાનાલાલ)
(બાલમુકુન્દ દવે) રાતની આશાઓને ભૂલવા ને પ્રભાતને સેનેરી તડકો માણવા -અને આ રંગમાં તરવરતાં પેલાં ફાગણનાં ફૂલ કેવાં હું જરા બાગમાં પગ માંડું છું. '
મજાનાં લાગે છે ! એ હૃદયને ચટકે ને ડંખે તોયે મીઠાં જ લાગે અને આ શું?
ને? કામદેવને પણ મુંઝવણ થાય છે કે મારે ઘડીભર પણ વિસામે વસંતે બાગમાં બધે જ જાણે એના આગમનની જાહેરાતો
કેમ લેવાશે? એવાં રંગીલાં ફલની મહેક રોમેરેામે.. ચિડી દીધી છે કે શું? જોઉં જોઉં ને ધરાઉં નહીં એવી મધુર મુગ્ધતા
રૂવે રૂંવે મહેક મધુરવી ચટકે, ચોમેર ફેલાઈ રહી છે. પેલા લત્તામંડપમાં બે કન્યાઓ હલ
હરીફરીને નજર ત્યાં જ બસ અટકે, ઘૂંટી રહી છે. જુઓ તે, એનાં હલકભર્યા કંઠમાં પણ બેઉ જાણે કે
નેન મીંચાતાં કાન મહીં કે બેલે રે બુલબુલ માર જ હૃદય ગાઇ રહી છે ને?
ફાગણિયાનાં ફલ".. “રાજ! કોઇ વસંત , વસંત થો!
(દિનેશ કોઠારી) હાં રે મ્હારી કયારીમાં મહેક હેક મહેકી
–અરે હવે તે મારા અંતરના ઉમંગને કોઈ માઝા નથી ! - હો રાજ! કોઇ વસંત લ્યો !
એના પડઘા જ મને સર્વત્ર સંભળાય છે. સાંભળે તે ખરાં પેલા રાજ! વીણી કળીઓ હે નેત્રમાં ઊઘાડી,
જોબનના છોલે ચગેલા ગપગોપી કેવી મીઠી ગણી કરી રહ્યાં છે! હાં રે હારે હૈયેલલાટે વધાવી
“ગોરી મોરી, ફાગણ ફાલ્યો જાય : - હે રાજ! કોઇ વસંત !”
કે ચૈતર કોણે દીઠો રે લોલ?” (હાનાલાલ).
“વ્હાલા મારા, જોબન છોલાં ખાય આ કૂણી કૂણી કળીઓ, આ મધમધતાં ફ, લે, આ
કે ઝૂલણા લાગે મીઠો રે લોલ!” વાયરે ઝૂલતી વેલ ને આ ટહૂકે હેર આંબે-બધાં ખરાં છે!
“ગરી મારી, હૈયાં ઢળી ઢળી જાય મારામાં પોતાનાં પ્રતિબિમ્બ જોવા માટે મારા હૃદયમાં પણ બસ
કે ઝૂલશે કયાં લગી રે લાલ? એ જ ગાન રેલાવી દે છે! અને વળી એની ચાડી ખાવામાં મજા
હોલા, મારા, ઝૂલણ મેલ્યો ન જાય આવતી હોય એમ હવામાં વહેતી સુગંધ ધરા મારી વસંતની વાતે
કે ઝૂલશું જિન્દગી રે લોલ!” ચોમેર ફેલાવી દે છે! પણ એમાં હું તે વળી શું કરું? મારું
(ઉમાશંકર જોશી) જ મન મારૂ માનતું નથી ને વસંતની સાથે તણાયે જાય છે ત્યાં
–ખરે જ, આ વસંતને ઝુલણે મેલ્યો ન જાય એ જ છે! બીજાને તે શું વાંક?
એની મધુરપ એવી અદ્ભુત છે કે બીજી બધી ઋતુમાં આવશે પ્રકૃતિ જેમ જીવનમાં પણ બધી ઋતુઓ છે, પરંતુ વસંત
ને જશે, પણ માનવહૃદયમાં વસંત તે સદાય માટે મઢાઈ જ કંઇક અનન્ય લાગે છે. એના સુરભિત વહેણમાં બસ તણાયાં જ
જશે. જીવનઉત્સવની જે કંઈ વસંતક્ષણે માણવા મળી હશે તે કરવાનું મન થાય છે – એની એક એક પળમાં કોઇ મીઠી અધી
મારા જેવા અનેક રસિક હૃદયમાં શાશ્વત બની જશે. યુગોના રાઇ–પિયુ-મિલનની તાલાવેલી – ભરી છે. અને એવી એ પળે પળે
મુગો જેવી લાંબી પાનખરને પણ એ મધુર ક્ષણોને આધારે આગળ વધતાં આવે છે ફાગણ ! ફાગણ ! એનાં માદક ઉલ્લાસે કંક
હું જીરવી શકીશ. એ ચિર-વાસંતી વાયરે હું ત્રિવિધ તાપને પણ હૈયાને ચગાવતે ફાગણ મારા જીવનમાં પણ...જુએ તે ખરા !
' હઠાવી શકીશ. કોઇ ઊંચેરી ખાખરાની ડાળે આ કેસૂડે રંગ લીધા,
મારી આ વસંતમાધુરી હું મારા હૈયામાં સાચવીને સંઘરી નવો ફાગણના લૂમઝૂમ ફાલે
લઉં છું. રખે ને કોઈ એને છનવી લે તો? મારી આ મસ્ત જીવનકેસૂડે રંગ લીધા,
વસંત મારૂ પ્રાણબળ છે. મને એ માણવા દો! હજી માણવા દો! પછી શણગારી ડાળીઓ સૂકી કેસુડે રંગ લીધા, બસ માણવા જ દો!
ગીતા પરીખ પાને પાને ફૂમતડાં મૂકી કેસૂડે રંગ લીધા –” ,
* જે માણસ ધન કમાય છે પણ ખર્ચત નથી એ એવો ( ઇન્દુલાલ ગાંધી). ગધેડા જેવું છે કે જેની પીઠ પર સેનું ભરેલું છે અને એ અને ઓહોહો !
ઘાસ ખાઈને ખુશ રહે છે. મારા આ જીવનમાં પણ, ઓહ, મારે “કેસૂડો કામણગારે”
- એરટન એકાએક ખીલી ઊઠયો છે! કેટકેટલા સહરાના રણની તરસથી * સ્નેહીજન મૃત્યુ પામી આપણાથી અલગ થાય એ આઘાત . હું જેને ઝંખતી હતી તે, મારા અંતરતમને નાથ, મારે પિયુ, આવ્યો તે કાળે કરીને ય સહ્ય બની શકે, પરંતુ જુદા પડીને જીવવુંઆવી છે ! પિયુ આવ્યું છે ને કેસૂડાંની લાલાશે લાલાશે મારા હૈયામાં યાતના તે કદાચ બીજી કોઇ નહીં હોય. લહેરાવે છે એના પરરવ સાથે જ કોઈ અદ્ભુત રોમાંચથી મારૂં
– લેન્સડાઉન