________________
તા. ૧૬-૨-૧૯૭૧
પ્રમુ
જીવન
૨૨૯
છેડ–“અમારી પાસે ટૂંકા ગાળામાં ઘણા મોટા પ્રમાણમાં આરોપની તેમ જ બિહારના બીજા સાથી પ્રધાન સામેના આક્ષેપોની તપાસ : યાદી બનેલી છે, જેમાંના ઘણાખરા તો પુરવાર થઈ ચૂકેલા છે. કરવાનું કામ સોંપ્યું.
જેમ જેમ લાભ પ્રાપ્ત થતાં ગયાં તેમ તેમ ભૂખ પણ જાણેકે ' ખન્નાના રિપોર્ટે ગયા વરસે જ પટનાયક અને મિત્ર સિવાયના વધતી ચાલી. કમિશનને જણાવ્યું કે, “આપી અને તેના કુટુંબના બધાને દેષમુકત જાહેર કર્યા. જોકે તેમની સામેના પણ કેટલાક આપે સભ્યોને શિડયુલ ૧ના વિભાગમાં દર્શાવેલી ગેરવ્યાજબી માર્ગો પુરવાર થઇ શક્યા ન હતા, તેમ છતાં પણ અદાલતી તપાસમાં જે દ્વારા પ્રાપ્ત થયેલી અર્થલાભની રકમ અંદાજે રૂપિયા ચેપન લાખથી વિગતો બહાર આવી તે ઘણી ગંભીર હતી– “રાજ્યના વહીવટની વધુ થાય છે. આ પૈકી તેત્રીસ લાખ જેટલી રકમની જવાબદારી તે બાબતમાં ગેરરીતિઓ અને સત્તાનો દુરુપયોગ.” સીધેસીધી આરોપીની પિતાની હોવાનું સરકાર પુરવાર કરી શકી છે; ' તેમની સામેના આક્ષેપો પાયો એ હતું કે પોતાને જે પેઢીજો કે સરકાર એમ પણ સાબિત કરી શકી છે કે તેના કુટુંબના બીજા ઓમાં સ્વાર્થ હતો, તેવી પેઢીઓના લાભાર્થે તેમણે પોતાની સત્તા સભ્યોએ બાકીની ૨૨ લાખની રકમ જેટલો લાભ મેળવ્યું છે, તેના વાપરી હતી. “રાજયની સરકાર સાથેના ધંધાકીય સંબંધોમાં પોતે જ વિશેની જવાબદારી સીધી રીતે આપી પર મૂકી શકાય તેમ નથી. શરૂ કરેલી અને જેની સાથે પોતાના કુટુંબના જ સભ્ય સંકળાયેલા
આને અર્થ એમ થાય છે કે કુટુંબના સભ્યોએ આરોપીની હતા એવી વેપારી પેઢીઓના ધંધાકીય અને નાણાંકી લાભને શ્રી પિઝીશનને લાભ ઉઠા, પરંતુ સરકાર એમ પુરવાર કરી શકી નથી પટનાયકે અત્યંત વિક્સાવ્યા; અને તે એટલે સુધી કે મુખ્યપ્રધાનની કે એમાં આરોપીની જાણકારી હતી. આ રકમો કાંઈ નાનીસૂની રકમ ગાદી સંભાળ્યા પછીના બે કે ત્રણ જ વર્ષમાં જાહેર પ્રજામાં એમની નથી–જોકે ૧૯૫૭થી આજ સુધીમાં બક્ષીના કુટુંબે મેળવેલી સવા જે પ્રતિભા હતી તે એકદમ ઝાંખી પડી ગઈ અને એમની શકિતમાં કરોડની કુલ રકમની સરખામણીમાં ઓછી લાગે છે ખરી.” પ્રજાને જે વિશ્વાસ હતો તે ભાંગીને ભૂકો થઇ ગયો. જો શ્રી પટ
દેખીતી રીતે જ, બક્ષી ગુલામમહંમદ જેમ સત્તા પર હતા નાયકને આ રીતે પોતે અથવા પોતાના કુટુંબના સભ્યો જેની સાથે ત્યારે સત્તાને જેટલો દુરુપયોગ કરતાં હતાં તે જ પ્રમાણે તપાસપંચ જોડાયેલા છે તેવી પેઢીઓને મોટા સરકારી ઓર્ડર આપવામાં કશું સમક્ષ પણ તેઓ છૂટથી જૂઠું બોલ્યા છે. તપાસપંચને એક આરોપ વાંધા પડતું જણાયું નહીં, તે પછી શ્રી મિત્રને પણ એ વિષે કશે વિશેને તેમને બચાવ “ઇરાદાપૂર્વકનો જુઠાણાથી ભરેલ” લાગ્યો છે સંકોચ અનુભવવાપણું રહ્યું નહીં. ૧૯૫૯માં એક વેપારી પેઢી ઊભી
જ્યારે બીજા એક બચાવને તપાસપંચે “એક Cock & Bull કરવામાં આવી, કે જેના કુલ માલિક શ્રી મિત્રનાં પત્ની હતાં. શ્રી મિત્ર story -- કે જે સાંભળેલી વાત પર આધારિત અને જેમાં નાયબ મુખ્ય પ્રધાન બન્યા તે અગાઉ આ કંપનીનું જે મામુલી વેચાણ સત્યને અંશ માત્ર પણ ન હતો તે—” ગણાવ્યો છે.
હતું તેની સરખામણીમાં તેઓ સત્તા પર આવ્યા પછી તેનું વેચાણ શ્રી બીજુ પટનાટક અને બિરેન મિત્ર
વધીને એકાએક લાખો રૂપિયાનું થઈ ગયું– તે પણ મોટેભાગે રાજ્ય પટનાયકના પ્રકરણ વિશેની તપાસ તેમ જ બિહારની બીજી
સરકારને પૂરા પાડેલા માલનું બનેલું હતું. શ્રી મિત્રના બચાવમાં એક તપાસે છે કે સામેવાળા રાજકીય પક્ષોએ યોજી હતી, પરંતુ તે બાબત એ હતી કે તેમનાં પત્નીએ “ઓરિસા એજન્ટસ” નામની તપાસે ન્યાયાધીશોને સોંપાયેલ હોવાથી નિષ્પક્ષ રીતે કરવામાં તેમની કંપની શ્રી મિત્ર મુખ્ય પ્રધાન બન્યા તે અગાઉ બંધ કરી આવી હતી.
હતી. “જોકે ભૂતકાળમાં જે કાંઈ તેમણે કર્યું હતું તેની અસર ભૂંસી પટનાયકને કિસે સ્વયં એક અનન્ય કિસ્સો હતો. શ્રી બીજુ નાખવા માટે આ વાત પૂરતી ન હતી.” પટનાયક, કે જેઓ ૧૯૬૧થી ૧૯૬૩ સુધી ઓરિસ્સાના મુખ્ય ભૂતકાળ ઘણે લાભકારી નીવડયો હતો જ. “શ્રીમતી ઇશ્વરમ્મા પ્રધાન હતા અને શ્રી બિરેન મિત્ર જેમના નાયબ મુખ્ય પ્રધાન હતા, મિત્રની “ઓરિસા એજન્ટસના માલિક તરીકે અકારાયેલી આવક તેમની સામે ભ્રષ્ટાચારના આક્ષેપ થયા કરતા હતા. કામરાજ યોજના
શ્રી મિત્ર નાયબ મુખ્ય પ્રધાન બન્યા તે અગાઉ ૧૯૬૦-૬૧ના નીચે જ્યારે શ્રી પટનાયકે રાજીનામું આપ્યું ત્યારે શ્રી બિરેન મિત્ર હિસાબી વર્ષમાં રૂ. ૬૯૧૪૩ હતી. પરંતુ ૧૯૬૧-૬૨ના વર્ષમાં રાજ્યના મુખ્ય પ્રધાન બન્યા હતા. '
તે વધીને રૂા. ૧,૦૨,૦૨૭ની થઇ હતી જ્યારે ૧૯૬૨-૬૩ના વર્ષમાં આ કેન્દ્રના ગૃહખાતાએ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશનને આ રૂ. ૬,૯૮,૫૨૪ની થઇ હતી.” પેની તપાસ કરવાનું કામ સોંપ્યું, પણ તેની શરત વિચિત્ર હતી.
બિહાર કમિશને બ્યુરોના અધિકારીઓ ફાઇલો જોઈ શકતા હતા, પણ લાગતાવળગતા ત્યાર પછીના બે બિહાર કમિશનેની સાથે આપણે એક એવા માણસને મળીને પૂછપરછ કરી શકતા ન હતા. સી. બી. આઈ.ને રાજ્યમાં પ્રવેશ કરીએ છીએ કે જ્યાં રાજકારણ તેની કનિષ્ઠતમ રિપોર્ટ પટનાયક અને મિત્ર પર તેમના ખુલાસા માટે મોક્લવામાં દશામાં આજે પણ છે. આવ્યો. પ્રધાનમંડળની પેટાસમિતિએ આ બાબતની લંબાણથી વિચા- પહેલું કમિશન સુપ્રિમ કોર્ટના માજી ન્યાયાધીશ શ્રી જે. આર. રણા કરી, અને ૧૯૬૫ના ફેબ્રુઆરીની ૨૨મી તારીખે શ્રી લાલ- મુલરનું બનેલું હતું અને તેમણે મુખ્ય પ્રધાન શ્રી મહામાયાપ્રસાદ બહાદુર શાસ્ત્રીએ લોકસભામાં કહ્યું કે જોકે બંને જણા “ગેરરીતિઓ” સિંહ તેમ જ ૧૯૬૭ના એપ્રિલથી ૧૯૬૮ના જાનેવારી સુધીના ટૂંકામાટે જવાબદાર હતા, પરંતુ બંનેમાંથી કોઇએ નાણાંકીય લાભો ગાળા દરમિયાન યુનાઇટેડ ફૂટની જે સરકાર સત્તા પર રહી તેના ૧૩ મેળવ્યા ન હતા. શ્રી શાસ્ત્રીની સલાહથી બિરેન મિત્રે રાજ્યના મુખ્ય પ્રધાન સામેના આપની તપાસ કરવાની હતી. પ્રધાનપદેથી અને શ્રી પટનાયકે રાજ્યના પ્લાનિંગ બેર્ડના અધ્યક્ષ
બીજે કમિશન શ્રી ટી. એલ. લંકટરામ અય્યરની આગેવાની પદેથી રાજીનામું આપ્યું.
નીચે યુનાઇટેડ ફૈટની સરકારે રહ્યું હતું અને તેણે કેંગ્રેસના છ માજી આ રીતે વિધિપૂર્વકની સંપૂર્ણ અદાલતી તપાસને નિવારવામાં પ્રધાનની સામે થયેલા આક્ષેપેની તપાસ કરવાની હતી. આવી; પણ તે થોડાક સમયને માટે જ. ૧૯૬૭ની ચૂંટણીઓ પછી મુધોલકર કમિશને યુનાઈટેડ ફૂટ સરકારના પ્રધાનો પૈકી માત્ર ઓરિસામાં સ્વતંત્ર-જનકોંગ્રેસની સંયુકત સરકાર સત્તા પર આવી એક પ્રધાનને “વ્યકિતગત ભ્રષ્ટાચાર–Personal corruption” માટે અને નવા પ્રધાનમંડળે જરા પણ સમય ગુમાવ્યા વિના દિલ્હી હાઈ- ગુનેગાર ઠેરવ્યા. તેઓ હતા રામગઢના રાજા શ્રી કામક્ય નારાયણ કોર્ટના ન્યાયાધીશ શ્રી જસ્ટીસ એચ. આર. ખન્નાનું એક વ્યકિતનું સિંહ, જેઓ રાજ્યના એક મેટા ખાણાના માલિક હતા. તેમની બનેલું તપાસપંચ નીમ્યું અને તેને બીજુ પટનાયક, બિરેન મિત્ર અનુકૂળતાને ખ્યાલ કરીને તેને ખાણ અને ભુસ્તરશાસ્ત્રનું ખાનું